SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ધંધા મવત્તિ” અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા ત્રણ વિભાગ અને વિદેશિક છે ધ રૂપ બે વિભાગો મળીને કુલ પાંચ વિભાગમાં તે વિભ. કત થઈ જાય છે. “છઠ્ઠ જમાને વાચકો વંર વરમાળુરા , નાગો crofig હં મ” જ્યારે સપ્તપ્રદેશિક સ્કંધ છ વિભાગમાં વિભકત કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા પાંચ વિભાગે અને દિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ, આ પ્રકારે છ વિભાગો થઈ જાય છે. સત્તા જ કમાણે પરમાણુ પો મવંતિ” જ્યારે સપ્તપ્રાદેશિક સ્કંધને સાત વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા સાત વિભાગમાં તે સ્કંધ વિભકત થઈ જાય છે. ગૌતમસ્વામીને પ્રશ્ન-“બ મને ! પરમાણુપોમા પુછા” હે ભગવન! આઠ પરમાણુ પુદ્ગલેને જ્યારે પરસ્પરની સાથે સંયોગ થાય છે, ત્યારે તેમના સંગથી કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા !” હે ગૌતમ! “અક્રુતિ મ” આઠ પરમાણુ યુદ્ગલેને એક બીજા સાથે સોગ થવાથી આઠ પ્રદેશિક એક સકંધ બને છે. “નાર ટુ ઝમાને પામgોrછે, પાચમો સત્ત પણિ હં મારૂ” જ્યારે આ અષ્ટપ્રદેશિક સ્કંધના વિભાગ કરવામાં આવે છે, ત્યારે તે બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અથવા આઠ વિભાગમાં વિભક્ત થઈ જાય છે. જ્યારે તેના બે વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ હોય છે અને બીજો વિભાગ સપ્તપ્રદેશિક સ્કંધ રૂપ હોય છે. “ હવા-guો સુપતિg વધે, વાળો છqણવિણ હવે મનg” અથવા એક ભાગ ઢિપ્રદેશિક સ્કંધ રૂપ હોય છે અને બીજો ભાગ છ પ્રદેશિક સ્કંધરૂપ હોય છે. “દવા નો વિશ્વાસ વધે, ઘનશો વંggણા વંદે મઅથવા એક ભાગ ત્રિપ્રદેશિક સ્કંધ રૂપ હોય છે અને બીજો ભાગ પાંચ પ્રદેશિક સ્કંધ રૂપ હોય છે. “ગરવા લો ૨૩qહિg રંધા મવતિ” અથવા ચાર ચાર પ્રદેશિક બે સ્કંધ રૂ૫ બે વિભાગો પણ સંભવી શકે છે. “ત્તિ જ મળે unો રો ફરમાણપરા , gજો છા૫સિહ વિશે મારૂ” જ્યારે અષ્ટપ્રદેશિક સ્કંધને ત્રણ વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે, ત્યારે તેના ત્રણ વિભાગે આ પ્રકારના સંભવી શકે છે–એક એક પરમાણુ પુદ્ગલવાળા બે વિભાગો અને છ પ્રદેશિક સ્કંધ રૂપ ત્રીજે વિભાગ “આવ-જાશો પરમાણુવોnછે, જાણો સુપ્રકિg , gn wafaણ વધે અવર” અથવા એક પરમાણુપુદ્ગલ રૂપ એક વિભાગ, દ્વિદેશિક સ્કંધ રૂપ બીજે વિભાગ અને પંચ પ્રદેશિક ધ રૂપ ત્રીજો વિભાગ પણ સંભવી શકે છે. “ગવા grો પરમાણુરોnછે, grજો તિધ્વતિg વંધે, ચશો ર૩uપત્તિ વધે અવર” અથવા-એક પરમાણુ પુદગલ રૂપ એક વિભાગ, વિપ્રદેશિક સ્કંધ રૂપ બીજો વિભાગ અને ચારે શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy