Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ગાથાર્થ : પાણીમાં અને રેતીમાં પડેલા લીટા તથા જમીનમાં અને પર્વતમાં પડેલી ચીરાડઃ જે ચાર પ્રકારને ક્રોધ, અને માન નેતરની સોટી: લાકડા હાડકા અને પત્થરના થાંભલા જે હેય છે.૧લા
જળની રેખા સમાન સંજવલન કેલ, તરત વિલય થાય ૧. રેતી મધ્યે રેખા સમાન પ્રત્યાખ્યાન ક્રોધ, વાયરે મટે ૨.
ફાટી ગયેલી પૃથ્વીની રેખા સમાન અપ્રત્યાખ્યાનીય કેધ, મેહ વૂડે ( વરસ્ય ) મટે. ૩.
ફાટી ગયેલા પર્વતની રાય–રેખા-ત્રડ સમાન અનંતાનુબંધીય ક્રોધ, કેઈ નખતે પણ ન મટે. ૪
એ ચાર ભેદે ક્રોધનાં ચાર દષ્ટાંત કહ્યાં. તિનિસ તે નેત્રલતા તે સરખે સંજ્વલન માન, સુખે નમાડીયે, તેમ નમે .
કાષ્ટ સરિખે પ્રત્યાખ્યાનીય માન, ઉપાયે નમે ૨.
અસ્થિ-હાડકા સરખો અપ્રત્યાખ્યાનીય માન, મહાકટે નમે ૩.
પથ્થરના સ્તંભ સરખે અનંતાનુબંધીય માન, કઈ રીતે નમે જ નહીં ૪.
એ માનનાં દષ્ટાંત કહ્યાં II૧૯ માયા અને લેભનાં ચાર ચાર દષ્ટાંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org