________________
પૃથ્વીઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે ભવનવાસી દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે કે શું તે સર્વ વૈમાનિક દેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ભાદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઈત્યાદિ અને અને તેમના ઉત્તરોની પ્રરૂપણું ભવ્યદ્રવ્યદેવની સ્થિતિની પ્રરૂપણું નરદેવોની સ્થિતિની પ્રરૂપણ ધર્મદેવની સ્થિતિની પ્રરૂપણ દેવાધિદેવની સ્થિતિની પ્રરૂપણા ભાવેદે.
ની સ્થિતિની પ્રરૂપણા ભવ્યદ્રવ્યદેવની વિકુર્વણ શક્તિની પ્રરૂપણ દેવાધિદેવેની વિમુર્વણાશક્તિની પ્રરૂપણ ભાવ દેવેની વિમુર્વણશક્તિની પ્રરૂપણું ભવ્યદ્રવ્યની ઉદ્ધના (તે ભવમાંથી ચ્યવન) થયા બાદ ભવાન્તરમાં ઉત્પતિવિષયક પ્રરૂપણું ધર્મદેવની, નરદેવોની અને ભાવ દેવેની ઉદ્વર્તન બાદ ભવાન્તરમાં ઉત્પત્તિ થવા વિષેની પ્રરૂપણું ધર્મદેવની દેવવિશેષમાં ઉત્પતિ વિષે વિચાર ભવ્યદ્રવ્યની કાળની અપેક્ષાએ સ્થિતિને વિચાર, ભવ્યદ્રવ્ય. દેવેના વિરહકાળની (એજ ભવપ્રાપ્તિમાં જે કાળનું અંતર પડે છે તેને વિરહકાળ કહે છે) પ્રરૂપણા નરદેવમાં પરસ્પરમાં કેટલા કાળનું અત્તર રહે છે, તેની પ્રરૂપણા દેવાધિદેવમાં પરસ્પરમાં કેટલા કાળનું અંતર રહે છે, તેની પ્રરૂપણું ભાવમાં પરસ્પરમાં કેટલા કાળનું અંતર રહે છે, તેની વિચારણા લવ્યદ્રવ્યદેવ અદિ પાંચ પ્રકારના દેવના અલ્પબહુવનું નિરૂપણ.
દેવોં કે પ્રકાર કાનિરૂપણ
–દેવવક્તવ્યતા– “ વિફા મતે ! તેવા પUM ' ઇત્યાદિટીકાથ-પૂર્વીશકમાં ના કુમાર આદિ દેવકેમાં ઉત્પત્તિની પ્રરૂપણા કરવામાં આવી છે. આ પ્રકારના પૂર્વોદ્દેશક સાથેના સંબંધને લીધે સૂત્રકારે આ નવમાં ઉદ્દેશકમાં દેવેની જ પ્રરૂ પણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “જિફાળે મરે! તેવા gsman? )
હે ભગવન ! દેના કેટલા પ્રકાર કહા છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા! પંચવિ રેવા ઘurat” હે ગૌતમ દેના પાંચ પ્રકાર કહ્યા છે. “સંગા” તે પ્રકારો નીચે પ્રમાણે છે
મવિવા , નવા, ધર્મવી, સેવાફિવા, માવવા” (૧) ભવ્યદ્રવ્ય
શ્રી ભગવતી સૂત્ર : ૧૦