________________
ઉપઘાત
આરાધક (૩૨). સહી–જ વીયરાય એ સહી (૧૩). સાધુ–ચારિત્રરૂપ ગુણમાં રહેલો હોય તે સાધુ (૨૧૯). સાધુ મહાત્મા-એકેદ્રિયના આરંભને ડર જેને ખરેખર લાગે
હોય તે સાધુ મહાત્મા (૩૪). સા –સદાચારને સખી તે સારો (૨૪૭).
–ક્ષણભર સદાચારને ન છેડે તે સાર (૨૪૭). સૂક્ષ્મ–જેને બચાવવા માટે તીવ્ર પ્રયત્ન કરે છે તે
સૂમ (૨૩૯). સૂયગડાંગ–મિથ્યાત્વી તરફથી આવતાં વચનરૂપી બાણમાંથી
બચવાના રસ્તાઓ બતાવનારું અંગ તે સૂયગડાંગ (૫). –મિથ્યાત્વીના ખેટા નિયમોનું પિકળ કાઢનાર અંગ તે
સૂયગડાંગ (૭). –જેનાથી દર્શન મેહનીયને, મિથ્યાત્વમોહનીયન અને
ચારિત્રમોહનીયને જય મેળવાય છે તેનું નામ સૂયગડાંગ
ઇ-શ્રદ્ધાની મજબૂતી કરનાર અંગ તે સૂયગડાંગ (૫૭). સ્થાનાંગ–બચાવ માટે ઉભી કરાયેલી દીવાદાંડી એટલે સ્થાનાંગ
(૨૦૮). સ્વદયા–પિતાના આત્મા સંબંધી દયા તે સ્વદયા (૭૭).
સ્વલિંગ–જિનેશ્વરને વર્ગ તે સ્વલિંગ (૨૮૯). હિંસા-ગુંડાશાહી એટલે હિંસા (૧૧).
–સર્વ ગુણને નાશ કરનાર તે હિંસા (૧૨૯). ક–પ્રમત્ત ગરૂપ ખરા માલવાળે અને પ્રાણના નાશરૂપનું
બારદાનવાળે દુર્ગણ તે હિંસા (રરર). –મસ્ટની પિક તે હિંસા (૧૪૩).