________________
એક પરમાણુ પુલવાળા ચાર વિભાગો અને દ્વિદેશિક ત્રણ સ્કંધ રૂપ ત્રણ વિભાગે થાય છે. “અહા ગાળે ઘાવો સર રામાનુજા , ગો પિક્ષિણ વધે મારુ” તે દસ પ્રદેશિક ઔધના જ્યારે આઠ વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુલવાળા સાત વિભાગ અને ત્રિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. “ગાવા-વગો ઉત્તમ ગુણોr, gયો રો ફુદugfસરા સર્વ અવંતિ” અથવા એક એક પરમાણુ પુદ્ગલવાળા ૬ ભાગો અને દ્વિદેશિક બે રકંધ રૂપ બીજા બે વિભાગો થાય છે. " नवहा कज्जमाणे एगयओ अदु परमाणुपोग्गला, एगयओ दुप्पएसिए खंघे અવરૂ” તે દસ પ્રદેશિક કંધના જ્યારે નવ વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક એક પુલ પરમાણવાળા આઠ વિભાગ અને ક્રિપ્રદેશિક એક
એક વિભાગ થાય છે. “હા માળે વાગ્યા મતિ” જ્યારે તે દસ પ્રદેશિક ધના દસ વિભાગો કરવામાં આવે છે ત્યારે દસે વિભાગમાં એક એક પરમાણુ યુદ્વલ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ જ્ઞા મતે ! પરમાણુવાથી પાચો સહતિ, grો પિત્તા જિં માર?” હે ભગવન્! સંખ્યાત પરમાણુ પુદ્ગલે જ્યારે એક બીજા સાથે મળી જાય છે, ત્યારે તેમના સંગથી શું ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! સંજ્ઞાણિર વંધે ” હે ગૌતમ! જ્યારે સંખ્યા પરમાણુ પુલે એક બીજા સાથે મળી જાય છે, ત્યારે તેમના સાગથી સંખ્યાત પ્રદેશી એક સ્કંધ ઉત્પન્ન થાય છે. “હે મિક7માણે સુહા કિ વાર રસET વિ સંજ્ઞા કિ =” આ સંખ્યાત પ્રદેશ સ્કંધના જ્યારે વિભાગે કરવામાં આવે છે, ત્યારે બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અથવા સંખ્યાત વિભાગોમાં તે વિભક્ત થઈ જાય છે. “સુહા શાકાળે ઘાવો માણા છે, જાણો સંજ્ઞાપા વંદે મારૂ” જયારે તે સંખ્યાત પ્રદેશ સ્કંધના બે વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક ભાગમાં એક પરમાણુપુગલ અને બીજા ભાગમાં સંખ્યાત પ્રદેશી એક સ્કધ હેાય છે. “વા-ઉજાગો દક્ષિણ ધંધે, પારો સંપત્તિ વિશે મારૂ” અથવા દ્વિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ અને સંખ્યાત પ્રદેશ સકધ રૂપ બીજે વિભાગ થાય છે, “પ ગદત્તા પ્રાયો ત્તિcgurણg, gયો સંગાપતિ વંદે માફ” અથવા ત્રિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ અને સંખ્યાત પ્રદેશી આંધ રૂપ બીજે વિભાગ થાય છે. " एवं जाव अहवा-एगयो दस पएसिए खंघे भवइ, एगयओ संखेज्जपएसिए હવે માફ', આ પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર પહેલા વિભાગમાં એક એક પ્રદે
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૫