________________
એક કપ રૂપ દસમ વિભાગ થાય છે. “અફવા પર જ ઉમgr, unયો દુષuસર, પામો હsavdas Pવષે માફ” અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા આઠ વિભાગે, દ્વિપ્રદેશિક એક સ્કંધ રૂપ એક વિભાગ અને સંખ્યાત પ્રદેશી સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. “gur
vi gો પૂરાવો સાવ ” આ ક્રમે બાકીના વિકલ્પો પણ બનાવી શકાય છે. દરેક વિકલ્પના નવમાં વિભાગમાં એક એક પ્રદેશની વૃદ્ધિ કરીને બાકીના વિકલપિ બનાવી શકાય છે. જેમ કે...અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા આઠ વિભાગે, ત્રણ-ચાર-પાંચ-છ-સાત-આઠ અથવા નવ પ્રદેશોવાળા સ્કધ રૂ૫ નવમે વિભાગ અને સંખ્યાત પ્રદેશ સ્કંધ રૂપ દસમો વિભાગ થાય છે. "अहवा-एगयओ दसपएमिए खंधे, एगयओ नय संखेज्जपएसिया खंधा भवंति" અથવા દસપ્રદેશિક ધ રૂપ એક વિભાગ થાય છે અને સંખ્યાત પ્રદેશી નવ સ્કંધ રૂપ નવ વિભાગે થાય છે. “અહુવા- સં પરચા વિધા અવંતિ” અથવા સંખ્યાત પ્રદેશોવાળા દસ સકંધ રૂ૫ દસ વિભાગે પણ થઈ શકે છે. “લંગ #sઝમાળે સંવેદના પરમાણુવાઢા મયંતિ ” તે સંખ્યાત પ્રદેશ સ્કંધના જ્યારે સંખ્યાત વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળ સંખ્યાત વિભાગમાં તે સક વિભક્ત થઈ જાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સંહે મંતે ! પરમાણુ કોસ્ટા ચશો નguiતિ, જયગો સાuિmત્તા મિથ? ” હે ભગવન્! અસંખ્યાત પરમાણુ પુદગલે જ્યારે એક બીજા સાથે એકત્ર થાય છે, ત્યારે શું ઉત્પન્ન થાય છે ? 1 મહાવીર પ્રભુને ઉત્તર-“જોયમાં ! અલકનggfaણ થશે મારુ” હે ગૌતમ! અસંખ્યાત પરમાણુ યુદ્ગલે જ્યારે એક બીજા સાથે એકત્રિત થાય છે, ત્યારે તેમના સંગથી અસંખ્યાત પ્રદેશી એક સ્કધ ઉત્પન્ન થાય છે. " से भिजनमाणे दुहा वि, जाब दसहा वि, संखेज्जहा वि, असंखेज्जहा वि કન્નરૂ” જ્યારે તે અસંખ્યાત પ્રદેશ સ્કંધને વિભક્ત કરવામાં આવે છે, ત્યારે તેના બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, સંખ્યાત અથવા અસખ્યાત વિભાગો થઈ શકે છે. “સુહા શરમાળ ઇચમો પરમાણુપો, જાગો અissigg મવ” જ્યારે તે અસંખ્યાત પ્રદેશ કંધના બે વિભાગો કરવામાં આવે છે, ત્યારે એક પરમાણુપુદ્ગલ રૂપ એક વિભાગ અને અસંખ્યાત પ્રદેશ સ્કંધ રૂ૫ બીજા વિભાગમાં તે સ્કંધ વિભક્ત થઈ જાય છે. “કાવ સવા વાચો રસપરિ છે, જયો અલં
વંશે મારૂ” અથવા એક ભાગમાં બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અથવા દસ પ્રદેશેવાળો સ્કંધ હોય છે અને બીજા ભાગમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૯