SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સુગક (પક્ષીવિશેષ) અને માર, આ પચેન્દ્રિય તિયચ્ચેનિક જીવે! કે જે નિ:શીલ, નિત, નિર્ગુČણ, નિસ્યંદ અને નિષ્પ્રત્યાખ્યાન પાષધેાપવાસવાળા હાય છે, એટલે કે સદાચાર આદિથી રહિત હાય છે, તેઓ શું કાળના અવસર આવે કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં એક સાગરેાપમની ઉત્કૃષ્ટસ્થિતિવાળા, નારકા રૂપે ઉત્પન્ન થઈ શકે છે ખરાં ? ,, "" મહાવીર પ્રભુના ઉત્તર-“ ઘેરું સંચેય ગાય વત્તયંસચા ” હે ગૌતમ! અહીં પણ “ જેએ ઉત્પદ્યમાન હાય છે, તેમને ઉત્પન્ન થઇ ચુકેલા માનવામાં આવે છે. આ સિદ્ધાંત અનુસાર વર્તમાન ક્રિયાકાળ અને ભાવિક્રિયાકાળમાં અભેદ માનીને પૉંચેન્દ્રિય તિય ન્યાનિમાં રહેલા તે ગીધ આદિ જીવેને નારકા રૂપ જ કહેવામાં આવ્યા છે, કારણ કે તેઓ નારકેા રૂપે ઉત્પન્ન થવાના છે. સૂત્રં અંતે ! સેવ મંતે! ત્તિ ગાય વિડ્” ઉદ્દેશકના ઉષસ'હાર કરવા માટે સૂત્રકાર આ કથન દ્વારા મહાવીર પ્રભુનાં વચનાની પ્રમાણ ભૂતતાનું પ્રતિપાદન કરે છે. “ હે ભગવન્ ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યુ તે સત્ય જ છે. હે ભગવન્ ! આપનું.. આ કથન સથા યથા જ છે, આ પ્રમાણે કહીને, પ્રભુને વંદાનમસ્કાર કરીને, પેાતાના આત્માને સયમ અને તપથી યુક્ત કરતા થકા ગૌતમ સ્વામી પોતાના સ્થાને વિરાજમાન થઇ ગયા. રાસૢ૦૨।। જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતીસૂત્ર” ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ખારમા શતકના આઠમા ઉદ્દેશક સમાપ્ત ॥૧૨-૮ના ,, જૈનાચાય નવર્વે ઉદેશે કા સંક્ષિસ વિષય વિવરણ નવમા ઉદ્દેશાના પ્રારંભ ખારમાં શતકના આ નવમાં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયના સ'ક્ષિમ સારાંશ નીચે પ્રમાણે છે દેવાના ભવ્યદ્રવ્યદેવ આદિ પાંચ પ્રકારાનુ કથન ભવ્યદ્રવ્યદેવ આદિ રૂપે તેમને માનવાનું કારણુ-નરદેવ, ધમ દેવ, દેવાધિદેવ, ભાવદેવ અને દ્રવ્ય દેવ તેઓ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે, આ પ્રશ્નના જવાઞનું નિરૂપણ નરદેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? રત્નપ્રભા આદિ સાત નારકપૃથ્વીએમાંની કાઈ એક નારકપૃથ્વીમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અથવા ભવનવાસી આદિ દેવામાંથી આવીને તે ત્યાં ઉત્પન્ન થાય છે? ધર્મદેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? દેવાધિદેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તે નરક શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ८७
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy