Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
Catalog link: https://jainqq.org/explore/001115/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રિરરરરર રરરરરર ગ્રંથાંકે - ૮૪ - કર્મ ગ્રન્થ સા થે ભાગ ૧ લે નિત નિતા [૧. કમ"પાક : ૨ કર્મ સ્વવ ] - -: પ્રકાશક: : શ્રીમદ યશોવિજયજી જન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણ. CORSCHICHTATHAPKI Jain E l onal Private Personas se only Page #2 -------------------------------------------------------------------------- ________________ | સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાગઃ | ગ્રંથાંક-૮૪ તપાગચ્છાચાર્ય શ્રીમદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ વિરચિત નવ્ય-કર્મગ્રન્ય-ભાગ ૧ લો [૧ કમવિપાક : ૨ કમસ્ત] મુનિ મહારાજ શ્રી જીવવિજયજી વિરચિત સ્તબકાય અને શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ સંકલિત કર્મગ્રંથ પ્રદીપ સાથે : પ્રકાશક : શ્રી બાબુલાલ જેસિંગલાલ મહેતા ડે. મફતલાલ જે. શાહ એ. સેક્રેટરીઓ શ્રી યશોવિજ્યજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જન શ્રેયસ્કર મંડળ, મહેસાણા (ઉ. ગુ.) સ્વિ. શેઠ વેણીચંદ સુરચંદ સંસ્થાપિત આવૃત્તિ ૬ ઠ્ઠી છે મૃદય પ્રિત. ૨૦૦૦ વીર સં. ૨૫૧પ ઈ ૯-૦૦ 1વિ.સં.૨૦૪૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ စက်ယာ પ્રાપ્તિસ્થાન શ્રી જૈન શ્રેયસ્કર મ`ડળ શ્રી જૈન શ્રેયસ્કર મ`ડળ મહેસાણા (ઉ. ગુ.) પાલીતાણા (સૌરાષ્ટ્ર) ૩૮૪૦૦૧ ૩૬૪૨૭૦ અનુક્રમણિકા વિષય ૧ કવિપાક (૧લાક ગ્રંથ) ૨ કવિપાક-પ્રદીપ ૩ ક્રમ સ્તવ (રો ક્રમ ગ્રંથ) ૪ ૪ સ્તવ–પ્રદીપ ૫ સત્તાવિષે સ્પષ્ટીકરણ પૃષ્ઠ ૧ ૧૧૨ ૨૦૪ ૩૪૩ ૩૮૦ : સુદ્રણુસ્થાન : નીતિન જે. અદાણી અરિહત પ્રિન્ટીંગ પ્રેસ, સેામાભાઇ ચેમ્બસ, લુણસાવાડ, દરિયાપુર, અ મ ા થા ૪- ૧ ફાન : ૩૪૭૮૦૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ અગાઉ આ ગ્રંથની પાંચ આવૃત્તિ છપાઈ ચુકી છે. પાંચમી આવૃત્તિની ૩૦૦૦ નકલ ખલાસ થતાં આ આવૃત્તિની ર૦૦૦ નકલે છપાવેલ છે. આ આવૃત્તિમાં પાંચમી આવૃત્તિની માફક પહેલે અને બીજો કમગ્રંથ જ છપાવેલ છે. અને તેમાં પાંચમી આવૃત્તિ પ્રમાણે પરિશિષ્ટરૂપે કમગ્રંથ–પ્રદીપ પણ લેવામાં આવેલ છે. જે કમ ગ્રંથના અભ્યાસીઓના બુદ્ધિવિકાસ માટે ઉપયોગી થશે. તેમજ બીજા કર્મ. ગ્રંથના પ્રદીપમાં સંસ્થાના ભૂતપૂર્વ સ્વ. વિદ્યાથી શિવલાલ સૌભાગચંદનું લખેલ સત્તા પ્રકરણું પણ વિસ્તૃત માહિતી જાણવા ઈચ્છનાર માટે દાખલ કરવામાં આવેલ છે. આ આવૃત્તિની સાઈઝ અભ્યાસકોને ઉપયોગી થાય તે હેતુથી ક્રાઉન ૮ પેજી સાઈઝને બદલે ક્રાઉન સબપેજી રાખવામાં આવેલ છે. આ આવૃત્તિમાં કાંઈ ખલનાઓ જણાય તે સુજ્ઞ વાચકેને જણાવવા વિનંતિ છે. જેથી હવે પછીની આવૃત્તિમાં થોગ્ય સુધારે થઈ શકે. દષ્ટિદેષથી કે પ્રેસથી થયેલ ભુલ અંગે ક્ષમા યાચીએ છીએ. ખાસ ભુલનું શુદ્ધિપત્રક આપવામાં આવેલ છે. તે પ્રમાણે સુધારી લેવા વિનંતિ છે. લિ. મહેસાણા શ્રી બાબુલાલ જેસિંગલાલ મહેતા 3. મફતલાલ જે. શાહ આ. સુ. પ ઓ. સેક્રેટરીઓ વિ. સં. ૨૦૪૫ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-–મહેસાણા Page #5 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક પંકિત અશુદ્ધ તન્નોત્તર સામગ્રાવશે તન્નોત્તર સામગ્રીવશે શ્રત "જ્ઞાક્ષર સંજ્ઞાક્ષર શ્રુત તિ माइज्ज ૧૧૪ ૧૪૫ ૧૯૭૧ ૨૪૭ લાગ્ધ. માડે રણોની વક્રિય શ્રત...શ્રતગ્રંથોમાં ગુણઠાણાના દાષ્ટ અત પૂર્વાને શીયંત્રમાં પંકિતમાં છેલી = = = યિત આધાર લબ્ધિ . માટે કરણોની વૈક્રિય મૃતકૃત– ગ્રંથમાં ગુણઠાણાને દષ્ટિ અંત ૨૬૮ ૨૮૫ ૨૮૮ ૩૦૪ ૩૦૪ પૂવીને ૩૦૬ ચીન– ૩૩૫ ૫૯ ૧૧ નિયત અધિકાર ૩૭૬ ૧૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુ-દશન-જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ: ઝળ્યાંક-૮૪ eks છે. શ્રીમદ્ દેવેન્દ્રસૂરિ વિરચિત Attitis p; us rett ti : j સાર્થ કુર્મગ્રન્યો. ભાગ ૧ લે. नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. • जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. પ્રકાશક : શ્રીમદ્ વશેવિજયછ જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જેન શ્રેયસ્કર મંડળ મહેસાણા [ઉ૦ ગુo] કી Page #7 -------------------------------------------------------------------------- ________________ 1 જીવવિજયજી મહારાજ કૃતસ્તબકાર્થઃ मङ्गलाचरणम् [આર્યા ઇન્તઃ प्रणिपत्य जिनं वीर, वृत्त्यनुसारेण जीव विजयाहवः । वितनोमि स्तबकार्थ, कर्म्मग्रन्थे सुगमरीत्या || १ || गहनार्थोऽयं ग्रन्थो, मन्दधियां वृत्तयोऽपि दुर्बोधाः । तेषामनुग्रहकृते, न्याय्यं स्तबकार्थकरणं मे ॥ २ ॥ [ શ્રી વીર પરમાત્માને પ્રણામ કરી; જીવવિજય નામના હું. મુનિ ક ગ્રંથનુ સરલ વિવેચન રચુ છુ. ૧ આ ગ્રંથ તા મહાન છે જ, અને બાળ જીવાની બુદ્ધિ મદ હોય છે, તેથી તેએના લાભ માટે આ ટુંક વિવેચન કરવાને મારા પ્રયાસ સફળ થશે. ૨] પ્રશ્ન-ક ગ્રથ” તે શું કહીએ ? ઉ॰ જીવે મિથ્યાત્વાદિક હેતુએ કરીને કરીએ-આત્મા સાથે પુદ્ગલ ખાંધિયે, તે-કર્મી કહીએ. Page #8 -------------------------------------------------------------------------- ________________ યિતે, રૂતિ જન્મ, કૃતિ વ્યુત્પન્ને તે કમ્મ་તુ =મૂળાત્તર પ્રકૃતિભેટ્ટે કરી, તથા-પ્રકૃતિ; સ્થિતિઃ રસઃ પ્રદેશાદિ ભેદે કરી તથા-બંધઃ ઉદયઃ ઉદીરણા: અને સત્તાદિઃ ભેદ્દે કરી, ગ્રંથન-રચવું-પ્રતિપાદન છે જેને વિષે=તે કર્મ ગ્રન્થ કહીએ. તિહાં-પ્રથમ કૅમ્સ વિપાક નામે સ્મગ્રંથ કહે છેઃ (૧) કાર્યપાક કર્મગ્રંથ મ‘ગળાચરણઃ વિષયઃ પ્રયોજનઃ અને કમના વ્યુત્પન્ત્ય: સિરિ-યર-ળિ યંવિલ,જન્મ-વિજાન સમાતનો યુજી જીરૂ નિ હૈ, નેળ-તો મન” “મૈં” || શબ્દાથ ઃ સિરિવીર=શ્રી વીર જિનેશ્વરને, વક્રિય=ઢન કરીને, કૅચ્સ-વિવાગ=કમ -વિપાક સમાસ=ટુકામાં, ગુચ્છ = કહીશ. કીરઈ કરાય છે. જિએણુ=જીવે. હૅહિ =હેતુઆવડે, જેણુ =જેથી. તા=તેથી, ભન્નએ કહેવાય છે. કુસ=કમ ૧. ગાથા :શ્રી મહાવીરસ્વામીને વદન કરી, કવિપાક Page #9 -------------------------------------------------------------------------- ________________ [નામનો ગ્રન્થ] હું ટુંકામાં કહેવાને છું. જીવવડે હેતુઓ દ્વારા કરાય છે, તેથી– “ક” કહેવાય છે. ૧ સિરિ=શ્રી તે અતિશય, પ્રાતિહાર્યાદિક તીર્થંકરલક્ષમી. તેણે કરી સહિત એવા વીર=તે–પરીસહાદિક સહવા સમર્થ. શિv=તે રાગદ્વેષના જીપણુહાર. એહવા શ્રી વીરજિન પ્રત્યે વદિય-વાંટીને. કર્મને જે વિપાક=પ્રકૃતિપ્રતિપાદન રૂપ, તે સમાસ-સંક્ષેપથકી કહીશ. એટલે-કમ્મવિપાક નામા પહેલે કર્મચથ કહું છું. હવે– ક તે શું? તે કહે છે. અંજનચૂર્ણન ડાભડાની પેઠે નિરંતર પુદ્ગલે કરીને ભર્યા લોકને વિષે ક્ષીર–નીરને ન્યાયે. અને લેહાગ્નિને ન્યાયે કર્મ પુદ્ગલની વર્ગણ જીવે પિતાના આત્મા સંઘતે -મિથ્યાત્વઃ અવિરતિ કષાયઃ ગ રૂપ અત્યંતર હેતુઓએ કરી,તથાપડિયdણુનિવ” ઇત્યાદિ બાહ્ય હેતુઓએ કરીને,–સંબદ્ધ કરીએ, તે કર્મ કહીએ. તે કમ્મ: રૂપી છે, અરૂપી નથી. આત્માને કર્મને કીધે ઉપઘાત થાય છે, તે માટે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ઈહાં– કઈ કહેશે કે “આત્માને રૂપી કમ્મરને કીધે ઉપઘાતઃ અનુગ્રહ કેમ ઘટે?” તેને ઉત્તર એ છે, કે “ડાહ્યા મનુષ્યને પણ મદ્યપાનાદિકે મતિને ઉપઘાત થાય છે, અને બ્રાહ્મી પ્રમુખ ઔષધિએ અનુગ્રહ પણ થતે દીસે છે. એ પુદ્ગલગે જેમ બહાથકી અરૂપી જીવને ઉપઘાતઃ અનુગ્રહઃ થાતે દીસે છે, તેમ કમ્યવણાએ કરીને જીવને ઉપઘાત, અનુગ્રહ થાય છે.” - તથા-જીવ સમયે સમયે શુભાશુભ કર્મ બાંધે છે, છેકે છે, પણ પ્રવાહથકી કર્મબંધ અનાદિ છે. “બorg તે ઘવાળં-તિ વરનાર.”. અન્યથા–કર્મની આદિ કહીએ, તે–તે કર્મબંધ થકી પૂર્વે, જીવ કમ્મરહિત હવે જોઈએ, અને તે “કસ્મબંધ રહિતને કર્મબંધ થયે.કહિયે, તે સિદ્ધને પણ કર્મબંધ થાય. તે માટે કમ્મબંધ તે અનાદિ છે. હાં, કેઈ કહે કે-“અનાદિ સંયોગને વિયેગ કેમ થાય ? તન્નોત્તર– કંચન અને ઉપલને સંગ અનાદિને છે, તેને તથાવિધ સામાવશે વિગ થાય છે, તેમ જીવ-કર્મને પણ Page #11 -------------------------------------------------------------------------- ________________ તથવિધ સામગ્રીવશે ભવસ્થિતિ પરિપાકે આત્યંતિક વિયેગ થાય છે. ફરી તેને પાછે સંગ ન થાય. વિનોપવા.. તે કમન-લાડુના દષ્ટાંતપૂર્વક ચાર પ્રકારે અને મૂત્તર ભેદે – પથરૂ-દિ-પર-guસા, વડા મોઝારસ હિતા મહ૧૬-૩-રૂ-હવન-સ-મેય રામ " શબ્દાથ :–પયઈઠિઈ-રસ–પસા= પ્રકૃતિઃ સ્થિતિ રસ અને પ્રદેશ ને આશ્રયીને તરતે.ચકુહા ચાર પ્રકારે. મે અગસ્સલ ડુંના દિતા=દષ્ટાંતે કરીને. મૂલપગઈ–ઉત્તર-પગઈ-અડવનસય-ભેય=મૂળ પ્રકૃતિએ આઠ, અને ઉત્તર પ્રકૃતિએ એક અઠ્ઠાવન ભેદોવાળું. ૨ ગાથા : મૂળ પ્રકૃતિએ આઠ અને ઉત્તર પ્રકૃતિએ એક અઠવના ભેદેવાળું તે કર્મ પ્રકૃતિઃ સ્થિતિઃ રસ અને પ્રદેશ ને આશ્રયીને લાડુને દષ્ટાંતે ચાર પ્રકારે છે. ૨ કર્મ ને સ્વભાવઃ તે–પ્રકૃતિ ૧. કાળનું માનઃ તેસ્થિતિ ૨. કમ પુદ્ગલના શુભ-અશુભ રસનું તીત્ર-મંદ. પણું તે અનુભાગ ૩. અને પુદગલનાં દળિયાંનું માન તેપ્રદેશ કહીએ-૪. એમ ચાર પ્રકારે કર્મ છે તે મેદક–લાડુઆને દષ્ટાંતે જાણવાં. Page #12 -------------------------------------------------------------------------- ________________ प्रकृतिस्तु स्वभावः स्यात् स्थितिः कालावधारणम् । અનુમાન છે ઃ શો ટુ-સંવાદ છે . એ મોદકના દષ્ટાંત થકી જાણ” તે કેમ? તે કહે છે– જેમકેઇ વાતાપહારી સુંઠાદિ દ્રવ્ય નિષ્પનન મેદિક તે-પ્રકૃતિએ-સ્વભાવે–વાયુને જ ટાળે વળી પિત્તાપહારી દ્રવ્ય નિષ્પન્ન, તે પિત્તનેજ ટાળે, વળી-કફાપહારી દ્રવ્ય નિપિન, તે કફને ટાળે. તેમ-કમ પણ. કેઈક જ્ઞાનને આવરે, કેઈ દર્શનને-દેખવાને આવરે, ઇત્યાદિ–તે પ્રકૃતિ કહીએ. ૧ તથા–કેઈક માદક એક દિન જ રહે, કેઈક બે દિન રહે, યાવત્ કઈ માસ લગે રહે, તે ઉપરાંત-વિણસે. તેમકઈ કર્મની સ્થિતિ ૨૦ કેડીકેડી સાગરોપમ પ્રમાણ કેઈકની ૩૦ કડાકેડી સાગર પ્રમાણ કેઈકની ૭૦ કેડાછેડી સાગર પ્રમાણ હેય; ઈત્યાદિ. એ સ્થિતિ કહિયે ૨. તથા-સ્નિગ્ધ રૂક્ષ મધુરઃ કટુકાદિક રસ. તે કઈક મોદકને એક ગુણ હોયઃ કઈકમાં દ્વિગુણ ત્રિગુણ ચતુર્ગુણ પણ હેય તેમ-કર્મને કઈ વખત એકથાનીય રસ હેયર અને કઈ વખત તીવ્ર તીવ્રતરર કષાયને ગે દ્વિસ્થાનીયઃ ત્રિસ્થાનીયઃ ચતુઃસ્થાનીયઃ રસ હોય. એ–રસ કહીએ ૩. તે મોદકના પ્રદેશ તે-કણિયા રૂપ. તે કેઇ એક પસલી પ્રમાણુ કેઈ એક પાશેરઃ અધર શેરઃ પ્રમાણ Page #13 -------------------------------------------------------------------------- ________________ હોય. તેમ–કેઈ કર્મનાં દળિયાં કેઈકને ચેડાં કેઈકને ઘણું એ–પ્રદેશ ૪ એ મેદકને દેટાંત જાણુ. હવે, તે કર્મની મૂળ પ્રકૃતિઃ આડ છે, અને તે મૂળ પ્રકૃતિની ઉત્તરપ્રકૃતિને ઉત્તરભેદ; એકસો અઠ્ઠાવન છે. પારા ઉત્તર ભેદની સંખ્યા સાથે મૂળ પ્રકૃતિનાં નામો:इह नाण-दसणावरण-वेय-मोहाउ-नाम-गोआणि । વિ૨ -ના- દુર્વાસ-વર-તિસવ-ટુ-- શબ્દાર્થ –ઈહ= અહીં નાણુ-દંસણાવરણવેઅ-મહાઉ–-નામ-ગે આણિ જ્ઞાન અને દર્શનાવરણીય વેદ્યઃ મહ: આયુષ નામ ગોત્ર: વિશ્થ-અંતરાય. પણ નવ-૬-અઠવીસ-ચી-તિસય-૬-પણુ-વિહપાંચ નવઃ એક અઠ્ઠાવીશઃ ચાર એ ત્રણ બે. તથા પાંચ: ભેદેવાળું. ૩ ગાથાર્થ - અહી–પાંચઃ નવઃ બે અઠાવીશઃ ચાર એક સે ત્રણ બેઃ અને પાંચ ભેદ વાળા જ્ઞાન-દર્શનનાં આવરણઃ વેદનીય મોહનીય આયુષઃ નામ ગેત્ર અને અંતરાય (કર્મ) છે. ૩ હાં-પ્રવચનને વિષે. વિશેષાવધરૂપજ્ઞાનને આવરે–ઢાંકે, તે-જ્ઞાનાવરણય કર્મ કહીએ ૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ સામાન્યાવબોધરૂપ-દર્શનને એટલે-ઈદ્રિયના વિષયને આવરે. તે-દશનાવરણીય કર્મ સાતા-અસાતાપણે વેદવું પડે. તે વેદનીય કર્મ ૩ મુંઝવે વિકળ કરે-સમ્યક્ત્વ: ચાસ્ત્રિ થ. તે મહનીયકર્મ ૪ અન્ય-ભવાંતરને પમાડે, તે આયુઃ કમ ૫ શુભાશુભપણું પમાડે, તે નામકર્મ ૬ ઊંચ-નીચ પણે ગાઈએ–બોલાવીએ, તે ગેત્રકમ ૭ દાનાદિક લબ્ધિને અંતરાય કરે, તે-વિદ્ધ-અતરાય કર્મ ૮ આઠ કર્મનાં નામ કહ્યાં. હવે એહની ઉત્તર પ્રકૃતિની સંખ્યા કહે છે જ્ઞાનાવરણીય પાંચ ભેદે છે ? દર્શનાવરણીય નવ ભેદે છે ૨ વેદનીય બે ભેદે છે ૩ મેહનીય અઠાવીશ ભેદે છે ૪ આયુષ કમ ચાર ભેદે છે પણ નામકમ એકસે ત્રણ ભેટે છે ૬ ગોત્રકમ બે ભેદે છે ૭ અને અંતરાયકર્મ પાંચ ભેદે છે ૮. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ એવ–આઠ ક્રમ'નો એકસો અઠ્ઠાવન ઉત્તર પ્રકૃતિ જવી એ આઠ કર્માંના ઉપન્યાસક્રમ કહીએ છીએ ઈહાં જ્ઞાનઃ દેનઃ તે જીવનુ લક્ષણ છે. ચેતનારુક્ષો લીવ” કૃતિ વચનાત, તે-જ્ઞાનઃ દેશનઃવિનાના જીવ, તે અજીવપણું પામે, તે એ માંડે પણ જ્ઞાન મુખ્ય છે.સાકારા પયગ વિશેષાપયોગ માટે, સાકારાપચાગવતજીવને સવ લબ્ધિ ઊપજે. માણ પ્રાપ્તિ સમયે પણ સાકારાપયેાગવત હોય, તે માટે જ્ઞાન મુખ્ય છે. તે જ્ઞાનને આવરે ઢાંકે, તે જ્ઞાનાવરણીય ક. તે—એટલા માટે પ્રથમ કહ્યું ૧ તે પછી-ખીજે સમયે કેવળીને અનાકારાપયે ગ-સામા - ચાપયેગ-૪ નાપયેાગ હાય. તે દર્શન આવરે-ઢાંકે, તે દેશનાવરણીય ક. તે માટે, જ્ઞાનાવરણીય પછી દશનાવરણીય કહ્યું ૨ એ . એ આવરણીય કર્માં પાતપોતાના વિપાક દેખાડતાં સુખ-દુ:ખ વેદનીય-વિપાકના હેતુ થાય. તે માટે, તે પછી-વેદનીય કહ્યુ. ૩ સાતા અસાતા વેદનીયને ઉદયે જીવને અવશ્ય રાગદ્વેષ કષાય ઉપજે, તે માટે, તે પછી માહનીય કહ્યું ૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ મેહનીયે મુંઝાયા જીવ બહુ આરંભાદિકે કરી નરકતિર્યંચાદિકનું આયુઃ બાંધે. તે માટે–તે પછી આયુઃ કર્મ કહ્યું. ભવથકી ભવાંતરે જાતાં જીવને નિચે ઉદય આવે, તે આયુદ કહિયે. યદ્યપિ કર્મ તે સર્વ ઉદયે આવે જ, પણ શેષ ૭ કર્મતે ભવે. તથા ભવાંતરે તથા ઘણે ભવેઃ પણ ઉદય આવે, અને આયુઃ કર્મ તે તે ભવે ઉદય આવે જ નહી, ભવાં. તર (અનંતર ભવે) જ ઉદય આવે, એ વિશેષ છે. ૫ આયુને ઉદયે અવશ્ય ગતિ-જાત્યાદિક નામકમને ઉદય હાય. તે માટે, તે પછી-નામકર્મ કહ્યું ૬ નામકર્મને ઉદયે અવશ્ય ઊંચ-નીચાદિક ગેત્રને ઉદય હેય તે માટે, તે પછી–ત્રકમાં કહ્યું ૭ ઊંચ-નીચ ગોત્રને ઉદયે અનુક્રમે દાનઃ લાભાદિકનો ઉદય-વિનાશ થાય. તે માટે–તે પછી અંતરાય કર્મ કહ્યું ૮. એ આઠ કર્મને ઉપન્યાસક્રમ કહ્યો. વા ૧લુ–પાંચ ભેદે જ્ઞાનાવરણીય કામ પાંચ જ્ઞાનઃ મતિજ્ઞાનઃ વ્ય...જનાવગ્રહमइ सुअ-ओही-मण-केवलाणि, नाणाणि तत्थ मइ-नाणं । वंजण-वग्गह चउहा, मण नयण-विणिदिय-चउक्का.४१ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શબ્દા -મઈ-સુઅ-આહી-મણ-કેવલાણિ મતિઃ શ્રુત: અધિ: મનઃપવા અને કેવલઃ નાણાણિ= જ્ઞાના. તત્થ તેમાં-મઈ—નાણુ =મતિજ્ઞાન. વજષ્ણુવગ્ગહે=વ્યંજનાવગ્રહ. ચા=ચાર પ્રકારે. મણ-નયણવિણિ'દિય–ચઉષ્મા=મન અને ચક્ષુ સિવાયની ચાર ઈદ્રિચાને આશ્રયીને. ૪ મતિઃ શ્રુતઃ અવધિઃ મન:પર્યાયઃ અને કેવલઃ— નાના છે. તેઓમાં મતિજ્ઞાનઃ— મનઃ અને આંખા: વિના ચાર ઇંદ્રિયાને આશ્રયીને વ્ય-જનાવગ્રહે ચાર પ્રકારે છે. જ્ઞાન પાંચ છે, તે કયાં ? ઇન્દ્રિયા:મને મને કરીને માનીએ જાણીએ તે મતિજ્ઞાન, સિદ્ધાંતે-આભિનિબેાધિક-જ્ઞાન કહીએ સમિનિવ્રુત, इति आभिनिबोधिकम् १ સાંભળવે કરી જાણીએ, તે-શ્રુતજ્ઞાન ૨. અવધિ–મર્યાદા પ્રમાણે રૂપી દ્રવ્યનુ જાણુવું, તેઅવધિજ્ઞાન ૩ મનચિંતિત અનુ' જાણવુ', તે મનઃપ`વજ્ઞાન ૪. કેવળ–અખંડપણે લેાકાલેાકનુ : તથા-રૂપી-અરૂપો સ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દ્રવ્યનું તથા–સર્વ જીવાજીવના સર્વ પર્યાયનું સમકાળે જાણવું, તે-કેવળજ્ઞાન કહીએ પ. એ પાંચ જ્ઞાન કહીએ, તે માંહે-- પહેલાં બે જ્ઞાન, તે–પક્ષ જ્ઞાન છે, છેલ્લાં ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન છે. હવે પ્રથમમતિજ્ઞાન અઠ્ઠાવીશ ભેરે છે. તે અઠ્ઠાવીશ ભેદ કહે છે – ઇદ્રિયને પ્રાપ્ત વિષય-પદાર્થનું અવ્યક્તપણે જાણવું. તે-વ્યંજનાવગ્રહ કહીયે. તે ચાર ભેદે હાય. તે કહે છે? મનઃ અને નયન–તે ચક્ષુ ઇંદ્રિયઃ એ બે વિના, શેષ ચાર ઇંદ્રિયને વ્યંજનાવગ્રહ હેય. મન અને ચક્ષુરને વિષય અપ્રાકારી છે–પુદ્ગલ અણુ ફરત્યે વિષય જાણે. તે માટે, તે-મન અને ચક્ષુને વ્યંજના : વગ્રહ બ હેય. ૪. મતિજ્ઞાન-ચાલુઅર્થાવગ્રહ ઈહ અપાય ધારણા તથા શ્રુતજ્ઞાનના ભેદે – Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪. अत्थुग्गह-ईहा-ऽवाय-धारणा करण-माणसेहिं छ-हा । રસ વદ-રસ-મેવું. ૩-૪ વાસ- વ સુઈ . શબ્દાર્થ—અસ્થગ્રહ-ઈહાવાય-ધારણુ=અર્થી વગ્રહ, ઈહા, અપાય, અને ધારણા, કરણ–માણસેહિં= ઈદ્રિ અને મન વડે કરીને. છ-હા છ પ્રકારે. ઈય=એ પ્રમાણે. અઠ–વીસ-ભેર્યા=અઠ્ઠાવીસ પ્રકારે. ચઉદસહા= ચઉદ પ્રકારે. વીસ-હા=વીશ પ્રકારે. યં=શ્રતજ્ઞાન. વ= અથવા. ૫. ગાથાર્થ :– ઈદ્રિય અને મન વડે કરીને અર્થાવગ્રહ ઈહા અપાયઃ અને ધારણુ: છ પ્રકારે છે. એમ અઠવીશ ભેદે મતિજ્ઞાન છે. શ્રતજ્ઞાન–ચૌદ પ્રકારે અથવા વીશ પ્રકારે છે. ઈદ્રિયને વિષયપ્રાપ્ત પદાર્થનું સામાન્યપણે જાણવું. તે–અર્થાવગ્રહ કહીયે ૧. એ શું હશે ? એ વિચારવું, તે-ઈહા ૨. || તેનું નિર્ધારવું, તે–અપાય કહીએ ૩. _) તે ધારી રાખવું, તે-ધારણું ૪. | એ ચારે કરણ [પાંચ ઇંદ્રિય અને છઠું મનઃ એમઃ છ છ ભેદે હોય. એમ-છક=ાવીશ ભેદ થયા. અને ચાર ભેદે વ્યંજનાવગ્રહ, એમ અઠ્ઠાવીશ ભેદ મતિજ્ઞાન હોય. Page #20 -------------------------------------------------------------------------- ________________ અહીંમતિજ્ઞાન બે ભેટે છે – શ્રતનિશ્રિતઃ અને ૨ અમૃતનિશ્રિતઃ તિહા જે પ્રાયે શ્રુતના અભ્યાસ વિના–સહેજે જ વિશિષ્ટ પશમને વિશે મતિ ઉપજે, તે-અકૃતનિશ્ચિત કહીયે. તે ચાર ભેટે છે ત્પાતિકી ૧, નચિકી ૨, કાર્મિકી ૩, પારિણમિકી ૪. એ ચાર બુદ્ધિ, સહેજે પિતાની મેળેજ ઉપજે, તે- ત્પાતિકી બુદ્ધિ ૧. ગુરુને વિનયઃ શુશ્રષા–સેવા કરતાં આવે, તે નચિકી બુદ્ધિ. ૨. કર્મ કરતાં ઉપજે, તે–કાર્મિકી ૩. પરિણામ: તે દીર્ધકાળનું પૂર્વાપર અર્થનું અવલોકન, | તે-પરિણામિકી બુદ્ધિ ૪. એહનું વિશેષ સ્વરૂપ. વીસૂત્ર બાવરચક્રવૃત્તિ પ્રમુખ થકી જાણવું. અને જે શ્રુતને અભ્યાસે શ્રુતસ્મરણ પૂર્વક ઈંદ્રિયાર્થથકી વ્યવહાર સંપજે, તે કૃતનિશ્રિત મતિજ્ઞાન કહિએ. તે પણ ચાર ભેદે છે – અવગ્રહ ૧. ઈહા ૨. અપાય ૩. ધારણું ૪. તિહાં વળી અવગ્રહ બે ભેદે– Page #21 -------------------------------------------------------------------------- ________________ Aજનાવગ્રહ ૧. અર્થાવગ્રહ ૨. તિહાં– વ્યંજીએ=પ્રગટ કરીએ, અર્થ, દીવે કરીને જેમ ઘટ. તે–વ્યજન=ઈદ્રિય તેણે કરીને, ઈદ્રિયને પૃષ્ટ જે શબ્દાદિક વિષયના પુગલ તેના અર્થનું અત્યંત અવ્યક્તપણે પ્રહવું, તે—વ્યંજનાવગ્રહ કહીએ. તે-વ્યંજનાવગ્રહ મન અને નયન વિના ચાર ઈદ્રિયવડે ચાર ભેદે હેય. મન અને ચક્ષુ: અપ્રાપ્યકારી છે, અસ્પષ્ટ પુદ્ગલને વિષય જાણે, તે માટે–તેહને વ્યંજનાવગ્રહ ન હોય અને શેષ ૪ ઈદ્રિય તે પ્રાપ્તકારી છે, પૃષ્ટ પુદ્ગલને વિષય જાણે, તે માટે તેને વ્યંજનાવગ્રહ હોય. पुट्ठ सुणेइ सह, रूवं पुण पासए अपुट्ट तु । गंध रसं च फासं, बद्धपुट्ठ विआगरे ॥१॥ વ્યંજનાવગ્રહને કાળ– જઘન્યથી— આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ– આણપ્રાણ પૃથકત્વ હોય. હવે શબ્દક રૂપાદિક વિષયનું સામાન્ય માત્ર અયુક્તપણે જાણવું. તે–અર્થાવગ્રહ કહીએ. Page #22 -------------------------------------------------------------------------- ________________ તે અથવગ્રહ પાંચ ઇંદ્રિયને અને મનને એમ-છ ભેદે હેય. અવગ્રહિત વસ્તુ નિર્ધારવાને હેતુએ કરીને વિચારવું, તે–ઈહા. તે પણ-છ ભેદે હેય. ઈહિત વસ્તુનું નિર્ધારવું, તે–અપાય. તે પણ–છ ભેદે હેય. તે નિર્ધારિત અર્થનું અવિશ્રુતિઃ વાસના અને સ્મૃતિ એ ત્રણ પ્રકારે કરીને ધારવું, તે-ધારણ પણ છ ભેદે હેય. ચત:વસ્થા જાળfમ, ૩wદો, તદ્ વિવાર હા ! निच्छयम्मि अवाओ, धरणं पुण धारणं विति ॥१॥ એહનું કાળમાન–યથા– उग्गह इक्क समय, ईहावाया मुहुत्तमद्धं च । कालमसखं संखं च, धारणा होइ नायव्बा ॥२॥ એ અડ્ડવીશ ભેદ મતિજ્ઞાનના જાણવા. એને વળી પ્રત્યેકે વિવરીને કહે છે – ૧ કઈ પુરુષે અવ્યક્ત શબ્દ સાંભળે તે ભાષાના પુગલ તે પુરુષના કર્ણમાંહે પેસીને શ્રોત્રે દ્રિયને ફરસ્યા. તે વારે અતિ અવ્યક્તપણે થયું જે જ્ઞાન, તે ક. ભા. ૧-૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રોત્રિયને વ્યંજનાવગ્રહ ૧. તે પછી“કેઈએ મને સાદ દીધા.એહવું અવ્યક્ત જ્ઞાન, તે-શ્રોત્રંદ્રિય અર્થાવગ્રહ ૨. એ અમુક પુરુષને કે અમુક સ્ત્રીને સાદ જણાય છે.” એવી વિચારણ, તે–ઈહા ૩. - એ તે “ખર વર. માટે અમુકને જ સાદ છે.” એહ નિશ્ચય થાય, તે–અપાય ૪. તે વાર પછી તેને ઘણુ કાળ લગી ધારી રાખે, તેધારણ ૫. ૨. કેઈક પુરુષે અવ્યક્ત રૂપ દીઠું : તે રૂપના પુગળ અપ્રાપ્યકારી હવાથી ચક્ષુને ફરસતા નથી, માટે–તેને વ્યજનાવગ્રહ ન હોય. દેખવાને પ્રથમ સમયે જ અવ્યક્ત જ્ઞાનરૂપ ચક્ષુરિટ્રિય અર્થાવગ્રહ થાય. તે પછી–“એ સ્થાણુ કે પુરુષઃ સ્થાણુ તે સ્થિર હોય, પુરુષ તે હાલે ચાલે એવી વિચારણા, તે ઈહા ર. એ તે નિશ્ચયે સ્થાણુ છે. સ્થિર હેવા માટે” એહવું જ્ઞાન, તે–અપાય ૩. તે પછી–તેને ધારી રાખે, તે-ધારણુ૪. ૩ કેઇક પુરુષે અવ્યક્તગંધ મું -આથ્રા. Page #24 -------------------------------------------------------------------------- ________________ તે ગધના પુગળ ઘ્રાણેન્દ્રિય સાથે અદ્ધ-ત્કૃષ્ટ થયા, ત્યારે અતિ અવ્યક્તપણે થયુ' જે ગધ જ્ઞાન, તે ઘ્રાણેન્દ્રિયના વ્યંજનાવગ્રહ ૧. તે પછી—“કાંઈક સુગધ આવે છે.” એવુ અવ્યક્તજ્ઞાન. તે-ઘ્રાણેન્દ્રિયને અર્થાવગ્રહ ર. એ કપૂર કે સુંઠના ગંધ ?” એડવી વિચારણા, તે હા ૩. “એ તે શીતળ, માટે કપૂરના જ ગધ.” તે અપાય ૪. ત્યાર પછી તેને ધારી રાખે, તે-ધારણા પ. ૪ કાઈક પુરુષે અવ્યક્તપણે રસ આસ્વાદ્યો તે રસના પુદ્દગળ રસને દ્રિય સાથે મદ્ધ-સ્પૃષ્ય થયા, તે સમયે અતિ અવ્યક્તપણે થયુ' જે રસનું જ્ઞાન, તેરસને દ્રિયના વ્યંજનાવગ્રહ ૧ તે પછી કાંઇક સ્વાદ જણાય છે.” એહવુ અવ્યક્ત જ્ઞાન તે રસને દ્રિયના અર્થાવગ્રહ ૨. તે પછી એ ગેાળ કે સાકર હશે? એવી વિચાર રણા, તે-હા ૩. “એ તે અતિ મધુર, માટે સાકરના જ રસ” એવું નિશ્ચય જ્ઞાન તે-અપાય ૪ તે પછી તેને ધારી રાખે, તે-ધારણા ૫. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૫ કેઇક પુરુષે અવ્યક્તપણે ફરસ વેદ્યો. તે ફરસના મુદ્દગળ સ્પર્શનેંદ્રિય સાથે બદ્ધ પૃષ્ટ થયા. તે સમયે અતિ અવ્યક્ત સ્પર્શનું થયું જે જ્ઞાન, તે ૫ને દ્રિયને વ્યંજનાવગ્રહ ૧. તે પછી “કાંઈ હારે શરીરે સ્પર્શ થયો. એવું અવ્યક્ત જ્ઞાન, તે સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રહ ર. એ રજુ કે સર્પ હશે એવી વિચારણા તે ઈહા ૩. “એ તે સુકુમાળ જણાય છે, માટે નિચે સર્પને સ્પર્શ.” એવું જ્ઞાન, તે-અપાય ૪. તે પછી તેને ધાર રાખે, તે–ધારણું ૫. ૬ કેઈક પુરુષ અવ્યક્ત સ્વપ્ન દેખી જાગ્યો. તે સ્વપ્નમાંહે કેઈક વસ્તુ સંભવી, તેના પુદગલ મનને ફરસતા નથી, તે માટે વ્યાજનાવગ્રહ ન હોય. ચિતવવાને પ્રથમ સમયે જ અવ્યક્ત જ્ઞાનરૂપ મનને અર્થાવગ્રહ થાય. ૧. તે પછી “એ સ્વપ્નમાં મેં શું દીઠું ? એવી વિચારણા, તે-ઈહા ૨. એ તે હેં અમુક જ સ્વપ્ન દીધું. એ નિર્ધાર તે-અપાય ૩. તે પછી–તેને ધારી રાખે, તે-ધારણ ૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ એ મતિજ્ઞાનના ૨૮ ભેદ નંદીસૂત્રને અનુસારે વિવરીને દેખાડ્યા. તે માંહે-ચ્યાર બુદ્ધિ ભેળવીચે; ત્યારે ૩૨ થાય. તથા જાતિસ્મરણ પણ અતીત–સ'ની પ‘ચે‘દ્રિયનાભવ સંખ્યાતા (અસ ંખ્યાતા પણુ) āખે. તે પણ મતિજ્ઞાન કહિયે, આપને તેને ધારણાને ભેદ કહ્યો છે. તથા-મતિજ્ઞાનના ૨૮ ભેદના— મહે ૧ : ક્ષિપ્ર ૫ : અબહુ ૨ : અક્ષિપ્ર ૬ઃ બહુવિધ ૩ : નિશ્રિત ૭: અબહુવિધ ૪: અનિશ્રિત ૮ઃ અધ્રુવ ૧૨: એ ખાર ભેદ છે. એહના અ કૈાઇક-અનેક વાંત્રના શબ્દ સામટા સાંભળીને— ઇહાં આટલી ભેરીઃ આટલા શખ; વાગે છે.” એમ સર્વ પૃથક્ પૃથક્ શબ્દ ગ્રહે, તે બહુગ્રાહી ૧. ૨. અને કોઈ અવ્યક્તપણે “વાજીંત્ર વાગે છે.” એટલુ જ જાણે, પણ વિશેષ ન જાણે, તે-અબહુગ્રાહી ર. કોઈક-મધુરઃ મંદ્રવાદિ મહે ધર્માંપેત જાણે તે બહુવિધગ્રાહી ૩ અને કોઈક-એક: એઃ પર્યાયે પેત ગ્રહે, તે-અબહુવિધ ગ્રાહી ૪. સ‘દિગ્ધ : અસદિગ્ધ ૧૦ : ધ્રુવ ૧૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ કઈક તરત જાણે, તે ક્ષિપ્રગ્રાહી પ. કેઈક વિચારી વિચારીને ઘણી વેળાએ જાણે તેઅક્ષિપ્રેગ્રાહી ૬. કોઈકલિંગનિશ્રાએ જાણે, જેમ પતાકાએ કરી દેવકુળ જાણીએ, તે નિશ્રિતગ્રાહી ૭. નિશ્રા વિના જાણે, તે-અનિશ્રિતગ્રાહી. ૮ સંશય સહિત ગ્રહે, તે-સંદિગ્ધગ્રાહી ૯. સંશયરહિત રહે, તે અસંદિગ્ધગ્રાહી ૧૦. જે એકવાર ચહ્યું, તે સદાયે રહે, વિસરે નહીં. તે ધ્રુવ ૧૧. અને જે એકવાર ચહ્યું, તે સર્વદા ન રહે, તે અધ્રુવ ૧૨ પૂર્વોક્ત જે અઠ્ઠાવીસ ભેદ, તેને આ પ્રમાણે બાર ગુણ કરીએ ત્યારે ૩૩૬ થાય, તેમાં વળી ૪ બુદ્ધિ ભેળવીએ, ત્યારે ૩૪૦ મતિજ્ઞાનના ભેદ થાય. એ મતિજ્ઞાની–ઘેસામાન્ય-આદેશથકી– દ્રવ્યથકીસર્વ દ્રવ્ય જાણે, પણ દેખે નહીં. ક્ષેત્ર થકી –મતિજ્ઞાની-આદેશે સર્વ ક્ષેત્ર-લેટાલેક જાણે, પણ દેખે, નહી. કાળ થકી -મતિજ્ઞાનઆદેશે-સર્વ કાળ જાણે, પણ દેખે નહીં. Page #28 -------------------------------------------------------------------------- ________________ ભાવ થકી મતિજ્ઞાની–આદેશે–સર્વ ભાવ જાણે, પણ દેખે નહીં. એ મતિજ્ઞાનના ભેદ કહ્યા. હવે શ્રુત જ્ઞાનનું વિવેચન કરે છે. યદ્યપિ–મતિ-શ્રત તે સંલગ્ન જ છેजत्थ मइ-नाणं तत्थ सुय-नाणं, जत्थ सुय-नाण तत्थ मइ-नाणं इति वचनात्. તથાપિ-પૂર્વ મતિ જ્ઞાન, પછી શ્રુત જ્ઞાન છે. मइ-पुब जेण सुअं, न मई सुअ-पुविआ इत्यागमवचनात् તથા-મતિ-તે શ્રતને હેતુ છે, અને મૃત તે મતિનું ફળ છે. તથા–મતિ; તે મૂળગું આપણું સ્વરૂપ કેઈને કહી ન શકે, અને શ્રતઃ તે અક્ષરરૂપ છે. તે માટે પૂર્વે મતિ અને તે પછી -શ્રત જ્ઞાન છે. હવે–યુત જ્ઞાનના ૧૪: અથવા ૨૦; ભેદ છે. ૫. તિહાં-પ્રથમ ચૌદ ભેદ કહે છે ;अक्खर-सन्नी सम्मं साइअ खलु स-पज्जवसिच गमियं अंग-पविट्ठ सत्त वि एए स-पडि-वक्खा ॥५॥ શબ્દાર્થ–અફખર–સની–સમૅ=અક્ષર; સંજ્ઞિક સમ્યફ. સાઈઆંસાદિકખલુરજ. સપજજવસિએ= Page #29 -------------------------------------------------------------------------- ________________ સપર્યવસિત-અંતસહિત–સાંત. ગમિઅંકગમિક. અંગપવિઠ=અંગપ્રવિષ્ટ. સત્ત=સાત. વિ=પણ. એએ=એ. સપડિ–વફખા=વિરુદ્ધ સહિત. ૬. * ગાથાથ :વિરુદ્ધ સહિત-અક્ષર; સ; સમ્યફ સાદિક સપર્યાવસિતગમિકા અંગપ્રવિષ્ટઃ એ સાતેય દા અક્ષર યુ૧૦ અનાદિ શ્રત ૮: અક્ષર મૃત ૨૦ સપર્યવસિત શ્રુત ૯ઃ સંજ્ઞિ શ્રત ૩: અપર્યવસિત શ્રત ૧૦: અસંજ્ઞિ શ્રુત ૪ ગમિક શ્રુત ૧૧૪ સમ્યક્ શ્રુત પર અગમિક મૃત ૧૨ઃ મિથ્યાશ્રુત ૬ અંગપ્રવિષ્ટદ્યુત ૧૩ સાશ્રિત ૭: અંગબાહ્યશ્રત ૧૪ઃ એમ-સાતે ય સૂક્ત ભેદ, તે પિતાના પ્રતિપક્ષી સહિતઃ કહેવા, એટલે ચૌદ ભેદ શ્રુતજ્ઞાનના જાણવા. એ ચૌદ ભેદનું વિવેચન કરે છે :અક્ષર શ્રત ત્રણ પ્રકારેસંજ્ઞાક્ષર ૧ વ્યંજનાક્ષર : લધ્યક્ષર ૩ઃ એમાં– જ્ઞાક્ષરઃ તે–અઢાર ભેટ લિપિઅક્ષરના આકાર- જાણવા. તેનાં નામ Page #30 -------------------------------------------------------------------------- ________________ -f૪ મૃ-જિવા,સાવા તરવરવાડ વધવા उड्डी जवणी तुरुकी, कीरी दविडी अ सिंधविआ ॥१॥ मालविणी नडि नागरि, लाड-लिवी पारसी अबोधव्वा । तह अ निमित्तीअ लिवी, चाणकी मूलदेवी अ ॥२॥ તથા—વ્યંજનાક્ષરઃ તે અકારાદિ હકાર પર્વત બાવન અક્ષર મુખે ઉચ્ચરવારૂપ એ બે અજ્ઞાનાત્મક છે, પણ-શ્રતના કારણ માટે-મૃત કહીએ. લધ્યક્ષર તે અર્થને પ્રત્યયે કરીને ગર્ભાક્ષર લાધે, એ અક્ષરે કરીને અભિલાય ભાવ પ્રતિપાદવા, જે માટે લેકમાં અનંતા ભાવ અનભિલાય છે— पण्णवणिज्जा भावा अणतभागो उ अणभिलप्पाणं । पण्णवणिज्जाण पुण, अणत-भागा सुअ-निबद्धो ।।। એ અક્ષર શ્રત કહિયે ૧. અનક્ષરઃ તે ડિતઃ શિર કંપન હસ્તચાલનાદિએ કરી મુજને તેડે છે, વારે છે.” ઈત્યાદિ અભિપ્રાયનું જાણવું, તે અક્ષરકૃત ૨. સંજ્ઞા ૩ છે – દીર્ઘકાલિકી ૧ઃ હેતુવાદોપદેશિકી ૨ દષ્ટિવાદેપદેશિકી ૩. તિહાં– Page #31 -------------------------------------------------------------------------- ________________ “એ કેમ કરવું ? કેમ થાશે ?” ઈ-યાદિ અતીતઃ અનાગત ઘણુ કાળનું ચિંતવવું, તે-દીર્ઘકાલિકી: ૧. જે તાત્કાલિક ઈષ્ટ -અનિષ્ટક વસ્તુ જાણને પ્રવૃત્તિ નિવૃત્તિ થાય, તે-હેતુવાદોપદેશિકી ૨. ક્ષાપશમિક જ્ઞાને કરી સમ્યગ્દષ્ટિપણું હોય, તે– દષ્ટિવાદેપદેશિકી ૩. એ ત્રણ સંજ્ઞા છે. ત્યાં–વિલેન્દ્રિય અને અસંસીને હેતુવાદ્યપદેશિકી સંજ્ઞા છે. અને સંગ્નિ પંચેન્દ્રિયને દીર્ઘકાલિકી સંજ્ઞા છે. કું તે માટે–સર્વ આગમમાંહે દીર્ઘકાલિકી સંજ્ઞાએ સં. પણું કહીએ, તે સંપત્તિનું કૃત, તે–સંશ્રિત ૪. મન રહિત-અસંગ્નિનું કૃત, તે-અશિશ્રુત કહીએ૩. સમ્યગદષ્ટિ પ્રણતઃ તથા મિથ્યાદષ્ટિ પ્રણતા પણ સમ્યગ્દષ્ટિ પાસે આવ્યું, તે સમ્યફથ્થત કહિયે, યથાવસ્થિત ભાવના અવગમ થકી, પ. તેજ-મિથ્યાષ્ટિને હાથે આવ્યું મિથ્યા શ્રત કહિયે, યથાવસ્થિત બંધના અભાવ થકી. ૬ ચત – सदसदऽविसेसणाओ, भवहेऊ, जहिच्छओवलंभाओ । नाणफलाभावाओ, मिच्छदिहिस्स अन्नाणं शा પૂર્વાન્ત તેમાં થી તથા– Page #32 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય થકી– એક પુરુષ આશ્રયીને – ઘણા પુરુષ આશ્રયીને - સાદિસપર્યાવસિત છે. | અનાદિ અપર્યાવસિત છે. ક્ષેત્ર થકી – ભરત-ઐરાવત આશ્રયીને | મહાવિદેહ આશ્રયીને - સાદિ-સપર્યવસિત છે. | અનાદિ-અપર્યવસિત છે. કાળ થકીઉત્સર્પિણ-અવસર્પિણી | ને-ઉત્સર્પિણી અવસર્પિણ આશ્રયીને : આશ્રયીને – સાદિ-સપર્યવસિત છે. અનાદિ અપર્યાવસિત છે. ભાવ થકી ભવસિદ્ધિયા આશ્રયીને – સાદિ-સપર્યાવસિત છે. नहम्मि अ छाउमथिए नाणे-इति वचनात, સાપશમિક ભાવે અનાદિ-અપર્યાવસિત છે. ૭૮-૯-૧૦. ગમા તે-સરખા પાક, જ્યાં હોય, તે ગમિકશ્રત દષ્ટિવાનામ્ ૧૧. Page #33 -------------------------------------------------------------------------- ________________ અગમકા–તે અણસરખા અક્ષર આલાવાઃ જ્યાં હોય, તે અગમિકકૃતઃ શાર્જિત તિમ્ ૧૨. અંગપ્રવિષ્ટ તે– ૧૩. અંગબાહ્ય તે–આવશ્યકાદિક ૧૪. એ ચૌદ ભેદ શ્રુતજ્ઞાનના જાણવા દો. - મુતજ્ઞાનના ૨૦ ભેદ पज्ज य-अक्खर-पय-संघाया पडिवत्ती तह य अणुओगो। पाहुड-पाहुड-पाहुड-वत्थू पुव्वा य स-समासा ।। ७ ।। શબ્દાર્થ :- પજજય-પર્યાય. અફખર=અક્ષર. સંઘાયા=સંઘાત. પવિત્તી=પ્રતિપત્તિ. તહ તથા – અને, અણુઓને અનુયાગ. પાહુડ-પાહુડ પ્રાભૃત-પ્રાભૃત. પાહુડ-વધુ પ્રાભૃતઃ વસ્તુ પુવા-પૂ. ય=એને. સસ માસા-સમાસ સહિત. | ૭ | સમાસ સહિત-પર્યાય, અક્ષર, પદ, સઘાત પ્રતિપત્તિ, અનુગ, પ્રાભૂત-પ્રાકૃત-પ્રાકૃત, વસ્તુ અને પૂર્વે તે ૭ હવે ૨૦ ભેદ કહે છે – પર્યાયશ્રુત 1. સંઘાતકૃત ૭. પર્યાયસમાસકૃત ૨. સંઘાતસમાસથુત ૮. અક્ષરદ્યુત ૩. પ્રતિપત્તિબુત ૯. અક્ષરસમાસથુત ૪. પ્રતિપત્તિસમાસશ્રત ૧૦ પદદ્ભુત ૫ અનુગ શ્રત ૧૧. પદસમાસકૃત ૬ અનુગસમાસ શ્રુત ૧૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રાભૃતપ્રાભૃતકૃત ૧૩ વસ્તુશ્રુત ૧૭ પ્રાભૃતપ્રાભૃતસમાસકૃત ૧૪ વસ્તુસમાસથુન ૧૮ પ્રાભૃતકૃત ૧૫ પૂર્વશ્રત ૧૯ પ્રાભૃતસમાસકૃત ૧૬ પૂર્વ સમાસશ્રુત ૨૦ એ સૂત્રોક્ત દસ ભેદઃ તે વળી, સમાસ સહિત એટલે વીશ થાય. હવે એ વીશ ભેદનું વિવેચન કરે છે – પર્યાય : તે-જ્ઞાનને એક સૂક્ષ્મ અંશઃ અવિભાગપલિછે. લબ્ધિ અપર્યાપ્ત સૂમ નિગેદિયા જીવનું જે સર્વથી જઘન્ય શ્રતઃ તે થકી, અન્ય જીવને વિષે એક જ્ઞાનને અવિભાગ–પલિકેદ–અંશ વધે, તે પર્યાયશ્રત કહીએ ૧. અને બે ત્રણ પ્રમુખ જ્ઞાનાંશ વધે, એટલે-જીવને વિષે અનેક પર્યાયનું જ્ઞાન, તે-પર્યાવસમાસકૃત ૨ અક્ષર શ્રત; અકારાદિક લધ્યક્ષર; તે–અક્ષરકૃત ૩. બે ત્રણ અક્ષરનું જાણવું તે-અક્ષરસમાસકૃત ૪ अर्थ परिसमाप्ति; पदम्, तथा विभक्त्यन्त पदम् એમ કહેવાય છે, પણ તેવાં પદ અહીં પદમૃતમાં ગ્રહણ નહિ કરતાં, શ્રી આચારાંગને વિષે અઢારહજાર પદ કહ્યાં છે, તે મહેલાં એક પદનું જ્ઞાન, તે પદ શ્રત. Page #35 -------------------------------------------------------------------------- ________________ ' ' '' ' '' ' '' '' '' તે પદને સમુદાય, ઘણા પદનું જ્ઞાન. તે-પદસમાસ શ્રત ૬. સંઘાત કૃતારૂ રુપિ ાણ ૦ ઈત્યાદિ ગાથાએ ઉક્ત દ્વારને એક દેશ-જે ગત્યાદિક, તેહને પણ એક દેશ-દેવળત્યાદિક, તેહની જે માર્ગણાનું જ્ઞાન, તે-સંઘાતકૃત ૯ તે બે ત્રણ મMણુનું જ્ઞાન, તે સંઘાતસમાસશ્રત ૮ ગત્યાદિક એક દ્વારે જીવની માગણાનું જ્ઞાન, તે પ્રતિપત્તિકૃત ૯. એથી માંડી સર્વ માર્ગણાનું જ્ઞાન, તે પ્રતિપત્તિ સમાસશ્રુત ૧૦. - સંતા-ઘવાયા ઈત્યાદિક અનુગ કહીએ તે માંહેલા એકનું જ્ઞાન, તે-અનુગત ૧૧ તે—બે ત્રણ અનુયેગનું જાણવું, તે અનગસમાસ શ્રત ૧૨. પ્રાભૂતને અંતર્વતિ અધિકાર વિશેષ, તે શ્રુત ૧૩. તે-બે ત્રણ પ્રાભૃતપ્રાભૂતનું જ્ઞાન, તે-પ્રાભૃતપ્રાભૂત સમાસકૃત ૧૪. વસ્તુને અંતતિ અધિકાર, તે-પ્રાભૃતધૃત ૧૫. તે-બે ત્રણનું જ્ઞાન, તે પ્રાભૂતસમાસકૃત ૧૬. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પૂર્વાન્તર્વતિ" અધિકાર, તે વસ્તુશ્રત ૧૭. તે– ત્રણનું જ્ઞાન, તે-વસ્તુમાસમૃત ૧૮. ઉત્પાદપૂર્વાદિક એક પૂર્વનું જ્ઞાન તે-પૂર્વશ્રુત ૧૯ તે બે ત્રણ નું જ્ઞાન તથા–સંપૂર્ણ ચૌદ પૂર્વનું જ્ઞાન, તે–પૂર્વ સમાસકૃત ૨૦ એ-વીસ ભેદ શ્રુતજ્ઞાનના સંક્ષેપથકી વર્ણવ્યા. વિસ્તાર બૃહમ પ્રકૃતિથકી જાણ. એ–શ્રુતજ્ઞાની– દ્રવ્યથી –ઉપયોગવંત કે –સર્વ દ્રવ્ય જણે દેખે, કાળ થકી –ઉપયોગવંત શ્રુતજ્ઞાની સર્વકાળજાણે દેખે ભાવ થકી -ઉપગવંત શ્રુતજ્ઞાની સર્વભાવ જાણે છે, ક્ષેત્ર થકી ઉપગવંત શ્રુતજ્ઞાની -સર્વ ક્ષેત્ર-કાલેક જાણે દેખે. તે માટે જ-સંપૂર્ણ શ્રુતજ્ઞાની તે કેવળી સરખે કહીએ. એ પ્રકારે શ્રુતજ્ઞાનના ભેદ કહ્યા. છા અવવિજ્ઞાનઃ તેના છ ભેદ મન પર્યાવજ્ઞાનઃ તેના બે ભે અને કેવળ-જ્ઞાન अणुगामि-बढमाणय-पडिवाइ-इयर-विहा छ-हा ओहि । रिउ-मइ-विउल-मई मण-नाणं केवल मिग-विहाणं ॥८॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ –અણુગામિ-વડમાણય–પડિવાઈ =અનુગામિ; વર્ધમાનક પ્રતિપાતિક ઈયર-વિહા=વિરુદ્ધ પ્રકારે, છ–હા છ પ્રકારે. અહી=અવધિજ્ઞન. રિઉ–મઈવિઉલમઈ=જુમતિ વિપુલમતિ મણનાણુમન:પર્યવ જ્ઞાન. કેવલં=કેવલજ્ઞાન. ઈગ-વિહાણું=એક પ્રકારનું. પાટા અનુગામી: વદ્ધમાનક અને પ્રતિપાતી. અને વિરુદ્ધ પ્રકારે એમ છ પ્રકારે અવધિજ્ઞાન. જુમતિ અને વિપુલમતિ મન:પર્યાવજ્ઞાન છે અને કેવળજ્ઞાન એક પ્રકારે છે. એટલે હવે અવધિજ્ઞાનના ભેદ કહે છે; અનુગામી અવધિજ્ઞાન ૧, હીયમાન અવધિજ્ઞાન ૪, અનનુગામી અવધિજ્ઞાન ૨, પ્રતિપાતી અવધિજ્ઞાન , વદ્ધમાન અવધિજ્ઞાન ૩, અપ્રતિપાતી અવધિજ્ઞાન ૬. એ ત્રણ ભેદ સૂત્રોક્તઃ અને તે થકી-ઈતર ત્રણ ભેદ એવું છે ભેદે અવધિજ્ઞાન હોય. અવધિજ્ઞાન બે ભેદે છે— - ૧ ભવ–પ્રત્યયિકઃ ૨ ગુણ–પ્રત્યાયિકઃ ભવ–પ્રત્યયિકઃ તે-દેવતા; નારકી; ને હય, અને ગુણપ્રત્યયિકઃ તેમનુષ્યઃ તિર્યંચને હેય. તે-ગુણપ્રત્યયિક છે ભેટે છે. તેહનું વિવેચન નીચે પ્રમાણે Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ જે સ્થાનકે રહ્યાં અવધિ ઉપન્યું, તે-સ્થાનકથી, અન્યત્ર જાય, તે લેચનની પેરે સાથે આવે; તે-અનુગામી અવધિજ્ઞાન ૧. જે સ્થાનકે રહ્યાં ઉપન્યું હતું, તે સ્થાનકે આવે ત્યારે જ હાય, અન્યત્ર જાય ત્યારે ન હોય, શંખલાબદ્ધ રીપની પેરે, તે ક્ષેત્રપ્રત્યયી ક્ષયે પશમ માટે, તે-અનનુગામિ અવધિ જ્ઞાન ૨ ઘણું ઘણું ઇંધણને પ્રક્ષેપે જેમ અગ્નિ વધે, તેમ પ્રશસ્ત અતિપ્રશસ્તતર અધ્યવસાય થકી સમયે સમયે અવ– ધિજ્ઞાન વધે, પ્રથમ ઊપજતાં અંગુળને અસંખ્યાતમે ભાગે ક્ષેત્ર જાણે દેખે. પછી વધતું યાવત્ અલાકને વિષે લેક જેવડાં અસંખ્યાતા ખંડુક દેખે,તે– વમાન અવધિજ્ઞાનસ પૂર્વ–શુભ પરિણામવશે ઘણું ઉપજે, અને પછીતથાવિધ સામગ્રીને અભાવે પડતે પરિણામે કરીને ઘટતું જાય તે-હીયમાન અવધિજ્ઞાન. ૪. જે–સંખ્યાત અસંખ્યાતા જનક ઉત્કૃષ્ટપણે યાવત સમગ્ર લેકીને દેખીને પણ પડે–આવ્યું જાય–તે–પ્રતિપાતી અવધિજ્ઞાન ૫. જે સમગ્ર લેકને દેખીને અલોકને એક પ્રદેશ દેખે, આવ્યું ન જાય, તે–અપ્રતિપાતી અવધિજ્ઞાન ૬. હીયમાન અને પ્રતિપાતીમાં શું વિશેષ છે? તન્નોત્તર–હીયમાનઃ તે-હળવે હળવે ઘટતું જાય, ક. ભા. ૧-૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ .. - - - અને પ્રતિપાતિ તે-વિધ્યાત પ્રદીપની પેરે સમકાળે-સામટું જાય. એ વિશેષ છે. એ છ ભેદે અવધિજ્ઞાન જાણવું. એ અવધિજ્ઞાની– દ્રવ્યથી જઘન્યપણે-અનંતા રૂપી દ્રવ્ય જાણે દેખે. ઉત્કૃષ્ટપણે સર્વ રૂપી દ્રવ્ય જાણે દેખે. ક્ષેત્રથકી – જઘન્યથી અંગુળને અસંખ્યાતમે ભાગ જાણે દેખે. ઉત્કૃષ્ટપણે અલેકને વિષે લેક જેવડાં અસંખ્યાતા ) ખંડુક જાણે દેખે. કોળી થકી – જઘન્યથી આવલિકાને અસંખ્યાત ભાગ જાણે દેખે. ઉત્કૃષ્ટપણે–અસંખ્યાતી ઉત્સપિપણું અવસર્પિણ: લગે અતીતઃ અનામતઃ કાળ જાણે દેખે. ભાવ થકી:– જઘન્યથી અનતા ભાવ જાણે દેખે. ઉત્કૃષ્ટપણે પણ અનંતા ભાવ જાણે દેખે–સર્વ ભાવને અનંત ભાગ જાણે દેખે. એ પ્રમાણે અવધિજ્ઞાન કહ્યું. વિભાગજ્ઞાન તે-મિથ્યાત્વીને હેય, તે માટે-મલીન છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૫ ભાવથી અવળું સવળું જાણે દેખે, પણ તે અવધિજ્ઞાનની જ જાતિ છે, તે માટે ભેળું જાણવું. હવે મન પય'વજ્ઞાનના ભેદ કહે છે – અઢી દ્વીપમાં જે સંપિચેદ્રિય જીવના મને ગત ભાવ જાણે તે મન ૫ર્યવજ્ઞાન કહીએ. તે-બે ભેદે છે૧. જુમતિ ૨. વિપુલમતિ જેમ–“એણે ઘડે ચિંતવ્ય છે.” એટલેજ સામાન્યપણે મનને અધ્યવસાય ગ્રહે, તે-ગજુમતિ ૧. તથા “એણે ઘડે ચિંતવ્યો છે, તે દ્રવ્ય થકી–સુવર્ણને સુકુમાળી ઈત્યાદિ વિશેષાહિણી મતિ –તે-વિપુલમતિ રે કહીયે. એ મન:પર્યવજ્ઞાનના બે ભેદ કહ્યા. હવે–તે મન પર્યાવજ્ઞાનીઃદ્રવ્ય થકી ગજુમતિ-અનંતા-અનંતપ્રદેશી કંધ જાણે છે. વિપુલમતિ –તે–વિશુદ્ધ પણે જાણે ટૂખે. ક્ષેત્ર થકી જુમતિ – હેઠ- પ્રભાના ભુલક પ્રતર લગે. ઊંચું-જ્યોતિષીના ઉપરના તલા લગે. -:+ " , કે. . ... . . , *, જ ન્મ Page #41 -------------------------------------------------------------------------- ________________ - *, * * તીઠુ-અઢી દ્વીપમાં બે સમુદ્રમાં આવેલ-પનર કર્મભૂમિ ત્રીશ અકર્મભૂમિ છપ્પન અંતરદ્ધાપાને વિષે સંસી પંચેન્દ્રિય પર્યાપ્તાના મનોગત ભાવ જાણે દેખે. અને વિપુલમતિ – તેહજ ક્ષેત્ર અઢી અંગુળ અધિક જાણે દેખે, અને તે વળી વિશુદ્ધ જાણે દેખે. કાળ થકી. ગજુમતિ – જઘન્યથી–પાપમને અસંખ્યાતમ ભાગ. ઉત્કૃષ્ટથી–પાપમને અસંખ્યાતમે ભાગ, અતીત: અનાગત કાળ જાણે દેખે. અને વિપુલમતિ – . તે જ અધિકેરે અને વિશુદ્ધતર જાણે, દેખે ભાવ થકી– ત્રાજુમતિ – અનંતા ભાવ જાણે: દેખે. સર્વ ભાવેને અનંત ભાગ જાણે દેખે. અને વિપુલમતિ – તેહજ અધિકેરેઃ અને વિશુદ્ધતર જાણે દેખે. હવે કેવળજ્ઞાન કહે છે – તે-કેવળજ્ઞાન એકજ પ્રકારે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ હ૭ સર્વ-દ્રવ્યઃ ક્ષેત્રઃ કાળ: ભાવ: સમકાળે સામટું ગ્રહેજાણેદેખે તે માટે સહુને સરખું હાય. सकलं वा केवलम्, तत्प्रथमतयैव निःशेष-तदावरणविगमतः संपूर्णोत्पत्ते, असाधारणं वा केवलम् , अनन्यसदृशत्वात् , अनन्तं वा केवलम्, ज्ञेयाऽनन्तत्वाद, अनन्तकालावस्थायित्वाद्वा, निर्व्याघात वा केवलम्, लोकेऽलोके वा प्रसत्तौ व्याघाताभावात्। तथा, केवलम् एकम् , मत्यादिचतुष्करहितत्वात्. જેમ-સૂર્યાસ્ત છતે ચંદ્રતારકાદીપાદિકઃ પ્રકાશ કરે, તેમ-કેવળજ્ઞાનાવરણે મત્યાદિકના આવરણને ક્ષપશમે જીવાજીવાદિકને કાંઈક પ્રકાશ થાય. અને સૂર્ય ઉગ્યે, જેમ–ચંદ્રાદિકને પ્રકાશ અંતર્ભત થાય, તેમ કેવળજ્ઞાનાવરણ ટળે. ત્યારે મત્યાદિક સર્વ. જ્ઞાનને પ્રકાશ તેમાં અંતર્ભત થાય. ત્ર સ્થિતિ જે “મત્યાદિક પિતાપિતાના આવરણને ક્ષયે શમે પ્રકટ થાય છે, તે સર્વથા ક્ષયે તે અતિવિશુદ્ધ જ થાય, Page #43 -------------------------------------------------------------------------- ________________ तत्रोत्तरम् જેમ અતિઘનપટલમાંહે રહા સૂર્યને પ્રકાશ કટકુયાવરવિવારે પેઠે થકે ઘટાદિક પ્રકાશે, તેમ-કેવળજ્ઞાનાવરણ છતે મત્યાવરણાદિકને ક્ષપશમે કાંઈક પ્રકાશ કરે, તે અત્યાદિક શાન કહેવાય. અને સર્વાવરણ ટળે, તે સૂર્યની પરે કેવળજ્ઞાન જ કહેવાય, પણ અનેરાં જ્ઞાન ન કહેવાય. હવે તે કેવળજ્ઞાની– દ્રવ્ય થી – કેવળજ્ઞાની રૂપી-અરૂપી સર્વ દ્રવ્ય જાણે દેખે. ક્ષેત્ર થકી–– કેવળજ્ઞાની લેકર અલેકઃ સર્વ ક્ષેત્ર જાણે દેખે. કાળ થકી -- કેવળજ્ઞાની સર્વ અતીતઃ અનાગત: વર્તમાન કાળ સમકાળે: જાણે છે. * ભાવ થકી– કેવળશાનઃ સર્વ જીવઃ અજવાના સર્વ ભાવ જાણે દેખે. એ પ્રકારે કેવળજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. એ પાંચ જ્ઞાનના ભેદ કહ્યા. ૮ દષ્ટાંત પૂર્વક જ્ઞાનાવરણીય કર્મ અને રજુ નવ દર્શનાવરણીય કર્મ: Page #44 -------------------------------------------------------------------------- ________________ ટ एसिं जं आवरणं पडुव्व चक्खुस्स तं तया-ऽऽवरणं । दसण-चउ पण-निद्दा वित्ति-समं दसणा-ऽऽवरणं ॥९॥ શબ્દાર્થ—એસિં=એ જ્ઞાનેનું જં=જે. આવરણું =આચ્છાદન. પડુરવ=પાટાની પેઠે. ચખુસ આંખના. તંતે તયાડડવરણુંજોનું આવરણ દસમુચઉદર્શનવરણય ચાર. પણ-નિદા=પાંચ નિદ્રા. વિત્તિ-સમંત્ર પિળી આ-પહેરેગીર જેવું. દસણુડલવરણું=દર્શનાવરણીય કમ ૯. ગાથાર્થ. ચક્ષના પાટાની પેઠે એ જ્ઞાનેનું જે આચ્છા દનઃ તે-તે આવરણ કર્મ છે. ચાર દર્શન અને પાંચ નિદ્રા છે. દર્શનાવરણીયકર્મ પ્રતિહારી જેવું છે. હાલ હવે જ્ઞાનાવરણીય કમ્મ: તે શું કહીએ? તે કહે છે – એ પાંચ જ્ઞાનનાં જે આવરણ, તેને જ્ઞાનાવરણીય કહીએ. આવરણ તે આંખના પાટાની પેરે. જેમ આંખે પાટે બચ્ચે કાંઈ સુઝે નહિ. તેમ-અતિજ્ઞાનનાં આવરણ આડાં આવે, તેથી મતિ ઉપજે નહિ; તે-મતિજ્ઞાનાવરણીય કહીએ. ૧, શ્રુતજ્ઞાનનાં આવરણ આડાં છતે શ્રુત આવડે નહિ, તે-શ્રુતજ્ઞાનાવરણીય કહીએ. ૨, Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અવધિજ્ઞાનનાં આવરણ આડાં છતે, અવધિજ્ઞાન ઊપજે નહિં, તે–અવધિજ્ઞાનાવરણીય કહીએ. ૩, સન:પવજ્ઞાનનાં આવરણ આડાં છતે, મન:પવજ્ઞાન ઉપજે નહિ, તે મનઃપવજ્ઞાનાવરણીય કહીએ ૪, કેવળજ્ઞાનનાં આવરણ આડાં છતે, કેવળજ્ઞાન ઉપજે નહિ તે,-કેવળજ્ઞાનાવરણીય ક્રમ કહીએ પ. એ-જ્ઞાનાવરણીય કર્મ્સની પાંચ ઉત્તર પ્રકૃતિ કહી. હવે દનાવરણીય ની નવ ઉત્તર પ્રકૃતિ કહે છે— ચાર દુનનાં આવરણ : અને પાંચ નિદ્રાઃ એ-નવ ભેદે દનાવરણીય કર્મી કહીએ. તે—વેત્રી સમાન કહ્યુ'. વેત્રી-તે પ્રતિહાર-પાળિયા: તેણે રાયા મનુષ્ય જેમ રાજાનું દન ન પામે, તેમ-દરા નાવણે આવાં જીવને તથાવિધ પદા'નુ' દર્શન ન થાય. ॥ ૯ ॥ ચાર દર્શનાવરણીય ક. વસ્તુ-વિઢિ-બનવુ સેસિટિલ-ગોઢિ-મહે ૬ । दंसणमिह सामन्न तस्साऽवरण तयं चउ - हा ॥१०॥ શબ્દા :-ચપ્પુ-ટ્િš-અચક્ષુ-સેસિ‘દિયઆહિ-કેવલેહિ‘ચક્ષુ એટલે ષ્ટિ=આંખ: અચક્ષુ એટલે બાકીની ઇંદ્રિયા: અવિધ: અને કેવલ વડે કરીને, દ*સણ= દર્શન. હુ=અહી. સામન=સામાન્ય તસ્સ તેનુ આવરણ=આવરણ. તય =તે ચઉહાચાર પ્રકારે ૧૦. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૧. ગાથાર્થ ચક્ષુ= આંખ અચધુ =બાકીની ઈદ્રિયેઃ અવધિ અને કેવળઃ વડે સામાન્ય જ્ઞાન, તે અહી દશન.. તેનું આવરણ તે ચાર પ્રકારે છે. ૧૦ દૃષ્ટિ આંખે કરીને દેખવું, તે ચક્ષુર્દશન કહિયે ૧. શેષ ચાર ઈદ્રિય અને મન: તેણે કરી જાણવું: દેખવું, તે–અચસુર્દશન ૨. " અવધિદર્શન ૩. કેવળદર્શન ૪. ઈહિ–પ્રવચને–સિદ્ધાંતમાં સામા પગ, તેસામાન્યપણે દેખવું તે દશન કહીયે. અને વિશેષેપગ; તે–વિશેષપણે જાણવું, તે જ્ઞાન કહીયે. છદ્મસ્થને પ્રથમ સામાન્યપયોગી–દશન હોય, અને પછી વિશેષેપગી– જ્ઞાન હેય. અને કેવળીને પ્રથમ-પહેલે સમયે કેવળજ્ઞાન હોય, અને બીજે સમયે કેવળદર્શન હોય. તે દર્શનને આવરે–આચ્છાદેઢિાંકે), તે તદાવરણ કર્મકહિયે. જે ચક્ષુદર્શનને આવરે, તે–ચકુર્દશનાવરણ ૧ અચક્ષદર્શનને આવરે, તે–અચક્ષદશનાવરણ ર. અવધિદર્શનને આવરે, તે-અવધિદર્શનાવરણ ૩. કેવળદર્શનને આવરે, તે-કેવલદશનાવરણ કર્મ કહિએ ૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ બહાં એકેન્દ્રિય બેઈદ્રિય તેઈન્દ્રિયને તે મૂળથી ચણ હોયજ નહિ. ચઉરિંદ્રિય પઢિય; ને ચક્ષુ હોય, તે પણ વિણસે, તિમિરાદિક તેજહીન હોય. એ ચક્ષુદશનાવરણના ઉદયથી એકેદ્રિય અને વિકપ્રિય ને ઈદ્રિય ન્યૂન હાય. પરોઢિયને સર્વ ઇંદ્રિય પૂરી હોય, તે પણ હીણી હાયબધિરમાદિક હોય, તે- અચકુદર્શનાવરણને * * * * * * - -— - - અવધિ કેવલ ન હોય, તેને અવધિદર્શનાવરણ કેવાસદર્શનાવરણને ઉદય કહીએ. અહીં કોઈક કહે, જે– અવધિ અને કેવળ દર્શન કહ્યાં, તેમ મન પર્યાવ દર્શન કેમ ન કહ્યું?” तत्रोत्तरम् - મન પર્યાવજ્ઞાની તથાવિધ ક્ષયપામને પરવડાપણે પ્રિટતા-વિશાળતાવડે કરીને, પ્રથમ અને પછી પણ મનવા ભાવ વિશેષપણે જ ગ્રહે, સામાન્યપણું હેય નહિ. તે માટે દર્શન ન કહ્યું. ૧૦ છે પાંચ નિદ્રા-૧ નિદ્રાઃ ૨નિદ્રા નિકાઃ ૩ પ્રચલા ૪ પ્રચલા-પ્રચલા Page #48 -------------------------------------------------------------------------- ________________ सुह-पडिबोहा निदा-निदा-निदा य दुक्ख-पडिबोहा । पयला ठिओवविट्ठस्स पयल-पयला उ चंकमओ॥११॥ શબ્દાર્થ –સુહ-પડિહાસુખ-પ્રતિબધા–જેમાં સહેલાઈથી જગાય. નિદાનિદ્રા.નિદા-નિદાનનિદ્રાનિદ્રા. દફખપડિહા-દુઃખ-પ્રતિબોધા–જેમાં મુશ્કેલીથી જગાય. પલા=પ્રચલા વિવિદ્રસ્સ-સ્થિતપવિષ્ટસ્ય –ઉભા રહેલા અને બેઠેલાને. પટેલ-પટલા=પ્રચલાપ્રચલા-પ્રચલપ્રચલા. ઉકતુ-તે, ચકમ=ચમત - ચાલતાંને ! ૧૧ || ગાથાર્થ – જેમાં–સહેલાઈથી જાણી શકાય, તે–નિદ્રા, મુકેલીથી જાગી શકાય, તે-નિદ્રાનિદ્રા : ઉભા રહેલા કે બેઠેલાને આવે, તેપ્રચલા અને ચાલતાને આવે તે–પ્રચલા પ્રચલા : ૫ ૧૧ w સુખે-લઘુ શબ્દ કયે જ જાગે. તે-નિદ્રા કહીએ ૧, દુખે-ઘણું ઘેલના કયે જાગે, તે નિદ્રાનિદ્રા [અત્યંત નિદ્રા] કહીએ ૨, ઊભો થકે બેઠે થઃ ઊં તે પ્રચલા કહીએ ૩, પ્રચલા થકી પણ અત્યંત : કે–જેથી ચાલતે થકે પણ ઊંધે, તે–પ્રચલા-પ્રચલા કહીએ ૪. ૫ ૧૧ ૫ થીણુદ્ધિઃ ૩જુ વેદનીયકર્મ. Page #49 -------------------------------------------------------------------------- ________________ વિ-ઉત્તિરી સ્થળદ્ધિ વીદ્રા મ-ત્તિ-રવા-ધારા- િવ ૩- ૩ રે ? શબ્દાર્થ –દિણ-ચિંતિ-અન્ધકરણી =દિવસે ચિંતિત કામ કરનારી. થીણીયાનદ્ધિ, થિદ્ધી, અદ્ધચર્કિઅદ્દ–બલા=અધચકિ-અ–બલા=અદ્ધચક્રિ એટલેવાસુદેવ–ના અર્ધા બળવાળી. મહુલિત્ત-ખગ-ધારાલિહણું મધુ-લિપ્ત–ખલગ-ધારા-લિહન=મધેપડેલી તલવારની ધાર-ચાટવા. વ=જેવું. દુહા=બે પ્રકારે વેઅઅં દનીય કર્મ. | ૧૨ . ગાથાર્થ - - અધચકવતિના અરધા બળ જેટલા બી વાળી થીણુદ્ધી-નિદ્રા દિવસે વિચારેલું કામ કરાવે છે. મધથી લીપાયેલી તલવારની ધાર ચાટવા જેવું બે પ્રકારે વેદનીય કર્મ છે. તે ૧૨ છે દિવસે ચિંતવ્યું કાર્ય પિતાને કરવાનું અશક્ય હેય, તે-રાત્રે નિદ્રામાહે કરે, તે-થીણુદ્ધિ નિદ્રા કહીએ. પ. તે-થીણુદ્ધિ નિદ્રા આવ્યે, વષભનારાચસંઘયણવાળા જીવને અદ્ધચકી જે વાસુદેવ તેનાથી અદ્ધ બળ હોય. તે મરીને નરકે જાય. છેવા સંઘયણવાળાને પણ એ નિદ્રામાંહે બમણું: મણું બળ વધે. Page #50 -------------------------------------------------------------------------- ________________ स्त्याना संघातीभूता गृद्धिर्दिनचिन्तितार्थसाधनविषयाऽभिकाङ्क्षा यस्याम् , सा स्त्यानगृद्धिः । प्राकृतत्वात्ધી ” રૂતિ નિષતઃ | એ નવ ભેદે દર્શનાવરણ કર્મ કહ્યું. હવે વેદનીય કર્મ બે ભેદે છે – મધુલિપ્ત ખગધારાનું ચાટવું, તેની પેરેબે ભેદે વેદનીય કર્મે છે. એમાં મધુના ચાટવાની પરે સાતા વેદનીય ૧. અને ખગધારાએ જીભ દાય, તેની પેરે–અસાતાવેદનીય ૨. એ બે પ્રાયે સંલગ્નજ હોય. ૧૩ ओसन्नं सुर-मणुए सायम-सायं तु तिरिअ-निरएसु । मज्ज व मोहणीअं दु-विहं दसण-चरण-मोहा ॥१३॥ શબ્દાર્થ-એસનં પ્રાય-ઘણું કરીને, સુર–મણુએ= દેવ અને મનુષ્યમાં સાયં-સાતા. અસાયં=અસાતા, તુર અને. તિરિઅ-નિરએસુ=તિર્યંચ અને નારકમાં મજજ = દારૂ-મદિરા. વ=જેવું. મેહણીયંત્રમોહનીય. દુ-વિહં= બે પ્રકારે. દસ-ચરણુ–મેહા દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીયની અપેક્ષાએ. ૧૩ ગાથાથ. ઘણે ભાગે–દેવ અને મનમાં સાતા અને Page #51 -------------------------------------------------------------------------- ________________ નારક અને તિયામાં અસાતા હોય છે. દનમેહ અને ચારિત્રમેહની અપેક્ષાએ બે પ્રકારે મંદિર જેવું મેહનીય કામ છે. ૧૩ પ્રાયઃ-દેવતાઃ અને મનુષ્યને વિષે સાતા વેદનીય ઉદય હોય, પણ નિચે નહિ; કેમકે–ચ્યવનકાળે તથા ગર્ભાવાસે ચિત્તની ઉદ્વેગતાએ દુઃખ પણ હોય છે. અને તિર્યંચ નારકને પ્રાયે અસાતા વેદનીયને ઉદય હોય, તે પણ નિશ્ચય નહીં, કેમકે જિનજન્માદિ કાળે નારકીને પણ સુખ હોય. તથા, પટ્ટ—હસ્તી: તુરંગમાદિકને સાતા પણ તેય, એ બે ભેદે વેદનીય કર્મે કહ્યું. હવે મેહનીય કર્મ કહે છે – મદિરાપાન સરખું મેહનીયકર્મે છે, જીવને મુંઝાવેઃ વિવેકથી વિકળ કરે તે– મેહનીય છે મેરે છે – થાવસ્થિત તરવનું શ્રદ્ધાનઃ તે દર્શન કહીએ, તેને વિષે મુંઝવે, તે-દર્શન–મેહનીય ૧. અને ચારિત્ર તે-શુદ્ધાચરણ, તેહને વિષે મુંઝવે, તેચારિત્ર–મેહનીય ૨. કહીએ. ૧૩ાા ત્રણ દર્શનમેહનીય કર્મ સા-મોટું ઉત-વિર્દ સમું ભી તહેવ fમછત્ત / યુદ્ધ દ્ર-વિમું -વિશુદ્ધ સં દારૂ માણા Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૭ શબ્દાર્થ – દંસણ-મેહદર્શન મેહનીય–તિવિહeત્રણ પ્રકારે. સમ્મ=સમ્યત્વ. મીસંમિશ્ર, તહેવ= તવ=તેમજ. મિચ્છત્ત=મિથ્યાત્વ, સુદ્ધ=શુદ્ધ. અબ્દવિશુદ્ધ-અર્ધવિશુદ્ધ. અવિરુદ્ધ અશુદ્ધ. તે = તે. હવઈ હોય છે. કમસે અનુક્રમે ૧૪ ગાથાર્થ દર્શન–મેહનીય ત્રણ પ્રકારે છે-સમ્યક્ત્વ: મિશ્રા અને મિથ્યાત્વતે-અનુક્રમે-શુદ્ધ અશુદ્ધ અને મેલ હેય છે. ૧૪ દનમેહનીય ત્રણ પ્રકારે છે, તેનાં નામ સમ્યક્ત્વમાં મુંઝવે, તે-સમ્યક્ત્વ મેહનીય ૧ મિશ્રપણામાં મુંઝવે, તે-મિશ્ર મોહનીય ૨. તેમજ વળી મિયામતિમાં મુંઝાઈ રહે, તે-મિથ્યાત્વમોહનીય કહીએ ૩. જેમ– મદન કેદ્રવ ધાન્ય– શેડ્યું: ખાંડયું; તસ રહિત. તે વિકાર ન કરે. અર્ધ શેવું કાંઈક વિકારે કરે * * * અને અણશોધ્યું અણખાંડયું. તુસ સહિતર તે-ઘણે વિકાર કરે. તેમ-મિથ્યાત્વના મુદ્દગળ– શુદ્ધ ક્ય, તે સમ્યકત્વ-મોહનીય ૧. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ અધ્યા , તે મિશ્રમેહનીય ૨, અને અણશોધ્યા-મલીન તે મિથ્યાત્વ મેહનીય ૩.૧૪ સમ્યક્ત્વનું સ્વરૂપ. કર-ગીર-un-પાવા-ડસવ-વર-ધ-કવિ- નિr जेणं सद्दहइ तय, सम्म खइगा-ऽऽइ-बहु-भे ॥१५।। શબ્દાર્થ ––અજઅ-પુણણુ–પાવા-ડસવ – સંવર-બંધ-સુખ-નિજજરૂણા જીવ; અજીવઃ પુણ્યઃ પાપા આશ્રવ: સંવર બંધ મિક્ષ અને નિર્જરાઃ જેણ= જેણે કરીને. સદહઈ=શ્રદ્ધાય-શ્રદ્ધા કરાય, તયં તે, સમ =સમ્યક્ત્વ. ખઈગા-ડcઈ-બહુ-ભેટ્ય ક્ષાયિકાદિક-ઘણા ભેદ વાળું. તે ૧૫ | ગાથાથ. જેથી–જીવઃ અજીવઃ પુણ્યઃ પાપ: આશ્રવઃ સંવર બંધ: મોક્ષ અને નિજરની શ્રદ્ધા થાય, તે ક્ષાયિક વગેરે ઘણું ભેદેવાળું સમ્યક્ત્વ છે. ૧પ. વળી, તેનું સ્વરૂપ કહે છે – ચેતના લક્ષણ જીવતવ ૧૪ ભેદે. ૧ : જડ લક્ષણ તે અજીવતર ત્રઃ ૧૪ ભેદ ૨ : શુભ પ્રકૃતિને ઉદયઃ તે–પુણ્યતઃ ૪૨ ભેદ ૩: અશુભ પ્રકૃતિને ઉદય તે-પાપતત્ત્વ ૮૨ ભેદ ૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ કર્મનું મેળવવું તે–આશ્રવતત્વઃ ૪૨ ભેદ પર આશ્રવનું રુધવું: તે-સંવરતત્ત્વ. પ૭ ભેદે ૨ઃ કર્મને બંધઃ તે-બંધતત્તવઃ ૪ ભેદે ૭ઃ કર્મને અત્યંત વિયોગઃ તે– મોક્ષતઃ ૯ ભેદે. ૮: કર્મનું છોડવું: નિર્જરા તત્ત્વ: ૧૨ ભેદે ૯: એ નવ તત્ત્વ જેણે કરીને સહે, તે સમ્યકત્વ કહીયે. તે સમ્યક્ત્વ ક્ષાચિકાદિક બહુ ભેદે છે. ક્ષાયિક ૧ વેદ ૨. લાપશમિક ૩ ઓપશામિક ૪ અને સાદન. તેમાં–ક્ષાયિક તે અપગલિક શુદ્ધ સમ્યક્ત્વ છે. અને ઓપશામક તથા સાસ્વાદનઃ પણ અપૌગલિક છે. ત્યાં-યુગલની સત્તા તે છે, પણ વેદવું નથી, તે માટે. અને ક્ષાપશમિક: તે સમ્યકત્વ મેહનીય કહીયે, પુદ્ગલ દવા માટે. ઈહાં કોઈક કહે કે સમ્યકત્વ પુદ્ગલ શુદ્ધ છે, વિકાર ન કરે, તે તેને મોહનીય કેમ કહે છે?” તેનો ઉત્તર એ છે, જે “ પૌદ્ગલિક સમ્યકત્વ, તે મિથ્યાત્વનાં દળિયાં છે, તે શુદ્ધ થકાં સમ્યક્ત્વપણે કહેવાય. પણ તીવ્ર મેહને ઉદયે પાછાં અશુદ્ધ થાય, તે માટે સમ્યકત્વ મેહનીય કહીએ છીએ.” ૧૫ મિશ્ર મેહનીય: અને મિથ્યાત્વ મેહનીયઃ ક, ભા ૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ No मीसा न राग-दोसो जिण-धम्मे अंत-मुहू जहा अन्ने । નારિ -ઢીવ-મળો, મિદ નિબ-ધ-વિવર દા શબ્દાર્થ –મીસા=મિથી રાગ-દો =રાગ-દ્વેષ. જિ-ધમે જૈનધર્મ ઉપર. અંત-મુહ-અન્તર્મુહૂર્ત સુધી. જહા=જેમ. અને અન્ન ઉપર, નાલિયર-દીવમણે નાળિયેર દ્વીપના મનુષ્યને. મિચ્છ=મિથ્યાત્વ. જિણ–ધમ-વિવરીઅં=જૈન-ધર્મથી–વિપરીત. ll૧૬ ગાથાર્થ : જેમ નાળિયેરદીપના માણસેને અને ઉપર રાગ કે દ્વેષ ન હોય, તેમ મિશ્ર મોહનીય કર્મથી જન ધર્મ ઉપર અ-તમુહર્ત સુધી રાગ કે દ્વેષ ન હેય. મિથ્યાત્વ જૈનધર્મથી વિપરીત હોય છે. ૧દા મિશ્ર મોહનીયને ઉદયે જિનધર્મને વિષે રાગ પણ ન હોય, અને દ્વેષ પણ ન હોય, સમભાવ હાય. તે-મિશ્રપણું અંતમુહૂર્ત પ્રમાણ હેય. દષ્ટાંત કહે છે, કે જેમ-અન્ન ઉપર નાળિયેરદ્વીપના મનુષ્યને રાગ પણ ન હાય, અને દ્વેષ પણ ન હોય. કેમકે-તે મનુષ્ય અને દીઠું - સાંભળ્યું નથી, તે માટે એ મિશ્રમેહનીય કહીએ. જિનપ્રણીત ધમ્મ થકી વિપરીત મતિ હોય–શુદ્ધ ધર્મ સર્વથા રુચે નહીં, તે–મિથ્યાત્વ મેહનીય કહીએ. એ ત્રણ દર્શન મેહનીય કહ્યા. ૧૬ Page #56 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રમેહનીય કર્મ ૧૬ કષાય ચારિત્રમેહનીય કર્મઃ सोलस-कसाय-नव-नो-कसाय दु-विह चरित्त-मोहणिों । अण-अपच्चकखाणा पच्चकखाणा य संजलणा ॥१७॥ શબ્દાથ–સેલસ-કસાયકસેળ કષાય. નવ–ને કસાય નવ નિકષાય. દુ-વિહં=બે પ્રકારે. ચરિત્ત-મેહણિ–ચારિત્ર મેહનીય. અણુઅપચફખાણું-અનંતાનુબંધીયઃ અપ્રત્યાખ્યાનીય. પચ્ચકખાણ=પ્રત્યાખ્યાનાવરણીય. સંજલણુ-સંજવલન ૧ળા ગાથાર્થ સેળ કષાય અને નવ નોકષાયો વડે બે પ્રકારનું ચારિત્રમેહનીય કર્મ છે. અનતાનુબંધીઃ અપ્રત્યાખ્યાનીયો પ્રત્યાખ્યાની અને સંજવલનેવાલા હવે ચારિત્ર મેહનીય બે ભેદે છે – કષાય મેહનીય ૧ઃ નોકષાય મેહનીય ૨૯ તેમાં કષાય મેહનીય ૧૦ ભેદે છે. અને નેકષાય મેહનીય નવ ભેદે છે. કષાય તે નહિ, પણ કષાયને ઉપજાવે, કષાયના સહચારી, કષાયને પ્રેરક, કષાયપણે પરિણમે, તે માટે કષાય કહીએ. અનતા સંસારના અનુબંધિ–મિથ્યાત્વને ઉદય કરે. તેઅનતાનુબંધીય ચાર કષાય ૧. Page #57 -------------------------------------------------------------------------- ________________ પર જેના ઉદયથી થાડુ પણ પચ્ચક્ખાણુ ઉદય ન આવે તે-અપ્રત્યાખ્યાનીય ચાર કષાય ૨ઃ સર્વ વિરતિરૂપ પચ્ચક્ખાણને આવરે, તે પ્રત્યાખ્યાના વરણીય ચાર કષાય-ક્રોધ, માન, માયા અને લાભ ૩: ચારિત્રીયાને પણ લગારેક ( ઉદય આવે—પ્રગટ થાય ), ખાળે, તે–સજ્વલન ચાર કષાય ૪ઃ એમ ૪૪૪=૧૬ સાળ થયા. ૫૧૭ણા ૪ કષાયમહુનીયની સ્થિતિ વિગેરે જ્ઞા-નીવ-સિ-૨૩માસ-વ-ના નિય-તિઙ્ગિ-નર-અમરા । સમ્મા-ડળુ–સવ-વિરૂ-બદવાય-ત્તિ-વાય-૪૪ ॥૮॥ સુધી શબ્દાર્થ-જા-જીવ-વરિસ-ચઉમાસ-પક઼ખ-ગા= જાવજીવ સુધી: વર્ષ: ચાર માસ: અને પખવાડીયા: ટકનારા. નિય-તિરિય-નર-અમરા-નારકઃ તિયાઁચ મનુષ્યઃ અને દેવ:પણાના નિમિત્ત. સમ્મા-ડણુ-સવ્વ-વિઈ-અહફેખાય-ચરિત્ત-ઘાય-કરા=સમ્યક્ત્વઃ અવિરતિઃ સર્વાંવ રતિ અને યથાખ્યાતઃ ચારિત્ર અટકાવનારા. ॥ ૧૮૧ ગાથા. જાવજીવ: વરસઃ ચાર માસ; અને પખવાડીયાઃ સુધી રહેનારા; નારકઃ તિય``ચઃ મનુષ્યઃ અને દેવગતિઃ [ના કારણ] ભૂત; સમ્યકત્વ દેશવિરતિ સર્વવિરતિ અને યથાખ્યાતઃ ચારિત્રના નાશ કરનાર છે. ૧૮૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ પ૩ ચારેય અનંતાનુબંધિયા કષાય ઉત્કૃષ્ટ થાવ જજીવ લગે રહે ૧૪ અપ્રત્યાનીયા વષ લગે રહે રસ પ્રત્યાખ્યાનીયા કષાય ચાર માસ લગે રહે ૩ઃ સંજવલનીયા કષાય પંદર દિવસ રહે. ૪: વળી, અનંતાનુબંધિના ઉદયે મરે, તે નરકે જાય ૧૦ અપ્રત્યાખ્યાનીયાના ઉદયે મરે, તે તિર્યંચ થાય ૨ઃ પ્રત્યાખ્યાનીયાને ઉદયે મરે, તે મનુષ્ય થાય ૩ઃ સંવલનના ઉદયે મરે, તે–દેવગતિએ જાય. ૪ અનંતાનુબંધિયા કષાય સમ્યકત્વ પામવા ન આપે: ૧૦ અપ્રત્યાખ્યાનીયા દેશવિરતિ ચારિત્ર પામવા ન આપે ૨ઃ પ્રત્યાખ્યાનીયા સર્વવિરતિ પામવા ન આપે ૩ઃ સંજવલન કષાય પિતાને ઉદયે યથાખ્યાત ચારિત્રને ઘાત કરે છે. ૪: ૧૮ ચાર પ્રકારના કેધ અને માનના દૃષ્ટાન્તોઃ जल-रेणु-पुढवी-पव्वय राइ-सरिसो-चउ-विहो कोहो । સિનિ-સ્ત્ર-દિવ-લેટ-થિમોવમો માળો ? શબ્દાર્થ-જલ-રેણુ-પઢવી-૫વય-રાઈ-સરિસે =પાણીમાં અને ધૂળમાં પડેલી લીટી–તથા જમીનમાં અને પર્વતમાં પડેલી ફાટ જે. ચઉવિહે=ચાર પ્રકારને. કેહે–કોધઃ તિણિસ-લયા-કટિકઅ સેલ વૈભવ તિનિસલતા–નેતરની સોટી કાઠના હાડકાના અને પત્થરનાઃ થાંભલા જે માણે-માન. ૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ : પાણીમાં અને રેતીમાં પડેલા લીટા તથા જમીનમાં અને પર્વતમાં પડેલી ચીરાડઃ જે ચાર પ્રકારને ક્રોધ, અને માન નેતરની સોટી: લાકડા હાડકા અને પત્થરના થાંભલા જે હેય છે.૧લા જળની રેખા સમાન સંજવલન કેલ, તરત વિલય થાય ૧. રેતી મધ્યે રેખા સમાન પ્રત્યાખ્યાન ક્રોધ, વાયરે મટે ૨. ફાટી ગયેલી પૃથ્વીની રેખા સમાન અપ્રત્યાખ્યાનીય કેધ, મેહ વૂડે ( વરસ્ય ) મટે. ૩. ફાટી ગયેલા પર્વતની રાય–રેખા-ત્રડ સમાન અનંતાનુબંધીય ક્રોધ, કેઈ નખતે પણ ન મટે. ૪ એ ચાર ભેદે ક્રોધનાં ચાર દષ્ટાંત કહ્યાં. તિનિસ તે નેત્રલતા તે સરખે સંજ્વલન માન, સુખે નમાડીયે, તેમ નમે . કાષ્ટ સરિખે પ્રત્યાખ્યાનીય માન, ઉપાયે નમે ૨. અસ્થિ-હાડકા સરખો અપ્રત્યાખ્યાનીય માન, મહાકટે નમે ૩. પથ્થરના સ્તંભ સરખે અનંતાનુબંધીય માન, કઈ રીતે નમે જ નહીં ૪. એ માનનાં દષ્ટાંત કહ્યાં II૧૯ માયા અને લેભનાં ચાર ચાર દષ્ટાંતે Page #60 -------------------------------------------------------------------------- ________________ માયાવòf -ગો-મુત્તિ-મિંઢ-સિળવળવંત-મૂહ-સમા । હોદ્દો વિંગ-૬ન-જિમિ-ાય-સામાળો(સાત્ત્તિો) ૨૦ ૫૫ શબ્દા :-માયા-માયા. અવલેહિ-ગારુત્તિ-મિઢ -સિંગ-ઘણ-ત્ર’સ-મૂલ સમા-અવàહિ-લાકડાની છેલઃ ગેામૂત્રિકા: ઘેટાના શિ`ગયાઃ અને મજબૂત વાંસના મૂળ: જેવી. લાહા-લાભ. હલિ-ખ‘જણુ-કશ્મ—કિમિ-રાગસામાણાઃ=હળદર: કાજળ: કાદવઃ અને કિરમજીના રંગ જેવા ૨૦ની ગાથા છોલઃ ગોમૂત્રની ધારઃ ઘેટાના શીગડા અને વાંસના કણુ મૂળ; જેવી [ચાર પ્રકારની] માયા અને લોભ હળદરઃ કાજળઃ ગાડાના પૈડાની મળી કીલઃ અને કીરમજી ર’ગઃ જેવો હોય છે. રા વ‘શાર્દિકની છે: તે અવલેહી કહીએ. તે સ ́વલનની માયા જાણવી, એ સુખે વળે=પેાતાની વક્રતા છેડે ૧વૃષભના મૂત્રની ધારાસરખી પ્રત્યાખ્યાનીયની માયા, પવનાક્રિકે વક્રતા છાંડે ર. મેંઢા (ઘેટા)ના શગ સરખી અપ્રત્યાખ્યાનીયની માયા, તેની વકતા અતિ મુશ્કે ટળે, ૩ ઘન-કઠિન વ’શીમૂળ સરખી અનંતાનુબંધિની માયા, તેની કુટિલતા કઈ રીતે ટળેજ નહિ ૪. એ જ દૃષ્ટાંત માયાનાં કહ્યાં. Page #61 -------------------------------------------------------------------------- ________________ નામ જેમ-હળદરને રંગ સૂર્યને તડકે ટળે, તે સરખે સંવલન લેભ તુરત ટળે ૧. વચ્ચે લાગ્યું દીવાનું કાજળ, તે સરખે પ્રત્યાખ્યાનીય લેભ, તે દુઃખે ઉતરે ૨. ગાડાના પઈડાંમાં હોય, તે કમ [ મળી ] સરખે અપ્રત્યાખ્યાનીય લેભ, અતિકષ્ટ ટળે ૩. કિરમજી રંગતે જેણે હીર [રેશમ] રંગાય, તે સરખે અનંતાનુબંધિ લોભ, તે કિમહી ન ટળે ૪. એ ચાર દષ્ટાંત લોભનાં કહ્યાં ૨૦ || નવ નોકષાય તેમાં-હાસ્યાદિક કનેકપાય ચારિત્ર મેહનીયકર્મ – जस्सुदया होइ जीए, हास-रइ-अरइ-सोग भय-कुच्छा । स-निमित्तमन्न-हा वा, त इह हासा-ऽऽइ मोहणीय ॥२१॥ શબ્દાર્થ-જસ્મ-જેના ઉદયા-ઉદયથી. હેઈ–હોય. જીએ-જીવમાં. હાસ–ર–અરઈ-સેગ–ભય-કુચછાહાસ્ય: રતિઃ અરતિઃ શોકઃ ભય અને દુર્ગ-૨૭. સનિમિત્તમૂ-નિમિત્તપૂર્વક. અન-હા-બીજી રીતે-નિમિત્ત વિના વા-અથવા. ત–તે. ઈહ–અહીં.. હાસા-SSઈમેહણીય=હાસ્યાદિ મેહનીય. ૫ ૧૨ છે ગાથાર્થ : જેના ઉદયથી જીવને નિમિત્ત હેય, અથવા ન હેય, તે પણ હસવાનું પ્રેમ નાખુશી: શોકઃ બીક mational Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૭ અને દુર્ગછા થાય છે. તે અહીં “હાસ્ય મેહનીય કર્મ" વિગેરે કહેવાય છે. ૩૧ હવે નવ નોકષાય કહે છે. જે કર્મના ઉદય થકી જીવને હાંસુ આવે, તે હાસ્ય ૧. સાતા [ આનંદ ] વેદાય, તે-રતિ ૨. અરતિ [ અપ્રેમ ]: તે-અસાતા વેદાય ૩. શોકઃ તે-ચિંતા ઉપજે ૪. ભય ઉપજે ૫. કુછાય તે-જુગુપ્સા-દુગચ્છા ઉપજે ૬. કેઈક નિમિત્તે અથવા, અન્યથા-કારણ વિના જ ઉપજે, તે-હાં હાસ્યાદિક છે ભેદે નેકષાય મેહનીય કહીએ. તે આ પ્રમાણે –હાસ્ય [ હાસ્યુત્પાદક ને ક્યાય ચરિત્રાવરણય-મેહનીય કર્મઃ] ૧. રતિ રિતિ–ઉત્પાદક-નોકષાય ચારિત્રાવરણીય મોહનીય કર્મ ]. અરતિ [અરતિ–ઉત્પાદક ” ) ]૩. શેક શિક , , , , , , ભય [બીક , , , , , ]૫. જીગુસાઃ [દુગચ્છા ,, ,, ,, ,, ]. ત્રણ વેદ નોકષાય ચારિત્ર મોહનીય કર્મના સ્વરૂપ અને દૃષ્ટાંતે पुरिसिस्थि-तदुभयं पइ अहिलासो जव्वसा हवइ, सो उ-। થી નર-નઈ-વે -ત-ન-વાદ્-સમારરા Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શબ્દાર્થ –પરિસિOિ-ત૬ભયં-પુરુષ સ્ત્રી અને તે બંનેયઃ પઈકતરફ, અહિલાએ=અભિલાષા જવસા=જેને લીધે. હવાઈ=હોય. સેતે. ઉ=. થી-નર-નપુ-એદએ સ્ત્રી વેદે દયઃ પુરુષ વેદોદયઃ નપુંસક વેદોદય કુંકુમ તણું-નગર-દાહ-સ=કીડીઓનાઃ તૃણના અને શહેરના દાહ જે. ૨૨ ગાથાર્થ જેને લીધે પુરુષઃ સ્ત્રીઓ અને તે બનેય તરફ ઈચ્છા દેડે છે, તે જ બકરીની લડીએ ઘાસ અને શહેરના દાહ જે સ્ત્રી-પુરુષ અને નપુસક વેદનો ઉદય હેય છે. એરરા વારંવાર પુરુષ સેવવાને ૧. વારંવાર સ્ત્રી સેવવાને, ૨ અને પુરુષ તથા સ્ત્રી બંનેયને સેવવાને ૩. અભિલાષ-મૈથુન સેવવાની વાંછા–જે કમ્મને વશ કરીને હોય, તે અનુક્રમેસ્ત્રી ૧. પુરુષ ૨, અને નપુસક ૩, વેદને ઉદય કહીએ પુરુષની વછા કરાવે તે–સ્ત્રીવેદને ઉદય કહીએ. ૧ સ્ત્રીની વાંચ્છા કરાવે તે–પુરુષ વેદને ઉદય. ૨ બેયની વાંચ્છા કરાવે, તે-નપુંસક વેદને ઉદય, ૩ કું ફેમ? તે કરીષને અગ્નિઃ તે-સરખે સ્ત્રીવેદને ઉદય, મેડો ઉપશમે ૧. તૃણની અગ્નિ તે સરખે પુરુષવેદને ઉદય, તુરત ઉ૫. શમે ૨. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૯ નગરના દાહ સરખે નપુંસક વેદને ઉદય, કેમેય એલ્ડવાયે નહીં ૩. એ-રીત-હાસ્યાદિક દ ઃ અને ૩ વેદ : એમ ૯: નેકષાય. સેળ કપાય ? અને નવ ને કષાય એમ-પચ્ચીશ ભેદે ચારિત્ર મેહનીયર કહ્યું. અને ત્રણ ભેદે દર્શન મેહનીય એમ-૨૮ અઠ્ઠાવીશ ભેદે મેહનીય કર્મ કર્યું. સારા આયુઃ કર્મ અને નામકર્મના ભેદ. सुर-नर-तिरि-निरया-ऽऽऊ हडि-सरिसं नामकम्म चित्तिसम । बायाल-ति-नवइ-विहं ति-उत्तर सयं च सत्तट्ठी ॥२३॥ શાથી -સર-નર-તિરિ-નિરયાઇsઊ=દેવ મનુષ્ય તિર્યંચ અને નારકનું આયુષ. હડિ-સરિસં–હેડ-સરખું. નામ-કમ્મરનામ-કમ. ચિત્તિ-સમ=ચિત્રિ-ચિતારા જેવું. બાયાલ-તિ-નવઈ-વિહં=બેંતાલીશઃ અને ત્રાણું પ્રકારનું. તિ–ઉત્તર-સર્ય=એકસો ત્રણ ભેદવાળું સત્તટ્રીક સડસઠ ૨૩ ગાથાર્થ – દેવઃ મનુષ્યઃ તિર્યંચ અને નરકનું આયુષ્ય કમ હેડ જેવું હોય છે-ચિતારા જેવું નામકર્મ બેતાલીશઃ અને ત્રાણું: પ્રકારે અને એકસે ત્રણ કે Page #65 -------------------------------------------------------------------------- ________________ ६० સડસઠ ભેદે હોય છે. ર૩ હવે આયુષ્કર્મ કહે છે-- દેવાયુ ૧ઃ તિયચાયુઃ ૩ઃ મનુષ્યાયુઃ ૨: નરકાયુઃ ૪ એ ચાર ભેદે આયુઃ કર્મે છે. તે આયુઃ કર્મ હેડ સરખું છે, જેમ-ખેડા હિડ)માં ઘાલેલા ચેરાદિક ઘણુંએ નિકળવા વાંછે, પણ વિવક્ષિત કાળ ભોગવી રહે, ત્યારે જ નિકળે. તેમ–જીવ જ્યાં ઉપન્ય હોય, ત્યાંનું આયુ પૂર્ણ થાય ત્યારે જ નિકળી શકે. એ ૪ ભેદે આયુદ કશ્મકહ્યું. હવે નામકર્મો કહે છે – તે નામકર્મ ચિત્રકાર સરખું છે. જેમ-ચિતારો જેવું ચિત્ર આળેખવા વાંછે, તેવું ચિતરે. તેમ-જીવ પણ જેવી ગત્યાદિકે જવું હોય, તેવું નામકશ્મ બાંધે. તે-નામકર્મ બેંતાલીશ ભેદે પણ છે, ત્રાણું ભેદે પણ છે, એક ત્રણ ભેદે પણ છે, અને સડસઠ ભેદે પણ છે, જે ૨૩ છે નામકર્મના બેતાલીશ ભેદે તેમાં–ચૌદ પિંડપ્રકૃતિઓના નામ : ફલ્લા-ત-૩ઘા-ધન-સંઘાયાળિ સંઘથon | દાળ-વ-ધ---ળુપુત્રિ-વિદ્દા-જ રા શબ્દાર્થ-ગઈ–જાઈ-તાણુ- ઉવગા=ગતિઓઃ જાતિઓ શરીરેઃ ઉપાંગે બંધણુ-સંઘાયણણિબંધને સંઘાતને સંઘયણ સંઘયણઃ સંડાણ-વણુ-ગંધ-રસ Page #66 -------------------------------------------------------------------------- ________________ ફાસ-અણુપુરિવ-વિહગ-ગઈ=સંસ્થાનેઃ વણે ગધેઃ રસે સ્પર્શે: આનુપૂર્વિ: અને વિહાગતિઓઃ ૨૪ ગાથાર્થ : ગતિએ; જાતિઓ શરીરે અંગે પાંગે બંધને સંઘાતને સંઘયણે સંસ્થાને વર્ણો ગધેરઃ પશે આનુપૂવીઓ વિહાગતિઓઃ (ના નામ કર્મો) . ૨૪ પ્રથમ બેતાલીશ ભેદ કહે છે – ગતિ નામકર્મ : સંસ્થાન નામકર્મ ૮ઃ જાતિ નામકશ્મ ૨૪ વર્ણ નામકર્મ ૯ શરીર નામકર્મો ૩ઃ ગંધ નામકર્મો ૧૦૦ શરીર પાંગ નામકર્મો ૪. રસ નામકર્મો ૧૧૦ શરીરબંધન નામકશ્મ પર સ્પર્શ નામકર્મો ૧૨ઃ શરીરસંઘાતન નામકર્મ ઃ આનુપૂવી નામકર્મો ૧૩ સંઘયણ નામકર્મ ૭: વિહાગતિ નામકર્મ ૧૪૪ એ નામકર્મની પ્રકૃતિના અર્થ સૂત્રકાર જ આગળ કહેશે. તેથી અહી લખ્યા નથી ૨૪ ૨૮ પ્રત્યેક પ્રકૃતિએ તેમાં આઠ સ્વતંત્ર પ્રત્યેક પ્રકૃતિએ – पिंड-पयडि-त्ति चउदस, परघा उस्सास-आयवुज्जोयं । अ-गुरु लहु-तित्थ-निमिणोषघाय मिअ अट्ठ पत्तेआ ॥२५॥ - ના Page #67 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ –પિંડ-પડિ=પિંડપ્રકૃતિએ. ત્તિએ પ્રમાણે ચઉ-દસ-ચૌદ પરઘા-ઉસ્સાસ-આયવુજેયર પરાઘાતઃ શ્વાસેવાઆતાપ ઉદ્યોતઃ અગુરુલહુ-તિર્થીનિમિણે વઘાયં= અગુરુલઘુ તીથ નિર્માણ અને ઉપઘાતઃ ઇઅઃએ પ્રમાણે આઠ આઠ પત્ત આ પ્રત્યેક, ૨૫ છે ગાથાથ–– એ ચોદ પિંડ પ્રકૃતિઓ પરાઘાતઃ ઉછુવાસઃ આતાપઃ ઉધોતઃ અ-ગુરુલઘતીર્થ નિર્માણ ઉપઘાતાએ આઠ પ્રત્યેક ર૫ એ પ્રકારે ૧૪ પિંડ પ્રકૃતિ જાણવી. એક પ્રકૃતિને વિષે બે કે ત્રણ કે ચાર : ભેળી હોય તે પિડપ્રકૃતિ કહીએ. હવે, ૨૮ અઠ્ઠાવીશ પ્રત્યેક પ્રકૃતિ કહે છે - પરાઘાત નામકર્મો ૧૦ અગુરુલઘુ નામકર્મ : ઉચ્છવાસ નામકર્મો : તીર્થંકર નામકર્મો ઃ આતાપ નામકર્મ ૩ નિર્માણ નામકર્મ ૭: ઉદ્યોત નામકર્મો ૪ ઉપઘાત નામકર્મ ૮૯ એ આઠ પ્રત્યેક પ્રકૃતિ છે. પ્રત્યેક તે એકેકીજ છે; એમાંહી ભેળી કેઇ નથી. રપ વીશ સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ તેમાં ત્રણ દશકની ૧૦ પ્રકૃતિઓ – Page #68 -------------------------------------------------------------------------- ________________ તસ-બાય-પલ્લત્ત વશય-થિ તુમ મુમાં ૨૫ મુ-સરા-ડટ્રેન નર્સ તા-સાં થાય-તેમ તે રૂમ રદ્દ શબ્દા :-તસ-ખાચર.પજત્ત=ત્રસઃખાદરઃ પર્યાપ્તઃ પન્દ્રય-થિર =પ્રત્યેક સ્થિરઃ શુભ =શુભઃસુભગ =સૌભાગ્યઃ સુસરા-ઇજ-જસ=સુસ્વરઃ આદૈય: યશઃ તમદસગ=ત્રસદશક, થાવર-દસ સ્થાવર-૬શક. ઈમ=ઓઃ સ: બદરઃ પર્યાપ્તઃ પ્રત્યેકઃ સ્થિર શુભ સુભગઃ સુસ્વરઃ અદેયઃ અને યશઃ ત્રસદશક છે, અને સ્થાવર દશક આ છેઃ—ના ૨૬ ૫ ત્રસ નામકસ્મ ૧: આદર નામસ્મ ૨ઃ પર્યાપ્ત નામકર્મ ૩: પ્રત્યેક નામકશ્મ` ૪: સ્થિર નામકમ્મ* ૫: ૬૩ શુભ નામકમ્મ દી સુભગ નામકર્મ ૭: સુસ્વર નામક ૮: આઠેય નામકર્મ ૯ઃ યશઃ નામકમ ૧૦: એ ત્રસદશકે કહીએ. વળી વયમાણુ (હવે કહીશું તે પ્રકારે) સ્થાવરના દશક જાણવા; તે કહે છે.— ॥ ૨૬ ॥ સ્થાવરદશકની ૧૦ પ્રકૃતિઓઃ— થાવર-મુન્નુમ-શ્રવન્તુ સાદાળ-થિ-મુમ-કુમાનિ । दुस्सरणाइज्ज - ऽजस - मिअ नामे सेअरा वीस ||२७|| Page #69 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થથાવર-સુહમ-અપજજ =સ્થાવર સૂમ અપર્યાપ્ત સાહારણુ-અથિર-અસુભ-દુભગાણિ સાધારણઃ અરિથરઃ અશુભ દીર્ભાગ્ય: દુસ્સરણાઈજજડજસં= દુઃસ્વરઃ અનાયઃ અયશઃ ઈસ=એ પ્રમાણે નામે નામમાં. સેરા-સેતર પ્રવૃતિઓ–વસં=વીશ, મારા ગાથાર્થ સ્થાવરઃ સૂક્ષ્મ અપર્યાપ્તઃ સાધારણઃ અસ્થિર અશુભ દુર્ભાગઃ દુઃસ્વરઃ અનાદેય અને અપયશાએ પ્રમાણે નામકર્મમાં ઈતર સાથે વીશ, પારણા સ્થાવર નામકર્મો ૧૦ અશુભ નામકર્મો : સૂક્ષ્મ નામકર્મ ૨: દુભગ નામકમે ૭ઃ અપર્યાપ્ત નામકર્મો ૩૦ દુઃસ્વર નામકર્મ ૮: સાધારણ નામકર્મો : અનાદેય નામકર્મો ૯ અરિથર નામકર્મો ૫: અયશઃનામકર્મે ૧૦: એ પ્રમાણે નામકર્મમાં સ્થાવરને દશકે જાણ. ઈતર તે-ત્રસના દશકા સહિત વીશ થાય. તે વળી પરાઘાતાદિક આઠ યુક્ત અઠ્ઠાવીશ પ્રત્યેક પ્રકૃતિઓ કહીએ. તેમાં-૧૪ ચૌદ પિંડપ્રકૃતિ ભેળવીએ, ત્યારે કર ભેદ નામકર્મના થયા. રહા નામકર્મની પ્રકૃતિની વિશેષ સંજ્ઞાઓનું ધોરણ तस-चउ थिर-छक्क अथिर-छक-सुहुम-तिग थावर चउक्कं । મુમ-તિ-CS3 વિમાસા તયા-SS3-સંવાદિયારા Page #70 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ –તસ-ચઉ==સચતુષ્ક. થિર છk=સ્થિર પદ્રક. અથિર–છk=અસ્થિર-થર્કસુહુમ–તિગસૂલમત્રિક થાવર-ચઉકં=સ્થાવરચતુષ્ક. સુભગતિગા= સુભગ-ત્રિક વિગેરે. વિભાસા–પરિભાષાઓ-સંજ્ઞાઓ. તયા ઈસંપાહિતદાદિ–સખ્યાભિઃ-તે (અમુક એક) શરૂઆતમાં રાખીને ઠરાવેલી સંખ્યાવાળી, પયડીહિં=પ્રકૃતિ વડે. પ૨૮૫ ગાથાથ. સચતુષ્ક સ્થિરષક અસ્થિરષદ્રક સૂક્ષ્મ-ત્રિકા સ્થાવર-ચતુષ્કઃ સૌભાગ્યત્રિક વિગેરે વિભાષાઓ-તે તે પ્રકૃતિ આદિમાં રાખી હોય તેવી સંખ્યાવાળીપ્રકૃતિએ વડે (કરવી.) પર ત્રસચતુરક કહાથી-ત્રસ ૧૦ બાદર ૨ઃ પર્યાપ્ત ૩ઃ અને પ્રત્યેક ૪એ ૪ જાણવી. સ્થિરપકડ તે–સ્થિર ૧૦ શુભ ૨. સુભગ ૩ સુસ્વર ૪ઃ આદેય પર અને યશ ૬ઃ એ છ જાણવી. અસ્થિરષક તે–અસ્થિર ૧ઃ અશુભ ૨: દુર્ભગ ૩ દુ:સ્વર : અનાદેય ૫: અને અપયશ ૬: એ છ. સૂક્ષ્મત્રિક: તે–સૂક્ષ્મ ૧ઃ અપર્યાપ્ત ૨: અને સાધારણ ૩ સ્થાવરચતુષ્કઃ તે–સ્થાવર ૧: સૂક્ષમ ૨: અપર્યાપ્ત ૩: અને સાધારણ ૪ સુભગ ત્રિક: તે–સુભગ ૧ઃ સુસ્વર ૨ આદેય ૩: એ ત્રણ જાણવી. Page #71 -------------------------------------------------------------------------- ________________ - આદિ શબ્દથી દુર્ભગરિક પ્રમુખ વિભાષા-સંજ્ઞા આગળ સત્રમાં કહેશે, તે (અમુક એક) પ્રકૃતિથી માંડીને તેટલી સંખ્યાવાળી પ્રકૃતિઓ વડે જાણવી. ૨૮ વને-૩ કશુ-૬-૩ તણાં--૩-રવા -છામિના इअ अन्नावि विभासा. तया-ऽऽइस खाहि पयडीहि ॥२९॥ શદાથવન–ચઉ=વર્ણાદિ ચાર. અ-ગુલહુચઉ= અગુરુલઘુ વગેરે ચાર. વસા sઈ-દુ-તિ-ચઉર–છક્ક= ત્રસાદિ-દિક: ત્રિક ચતુષ્કઃ ષકઃ ઈચચાઈ=વગેરે. ઈએ= ઇતિએ પ્રમાણે, અનાવિબીજી પણ. ૨૯ છે ગાથાર્થ વર્ણચતુષ્ક: અગુરુલઘુચતુર્કઃ ત્રસાદિદ્વિત્રિકચતુષ્ક–ષક ઇત્યાદિક આ અને એવી બીજ પણ વિભાષા=પરિભાષાઓ-તે આદિમાં હોય તેવી સંખ્યાવાળી પ્રકૃતિઓ વડે થાય છે. રિલા વર્ણચતુષ્ક તે–વર્ણ ૧૦ ગંધ ૨ઃ રસ ૩: અને સ્પર્શ ૪. એ ચાર જાણવા. અગુરુલઘુચતુકઃ તે–અગુરુલઘુ ૧૦ ઉપઘાત ૨: પરાઘાત ૩: અને ઉચ્છવાસ 8: એ ચાર જાણવા. સક્રિક: તે–ત્રસ ૧ઃ બાદર ૨ઃ વસત્રિક તે-ત્રસ ૧: બાહર ૨ અને પર્યાપ્ત ૩ ત્રસ ચતુક તે-ત્રસ ૧ઃ બાદર ૨ઃ પર્યાપ્ત ૩ અને પ્રત્યેક ૪: 0 2. Page #72 -------------------------------------------------------------------------- ________________ ત્રસષકઃ તે ત્રસ ૧: બાદર ૨ પર્યાપ્ત ૩: પ્રત્યેક કર સ્થિર છે અને શુભ ૬ઃ ઈત્યાદિક. આ અને અનેરી પણ વિભાષા–પરિભાષા-વિશેષસંજ્ઞા, જે આગળ સૂત્રમાણે પ્રકૃતિનું નામ કહેશે તે થકી માંડીને તેટલી સંખ્યાવાળી પ્રકૃતિઓની વિભાષા-સંજ્ઞા જાણવી રહ્યા દરેક પિંડપ્રકૃતિના પેટા ભેરેની મળી કુલ ૬૫ની સંખ્યા. રૂ-ગાઉ ૩ વામણો ૧૩-gr-૫-તિ-iT-Fર-છે-છા ઈ-ટુw-gr-S૬ વહુજ રૂમ ઉત્તર-એક પણ રૂમ શબ્દાર્થ–ગ-આઈણુગતિ વગેરેના ચઉ–પણપણુ-તિ-પશુ-પંચ-છ-છ =ચાર પાંચ પાંચઃ ત્રણ પાંચ પાંચ છ છ પણુ–દુગ–પણુ-ટુ-ચઉ–દુગ=પાંચ બે પાંચ: આઠ: ચાર : ઇઅએ પ્રમાણે ઉત્તરલેય-પણુ–સી–ઉત્તર ભેદોની પાંસઠ સંખ્યા ૩૦ ગાથાથ ગતિ આદિના તે અનુક્રમે-ચાર પાંચ પાંચ ત્રણ પાંચ પાંચ છ છઃ પાંચ બે પાંચ આઠ: ચાર અને બે-એ પ્રકારે પાંસઠ ઉત્તરભેદ છે. ૩૦ હવે નામકના ૯૩ ભેદ કહે છે–તેમાં– ગત્યાદિક ૧૪ પિંડ પ્રકૃતિના અનુક્રમે ઉત્તર ભેદ કહે છે. ગતિ ચાર ભેદે ઉપાંગ ત્રણ લે. જાતિ પાંચ ભેદે બંધન પાંચ જે. શરીર પાંચ ભેદે. સઘાતન પાંચ ભેદે Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સંઘયણ છ ભેÈ: સસ્થાન છ ભેદ્દે વ પાંચ ભેદે રસ પાંચ ભેદેઃ સ્પર્શી આઠ ભેકેઃ આનુપૂર્વી ચાર ભેદ્દેઃ વિહાયાગતિ એ ભેદે ગધ એ ભેટૂ એમ ઉત્તરભેદ પાંસઠ થયા. તા૩૦થી જુદી જુદી અપેક્ષાએ નામકમની પ્રકૃતિની ૯૩-૧૦૩ અને ૬૭ ની સ`ખ્યા અદ-ચીત-નબા ત્તિ-નવફ સહૈ યા પનર-૧ ધો -ત્તિમય । થા-સંવાય-નદ્દો તાસુ સામા-વળ-૨૪ ર્િ॥ શબ્દા—અડેવીસ-જુઆ=મઠ્ઠાવીશે એડીએ. તિનવ=ત્રાણુ, સતે=સત્તામાં વા=અથવા, પનર=પદર. અધૂણે મધને તિ-સય=એકસા ત્રણ, બધણુ-સ`ઘાયગહા= ધન અને સ'ઘાતનાના સમાવેશ. તસુ=શરીરમાં સામણ-વણુ-ચઉ=સામાન્યરીતે વદિ ચાર ॥૩૧॥ ગાથા અઠ્ઠાવીશ ભેળવીએ એટલે ત્રાણું: અથવા— અધના પદર ગણવાથી એકસો ત્રણ: સત્તામાં, બંધન અને સ`ઘાતન શરીરીમાં ગણી લઇએ, અને સામાન્યથી વણુ ચતુષ્ક લઇએ. ૫૩૧૫ તે, અઠ્ઠાવીશ પ્રત્યેક પ્રકૃતિએ યુક્ત કરીએ, ત્યારે ત્રાણુ. ભેદ નામકમ્મના સત્તાએ થાય, અથવા, સત્તામાં પાંચ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ધનને ઠેકાણે પ’દર બંધન ગણીએ, ત્યારે એકસો ત્રણ એક નામકગ્સના થાય. હવે સડસઠ ભેદ કહે છે.- પંદર સેઢે ધનઃ અને પાંચ ભેદ્દે સધાતન: એ ૨૦ પ્રકૃતિઃ તે—શરીર ભેગીજ વિવક્ષીએ, શરીર માંધે ત્યારે ભેળીજ આંધે, તે માટે જુદી ન ગણીએ. એટલે ૨૦, તે ઓછી, અને વર્ણાદિક વીશ છે, તેને સામાન્યપણે-વણુ : ગ ધ: રસઃ સ્પે : એ જ ગણીએ, એટલે એ ૧૬ આછીઃ ॥૩૧॥ આઠેય ક્રમની અધ: ઉદય: ઉદ્ભીરણા અને સત્તા આશ્રયીને પ્રકૃતિની સખ્યાએ ' इअ सत्तट्ठी बंधोदए य, न य सम्म - मीसया बंधे । જંતુર્ણ સત્તાઇ, ત્રીસ-ટુ-ત્રીસદ-ત્રણ સર્ચ રૂા શબ્દાર્થ –ઈઅ=એ પ્રકારે. સત્તી=સડસઠ. મલેટદએધ અને ઉદયમાં, ન=ન, ય=અને, સન્મ-મીસય= સમ્યક્ અને મિશ્ર. મધે=મધમાં. બધુદએ='ધમાં અને ઉચમાં. સત્તાએ—સત્તામાં, વસ-૬-વીસટ્રૂ-વન સય’= એકસે વીશ: એકસ ખાવીશ: અને એકસેસ અટ્ઠાવન. ૫૩૨ા ગાથા. [તા–] એ પ્રમાણે સડસઠ પ્રકૃતિએ અધઃ ઉદયઃ અને ઉદ્દીરામાં હોય. સમ્યક્ત્વ મેાહનીય; અને મિશ્ર માહનીયઃ મમાં નજ હાય, એટલે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭. - - કે - બધા ઉદય અને સત્તામાં અનુક્રમે વીશઃ બાવીશ અને અઠ્ઠાવના સાથે સે હેય. ૩રા એમ એકસો ત્રણમાંથી એ ૩૬ છત્રીસ પ્રકૃતિ એછી કરીએ, એટલે—નામકર્મની ૬૭ થાય. તે બધે અને ઉદયે જાણવી. વળી સમ્યકૂવ મેહનીય ૧: મિશ્ર મેહનીય ૨: એ બે બંધે ન હોય, બંધે તે મિથ્યાત્વજ બાંધે. તે મિથ્યાત્વનાં દળિયા વિશુદ્ધ અને અર્ધવિશુદ્ધર થયાં થકા સમ્યક્ત્વપણું અને મિશ્રપણું કહેવાય. તે માટે મેહનીયની ૨૬, નામકર્મની ૬૭; શેષ છે કર્મોની ૨૭, એમ–૧૨૦ પ્રકૃતિ બધે હેયર તથા મેહનીયની ૨૮: નામકર્મની ૬૭. શેષ છ કર્મની ૨૭ એમ-૧૨૨ ઉદયે અને ઉદીરણુએ હેય. અને મોહનીય ૨૮૯ નામની ૧૦૩: અને શેષ કશ્મની ૨૭: એમ-૧૫૮ સત્તાએ જાણવી. જે ૩૨ છે ૫૧ મી ગાથા સુધી ચૌદ પિઅપકૃતિઓના ૬૫ ઉત્તરભેદના નામે અને વ્યાખ્યાઓ ગતિએ જાતિઓ અને શરીરે નિર-તિરિ-નરસુર- રૂા-વિઝ-તિર-ર૩- sદ્રિાવો શ-વિડવા-ss@ાર-તેર-તાળ પળ–સા રૂરૂા. શબ્દાર્થ_નિરય-તિરિનર-સુર-ગઈકનારકઃ તિર્યંચા, Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૧ મનુષ્યઃ અને દેવઃ ગતિઓઃ ઈગ–બિઅ-તિય-ચઉ–૫ણિદિ-જાઈએ=એકેદ્રિય બેઈદ્રિયઃ ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય: પંચેન્દ્રિય જાતિઓઃ રાલ-વિઉવા-ડડહારગ–તેઅકમ્પણ=ઔદારિક વૈક્રિયઃ આહારક તૈજસ અને કાર્પણ પણુ-સરારા પાંચ શરીરે. ગાથાર્થ નરક: તિર્યચ. મનુષ્ય અને દેવઃ ગતિએ, એકે. પ્રિયઃ બેઈદ્રિય તેઈદ્રિય: ચરિંદ્રિય અને પચેદ્રિય જાતિઓઃ ઔદારિક વેકિયઃ આહારક રજસ અને કાર્માણ એ પાંચ શરીરે. મારા હવે પિંડ પ્રકૃતિના ઉત્તર ભેદનાં નામ અને અર્થ આ ચાર દિવસ એ ઈકિય નરકગતિ નામ ૧ : તિર્યંચગતિ નામ ૨ : મનુષ્યગતિ નામ ૩ : દેવગતિ નામ ૪? એ ચાર ગતિ કહીયે “મનમ=તિ” રૂતિ વાત એક સ્પર્શનેંદ્રિયવતઃ એકેન્દ્રિય ૧૦ સ્પર્શન-રસનેંદ્રિયવંત, તે– બેઈદ્રિય ૨૯ સ્પર્શન-રસન-ધ્રાણેદિયવંત, તે-તે ઈદ્રિય ૩૦ સ્પર્શન-રસન–પ્રણ-ચક્ષુવંત. તે–ચઉરિદ્રિય ૪૦ સ્પર્શન–રસન-ધ્રાણ-ચક્ષુઃ-શ્રોત્રવંત, તે—પચેદ્રિય પ. એ પાંચ જાતિ નામકર્મો કહીએ. “જનન-જ્ઞાતિ Page #77 -------------------------------------------------------------------------- ________________ દારિક શરીર નામકમ ૧ ; વયિશરીર નામ કેમ્પ ૨ આહારકશરીર નામકશ્મ ૩ તૈજસશરીર નામકર્મ ૪: કાશ્મણશરીર નામકર્મ ૫ : એ પાંચ શરીર નામકર્મો કહીએ. “ીતે, તરછી રૂતિ ગુરૂ પ્રતિક્ષણે પુદ્ગલને ઉપચઃ અપચ કરીને વધે ઘટે તે-શરીર કહીએ. - ઉદાર એટલે પ્રધાન-ઉત્તમ-તે-સર્વ શરીર થકી ઉત્તમ, તીર્થકર ગણધરની અપેક્ષાએ. તે ઔદારિક તથા ઉદાર–મોટું, સહસ્ત્ર જન માટે તે ઔદારિક શરીર સર્વ તિર્યંચઃ મનુષ્ય ને હોય ૧. તથા— એક અનેક નાનું, મેટું ખેચર, ભૂચર દશ્ય, અદશ્ય ઈત્યાદિ-વિવિધ કિયાએ ઊપવું, તે-વેકિય શરીર કહીએ. તે–બે ભેદેહાય – ભવપ્રત્યાયિક–દેવતા નારકી ને હેય અને લબ્ધપ્રત્યયિક—મનુષ્ય, તિર્યંચને હેય. ૨. તથા ચૌદપૂરી સાધુ, તીર્થકરની ત્રાદ્ધિ દેખવા તથા સંશય ટાળવા નિમિત્ત, ઉત્તમ પુદ્ગલ આહરી–લઈને [મુંઢા હસ્ત પ્રમાણ શરીર કરે, તે–આહારક શરીર કહીએ. ' તે–સ્ફટિક પરે અતિ નિમ્મળ કેઈક-દેખે કઈક ન દેખે એવું હોય. ૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૩ તથા, તેજના પુદ્ગલથી નિષ્પન, તે રોજ શરીર કહીએ જે-અદશ્ય છતું ભુક્ત આહારને પચાવે, વળી લબ્ધિવંત તેલેડ્યા મૂકે, તેને હેતુ હોય. ૪. કમ્મ પુદ્ગલથી નીપજ્યું. તે-કાશ્મણ શરીર. જેના ઉદય થકી જીવ કર્મ પુદ્ગલ ગ્રહીને, તે રૂપપણે પરિણમાવે છે. તે–તેજસ કાશ્મણ શરીર સહિત જીવ પરભવે જાય છે. પણ કમ્મરગણું અતિ સૂક્ષ્મ છે, માટે કોઈ દેખે નહીં. પ. એ પાંચ શરીરનું સ્વરૂપ જાણવું ૩૩. અંગો ઉપાંગો અને અંગોપાંગો વાદ-વિટી-સિર-૩૬-૩થરા, -મુદ્દા ! सेसा अंगोवंगा, पढम-तणुतिगस्सुवंगाणि ॥ ३४ ॥ શબ્દાર્થ-બાહુ-ભુજ: ઉસે સાથળઃ પિટિ=પીઠઃ સિર=માથું ઉર=હૈયું-હદય ઉયર કદર–પેટ અંગ આઠ અંગે ઉવંગઉપાંગે અંગુલી-પમુહા આંગળી–વગેરેઃ સેસા=બાકીના અંગોવગા=અંગોપાંગેઃ પઢમ-તણુતિગસ્સ=પ્રથમનાં ત્રણ શરીરને ઉવગાણિ = ઉપાંગ [આદિ] હોય. ૩૪. ગાથાથ :હાથ સાથળઃ પીઠઃ માથું છાતી, પેટ અંગે આંગળી વિગેરે ઉપાંગે, અને બાકીના અંગેપગે સિમજવા. પહેલા ત્રણ શરીરને ઉપાંગે (વિગેરે) હોય. ૩૪. Page #79 -------------------------------------------------------------------------- ________________ બે બાહુઃ તે–ભુજા ૨૪ બે ઉરઃ તે-સાથળ ૪૪ પૃષ્ટિ તે–વસે પઃ શિરઃ તે–મસ્તક ૬૦ ઉરઃ તે-હૃદય ૭ઃ ઉદર તે–પેટ ૮: શરીરને વિષે એ આઠ અંગ કહીએ. તે અંગને વિષે આંગળી પ્રમુખ તે-ઉપાંગ કહીએ. અને તે ઉપાંગને વિષે શેષ જે-પર્વ રેખાઃ નખ માદિક તે–અંગે પાંગ કહીએ. એ ઉપાંગ : તે પ્રથમ ત્રણ શરીરને જ હાથ દારિક પાંગ ૧ વૈકિયપાંગ ૨ અને આહારક પાંગ ૩. તૈજસઃ કાશ્મણ તે જીવપ્રદેશના સંસ્થાને છે, અશ્ય છે તે માટે–તેને અંગ-ઉપાંગ ન હોય. . ૩૪ પાંચબંધનનું સ્વરૂપ : કરાઇs-gઢા, નિવ-જીંતા સંબંધ છે. ज कुणइ जउ-सम त बंधणमुरलाऽऽइ-तणुनामा (૩છા વધા” ને) રૂil શબ્દાર્થ-ઉરલા-ડડ,ગલાણું=ઔદારિકાદિ પુદ્ગલને, નિબદ્ધ-બજતયાણુ=પૂવે બાંધેલાઃ અને બંધાતા ને સબંધ=મેલાપ. જ =જે. કુણઈ કરે. જઉ–સમં=લાખરાળ–સરખું તંત્રતઃ બંધણું=બંધન નામકર્મ ઉરલાઈ તાણુ-નામા= દારિક આદિ પાંચ શરીરને નામે. ૩૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ગાથાર્થ જે બંધાયેલા અને બંધાતાઃ દારિકાદિક પુદ્ગલેને લાખની માફક-સંબંધ કરે, તે બંધનનામકર્મ દારિકાદિ શરીરને નામે હોય છે. ૩૫. દારિકાદિક શરીરના પુદ્ગળ-પૂર્વે બાંધેલા અને નવા બંધાતા તેને સમ્યફ પ્રકારે બંધ કરે છે, જતુ કહેતાં લાખની પરે; એટલે જેમ-લાખ બે કાષ્ઠને સંબંધ કરે-એકી ભાવ કરે, તેમ-ગૃહીત અને નૃત્યમાણુ પુદ્ગલને એક કરે તે બંધન નામકર્મ કહીએ. તે દારિકાદિક શરીરને નામે પાંચ ભેદે છે: દારિક બંધન ૧૦ ક્યિ બંધનઃ ૨ઃ આહારક બંધન ૩ઃ તૈજસ બંધન : કાર્મેણું બંધન, ૫. નામકર્મ. | ૩૫ પાંચ સંઘાતના = વાયરૂ વરસા-SSg-gટાતિ) તUગ તા-SSી . त संघाय बधणमिव तणु-नामेण पंच-विह ॥६३।। શબ્દાર્થ-જ =જે: સંઘાઇય=એકઠાં કરે, ઉરલાssઈ-પુગલે-દારિકાદિક પુદગલોને તણુ-ગણું તૃણના સમૂહની વ=પેઠે દંતાઇડલી-દંતાલી, ખંપાળી -તે Page #81 -------------------------------------------------------------------------- ________________ સંઘાય–સંઘાતન નામકર્મ બંધણું–બંધનની. ઈવ–પેઠે. તણુ–નામેણુ-શરીરના નામે. પંચ–વિહ-પાંચ ભેદે. ગાથાર્થ - જેમ દંતાલી ઘાસને સમૂહ એકઠ કરે તેમ ઔદારિકાદિક યુગલને એકઠા કરે, તે બંધનની પેઠે શરીરને નામે સંઘાતન નામકમ પાંચ પ્રકારે છે. ૩૬ જે કમ્મ દારિકાદિક ભાવપણે પરિણમ્યા પુગળ પ્રત્યે સંઘાતે એકઠા કરે], જેમ તૃણના સમૂહ પ્રત્યે દંતાલી એકઠા કરે, તેમ, તે–સંઘાતન નામકર્મ કહીએ. બંધનની પરે શરીરને નામે કરીને તે પાંચ ભેદે છે – દારિક સંઘાતન ૧૪ વૈશ્યિ સંઘાતન ૨: આહારક સઘાતન ૩ તૈજસ સંઘાતન ૪ અને કામેણુ–સંઘાતન ૫ નામકશ્મ ૩૬ પંદર બંધનનું વર્ણનપત્ર-દિવ-ssફાવા -તે-વાલ્મ-જુત્તાઈ ! નવ વંશજ રૂબર-ટુ-સહિયા વિનિ, તે જ રૂડા | શબ્દાર્થ-એરાલ– વિવા-ડબહારયાણું-ઔદારિક વિદિય અને આહારકના સગ–તેઅ-કમ-જુત્તાણુંપિતાપિતાની સાથે તૈજસ સાથે: અને કામણ સાથે નવ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૭ બંધણુણિ નવ બંધને ઇઅર-ટુ-સહિઆણું=ઈતરબીજા-એ (તૈજસ-કાશ્મણ) સહિત કરતાં. તિનિ-ત્રણ બંધન; તેસિંeતે બેનાં ચ=અને ૩૭. ગાથાર્થ – દારિક વૈકિય; અને આહારકડ ને પિત. પિતાની તેજસ અને કાર્માણની સાથે જોડતાં– નવઃ બીજા બે સાથે જોડતાં ત્રણ અને તે બેના ત્રણું બંધને [થાય છે.] ૩૭. દારિક ક્રિયા અને આહારકને પિતાપિતા સાથે તથા તેજસ સાથે; તથા કામણુ સાથે યુક્તિ કરતાં, ત્રણ ત્રણ એમ નવ બંધન થાય. તે કેમ? ઔદારિકઔદારિક બંધન ૧ ક્યિક્યિ બંધન ૪૦ દારિક તૈજસ બંધન ૨૪ વયિતિજસ બંધન પર દારિક કામણુ બંધન ૩ વૈકિય કાર્માણુ બંધન આહારક આહારક બંધન ૭: આહારક તૈજસ બંધન ૮: આહારક કામણું બંધન ૯ વળી, તે ત્રણને તૈજસ, કાર્માણ એ બે ય યુક્ત કરતાં, ત્રણ બંધન થાય. દારિક તેજસ કામણું બંધન ૧૦ વેક્યિ તેજસ કામણું બંધન ૧૧૦ આહારક તેજસ કામણુ બંધન ૧૨. અને તેજસ કામણનાં પરસ્પર ત્રણ બંધન થાય તે-કેમ ? Page #83 -------------------------------------------------------------------------- ________________ તૈજસ તૈજસ બંધન ૧૩. તેજસ કાર્મણ બધન ૧૪; કાશ્મણ કાશ્મણ બંધન ૧૫ એ પંદર બંધન જાણવા. ૩૭ છ સંઘયણનું સ્વરૂપ સંચાદિ નિવો નં ઇ-વઝ-રિસ-નારાં ! ત૬ સિંહ-નારાયં, નારાય સદ્ગ-નાર છે. રૂ૮ | कीलिअ छेवट्ठ इह-रिसहो पट्टो अ, कीलिआ वज्ज। ૩મો મહe-ધો નારાય', રૂમપાત્ર રૂ8 | શબ્દાર્થ – સંઘયણું=સંઘયણું અટ્રિ-નિચએ= અસ્થિને-હાડકાંને સમૂહરચના વિશેષ, મજબૂતી. ત=ર્તઃ છક્કા છ પ્રકારે વજજ-રિસહ-નારાયંત્રવજીત્રાષભનારાચઃ રિસહ-નારાયં=શષભનારાચઃ નારાયં=નારાચઃ અદ્ધનારાયં અદ્ધ—નારાચઃ કાલિઅ-કાલિકા છેવ છેવ ઠું= ઈહિ અહીંઆ રિસો-ત્રાષભઃ પટો-પાટો: કીલિઆખીલી; વજ=વજઃ ઉભએ=બે પાસે મકિડ-બે છેમટબંધ: નારાય-નારાચ, ઈમ-એ [સંઘયણ] ઉરાલ= દારિક શરીરમાં હેય. ૩૮-૩૯. ગાથાર્થ – સઘયણ એટલે હાડકાની મજબુત ગોઠવણ તે છ પ્રકારે છે :-વાત્રકષભનારાચઃ રાષભનારાચ. નારાચ: અર્ધનારાચ: કીલિકા છેવટ: અહી–ઋષભ Page #84 -------------------------------------------------------------------------- ________________ એટલે પાટેઃ વજ એટલે કીલિકા-ખીલી. નારાચ એટલે બને ય તરફ મર્કટબંધ-(સમજવા) આ (સંઘયણે) દારિક શરીરમાં હોય છે, ૩૯ હવે સંઘયણ કહે છે – અરિહાડને નિચય-રચનાવિશેષ અર્થાત્ શરીરના હાડનું દઢપણું તે-સંઘયણ કહીએ. તે-સંઘયણ છ ભેટે છે, તે કહે છે – હાડની સંધિ. નારાચ=તે મર્કટબંધઃ તે ઉપરે ઋષભ તે-હાડને પાટે, તે ઉપર તે ત્રણેયને ભેદે વિધે) એ વા. તે–ખીલે, એ ત્રણે ય યુક્ત હેય, તે વજહષભનારાચ સંઘયણ કહીએ ૧૯ તેમ-નારાચઃ તે=મર્ક ટબંધ, તે ઉપર-ઋષભ તે=પાટેક હેય, પણ ખીલી ન હોય તે-ઋષભનારા સંઘયણ ૨ કેવળ, મકટબંધ જ હોય, પણ પાર્ટી અને ખીલી ન હોય, તેનારાચઃ ૩ઃ એક પાસે મર્કટબંધઃ હોય, બીજે છેડે પાધરું હાડઃ હોય, તે-અદ્ધનારાચસંઘયણ ૪૪ ૩૮ વચ્ચે ખીલી જ હોય, મર્કટબંધ પણ ન હોય, તેકાલિકા સંઘયણ પ. બે પાસે હાડોહાડ અડી રહ્યાં હોય, તે-છેવટું સઘણુ૬ઃ ઈહાં-સઘયણ વિષે ઋષભઃ તે=પાટો કહીએ બે Page #85 -------------------------------------------------------------------------- ________________ હાડ ઉપર વીટાઈ રહ્યો હોય તે. અને વજ: તે ખીલી: બે હાડ અને બે પાટાને ભેદીને રહે એવી: અને બે પાસે મકટબંધ હોય, તે-નારાચ કહીએ. જેમ મર્કટ તે-વાનરનું બાળકઃ માતાને હૈયે વળગી રહે, તે-મર્કટબંધ. એ સંઘયણ તે–દારિક શરીરને વિષે જ હોય, વૈકિય અને આહારક શરીરે ન હોય. ગર્ભજ તિર્યચ–અને મનુષ્યને છ સંઘયણ હોય. અને વિકલેદ્રિયને છેવટતું સંઘયણજ હેય, અને એકે દ્રિય અસંઘયણ હોય. ૩૯ છે છ સંસ્થાન અને પાંચ વર્ણ: सम-चउरसं निग्गोह-साइ-खुज्जाइ वामणं हुड । संठाणा. वण्णा किण्ह-नील-लोहिअ-हलिद्द-सिआ ॥४०॥ શબ્દાર્થ–સમચઉરસં=સમચતુરઃ નિગેહસાઈ–બુજ જાઈ ધપરિમંડળ; સાદિ; મુજ; વામણું વામન, હેડ =હંડક, સુઠાણું=સંસ્થાને. વણા=વર્ષે કિણહ-નીલ-લેહિઅ–હલિકૂદ-સિઆ=કાળે; લીલેઃ લાલ, પીળે અને પેળે; એ સર્વ. ૪૦ ગાથાર્થ : સમચતુરઃ ન્યોધપરિમડળ સાદિ કુંજ Page #86 -------------------------------------------------------------------------- ________________ વામનઃ અને હડકઃ સંસ્થાનો છે. કાળે લીલા લાલ પીળે અને ધોળે વહેંરંગે છે. કે ૪૦ છે હવે સસ્થાન કહે છે – શરીરને આકાર તે–સંસ્થાન કહીએ. ત્યાં–પર્યકાસને-બે ઢીંચણનું અંતર ૧. મણા ખભા અને ડાબા ઢીંચણનું અંતર રઃ ડાબા ખભા અને જમણા ઢીંચણનું અંતર ૩: લાંઠીના મધ્ય અને નિલાડ નું અંતર ૪: એ ચારે હસે સરખું અને સર્વાગે સુંદર હય, તે– સમચતુરન્સ સંસ્થાન કહીએ ૧ઃ નાભિ ઉપર સંપૂર્ણ સુંદર અવયવ હોય, અને હેઠે હીના– ધિક હય, તે-ન્યગ્રોધ પરિમડી ૨૪ નાભિથી નીચે સંપૂર્ણ અવયવ હેય, અને ઉપર હીના ધિક હોય, તેસાદિ ૩: હાથઃ પગઃ મસ્તક અને ગ્રીવા (ડાક) સુલક્ષણ હોય, અને હદયઃ પેટઃ લક્ષણ હીન હોય, તેકુજ : હદય તથા પિટઃ સુલક્ષણ અને હાથ પગઃ શિર અને શ્રીવાઃ કુલક્ષણ હોય, તેવામન પર સર્વ અંગોપાંગે કુલક્ષણહીનાધિક હોય, તેનું સંસ્થાન ૬ . ભા. ૧-૬. Page #87 -------------------------------------------------------------------------- ________________ તેમાં-દેવતાઃ સર્વને–સમચતુરન્સ સંસ્થાન હોય, ગર્ભજ-તિર્યંચઃ તથા મનુષ્યઃ ને છ સસ્થાન હેય, શેષ સર્વ જવને હુંડક રસથાન હોય. એ છ સંસ્થાન કહ્યાં. હવે વ પ કહે છે – કવણું–કાજળ જે ૧ઃ પીળ-હળદર જે ૪ઃ નીલ-પિપટની પાંખ જે ૨૯ તળે શબ જે પઃ રાત-મજીઠ જે ૩: 1 ૪૦ બે ગધઃ પાંચ રસ અને આઠ સ્પશ: सुरहि-दुरही, रसा पण तित्त-कडु-कसाय-अंबिला महरा । રાણા –સ્રદુ-મિડ-વરસ૩ષ્ટ્ર-સિદ્ધિ-રવા. શા શબ્દાર્થ–સુરહિ દુરહી=સુરભિગંધ અને દુરભિગધઃ રસા=રસે પણ પાંચઃ તિર–કહુ-કસાય-અબિલા= તિકત-કડવઃ કટુ-તીખે. કષાયેલે-તૂરેઃ ખાટો: મહુરાગ મધુર ફસા સ્પર્શ ગુર-લહુ-મિઉ-પર-સીઉણહસિદ્ધિ -સફખઠા=ભારે હળવે સુંવાળોઃ ખડબચડેઃ ઠંડઃ ઉનેક ચીકણેઃ લુક આક. ૪૧ ગાથાર્થ સગધ અને દૂધ કડઃ તાઃ તુરો ખાટોઃ અને મીઠેઃ પાંચ રસેઃ ભારે હલકે કેમીઃ અડબચડેટ ઠ ડેઃ ઉનોઃ ચીકણે લખેઃ એ આઠ Page #88 -------------------------------------------------------------------------- ________________ છે સ્પર્શે છે. ૪૧ છે સુગંધ-કસ્તુરી જે ૧ર દુર્ગધ-લસણ જે ૨ઃ હવે, પાંચ રસ કહે છે – તિક્તરસ-નિબવત ૧: આસ્લ-ખાટો રસ-આંબલીઃ પ્રમુખ જે ૪ કટુરસ-મુઠ મરી: જે ૨ઃ મધુર-મીઠે રસ–શકેકપાયરસ-ત્રિફળાદિક જે ૩ રાદિક જે પઃ હવે, સ્પર્શ ૮ કહે છે -- ભારે પ–લે હાદિક જે ૧ શીત-હિમઃ જે ૫: લઘુ સ્પર્શ–અર્ક તૂલાદિ જે ૨: ઉષ્ણ-અગ્નિ જે ૬ઃ મૃદુ સ્મશ-નવનીત (માખણ) જે ૩, સ્નિગ્ધ (ચીકણે) ખર-કર્કશ પ–કરવત જે ૪: –ૌલાદિ જે ૭: રુક્ષ (ઓ) પશે–રાખ જે ૮૦ એ ૮ સ્પશે. છે ૪૧ છે શુભ અશુભ વર્ણચતુષ્કઃ ની-સિ ટુ-વે વિત્ત તુ પુ રવરં રૂ . सी च असुह-नवग इक्कारसंग सुभं सेस ॥४२॥ શબ્દાર્થ –નીલ-લીલ: કસિાથું કાળે: દુગધં= હર્ગધ: તિર–તિક્ત. કડઃ કડઅં=કટ. તીખ: _ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ભારે સ્પર્શ ખરં =કર્કશ સ્પર્શ સબં=લુખો સ્પર્શ સીઅં=શીત સ્પર્શ અ-સુહ-નવગંત્રએ નવ અશુભ ઈકાસગં=અગિયાર મુભ=શુભઃ સેસ=કીના ૪૨. ગાથાર્થ – લીલો અને કાળે, દુર્ગધઃ કડઃ તી, ભારે ખરબચડેઃ લુખે ઠડેઃ એ નવ અશુભ છે. બાકીના અગિયાર શુભ છે. ૪૨ એ વર્ણાદિક ૨૦ પ્રકૃતિ માંહે શુભ-અશુભ કહે છેવર્ષોમાં નીલવર્ણ ૧ઃ કાળવણું ૨ઃ ગધેમાં—દુર્ગધ ૩: માં–તિતરસ ૪: કટુકરસ ૫: સ્પર્શોમાં–ગુરુ૫ ૬ઃ કર્કશ સ્પર્શ ૭. રુક્ષ સ્પર્શ ૮૯ શીતસ્પર્શ ૯ એ નવ પ્રકૃતિ અશુભ જાણવી શેષ (બાકી) અગિયાર ૧૧ઃ શુભ-ઉત્તમ જાણવી કર છે રહ-રૂ-વ્યંજુપુથી, જ-પુરથી-ટુ,તિજ નિશાssag/ પુળ-વળો વર, મુajવસુ-વિ- ઇરા. શબ્દાર્થ– ચઉહ ચાર ભેદે ગઈ =ગતિની પેઠે આણપુવી=આનુપૂર્વી ગઈ-પુત્રી દુર્ગા=ગતિ અને માનપૂવ મળી દ્વિક નિઆઉ-જુઅં=પિતાના આયુષ્ય Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉદય વકે વકગતિએ સુહ-અસુહ-વસુદ્ર-વિહગ-ગઈ = શુભ અને અશુભઃ વૃષભ અને ઊંટની પેઠે વિહાગતિ. ૪૩ ગાથા :ગતિની પેઠે આનુપૂર્વી નામકર્મ ચાર પ્રકારે છે. ગતિ અને આનુપૂવી બે મળીને દ્ધિક અને પિતાનું આયુષ્ય ભેળવીએ, ત્યારે ત્રિક થાય છે. આનુપૂવીનો ઉદય વક્રગતિમાં-વિગ્રહગતિમાં હેય છે. બળદર અને ઊંટ ની માફક શુભ અને અશુભ વિહાગતિ નામકર્મ છે. ૪૩. ચાર ગતિની પરે ચાર આનુપૂરી જાણવી :નરકાસુપૂવી ૧૦ મનુષ્યાનુપૂર્વે ૩૦ તિર્યંચાનુપૂર્વી રઃ દેવાનુપૂર્વી ૪ઃ એ આનુપૂવી પિતા પોતાની ગતિ સાથે બંધાય, ગતિ સાથે ઉદય આવે-વેદાય, તે માટેજ, જ્યાં દુગર કહ્યું કે, ત્યાં ગતિ અને આનુપૂવ કહેવી. તિગ કહ્યું હોય, તે ત્યાં– ગતિ ૧ આનુપૂર્વી : આલખું ૩: એ ત્રણ કહેવાં. આનપૂવને ઉદય તે તે ગતિએ જાતાં વાટે (રસ્તામાં) વિગ્રહગતિમાં હોય. તે-બે ત્રણ સમયની વિગ્રહ (વક્રો ગતિએ વત્તતા Page #91 -------------------------------------------------------------------------- ________________ જીવને બળદની નાથ સરખી-આનુપૂવી ઉદય આવીને પિતાની ગતિએ લઈ જાય. હવે વિહાગતિ બે ભેદે કહે છે – શુભ વિહાયોગતિ ૧ઃ અશુભ વિહાગતિ રક વૃષભઃ ગજઃ હંસાદિકની પરે ચાલે, તે-શુભવિહાગતિ ૧ઃ અને ઊંટ ખરઃ તીડાની પરે ચાલે, તે-અશુભ વિહા ગતિ રક આકાશે ચાલવું, તે–વિહાગતિ કહીએ, તે-ત્રસ જીવને હેય જરા આઠ પ્રત્યેક પ્રકૃતિઓઃ પરાઘાત નામકમ": અને શ્વાસોચ્છવાસ નામ કર્મનું સ્વરૂપ– परघाउदया पाणी परेसिं बलिणंपि होइ दुद्धरिसो । ऊससण-लद्धि-जुत्तो हवेइ ऊसास-नाम-वसा ॥४४॥ શબ્દાથ–પરઘા ઉદયા=પરાઘાત નામકર્માના ઉદયથી પાણ=પ્રાણી: પર્સિ=બીજા બલિ=બલવંતને પિ= પણ હેઈ=હાય દુદ્દરિ=દુખે જીતવા ગ્યઃ સસણ -લદ્ધિ-જુનો શ્વાસ છવાસ લબ્ધિ યુક્ત: હવાઈ=હોય ઊસાસ-નામ-વસા શ્વાસોચ્છવાસનામકર્મને લીધે. ૪૪ ગાથાર્થ : પરાઘાત નામકર્મના ઉદયથી જીવ બળવાનને Page #92 -------------------------------------------------------------------------- ________________ પણ ભારે પડી જાય છે. વૈ ચ્છવાસ નામકર્મને લીધે જીવ થાશેછવાસ લેવા મુકવાની શક્તિ ધરાવી શકે છે. ૪૪ હવે, આઠ પ્રત્યેક પ્રકૃતિને અર્થ કહે છે – પરાઘાત નામકર્મના ઉદયથી પરને બાળયાને પણ દુર્ધ-દુઃસા થાય. મોટી સભાને વિષે ગો થકે પણ સર્વને ક્ષોભ પમાડે, તે પરાઘાત નામ કહીએ જન્માનિત, પરાઘાતમ્ ૧ ટાછવાસ લેવાની લબ્ધિવાળે હોય, શ્વાચ્છ. વાસ્ય લે, તે ઉત્રાસનામકર્મના ઉદયથકી તે પર્યાપ્તનામકર્મના ઉદયે હેય ઃ ૪૪ આતપ નામકર્મનું સ્વરૂપ – रवि-बिंबे उ जीअंगं ताव-जु आयवाउ, न उ जलणे । जमुसिण-फासस्स तहिं लोहिअ-वणस्स उदउत्ति ॥ ४५ ॥ શબ્દાર્થ રવિ-બિબે સૂર્યના બિંબને વિષે ઉ= નિશ્ચયેઃ અગંરજીવનું અંગઃ તાવ-જુઅeતાપયુક્ત આયવાઉ=આપનામકર્મના ઉદયથીઃ ન=નઃ ઉપરંતુ જલણે= અગ્નિકાયના શરીરેઃ જમ કેમકે: ઉસિ-ફાસસ=કે સ્પશનર તહિં =તેમાં–અગ્નિને શરીરમાં લેહિઅ -વાતાવર્ણઃ ઉદઉ=ઉદય ત્તિ માટે. ૪૫ ગાથાર્થ. સૂના બંબમાંનાજ જીવનું શરીર તાપવાળું Page #93 -------------------------------------------------------------------------- ________________ લાગે છે, તે આતપનામકર્મના ઉદયથી હોય છે, પરંતુ અનિકાયમાં તેને ઉદય) નથી હોતું. કેમકેતેમાં તે ઉ૫શ નામકર્મ અને લાલવણું નામકર્મનો ઉદય હોય છે, માટે. ૪૫. સૂર્યના બિઅને વિષે પૃથ્વીકાયા પર્યાપ્તા જીવનું જ શરીર તાપ યુક્ત હોય–પોતે શીતળ છતાં પ્રકાશ કરે, તેઆતપનામકર્મના ઉદયથી. ૩. એ ટાળી બીજામાં આતપનામ ન હોય, અગ્નિકાયને વિષે આતપનામ ન હેય. જે માટે–અગ્નિને વિષે તે ઉણપને ઉદય છે, અને લહિતઃ તે–રાતાવર્ણનો ઉદય છે, તેણે કરીને ઉષ્ણુતાઃ અને રાતે પ્રકાશ જણાય છે. ૪૫ ઉદ્યોત નામકર્મનું સ્વરૂપ. अणुसिण-पयास-रूब जिअंगमुज्जोअए इहुज्जोआ । जइ-देवुत्तरविक्किअ जोइस-खज्जोअमाइन्य ॥ ४६ ॥ શબ્દાર્થ—અણુસિણુ–પયાસ–રૂવં=શીત પ્રકાશરૂપઃ જિઆંગં=જીવનું અંગઃ ઉજજોઅએ=ઉદ્યત કરેઃ ઈહિ= અહીંઆ ઉજજે આ=કદ્યોત નામકર્મના ઉદયથીઃ જઈદેવુત્તર-વિલિય–જોઈસ–ખજો અ-માઈ તિઃ અને દેવઃ વડે કરાયેલ વૈકિય અને ઉત્તર વૈકિયઃ કતિષીઃ ખદ્યોત–ખજુઓઃ આદિની વપેઠેઃ ૪૬. Page #94 -------------------------------------------------------------------------- ________________ ગાથા આ જગતમાં મુનિઃ અને દેવઃ વડે કરાયેલા વૈક્રિયઃ અને ઉત્તર વૈક્રિય શરીરઃ જ્યાતિષ: અને ખજીઆ' જેવુ... જીવાનુ શરીર ઉદ્યોત નામના ઉદયથી ઠંડા પ્રકાશ સ્વરૂપે ચમકે છે. ૪૬. ૯૯ ઉષ્ણુ નાંહે: એવા (શીત) પ્રકાશરૂપ જે જીવનું શરીર ઉદ્યોત કરે—દ્વીપે, ઇડાં-લેાકને વષે, તે ઉદ્યોતનામમના ઉદયયકી. યતિનુ અને દેવતાનુ, (વૈક્રિય મને) ઉત્તર વૈક્રિય શરીરઃ જ્યાતિષીનાં વિમાનના (પૃથ્વીકાઇયા જીવા)ઃ ખજુઆઆગીયેા: (ચૌર દ્રિય જીવ) આદિ શબ્દથકી- ઔષધિઃ મણિ: રત્નાદિક એહને વિષે ઉદ્યોત નામના ઉદય હાય, તેની પેઠે. તેઉ-વાયુમાં ન હોય. ૪. અગુરુલઘુ: અને તીથ 'કર નામકમ': अगं न गुरुन लहुअ जायइ जीवस्स अ-गुरु-लहु-उदया । तित्वेण तिहुअणस्सवि पुज्जो, से उदओ केवलिणो. ॥४७॥ શબ્દા—અ ગ=શરીરઃ ગુરુ-ભારેઃ લહુઅ'=ળવું': જાયઈ–હાય થાય છે. જીવમ્સ-જીવને. અ-ગુરુ-વહુઉદયા=અગુરુલઘુનામકમના ઉદયથી. તિશ્રેણ=તીય કર Page #95 -------------------------------------------------------------------------- ________________ નામકર્મના ઉદયથી: તિહુઅણુસ્સ-ત્રણ ભુવનને પુજો= પૂજ્ય, સે તેને ઉદએ=ઉદયઃ કેવલિ =કેવલજ્ઞાનીને, ૪૭. ગાથાર્થ :– અગુરુલઘુ નામકર્મના ઉદયથી જીવનું શરીર ભારેય ન થાય, અને હળવું પણ ન થાય. તીર્થંકર નામકર્મના ઉદયથી ત્રણ ભુવનને પૂજ્ય થાય. તેનો ઉદય શ્રી કેવળજ્ઞાની ભગવાને હોય છે, ક૭. જે જીવનું શરીર અત્યંત ગુરુ-(મારે) ન હોય, અત્યંત લધુ-હળવું પણ ન હોય, સમ શરીર હોય તે અગુરુલઘુ નામકર્મના ઉદય થકી. ૫: તીર્થકર નામકર્મને ઉદયે કરીને ત્રિભુવનવાસી દેવઃ દાનવ માનવને પણ પૂજનીય હાય, તે તીર્થકર નામનો ઉદય કેવળજ્ઞાન ઉપગ્યે જ થાય, છઠ્ઠમને ન હેય. પણ જેણે પૂર્વે તીર્થકર નામ બાંધ્યું હોય, એવા કેવળીને હોય, પણ સર્વ કેવળીને ન હોય. ૬, ૪ળા નિર્માણ અને ઉપઘાતઃ નામકર્મ – अंगोवंग-निअमणं निम्माणं कुणइ सुत्त-हार-समं । उबघाया उवहम्मइ स-तणुवयव-लंबिगा-ऽऽईहिं ॥४८॥ શબ્દાર્થ—અંગેચંગ– નિમણુ=અપાંગનું નિય Page #96 -------------------------------------------------------------------------- ________________ મિતપાઃ નિખ્ખાણું=નિર્માણ નામકર્મ કુણઈ કરે. સુતહાર-સમં=સુતાર સરખુ ઉવઘાયા=ઉપઘાત નામકર્મના ઉદયથીઃ ઉવહમેઈ=હણય-નાશ પામે, સ-તણુ–વયવલંબિગાઈહિંપિતાના શરીરના અવયવો પડછભી આર્દિકે કરી. ૪૮. ગાથાથ– નિર્માણ નામકર્મ સુતારની પેઠે અંગે પાંગેની જ્યાં જ્યાં જોઈએ, ત્યાં ત્યાં બરાબર ગોઠવણ કરે છે. ઉપઘાત નામકર્મના ઉદયથી પિતાના શરીરના જ પડછભી વિગેરે અવયવે વડે કરીને જીવ દુઃખી થાય છે. ૪૮. પઘાવ નામકર્મના ઉદય થકી જીવ પિતાના શરીર (ા અવયવ અધિકા ! લંકાપડછલી, રસેલીઃ મસાઃ હરસ રદતર વડે ગુલી: પ્રમુખે કરીને હણાય, દુઃખ પામે સદશક ત્રસ બાદરઃ અને પર્યાપ્ત નામકર્મवि-ति-चउ-पणिदिअ तसा, बायरओ बायरा जीआ थूला। નિબ-નિબ-mત્તિ-જ્ઞા પાત્તા ઋદ્ધિ-કિશા | શબ્દાર્થ_બિ-તિ–ચ પર્ણિદિા =બેઈદ્રિય, ઈદિય, ચારિરિયઃ પંચેંદ્રિયઃ તસા-ત્રસ નામકર્મના ઉદયથી બાયરએ=બાદર નામકર્મના ઉદયથીઃ બાયરા=બાદરા Page #97 -------------------------------------------------------------------------- ________________ આ જીવેઃ લા=ભૂલ-ટા. નિઅ-નિઅ-૨જીજત્તિ-જૂઆ =પિતાપિતાની પર્યાપ્તિએ યુક્ત-સહિત પજજત્તા પર્યાપ્ત નામકર્મના ઉદયથી: લદિ-કરણે હિં=લબ્ધિઓ અને કરણે કરીઃ ૪૯ ગાથાર્થત્રસ નામકર્મના ઉદયથી બેઈન્દ્રિયઃ તેન્દ્રિય ચઉરિન્દ્રિયઃ પરચેન્દ્રિય થાય છે. બાદર નામકર્મથી છ બાદરો એટલે સ્કૂલ થાય છે. - પર્યાપ્ત નામકર્મના ઉદયથી જ લધિ અને કરણ વડે કરીને પિતપેતાની પર્યાપ્તિવાળા થઈ શકે છે. ૪૯ હવે ત્રસદશકાને અર્થ કહે છે – વસ નામકર્મના ઉદયથી બેઈદ્રિય તેઈદ્રિય: ચઉરિદ્રિયઃ પદ્રિય પણું પામે, તે વસ કહીએ. ૧ બાદર નામકર્મના ઉદયથી બાદરપણું પામે, એક તથા અનેક તથા અનંતજીવનાં સંખ્યામાં અસં. ખાતાં. પણ શરીર ભેળાં મળ્યાં થકાં પણ નજરે દીસે, તે બાદર કહીએ. ૨૦ જે જીવને જેટલી પર્યાપ્ત હેય, તેટલી આપ ર. પાણી પતિયુક્ત-સહિત હોય, તે પર્યાપ્ત નામકર્મને ઉદય કહીએ. ૩૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ તે પર્યાપ્તા બે ભેદે લધિ પર્યાપ્તા ૧ઃ અને કરણ પર્યાપ્તા રે લબ્ધિ અને કરણ પર્યાપ્તનું સ્વરૂપ:पर्याप्तिस्वरूपं यथाકક્ષા–સર-દિલ પર વાઈ-પાઈ–માર મા ર૩–૪–૨-છણિક સુ-વિચત્રા-ડસન-સજી મા જેણે કરીને આહાર લીધે થકે રસ ખલાદિપણે પરિ– માવે, તે આહાર પર્યાપ્તિ ૧૦ તે આહારને રુધિર માંસાદિક સપ્ત ધાતુરૂપ શરીરપણે પરિણમવે, તે–શરીર પર્યાપ્તિ ૨૪ તે આહાર ધાતુપણે થઈને ઈદ્રિયપણે પરિણ માવે, તેઈન્દ્રિય પર્યાપ્તિ ૩ જે વડે શ્વાસોચ્છવાસ યોગ્ય વગણ ગ્રહોને, તે પુગલ શ્વાસો વાસપણે પરિણુમાવી મૂકે, તે–શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ : તેમજ વળી, ભાષાવર્ગણ ગ્ય વર્ગ દ્રવ્ય ગ્રહી, તેને વચનપણે પરિણુમાવી, મૂકે તે-ભાષા પર્યાપ્તિ . પઃ વળી, જે વડે મનઃ રેગ્ય વર્ગણાનાં દલિયા ગ્રહણ કરી, તેને મન પણે પરિણુમાવી, મૂકે તે–મન પર્યાપ્તિ ઃ એ અનુક્રમે એકેદ્રિયને–ચ્ચાર વિકલેન્દ્રિયને—પાંચ ? અસંક્ષિપચંદ્રિયને-પાંચ અને સંપત્તિ પચંદ્રિયને છઃ પર્યાપ્તિ Page #99 -------------------------------------------------------------------------- ________________ उरल-विउव्वाऽऽहारे छण्हवि पज्जत्ति-जुगवमारंभो। तिण्ह पढ मिग-समए, बीआ तोमुहुत्तिआ हवइ ॥१॥ पिहु पिहु अ-सख-समइअ अंतमुहुत्ता उरालि चउरावि । पिहु पिहु समया चउरो, हुंति वेउव्वि आहारे ॥२॥ छण्हवि सममारंभो पढमा समएण अंतमुहु वीआ । ति तुरिअ समए समए सुरेसु पण छट्ठी इग-समए ॥३॥ सो लद्धि-पज्जत्तो जो मरइ पूरि स-पज्जत्ती । लद्धि-अ-पज्जत्तो पुण-जो मरइ ता अपूरित्ता ॥४॥ न जइवि पूरेइ पर पूरिस्सइ स इह करण-अपज्जत्तो । सो पुण करण-पज्जत्तो जेण ता पूरिआ हुति ॥५॥ ' દારિક. ક્રિય અને આહારકર એ ત્રણે ય શરીરે છયે ય પર્યાપ્તિએ એકી સાથે શરૂ કરે. અને ત્રણે ય શરીરેની પહેલીઃ એક સમયમાં, અને બીજી: અંતમુહૂર્તમાં, पूरी ४२. १ દારિક શરીરમાં બાકીની ચારેય જુદી જુદી અસંખ્ય સમયના અંતમુહૂર્ત પ્રમાણે હોય છે. વક્રય અને આહારકમાં-ચાર એક એક સમયની હોય છે. ૨ છયેયને આરંભ સાથે હોય છે, પરંતુ પહેલી એક સમયમાં પૂરી થાય છે. અને દેવામાં બીજી અંતર્મુહૂર્તમાં પૂરી થાય છે. ત્રીજી અને ચેથી સમયે સમયે અને પાંચમી છકી એક સમયમાં પૂરી થાય છે. ૩. Page #100 -------------------------------------------------------------------------- ________________ * પિતાની પર્યાપ્તિએ પૂરી કરીને જે મરે, તે–લબ્ધિ પર્યાપ્ત અને તેને પૂરી કર્યા વિના મારે,તે-લબ્ધિ અપર્યાપ્ત છે - જે કે પૂરી કરી ન હોય, પરંતુ પૂરી કરવાને જ હેય, તેને અહીં કારણ અપર્યાપ્ત કહેવામાં આવે છે. અને જેણે પૂરી કરી લીધી હેય, તે-કરણ પર્યાપ્ત કહેવામાં આવે છે. પ. | સર્વ જીવ સર્વ પર્યાપ્તિ સામટી (એક સાથે) પ્રારંભ કરવા માંડે-જેમ, છ જ કાંતનારી સાથે કાંતવા બેઠી હોય, તેમાં જે જાડું કાંતે, તે-કેકડું વહેલું પૂર્ણ કરે, અને ઝીણું કાંતે તે-કેકડું મોડું પૂર્ણ કરે, તેમ–આ પતિઓ આરંભે સાથે અને પૂરી અનુક્રમે કરે ત્યાં દારિક શરારી પહેલી પર્યાપ્ત એક સમયે પૂરી કરે, તે વાર પછી અંતમુહૂર્ત, બીજી પર્યાપ્તિ પૂરી કરે. તે વાર પછી ત્રીજી અંતર્મુહૂર્ત, એમ ચેથીઃ પાંચમી છઠ્ઠીઃ દરેક મંતમું હું પૂરી કરે. ક્યિ અને આહારક શરીરી પહેલી એક સમયે પૂરી કરે, તે વાર પછી અંતર્મુહૂર્ત બીજી પર્યાપ્તિ પૂરી કરે. તે વાર પછી ત્રીજી ચેથી પાંચમીઃ છઠ્ઠી એકેક સમયે પૂરી કરે. દેવતા પાંચમી છઠ્ઠી. બે એક સમયે પૂરી કરે. . જેને જેટલી પર્યાપ્તિ કહી છે, તેટલી પૂરી કરીને મરશે, તે-લબ્ધિપર્યાપ્ત. ૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ aspવધewવ વારસ અનેજે હજી અધુરી પર્યાપ્તિએ મરશે, તે-લબ્ધિ અપર્યાપ્તા. ૨૦ અને, જે હજી અપર્યાપ્ત છે, પણ પર્યાપ્ત થશે, તેકરણ અપર્યાપ્ત. ૩ અને, જેણે સર્વ પર્યાપ્તિ પૂરી કરી છે, તે-કરણ પર્યાપ્ત કહીએ. ૪. ૪૯, પ્રત્યેક સ્થિર શુભ અને સૌભાગ્ય નામકર્મपत्तेवतः पत्ते उदएणं दत-अद्विमाइ थिर । नावरि सिराइ सुह, सुभगाओ सव्व-जण-इटो ॥५०॥ શબ્દાર્થ–પઅ-તણુ=પ્રત્યક- જુદા શરીરવાળો. પર=પ્રત્યેક નામકર્મના ઉદએણું=ઉદયે કરી; દંત=દાંતઃ અટિકમાઈ અસ્થિ-હાડકાં આદઃ થિર સ્થિર: નાવરિત્ર નાભિ ઉપર સિરાઈ=મસ્તક આદિઃ સુહ=શુભ નામકર્મના ઉદયથી. સુભગાઓ સૌભાગ્ય નામકર્મના ઉદયથી. સવજણ—ઇઠે સર્વજનને ઇષ્ટ-વલ્લભ-હાલે. ૫૧ ગાથાથ. પ્રત્યેક નામકર્મના ઉદયથી (જીવ) પ્રત્યેક શરીરવાળે થાય. દાંતઃ હાડકાં, વિગેરે સ્થિર થાય. દુથી ઉપરના માથું વગેરે શુભ ગણાય. સૌભાગ્ય નામકર્મના ઉદયથી દરેકને વહાલો - ત્યાગે, પુ... Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક તે-જીવ પ્રતે જુદું જુદું શરીર હોય, તેપ્રત્યેક નામકર્મને ઉદયે. ૪ શરીરને વિષે દાંતઃ અસ્થિ પ્રમુખ સ્થિર [અષ્ણ અવય હોય, તે–સ્થિર નામને ઉદય, પઃ - નાશિઃ ઉપરના મસ્તકાદિક શુભ-શ્રેષ્ઠ અવયવ હોય, (જેના સ્પરવડે કેઈને અપ્રીતિ ન થાય) તે શુભ નામને ઉદય. ૬ઃ સુભગ નામના ઉદય થકી સર્વ જનને ઈષ્ટ-વલ્લભભાગી હોય છે પર સુસ્વરઃ આદેય અને યશઃ નામકમજુના મદુર-સુહૃાળી, બાગા સબ્યોગ-જિન્ન–| રસગો કસ-વિરાગો, થાવર-સાં વિવલ્ય શા ન શબ્દાથ–મુસા સુસ્વર નામકર્મના ઉદયથી મહુરસુહ-મૃણી=મીઠા અને સુખદાઈઃ ધ્વનિ-સ્વરવાળે. આઈજ=આદેય નામકર્મના ઉદયથીઃ સવ–લે અ– ગિગ -વએ=સર્વ લેકને ગ્રહણ કરવા યંગ્ય વચનવાળે. જસયશઃ નામકર્મના ઉદયથી. જસ-કિતીએચશઃ અને કીતિવાળે. થાવર-દસ =સ્થાવરદશક. વિવજજસ્થ= વિપરીતાર્થવાળું. ૫૧ ગાથાથ સુસ્વર નામકર્મના ઉદયથી મીઠા અને સુખકર અવાજવાળો થાય. ક. ભા. ૧-૭ onal Page #103 -------------------------------------------------------------------------- ________________ આદેય નામકમના ઉદયથી દરેક માણસને માન્ય વચનવાળે થાય. યશઃ નામકર્મના ઉદયથી યશઃ અને કીતિ થાય. સ્થાવરદશક વિપરીત અર્થમાં સમજવું. ૫૧ સુસ્વર નામકર્મના ઉદયથકી મધુર અને સર્વને સુખદાયી–દવનિ-સ્વર હોય, કેફિલની પેરે. ૮: આદેય ના મકર્મના ઉદયથકી સર્વ લોકને ગ્રાહ્યવચન હોય–તેનું વચન લેક માને. ૯ યશઃ નામકર્મના ઉદયથકી યશઃ કતિ ઘણી હેય. દાન-પુણ-શતા શક્તિ ઘરમાં જશઃ | g- fifમની ર્તાિ સર્વ- વિમુક્ત થશઃ શા એ-ત્રસ દશકાને અર્થ કહ્યો, હવે, સ્થાવરદશકામો અથ ત્રસદશકથી વિપરીત કહે –તે આ પ્રમાણે— સ્થાવર તે એકેદ્રિય કહીએ. સ્થિર રહે, તે માટેસ્થાવર. પ્રત્ર ચિત્ત તેજે, વાયુ તે ગમનશીલ છે. તેને સ્થાવર કેમ કહીએ? तत्रोत्तरम् એ તે–ગતિવ્રસ છે. સ્વભાવે તયા પરપ્રેરણુએ ચાલે છે, પણ પિતાની ઈચ્છાએ ચાલતા નથી, એને સ્થાવર નામકશ્મન ઉદય છે, તે માટે સ્થાવર કહીએ. ૧. Page #104 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાતાં શરીર ભેળાં મળ્યાં થકાં પણ નજરે ન દેખાય, તે-સૂમનામ ૨. અપર્યાતા બે ભેદે–લબ્ધિ અને કરણ: જે પિતાની પર્યાપ્તિ પૂરી નહીં કરે, અપર્યાપ્ત જ મરે, તે લબ્ધિ અપર્યાપ્ત. અને, જે હમણાં અપર્યાપ્ત છે, પણ આગળ પર્યાપ્તિ પૂરી કરશે જ, તે—કરણ અપર્યાપ્ત કહીએ. યદ્યપિ આહાર: શરીર: ઈદ્રિય: એ ત્રણ પર્યાપ્તિ પૂરી કર્યા વિના તે કોઈ જીવ મરે નહીં, ત્રણ પર્યાપ્તિ પૂરી કર્યા વિના પરભવનું આયુ ન બંધાય, અને પરભવાયુ: બાંધ્યા વિના કોઈ મરે નહીં, તે પણ એથી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અધુરીએ પરભવાયુઃ બાંધીને મરે, તે અપર્યાપ્ત કહીએ ૩ઃ અનંતા જીવનું એકઠું એક શરીર હોય, તે-સાધારણ નામને ઉદય કહીએ. ૪ કાનઃ પાંપણ શુભ પ્રમુખ અવયવ ડગતા હોય, હાથ પગ ન સંધિ શિથિલ હોય, તે–અસ્થિર નામ કહીએ : નાભિ પગ આદિ દઈ અવયવે અશુભ-માઠા હોય, તેઅશુભ નામ કહીએ. ૬ઃ | સર્વ જનને અનિષ્ટ=અળખામણ-દુર્ભાગી હય, તેદુભગ નામ. ૭ઃ ખરની પેરે માઠે-ક્રૂર સ્વર હોય તે-દુરસ્વર નામ. ૮ઃ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કોઈને ગ્રાહ્ય વચન ન હેય-વચન કેઈ માને નહીં તેઅનાદેય નામ. ૯: અપયશ-અપકીર્તિ પામે, તે અયશ નામકશ્મને ઉદય. ૧૦: એ સ્થાવર દશકાને અર્થ જાણ. એટલે, એ-નામકમ્પની ૧૦૩ પ્રકૃતિ કહી. ૫૧ ગેત્ર અને અન્તરાય; કર્મના ભેદ – શોલ, -ની રૂઢા ફુવ સુધર-મા- I विग्घ दाणे लामे, भोगुवभोगेसु वीरिए अ ॥५२॥ | શબ્દાર્થ –ગેઅંeગોત્ર કર્મ કહ-બે ભેદ ઉચ્ચનીઅંaઉચ્ચ અને નીચ. કુલાલ=કુંભાર ઈવ=પેઠેઃ સુઘડભુંભલાઈચં=સારા ઘડા અને મદિરાદિના ઘડાઃ વિગેરે વિઘ્ર=અંતરાય કર્મ દાણે=દાનમાં લાભ લાભમાં ભેગે =ભોગમાં ઉવગેસુ-ઉપભોગમાં વીરિએ=વીર્યમાં આ =અને પ૨. ગાથાર્થ – જેમ કુંભાર સારા ઘડા અને ભુંભલા [બનાવે] તેમ-ગોત્ર કમ બે પ્રકારે ઊંચા અને નીચઃ દાનઃ લાભઃ ભોગઃ ઉપભોગ અને વીર્યમાં વિદન [કરે છે. પર. - હવે ગોત્રકમ કહે છે--તે-ત્રકમ બે ભેદે છે – Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ઉગ્રેગૅત્ર ૧૦ અને નીચત્ર ૨ એ શેત્રકશ્મ કુંભારઃ સરખું છે. જેમ કુંભારઃ સુઘટ ઘટ-દુધાદિકને ઘડે ઘડે, અને ભુંભલી તે અશુભ મદિશ પ્રમુખને ઘડે પણ ઘડે, તેમઉચ્ચ નીચ: ગાત્રા જાણવું. ઉચ્ચત્ર આઠ ભેદે છે–તે કેમ? જાતિ વિશિષ્ટતા ૧. તપ વિશિષ્ટતા પઃ કુળ વિશિષ્ટતા ૨ શ્રત વિશિષ્ટતા ૬: બળ વિશિષ્ટતા ૩ઃ લાભ વિશિષ્ટતા ૭ રૂપ વિશિષ્ટતા : ઐશ્વર્યવિશિષ્ટતા ૮: એ આઠ ભેદ જાણવા -- અને, નીચૉંત્રના ભેદ એનાથી વિપરીત જાણવા. ૭. હવે અંતરાય કશ્મ કહે છે-- જેને ઉદય થયે છતે, છતે દ્રવ્ય પાત્રોને પણ દાન દઈ ન શકે, તે દાનાંતરાય ૧૦ છતે લાભને ગે પણ લાભ ન પામે, તે લાભાંતરાય ૨: એક વાર ભેગવવા યોગ્ય અનઃ ફૂલઃ ચંદનાદિક તેભોગ કહીએ. તે છતે યુગે પણ ભેગવી ન શકે, તેભોગાંતરાય ૩૪ વારંવાર ભેગવવા જે વસ્ત્ર ભૂષણ સ્ત્રી: આદિ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તે-ઉપભોગ કહીએ. તે છતે ગે પણ ભેગવી ન શકે તે-ઉપભોગાંતરાય ૪ છતી શક્તિએ શરીરે પુષ્ટ નિરોગી થકો ઘણું પરાક્રમ ફેરવી ન શકે તેવીર્યાન્તરાય. ૫ એ પાંચ ભેદે અંતરાય ક.... ૮ | પર અંતરાય કમનું સ્વરૂપ – રિરિરિઝર્સ g s ofહા તે રાણા न कुणइ दाणाइएवं विग्घेण जीवो वि ॥५३॥ શબ્દાર્થ સિરિ-હરિઅ-સમ = શ્રીગૃહી–ભંડારી સરખું. એઅંકઆ. જહ=જેમ. પડિલેણુ=પ્રતિકૂલ હેય તે. તેણુ તે. રાયાઈ રાજાદિક. ન=ન. કુણુઈ કરી શકે. દાણાઇ અં=દાનાદિક. એવં એ પ્રકારે. વિઘેણુ=અંતરાય કમેં કરી. જી-જીવ. વિ–પણું. પ૩. ગાથાથ એ ભંડારી જેવું છે. જેમ, તે-વિરૂદ્ધ હોય, તે રાજા વિગેરે દાનાદિને કરી શકે નહીં, તેમ જીવ પણ અંતરાય કમવડે દાનાદિક કરી શકે નહીં. પ૩. શ્રી–લક્ષ્મીનું ઘર તે–ભંડાર, તેને અધિકારીઃ તે ભંડારી, તે સરખું અંતરાય કશ્મ છે. જેમ-તે ભંડારી પ્રતિકૂળ થકે જાદિક દાનાદિક કરવા છે, પણ છતે ગે તે-દાનાદિક કરી શકે નહીં, એમ–એ Page #108 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટાંત વિઘ્નઃ તે-અંતરાય કમ્મ તેહને ઉદયે જીવ પણ છતે ચેાગે દાનાદિક કરી ન શકે. એટલે, એ-અ'તરાય ક'ની પાંચ પ્રકૃતિ કહી. એટલે, એ-આઠે કર્મ્સની ૧૫૮ પ્રકૃતિ વિત્રરીને કહી ૫૩ પરિળીબત્ત-નિવ-વધાય-ગોસ-લતાણાં | अच्चा - ssसायणयाए आवरण-दुर्ग जिओ जयइ ॥ ५४ ॥ શબ્દાથ-પડિણીઅત્તણુ-નિહવ—વદ્યાયપએસ-અતર એણુ=પ્રત્યેનીકપણું: એળવવું; હણુવું: દ્વેષ કરવા અને અતરાય કરવાથી. અચા-ડઽસાયણયાએ-અત્યંત આશાતના કરવાથી, આવરણુ-દુગ =એ આવરણુઃ (જ્ઞાનાવરણીય દર્શનાવરણીયઃ) જિઆ=જીવ. જયઇ=ઉપાજે છે. ૫૪ ૧૦૩ ગાથાથ પ્રત્યેનીકત્વ; નિહનવ: ઉપઘાત: પ્રદ્વેષઃ અને અંતરાયાથી તથા ઘણી આશાતના કરવાથી જીવ બન્ને ય પ્રકારના આવરણ કર્મ બાંધે છે. ૫૪ આઠ કમ્મ બાંધવાના મુખ્ય હેતુ તે— મિથ્યાત્વ ૧ અવિરતિ ૨ઃ તે-તે ચેાથા કશ્મગ્રથને વિષે સવિસ્તરપણે કહેશે, તે માટે ઈહાં સ્થૂળ કહે છે ઃ-~~~ કપાય ૩ઃ યોગ ૪: છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ગુર્વાદિકને– પ્રત્યેનીક-અનિષ્ટ આચરણને કરણહાર થાય નિહનવ -તે-લાજથકી ગુરુને એળવી, અને ગુરુ કહે, ઉપઘાત: તે-ગુર્વાદિકને ઘાત કરે. તે ઉપર પ્રàષ રાખે. જ્ઞાનાદિક ભણનારને અંતરાય કરે. જ્ઞાનદશનની અત્યંત આશાતના હીલના નિંદા કરે અવર્ણવાદ બેલે. એહવે થકે તે-જીવ બે આવરણ ઉપાજે. તેમાં-જ્ઞાનની અને જ્ઞાનીની આશાતનાએ જ્ઞાનાવરણ ઉપજે, દશના દર્શનની આશાતાના દર્શનાવરણ ઉપાજે.૧૪ હ-ત્તિ-વત્તિ-જાવયા-રાસાય-વિલા-તાપ-શો दढ-धम्माइ अज्जई सायमसायं विवज्जयओ ॥५५॥ શબ્દાર્થ –ગુરુ-ભત્તિ-ખંતિ-કરણ–વય-ગ-કસાય-વિજય-દાણુ ગુરુ ઉપર ભક્તિ ક્ષમા દયાઃ વ્રતઃ જેગઃ કષાય ઉપર કાબુ અને દાન દેવા: વાળ. દઢ-ધમા-ડcઈ દઢધમી વિગેરે. અજજઈ ઉપા=બાંધે છે. સાયંસતાવેદનીય: અસાય=અસાતાવેદનીયઃ વિજય=એથી વિપરીતપણેઃ ૫૫. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ગાથાર્થ ગુરુ ઉપર ભકિતઃ ક્ષમા દયા સંયમ માર્ગ ચગઃ કષાયો ઉપર કાબુ અને દાન દેવાવાળા તથા દૂધમી વિગેરે સાતા વેદનીય અને તેથી વિપરીત આચરણવાળે અસાતા વેદનીયર કમ બાંધે છે. ૫૫ ગુરઃ તેમાતા-પિતાઃ ધર્માચાર્ય તેહની-ભક્તિ. ક્ષાંતિ-ક્ષમા કરુણુ-તે જીવદયા, ત્રતઃ તે-મહાવ્રત પાંચ અને અણુવ્રતાદિરનું પાળવું, ગમનઃ વચન કાયાઃ ના, કષાયઃ ૪તેહનું જીતવું, દાન દેવું, એટલાને વિષે રક્ત હોય, અને દધી હોય, તે જીવ સાતા વેદનીય ઉપાજે. અને એડ થકી વિપરીત પ્રવર્તતે અસાતા વેદનીય ઉપાજે (બાંધે. ૩ પપ ૩ –સળ-મ-નાસા - - - –નો વિળ-gr--r-sફિrગોપા ગ થાર્થ – ઉધા માગને ઉપદેશઃ સાચા માર્ગને નાશ અને દેવદ્રવ્ય ઉઠાવી લેવા વગેરેથી જિનેશ્વર પ્રભુ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મુનિરાજ ત્યા અને શ્રી સકળ સંઘના પ્રત્યનીકે-વિરોધીઓ દર્શન મેહનીય કર્મ બાંધે છે. પ૬. ઉમા–ઉસૂત્ર માર્ગ–પાપને માર્ગ તેનું દેખાડવું. શુદ્ધ મોક્ષમાર્ગ તેને નાશ કર-લેપવું. દેવદ્રવ્યનું હરવું, વિષ્ણુસાડવું, ભક્ષણ કરવું. તેણે કરીને જીવ દર્શન મેહનીય કર્મ ઉપાજે. વળી, જિન-તીર્થકર મુનિ તે–સાધુ ચેત્યા તે–જિનની પ્રતિમા-દેહરાં સંઘ-ચતુર્વિધા ઇત્યાદિકને પ્રત્યેનીક થાય, તે-દશન મેહનીય કર્મો બાંધે. પદા સુવિહંf T-મોં વાતાવ-રાત-ss-પિતા-પિવત- I વિંધર નથss= મહા-મ-પરિપત્રો રો વળી શબ્દાર્થ–દુવિહ=બંનેય પ્રકારનું. ચરણ-મેહં= ચારિત્રમોહનીય કર્મ: કસાય-હાસા–ssઈ-વિસય-વિવસમણે=કષાયે અને હાસ્યાદિક નેકષાયેના વિષયે માં પરાધીન ચિત્તવાળે બંધઈકબાંધે છે. નિરયા–ssઉ=નરકાયુઃ મહાઇરંભ-પરિગ્રહ-ર=મહાઆરંભઃ પરિગ્રહમાં રક્ત આસક્ત સંદે=રીધ્યાનીઃ પ૭. ગાથાથ:કપાયે અને હાસ્યાદિક નકક્ષાના વિષયમાં આસક્ત મનવાળે અને એ પ્રકારનું ચારિત્ર મોહનીયકર્મ બાંધે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ મહા આરંભ અને પરિગ્રહમાં ડુબેલે અને ભયંકરઃ માણસ નારકીનું આયુષ્ય બાંધે છે. પ૭. બે પ્રકારે ચારિત્ર મેહનીય-કપાય મેહનીય અને નેકષાય મેહનીયર-કોધાદિક કષાય અને હાસ્યાદિક નવ નેકષાયના વિષયને વિષે તત્પર થક ઉપાજે. તેમાં, કષાયવંત થકે કષાય મેહનીય ઉપાજે અને નકવાયને વશ થકે નોકષાય મેહનીય ઉપજે, ૪ હવે આયુ – તેમાં, પ્રથમ-નરકગતિનું આયુઃ બાંધે– તે એવા કારણથી કે-મહા આરંભ અને મહા પરિગ્રહ: તેને વિષે આસક્ત થકેક અને રૌદ્ર તે મહા કષાયવંતજીવ–ઘાતને કરણહાર-દુષ્ટ પરિણમી હોય, તે-નરકાયુ. બાંધે. પછા નિરિકાયદ-હિંગળો સર -સો ત મજુરસ-ss | पयईइ तणु-कसाओ दाण-रुई मज्झिम-गुणो अ ॥५८॥ શબ્દાર્થ -તિરિઆઉ=તિર્યંચનું આયુઃ ગૂઢ-હિઅઓ =ગૂઢ હૃદયવાળ સમૂર્ખ લુચ્ચે. સ-સલેકશલ્યસહિતઃ તહા=તેમજ: મણુસ્સા-ssઉ=મનુષ્યનું આયુષ્ય પયUઈ=પ્રકૃતિએ તણુ-કસાએ=ઓછા કષાયવાળે દાણુ–=દાન દેવામાં રુચિવાળે મઝિમ-ગુણે= મધ્યમ ગુણવાળો ૫૮. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ગાથાથગઢ હૃદયવાળે શઠ શલ્યવાળાતિર્યંચગતિનું આયુષ્ય, અને સ્વભાવથીજ થોડા કષાયવાળા દાનપ્રિય અને મધ્યમ ગુણે ધરાવનાર મનુષ્યનું આયુષ્ય (બાંધે). ૫૮. હવે, તિર્યંચનું આયુ બાંધે- તે એવા હેતુથી કે–ગૂઢ હય–તે અત્યંત કપટી શઠઃ તે–ભૂખસ્વભાવ, હૃદય માંહે ત્રણ શલ્ય સહિત હય, તે ૨. હવે મનુષ્યનું આયુઃ બાંધે– તે એવા હેતુથી કે–પ્રકૃતિએજ–સ્વભાવથી જ (સહેજે જ) અ૫ કષાયવંત હાયઃ દાન દેવાની રુચિવંત હૈય: ક્ષમા માર્દવાદિક મધ્યમ ગુવાળ હોય તે. ૫૮ अविरयमाई सुरा-ऽऽउ बाल-तवो-ऽकाम-निज्जरो जयइ । सरलो अ-गारविल्लो सुह-नाम, अन्नहा अ-सुह ॥५९॥ | શબ્દાર્થ=અવિરયમાઇ=અવિરત સમ્યગદષ્ટિ આદિઃ સુરાન્ડcઉ=દેવાયુ. બાલ-વે બાલતાવાળેઃ અ-કામનિજજરે અકામનિર્જરા વાળેઃ જયઈ ઉપાજે. સરલે= સરળ અ–ગારવિલ્લોગારવ રહિતઃ સુહ-નામ=શુભ નામને, નામકર્મની શુમ પ્રકૃતિને અનહા=અન્યથાવિપરીત સ્વભાવવાળે અ-સુહં–અશુભ-નામને, નામકર્મની અશુભ પ્રકૃતિને ૫૯. Page #114 -------------------------------------------------------------------------- ________________ ગાથા. અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે બાળ તપસ્વી અકામ નિર્જરા કરનારઃ દેવનું આયુષ્ય બાંધે છેઃ સરળ; અને ગારવ વગરના શુભ નામક અને તેથી વિરુદ્ધ હોય, તે અશુભ નામક બાંધે છે. પ૯ અવિરતિ સય્યદૃષ્ટિ:દેશવિરત સરાગ સંયમી એ-દેવતાનું આયુ: બાંધે, બાલ તપસ્ત્રો-દુઃખગલ': માહગલ': વૈરાગ્યે અકામપણે અણુઇચ્છાએ દુ:ખ ભોગવસે-કમ્મનિરા કરતા દેવાયુઃ મધે ૫. ૧૦૯ સરલ સ્વભાવી—માયા-કપટ રહિતઃ ઋદ્ધિ ૧ રસ ૨ઃ સાતા ૩: એ ત્રણ ગારવરહિતઃ થકે જીભ નામ કૅમ્સ –નામની પુણ્ય પ્રકૃતિ ઉપાજે. એ થી અન્યથા-કપટી: ગારવવંત હોય તે-અશુભ નામકશ્મ-નામનો પાપ પ્રકૃતિ ઉપા. ૬, ૫૯. गुण- पेही मय-रहिओ अज्झयणज्झावणा रुई निच्च ॥ વાર્ નિના-ડ-રૂ-મત્તો ઉર્જા', નીલ ફગર-જ્જા ૩ II૬૦ના —ગુણ-પેહી=ગુણ જોનારઃ મય-રહિ નિરહંકારી; અઝયણુઝાવણા-રુ=િઅધ્યયન-ભણવા ઉપર અને ભણાવવા ઉપર પ્રીતિવાળાઃ નિચ્ચ નિત્ય. રાજ્જા Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પકુણઈકબાંધે. જિણું-ઈ-ભરો જિનાદિકને ભક્તઃ ઉચ=ઉચ્ચગેત્ર નીઅં=નીચત્રઃ ઇઅર-હા તેથી ઈતર એટલે વિપરીત પ્રકારે ઉ=ોઃ ૬૦ ગાથાર્થ : હમેશાં ગુણગ્રાહીઃ નિરહંકારી: ભણવા-ભણવવાને રસિક અને જિનેશ્વર પ્રભુ વિગેરેને ભક્તઃ ઉચ્ચ ગોત્ર અને તેથી વિરુદ્ધ હેય, તે નીચ ગોત્ર: બાંધે છે. ૬૦ સર્વના ગુણજ દેખે, પણ અવગુણ દેખે નહીં; આઠ મદ રહિત હોયઃ ભણવું ભણાવવું, તે ઉપર નિત્ય-સદાય રુચિ હોય તે-પ્રકર્ષે કરીને ઉચ્ચત્ર ઉપાજે. વળી જિનઃ સિદ્ધ સાધર્મિક પ્રમુખને ભક્તસેવાકારી હોય, તે જીવ પણ ઉચ્ચગેત્ર ઉપાજે. એ થકી અન્યથા વિપરીત હોય તે નીચત્ર ઉપજે. ૭. ૬૦ जिण-पूआ-विग्ध-करो हिंसाऽऽइपरायणो जयइ विग्छ । इअ कम्म-विवागोऽयं लिहिओ देविंद-सूरी हिं ॥१॥ | શબ્દાર્થ_જિપૂઆ-વિશ્થ-કૉજિનેશ્વર પ્રભુની પૂજામાં અડચણ કરનાર હિસા-ડડઈપરાયણે હિંસા વગેરે પાપ સ્થાનકોમાં આસક્તઃ જયઈ=બાંધે. વિશ્વ= અંતરાય કર્મ ઈઅ એ પ્રમાણે કમ્પ-વિવા=કર્મવિપાક. લિહિએ =લખ્યોઃ દેવિંદ-સૂરી હિં=શ્રી દેવેન્દ્રસૂરિએ. દા. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ગાથાથ જિનેધર પ્રભુની પૂજામાં અડચણ કરનાર અને હિસાદિકમાં આસક્ત હય, તે અંતરાય કર્મ બાંધે છે. એ પ્રમાણે આ કર્મવિપાક શ્રી દેવેન્દ્રસૂરિએ રચી લખ્યો છે. ૬૧ કુદેશનાદિકવડે શ્રી વીતરાગની પૂજા-ભક્તિમાં અંતરયને કરણહારઃ હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન, અને પરિગ્રહ, પ્રમુખ પાંચ આશ્રવને વિષે તત્પર હોય તેજીવ વિન કહેતાં અંતરાયકર્મ ઉપાજે. ઇતિ–એટલે એ, કર્મવિપાક નામા પહેલે કર્મગ્રંથ શ્રી તપગચ્છાધિરાજ શ્રી જગદચન્દ્રસૂરિપટ પ્રકાશ– કર શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીએ લખ્યો. પૂર્વ મુનીશ્વરે પ્રણત છે. પણ મહે અક્ષરવાસ કર્યો છે.” ઇતિ નિરહંકારતા સૂચક વાક્ય. ૬૧. श्रीमत्कर्म ग्रन्थे स्तबुकार्थो वृत्तितः सुगमरीत्या । बुधजीवविजयविहितः कर्म-विपाकस्य पूर्तिमगात् ॥१॥ इति श्री कर्मविपाकनामा प्रथमः कर्म ग्रंथः समाप्तः Page #117 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ–પ્રદીપક કર્મનું સ્વરૂપ :– ૧ આપણને ઉંઘ આવે, તે આપણું આખુંયે શરીર સુઈ જાય છે. વનવગડામાં આપણી સામે વાઘ આવે, તે આપણું આખુયે શરીર હાસી જવા પ્રયાસ કરે છે. એ પ્રસંગે આપણું આખું શરીર કામ કરે છે. ૨ આપણે કયાંય જવું હોય, તે આપણું પગ ઉપયોગમાં આવે છે, પગ ન હોય તે જઈ શકાય નહીં. અને કાંઈ પકડવું હોય તે હાથ કામમાં આવે છે. હાથ ન હોય, તે આખું શરીર હોવા છતાં કાંઈ પકડી શકાય નહીં. ૩ તેજ પ્રમાણે-જોવામાં આંખો જ, સુંધવામાં નાકજ, સ્પર્શ કરવામાં ચામડી જ, સાંભળવામાં કાન જ, ચાખવામાં જીભ જ અને વિચાર કરવામાં મન જ કામ કરે છે. એટલે કેઈ કામમાં આખા શરીરને અને કોઈ કામમાં તેના અમુક કે એકાદ અવયવને ઉપયોગ કરવો પડે છે. ૪ પરંતુ, ગુરુ આપણને પત્થર પાટી ઉપર શ્રી મહાવીર લખ. વાનું કહેવું કે તરત જ તમે પાટી-ઉપર–શ્રી મહાવીર-એ શબ્દ લખી નાખે છે, તેનું કારણ વિચારશે, તે પ્રથમ-ગુરુ શ્રી મહાવીર–એ શબ્દ બોલે છે. અને તે આપણે કાન સાંભળે છે. સાંભળતાંજ આપણા મનમાં થયું કે Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ - નાક “મને શ્રી મહાવીર શબ્દ લખવાનું ગુરુએ કહેલ છે.” એટલે તરત જ આપણે હાથ પાટી પેન પકડી તેના ઉપર ગોઠવાઈને શ્રી મહાવીર શબ્દ પેનવતી લખી નાંખે છે. અને આપણું આંખ તે જોઈને તરત નકકી પણ કરી કાઢે છે, કે “હા. બરાબર છે, ગુરુજીએ શ્રી મહાવીર શબ્દ લખવાને કહ્યો, તે પ્રમાણે શ્રી મહાવીર શબ્દ જ લખાય છે. ખૂબી તે એ છે કે–ગુરૂ બેલે છે ને તરત જ આપણે લખી લઈએ છીએ, હેજ પણ વાર થતી હોય તેમ આપણને લાગતું નથી. એટલા બધા ટુંકામાં ટુંકા વખતમાં–કાન, હાથ, આંખ, મન શરીર, અને તેની સાથે જોડાયેલું ચેતનાતત્ત્વ વિગેરે કેટલી બધી ઝષથી પિતાપિતાનું કામ કરી વળે છે. જે વિચારતાં આપણને આશ્ચર્ય થાય તેમ છે. આ બધું કામ કેવી રીતે થાય છે? તે બાબત શાસ્ત્રકારોએ ઘણી જ ઝીણવટથી આપણને સમજાવ્યું છે. તે કામ નીચે પ્રમાણે થાય છે. ૧ શ્રી મહાવીર શબ્દને ઉચ્ચાર કરતાની સાથે જ, શ્રી છે મહાવીર એવો ઉચ્ચાર થઈ શકે તેવા આકારે ગેઠવાયેલા ભાષા વગણના સ્કન્ધ આપણા કાનમાં પેસે છે. ૨ કોઈપણ શબ્દ જાણવાની શક્તિ કાનમાં જ છે એટલે કે આપણા કાનમાં અમુક ઠેકાણે ઈદ્રિયના અણુઓની એક એવી ગોઠવણ છે, કે–તે ઠેકાણે શબ્દના બે સ્પર્શ કરે, કે-તુરત તેની સાથે જોડાયેલા સુક્ષ્મ જ્ઞાનતંતુઓ મારફત આપણું મગજમાં તેની અસર પહોંચે છે. ૩ મગજમાં અસર પહોંચતાની સાથે જ તેની સાથે જોડાયેલ મને આત્મા સાથે જોડાયેલું હોય છે. એટલે મન મારત તે અસર આત્મામાં પહોંચે છે. આત્મામાં જાણવાની શકિત Page #119 -------------------------------------------------------------------------- ________________ છે, એટલે તે જાણી જાય. કે “ગુરૂજી શ્રી મહાવીર ' એવો શબ્દ બેલ્યા છે. અને તે લખવાની મને આજ્ઞા કરે છે. અને તે શબ્દ મારા સાંભળવામાં આવે છે, માટે જલદી લખાવો જોઈએ.” એટલે આત્મા તરત મનને હુકમ કરે છે. મન મગજને, અને મગજ હાથના જ્ઞાનતંતુઓને એટલે તરત જ હાથ પાટી પેન લેતાકને લખવા માંડે છે. ગુરૂજી ગુસ્સે થઈ ઠપકે ન આપે, માટે જલદી લખવા હાથમાં વેગ ઉભરાય છે. લખ્યું, તે બરાબર છે ? કે નહીં કે તે જેવા પૂણુ આત્મા મનને હુકમ આપે છે, મન મગજને, મગજ આંખના જ્ઞાનતંતુઓને, અને આંખના જ્ઞાનતંતુઓ આંખને જોવાને હુકમ કરે છે, કે આંખ જોઈ લે છે, એટલે શ્રી મહાવીર એમ લખેલા શબ્દનો આકાર આંખની કીકીમાં પડે છે, કે તેની સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ મગજમાં, મગજ મનમાં–મન આત્મામાં, આત્મા, પોતાના જ્ઞાનમાં પહોંચાડી દે છે, ને આત્માને ખાત્રી થઈ જાય છે કે–બરાબર -શ્રી મહાવીર શબ્દ જ લખાય છે.” - આ પ્રમાણે ગુરૂજી શ્રી મહાવીર શબ્દ બોલ્યા કે તુરત તે આપણે લખી લીધે. અને તે “ખરે છે.” એમ નકકી કરતાં સુધીમાં આપણે જાણી શકીએ તેમ એટલી બધી બારીક હલચાલે થઈ જાય છે અને આપણે ન જાણી શકીએ તેમ પણ બીજી ઘણી જાતની બારીક હીલચાલે તેની સાથે થાય છે, જે અહીં લખવા જતાં ઘણું લંબાઈ જાય. આટલી બધી બારીક હીલચાલ થાય છે, તેની આપણને એકદમ માલૂમ જ પડતી નથી. માત્ર જે બારીક વિચાર કરવા બેસીએ, તે જ સમજાય છે.' ૬ હવે, એક ગાને આપણે શ્રી મહાવીર શબ્દ લખવાનું નકન ન કામના Page #120 -------------------------------------------------------------------------- ________________ - કહીયે. તે તે હાથ ન હોવાથી લખી શકતી નથી. પરંતુ તેને બોલવાનું મોટું છતાં શ્રી મહાવીર શબ્દ બેસવાનું કહેશે તે પણ બેલી શકતી નથી. સાંભળવાને કાન છે, છતાં આપણે શું કહીએ છીએ ? તે, તે સમજી શકતી નથી. આપણે શ્રી મહાવીર શબ્દ બોલી, તે, તે સાંભળે છે, તેના મગજમાં જ્ઞાનતંતુઓ એ અવાજ પહોંચાડે છે, તેનું મન તેના આત્મા પાસે એ શબ્દ લઈ જાય છે. અને તેના આત્મામાં એ શબ્દ સાંભછે ત્યાનું જ્ઞાન પણ થાય છે. પણ શ્રી મહાવીર એ શબ્દ છે? કે શું છે ? તેનું શું કરવું ? એ કાંઈ તેને સમજાતું નથી. એટલે આપણે પાંચ વાર શ્રી મહાવીર બલવાનું કહીએ, તે પણ તે કાંઈ કરી શકશે નહીં. પરંતુ ચકારે કરશે, કે તરત તે સમજશે કે-“મને અહીંથી જવાનું કહે છે અને ચાલવા પણ માંડે છે. તો ગાયને કાન, જ્ઞાનતંતુઓ, મગજ, મન, આત્મા, જ્ઞાન, ચેતના વિગેરે છતાં શ્રી મહાવીર શબ્દની આપણી બોલવાની વાત તરફ તેને ખ્યાલ જ જતો નથી. અને ડચકારાને માન આપી ચાલવા માંડે છે, તેનું શું કારણ હશે ? ૭ તેનું કારણ એ જ સમજાય છે, કે–તેના આત્મા અને મનની છે વચ્ચે એવું કંઈક આડે આવે છે, કે જેને લીધે તેને શ્રી મહાવીર શબ્દ વિષે શું કરવું ? તેની બરાબર સમજ પડતી જ નથી. • જ્ઞાનશક્તિવાળો આત્મા છે . તેની આડે આવતું કંઈક, ' , મન: મગજ: • જ્ઞાનતંતુઓ: Page #121 -------------------------------------------------------------------------- ________________ ૦ અંદરની ઈદ્રિયો : ૦ બહારની ઈદ્રિયો : • ઈદિ જેમાં ગોઠવાયેલ છે, તે શરીરને અવયવ-ઉપાંગ : છે શરીરને તે અવયવ–ઉપાંગ જેમાં ગોઠવાયેલ છે, તે મુખ્ય અંગઃ છે અને મુખ્ય અંગ જેમાં ગોઠવાયેલ છે, તે શરીર. આટલા સાધનોથી આપણે કાંઈ પણ કામ સમજપૂર્વક કરી શકીએ છીએ. આમાંનું એક પણું ન હોય, તે આપણે કઈ પણ કામ સમાજપૂર્વક કરી શકીએ નહીં. આમાંની એકે એક વસ્તુ બાદ કરીને વિચારી જુઓ કે—કામ થઈ શકે કે નહીં ? ” ૮ હવે આત્મા અને મનની વચ્ચે કંઈક આડે આવે છે. તે એવું શું છે? કે–જે આત્માની જ્ઞાનશકિતમાં આડે આવી શકે છે? . . મનની શક્તિની આડે આવી શકે છે ? તેજ પ્રમાણે-મગજ, | શાનતંતુઓ, અંદરની અને બહારની ઇન્દ્રિયો વિગેરેની આડે આવી શકે છે ? ૯ એ પણ તમારે સમજી લેવું જોઈએ, કે-આખા શરીરની, મુખ્ય અંગોની, ઉપાંગોની, અંદરની અને બહારની ઈદિની, - જ્ઞાનતંતુઓની, મગજની, મનની વિગેરે સવની સર્વ | પ્રવૃત્તિઓ અને હિલચાલેનું મુખ્ય મત્યક—શરીરમાં રહેલા એક અખંડ આત્મા છે, ત્યાંથી પાછી ફરી દરેકની અસર છેવટે તેના ઉપર જઈ પહોંચે છે, અને પછી તેના હુકમ પ્રમાણે દરેકને અમલ કરવો પડે છે. ' જે એવું એક મત્યક ન હોય તો, કાને સાંભળેલું લખવા માટે હાથને કણ પ્રેરણું કરે ? “ગુરુજી એ “લખાવનાર છે. માટે જલદી લખું.” એમ હાથમાં ઉતાવળ કેણુ મૂકે Page #122 -------------------------------------------------------------------------- ________________ છે? લખે છે હાથ, અને “હું લખું છું.” એ કેશુમાને છે? મગજમાં કે મનમાં એ મુખ્ય મત્યનું કામ ચલાવવાને શકિત નથી લેતી. કેમકે–ગઈ કાલે કે ૨૫ વર્ષ પહેલાં સાંભળેલી વાતને સંઘરી રાખીને આજે યાદ કરવાની શકિત મગજમાં કે • ' મનમાં નથી હોતી. મગજને અને મનને પણ પ્રેરણ કરનાર બંનેયના એક ઉપરી આત્માની જરુર પડે છે. અને તે ચાલ્યો જાય છે, કે તુરત મન, મગજ, જ્ઞાનતંતુઓ ઈકિયે વિગેરે સર્વ કામ કરતા એકાએક બંધ પડે છે. મુખ્ય વસ્તુ ચાલી જાય છે. માટે બધાય એકી સાથે એકદમ કામ કરતા બંધ પડે છે. શરીર અને તેના તમામ ત વિદ્યમાન છતાં તેમાં દરેક ઠેકાણે બારીકમાં બારીક સ્થળોએ પસી રહેલે એકજ આત્મા શરીરમાંથી ચાલ્યા જાય છે. એટલે બધું એકાએક બંધ પડી જાય છે. ૧૦ પરંતુ દરેકના આત્મા સરખા છતાં-દરેકના મન, મગજ વિગે રેની હીલચાલ એક સરખી નથી હોતી. તેનું કારણ–આત્મા અને મન વિગેરે દરેક તત્વોની વચ્ચે કંઈક આડે આવે છે. એ, આડે આવનાર પડદો જુદા જુદા પ્રકાર હોય છે. એટલે મન વિગેરેની પ્રવૃત્તિઓ પણ જુદી જુદી હોય છે. એક માણસને ૨૦ વર્ષ પહેલાની વાતની યાદ આવી જ જાય છે, ત્યારે બીજા માણસને ગઈ કાલે “શું ખાધું?” તે પણ યાદ નથી હોતું. એવા ઘણુ દાખલા આપણે સૌ જાણુએ છીએ. તેનું કારણ–એકના આત્માના જ્ઞાન ઉપર આછો પડદો હોય, તેને તરત જ જૂની વાત યાદ આવી શકે છે. અને Page #123 -------------------------------------------------------------------------- ________________ ! ' Me ૧૧ આ જગતમાં દરેક પ્રાણીઓના આત્મા એક સરખા છતાં તેની સમજમાં, શરીરની આકૃતિમાં, સ્વભાવમાં, ટેવમાં, જીવનશક્તિમાં વિગેરે અનેક પ્રકારમાં અનેક ફેરફાર દેખાય છે. તેનું મૂળ કાણુ આત્મા ઉપર લાગેલા પડદામાં અનેક પ્રકારની વિવિધતા હાય છે માટે જીવાની પ્રવૃત્તિઓમાંયે વિવિ ધતા દેખાય છે. આ વાત ઘણા દાખલાથી મનમાં ઢસ્યા પછી “આગળના વિષય ખરાબર સમજાશે ( ધણા દાખલાથી બરાબર વિચાર કરવાં.) ૧૨ ૧૪ બીજાના આત્માના જ્ઞાન ઉપર જાડો પડદો હાય એટલે તાજી વાત પશુ તેને યાદ આવી શકે નહી.. ગાયના દાખલે તે ઉપર આપ્યા જ છે. " બસ, આત્મા ઉપર લાગેલા આ પડદાને કમ કહેવામાં આવે છે. એ કર્યાં અનેક પ્રકારના વિચિત્ર વિચિત્ર હોય છે, તેને લીધેજ આત્માઓના જીવન પણ અનેક પ્રકારના વિચિત્ર વિચિત્ર હાય છે. દાખલા તરીકે બાળકેામાં સામાન્ય ક્તિ લગભગ સરખી હોય છે. છતાં ૮ વર્ષોંના બાળક ત્રીજી ચોપડી ભણુતા હૈાય છે; અને ૧૨ વર્ષોંના ૭મી ચેપડી ભણુતા હૈાય છે. ૮ વર્ષોંના બાળક ૧૨ વર્ષના થાય ત્યારે ૭મી પડી ભણુતા હાય છે. ૮ વર્ષ ના બાળકમાં ૭મી ચેપડી ભણવાની લાયકાત છે. પરંતુ આઠમે વર્ષે તેની એ લાયકાત ખીલી નાતી. એટલે કે—તે વખતે તેની શક્તિ આત્મા ઉપર લાગેલા કર્માએ દબાવી રાખી હતી. ૧૨ વર્ષ ધીરે ધીરે કાં ઓછા થયા, અને ૭મી ભણવાની શક્તિ ખુલ્લી થઇ. જો આત્મામાં બધી શકિત ન માનીયે, તે તે ૧૨ વર્ષ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ પણ ખુલ્લી થઇ શકે નહી’, લાકડાના થાંભલે સે। વર્ષે પણ એક આંકડો કે શીખી શકતા નથી, કેમકે તેમાં કંઈપણ શીખવાની શક્તિ છે જ નહીં, તેથી લાખ વર્ષે પણ તે શકિત બહાર આવેજ નહીં. કેમકે–જાણવાની શકિત તેમાં છે જ નહીં. માટે આત્મામાં અનેક જાતની શક્તિ હ્રાય છે, પરંતુ તે દરેક શક્તિઓને એસ્કે વધતે અશે કાં બાવી રાખે છે. તેથી જેટલી શક્તિ ઉધાડી હાય, તેટલીજ ચેતનાના બળથી કામ તે આત્મા કરી શકે છે આ મુદ્દો પણ બરાબર સમજીને મનમાં ઠસાવી લેવે, ૧૪ હવે આત્મા અને તેની શકિતને પ્રકાશને ઢાંકનારા કમરૂપ પડદો છે. પરંતુ એ પડદો શું છે ? એ હવે વિચારવાનુ રહે છે. ૧૫. આત્મા ચાખે અને નિળ હેાય છે. તે નિમળ આત્મા ઉપર નિળ આત્માના પડદો થઇ શકે નહીં., કેમકે-નિર્મળ પદાથ ને નિળ પદાર્થં ઢાંકે, તે તેની કાંઈપણ અસર જણાય જ નહીં. એટલે આત્માને ઢાંકવાને આત્મા નકામા છે. આઝશ,ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ, એ પદાર્થી એવા છે કે-રૂપરહિત છે. એટલે તે આત્માની આ દેખવામાં આવતી શરીર વિગેરે દૃશ્ય સૃષ્ટિ ઉત્પન્ન કરી શકે ની.. એટલે જેમ-પાણીમાં સાકર નાંખીયે, અને સાકર પાણીમાં અણુએ અણુમાં ચડી જાય છે, અને મીઠાં પાણીમાં ગળ્યુ બનાવી મૂકે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦: તેમ આત્માના પ્રદેશે પ્રદેશમાં-કર્માં પેસી જઇને આત્માને કર્મામય બનાવી મૂકે છે. ૧૬ જેમ—શેર પાણીમાં ૧) રૂપિયાભાર સાકર પણ પાણીના અણુએ અણુમાં પહેાંચી જાય છે. પરંતુ ગળપણના તત્ત્વા એકે એક હ્યુમાં બહુજ એચ્છા હોય છે. પરંતુ શેર પાણીમાં ૧ શેર સાકર ગાળી નાંખીયે, તે પાણીમાં ગળપણ ધણુંજ આવી જાય છે. એટલે કે પાણીના એક અણુમાં રૂપિયાભાર સાકર નાંખી ત્યારે ગળપણના એક એક અણુ દાખલ હતા. પરંતુ જ્યારે શેર સાકર ગાળી નાંખી, ત્યારે તે એક એક અણુમાં ચાલીશ ચાલીશ ગળપણના અણુએ દાખલ થયા માનવા પડે છે ? કે નહીં ? તેજ પ્રમાણે આત્માના પ્રદેશે પ્રદેશમાં કર્મોની અનંત અનત વાના સ્કન્ધા ગુંથાઈ ગય! હાય છે, જેમ તલમાં તેલ ચુંથાઈ રહ્યું હાય છે, જેમ–ધગાવેલા લેાઢાના ગાળામાં અગ્નિ ગુ થાઈ ગયા હૈાય છે. તે પ્રમાણે આ સમજી લેવું. આત્માના એક એક પ્રદેશમાં એટલી બધી અનંત અન અશા જેટલી શક્તિ હાય છે કે તે દરેક અંશને ઢાંકવા માટેના કર્માના પ્રયાસને અંગે એકએક આત્મ-પ્રદેશને અનંતા અનંત કામ વગાના સ્કો લાગી જાય છે. આ કુદરતના નિયમ ચાલુ છે. ૧૭ એટલે કે-અનંત પરમાણુઓની બનેલી એક એક વાના સ્કંધ હોય છે. અને તેવા અનંતા અનતા સ્કન્ધા એક એક આત્મપ્રદેશની શકિત ઢાંકવા માટે ચેટે છે. છતાં આત્માના એકેએક પ્રદેશામાંયે એટલી બધી શક્તિ હાય છે, કે ગમે તેટલા કર્મોના સુધી ચેાંટે છતાં-પૂરેપૂરી તેની શકિત હું કાઈ Page #126 -------------------------------------------------------------------------- ________________ . જતી નથી. પણ કાંઈક કાંઇક બાકી રહી જાય છે. ૧૮ દરેક પ્રદેશમાં બાકી રહી જતી આત્માની શકિતને સરવાળે દરેક જીને જીવવામાં મદદગાર થાય છે. જેટલી ચેતના ખુલી રહે છે, તેની મદદથી જ પિતાનું તેટલું જીવન નિભાવી શકે છે. અને પછી ઝીણામાં ઝીણું લિબ્ધિ અપર્યાપ્ત સૂકમ– નિગોદ જંતુઓની ઓછામાં ઓછી જે ચેતના હોય છે, તેમાં ધીરેધીરે વધારો થતો જાય છે, એટલે કમના સ્કો ઓછા અથવા ચોખા થતા જાય છે, તેમ તેમ ચેતનાશક્તિ વધતી જાય છે, અને તે જીવનું જીવન વધારે વધારે સારું થતું જાય છે. અને છેવટે જ્યારે કમરના તમામ સ્કન્ધ આમાથી છુટા પડી જાય, ત્યારે સંપૂર્ણ ચેતના ખુલ્લી થતાં આત્માં એકાએક તદ્દન નિમળ થઈ જાય છે. પછી તેના ઉપર કર્મો ચુંટી શકતાજ નથી. ૧૯ સેનાની ખાણમાંથી કેવળ માટીના ઢેફાંજ નીકળે છે, પરંતુ જ્યારે ખાર અને અગ્નિની મદદથી માટી દૂર થતી જાય છે, તેમ તેમ તેનું બહાર નીકળતું જાય છે. પૂરૂં સોનું બહાર નીકળી ગયા પછી ફરીથી તેને માટી લાગી શકતી નથી એ માટી અને તેનું ક્યારથી એમ એકઠા થતા આવે છે ? તે આપણે કહી શકતાં નથી. તેજ પ્રમાણે આત્મા અને કર્મો ક્યારથી એકઠા થતા આવ્યા હશે ? તે આપણે કહી શકતા નથી. ૨૦ હવે અહીં પ્રશ્ન એ રહે છે કે આત્મા આત્માને ઢાંકી શકે નહીં. આકાશાદિક પણ આત્મા જેવા રૂપ વગરના હોવાથી, આવી આત્માની સૃષ્ટિ . ઉત્પન્ન કરી શકે નહીં ? રૂપવાળી સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું મૂળ Page #127 -------------------------------------------------------------------------- ________________ કારણ–બીજ- રૂપવાળી વસ્તુ જ હોવી જોઈએ, એટલે યુગલ પરમાણુએજ જગતમાં હોવા જ જોઈએ, એમ માનવું જ પડશે. પરંતુ, ઉલટમાં એ પ્રશ્ન થશે કે-આત્મા અરૂપી છે, તેને પ્રકાશ પણ અરૂપી હેઈ શકે, તે અરૂપી પ્રકાશ તે સવ” ઠેકાણે રોકાયા વિના જઈ શકે, તેને રૂપી પદાર્થ શી રીતે ઢાંકી શકે ? આત્માને તે અડકી જ કેમ શકે ? તેને જવાબ એટલે જ છે કે – - આત્માના પ્રકાશના અંશે અંશની આડે મસ્ક આવી જાય છે, એટલે તે પ્રકાશ રેખાય છે. કરો પ્રકાશને નાશ કરી શક્તા નથી. જેમ વાદળાં સૂર્યના પ્રકાશને નાશ કરી શકતાં નથી, પરંતુ તેને રોકી શકે છે. સૂર્ય ને પ્રકાશ જે કે પુગલની જાતને છે, છતાં વાદળાં કરતાં જુદી જાતની ગોઠવણવાળે છે, એટલે પિતાના કરતાં જુદી જાતની ગોઠવણવાળા વાદળાંથીયે તે ઢંકાય છે. પરમાણું એટલા બારીક બની શકે છે, કે આત્માની સંસર્ગ વિસગ શકિતને લીધે લાંબા પહોળા થતા આભામાં ગુંચવાઈ જાય છે. પત્થર ઉપર ગમે તેટલું તેલ રેડ, પરંતુ પાણું પ્રવાહી હોવાથી તેમાં જેમ તેલ ભળી જાય છે, તેમ તેમાં ભળી શકતું નથી. હવે પાણીમાં પણ તમને એકરસ થઈ ગયેલું દેખાય, છતાં બારીકમાં બારીક પાણીના અણુની બાજુમાં તેલના બારીક અણુઓ હોય તે પણ સ્વતંત્ર તેલ તરીકે જ હોય. ગમે તેમ ભેળવો. તે પણ તેલ પાણીમય થઈ જતું નથી હોતું, તેમ જ, પણ તેલરૂપે બની જતું નથી. એજ પ્રમાણે દૂઘના અણુએ અણુમાં ધી હોય છે, છતાં પ્રકા ગોઠવવાળા તે હકાય છે Page #128 -------------------------------------------------------------------------- ________________ તદ્દન સ્વતંત્ર હોય છે. દૂધને મા કરીને જેમ જેમ ઘન કરે, તેમ તેમ ઘી છુટું પડતું જાય છે, તે જ પ્રમાણે પાણી કરતાંયે વધારે નરમ આત્માના પ્રદેશ ઉકળતા પાણીની જેમ ઉપર નીચે થયા જ કરતા હોય છે. અને તે પણ આકાર ધારણ કરી શકે છે, અને તે જુદા જુદા આકાર ધારણ કરતી વખતે આકર્ષાઇને આવેલી તેની બાજુમાં રહેલી કામણ વગણ ના સ્કો તેમાં અટવાઈ જાય છે. બન્નેનું એટલું બધું ગાઢ મિશ્રણ થાય છે, છતાં બન્ને બાજુમાં તક્ત સ્વતંત્રજ હોય છે. એ પ્રમાણે આત્મા જેમ જેમ જુદા જુદા આકારમાં ફરતે જાય, તેમ તેમ કેટલાક કામણ કહે છુટા પડતા જાય, ને નવા નવા તેમાં શું થાતા જાય. બીજું કારણ એ પણ છે, કે-જેમ જેમ આત્મા પિતાનાં રૂપાન્તર કરતે જાય. તેમ તેમ કર્મના સ્કંધે પણ પિતાની જાતના સ્કન્ધાને સ્વાભાવિક રીતે જ વધારે વધારે ખેંચે જાય છે, તેથી વધારે સુક્ષ્મ વિચાર કરતાં આપણે એ પણ કબુલ કરવું પડશે, કે આમાં કમસ્ક ધ સાથે વીંટાઈ શકે, અને કર્મ સ્કંધ ગુંથાઈ શકે, તેવી બનેયની કુદરતી લાયકાત છે, અને આકાશાદિકમાં તેવી લાયકાત ન હોયાથી તેમ બની શક્યું નથી. એટલે-એ બે દ્રવ્યમાં બીજી અનંત અનંત લાયકાત સાથે પરસ્પર ગુંથાવાની લાયકાત પણ છે, જેને પરિણામે આપણે જોઈએ છીએ, તેવી આ વિવિધ જીવ અને જડની સૃષ્ટિ જોવામાં આવે છે. એકલા આત્માઓ હોય, કે કર્મ સ્કંધે એકલા હોય તે આપણે જોઈએ છીએ તેવી આ વિવિધ જીવસૃષ્ટિ હોત જ નહીં, આત્મા કરતાં કોઈ એવી જુદી વસ્તુ તેમાં એવી મિશ્રણ થાય છે કે–આ વિચિત્ર સૃષ્ટિ નજરે ચડી શકે છે. માટે એવો કોઈ પણ પદાર્થ માનવજ પડશે; અને એ Page #129 -------------------------------------------------------------------------- ________________ * મજા આક સમાન છે, એ પદાથ નહીં માનીયે તે આવા સંગ-વિયેગથી ઉત્પન્ન થતા એકજ આત્માના અનંત રૂપાન્તરે આપણને જોવામાં આવી શક્ત નહીં. એક સરખી જ સ્થિતિ જણાત. - લાકડામાં સળગવાની યોગ્યતા છે, અને પત્થરમાં સળગવાની યોગ્યતા નથી, તેનું શું કારણ ? તેનું કારણ એમ "કહેવામાં આવશે, કે-લાકડામાં–સળગી શકે તેવા ત છે, અને પત્થરમાં તેવા તો નથી, પરંતુ ત્યાં પણ એ પ્રશ્ન થશે કે–તેનું શું કારણ ? ત્યારે કહેવું જ પડશે, કે કુદરતી ગોઠવણ જ એવી છે. ' તે જ પ્રમાણે આત્મા અને પુદ્ગલ દ્રવ્યને કુદરતી શક્તિ જ એવી છે કે અમુક સંજોગો હોય, તો બન્ને મિશ્રણ થઈ શકે છે. અને આત્માને પ્રકાશ પણ એવો હોય છે, કેકામણકંધે તેને આજુબાજુથી ઘેરે, તે તે રોકાઈ જાય એ હોય છે. અલબત્ત, આત્માને પ્રકાશ જેવા તેવા પુદ્ગલથી રકાત નથી, પરંતુ જેમ બારીક સ્કંધ એકઠા થઈને વધારે ચીકાશવાળા સ્ક ધ એકઠા થાય, ત્યારે જ તેને ઢાંકી શકે છે. | માટીની ચીકાશ કરતાં ભૂતડાની માટીમાં ચીકાશ વધારે હોય છે, તેના કરતાં કાચના અને તેના કરતાં સોનાના અને તેના કરતાં હીરાના કણીયામાં વધારે ચીકાશ હોય છે, જેથી પરસ્પર ખૂબ મજબૂતીથી ચોંટી રહે છે, પરંતુ કપડા ઉપર તેલ ચૅટી જાય છે, પણ કાચ ઉપર તેલ એટલી મજબૂતીથી સજજડ ચેટી શકતું નથી. પરંતુ ધૂળ ઉડી ઉડીને મિશ્રણ થયેલી ગાડાના પિડાની મળી કાચ ઉપર પણ લેપાઈ શકે છે. તેજ પ્રમાણે–સેના ઉપર મીને વધારે સારી રીતે ચોંટે છે. કારણ કે જેમ બારીક અણુઓ અને સાથે ચીકાશ વધારે ચીકારા હાથ નાના અને માડી જાય છેચણા Page #130 -------------------------------------------------------------------------- ________________ હોય તેમ વધારે સંગીન રીતે ચોંટી શકે છે. હીરાઓને ગુંદમાં ભેળવીને એડીશું, તો પણ તેના ઉપરથી સહેલાઈથી ઉખડશે, પરંતુ બારીક રંગ કે લાખથી ચડેલાને ઉખેતા વાર લાગશે. તેજ પ્રમાણે આત્માના બારીકમાં બારીક પ્રદેશને ચોંટવા માટે પરમાણુઓને ઘણો જત્થો એકઠા થઈને બહુજ બારીક રજ જેવો હોય, તેજ ચેટી શકે છે. ૨૨ આને માટે નીચેની હકીકત સમજીને યાદ રાખી લેવી. ૧ કેવળી ભગવંતની બુદ્ધિથી પણ બે ભાગ ન કરી શકાય, તેવો નિર્વિભાજ્ય પરમાણુ છે, તેવા પરમાણુઓ જગતમાં કુલ અન તા છે. તેમાં છુટા પણ અનંતા છે, અને ભેગા થયેલા પણ અનંતા છે. અનંતાના પણ અનંત ભેદ હોય છે. હવે–એક એક છુટા પરમાણુઓ જગતમાં જેટલા હોય, તેને એક બાજુ ઢગલે કલ્પનાથી કરીયે, તેવા અનંત પરમાણુઓની એક વગણ ગણવી. એ પ્રમાણે બબે ભેગા હોય, તેવા તમામ એક બાજુએ મૂકીએ, તે બીજી વગણા થઈ, એ પ્રમાણે–ત્રણ ત્રણની ચાર-ચારની, એમ એક–એકને વધારે કરતાં કરતાંસંખ્યાત સંખ્યાતના એક એક સ્ક, અસંખ્યાત અસં ખ્યાતના એક એક સ્કંધે, એમ અનંત અનંતના એક એક સ્કંધની વગણુઓને બાજુએ મૂકીએ તે ત્રણ ત્રણના સ્કંધે પણ અનંત થાય, ચાર ચારના સ્કંધ પણ અનંત થાય; એ પ્રમાણે અનંત અનંત પરમાણુના સ્કંધ પણ અનંત થાય. છેલ્લી વગણમાં અનંત સ્કંધ થાય. અને એક એક સ્કંધમાં પણ અનંત પરમાણુઓ હોય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ વળી પહેલી–એક એક છુટા પરમાણુથી માંડી અનંત પરમાણુઓવાળા સ્કંધની બનેલી છેલી વગણા સુધીમાં કુલ વર્ગણ પણ અનંત થાય. અને તે સર્વ અગ્રહણ યોગ્ય વગણ ગણાય. તે વર્ગણાઓ જીવને ગ્રહણ કરવાના કામમાં આવે જ નહીં. તેનું નામ પહેલી અગ્રાહ્ય-અગ્રહણ યોગ્યવણું. પછી છેલ્લી વગણામાં અનંત પરમાણુઓના જે અનંત, સ્કંધે હોય છે, તેમાં એક સ્કંધ લે, અને તે એક સ્કંધમાં જ અનંત પરમાણુઓ હોય છે તેમાં ૧ પરમાણુ વધે, તેવડે એક સ્કંધ હોય, એવા અનંતાસ્ક ધેની એક વર્ગણ થાય, તે રજી ઔદારિકપણે ગ્રાહ્ય વર્ગણાની જઘન્ય વગણ ગણાય. એમ–એક એક પરમાણુ વધતી વધતી સંખ્યાવાળા દરેક અનત અનંત સ્કંધોની બનેલી એક એક એવી અનંત વગણુઓ થાય. તેમાની છેલ્લી અનંતમી વગણ આવે, તે, દારિક શરીરપણે ગ્રહણ કરવાને ઉત્કૃષ્ટ વગણ ગણાય. આ પ્રમાણે એક એકને વધારો કરતાં કરતાં ફરીથી અનંત સુધીને વધારે કરે તે ૩જી ઔદારિક અને વૈકિય તે બનેને અગ્રાહ્ય વગણ ગણાય. કેમકે દારિકને જોઈએ તેના કરતાં પણ વધારે પરમાણુઓ હોવાથી તે સ્ક વધારે બારીક હોય છે, અને વક્રિયને જોઈએ તેના કરતાં ઓછા પરમાણુઓ હોવાથી વધારે મોટા સ્કંધો હોય છે, માટે બનેયને માટે એ નકામી છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ આ પ્રમાણે એક એક પરમાણુના વધારાવાળા ધંધાની બનેલી વ ાએ અનુક્રમે~ ૪ વૈક્રિયને ગ્રાહ્ય. ૫. વૈક્રિય અને આહારકને અગ્રાહ્ય. હું આહારને ગ્રાહ્યું. . આહારક અને તૈજસને અગ્રાહ્ય. તૈજસને ગ્રાહ્ય ર. જસ અને ભાષાને અગ્રાહ્ય, ૧૦ ભાષાને ચાલ. ૧૧ ભાષા અને શ્વાસાગ્છવાસને અગ્રાહ્ય, ૧ર. વાસાચ્છવાસને ગ્રાહ્ય, ૧૩ વાસાવાસ અને માનને અગ્રાવ. ૧૪ મનને પ્રાથ. ૧૫ મનને અને કમને અગ્રાહ્ય. ૧૬ કમ'ને ગ્રાહ્ય. આ ઉપરથી તમેા સમજી શકશે કે આ પ્રમાણે આત્માના એક પ્રદેશને— ૧ અનંત કામ ણુ વગા લાગુ થાય છે. એક એક વણામાં અનંત અનત સ્કંધા હોય છે. અને એક એક ક ંધમાં અનંત અનંત પરમાણુઓ હોય છે. 3 ૪ અને તે અન`ત પરમાણુઓ પણ પહેલી અગ્રાવ વણાની છેલ્લી વગ ́ણાના સ્કંધમાં જેટલા પરમાણુઓ હાય છે, તેના કરતાં અનંત અનંત ગુણા હેાય છે, એટલે તેમાં ઘણું જ ખારીકપણું અને ચીકાશ આવી શકેલ હાય છે. આટલું ખારીકપણું થાય, ત્યારે જ આત્માના પ્રદેશ લાગમાં આવી શકે છે. આથી, આત્માના પ્રદેશ ચોકખા હોય છે, એટલે જાડા, મોટા ને એ ખારીક અણુએ આત્મ-પ્રદેશ ઉપર . અસર Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કરી શકતા નથી. આ ઉપરથી આત્માના પ્રદેશની શક્તિ અને પ્રકાશ જેટલા ખુલા થયા હોય છે, તે ઉપરથી કેટલા કમ ઓચ્છા થાય છે ? અથવા નથી થયા ? તેનું માપ કંઈક જાણ થાય છે, ૨૩ આ પ્રમાણે જુના કર્મ આમપ્રદેશમાં મિશ્રણ પામ્યા હોય છે. તેને લીધે આત્મામાં અમુક પ્રકારને ફેરફાર થાય છે, ને તરત જ નવા કર્મો ચોંટયા કરે છે. પાણીને પ્રવાહ વહેતો હોય છે, પરંતુ પત્થર પડ હોય, તે તેના ઉપરથી પાણીને રહેવું પડે છે ને ઉંચા નીચા થવું પડે છે, કે ફેલાઈ જવું પડે છે, ઉછળવું પડે છે, ત્યારે એવી જ તણખલા વિગેરે ચીજો તેની પાસે ઘસડાઈ આવી તેના વેગમાં એકઠી થઈ આડી આવ્યા કરે છે. તે પ્રમાણે આત્મા પિતાનું મહાઇવન વહેવડાવે છે. તેમાં પૂર્વના કર્મો તેને એવી જાતની સ્થિતિમાં મૂકયે જાય છે. તે આત્મા સ્વાભાવિક રીતે એવી સ્થિતિમાં મૂકાતે જાય છે, કે નવાનવા કર્મો તેમાં આવ્યા કરે છે. વળી કઈ ખાબોચીયામાં પ્રવાહ રેકાઈ જાય છે. વળી ઢાળ આવે ત્યાં એકદમ વહે છે, એમ ચાલ્યા કરે છે. ૨૪ જે કે આત્મા સાથે ચેટવ્યા પહેલાં તે કંધો કામણ વગણ જ કહેવાય છે. અને જે સમયે આત્મા સાથે સેંટી મિશ્રણ થાય તેજ સમયે તે વર્ગણાનું નામ કર્મ કહેવાય છે. ૨૫ એટલે આત્મા કમ ને કરનાર-કર્તા છે, અને જોગવનાર છે. પૂર્વના કમનાં પુદ્ગલે દ્રવ્યરૂપ હોવાથી તે દ્રવ્ય આશ્રવ છે. અને તેથી ઉત્પન્ન થતી આત્માની અવસ્થા આત્માને સ્વભાવરૂપ હોવાથી ભાવ આશ્રવ કહેવાય છે. એટલે પુદ્ગલ દ્રવ્યઃ અને Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ દ્રવ્ય : અને ભાવ એટલે આત્મસ્વભાવ: એવા દ્રવ્ય અને ભાવના અ કરીએ ત્યારે એમ બરાબર ઘટે છે. અને ભાવ નિક્ષેપે પૂના-કમ : અને આત્માને ભાવ: તે બન્નેય સાથે હાય, ત્યારે ભાવ આત્રવ. અને તેના હિંસાદિક અહારનાં નિમિત્તોઃ તે દ્રવ્યુ. આશ્રવ અથવા-લાકમાં તળાવ વિગેરેમાં પાણીનું આવવું, તે દ્રવ્ય આશ્રવ. ઘરમાં રેાગાદિકનું આવવું. તે દ્રવ્યાશ્રવ અને ધનાદિકનું આવવું તે લૌકિક ભાવાત્રવ અને આત્મામાં કર્યાં. દિક પુદ્ગલાનું આવવુ', તે ભાવાવ. અનેક રીતે ઘટાવી શકાય છે. એ પ્રમાણે બંધમાં પણ દ્રવ્ય : ભાવ ધટાવી લેવા. કામ વગ ણાનું આત્મા સાથે મિશ્રણ થવું તે બંધ : આત્મા સાથે મિશ્રણ પામેલા કર્માંમાં શુભ વિપાક–4ળ– -પરિણામ-અનુભવ દેખાડનારાં કર્મો, તે પુણ્ય. અને અશુભ વિપાક દેખાડનારાં કર્માં, તે પાપ. ૨૬ તેમાં પણ ઉપર પ્રમાણે અન્ધેય રીતે દ્રવ્યઃ ભાવ: ધટાવી લેવા. આ પ્રમાણે વિચાર કરતાં આત્મા સાથે ચેાંટેલી કાર્માંણુ વગણાનું નામ ક છે. ૨૭. એટલે ૧ પ્રથમના ઉદય પામતાં કર્યાં તે દ્રવ્ય આશ્રવ. ૨ તેથી ઉત્પન્ન થતા આત્માના અધ્યવસાય, તે ભાવ આશ્રવ. ૩ તે અધ્યવસાય વખતે આત્માના જે જે પ્રદેશે જે જે આકાશ પ્રદેશ ઉપર હાય, તે તે આકાશ પ્રદેશ ઉપર રહેલી કામણ ભા. 1~~ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વણાએ આત્મા સાથે ચેટે, તે કમ છે. ૪ અને ચોંટેલી કાણુ વણા, તે કર્યું. ૫ ચેટતી કામ વગ*ણા જે સમયથી ચાંટે, તે સમયથી માંડીને માત્મા સાથે તેની સત્તા શરૂ થઈ ગણાય. કમ ઉયમાં આવ્યા કંઇક ઉથલપાથલ વિવિધ પ્રકારના બંધ પછી વચ્ચે અમાધાકાળ. તિષેક, ઉદ્દન, અપવન, સંક્રમણ, ઉપશમ, ઉદીરણા, વિગેરે જે જે થવુ હેાય તે થયા બાદ છેવટે જ્યારે તે ક પેાતાનુ ફળ બતાવવા માંડે, ત્યારે તે કહેવાય. પાણીમાં ભાત એર્યા પછી તેમાં થાય છે. છેવટે તે ખાવાલાયક રધાઈ જાય છે–ત્યારે ભાતમાં પહેલેથી રહેલી ખાવા માટેની લાયકાત પ્રગટ થાય છે—ઉદયમાં આવે છે. તે પ્રમાણે કામણુ વ ા પણ આત્મા સાથે એવી રીતે રંધાય છે, કે પછી ઉદયમાં આવે, ત્યારે જુદાં જુદાં ફળે બતાવે છે. ૬ એટલે અધના સમયથી માંડીને ઉદયના છેલ્લા સમય સુધી જે કમ આત્મા સાથે લાગેલુ હાય છે, તેથી ત્યાં સુધી તે સત્તા કહેવાય છે. પૃષ્ઠ ૩ ૧૯ ક ગ્રન્થ ક ગ્રંથ આ રીતે વિયાર કરતાં દરેક પ્રાણીના હરેક પ્રકારના જીવનમાં કમ' મુખ્ય ભાગ ભજવે છે. કેમ કે-આત્મા પોતાના જીવનની કોઇ પણ પ્રવૃત્તિ કરવાની શરૂઆત કરે કે તરત જ તેના ઉપર આત્મામાં રહેલા કર્મોના પડદાની અસર થાય જ છે. એ અસરમાંથી પસાર થયા વિના કોઈ પણ કામ થઇ શકતુ જ નથી. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧ આમાને સ્વપ્રકાશ ૨ શુમ કમ પ્રકૃતિ, ૩ અશુભ કમ પ્રકૃતિ. આ ત્રણના એકંદર મિશ્રણની એક સામટી વિવિધ અસરથી જ કોઈ પણ કાર્ય થઈ શકે છે. કોઈ પણ કાર્યમાં તે જ મુખ્ય હોય છે. માટે આ કામનું સ્વરૂપ, અસર, વિગેરેને લગતું શાસ્ત્રીય પદ્ધતિસર વિવેચન કરવામાં આવેલું હોય છે. તે-કમ વિજ્ઞાન કહેવાય છે. ૨૮ પરંતુ જૈન શાસ્ત્ર સ્યાદવાદ શૈલીમય છે. એટલે જૈન શાસ્ત્રમાં જુદા જુદા વિજ્ઞાનની દૃષ્ટિથી પણ આખા વિશ્વને વિચાર કરવામાં આવ્યો હોય છે એટલે કેઈ પણ એક વિજ્ઞાન પણ તત્વજ્ઞાન બની જાય છે. દાખલા તરીકે – આત્માને મુખ્ય રાખીને આખા વિશ્વને વિચાર કરી શકાય છે. દ્રવ્ય ક્ષેત્રઃ કાળઃ ભાવની મુખ્યતાએ આખા વિશ્વને વિચાર કરી શકાય છે. સતની મુખ્યતાએ ઉત્પાદ: વ્યય: ધ્રોવ્યની મુખ્યતાએ છ દ્રવ્યની મુખ્યતાએ દ્રવ્યઃ ગુણઃ પર્યાયની મુખ્યતાએ ,, કવ્યાર્થિકઃ પર્યાયાર્થિક ની મુખ્યતાએ લોક અને અલેકની મુખ્યતાએ , જીવ: અને અજીવ ની મુખ્યતાએ જીવતત્ત્વની મુખ્યતાએ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૨ સમ્યમ્ દર્શન: જ્ઞાન: ચારિત્રની મુખ્યતાએ સામાયિકાની મુખ્યતાઓ , ચાર પ્રકારના સામાયિકાની મુખ્યતાઓ છ આવશ્યકની મુખ્યતાએ ” શબ્દ અને અથડની મુખ્યતાએ '' સામાન્ય અને વિશેષની મુખ્યતાએ ,, , પ્રમાણ અને પ્રમેયરની મુખ્યતાએ ,, ,, એ અને તે સિવાયના બીજા અનેક પદાર્થોની મુખ્યતાએ આખા વિશ્વને વિચાર થઈ શકે છે, અને જેન–શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. તે પૌલિને અનુસરીને કમની મુખ્યતાએ લેક: અલેકને; સર્વ વ્યક ક્ષેત્રઃ કાળ અને ભાવના, સપ્રદપ્રરૂપણા વિગેરે અનેક અનુગ દ્વારની મદદથી ઘણોજ વિસ્તૃત રૂપમાં વિચાર કરવામાં આવ્યું છે. તેમાં જગતના સર્વ દ્રવ્યઃ ક્ષેત્ર: કાળ: ભાવ:ના સવ" વિચારે સમાઈ જાય છે. અને એ રીતે તેના સંપૂર્ણ સ્વરૂપની ગ્રંથરચના કરવા જતાં તે રચી શકાય જ નહીં, છતાં તેને જેમ બને તેમ સંક્ષેપ કરીને કર્મપ્રવાદ પૂર્વ વિગેરેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાંથી સમજવાને અશક્ત બાળજીવોને માટે પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ કમ-પ્રાતઃ વિગેરે ગ્રથો રચીને પૂર્વાચાર્યોએ સરળતા કરી આપી છે. તે પણ કઠણ લાગવાથી કર્મગ્રંથો રચી આપીને વધુ સરળતા કરી આપી છે. એ કર્મગ્રંથે પણ કંઈક વિસ્તારમાં હોવાથી શ્રીમદ્દ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ આ પાંચ નવા કર્મગ્રંથ રચી આપીને વિષયને વધારે સરળ કરી આપેલ છે. તેમના પ્રથમથી જ નીચે પ્રમાણે નામે ચાલ્યા આવે છે, તે જ નામે નવા કર્માને પણ કાયમ લાગુ રાખ્યાં છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ૧ કમવિપાક-કમ પિતાની અસર-વિપાક શી શી નિપજાવી શકે ? તેનું માત્ર ટુંકામાં સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આઠ કર્મોની પ્રકૃતિઓનાં નામો અને તેની અસરનું પ્રાથમિક જ્ઞાન આપ્યા પછી જ-વિષયમાં આગળ પ્રવેશ કરી શકાય છે, એટલે ૧ લો કર્મગ્રંથ બહુજ સારી રીતે સમજવા પ્રયાસ કરો. તેમાં કચાશ રાખવામાં આવે, તે આગળ ઉપર પણ કયાંશ જ રહે. માટે તે સમજવામાં વધારે ખ્યાલ રાખવે. કેમકે–તે કર્મના જ્ઞાનની મુખ્ય ભૂમિકા છે. ૨ કર્મસ્તવ-મહાવીર પરમાત્માની સ્તુતિ સાથે ચૌદ ગુણ સ્થાનક ઉપર કર્મોના બંધઃ ઉદયઃ ઉદીરણઃ અને સત્તા: ઘટાવી બતાવેલ છે. ૩ બંધવામિત્વ-ર માર્ગણા ઉપર કેવળ બંધ જ ઘટાવી બતાવવામાં આવ્યું છે, એટલે વિસ્તારથી બંધના સ્વામિ સમજાવ્યા છે. જ પડશીતિ––ચોથાનું નામ–તેમાં મુખ્ય ૮૬ ગાથા હોવાથી ષડ શીતિ પાડવામાં આવ્યું છે. તેમાં કર્મના વિષય સાથે સંબંધ ધરાવતા અને કમનું જ્ઞાન પાકું થાય, માટે કેટલાક પ્રકીર્ણ વિષ મિસર અને પદ્ધતિસર આપવામાં આવ્યા છે. પ શતક–તેમાં ૧૦૦ ગાથા હોવાથી તેનું એ નામ રૂઢ કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં મુખ્યપણે-ઉત્કૃષ્ટ અને જઘન્ય પ્રકૃતિ બંધ–સ્થિતિબંધ-રબંધ અને પ્રદેશબંધને વિચાર આપવામાં આવ્યું છે. પરંતુ ઉદય–ઉદીરણાસત્તા, આપવામાં આવ્યા નથી, છતાં તેમાં પ્રવેશ કરવાની ભૂમિકા તે તેયાર જ કરી આપે છે. સપ્તતિકા–આ ગ્રંથના કર્તા પ્રાચીન આચાર્ય મહારાજ છે, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અને તેમણે સીધો જ બીજા અગ્રાયણીય પૂર્વમાંથી એ ગ્રંથો ઉદ્ધાર કર્યો જણાય છે.રચના ઘણુ ગંભીર તથા પ્રસન્ન છે. તે જ કાયમ રાખી, તે ન રચવામાં આવેલ નથી. તેમાં ૭૦ ગાથાઓ હોવાથી તેનું એ નામ રૂઢ થયું છે, પરંતુ તેમાં કર્મપ્રકૃતિના બંધ-ઉદય-ઉદીરણું તથા સત્તાના સંવે. ધને વિચાર કરવામાં આવ્યું છે, જે સ્થિતિ વિગેરેના સંવે સમજવાની ભૂમિકા રચી આપે છે. આ ઉપરથી સમજી શકાશે કે-છ કર્મગ્રંથે, કમ ગ્રંથના વિષય રૂપી સાગરમાં પ્રવેશવાને નાના નાના હોડીયા સમાન છતાં અતિ ગંભીર છેતે પછી સંપૂર્ણ વિષયને ખ્યાલ આપનાર પૂર્વોમાં કેટલી ગંભીરતા હશે? તે સહેજે સમજાશે. પૃષ્ઠ ૩. ૨૦–કમવિપાક– એ છ કર્મગ્રંથોમાંને આ કર્મવિપાક નામને પહેલે કર્મગ્રંથ પ્રથમ રચવામાં આવેલ છે. જે કે-કમને વિપાક એટલે કર્મોની અસર તે આત્મા ઉપર થાય છે, પરંતુ એ અસરનું વર્ણન જે ગ્રંથમાં ગાથા રૂપે વર્ણવવામાં આવે છે. તે-ગાથાસમૂહનું નામ કર્મવિપાક નામને પહેલે કર્મ ગ્રંથ કહેવાય છે. અને તે પ્રથમ કર્મગ્રંથ જેમાં લખવામાં કે છાપવામાં આવ્યો હોય છે તે 2 થનું નામ કર્મ વિપાક કર્મગ્રંથનું પુસ્તક કહેવાય છે. વાસ્તવિક રીતે-આ પ્રથમ કર્મ ગ્રંથમાં-કયા કયા કમની આત્મા ઉપર શી શી અસર થાય છે ? તે વિગતવાર સમજાવવામાં આવેલ છે. ગાથા ૧ લી પૃષ્ઠ ૪ સંબદ્ધ કરીએ – સંબદ્ધ કરીએ એટલે સંબદ્ધ કરાયેલી કાર્પણ વગણા તે કમ' : એ અથ કર . Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ શબ્દાર્થ – ૫ણહારજીતનારા : પ્રતિપાદનરૂપ સમજાવવા રૂપઃ અભ્યન્તર અંદરના ઉપલ=પત્થર, આત્યંતિકકતદન. વિશેષ વિચારણ—આપણે કર્મના સ્વરૂપમાં “આત્મા સાથે સંબંધ પામેલી કામણગણાને કર્મ કહેલ છે. તબુકાથમાં પણ એ જ વ્યાખ્યા લગભગ આપવામાં આવી છે. પરંતુ મૂળ ગાથામાં કર્મનું નામ કમ કેમ રાખવામાં આવ્યું છે ?” તે પ્રશ્નના જવાબમાં–મૂળ ગાથામાં કહ્યું છે કે–“તેનું કમ નામ રાખવાનું પ્રયોજન એ છે; કે–તે કર્મ છે; માટે કમ નામ રાખવામાં આવ્યું છે. વ્યાકરણમાં “છોકરી કાતર વડે કાગળ કાપે છે.” આ કર્તરિ પ્રગનું વાક્ય છે. તેમાં છેક કર્તા છે, કાગળ કમ છે. કાત૨ કરણ છે. અને કાપવાની ક્રિયા છે. કાપ ક્રિયાનું ફળ છે. અને તે કાપરૂપી ક્રિયાનું ફળ કાગળમાં ઉત્પન્ન થાય છે. “છોકરા વડે કાતર વડે કાગળ કપાય છે. આ કર્મણિ પ્રયોગનું વાકય છે. માત્ર પ્રયોગમાં જ ભાષાની રચનામાં ફરક છે. પણ અર્થમાં કાંઈ પણ ફરક નથી. તે પ્રમાણે જ તેમાં પણ, કર્તા છેક: કરણું કાતર, કર્મ કાગળ કાપવાની ક્રિયા, અને કાપ ક્રિયાનું ફળ છે. તે પછી એક જ જાતનો ભાવાર્થ છતાં વાક્યરચના જુદી જુદી કેમ થાય છે ? તેના જવાબમાં એટલું કહી શકાય છે કેક્રિયાપદને કે કુદરતને જે કર્તરિ પ્રયોગમાં થનારા પ્રત્યય લગાડવામાં આવે છે તે આખી રચના કર્તરિ પ્રગના વાક્યની કહેવાય છે. અને ક્રિયાપદને કે કૃદન્તને કમણિ રચનાના પ્રત્યે લગાડવામાં આવે, તો તે પ્રયોગને કર્મણિ પ્રયોગની રચના કહેવામાં આવે છે. એટલે ક્રિયાપદને લગાડવામાં આવતા પ્રત્યય ઉપરથી કર્તા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કમ વિગેરેને કર્તરિ પ્રયોગ વખતે લાગેલી વિભક્તિઓમાં ફેરફાર થઈને–ભાવાર્થ એક જાતને જ છતાં–વાક્યની સ્યના જુદી થવાથી, માત્ર તેનું નામ કર્મણિ વાક્ય પ્રયોગ કહેવામાં આવે છે. અહીં પણ આચાર્ય મહારાજાએ કર્તરિ વાકય પ્રયોગ ન કરતાં કર્મણિ વાક્ય પ્રયોગ કર્યો છે, કેમકે-કમ શબ્દ એક જાતનું કૃદન્ત તે છે, પરંતુ તેને ય કમણિ અર્થમાં મન પ્રત્યય લાગીને કર્મ એવું કૃદન્ત બનેલું છે. વાક્ય પ્રયોગ– જીવ હેતુઓ વડે જે કરે છે, તે કમર.” આ વાકય કર્તરિ પ્રયોગનું છે. જીવ વડે હેતુઓ વડે જે કરાય છે, તે કમ.” આ વાક્ય કમણિ પ્રયોગનું છે, પ્રયોગ જુદા જુદા છતાં બંનેયને અર્થ એક સરખેજ છે, માત્ર વાકય પ્રયોગમાં જુદાપણું છે. અહીં, કર્તા છવ છે મિથ્યાત્વાદિ હેતુઓ એક અપેક્ષાએ કરણ છે અથવા નિમિત્તો છે. જે શબ્દ કમ છે કરવાની ક્રિયા કરાવું-બનવું-કંઈક થવું-એ ક્રિયાનું ફળ છે. કુ ધાતુને મન પ્રત્યય કમણિમાં લગાડેલે છે. જે કરાય, તે કૃમન- કમ-કર્માન્ કર્મનને લેપ થાય છે. જો કે મન પ્રત્યય ભાવે પ્રયુગમાં પણ થાય છે. તે વખતે તેમને અર્થ ક્રિયા, કામ, એટલે જ થાય છે. કેમકે- ધાતુને કરવું એ જે અર્થ થાય છે, તેજ–ભાવ અર્થમાં થયેલું મન પ્રત્યય લાગ્યા પછી પણ “કરવું એજ અર્થ થાય છે. ભાવ વાકય પ્રયોગમાં કમપદ હોય જ નહીં. તે માત્ર પિયાનો મૂળ અર્થ જ બતાવે છે. તેથી તે દિયાર્થક ભાવવાચકનામ કહેવાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ પરંતુ અહીં તે વાક્યમાં “જે” કમ મૂકેલું છે. માટે “” ધાતુથી કર્મણિ અર્થમાં પ્રયત્ન કર્યો છે. એમ સ્પષ્ટ થાય છે. ત્યારે જે એ કરાય ક્રિયાપદનું કમપદ છે. જે કરાય, તે કમ. માટે કરાય–બનાવાય, તે કર્મ કહેવાય છે. વ્યાકરણમાં કમપદની સામાન્ય વ્યાખ્યા એ પ્રમાણે આપી છે, કેટ-કર્તાએ કરેલી ક્રિયાથી ઉત્પન્ન થયેલ ફળ જેમાં હોય, કે જેને લાગુ પડતું હોય, તે કર્મ કહેવાય. અને કર્મને સૂચવનારાં પદ, તે કમપદ કહેવાય. “ આ ભાત રાંધે છે.” ચૂલે સળગા-. વ, તપેલી ચડાવવી, વિગેરે રાંધવાની ક્રિયા છે. તેથી ચોખામાં પિચાશ આવવા રૂપ ફળ ઉત્પન્ન થયું. તે ચેખામાં એટલે ભાતમાં હોય છે. તેથી સાક્ષાત્ ભાતઃ એ રાંધવાની ક્રિયાનું કામ છે. અને તેને સૂચવનારા આ વાકયમાં ભાત પદ છે. માટે તે કર્મપદ કહેવાય છે. તે જ પ્રમાણે કાગળમાં કાપા પાડવાનું ફળ ઉત્પન્ન થાય છે માટે કાગળ કમ છે. અને તે સૂચવનારું પદ કાગળ કર્મપદ છે. એજ પ્રમાણે-આચાર્ય મહારાજનું પણ કહેવું એમ છે કે “કામણગણાના પુદગલે ઉપર છવ પિતાને કરવાની એવી ક્રિયા કરે છે, કે જેથી કરીને તેમાં આત્મા સાથે ચટવાની લાયકાત રૂપ ફળ ઉત્પન્ન થાય છે. માટે આત્મા સાથે ચેટતી તે કામણગણામાં જ્યારે આત્મા સાથે સંયોગ થવા રૂપ ફળ ઉત્પન્ન થાય, ત્યારે તે પણ કર્મ કહેવાય છે, એટલે જીવ કર્તા છે. ચૂંટેલી સંયુકત કામPવણું કમ છે. સંયોગ ફળ છે, મિથ્યાત્વાદિ હેતુઓ છે. પિતાની સાથે જોડવાનો પ્રયત્ન-ત્રણ યોગરૂપ જીવની ક્રિયા છે. આ પ્રમાણે વ્યાકરણમાં જેમ કર્તાના પ્રયત્નના ફળના આધારભૂત પદાર્થ સૂચવનારા નામને માટે કર્મ શબ્દ વપરાય છે. તે પ્રમાણે આત્મા સાથે સંબંધ પામતી કામણગણું પણ કમ છેકેમકે વ્યાકરણ ના કર્મની વ્યાખ્યા આને પણ લાગુ પડે છે. માટે તેને પણ કર્મ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કહેવામાં વાંધો નથી. આ રીતે વ્યાકરણમાં પ્રસિદ્ધ કર્મ શબ્દની વ્યાખ્યા-આત્મા સાથે ચૂંટેલા કર્મોમાં પણ આબાદ લાગુ કરી બતાવી છે. વ્યાકરણમાં વપરાતે કમ શબ્દ પણ કૃધાતુથી કર્મણ વાકયગમાં મન પ્રત્યય લાગીને થયે છે. જે એમ હોય તે કર્મ તે જગતમાં અનંત પ્રકારના થશે. તે સર્વને બદલે માત્ર આત્મા સાથે ચોંટેલી કામણગાને જ કમ કહીને તેનું જ વર્ણન આખા ગ્રંથમાં કરવામાં આવેલું છે. તેનું કેમ ? તેના જવાબમાં એટલું જ કહી શકાય કે જીવરૂપ કર્તા જેટલા કર્મો કરે છે. તે સર્વમાં આ કર્મ જ મુખ્ય છે. કેમકે બીજા ઘણા ખરા કર્મો આ કર્મોને જ આધીન છે; જે આત્મામાં આ વગણ રૂપ કર્મો ન હોય, તે તેને શરીર પણ ન હોય, તે ક તર અને કાગળ હાથમાં શી રીતે લે ? અને કાપવાનું જ ક્યાંથી હોય? માટે સર્વ પ્રકારના કર્મોમાં મુખ્ય એ છે. એ જ કમનું વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવેલું છે. એટલે-કમન શબ્દમાં કુ ધાતુ છે. અને મન પ્રત્યય થયો છે. મન પ્રત્યય કર્મ અને ભાવ: એમ બે અર્થમાં થાય છે. તેમાંથી આ કર્મ શબ્દમાં મન્ પ્રત્યય કર્મણિપ્રયોગમાં થયો છે. એ બતાવવા આખું વાક્ય કમણિ પ્રયોગમાં બતાવ્યું છે. અને જવરૂપ કર્તા પદને ત્રીજી વિભક્તિ અને જે રૂપ કમપદને કર્મ અથ ને મન પ્રત્યથી ઉક્ત ગણીને પ્રથમ વિભક્તિ મૂકવામાં આવી છે. જોકે-ગાથામાં“જે પદ અધ્યાહાર રાખેલ છે. પરંતુ “જે” પદ મૂક્યું હતું. તે પણ તેને પહેલી વિભક્તિ જ લાગી હતી. અને વ્યાકરણમાં કર્મની વ્યાખ્યા કરવામાં આવી છે, તે જ વ્યાખ્યા આત્મા સાથે ચોંટતી કામણવગણમાં લાગુ કરી આપીને તેનું કમ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ નામ આપવામાં આવેલ છે, તે બરાબર છે, એમ સાબિત કરી આપવામાં આવેલું છે. જેથી, કર્મ શબ્દમાં કૃ ધાતુથી ભાવ અને કર્મ માં થતા મન પ્રત્યય બેમાંથી ક્યા અર્થમાં છે ? અને વ્યાકરણની કર્મની વ્યાખ્યા અહીં શી રીતે લાગુ પડે છે ? વિગેરે પ્રશ્નોના ખુલાસા આ ગાથામાં આપવામાં આવેલી કમ શબ્દની વ્યુત્પત્તિ મારફત આપી દેવામાં આવ્યા છે. એટલે કે-કમના રૂપમાં અમે આપેલી સ્વરૂપ કે લક્ષણ વ્યાખ્યા છે. અને ગાથામાં કર્મની વ્યુત્પત્તિ નિમિત્તક વ્યાખ્ય કરવામાં આવી છે. વાસ્તવિક રીતે, બન્નેય રીતે એક જ વાત સમ જવવાની છે. શ્રી દબાકારે વ્યુત્પત્તિની વ્યાખ્યા વધારે પટ કરી નથી તેનું કારણ સમજાયું નથી. કદાચ સંક્ષેપ ખાતર હશે. અથવા સ્વરૂપ વ્યાખ્યામાં ગર્ભિત રીતે કરી દીધેલી જણાય છે. હવે આ ગાથાને ગાથાથ કરતાં જેણુ અને તો આ બે શબ્દો પ્રાથમિક અભ્યાસને બહુ ગુંચવે છે. અને અધ્યાપકને પણ તેને ખ્યાલ આપવાની મુશ્કેલી પડે છે. તેથી તેને ખુલાસો કરવો જરૂરી હોવાથી અત્રે સમજાવવામાં આવે છે– જેણે એટલે “જે હેતુઓ વડે” એ અર્થ ન કરે. તેમજ-તો એટલે “તે હેતુ માટે” એ અર્થ ન કરવો. કેમકે એ બનેય શબ્દો “જીવ વડે કરીને કરાય, તે કર્મ કહેવાય છે.” એ જતના વાકયની બહારના શબ્દો છે, તેને કમ એવું નામ કેમ આપવામાં આવ્યું છે ?” એ પ્રશ્નના જવાબમાં– Ri [ પ્રાકૃત ] યેન શબ્દથી શરૂ કરવામાં આવે છે. અને તે પ્રાકૃત તતઃ [ સંસ્કૃત ] તેથી–એ શબ્દ જવાબને ઉપસંહાર Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શરૂ કરવા માટે છે. સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં પ્રશ્નના જવાબમાં ચેન વિગેરે અો મૂકાય છે. જેમ જુના વખતના કાગળમાં લખાયા છે કે–અમદાવાદથી લખીતંગ કેશવલાલ મોહનલાલ જતુ લખવાનું કે, અહીં જતું એટલે યત એ શબ્દ વાક્યની શરૂઆતમાં લખાતે હતે. એ પ્રમાણે અહીં જેણે શબ્દ લખાયેલ છે જીવ વડે હેતુઓથી કરાય છે. તો-તેથી, તે કર્મ કહેવાય છે. આત્મા સાથે ચૂંટેલી કામણ વર્ગણાનું નામ કમ આપવાનું શું કારણ છે ? એ પ્રશ્નકારને પ્રશ્ન હતો, તેના જવાબમાં કમ શબ્દથી કથન કરવાના હેતુ તરીકે ત” શબ્દ મૂકાય છે અને એ તો ની સાથે સંબંધ તરીકે તેમાં શબ્દ છે. આપણી ગુજરાતી ભાષામાં આવાં વાક્યો છે. તેમાં તેથી-તો શબ્દ વપરાય છે. પરંતુ તેની સાથે સંબંધ રાખતે પ્રથમ વાપરવા જે જેથી–જેણું શબ્દ બહુ વપરાતું નથી, પરંતુ અધ્યાહાર રાખવામાં આવે છે. જેમકે– કમળને પંકજ કેમ કહો છો ? તે પકે એટલે કાદવમાં–જ ઉત્પન્ન થાય છે. તેથી – અમે તેને પંકજ કહીએ છીએ. એટલે-કહેવાના હેતુમાં તેથી શબ્દ મૂકાય છે. તેથી શબ્દો હોય, ત્યાં જેથી શબ્દને સંબધ હોય જ. કેમકે-જે-તેને સંબંધ હોય જ છે. સંસ્કૃત રચના પ્રમાણે તે આમ બોલાય છે – ___ कमलं पंकज कथं कथ्यते ? ચેનઅથવા રત થવા મા — तत् पङ्के जायते, Page #146 -------------------------------------------------------------------------- ________________ તા: અથવા તેન–અથવા તમ7 દેતો “ ગ” રૂત ધ્યતે આ પ્રમાણે તમે જીવ ઉપર અસર પાડનારા પુદ્ગલેને “કામ” એવા શબ્દથી કેમ બેલાવો છો ? બોલાવવાના કારણના ખુલાસામાં જણાવે ચનजीवेन हेतुभिः क्रियते, તેન– મં” રૂરિ મ . ભણન ક્રિયાના હેતુસૂચક તરીકે પેન અને તેને અવ્યય વપરાયા છે. અથવાઃ “ આત્મા સાથે સંબંધ ધરાવતી કામણવર્ગનું કમ કહેવાય છે.” એ પ્રતિજ્ઞા વાકય. - કિયતે–કરાય છે, માટે એ હેતુવાકય. જેમ, ઘડે કરાય છે, માટે, તે વ્યાકરણના નિયમ પ્રમાણે કર્મ કહેવાય છે, તેમ” એ દષ્ટાંત. તે પ્રમાણે એટલે જેમ કુંભારવડે ઘડે કરાય છે, તે પ્રમાણે એ કામણવર્ગણા પણ [આત્મ-સંબદ્ધ કરાય છે. એ ઉપનયવાકય, “માટે-આત્મસંબદ્ધ કામણ વગણાનું નામ કમ આપવામાં આવ્યું છે. તે બરાબર છે ” એ નિગમન વાકય. આ પાંચ અવયવોમાં હેતુરૂપ અવયવસૂચક જેણું પદ છે. એને નિગમનરૂપ અવયવમુચક તો પદ . Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ હેતુ સૂચક વાક્યને પાંચમી વિભક્તિ લગાડાય છે. તે “ક્લીન મિત્વવિદેમિ ય શિકયતે, તતઃ અથવા “ના મિથ્યાત્વાહિમિઃ શિવાજા” એમ કરવું જોઈએ, પરંતુ તેને પાંચમી ન લાગી શકે, એટલે જેણુંથી પાંચમીને હેત્વર્થ સૂચવ્યો છે. અને નિગમનમાં “તમત, તથા” એમ કહેવાય છે. એ તમન્ન, ને બદલે તે શબ્દ મૂકે છે. સુચના-અમે આપેલા ગાથાથ ઉપર શિક્ષકે વિદ્યાથીનું બરાબર ધ્યાન ખેંચવું. અને આ ભેદ બરાબર સમજાવ. ૨ જી ગાથા શબ્દાર્થ-નિષ્પન્ન-બને. પસલી-ખે. એકસ્થાનીય–એકવડી શક્તિ વાળે, [આને સ્પષ્ટ અર્થ આગળ આવશે ] એક શેર શેરડીના રસમાંથી ચમચી ચાખીએ, તેના ગળપણ કરતાં ઉકાળીને પાશેર કરેલા રસની ચમચી ચારગણી ગળી હોય, તે માટે ચાર સ્થાનીય–એટલે ચારગણી શકિતવાળો કહેવાય. જ્યારે આત્મા સાથે કામણ વગણ ચેટે છે. એટલે કેઆત્મા અને કાર્મણ વગણને બંધ થાય છે, તે જ સમયે તે વર્ગણારૂપ કર્મોમાં પૂર્વના કેટલાક શુભ અને કેટલાક અશુભ કર્મને ઉદય હોય જ છે તથા લાંબા કાળથી કર્મો ખપાવતાં ખપાવતાં આત્માને પણ કેટલાક ગુણે કેટલેક અંશે ખીલ્યા હોય છે. એ ત્રણેયની સામટી અસરથી ચિત્ર-વિચિત્ર સ્વરૂપના યોગ અથવસાયોને લીધે – ૧ એક સમયમાં બંધાયેલી વગણના જુદા જુદા જથ્થામાં ભાગલા પડી જાય છે. WWW.jainelibrary.org Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ૨ “તેઓ કેટલે વખત આત્મા સાથે ચોંટી રહેશે ?'' તેને વિચિત્ર પ્રકારે આત્મા સાથે ચોંટી રહેવાના વખત નક્કી થાય છે. ૩ ભવિષ્યમાં ચિત્રવિચિત્ર અસર ઉત્પન્ન કરવાના સ્વભાવ તે વણામાં નક્કી થાય છે. ૪ અને તે દરેક જત્થા પોતાના સ્વભાવ બતાવશે ખરે, પરંતુ કેટલા જોરથી ખતાવી શકશે? તે અનુભવ કરાવવાની શકિતવિપાક પણ નક્કી થઈ જાય છે. ૧ વણાના જત્થાઓ-ભાગલા પાડવા-તે પ્રદેશ ખ`ધ કહેવાય છે ૨ દરેક જત્થાના આત્મા સાથે ચોંટી રહેવાતે। વખત નક્કી થાય, તે સ્થિતિબંધ કહેવાય છે. ૩ દરેક જત્થા શી શી અસર નીપજાવશે ? તે નક્કી થાય છે, તે પ્રકૃતિમધ કહેવાય છે. ૪ દરેક જત્થા પેાતાની કઈ કઈ અસર ઉપજાવશે ? એ ત પ્રકૃતિ બંધમાં નક્કી થયુ. પર ંતુ એ અસર કેવા જોરથી ઉપજાવશે ? તે પણ નક્કી થાય છે. એટલે કાષ્ઠ કમ* પ્રકૃતિની ધીમી અસર ઉત્પન્ન કરે, કોઈ આકરી અસર ઊત્પન્ન કરે છે, તે અનુભાગ-અંત્ કે રસમધ કહેવાય છે. આ ચાર પ્રકારના નિણૅયક્રમ" અંધાતી વખતના સમયે જ થઈ જાય છે. અને-એ ચારેય કેવા દ્રવ્ય-પદાર્થના નિમિત્તે ? કયા કાળે-વખતે ? કયા ક્ષેત્રમાં-કઇ જગ્યાએ ? કેવા ભાવ-સ ંજોગામાં ? અને કયા ભવ--જીંદગીમાં ? પોતે પોતાની અસર ઉત્પન્ન કરશે ? તે તેજ વખતે નકકી થાય છે. વ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, અને પણ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ભવ, એ પાંચ નિમિત્તો પણ ક બંધાતી વખતના એજ યોગ અને અધ્યવસાયના બળથી નકકી થાય છે - આ ચારમાં પ્રતિબંધને મુખ્ય ગણવામાં આવેલ છે. કેમકે કર્મોના નામો–તેની જુદી જુદી અસર ઉત્પન્ન કરવા ઠરેલી શકિતએને અનુસરીને પાડવામાં આવેલા છે. તેથી કર્મોની સ્થિતિ: રસ, અને પ્રદેશનેય વિચાર કરતી વખતે પશુ–પ્રકૃતિ અનુસાર પાડેલા નામથી આખા કમરામાં વ્યવહાર કરવામાં આવે છે. માટે એક ઠેકાણે લખ્યું છે, કે-“પ્રકૃતિ એ ચારેયને સમૂહ છે.” એ વાત પણ આ રીતે બંધ બેસતી આવે છે. જેમ ચાર પ્રકારના બંધ થાય છે, તે જ પ્રમાણે૧ પ્રકૃતિ બંધ ૨ પ્રકૃતિ સત્તા સ્થિતિ બંધ ૨ સ્થિતિ , ૧ રસ , ૨ રસ , ૧ પ્રદેશ , ૨ પ્રદેશ , પ્રકૃતિ ઉદય કે પ્રકૃતિ ઉદીરણ સ્થિતિ, * સ્થિતિ , રસ ” ૪ રરર ?” ૩ પ્રદેશ ” જ પ્રદેશ ,, કુલ ૧૬ ભેદ થયા. તે દરેકન-જઘન્ય: મધ્યમ; અને ઉત્કૃષ્ટ ત્રણ ત્રણ ભેદ ગણતાં ૪૮ ભેદ થશે. સ્થિતિસ્થાન: રસસ્થાને અને પ્રદેશ વિભાગ માં ઘણી વિવિધતા હોવાથી તેને મુખ્ય રાખીને શાસ્ત્ર વ્યવસ્થા કરવા જતાં ઘણે ગુંચવાડે ઉભો થાય તેમ હોવાથી, પ્રકૃતિને આશ્રયીને ૧૫૮ ભેદો પાડીને આખા કર્મશાસ્ત્રનું બંધારણ રચવામાં આવ્યાથી સરળતા થઈ છે. અર્થાત કમ વિચારણને લગતી કે ઈપણ વિચારણા એ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ એક અઠાવન કમપ્રકૃતિઓને મુખ્ય રાખીને કર્મગ્રંથના તમામ સાહિત્યમાં કરવામાં આવેલ છે. એવી રચનારાઓની અસાધારણ વ્યવહારુના અને રચનાકૌશલ જણાઈ આવે છે. સત્તામાં રહેલાં કર્મો ઉપર-આઠ રણની અસર થાય છે. તે લેતાં–પ્રકૃતિ સ્થિતિ: રસ અને પ્રદેશ:ની સત્તામાં ૪૪૮=૩૨ઃ અને તેને જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદ પણ ગણતાં ૯૬ ભેદ પડી જાય. તેમાંના કેઈ કઈ કમ માટે કોઈ કઈ ભેદ ન પણ સંભવે. કમને લગતા વિશાળ સાહિત્યમાં-૮ મૂળ કર્મો અને ૧૫૮ ઉત્તર પ્રકૃતિ તથા તેના ઉપર જણાવેલા ૪૮: અથવા ૯૬ઃ ભેદોને તથા દરેકની સંવેધનઃ તથા દરેકના સ્વામિઓને, ગુણઠાણાઃ જીવ-ભેદ: યોગ: ઉપગઃ માગણાઃ વિગેરે મારફત સૂક્ષ્મ તત્ત્વ નિરૂપણપૂર્વક અને બુદ્ધિગ્રાહ્ય થાય તેવી રીતે સત સંખ્યા: વિગેરે અનુગારની મદદથી વિસ્તારપૂર્વક વિચાર કરવામાં આવ્યો છે. જેથી, સાંગોપાંગ કસાહિત્યને સૂક્ષ્મ અભ્યાસ કરવાથી આખા વિશ્વનું ચોક્કસ અને સૂમસાન થવાથી કોઈ પણ ઘટના વિષેના કારણે અને પરિણામે કમગ્રંથને અભ્યાસી સમજાવી શકે છે. ગાથા ૩ જી શબ્દાર્થ પ્રવચન-ઉંચામાં ઉંચું વચન—ઉપદેશ. તીર્થકર પરમાત્મા જેવા ત્રણ જગતને પૂજ્ય મહાન પુરુષોએ સર્વ જગજજતુંઓના હિતને માટે આપેલે ઉચ્ચ–પારમાર્થિક ઉપદેશ. રે ચેન ત ોત્રનું જે વડે ગવાય-બોલાવાય, તે ગોત્રકમ. ઉપન્યાસ ગોઠવણ. વિશે પપોગ-જગતમાંની દરેક વસ્તુમાં બે ધર્મો તે હેય છે. સામાન્ય અને વિશેષ. કઈ પણ એક ઘડો–પોતાની જાતના બીજા ઘડા સાથે ઘણી રીતે મળતા આવતા હોવાથી જેટલી રીતે . ભા. ૧૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મળતા આવે છે, તેટલી બાબતમાં તે બીજા ઘડા સમાન=જેવે! હાવાથી તેમાં સામાન્યપણુ છે. અને બીજા ઘડાઓ કરતાં પેાતાની વ્યક્તિ જુદી હાવાધી-મીન્ન દરેક ઘડાઓ કરતાં પોતાનામાં જેટલી જુદાઈ–વિશેષતા છે, તે વિશેષતાઓને લીધે-બીજા બધા કરતાં તે જુદો પડે છે. એટલે તેજ ઘડામાં પોતાનું વિશેષપણું પણ છે, વધારે સૂક્ષ્મતાથી વિચારીએ તા એકજ ઘડે કાળ ભેદે: સ્વરૂપ ભેદે: ક્ષેત્ર ભેદે; સ્વામિ ભેદેઃ વિગેરે કારણાથી જુદો જુદો ગણા ય છે. તે એક ઘડામાં સામાન્યપણું છતાં કાળાદિભેદે વ્યકિતભેદ થતાં તે તે વિશેષ ધર્માં પણ તેમાં હોય છે. માટે ઘડામાં-સામાન્યપણું અને વિશેષપણું: એ બન્નેય ધર્મ છે, ઘડામાં ધડા તરીકેનું સામાન્યપણું છે. જડ પદાર્થો તરીકેનું સામાન્યપણું છે. વસ્તુ તરીકેનું સામાન્યપણું છે, તેજ રીતે “ આ ઘડા ’” તરીકેતુ વિશેષપણું છે, માટી નામના અમુક જડ પદાથ તરીકેનું વિશેષપણું છે અમુક આકારના દ્રવ્ય રૂપ વસ્તુ તરીકેનુ વિશેષપણું છે. સારાંશ કે–સામાન્યપણું અને વિશેષપણું એ બન્નેય ધર્માં પરસ્પર સાપેક્ષ હાય છે. અને દરેક પદાર્થોમાં એ સાથે રહે છે. પદામાં રહેલા કોઈ પણ સામાન્ય ધર્મ નું જ્ઞાન કરવાની આત્મામાં રહેલી શક્તિ, તે આત્માના દર્શનગુણ ગણાય છે, અને પદાથ માં રહેલા કોઈપણ વિશેષ ધર્મ'નુ જ્ઞાન કરવાની આભામાં રહેલી શક્તિ, તે આત્માને જ્ઞાન ગુણ ગણાય છે. એ અન્ધેય શક્તિના આત્મા વપરાશ કરે, ત્યારે—એ અનૈય શક્તિઓના ઉપયાગ કર્યાં ગણાય છે. જ્યારે દર્શનશક્તિના ઉપયેાગ કરવામાં આવે છે, ત્યારે વસ્તુના સામાન્ય ધર્મ જાણવામાં આવતા હોવાથી, તે વ્યક્તિરૂપે વિશેષ આકાર નક્કી કરી શકાતા નથી. માટે દશનાપયાગ એટલે નિરાકારાયાગ કહેવાય છે, Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ અને જ્યારે જ્ઞાનશક્તિને ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે પદાર્થમાં રહેલા વિશેષ ધર્મનું જ્ઞાન થાય છે, એટલે “અમુક જ પદાર્થ જાણવામાં આવ્યો” એવો આકાર થયેલા જ્ઞાનને ગોઠવી શકાય છે માટે તે સાકારે પગ- વિશેષેપગ– જ્ઞાનયોગ કહેવાય છે. સૂક્ષ્મ વિચાર કરી લેતાં-દર્શન અને શાન બનેય આત્માની જ્ઞાનસ્વરૂપ ચેતનાશક્તિ છે. પરંતુ ઉપયોગ પ્રવર્તતી વખતે એ જ્ઞાનસ્વરૂપ ચેતનાશક્તિનાજ ભેદે, અવસ્થાભેદે બે પ્રકાર પડી જતા હોવાથી અમુક અવસ્થાનું નામ દર્શન, કે નિરાકારે પગ અને અમુક અવસ્થાનું નામ-જ્ઞાન–સાકારે પગ–એમ વ્યવસ્થા કરવામાં આવેલ હોય, તેમ જણાય છે. એટલે કે દર્શન અને જ્ઞાનનું સ્વરૂપ શાસ્ત્રકારોએ પરસ્પર ભિન્ન અને અભિન્ન કેવી રીતે બતાવ્યું છે ? તે વિશેનો વિશેષ વિચાર આગળ ઉપર પાંચ જ્ઞાનનું સ્વરૂપ સમજાવતી વખતે કરીશું. - ઉદય-વિનાશ-ઉચગોત્ર પામેલા જીવને પ્રાયઃ દાનાન્તરયાદિક અંતરાય કમને ક્ષયોપશમ વધારે હોવાથી દાનગુણ: લાભપ્રાપ્તિ, વિગેરે વધારે કરી શકે છે, એ અપેક્ષાએ દાનાદિ ગુણને ઉદય સમજવાને છે અને નીચ ગોત્ર પામેલા જીવને ક્ષોપશમ ઓછો હોય, અને અંતરાય કર્મોને ઉદય વધારે હોય, તે દાનગુણ, લાભપ્રાપ્તિ ઓચ્છા કરી શકે છે. તે અપેક્ષાએ અહીં વિનાશ લે. ગાથા ૪ થી શબ્દાથે–ચારેય તરફથી ચેકસ બેધ: તે અભિનિબોધ પાંચ નાન અથવા આભિનિબેધિક જે કે આ કમવિપાક નામના પહેલા કમગ્રંથમાં ૧૫૮ કર્મપ્રકૃતિઓની અસરે શી શી થાય ? તે સમજાવવાનું મુખ્ય કાય છે. તે સમજાવતી વખતે પાંચ જ્ઞાનાવરણીય Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ક્રમાં સમજાવવાં પડે. અને તે પાંચ કર્માં પાંચ જ્ઞાનનું આવરણ કરે છે, માટે પાંચ જ્ઞાનનાં નામ આપીને અને ટુંકી વ્યાખ્યાઓ આપીને તેને આવરણ કરનારાં પાંચ કર્મા મતિજ્ઞાનાવરણીયાદિ કર્મો’ કહેવાય છે. એ પ્રમાણે-જેમ તત્ત્વાર્થ સૂત્રના આઠમા અધ્યાયમાં મહ્યાદ્રીનામ સુત્રથી ટુકમાં તેના આવરણા વિષે સમજ આપી છે. તે પ્રમાણે અહીં પણ ખ્યાલ આપ્યા હાત, તેા ચાલી શકત. છતાં, જૈનદર્શનમાં જ્ઞાનનું સ્વરૂપ સમજાવવા- તત્વ મનાણ (ગા. ૪)થી માંડીને કેવલમવિહાણ ૦ (ગા. ૮) સુધીની ગાથા એક પ્રાસંગિક અવાદ તરીકેના ભાગ છે. પરન્તુ ગ્રંથના મૂળ વિષય સાથે ખાસ અત્યંત સંબંધ ધરાવતા નથી. છતાં જરૂરી જાણીને તેટલા વધારાનો ભાગ શ્રી શ્રંથકારે આપ્યા છે. હવે પછી, ગાથાવાર-સ્તખકના કનિ શબ્દોના અર્થ: અથવા તેના કાઈ કાઇ વાક્યોના ભાવાર્થા: વિશેષતાઃ સમાવીશું. અને એ રીતે આખા ગ્રંથ ઉપરના પ્રદીપક આપ્યા પછી:-~~ ૧ ૧૫૮ કમની ચાક્કસ વ્યાખ્યાઓ. ૨ પાંચ જ્ઞાન અને ૪ દનનું સરળતાથી સમજાય તેવું સ્વરૂપ. ૭ ૧૫૮ કમ*પ્રકૃતિઓની સંખ્યામાં ફેરફાર તથા પારિભાવિક સના. ૪ તથા કર્મબંધનના વ્યવહાર કારણેા વિષે ખ્યાલ આપી કમ વિપાકના પ્રદીપક પૂરો કરીશ પરાક્ષઅક્ષ એટલે આત્મા અથવા ઇન્દ્રિય. આત્માથી પર=એટલે સાક્ષાત્ આત્માથી જાણી ન શકાય, પરંતુ અક્ષ એટલે ઈંદ્રિયાની મદદથી જ જાણી શકાય, માટે તે મતિ અને શ્રુતનાન પરાક્ષ કહેવાય. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ અથવા, અક્ષ એટલે ઈક્રિયે, તેથી પણ પર એટલે લિંગ, શબ્દ, સદશ્ય, વિગેરેની મદદ લેવી પડે. પણ ઈકિય અને પદાથના સીધા સંબંધથી જાણી ન શકાય, તે અનુમાનાદિક પણ પરોક્ષજ્ઞાન, કહેવાય છે. પ્રત્યક્ષ અક્ષ એટલે સાક્ષાત્ સીધી રીતે જાણી શકે, તે જ્ઞાને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. તે અવધિ મન:પર્યાય અને કેવળજ્ઞાન એ ત્રણ જ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય. અથવા, અક્ષ એટલે દિયોથી–લિંગ, શબ્દ, સાદસ્થ વિગેરેની મદદ વિના-સીધી રીતે ઈથિી જાણી શકાય-તે પાંચ ઈનિ. યથી પ્રત્યક્ષ થતું મતિ અને મૃત જ્ઞાન પણ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. પરંતુ તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ-જ્ઞાન કહેવાય છે. અર્થાત જૈન દશનમાં પ્રમાણ એટલે જ્ઞાન. અને તેના બે પ્રકાર છે. પ્રત્યક્ષ પ્રમાણુ અને પરોક્ષ પ્રમાણ: પ્રત્યક્ષ પ્રમાણના બે અર્થ છે. સાંવ્યવહારિક અને પારમાર્થિક, સાંવ્યવહારિકમાં સાક્ષાત ઈદિથી જેટલા જ્ઞાન થાય તેટલા સવને મતિ અને શ્રુતજ્ઞાનમાં સમાવેશ થાય છે. અને પારમાર્થિકમાં અધ્યાદિ ત્રણનો સમાવેશ થાય છે. તેજ પ્રમાણે પરોક્ષના પણ બે અર્થ છે. એક—આમાથી સીધા થાય, ન પરંતુ ઈહિયરૂપ પરની-બીજાની મદદથી થાય, તે મતિ અને શ્રુતજ્ઞાન રૂપ પક્ષ પ્રમાણ અને બીજો અર્થ–સીધા ઈકિયેથી ય થાય, પરંતુ પૂર્વાનુભવ, લિંગ, શબ્દ, પૂર્વાનુભવ અને સાક્ષાત અનુભવ, તથા પૂર્વાપરના સંબંધની વિચારણાની મદદથી જે જ્ઞાન થાય છે, તે મતિઃ અનુમાન શબ્દ પ્રત્યભિજ્ઞા અને ઊહ નામના મતિ-બુત જ્ઞાનાન્તર્ગત તાનો પક્ષપ્રમાણ પણ કહેવાય છે. ૪ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫o ગાથા ૫ મી શબ્દાર્થ—અવ્યક્તપણે સ્પષ્ટ ન સમજી શકાય તેવી રીતે અપાયકારી=ઈતિ અને વિષય પદાર્થને સંગ થયા, વિના નિર્ધારવા=નક્કી કરવા. બદ્ધઃ સ્પષ્ટ બદ્ધ એટલે ખાસ સ્પર્શ. સ્પષ્ટ સહેજ સ્પર્શ, ભેરીકલ. મંદ-મંદ, ધીમું. ઉપેત=સહિત. લિંગ=નિશાની. આદેશથી=આગમની મદદથી-ઉપદેશથી. વેદ્યો જાયે. પૃ. ૧૬-લી. ૩-વ્યંજીયે ચકચ=ઝવેરીચિ , અર્થો ચેન, થથા ઘટઃ, તત્ યજ્ઞન-નિયમ્ તથા, કથાવતેप्रकटीक्रियते यत्, तत्-शब्दादिविषयः, तदपि व्यञ्जनम् । तेनायमर्थः-व्यजनेन-इन्द्रियेण व्यञ्जनस्य-शब्दादिविषयस्य અવર-જ્ઞાન=૪ઘસન=ચ77-ઝવઘા શેપમાવાકચજ્ઞન- રાય છે 7- 1નાવગ્રહું ! પદાર્થો જાણવાનું સાધન ઈન્દ્રિ હોવાથી, ઇઢિયે પણ વ્યાજન કહેવાય છે. અને ઇન્દ્રિવડે જણાતા પદાર્થો પણ વ્યંજન કહેવાય છે. તેથી વ્ય જનવડે એટલે ઈદ્રિયો વડે વ્યંજનોને એટલે શબ્દાદિ પદાર્થોને, અવગ્રહ: એટલે જ્ઞાન તે વ્યંજન વ્યંજનાવગ્રહ કહેવાય. તેમાંથી એક વ્યંજન શબ્દને સમાસના નિયમથી લેપ થવાથી વ્યંજનાવગ્રહ શબ્દ બની શકે છે. ગાથા ૬ ઠ્ઠી શબ્દાથી–લિપિ–અક્ષરની રચના. તે અઢાર છે, તે ઉપલક્ષણ માત્ર છે. તેના પેટા ભેદ તરીકે ઘણું લિપિઓ છે. અથગભિતાક્ષાર-જે શબ્દોથી સીધું અર્થનું જ્ઞાન થાય, તે. અભિલાષ્ટ્રશબ્દોથી બેલી શકાય તેવા પદાર્થો : ડિત-બોલાવવા હાથની Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧પ૧ સંજ્ઞા કરવી. વિકલવિય–જેને પાંચેય ઈન્દ્રિયે હય, તે સકસેન્દ્રિય કહેવાય. અને પાંચ કરતાં ઓછી હેય. તે વિકલેન્દ્રિય કહેવાય. એકેન્દ્રિયને શાસ્ત્રમાં સ્થાવર તરીકે વ્યવહાર વધારે પ્રચારમાં હોવાથી બે ત્રણ અને ચાર ઈન્દ્રિય વાળાઓ વિકેન્દ્રિય ગણાય છે. સપર્યવસિત-સાંત, પર્યાવસિત–અંતઃ તે સહિત, તે સપર્યવસિત. આલાવા-ગદ્ય પાઠના ખંડ, કંડિકાઓ. કાલિક ત–અમુક અમુક વખતે જ કાળગ્રહણના વિધિપૂર્વક ભણી શકાય, તેવા આગમ સૂત્રે. ગાથા ૭ મી પદAત-એક અધિકાર પૂરો થાય, તેવા વિભાગો પદદ્ભુત. - ગાથા ૮ મી ભવપ્રત્યયિક-ભવનિમિત્તક-જેમ પહિને પાંખો ભવનિમિત્તક હોય છે. શુંખલાબદ્ધ–એક ચોક્કસ ઠેકાણે સાંકળે બાંધી રાખેલ વિધ્યાત-હારી નાંખેલા. મુલક-તે નામના નાના પ્રતર સુધી. પ્રતર–એટલે થર. વિશુદ્ધતર-વધારે શુદ્ધ. કેવલ–શુદ્ધ, આખું, અસાધારણું, અનન્ય, હરક્ત વગરનું, એકજ, એવા અર્થ થાય છે. તેના સર્વ આવરણે દૂર થવાથી શુદ્ધ, પહેલેથી જ સંપૂર્ણ ઉત્પન્ન થતું હોવાથી સંપૂર્ણ, સર્વ કરતાં ચડીયાતું હોવાથી અસાધારણ, અનંત રેયો જાણી શકતું હોવાથી અથવા અનંતકાળ સુધી ટકી રહેવાનું હોવાથી અનંત, લેકમાં અને અલમાં ફેલાતાં કયાંય ન અટતું હોવાથી નિશાત, મતિ જ્ઞાનાદિક ચાર જ્ઞાન વિનાનું હેવાથી એક. અંતભેંત-સમાઈ જાય, ભળી જાય. કટકુટયાવરણવિવારેસાદડીની ઝુંપડીની ભી તેના કાણમાં થઈને સૂર્યને થોડે છેડે Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉપર પ્રકાશ આવતો હોય છે. પરંતુ જો તે સાદડીની ઝુંપડી વગેરે ઉડી જાય, તે પછી તે પ્રકાશ સૂર્યના વિશાળ પ્રકાશમાં ભળી જાય છે. પરંતુ પછી-સાદડીના કાણાના જુદા જુદા પ્રદેશોની સંખ્યા ગણાતી નથી. ગાથા ૧૧ મી ઘોલના- ધંધણાટ, હલબલાટ. ગાથા ૧૨ મી ત્યાના-એકઠી થયેલી. વૃદ્ધ-આસક્તિ, ઈછા, આકાંક્ષા. નિપાત:=નિયમ વિરુદ્ધ જે શબ્દો સિદ્ધ થાય, તેને વ્યાકરણમાં નિપાત કહેવાય છે. મધુલિત મધથી ખરડાયેલી. ગાથા ૧૩ મી ચ્યવન કાળ-મરણ પામીને બીજા ભવમાં જવાનો વખત. ગાથા ૧૪ મી તુસ-ફોતરાં. મદનકેકવ-ઘેન ચડાવે તેવા કેવાનું અનાજ. મિથ્યાત્વ મોહનીય કર્મનાં શુદ્ધ દલિકે તે, સમ્યુમિથ્યાત્વ મેહનીય. જેમાં સમ્યકત્વ ગુણનો ઘણે ભાગ ઉઘાડે હોય છે. મિત્વ મેહનીયનાં અર્ધશુદ્ધ દલિકે, તે મિશ્ર મિથ્યાત્વ મોહનીય કમ તેમાં અર્ધ ભાગ સમ્યકત્વ અને અધ ભાગ મિથ્યાત્વને હોય છે. અને મિથ્યાત્વ મેહનીયનાં અશુદ્ધ જ દલિકે તે મિથ્યાત્વ મેહ. નીય કમ કહેવાય. તેના ઉદયમાં સમકિત ગુણ અવરોધેલ–ડંકાથેલે રહે છે. આ ઠેકાણે દર્શન શબદને અથ–સાદી-ભાષામાં-સાચી સમજ: સાચે ખ્યાલ: સાચું ધ્યેય રાખવું. સાચે આદર્શ સમજવોઃ ખરે ભાર્ગ સૂઝવોઃ પ્રગતિવિકાસના રસ્તા મેળવવા ? વિગેરેથી Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ સમજાવી શકાય. મિથ્યાત્વ મોહનીય કમ–તે કાંઈ સાચું સમજવા ન દે, સાચા તરફ ખ્યાલ જવા ન દે–એટલે દર્શન ગુણનું આવરણ કરે, એટલું જ નહીં. પરંતુ ખોટી સમજ: બેટો ખ્યાલઃ બેટા એયર ખોટા આદર્શ ખોટા માર્ગ: અને પડતી તરફ લલ-- ચાવે, તેના તરફ મોહ ઉત્પન્ન કરે. મિથ્યા–ટું હોય તેમાં લલચાવે-મુંઝવે. માટે તેનું નામ મિથ્યાત્વ મોહનીય કામ છે. તેઓના પૂરાં નામ – ૧ અતિ સમ્યગ દર્શનાવરણીય-તદ્દન અશુદ્ધ પુદ્ગલ. રૂપ મિથ્યાત્વ મોહનીય કર્મ. ૨ અર્ધ સમ્યગદર્શનાવરણીય-અર્ધ અશુદ્ધ પુદગલરૂપ મિથ્યા માહનીય કર્મ, ૩ સહેજ સમ્યગ્દર્શનાવરણીય-શુદ્ધ પુદ્ગલરૂપ મિથ્યાત્વ દલિરૂપ મોહનીય કર્મ ગાથા ૧૫ મી પૌગલિક–મિથ્યાત્વ મોહનીયનાં શુદ્ધ પુદ્ગલોને ઉદય જે સમ્યક્ત્વની હાજરીમાં હોય, તે સમ્યક્ત્વ પણ પૌગલિક સમફત્વ કહેવાય. ગાથા ૧૮ મી યાવજઇવ વિગેરે મુદતો વ્યવહાર દષ્ટિથી બતાવેલ છે. ખરી રીતે દરેકની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ જુદી જુદી હોય છે, જે પાંચમા કર્મગ્રંથમાં આવશે, પરંતુ એક વખત કોઇની સાથે ક્રોધાદિક થાય તો અનંતાનુબંધીય કષાયની કઠોરતાને અંગે માણસને સ્વભાવ બહુ ક્રોધી હોય, તો તેની અસર જાવ છવ સુધી Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જાય નહીં, મનમાં ડંખ રહી જ જાય. તેજ પ્રમાણે કોમળ સ્વભાવને માણસના મનમાં વધુમાં વધુ પખવાડિયું ટકે. એમ બતાવીને ચારેયની ઉગ્રતાની તરતમતા બતાવવામાં આવી છે. તે જ પ્રમાણે અનંતાનુબંધીયના ઉદયવાળે અભવ્ય મિથ્યાત્વી નવમા યક સુધી જાય છે. અપ્રત્યાખ્યાનીયના ઉદયવાને મનુષ્ય પણ થાય. અને પ્રત્યાખાનીયના ઉધ્ધવાળા દે પણ થાય છે. એટલે સામાન્ય ધોરણથી કષાયોની તરતમતા પુરતી પ્રાથમિક વ્યવસ્થા બતાવી છે. ગાથા ૧૮ મી વિલય=નાશ. લુડે વરએ. તિનિસત્રનેત્રલતા-નેતરની સેટી. ગાથા ૨૦ મી મન વચન કાયાના યોગે, કાર્મણ વગણા એકઠી કરી આત્મા સાથે ચૂંટાડવાનું અને પ્રદેશને જથા વહેંચવાનું કામ કરે છે. પરંતુ આત્મા સાથે એકલા યોગને બળથી આવેલા કર્મ ચાંટી શક્તાં નથી. ૧૧ મે ગુણઠાણેથી એકલા ચોગરૂપી આવ્યો હોવાથી માત્ર વેદનીય કર્મની ૧ પ્રકૃતિ-સાતાદનીય જ પહેલે સમયે બંધાય છે. અને બીજે સમયે તે નિજબરી જાય છે. કેમ કેગમાં સ્થિતિબંધ કે બંધ કરાવવાની શક્તિ નથી, એટલે તે કમ આત્મા સાથે ટકી શકતું જ નથી. પરંતુ મોહનીય કર્મ કર્મબંધનું મોટામાં મોટું મજબૂત કારણ છે. તેમાં પણ મિથ્યાત્વ સૌથી મોટું કારણ છે. ત્યારપછી અનુક્રમે ચારેય કષાય અને પછી કપાયોમાં વેદ અને છેવટે હાસ્યાદિ ષક ઉતરતી શક્તિનાં કારણે છે. મોહનીય કામ ન હેય ત્યારે તો કર્મ બંધાતા જ નથી. અને બીજાં જુનાં કર્મો પણ ઝપાટાબંધ તુટવા માંડે છે. માટે તેને જ સંસારનું મૂળ કહ્યું છે. સંસારરૂપી વૃક્ષનું ખાસ મૂળ એજ છે. સૌથી પ્રબળ મિયાત્વ મોહનીયકમ છે. અને તે અનંતા અનંત સંસારનું કારણ બને છે. અભ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ને તે કદી મોક્ષમાં જવા દેતું જ નથી. તેનું મિથ્યાત્વ અભવ્યતાને લીધે તુટેજ નહીં એવું ગાઢ હોય છે. જેમ ગમે તેવી ગરમીમાં પણ કાંગડું મગ ગળતું જ નથી. એટલું જ નહીં પરંતુ એ ને એ રહે છે. મેહનીય કર્મના નામે નીચે પ્રમાણે તેના ગુણ ઉપરથી કેવી રીતે રાખવામાં આવેલ છે, તેને અભ્યાસીઓએ ખાસ અભ્યાસ કરી લે. દર્શન મોહનીય કર્મ : ૧ સમ્યકમિથ્યાત્વ મોહનીય સમ્યગ્ગદર્શનાવરણયકમ ૨ મિશ્રમિથ્યાત્વ મેહનીય સમ્યગુદનાવરણીય કર્મ. ૩ મિથ્યાત્વ મોહનીય સમ્યગુદર્શનાવરણીય કર્મ. ચારિત્રમેહનીય કમ૧ ક્રોધ લાગણી ઉત્પાદક અનંતાનુબંધીય કષાય સમ્યફ ચારિત્રાવરણીવ મેહનીય કર્મ ૨ માનઉત્પાદક અનતાનુબંધીય કષાય સમ્યક્ ચારિ ત્રાવરણીય મોહનીય કર્મ ૩ માયાઉત્પાદક અનન્તાનુબંધી કષાય સમ્યક ચારિ વ્યાવરણીય મોહનીય કર્મ, ૪ લેભઉત્પાદક અનન્તાનુબંધી કષાય સમ્યક્ ચારિ ત્રાવરણીય મોહનીય કર્મ. સમજ :-કમ શબ્દથી તે અમુક કાર્મણવર્ગને જ છે. અને આત્મા સાથે ચોંટેલ હોય છે, માટે તેને કર્મ કહેવામાં આવેલ છે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તે કમ આત્માના સમ્યફ ચારિત્ર ગુણનું આવરણ કરે છે, માટે તેનું નામ સમ્યફ ચારિત્રાવરણીય રાખવામાં આવ્યું છે, અને તે અસમ્યફ ચારિત્રમાં એટલે રાજ્ય ધન કુટુંબ વિગેરે પર વસ્તુઓમાં આત્માને લલચાવે છે. માટે તેનું નામ મોહનીય કર્મ રાખવામાં આવ્યું છે. ' પરંતુ એટલેથી જ તેની અસર પુરી થતી નથી. પરંતુ સંસારનું મૂળ પણ બને છે. એટલે કે-ક્રોધ નામની એવી લાગણી ઉત્પન્ન થાય છે, કે જે સમ્યફ ચારિત્રનું આવરણ કરે છે. અસમ્યફ ચારિ. ત્રમાં લલચાવે છે. ઉપરાંત નવા કર્મો એવા બંધાવીને આત્માને સંસાર વધારી મૂકી–સંસારને તેને લાભ આપે છે. એટલે તેનું નામ કષાય રાખવામાં આવેલ છે. પરંતુ આ ક્રોધની લાગણી એવી પણ નથી કે સંસારને થોડોક વધારે કરીને કૃતકૃત્ય થાય. તે તે એક પછી એક નવાં કર્મો બાંધવાની અનંત પરંપરાઓ ઉત્પન્ન કરે છે. માટે તે ક્રોધી લાગણે ઉત્પન્ન કરનારનું નાસ અનંતાનુબંધીય કષાય કહેવામાં આવેલ છે. સારાંશ કે–મોહનીય કમ ચાર કર્યો (૧) આત્માના ચારિત્ર ગુણને ઢાંકે છે. (૨) ખોટા ચારિત્રમાં-આત્મા સિવાયના પદાર્થમાં લલચાવે છે. (૩) ક્રોધાકિની લાગણી ઉત્પન્ન કરે છે. (૪) અને નવા કર્મો બંધાવે છે. તેમાંય સામાન્ય અને એક વાર જ કર્મ બંધાય નહીં. પરંતુ એક વખત થયેલી ક્રોધની લાગણી એવું કમ તે વખતે બંધાવે છે, કે તે બંધાયેલું મં ઉદયમાં આવી એ ક્રોધ કરાવે, એટલે બીજું તેવું જ બંધાય. એમ અનંતવાર બંધાવાની પરંપરા ચલાવે છે. એ પ્રમાણે માન-માયા-લોભ – લાગણી ઉત્પન્ન કરનાર કર્મો વિષે પણ સમજી લેવું. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧ ધ લાગણી ઉત્પાદક-અપ્રત્યાખ્યાનીય કષાય-સમ્યક ચારિત્રાવરણીય માહનીય ક`. ૨ માન લાગણી ઉત્પાદક અપ્રત્યાખ્યાનીય કષાય સમ્યક ચારિત્રાવીય માહનીય ક ૧૫૭ ૩ માયા લાગણી ઉત્પાદક અપ્રત્યાખ્યાનીય કષાય-સમ્યક ચારિત્રાવરણીય માહનીય ક, ૪ લેભ લાગણી ઉત્પાદક-અપ્રત્યાખ્યાનીય કષાય સમ્યક્ ચારિત્રાવરણીય માહનીય ક ( ૧ ) આ કમ' ક્રોધ લાગણી પણ ઉત્પન્ન કરે છે, ( ૨ ) સમ્યક્ ચારિત્રનું આવરણ તો કરે જ છે. (૩) પોતાના આત્મા સિવાયના બીજા આત્માએ કે ભીન્ન પુદ્ગલ દ્રવ્યા ઉપર માહ ઉત્પન્ન કરે છે. ( ૪ ) નવાં કર્માં બંધાવીને ક્યાય તરીકે સ ંસાર વધારવાનું કામ બન્ત્રવે છે પરવસ્તુને ત્યાગ કરવાની સમજ છતાં લેશ માત્ર ત્યાગ કરવા દેતુ નથી. એટલે પ્રત્યાખ્યેય-ત્યાગ કરવા યેગ્ય વસ્તુનુ પ્રત્યા ખ્યાન ન કરવા દેવાથી અપ્રત્યાખ્યાનીય કહેવાય છે. જો કે ઉપર કરતાં કાંઇક ઓછા ક્રોધી લાગણી ઉત્પન્ન કરે છે. મિથ્યાત્વ મેહુ— નીય સાચી સમજ ન થવા દે. અનતાનુબંધીય એકલા હોય, તે કંઈક સાચી સમજતા સ્વાદ ચાખવા મળે. મિત્ર અને સાસ્વાદન સમ્યક્ત્વ હેાય એટલું જ, અને અન ંતાનુબંધીય વિના અપ્રત્યાખાનીય હોય તે લેણુ માત્ર પણ ત્યાગ કરવા ન દે, પરંતુ સાચી સમજસમ્યકત્વ તે થવા દે છે. એ પ્રમાણે માન-માયા-લાભ વિષે પણ સમજી લેવું. ૧ ક્રોધ લાગણી ઉત્પાદક પ્રત્યાખ્યાનીય સમ્યક ચારિત્રાવરણીય માહનીય ક ૨ માન લાગણી ઉત્પાદકપ્રત્યાખ્યાનીય કષાય-સમ્યક ચારિત્રાવરણીય માહનીય કર્મો. ક્યાય Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૩ આયાલાગણી ઉત્પાદક પ્રત્યાખ્યાનીય કષાય સમ્યકૂ ચારિત્રાવરણીય માહનીય ક ૪ લાભ લાગણી ઉત્પાદક-પ્રત્યાખ્યાનીયકષાય સમ્યક ચારિત્રાવરણીય માહનીય ક અ-આ કર્મી બધું કામ ઉપર પ્રમાણે જ કરે છે. પરંતુ ફરક એટલા જ છે કે-આ કષાયની ક્રોધવિગેરેની લાગણી બહુ તીત્ર નથી હોતી, તેથી નવાં કમ પણ બહુ તીવ્ર નથી બંધાતાં. સાચી સમજણ હોય છે. તેમજ કંઈક દેશથી ત્યાગ પણ હાય છે, પરંતુ સવથા ત્યાગ ન થવા દેતાં હાવાથી જીવ સા ત્યાગ કરી શહે નથી કેમકે-બાકીની વસ્તુએ ઉપર તેને માહ હોય છે. આ પ્રમાણે માન, માયા, લાભ વિષે સમજી લેવું, ૧ ક્રોધ લાગણી ઉત્પાદક સંલન કષાય સભ્યફ્ ચારિત્રાવીય મેહનીય ક ૨ માન—લાગણી ઉત્પાદક ચારિત્રાવરણીય મેહનીય ક સંજ્વલન કષાય સમ્યફ્ ૩ માયા લાગણી ઉત્પાદક સજ્વલન કષાય સર્ ચારિત્રાવરણીય માહનીય ક કષાય સમ્યક અર્થ :-આમાં ઉપર કરતાં એટલો ફરક છે, કે સમ્યક્ ચારિત્રનુ બહુ જ એચ્છામાં એમ્બુ' આવરણ કરે છે. અને સહેજ જ આત્માને નુક્સાન કરે છે. જો કે તેનાથી પણ નવાં કર્યાં તે બધાય જ છે. એટલે તેને કષાય તેા કહેવા જ પડે છે. ૪ લાભ લાગણી ઉત્પાદક સજ્વલન ચારિત્રાવરણીય માહનીય ક Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ કષ–એટલે સંસાર, આય–એટલે લાભ. સંસારને લાભ જેનાથી મલે, તે કષાય. સંસારને લાભ એટલે કર્મગ્રંથની ભાષામાં પ્રકૃતિ બંધઃ સ્થિતિ બંધ: અનુભાગ બંધ: પ્રદેશ બંધઃ એ ચાર પ્રકારે નવા કમ બંધાય, તે. જો કે-સંજવલન કષાયથી જે કમ બંધાય, તે ઓછામાં ઓછા તીવ્ર હોય છે, આ કપાય સૂક્ષ્મ સંજવલન લેભરૂપે હોય, ત્યારે પણ ૧૭ કમપ્રકૃતિઓને બંધ નોકષાયતેના બે પ્રકાર છે. વેદનેકષાય અને હાસ્યાદિષકનોકષાય મેહનીય કર્મ. કષાયોનું બળ કક્ષાએ પ્રમાણે સંસાર વધારવામાં ખાસ મદદગાર છે. પરંતુ કા કરતાં તેનું બળ ઓછું હોય છે. જેમ જેમ કક્ષાનું બળ ઢીલું પડતું જાય છે, તેમ તેમ તેનું બળ પણ વધુ ને વધુ ઢીલું પડતું જાય છે. છેવટે તે એટલા બધા ઢીલા પડી જાય છે કે-સંજવલન કષાયોને ઉપશમ થતાં થતાંમાં કે ક્ષય થતાં થતાંમાં તેઓને તદ્દન ઉપશમ કે ક્ષય થઈ જ જાય છે. માટે તેને કાય–કપાય–સક્યારી: નબળા કપાય કહેલા છે. ૧ પિતાના આત્મગુણ સિવાયની વસ્તુ તરફ હસવાની લાગણી ઉત્પન્ન કરનાર, કંઈક નવા કર્મો બંધાવી સંસાર વધારનાર હોવાથી નોકષાયઃ સામ્યવસ્થારૂપ સમ્યક ચારિત્રાવરણીય મોહનીય કર્મ, પિતાના શુદ્ધ આત્મગુણ સિવાયની પર–બીજી વસ્ત તરફ મુંઝાવી લલચાવી રતિ-પ્રેમ કરવાની લાગણી ઉત્પન્ન કરનાર કંઈક નવા કર્મો બંધાવી સંસાર વધારનાર હોવાથી નોકષાયસામ્યવસ્થારૂપ સમ્યક ચારિત્રાવરણીય મેહનીય કમી, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ૩ પોતાના શુદ્ધ આત્મગુણ સિવાયની વસ્તુ તરફ મુંઝાવી ગભરાવી અરતિ–અપ્રેમ કરવાની લાગણી ઉત્પન્ન કરનાર કંઈક નવા કર્મો બંધાવી સંસાર વધારનાર હેવાથી નેકષાય: સામ્યવસ્થારૂપ સમ્યક ચારિત્રા વરણીય મેહનીય કર્મ. ૪ પિતાના શુદ્ધ આત્મગુણ સિવાયની પરવસ્તુના અભાવમાં તે તરફ મુંઝાવી ગભરાવી શાકની લાગણી ઉત્પન્ન કરનાર કંઇક નવા કર્મો બંધાવી સંસાર વધારન રહેવાથી કપાયા સાયાવસ્થારૂપ સમ્યક ચારિત્રાવરણીય મોહનીય કમ. પોતાના શુદ્ધ આત્મગુણ સિવાયની પર વસ્તુઓ તરફથી બીકની લાગણી ઉત્પન્ન કરનાર કંઈક નવા કર્મો બંધાવી ન સંસાર વધારનાર હોવાથી નોકપાયઃ સામ્યવસ્થારૂપ સમ્યક ચારિત્રાવરણીય મોહનીય કર્મ ૬ પિતાના શુદ્ધ આત્મગુણ સિવાયની પર વસ્તુઓ તરફ દછાની લાગણી ઉત્પન્ન કરનાર: કંઇક નવા કર્મો બંધાવી ન સંસાર વધારનાર હોવાથી નેકષાય: સામ્યવસ્થારૂપ સમ્યફ ચારિત્રાવરણીય માહનીય કર્મ, ૩ ત્રણ વેદોકલાય મોહનીય કર્મ હાસ્યાદિ લાગણીઓ ઉત્પન્ન કરનાર ઉપર જણાવેલા છે. કર્મો કરતાં વેદનેકષાય મોહનીય કર્મમાં કાંઈક વિશેષતા છે. પોતાના સિવાયના પર તરફ જુદી જુદી લાગ | ઉપજાવીને મહાવે છે, તેથી તે મેહનીય છે. જીવ સાથે ચાટેલી કાર્યવણારૂપ હેવાથી તે કર્મ છે. અદાવસ્થારૂપ સમ્યફ ચારિત્રનું આવરણ કરે છે. માટે સમ્મચારિત્રાવરણીય છે. કંઈક નવાં કર્મો બંધાવી સંસાર વધરાવે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ છે, માટે તે કપાય તરીકે કાય' બજાવે છે. ઉપરાંત પેાતાની પ્રકૃતિનું તીવ્ર અને સ્પષ્ટ સમજાય તેવી રીતે જીવનને જુદી જુદી ત્રણ પ્રકારનુ વેદન–અનુભા કરાવે છે, તેથી તેનુ નામ વેદ છે. તેના ત્રણ પ્રશ્નાર છે ૧ પુરુષ-વેદ-ના કષાય સમ્યક ચારિત્રાવરણીય માહુનીયક ૨ સી-વેદનાષાય સમ્યક્ ચારિત્રાવરણીય માહનીય ક ૩ નપુ સકવેઃ નાકષાય સમ્યક્ ચારિત્રાવીય માહુનીયકમ સ્ત્રી ભાગવવાની પ્રચંડ લાગણી ઉત્પન્ન કરાવી તેમાં આનં માનવાનું સ ંવેદન ઉત્પન્ન કરાવી તેમાં આત્માને મુંઝવે છે. સમ્યફ્ ચારિત્રનું આવરણ કરે છે, નવાં ક્રમ' બંધાવી સંસાર વધારે છે. એવી જાતનું આ ક` છે. પુરુષમાં મેહ ઉત્પન્ન કરી તેને ભોગવવાની પ્રચંડ લાગણી ઉત્પન્ન કરી, તેમાં આનંદ આનંદ માનવાનુ` સંવેદન ઉત્પન્ન કરાવી આત્માને પોતાના ખરા ભાગથી ભુલાવા ખવડાવે છે. વિગેરે બીજુ બધું ઉપર પ્રમાણે. એજ પ્રમાણે સ્ત્રી અને પુરુષ બન્નેય તરફ મેાહ ઉત્પન્ન કરાવી તેમાં આનંદ આનં↑ મનાવે. વિગેરે ઉપર પ્રમાણે પ્રથમ કરતાં બીનનુ વેદન વધારે તીવ્ર હાય છે, અને તેના કરતાં ત્રીજાનું વેદન વધારે આક હાય છે. આ પ્રમાણે મેાહનીય કમ'ના સબંધમાં જરા વિસ્તારથી સમજવાથી તેને વિશેષ ખ્યાલ આવશે. ઉપર જણાવેલ અન’તાનુબંધીયાદિક ચાર ફ્લાયા તીવ્ર મ તાની અપેક્ષાએ બીજા ત્રણ જેવા હાય છે. તેથી દરેકના ચાર ચાર ભદ્ર ગણુતાં ૬૪ ભેદ્ર થાય છે. એટલે અનંતાનુબધીય જેવા અન તાનુબંધીય, અપ્રત્યાખ્યાનીય જેવા અનંતાનુબંધીય, પ્રત્યાખ્યાનીય 1 Page #167 -------------------------------------------------------------------------- ________________ જેવો અનંતાનુબંધીય, સંજ્વલન જે અનંતાનુબંધીય. એ પ્રમાણે ચારેય ઘટાડવા. અને ક્રોધ–માન-માયા-લેભ ગણતાં ૬૪ ભેદ થાય છે. ગાથા ૨૫ મી પિંડ પ્રકૃતિ–પેટા વિભાગોવાળી પ્રકૃતિઓ. પ્રત્યેક પ્રકૃતિએપેટા વિભાગ વગરની એકલી પ્રકૃતિઓ. પિંડ પ્રકૃતિ ૧૪ અને પ્રત્યેક પ્રકૃતિ ૨૮ છે. તેમાં ૨૦ સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ છે, અને ૮ કેવળ પ્રત્યેક પ્રકૃતિએ છે, સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકતિઓમાં રસ દશકની અને સ્થાવર દશકની પ્રકૃતિઓનો સમાવેશ થાય છે. કેવળ પ્રત્યેક પ્રકૃતિ ૮ છે. પિંડ પકૃતિના ઉત્તર ભેદ ૬૫ અથવા બંધન ૧૫ ગણતાં ૭૫ છે. કુલ ૭૫++૨૦=૧૦૩. કુલ ૧૦૩ ભેદ નામકર્મના છે. ગાથા ૨૮ મી વિભાષા-પરિભાષા, ગ્રંથની રચનામાં ઉપયોગી સંજ્ઞા ગ્રંથકારને સંકેતઃ તયા-ડડરૂ-વાર્દિ ઘણહિં તા ડડઢિ સંરહ્યામિક પ્રકૃતિમિઃ | તે પણ અમુક પ્રકૃતિ-છે, આદિમાં જેને, એવી સંખ્યા : તે તદાદિ સંખ્યા, તદાદિ સંખ્યા છે, જેઓને એવી પ્રકૃતિઓ, તે તદારિ સંખ્યા પ્રકૃતિઓ, તે તદાદિ સંખ્યાવાળી પ્રકૃતિઓ વડે. એવો અર્થ કરે, દાખલા તરીકે–ત્રણ ચતુષ્કસ નામકર્મની પ્રકૃતિને ઉચ્ચાર જેની આદિમાં છે, એવી ચારની સંખ્યા છે. માટે, તે– તહાદિ સંખ્યા કહેવાય. હવે તદાદિ સંખ્યાવાળી પ્રકૃતિએ ત્રસ, બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક એ ચાર પ્રકૃતિઓ તદાદિ સંખ્યાવાળી પ્રકૃતિએ છે ? કેમકે–એ ચારની આદિમાં ત્રસ નામકમ છે. અને તે આદિવાળી સંખ્યા ૪ વાળી પ્રકૃતિ પ્રત્યેક સુધીની ચાર Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ છે. માટે ત્રસ ચતુષ્ક કહેવાથી ત્રસાદિ ચાર પ્રકૃતિઓ લેવી. લંબકર્ણની માફક તદ્ ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ સમાસ હોવાથી આદિની વસ નામકમ પ્રકૃતિ પણ સાથે લેવી. ગાથા ૩૩ મી મુંદ્રાહત પ્રમાણુ-મુટ્ટી વાળેલા હાથે જેટલું. ભુક્ત–આહાર =ખાધેલા આહારને પચાવનાર જઠરાગ્નિ. તે જેલશ્વિવાળા-તપચર્યાથી તેજલેશ્યા મુકવાની લબ્ધિ જેણે મેળવી હોય છે. ગાથા ૩૯ મી હાડકાને સામસામો મર્કટબંધ, તેના ઉપર હાડકાને પાત્ર અને તે ત્રણેયને સાંધનાર ખીલી, એ સવ’ હાડકાના હોય તે વજીઋષભનારાય સંધયણ કહેવાય એમ લખેલું છે. તે વિચારણીય લાગે છે, કેમકે-દરેક હાડકાની એવી રીતે રચના હોય એમ સંભવતું નથી. પરંતુ વન-ઋષભ-નારા–જાતને લાકડાને બંધ કરીએ અને તેની મજબૂતી થાય, તેટલી મજબૂતી જે હાડકાના બાંધાની હોય, તેનું નામ વજ-ઋષભ-નારાચ-સંઘયણ વઝઝડપમનારા રુવ સંદૃનનમ્ વજ ઋષભનારાચ જેવું સંઘયણ? એમ હોય તે શું વાંધે આવે! પરંતુ શાસ્ત્રમાં દરેક ઠેકાણે ગ્રંથમાં લખ્યા પ્રમાણે ત્રણ હાડકાની સ્પષ્ટ વાત છે. માટે બહુશ્રુત પાસેથી વિશેષ ખુલાસે મેળવી શાસ્ત્રાનુસાર અર્થ સમજવો. ( અમારે આ માત્ર વિશેષ સમજવાને પ્રશ્ન જ છે. ) ગાથા ૪૦ મી પર્યકાસને બંનેય ઢીંચણ ઉપર બંનેય પગના તળીયા ગોઠવીને બેસવું તે. નિલાહ-કપાળ, હાંસે-ખુણે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૪૧ મી આપણે તિકતને તિખું કહીએ છીએ. અને કટ ને કડવું કહીએ છીએ. પરંતુ અહીં તિતને અર્થ કડવું કરો. અને કટુને અથ તીખું કરે. હિંદુસ્થાનના લેકે પણ એ પ્રમાણે વ્યવહાર કરે છે. તથા ત્રિકટ-એટલે સુંઠ, મરી, પીપર. અહીં કટુને અર્થ તીખું એવે છે. સારાંશ કે તિકતને અર્થ તીખું અને કડવું બંનેય થાય છે. અહીં કડવું અથ લેવો. એજ પ્રમાણે કટુ અર્થ પણ તીખું અને કડવું બંનેય થાય છે, પરંતુ અહીં તીખું અર્થ લે. કાનિ-કડવાં ફળ. ગાથા ૪૪ મી ક્ષોભ પમાડે–ગભરાવી મૂકે. લબ્ધિવાળા-શક્તિવાળો થાય. ગાથા ૫૦ થી ૬૦ સુધી વલભ-વહાલું: કેલિ-કેલઃ ભુંભલ–ભંભલી. અવર્ણવાદ-હલકું બોલવું, ઉતારી પાડવું. પ્રત્યેનીક-વિરોધ,શત્રુ. ત્રણશલ્ય-માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય, નિદાનશલ્ય, કપટ, બેટી સમજ, અને શારીરિક સુખભાગની પ્રાપ્તિની ઈછા. સરાગ સંયમી-૬ થી ૧૦ મા ગુણસ્થાનક સુધીના જીવો સરાગ સંયમી ગણાય છે. પરંતુ આયુષ્યને બંધ તે ૬ કે ૭ મા સુધી જ હોય છે. બાલતપસ્વી-અજ્ઞાનથી તપ, અકામ નિર્જરાના હેતુભૂત, તથા સમજપૂર્વક અને ચોગ્ય લક્ષ્યપૂર્વક જે તપ કરવામાં ન આવે, તે બાળતપ કહેવાય છે. દુ:ખગર્ભિત બેરાગ્ય-પુત્ર, પત્ની ઇત્યાદિના મરણથી કે ધનાદિકના નાશથી ઉત્પન્ન થયેલા દુઃખને લીધે થયેલ વૈરાગ્ય. મેહ Page #170 -------------------------------------------------------------------------- ________________ ગભિત=ઈ ઈષ્ટ વસ્તુ ન મળવાથી તેની ઉપર અત્યંત મમતા હોવા છતાં તેના તરફથી અત્યંત નિરાશા થવાથી જે બીજી વસ્તુ ઉપર વૈરાગ્ય ઉપજે તે. ઋદ્ધિગારવ-ઋદ્ધિસિદ્ધિ મળવાથી ગર્વ કરે. રસગારછ કે નવરસની સમૃદ્ધિ મળવાથી ગર્વ કરેઃ સાતાગાર-ધનધાન્ય, નોકર ચાકર, વિગેરે સુખ આપનારા વિપુલ સાધને મળવાથી ગર્વ કરે તે. ગાથા ૬૧ મી તપાગચ્છ=પૂર્વ પરંપરાથી ચાલ્યા આવતા જૈન ધર્મના મુનિઓ નિગ્રંથ કહેવાય છે. પ્રભુ મહાવીર સ્વામીના વખતમાં તમામ જૈન મુનિ સમુદાય નિગ્રંથ કહેવાતા હતા. અને તેની વંશ પરંપરામાં જેટલા મુનિઓ થયા તે સવ નિગ્રંથગછના ગણાતા હતા. કાળક્રમે એ નિગ્રંથગછના જુદા જુદા વખતે વનવાસી ગચ્છ, વૃદ્ધ–ગચ્છ, ચંદ્રગચ્છ, વિગેરે પ્રભુ મહાવીરની મૂળ પટ્ટપરંપરાના બીજા પાંચ નામ પડીને કુલ છ નામ પડયાં છે. તેમાં શ્રીજચંદ્રસૂરીશ્વરજી મહારાજે આયંબિલને મહાતપ કરેલે હેવાથી ઉદેપુરમાં તેમને તપા એવું બિરૂદ મળેલું હતું, ત્યારથી તે ગચ્છનું નામ તપા એ છઠું નામ પ્રસિદ્ધ છે. જગતમાં-સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમ્યફ ચારિત્ર રૂપ મોક્ષમાં લઈ જનાર અનાદિકાળથી ધર્મ એક જ છે. છતાં સર્વક્ષેત્રના, સર્વ કાળના, અને સર્વ પ્રકૃતિના મનુષ્યો એક સરખી રીતે તેનું પાલન કરવાને અરાક્ત હોય છે. તેથી તે સર્વ મનુષ્ય પોતાની સગવડ પ્રમાણે પરંપરાએ એ ત્રણ રત્નને અનુકૂલ પિતા પોતાના માટેના ધર્મો ગોઠવી લે છે. તે સર્વ વાસ્તવિક રીતે મૂળ એક ધમની શાખાઓ-પ્રશાખાઓ રૂપે બની જાય છે. અથવા તેની તરફ જવાને Page #171 -------------------------------------------------------------------------- ________________ માટેની દૂર દૂરની પણ કેડી રૂપે બની રહે છે. એ અપેક્ષાએ રત્નત્રયાત્મક મુખ્ય ધમથી જેટલા દૂર દૂર રહી ગયેલા હેય, એટલા મિથ્યાત્વથી ભરેલા છતાં દરેક ધર્મમાં ઓછી-વધતે અંશે જેટલું રત્નત્રયાત્મક ધર્મમાગને દૂર દૂરથી પણ અનુસરવાપણું હોય છે, તેટલે તેટલે અંશે દરેક ધર્મો માર્ગાનુસારી ગણી શકાય છે. માર્ગાનુસારીતાના જેટલા અંશે ન હોય, તેટલે ભાગ મિથ્યાત્વ જ હોય છે, કેઈમાં ઓછું મિથ્યાત્વે, કોઈમાં વધારે, એમ અનેક પ્રકારની તરતમતાઓ હોય છે. જેમ કે–ીવાદિક આર્ય પ્રજાને ધર્મો જેટલા માર્ગાનુસારી છે, તેના કરતાં, જરથોસ્ત આદિના ધર્મો ઓછા માર્ગાનુસારી હોય છે. માટે તેના કરતાં વધારે મિયા વાસનાવાળા હોય છે. એ પ્રમાણે જંગલી પ્રજાઓના ધર્મો સુધી વિચારવું. જેનધર્મ પાળનારાઓમાં પણ દિગંબર-સ્થાન કવાસી તથા કેટલાક ગચ્છો વિગેરે પણ ઘણે અંશે માર્ગાનુસારી તથા ભાગના અંશ સ્વરૂપ પણ છે, પરંતુ જેમાં જેમાં માર્ગોની ઓછાશ કે માર્ગોનુસ રિતાની ઓછાશ હોય, તેટલે અંશે તેમાં મિથ્યાત્વની વાસના પણ સંભવિત રહેવાની જ. સારાંશ કે–જેટલે પ્રકાશ-તેટલે જ ધર્મ, અને જેટલે અંધકાર–એટલે અધર્મ. તે દરે. કમાં મિથ્યાત્વ હોવા છતાં તે દરેકમાં તે સરખું તે નહીં હોવાનું. તેમાંયે ઓછાશ–વત્તાશ રહેવાની જ. એટલે કે-જગતને મૂલ ધર્મ તે એક જ છે, લોકોએ જુદા જુદા સ્થળમાં જુદે જુદે વખતે અને પિતાના જુદા જુદા સ્વભાવ કે સંજોગો અનુસાર અનુકૂળતા પ્રમાણે તે સવ’ તરફ ધ્યાન રાખીને પોતપોતાની સગવડ અને સમજ અનુસાર તેમાંથી જે ભાગો ગોઠવી લીધા છે, તે જુદા જુદા ધર્મ ગણાયા છે. પરંતુ મૂલ વસ્તુ એકજ છે. સર્વ જી એકજ મૂળ વસ્તુ પ્રમાણે ચાલી શકે નહીં, તેમજ આવા વિભાગો સિવાય પિતાપિતાની શક્તિ પ્રમાણે ધર્મ આરાધી Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ શકે નહીં. તેથી આજે એ બધા વિભાગો છે, તે તેાડવાથી જૈત સમાજને નુકશાન થાય. તળાવ ઉપર સ` પાણી લેવા ન જઈ શકે, તે માટે જુદી જુદી સગવડવાળા એક ધન-તળાવમાંથી પ્રેરણા મેળવવાની જુદી જુદી નીકેા છે. તેવા વિભાગેાની જરૂર પડી, એ જો કે માનવજાતની નબળાઇ છે, પર ંતુ હવે આજની પરિસ્થિતિમાં એ નબળાઈ છતાં નભાવી લેવામાં જ કોય: છે. સૌ પેાતાતાના ધર્મમાંથી પ્રેરણા મેળવીને ધીમે ધીમે માની સન્મુખ આવી જઈ શકે છે, પરંતુ જે તે દરેક માર્ગો બંધ કરી આજે એકજ મા રાખવામાં આવે, તે જનસમાજ માથી વ્યુત થઇને માથી ઘણ જ દૂર જઈ પડે. અને અંધાધુધી ચાલે. વધુ અધમી બનો જાય. આ બધા માર્ગાનુસારી નાના મોટા રસ્તા મૂળ માગ સાથે થોડે અંશે જોડાએલા હોય છે. તેટલા પૂરનેા તેમને ધમ ધર્મ શબ્દ લાગુ કરવા હરકત નથી. પરંતુ આથી પરિણામ એ આવ્યું છે, કે મૂળ માગની વિશાળતા ઘણી સંકુચિત અને વિભક્ત થઈ ગયેલી છે. છતાં તે મૂળ માગતો નાનો પણ અખંડ પ્રવાહ સીધા વદ્યો આવે છે. અને તે હાલમાં તપાગચ્છ નામથી પ્રસિદ્ધ છે, મૂળ પર - પ્રાતા ઔરદાર તે અખંડ પ્રવાહ છે. તેથી આખા જગતની ફરજ તેની રક્ષા કરવાની છે, તેના તરફ ભક્તિ-બહુમાન રાખવાની છે. આ વસ્તુ ઇતિહાસના સંગીન અભ્યાસથી તુરતમાં જ જાય તેમ છે, તપાગચ્છતી પણ કેટલીક વ્યક્તિના અ ંગત નમાં ધર્માંની ખામી મળી આવે, પરંતુ તેની મૂળ પરપરાની સંગીનત, સચાટતા, સત્યતા, સત્ય જાળવવાની તત્પરતા, ગુપ્ત અને જાહેર સગીન વારસા વિગેરે આજના દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવના સંજોગો અનુસાર જેટલા ખલવત્તર છે, જેટલા શુદ્ધ છે, જેટલા મૂળ. માગ સ્વરૂપ છે, તેટલા ખીા કોઈપણના નથી. એ નિર્વિવાદ સિદ્ધ છે. જે કે કેટલીક શક્તિઓ પ્રસિદ્ધ ન હેાય, પરંતુ ગુપ્ત પણ હાય સમ વ. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ છે, ત્યારે બીજાની ઘણી શક્તિઓ પ્રસિદ્ધ હોય, પરંતુ–તેટલી સંગીન ન હોય, અને કેઈની ગુપ્ત હોવા છતાં વધુ સંગીન હોય, એમ પણ બને છે, એટલે તપાગચ્છના અનુયાયિઓની સંખ્યા ભલે જગતમાં ઓછી હોય, પરંતુ તે મૂળધમ પરંપરાની મુખ્ય અને જેમ બને તેમ શુદ્ધ પરંપરા છે, આ વાતની કઈ પણ તટસ્થ અતિહાસિક સંશોધકથી ના પાડી શકાય તેમ નથી. એટલે જ જગતના અસત્યતને અંતિમ મોરચે. તેની સામે જ હોય છે. અને જગતમાં તે તે વખતે આવી પડતા અધર્મના ઘા તેને જ છેવટે ઝીલવાના હોય છે તેનો કિલ્લે જેટલે મજબૂત હોય છે, તેટલે તે બીજા ધર્મોમાં પણ પ્રકાશનો ટકાવ-બચાવ કરી શકે છે. તપાગચ્છ એ આખા જગતના સત્યતનું યથાશકાય પણ મુખ્ય કેન્દ્ર છે. મૂળ મિક્ત છે. પરંતુ તેની સાથે જોડાયેલા બીજા ધર્મો ગૌણ છે. માટે જગતમાં મૂળધર્મનું ઝરણું શોધનારને નિરાશ થવું પડે તેમ નથી. આ રીતે માનવ જાતે પોતાને લાભ કરનાર મૂળ ધમને જગતમાં આજ સુધી અનેક જહેમતને પરિણામે હજુ પણ ટકાવી રાખેલ છે. પરંતુ આજકાલ આ વાત બહુ જ થોડાના ધ્યાનમાં આવે તેમ છે, કેટલાકને આ વાત વિચિત્ર લાગશે. મૂળધમની પ્રાપ્તિ, તેની નજીક આવવું. એ પણ સર્વોચ્ચ ભાગ્યોદય યોગ હોય તો જ બને છે. તે તપાગચ્છમાં થયેલા શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પ્રાચીન કર્મવિપાક વિગેરે ગ્રંથોમાંથી સંક્ષિપ્ત પદોમાં આ નવ્ય કર્મ વિપાક ગ્રન્ય બનાવ્યો છે. પ્રભુત-રચેલે અક્ષરન્યાસ= સંક્ષિપ્ત શબ્દોમાં ગોઠવો. વૃત્તિતા-આ સ્તબુકાઈ પણ શ્રી જીવવિજયજી મહારાજાએ ટીકામાંથી ટુંકામાં ર છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૨ આઠ મૂળ કે પ્રકૃતિ અને ૧૫૮ ઉત્તર ક પ્રકૃતિની વ્યાખ્યાઓ તથા સમજ ૧૬૯ ૧ આ પ્રકરણ અમેએ શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજ શ્રી શ્રી શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પોતાની-શ્રી શિવશસૂરિની ક પ્રકૃતિની ટીકામાં-પ્રથમ નૌકા નામનું પ્રકરણ આપેલ છે. તેમાં કમની વ્યાખ્યા પંચસ બ્રહ્માનુસાર આપી છે. તેના મુખ્ય આધાર લઈ ને અત્રે સમજુતી અને વ્યાખ્યાએ આપવામાં આવી છે. જ્ઞાનાવરણીય ક ૧ મતિજ્ઞાનાવર્ષીય કમ-મતિજ્ઞાનનું આવરણ કરનાર કર્યું. ૨ શ્રતજ્ઞાનાવરણીય કર્મ-શ્રુતજ્ઞાનનું આવરણ કરનાર કર્યાં. ૩ અધિજ્ઞાનાવરણીય કમ અવધિજ્ઞાનનું આવરણકરનાર ક. ૪ મન:પર્યાયજ્ઞાનાવરણીય ક-મન:પર્યાય જ્ઞાનનું આવરણુ કરનાર . ૫ કેવળજ્ઞાનાવરણીય ક-કેવળજ્ઞાનનું આવરણ કરનાર કર્મી. મતિ વિગેરે પાંચ જ્ઞાનને વિચાર આગળ ઉપર જ્ઞાનમીમાંસા પ્રકરણમાં જણાવીશું. આ પ્રમાણે પાંચ પ્રકારે જ્ઞાનાવરણીય નામનુ પહેલું કર્મીમૂળ કેમ સમજવું. આપણા આત્માની એકી સાથે ત્રણેય કાળના દરેક દ્રવ્ય: ક્ષેત્ર: કાળઃ અને ભાવઃ વિગતવાર જાણવાની સંપૂર્ણ શક્તિ છતાં જેટલું આપણે એજ્જુ જાણી શકીએ છીએ, તેટલું આપણને આ કર્મીનું આવરણ હોય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ દર્શનાવરણીય કર્મ ૬ ચક્ષુર્દશનાવરણીય કર્મચક્ષુઓથી થતા દશનનું આવરણ કરનાર કર્મ, ૭ અચસુનાવરણય કમ–ચ સિવાયની બાકીની દથિી થતાં દર્શનનું આવરણ કરનાર કર્મ. ૮ અવધિદશનાવરણીય કમ–અવધિદર્શનનું આવરણ કરનાર કર્મ, ૯ કેવળદોનાવરણીય કમ–કેવળદર્શનનું આવરણ કરનાર કર્મ. ચલું વિગેરે ચાર દર્શનને વિચાર જ્ઞાનમીમાંસા પ્રકરણમાં જણાવીશું. તેમાંથી જોઈ લે. તે ચાર દર્શનનું આવરણ કરનાર દશનાવરણીય કર્મ સમજવું. આપણા આત્માની એકી સાથે ત્રણેય કાળના દરેક દ્રવ્યઃ ક્ષેત્રઃ કાળ ભાવના ભેદ વિના સામાન્ય રીતે આખું જગત જાણવાની સંપૂર્ણ શક્તિ છતાં, જેટલું આપણે ઓછું જાણી શકીએ, તેટલું આપણને આ કર્મનું આવરણ સમજવું. ચલું અને અચલું દશનાવરણીય કર્મોથી, ચલું ઇકિય અને અચક્ષુ ઈન્દ્રયથી થતાં સામાન્યજ્ઞાનરૂપ દર્શને આપણને કર્મોની ઓછાશ (@યોપશમ) ને લીધે કેટલાંક ઉઘાડા હોય છે. જેને લીધે આપણે જગતમાંના કેટલાક પદાર્થો જોઈ શકીએ છીએ અથવા કે કેટલાક સાંભળી, સુંઘી, ચાખી, સ્પશી કે વિચારી શકીએ છીએ, પરંતુ તેટલી પણ સમજશક્તિ દબાવી દેવાને આપણને ઉંઘ આવે છે. એ આપણા અનુભવની વસ્તુ છે. ઊંધમાં આપણે એટલા બધા નિષ્ટ થઈ જઈએ છીએ કે જેથી-આપણને કશું ભાન રહેતું નથી. અને તદ્દન બેશુદ્ધ જેવા બની જઈએ છીએ. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧. એટલે નિદ્રાને ઉદય થતાં-ચક્ષુ તથા અન્ય દર્શનાવરણીય કર્મોએ આવરણ કરવા છતાં થોડી ઘણી દર્શન શકિત ઉઘાડી હોય, છે-તે પણ ઢંકાઈ જાય છે. માટે નિદ્રાપંચકને સર્વઘાતી કર્મ પ્રકૃતિ કહીએ છીએ. પ્રથમના ચાર-દર્શનાવરણીય કર્મ દર્શનશક્તિને પૂરી પ્રગટ થવા દેતા નથી. પરંતુ પાંચેય નિદ્રા તે પ્રગટ થયેલી દર્શનશક્તિને પણ દબાવી મારે છે. માટે નવેય દર્શનાવરણીય છે. આંખો મીંચાઈ જવી, શરીર જડ જેવું થઈ જવું, એ વિગેરે અસર શરીર ઉપર દેખાય છે. પરંતુ નિદ્રાદિકની ખરી અસર ઉઘાડી રહેલી આત્માની દર્શનશકિત નામના જ્ઞાનાંશ ઉપર થાય છે. અને જ્ઞાનાંશે ઝાંખા પડતાં જ્ઞાનતંતુઓ પણ જડ બની જાય છે. અને જ્ઞાનતંતુઓ જડ બની જતાં તેની સાથે સંકળાયેલા શરીરના બીજ અવય પણ જડ બની જાય છે. અને ખુલ્લી રહેલી આંખો ચપ દઈને મીંચાઈ જાય છે, બીજી ઈદ્રિ પણ કામ કરતી બંધ થાય છે. પ્રાણ મૂછિત જેવો થઈ જાય છે. માટે નિદ્રા પંચકને પણ જીવવિપાકી કર્મ કહેલ છે, તે બરાબર છે. ૧૦, ૫ નિદ્રા-દર્શનાવરણીય કર્મ– જલદી જાગી શકાય તેવી રીતની નિદ્રા લાવી દર્શનશકિતને ઢાંકનાર કર્મ. ૧૧. ૬ નિદ્રાનિદ્રા-દશનાવરણીય કર્મબહુ મુશ્કેલીથી જાગી શકાય તેવી રીતે ઘણી નિદ્રા ઉત્પન્ન કરી ખુલ્લી રહેલી દર્શન શકિતને પણ ઢાંકનાર કર્મ. ૧૨. ૭ પ્રચલા-દર્શનાવરણીય કર્મ-બેઠા બેઠા કામકાજ કરતાં, કે ઉભા ઉભા ઉંધ આવી જાય એવી રીતે, ખુલ્લી રહેલી દર્શનશકિતને ઢાંકનાર કર્મ, ૧૩. ૮ પ્રચલાપ્રચલા-દર્શનાવરણીય કર્મ.–ચાલતાં ચાલતાં ઊંઘ આવી જાય, એવી રીતે ખુલ્લી રહેલી દર્શન શકિતને ઢાંકનાર કમ. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૭ર ૧૪. ૯ શિશુદ્ધિદશનાવરણીય કર્મ–દીવસે ધારેલું કામ ઉંઘમાં ને ઉંઘમાં કરી નાંખવા છતાં જાગી ન શકાય, એટલી બધી રીતે, ખુલ્લી રહેલી દર્શનશક્તિને ઢાંકનાર કર્મ. આ પાંચ પ્રકારમાં બીજા ઘણા પ્રકારો સમય છે. એટલે નિદ્રાના પણ અસંખ્ય ભેદ પડી શકે છે. અહીં ચતુર્દશનાવરણીયમાં ચક્ષુર્દશનશકિતને ઢાંકનાર કમ એવો અર્થ કર્યો છે, પરંતુ નિદ્રાદશનશકિતને ઢાંકનાર કર્મ એ અર્થ ન કરે. પરંતુ સહેલાઈથી જાણી શકાય એવી રીતની નિદ્રા લાવે અને યક્ષ-અચક્ષુદર્શનને ઢાંકે માટે નિદ્રા નામનું દર્શનાવરણીય કર્મ એવો અર્થ કર. એ પ્રમાણે નિદ્રાનિદ્રા નામનું સહેજ ખુલ્લા રહેલા ચક્ષુ-અચક્ષુદર્શનને ઢાંકનાર કર્મ. એ રીતે પ્રચલા નામનું સહેજ ખુલ્લા રહેલ ચ-અચ દર્શનને ઢાંકનાર કમ. એજ પ્રમાણે–પ્રચલા પ્રચલા નામનું, થિણદ્ધિ નામનું, સહેજ ખુલ્લા રહેલ ચ–અચક્ષુદર્શન-શક્તિ ઢાંકનાર કર્મ એવી વ્યાખ્યા સમજવી અને તેવી મંદ, તેવી તીવ્ર, તીવ્રતર નિદ્રાઓ ઉત્પન્ન કરનાર હોવાથી તેને દર્શનાવરણયના તે તે પાંચ નામ પાડવામાં આવ્યાં છે. વેદનીય કર્મ ૧૫. ૧ સાતવેદનીય કર્મ–પાંચે ઈન્દ્રિયોના મનગમતા વિશેના ઉપભેગથી એક જાતને આનંદ આત્માને મનાવનાર કર્મ. ૧૬. ૨ અસાતા વેદનીય કર્મ–પાંચે ઈન્દ્રિયેના અણગમતા વિષયના સંગથી આત્માને કંટાળે-દુઃખ મનાવનાર કમ. મોહનીય કર્મ– આ કમ આત્માની સાચી સમજ અને સાચા વર્તન ઉપર આવરણું કરીને ખોટી સમજ અને બેટી રીતે વર્તવા પ્રેરે છે. તેના ૨૮ પ્રકાર છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ૧૭. ૧ મિથ્યાત્વ મોહનીય કર્મ-શ્રી જિનેશ્વર પરમાત્માઓએ ફરમાવેલા સત્ય તત્ત્વજ્ઞાન તરફ શ્રદ્ધા થવા દે નહીં. અને અસત્ય વાતો તરફ દોરી જાય. ૧૮. ૨ મિશ્ર મેહનીય કર્મ-સત્ય તત્વ તરફ કાંઈક શ્રદ્ધા અને કાંઈક અશ્રદ્ધા રખાવે છે. તેમજ અસત્ય તત્વ તરફ પણ કાંઈક શ્રદ્ધા અને કાંઈક અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે. ૧૯ ૩ સમ્યકત્વ મોહનીય કર્મ-સત્ય તત્ત્વ તરફ આત્માની શ્રદ્ધા હોય જ છે. પરંતુ તેમાં કઈક શંકા વિગેરે દોષ ઉત્પન્ન કરવાનું કામ આ ત્રીજુ મોહનીય કામ કરે છે. જો કે મૂળ તે આ કર્મના દળીયા મિથ્યાત્વ મોહનીય કર્મના જ હોય છે. પરંતુ આમાના શુદ્ધ અધ્યવસાયથી તેને એટલા બધા સાફ કરીને તેને મેલ લગભગ ઘણે ખરે કાઢી નાખ્યો હોય છે. એટલે તે સમ્યફ-ચોખાં કર્મો હોય છે. લેશમાત્ર આ કમ ન હોય, ત્યારે આત્માની જે સાચી સમજ હોય, તેના કરતાં આ સમ્યકત્વ મોહનીય કર્મ વખતે સહેજ તે મલીનતા હોય જ. એટલે સાચી સમજણ રૂપ સમય દર્શન ગુણ પ્રગટ છતાં આ સમ્યકત્વ મોહનીય કર્મને લીધે સત્ય તત્ત્વની શ્રદ્ધામાં શંકા વિગેરે દોષો ઉત્પન્ન થાય જ છે. માટે તે કમરના દળીયાં– કમ પ્રદેશ શુદ્ધ એટલે સમ્યફ છતાં સહેજ પણ મેહ ઉત્પન્ન કરે છે, માટે તે સમ્યકત્વ-મોહનીય ગણાય છે. આ ત્રણનું નામ દર્શનમે હનીય કર્મ કહેવાય છે. દર્શન એટલે સમજ. સમ્યગદર્શન એટલે સાચી સમજ. તે તરફ શ્રદ્ધા ન થવા દે અને બેટા દર્શન–બોટી સમજ તરફ શ્રદ્ધા ઉત્પન્ન કરે, માટે તે દર્શન મેહનીય કર્મ કહેવાય છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ૨૦. ૧, અનન્તાનુબંધીય ક્રોધ કષાય સમ્યકુચારિત્રાવર ણીય કર્મ. ૨૧ ૨, અનતાનુબંધીય માન કષાય સમ્યફ ચારિત્રાવર ણીય મોહનીય કર્મ. ૨૨ ૩, અનન્તાનુબંધીય માયાકષાય સમ્યફ ચારિત્રાવર ણીય મોહનીય કર્મ. ૨૩ ૪, અનંતાનુબંધીય લાભ કષાય સમ્યક્ ચારિત્રાવર ણીય મેહનીય કર્મ. ૨૪. પ. અપ્રત્યાખ્યાનીય ક્રોધ કષાય સમ્યક્ ચાાિવર ણીય મેહનીય કર્મ ૫ ૬. અપ્રત્યાખ્યાનીયે માન કષાય સમ્યક ચારિત્રાવર ણીય મેહનીય કર્મ. ર૬ ૭. અપ્રત્યાખ્યાની માયા કષાય સમ્યફ ચારિત્રાવ ણીય મેહનીય કર્મ, ૨૭ ૮ અપ્રત્યાખ્યાનીય લોભ કષાય સમ્યક ચારિત્રાવર હુંય મોહનીય કર્મ. ૨૮ ૯. પ્રત્યાખ્યાનીય ફોધ કષાય સમ્યક ચારિત્રાવર ણીય મેહનીય કર્મ, ૨૯ ૧૦ પ્રત્યાખ્યાનીય માન કષાય સમ્યફ ચારિત્રાવર ણીય મોહનીય કર્મ, ૩૦ ૧૧ પ્રત્યાખ્યાનીય માયા કષાય સમ્યકુ ચારિત્રાવર ણીય મેહનીય કર્મ. ૩૧ ૧૨ પ્રત્યાખ્યાનીય લોભ કષાય સમ્યક ચારિત્રાવરણીય મેહનીય કર્મ ૧ - Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ - - ૩૨, ૧૩, સંવલન કોધ કષાય સમ્યક ચારિયાવરણીય મોહનીય કર્મ. ૩૩. ૧૪. સંજ્વલન માન કષાય સમ્યક ચાન્નિાવરણીય મોહનીય કર્મ, ૩૪, ૧૫, સંવલન માયા કષાય સમ્યક ચારિત્રાવરણીય મોહનીય કર્મ, ૩૫. ૧૬. સંજ્વલન લોભ કષાય સમ્યક ચારિત્રાવરણીય મોહનીય કર્મ, આમાં મુખ્ય શબ્દ નીચે પ્રમાણે છે. તેની વ્યાખ્યા સમજી લેવાથી આ કર્મોના અર્થો બરાબર સમજી શકાશે. અનંતાનુબંધીય– ખૂબ તીવ્ર અસર કરે તેવું એક વખત બંધા ચેલું આ જાતનું કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે પણ એટલા જોરથી ઉદયમાં આવે કે ફરીથી તેવાં જ લગભગ ઉગ્ર કર્મો બંધાય એટલે એક વખત બંધાયેલા કમની ખરાબીનું જોર બીજા અનંત વાર કર્મ બંધાય ત્યાં સુધી પહોંચે છે આ કમે સાચી સમજ થવા દેતાં નથી. આ જાતના કષાવાળાને વિરાનુબંધ ઘણો તીવ્ર હોય છે. આનું બીજું નામ સંયોજના પણ છે. અપ્રત્યાખ્યાનીવ–આ કર્મો સાચી સમજ હોવા છતાં કોઈ પણ પ્રકારને ત્યાગ, તે ન જ થવા દે. પ્રત્યાખ્યાન એટલે અનાભભાવ-સ્વાત્મા સિવાય પર ભાવનો ત્યાગ, તે થવા ન દે. એટલે સાંસારિક તીવ્ર ભાગોમાં ખૂબ ગરકાવ રાખે છે. મેજશોખ ભોગવિલાસ એટલી બધી આસક્તિથી આ કવાયવાળા પણ ભોગવે છે કે તેને બીજું કશું ભાન જ રહેતુ નથી. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ અને નવાં કર્મો એટલાં બધાં બાંધે છે, કે ભવિષ્યમાં તેની પણ પરંપરા તે ચાલે છે. પ્રત્યાખ્યાનીય–આ કષાયોના ઉદય વખતે કંઈક છેડે ત્યાગ કરી શકાય છે, પરંતુ સર્વથા ત્યાગ કરી શકાતું નથી. આત્માને મૂળ સ્વભાવ સર્વ સંગના ત્યાગાત્મક હોય છે. છતાં કેટલીક સાંસારિક વસ્તુઓમાં આ કવાયવાળાઓને મમતા વિગેરે રહે છે. સંજવલન-આ કળા જ જેમને કેવળ હોય, તેમાં સાચી સમજ એટલે સમ્યગદર્શન હોય છે, સર્વવિરતિ રૂ૫ ઉંચામાં ઉંચા ત્યાગ પણ હોય છે. શાંતિ પણ તેની ઘણી જ હોય છે. છતાં કે બહુ જ કટ આપે, કે હેરાન કરે, ત્યારે સહેજ મન અકળાય છે. એટલી પણ અકળામણ આત્માની શાંતિને સહેજ પણ ભંગ કરે જ છે. તેનું નામ સંજવલન--સહજ આત્મગુણને બાળનાર, એવું આપેલું છે. અને સંજવલન કષાય પણ ન હોય તે ગમે તેમ હેરાન કરે, પરંતુ જરાપણું આત્મામાં મલિનતા થાય જ નહીં. કષાય-આ ચારેય કપાય કહેવાય છે. તેનું કારણ દરેક પ્રકારના કર્મબંધની તથા ફળની તીવ્રતા, અને ઘણે વખત ટકી રહેવાની સ્થિતિના કારણભૂત તે બને છે. કષ એટલે સંસાર, તેને આય એટલે લાભ અપાવે, તે. અર્થાત સંસારનું –કમ પરંપરાનું મૂળ આ ચાર કવાય ખાસ કરીને છે. ક્રોધ-મોટું લાલ થઈ જાય, હોઠ ફરકવા માંડે, શરીર ધ્રુજવા માંડે એવી લાગણી થાય તે કોઇ લાગણી કહેવાય છે. તે લાગણી ઉત્પન્ન કરનાર કર્મ કોધ કપાય કર્મ કહેવાય છે. આત્માને મૂળ સ્વભાવ ક્રોધ રહિત છે. છતાં કોઈપણ વસ્તુ તરફ ક્રોધ ઉત્પન્ન કરાવવાનું કામ આ કર્મનું છે. . Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ માન-અભિમાન, અહંકાર, અક્કડ રહેવાની લાગણી હોવી, તેવી લાગણી ઉત્પન્ન કરનાર કર્મનું નામ માન કષાય કમ કહેવાય છે. માયા–પ્રપંચ, છળ-કપટ-વિગેરે કરવાની ઈચ્છા થાય. તેવી લાગણી નું નામ માયા છે. એ લાગણી ઉત્પન્ન કરનાર અને નવા કર્મ બંધાવનાર કર્મનું નામ માયા કષાય કર્મ કહેવાય છે. લેભ-વસ્તુમાં મમત્વ, મારાપણું, સંગ્રહ-સંચય કરવાની મેળવવાની, કે લઈ લેવાની લાગણી થાય છે. તે આ લેભ લાગણી જાણવી. તેવી લાગણી ઉત્પન્ન કરનાર કમ લાભ કપાય કહેવાય છે. આ ચારેય લાગણીઓ સેંકડો લાગણીઓના સંગ્રહ રૂપ છે. કર્મગ્રંથમાં કર્મોની સરળ પરિભાષા સમજાવવા માટે મોહથી ઉત્પન્ન થતી અનેક લાગણીઓને આ ચાર મુખ્ય લાગણીઓમાં ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે–માણસને પૈસાને લેભ ન હોય, તો પણ શરીર સાચવવામાં એટલું બધું મમત્વ હોય છે, કે–તેને જરા પણ કષ્ટ ન આવવા દે. તેને સમાવેશ લેભમાં થાય છે. ઈષ્ય, અદેખાઈ, કોહ વૃત્તિ વિગેરે ક્રોધમાં સમાય છે. સમ્યક ચારિત્રાવરણીય–આ ૧૬ સોળેય પ્રકારના કષાયે અને નવ નેકષાય આત્માના સમ્યફ ચારિત્ર ગુણનું આવરણ કરે છે. આત્માને મૂળ સ્વભાવ-સ્વ ગુણમાં મસ્ત રહેવાનો છે. પોતાને આત્માના અને તેના ગુણે સિવાય બીજી કોઈપણ ચીજ એટલે કે બીજાના આત્માઓ અને તેના ગુણો તથા પુદ્ગલાદિક બીજા કોઈ પણ દ્રવ્યમાં જરા પણ લક્ષ્ય દરવવાનું હેતું નથી. તે સ્વભાવરમણતા રૂપ સમ્યફ ચારિત્ર ઉપર આવરણ કરીને આત્માને તે ગુણ મિહનીય કમ ખીલવા જ દેતું નથી. ઉપરાંત– . ભા. ૧-૧ર Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ માહનીય કમ–તે સ્વભાવરમણતાનું આવરણ કરીને સ્વભાવ પ્રગટ થવા ન દે, એટલું જ નહી, પરંતુ પરભાવમાં રમણતા ઉત્પન્ન કરે, પર વસ્તુઓને પેાતાની માનવાની ભૂલ ખવડાવે, પરમાં મુંજવે, પર વસ્તુ ઉપર મેાહુ ઉત્પન્ન કરાવી પોતાની માનવા લલચાવે. માટે તેનું નામ મેાહનીય ક રાખવામાં આવ્યું છે. ૧. ૨. ૩, ૪. ૫. ૬. આ રીતે આ મેાહનીય કર્મો સમ્યક્ ચારિત્રનું આવરણુ કરે છે, માટે ચારિત્રાવીય ગણાય છે. સમ્યક્ દશનને છાજતું વર્તન, દેશવિરતિને છાજતું વતન, સ`વિરતિને છાજતું વર્તન અને યથાખ્યાત ચારિત્રને છાજતું વર્તન અટકાવે છે. 19. પરવસ્તુમાં મેહુ ઉત્પન્ન કરાવે છે, માટે મેાહનીય ગણાય છે, કામ ણ વ ણાનું બનેલું છે, માટે કમ` કહેવાય છે. નવાં કમ અંધાવે છે. માટે કષાય કહેવાય છે. ખીજા નવાં કર્માં અનંતવાર બધાવે છે, માટે અનંતાનુબંધીય કહેવાય છે. લેશ પશુ ત્યાગ ન થવા દે, માટે અપ્રત્યાખ્યાનીય કહેવાય છે. .. સર્વથા ત્યાગ ન થવા દે, માટે પ્રત્યાખ્યાનીય કહેવાય છે. ક્રોધ, માન, માયા અને લાભની લાગણી ઉત્પન્ન કરે છે. માટે ક્રોધાદિક નામે ખેલાવાય છે. L. અને આત્મગુણાને સહેજ પણ નુકશાન કરે છે, માટે સંજવલન કહેવાય છે. ૧૦ અનંતાનુબંધીય હાય ત્યારે સાથે બીજા ત્રણ કાયા હોય છે. ૧૧ અપ્રત્યાખ્યાનીય હોય ત્યારે બીજા એ સાથે હાય છે. ૧૨ પ્રત્યાખ્યાનીય હોય ત્યારે સ ંજ્વલન સાથે હોય છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૩. સજ્વલન હોય ત્યારે એકલા સજ્વલન જ હાય છે. ૧૪. ક્રોધ લાગણી ઉત્પન્ન થઇ હોય ત્યારે ચારેય જાતની ક્રોધ લાગણી સાથે હાઈ શકે છે. પરંતુ ખીજી લાગણી ન હાય. એટલે કે ક્રોધ-માન-માયા-લેભને ઉત્પન્ન કરનારા ચારેય કર્માને એકી સાથે ઉય ન હાય, પરંતુ ચારેય પ્રકારના એક ક્રોધના જ ઉદ્ય હાય. ૧૭૯ ૧૫. અનંતાનુબંધીય ક્રોધ, અપ્રત્યાખ્યાનીય ક્રોધ, પ્રત્યાખ્યાનીય ક્રોધ, અને સંજવલન ક્રોધ એ ચારેયના ઉદય એક વખતે હાઈ શકે. ૧૬. અનંતાનુબંધીય પણ કોઈ વાર અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન જેવે હાઈ શકે, એટલે તે ચાર પ્રકારના સંભવે. ૧૭. એજ પ્રમાણે સંજવલનને ઉય પણુ અનંતાનુબંધીય જેવા દેખાય અને ખીજા બે જેવા પણ દેખાય. ૧૮. એ પ્રમાણે અપ્રત્યાખ્યાનીય બીજા ત્રણ જેવે હાય. ૧૯. તેજ પ્રમાણે પ્રત્યાખ્યાનીય પણ બીજા ત્રણ જેવા હાય. ૨૦. એ પ્રમાણે દરેકના ૪ ભેદ લેતાં ૧૬ થાય. અને ક્રોધાદિ ચાર ગણતાં ૬૪ ભેદ થાય. ૩૬. ૧ હાસ્ય કષાય માહુનીય-સમ્યક ચારિત્રાવર્ ણીય-કમ-કારણ હાય કે ન પણ હાય, છતાં હાસ્ય નાકષાય મેાહનીય ક`. હસાવનાર ક. ૩૭. ૨ તિ નાકષાય માહનીય સમ્યક્ ચારિત્રાવરણીય-કમ-ખુશી-પ્રીતિની લાગણી ઉત્પન્ન કરાવનાર કર્યાં. ૩૮. ૩. અતિ નાકાય મેાહનીય સમ્યક ચારિત્રાવરસીય કર્–નાખુશી, કંટાળા, ઉદ્બેગ, દ્વેષ-અપ્રીતિ ઈતરા છની લાગણી ઉત્પન્ન કરાવનાર કર Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સાતા અને અસાતા વેદનીય ક-અનુકૂળ અને પ્રતિકૂળ સામગ્રી અપાવે છે. પરંતુ તે સામગ્રી મળ્યા પછી એક જાતની ખુશીની અને નાખુશીની લાગણી થાય છે. તે આ તિ અને અરિત મેાહનીય ક્રમને અંગે થાય છે. એ એ કમ ન હોય, તા ઋદ્ધિ છતાં સાતા વેદનીય હાય, અથવા કષ્ટ છતાં અસાતા વેદનીય હાય, પરંતુ તેને લીધે ખુશી-નાખુશી રૂપી મેાહ ઉત્પન્ન ન થાય. અને દુઃખ અને સુખની સામગ્રી પૂરી પાડવાનું કામ વેદનીય કર્મોનું છે. પરંતુ તેથી મન બગાડવાનું એટલે કે મલકાવવાનુ` કે-આત્માને નારાજ કરવાનું કામ રતિ-અતિ મેહનીય કર્મનું છે. ૩૯. ૪. શાક નાકષાય માળનીય સમ્યક્ ચારિત્રાવર ણીય કર્મ-સગાં વ્હાલાના મરણ વિગેરેથી રેવુ પડવું, ઊંડા નિસાસા નાંખવા વિગેરે શોકની લાગણી થાય છે. તે ઉત્પન્ન કરાવનાર આ ક છે. ૪૦. ૫. ભય નાકષાય માહુનીય સમ્યક્ ચારિત્રાવર્ ણીય કર્મ—કારણ હોય કે ન હોય, પણુ આવાની લાગણી પ્રાણીઆમાં હાય છે. તે ઉત્પન્ન કરાવનાર આ કમ છે. ૪૬, ૬. જીગુસા નાકપાય માહનીય સમ્યક ચારિત્રાવરણીય ક–સારે। હોય કે ખરાબ હોય, તો પણ દુર કર વાની લાગણી ઉત્પન્ન થાય છે. તે કરાવનાર ". કેટલાકને સારી ચીજ પણ ભાવતી નથી એટલુ જ નહી. પણ તે જોઇને જ તેતે ઊલટી થઈ આવે છે, કે સૂગ ચડે છે, ત્યારે કેટલાકને ખરાબ જોઇ તે પણ સૂગ ચડતી નથી. ચામડીયા, કસાઈ વિગેરેને ટેવને લીધે તેઓની તે લાગÇી દબાઈ જાય છે. પર`તુ તેમને જુગુપ્સા મેાહનીય ઉદય નથી, એમ ન સમજવુ. આ છ નોકષાયો આત્માના અનુસૌકય, સમભાવ, અરોક · Page #186 -------------------------------------------------------------------------- ________________ વસ્થા, નિર્ભય સ્વભાવ, અવિચિકિત્સા સ્વભાવ વિગેરે ગુણામય સમભાવ રૂપ સમ્યક્ચારિત્રનું આવરણ કરે છે, માટે તે સમ્યક્ ચારિત્રાવરણીય કહેવાય છે. ૧૮૧ ૪ર. ૭-૧ પુરુષ વેદ નાકષાય માહનીય સમ્યક્ ચારિત્રાવરણીય કમ –સ્ત્રી તરફ આકર્ષિત થવાની લાગણી ઉત્પન્ન કરાવનાર ક. ૪૩ ૮-૨ શ્રી વેદ નાકષાય મેાહનીય સમ્યક્ ચારિ વાવરણીય ક -પુરુષ તરફ આકર્ષિત થવાની લાગણી ઉત્પન્ન કરાવનાર મ. ૪૪.૯૯૩ નપુ’સક વેદ-નાકષાય માહનીય સમ્યક ચારિત્રાવરણીય ક-પુરુષ અને સ્ત્રી તૈય તરફ આકર્ષિત થવાની લાગણીઓ ઉત્પન્ન કરાવનાર કર્મી, ત્રણેય વેદ નાકષાય કર્માં પણ અવેદાવસ્થા રૂપ સમાવસ્થા સ્વરૂપ સમ્યક્ ચારિત્રનું આવરણ કરે છે. તેમજ આત્મા સિવાયની વસ્તુ તરફ મેાહ ઉત્પન્ન કરાવી તેને લીધે હસવાની, ખુશ થવાની, નાખુશ થવાની, રડવાની, ભય પામવાની અને સુગ ચડવાની લાગણી ઉત્પન્ન થાય છે. તેજ પ્રમાણે વેદ નાકાયે પણ પોતાની વિન્નતીય જાતિ તરફ મેહ ઉત્પન્ન કરી, તેની તરફ આકર્ષાવાની લાગણી ઉત્પન્ન કરે છે. ઉપરાંત તે લાગણીઓનુ વેદન–અનુભવ લાંબે વખત તીવ્ર અને સ્પષ્ટ સ્વરૂપમાં કરાવે છે, એટલી વિશેષતા છે. માટે તેનુ નામ વેદ પાડયુ છે. આ નવેય મેાહનીય કર્માંતે નાકષાય કહેવાનાં એ કારણે છે ૧. ઉપર ગણાવેલા સાળ કાયામાંના પ્રથમના ખાર કષાયે સાથે અવશ્ય આ નૈકષાયેાના ઉદય હાય છે. તે પાયા જેમ નવાં કર્મો બધાવે છે, તે પ્રમાણે આ કષાયે પણ નવાં કર્યાં અવશ્ય Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ બંધાવે છે. માટે કષાય સહચારી કહ્યા છે. પ્રથમના બાર કષાયોને ક્ષય કે ઉપશમ થયા પછી નોધાયને પણ ક્ષય અને ઉપશમ થવા લાગે છે. માટે તેને-ને-કવાયો નબળા કક્ષાએ કહ્યા છે. ૨. બીજુ એ પણ કારણ છે કે નેકવાને ઉદય થાય, તેને લીધે કષાયને ઉદય પણ થવા લાગે છે. એટલે મા ઉત્પન્ન કરનાર તરીકે પણ ક્યાયોને ઉદય કામ કરે છે આયુષ કમ આ કર્મની રીતભાત ઘણી જ વિચિત્ર છે – ૧. બીજા બધાય કર્મો કરતાં ઘણી રીતે જુદું પડે છે. ૨. આ કમને ઉદય ચાલતું હોય ત્યાં સુધી, ત્યાંથી જવાની ઈચ્છા છતાં બીજી ગતિમાં જઈ શકાતું નથી. અને ન જવું હોય છતાં આ કર્મને ઉદય પુરે થાય, એટલે જવું જ પડે છે. ૩. જે ભવનું આયુષ્ય ઉદયમાં હોય, તેજ ભવનું ઉદયમાં આવે. બીજા પાછલા ભવનું આ ભવમાં ઉદયમાં ન આવે. ૪. તેમજ સામા ભવનું આ ભવમાં ઉદયમાં ન આવે. ૫. દરેક કર્મો જેમ સમયે સમયે બંધાય છે, તેમ આ કર્મ દરેક સમયે ન બંધાય. પરંતુ ભવને ત્રીજે, નવમે અને સત્યાવીશમે ભાગે કે છેલ્લે અંતર્મ બંધાય છે. ૬. આ કર્મ ઘટી શકે–એટલે તેની સ્થિતિનું અપવર્તન થાય છે, થોડા વખતમાં ભેળવી શકાય છે. છે. પરંતુ ઉદ્વર્તન એટલે વધારે ન જ થાય, તેમજ ઉપશમ, સંક્રમણ પણ ન થાય. ૮. આ કમને ઉદય ભવને આશ્રયીને જ થાય છે. માટે તે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ જ કર્મ ભવવિપાકી છે. ભવ એટલે નવું શરીર રચવા પૂર્વક ઉત્પત્તિથી માંડીને મરણ સુધીની એક પ્રકારની આત્માની સ્થિતિ. ૪૫. ૧. દેવાયુ કમ–દેવ ની ગતિના કોઈ પણ એક ભવમાં જન્મથી મરણું પર્યત ટકાવી રાખનાર કમ. ૪૬, ૨, મનુષ્પાયુઃ કમ-મનુષ્યગતિને કઈ પણ ભવમાં જન્મથી મરણ પર્યન્ત ટકાવી રાખનાર કર્મ. ૪૭, ૩. તિયચાયુઃ કમ–તિર્યંચગતિના કેઈ પણ ભવમાં જન્મથી મરણ પર્યત ટકાવી રાખનાર કર્મ, ૪૮ ૪. નારકાયુઃ કર્મ-નરકગતિના ભવમાં જન્મથી મરણ પર્યત ટકાવી રાખનાર કર્મ. પ્રથમના ત્રણ આયુષ્યને પુણ્ય પ્રકૃતિમાં ગણાવ્યા છે. છેલ્લા એકને પાપ પ્રકૃતિમાં ગણાવેલ છે. તિર્થપણામાં દુઃખ છતાં પણ જીવવાની ઈચ્છા રહે છે, માટે પુણ્ય પ્રકૃતિમાં ગણાવેલ છે. નારકીના દુ:ખનું સંવેદન વધારે પ્રત્યક્ષ હોવાથી જીવ તેમાંથી છુટવાનું જ મન કર્યા કરે છે, માટે તેને પાપ પ્રકૃતિમાં ગણવેલ છે. નામકમ આમા પોતાના ગુણ-સ્વભાવ પ્રમાણે વર્તવાને પૂરેપૂરે સ્વતંત્ર છતાં આ કર્મને લીધે તેને એટલું બધું નમતું આપવું પડે છે, કે તે જેમ દેવે તેમ દોરાવું પડે છે. દુન્યવી નામ ધારણ કરવા પડે છે. અનેક રીતે જેમ નચાવે તેમ નાચવું પડે છે. નાનો થાય, બાળ થાય, વૃદ્ધ થાય, મનુષ્ય થાય, દેવ થાય, પશુ થાય, પક્ષી થાય, કીડે થાય, વનસ્પતિ થાય. ચાલી શકવાની શક્તિ ધરાવી શકે ત્યારે કોઈ વાર અંદગીભર ચાલી જ ન શકે, કેમ જાણે કેદમાં પૂરા હોય. વિગેરે અનેક સ્વરૂપમાં અનેક વેષો સ્વતંત્ર આત્માને આ કમને લીધે ધારણ કરવા પડે છે. નાટક મંડળીને નાયક નટને જે જે વેષ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ધારણ કરવાનું કહે, તે દરેક તેને ધારણ કરવા પડે છે, તેમ આ નામકમ આગળ આત્માને પણ પિતાની સ્વતંત્રતા છોડીને હરેક બાબતમાં નમતું આપવું પડે છે. તેની આજ્ઞાને નમીને ચાલવું પડે છે. માટે આત્માને નમાવનાર આ કર્મનું નામ નામકર્મ રાખવામાં આવેલ છે. તે બરાબર યોગ્ય જણાશે. નામકર્મની પ્રકૃતિએ ૪૨–૬૭-૯૩ અને ૧૦૩ એમ ચાર પ્રકારે ગણાવી છે, નામકર્મની પ્રકૃતિઓ વિપાકને આશ્રયીને ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. કેટલીક સીધી જીવની જ ઉપર અસર કરતી હોવાથી જીવવિપાકી કહેવાય છે. કેટલીક જીવ ઉપર અસર કરવા સાથે મુખ્યપણે શરીર ઉપર અસર કરતી હોવાથી પુગલવિપાકી કહેવાય છે. અને કેટલીક જીવ ઉપર અસર અમુક સ્થળે જ કરે છે. માટે સ્થળની પ્રધાનતાને ધ્યાનમાં લઈને તેનું નામ ક્ષેત્રવિપાકી રાખેલ છે. પ્રકૃતિઓના વિભાગ બે રીતે પાડવામાં આવેલ છે. પિંડ પ્રકૃતિ અને પ્રત્યેક પ્રકૃતિ. જેમાં ખાસ પેટા ભેદોને સમાવેશ કરવામાં આવેલ હોય તે પિંડ પ્રકૃતિ છે. અને જેમાં પેટા ભેદનું ખાસ વર્ણન કરવામાં આવતું નથી, તેને પ્રત્યેક પ્રકૃતિ કહેવામાં આવે છે. પ્રત્યેક એટલે એક એક નામ વાર પ્રકૃતિ. તેના પણ બે પ્રકાર છે અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ અને સંપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ. સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિના બે પ્રકાર છે ત્ર ક સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ અને સ્થાવરદશક સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ પિંડ પ્રકૃતિ ૧૪ છે. અને તેના ખાસ પેટા ભદો ૬પ થાય છે. અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ ૮ છે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ ૨૦ છે. તેમાં ત્રસદશક સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ ૧૦ છે અને તેટલી જ સ્થાવરદશક સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ છે કુલ ૮ર Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ પ્રકૃતિએ આ પ્રમાણે ચશે અને પિંડ પ્રકૃતિની ૬૫ પેટા પ્રકૃતિ ગણતાં ૯૩ ત્રાણુ પ્રકૃતિ થશે. તેમાં બંધન પાંચને બદલે ૧૫ ગણતાં, ૧૦૩ કુલ નામક ની પ્રકૃતિએ થશે. તેમાંથી વણ, ગંધ, રસ અને સ્પના ૨૦ પેટા ભેદોને બદલે મૂળ ભેદ ચાર ગણીએ, અને ૧૫ અ`ધન અને પસઘાતનના પાંચ શરીરમાં સમાવેશ કરીએ, એમ ૩૬ની સંખ્યા ઘટાડતાં છ નામના ભેદો ગણી શકાશે. બંધમાં અને ઉયમાં આ સખ્યા લીધી છે. સત્તામાં ૯૩ અને ૧૦૩ની સંખ્યા લીધી છે. સ’ખ્યાભેદનુ કારણ બરાબર સમજાયું નથી. ૧૪ પિડપ્રકૃતિએ અને તેના ખાસ પેટા ભેદો. ૪. ગતિનામ, ૫ જાતિનામ, ૫ શરીર નામમ*. ૩ અંગોપાંગ નામ. ૫ ધન નામ ૫ સઘાતના નામ, કે સહુનન નામ. ૬ સસ્થાન નામ, ૫ વર્ણ નામ. ૨ ગધ નામ. ૫ નામ, ૮ સ્પર્શે નામ. ૪ આનુપૂર્વી નામ, ૨ વિહાયાત નામ. અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ : ૧ પરાઘાત નામ ૨ શ્વાસેાશ્ર્વાસ નામ ૩ આતાપ નામ ૪ ઉદ્યોત નામ ૫ અગુરૂલ નામ ૬ તીર્થંકર નામ ૭ નિર્માણ નામ ૮ ઉપઘાત નામ તેમાં :-શદશકની ૧૦ પ્રકૃતિ. ૧. બસ નામ ૨. માદરે નામ ૩ પર્યાપ્ત નામ ૪. પ્રત્યેક નામ ૫ સ્થિર નામ ? શુભ નામ ૭ સુસ્વર નામ ૮ સુભગ નામ ૯ આર્દ્રય નામ. ૧૦ યશઃ યશકીતિ સ્થાવરદશકની ૧૦ પ્રકૃતિએ :— નામ. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ૧, સ્થાવર નામ, ૨ સૂમ નામ, ૩ અપર્યાપ્ત નામ, ૪ સાધારણ નામ, ૫ અસ્થિર નામ ૬ અશુભ નામ, ૭ દુઃસ્વર નામ, ૮ દુર્ભગ નામ, ૯ અનાદેય નામ, ૧o અયશકીર્તિ નામ. અનુક્રમે દરેકની વ્યાખ્યાઓ નીચે પ્રમાણે– ૧ ગતિ નામકમ–જગતમાં દ્રવ્ય: ક્ષેત્રઃ કાળ; અને ભાવ: ના સંજોગોથી ગુંથાયેલી કુદરત અનેક પ્રકારની હોય છે. પરંતુ આત્માને કોઈપણ કમ ભોગવવા માટે ચારમાંની કોઈપણ એક કુદરતી ઘટનાને આશ્રય લેવો જ પડે છે. એટલે કે-આત્માને તેમાં ગયા વિના ચાલી શકતું જ નથી. માટે એ કુદરતી ઘટનાને ગતિ કહેવામાં આવે છે. એ ચારમાંની બાકીની ત્રણને બદલે અમુક એજ ગતિમાં લઈ જવાને માટે અમુક એક ચોક્કસ કમ હેય છે. તે કર્મથી તે જ ગતિમાં જવું પડે છે, તેથી જીવને તે તે ગતિમાં લઈ જનારા કમ છે. ગતિ ચાર છે. તે પ્રમાણે તેમાં લઈ જનારા કર્મ પણ ચાર છે. ચાર ગતિના જે નામે છે, તેવાં નામે લઈ જનારા ૪ કર્મોનાં પણ છે. ૪૯, ૧ નારક ગતિ નામકર્મ–નરક ગતિમાં લઈ જવાને જે સમર્થ કમિ નારક ગતિ નામકર્મ કહેવાય છે. નરક ગતિ એટલે નારક ગતિ નામકર્મ ભોગવવા લાયકના દ્રવ્યઃ ક્ષેત્રઃ કાળ અને ભાવના કુદરતી સંજોગે જેનું ક્ષેત્ર લેકને અધેભાગે રહેલી છે પૃથ્વીમાં આવેલું છે. જેમાં અશુભ અને પીડાકારીજ બે હોય છે. જેમાં ઓછામાં ઓછા દશ હજાર વર્ષથી ૩૩ સાગરોપમ સુધી રહેવું જ પડે છે જેમાં ઓછામાં ઓછા અસંખ્ય જ કાયમ રહે છે, જેમાં શરીરે વધુમાં વધુ ૫૦૦ ધનુષ્ય સુધી ના ઊંચા હોઈ શકે છે. જેમાં કુંભમાં ઉપપાત થવાથી જન્મ થાય છે. પારાની માફક વેરાઈને પાછું ભેગું થઈ જાય તેવા તથા ઈડાંમાંથી Page #192 -------------------------------------------------------------------------- ________________ નીકળેલાં પક્ષિના બચ્ચાં જેવા-જોવાં ન ગમે તેવાં શરીરે! હાય છે આ પ્રમાણે અનાદિ કાળથી અમુક પ્રકારની ઘટના અને પરિસ્થિતિ લેાકમાં ગે।ઠવાયેલી જ છે. જ્યાં ચાર ગુણસ્થાનકથી વધુ ઉંચા જવાનું સંભવતું નથી. એવી કુદરતી પરિસ્થિતિને નારતિ કહેવામાં આવે છે. તેમાં લઈ જનાર ક નારકતિ નામક કહેવાય છે. ૧૮૭ ૫૦. ૨. તિયચ ગતિ નામકમ-તિય ગૂગતિ નામકમ ભગવવા લાયકના દ્રવ્યઃ ક્ષેત્ર: કાળ: અને ભાવના કુદરતી સંજોગામાં– તિય ગતિમાં લઈ જવાને સમર્થાં કતિગત નામકમ કહેવાય છે. તિય ગતિ એટલે—જેમાં બનતાં સુધી આડા ચાલવાનુ હોય, પ્રાયઃ સર્પ, સિંહ, ઘેાડા, હાથી, કુતરા, વિગેરેનું ચાલવુ તથા પક્ષીઓનું ઉડવુ, વિગેરે વાંકા-આડા તિય ક્ રહીને થાય છે એટલે કે દરેકને પોતાનું માથું ચાલવાની સામી દિશામાં રાખવું પડે છે. ત્યારે નારક, દેવ અને માનવેાનુ માથુ ઉચે આવે છે. છાતી સામી દિશામાં આવે છે, અને બે હાથ બાજુએની દિશાની તરફ રહે છે. ત્યારે તિય ચાના હાથરૂપ આગલા પગ અને પાછલા પગ પણ નીચે જમીન સાથે જોડાય છે. પ્રાયઃ જંગલમાં રહેવાનુ હેય છે. કુદરતી સામગ્રી ઉપર જીવવાનુ હાય છે. પાંચ ગુણસ્થાનકથી વધુ ઉંચા ભાવ નથી હાતા. વિગેરે અનાદિકાળથી કુદરતી પરિસ્થિતિ ગેવાયેલી છે. તેનું નામ તિય ગગતિ છે તેમાં આત્માને લઈ જનાર તિય ગતિ નામકમ કહેવાય છે. પ૬. ૩. મનુષ્ય ગતિ ના મકમ -મનુષ્ય ગતિમાં લઈ જવાતે સમથ કર્યું. પ્રાયઃ અઢીદીપના ક્ષેત્રમાં જન્મવું, મરવુ અને રહેવુ જ પડે. સંખ્યાત સંખ્યા જ જેની કાયમ માટે હોય છે. સમાજ આંધીને રહેવું. શહેરા, નગરા, ગામડાઓ બાંધવા, રાજ્યવ્યવસ્થા ચલાવવી, ધમ વ્યવથા ચલાવવી, ઠેઠ ૧૪ મા ગુણસ્થાનક સુધીના ભાવે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રગટ કરી શકાય. ગુરુ-શિષ્ય સંબંધ કરી શકાય. વિગેરે પ્રકારની કુદરતી પરિસ્થિતિનું નામ મનુષ્યગતિ કહેવાય છે. તેમાં આત્માને લઈ જનાર મનુષ્યગતિ નામકમ. પર. ૪, દેવગતિ નામ કમ–દેવગતિમાં લઈ જવાને સમર્થ કર્મ. દેવગતિ એટલે ? દિવ્ય શરીર હોવું, દિવ્ય કાન્તિ હેવી, અમુક આવાસોમાં અને વિમાનમાં રહેવું, સાત હાથથી વધારે ઉંચું શરીર ન હોવું, અમુક જ પ્રમાણમાં વૈક્રિયા પરમાણુઓનું શરીર હોવું, અમુક પ્રકારનું ઉચ્ચ સુખ ભોગવવાની સામગ્રીઓ હોવી વિગેરે કુદરતી પરિસ્થિતિનું નામ દેવગતિ છે. તેમાં લઈ જનાર કર્મનું નામ દેવગતિ નામકર્મ છે. સૂચના-ગતિએ અને ગતિ નામકર્મોને ભેદ બરાબર સમજ. ૨. જાતિ નામકર્મ ગતિ પામવા છતાં તેના પેટા વિભાગોમાંના કયા વિભાગમાં ઉત્પન્ન થવું ? તે નકકી આપનાર કર્મ જાતિ નામકમ છે, પેટા વિભાગનું નામ જાતિઓ છે અને તેમાં ઉત્પન્ન કરાવનાર કર્મનું નામ પણ જાતિ નામકર્મ છે. પેટા વિભાગમાંના દરેક પેટા વિભાગમાં પણ અમુક સરખા આકારના અનેક બીજા જ હોય છે. તેમજ તે આખા સમુદાયને ઓળખવા માટે એક એક અલગ અલગ નામ પણ હોય છે, માટે એ સરખે આકાર અને સરખા આકારવાળા તે તમામ જે એકજ શબદથી બોલાવી શકાય, તે સર્વને સમુદાય એક જાતિ કહેવાય છે. એવી અસંખ્ય જાતિઓનો સમાવેશ મુખ્ય પાંચ જાતિઓમાં કરવામાં આવે છે. એટલે તે મુખ્ય પાંચ જાતિઓમાં આત્માને લઈ જનાર કર્મ પાંચ પ્રકારના જાતિ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ નામકર્મ કહેવાય છે. તેથી જાતિઓના પેટા ભેદે અનેક હોય છે. અને તે પટાદમાં લઈ જનાર પેટા જાતિ કર્મો પણ અનેક હોય છે. પરંતુ સર્વને પાંચ જાતિ નામકર્મમાંજ સમાવેશ કરવામાં આવેલું હોય છે. જાતિ પાંચ ગણાય છે. એકેન્દ્રિય જાતિ, ઢીદ્રિયજાતિ, ત્રિનિદ્રય જાતિ, ચતુરિંદ્રિય જાતિ, પંચેન્દ્રિય જાતિ, તેમાં જીવને લઈ જનાર કર્મના નામ પણ પાંચ છે. એકેન્દ્રિય જાતિ નામકર્મ બેઈન્દ્રિય જાતિ નામક, ગીદ્રિય જાતિનામકમ. ચતુરિદ્રિય જાતિ નામકર્મ, પંચેન્દ્રિય જાતિ નામકર્મ આ ઉપરથી એટલું સ્પષ્ટ સમજવું કે-જાતિ નામક જીવને સ્પન વિગેરે ઇોિ અપાવતું નથી. કેમકે દ્રવ્યક્યિ તે શરીર નામક, અંગે પાંગ નામકર્મ, નિર્માણ નામકમ, ઈન્દ્રિય પતિ નામ, વિગેરે નામકર્મની મદદથી થાય છે. અને ભાવેન્દ્રિમતિજ્ઞાનાવરણીય કર્મના પશમ રૂપ હોય છે. માત્ર, જેના પેટા વિભાગમાં સરખા આકારપણું અને સરખા આકારવાળા દરેકને બોલાવવાના સામાન્ય શબદથી બેલવાનું થાય છે, તે જાતિ નામકર્મને લીધે થાય છે, જાતિઓ અનેક છે. તે દરેકનો ઈન્દ્રિયની મુખ્યતાથી એક સરખો આકાર ધ્યાનમાં લઈને તેઓને સંગ્રહ સમજાવવામાં આવ્યું છે. - એક જીવને તિર્યંચગતિ નામકમ તિર્યંચગતિમાં લઈ જાય. પરંતુ ત્યાં ગયા પછી પણ તેણે ઘોડા થયું ? કે હાવી થવું ? કે સિંહ થવું ? કે ઉંટ થવું ? લીંબડો થવું ? કે પીપળે થવું ? કે માટી થવું ? કે મીઠું થવું ? કે પત્થર થવું ? તે ચોક્કસ થઈ શકતું નથી. તે એકકસ કરી આપવાનું કામ જાતિનામ કમનું છે. હાથી પંચેન્દ્રિય જાતિ નામકર્મને ઉદય થાય, તે જ હાથી થઈ શકે. તેમાં પણ-હાથીની જતિની પેટા જાતિઓ હોય છે. અને તેના પેટા કર્મો Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પણ હોય છે. તે જ પ્રમાણે મનુષ્યગતિ નામકર્મ મનુષ્યગતિમાં લાવે, પરંતુ તેમાં લાવીને કયાં ઉત્પન્ન કરે ? એ પ્રશ્નનો નિકાલ જાતિ નામકર્મ કરે છે. હબસી થવું ! કે ગેરા થવું ? ચીન થવું ? કે આર્ય થવું ? કે બ્રાહ્મણ થવું ? કે ક્ષત્રિય થવું ? વિગેરે નક્કી કરનાર પંચેન્દ્રિય જાતિની, પેટા જાતિ. મનુષ્ય જાતિ, તેની પેટા જાતિ બ્રાહ્મણ જાતિ, તેની પેટા જાતિ ઔદિચ જાતિ, તેની પેટા જાતિ, સહસ્ત્ર જતિ વિગેરે કર્મ હોય છે, એટલે તેનું પંચેન્દ્રિય જાતિ નામક એવું વિચિત્ર હોય છે, કે તે છપને મનુષ્યમાં લાવીને ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણમાં જ ઉત્પન્ન થવા દે, બીજે ઉત્પન્ન ન જ થવા દે. જો આ જાતિ નામકર્મ ન હોત, તે ગતિરૂ૫ અમુક કુદરતી પરિસ્થિતિમાં આવેલે જીવ અમુક ચોક્કસ કયે ઠેકાણે ઉત્પન્ન થાય એ મુશ્કેલી રહેત. મૈતન્યશક્તિની ઓછી-વધતી ખીલવાનું કાંઈ ધોરણ રહેત નહીં. કેમકે—કેઈ બ્રાહ્મણ થઈ જત, કેઈ ચંડાળ પણ થઈ જાત, કઈ હબસી થાય તે કેઈ ગેરા થઈ જાય એમ વગર નિયમે ગમે તે થઈ જાત. અથવા, એવા પ્રકારે જગતુમાં છે. તે જાતિ નામકર્મને સાબિત કરે છે તે માટે તેણે? ચોક્કસ કયે સ્થળે જન્મ લે ? તે નક્કી કરવાનું કામ આ જાતિ નામકર્મનું છે. શ્રી તવાથધિગમ સૂત્રમાં મુખ્ય જાતિઓની પેટા જાતિઓની પ્રાપ્તિ પણ આ જાતિ નામકર્મને લીધેજ હોવાનું સ્પષ્ટ જણાવે છે. આગળ ચાલીને કહી શકીએ તો વ્યકિતનું અમુક નામ પણ જાતિ નામકર્મના વિશેષ પ્રકારને લીધે સંભવિત જણાય છે. પ૩ ૧. એકેન્દ્રિય જાતિ નામકર્મ_એકેન્દ્રિય અને તેની કેઈપણ એક ચોકકસ જતિમાં જીવને ઉત્પન્ન થવાનું નક્કી કરી આપી, એકેન્દ્રિય અને તેની કેઈપણ પેટા જાતિના નામથી જીવને વ્યવહાર માટે પ્રસિદ્ધ કરનાર કર્મ. ૫૪. ૨. બેઈદ્રિય જાતિ નામકર્મબેઈદ્રિયની કઈ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ પણ એક ચોકકસ પેટા જાતિમાં ઉત્પન્ન થવાનું નક્કી કરી આપી બેઈદ્રિય અને તેની કોઈપણ પેટા જાતિના નામથી જીવને વ્યવહાર માટે પ્રસિદ્ધ કરનાર કર્મ. પ. ૩. ત્રીન્દ્રિય જાતિ નામકમ–ત્રીન્દ્રિય અને તેની કોઈપણ એક ચોકકસ પેટા જાતિમાં જીવને ઉત્પન્ન થવાનું નકકી કરી આપી ત્રીદ્રિય અને તેની કેઈપણ પેટા જાતિના નામથી જીવને વ્યવહાર માટે પ્રસિદ્ધ કરનાર કર્મ. પ૬ ૪, ચતુરિન્દ્રિય જાતિ નામકર્મ–-ચતુરિન્દ્રિય અને તેની કોઈપણ એક ચેકસ પેટા જાતિમાં જીવને ઉત્પન્ન થવાનું નકકી કરી આપી ચતુરિન્દ્રિય અને તેની કોઈપણ પેટા જાતિના નામથી જીવને વ્યવહાર માટે પ્રસિદ્ધ કરનાર કમ. ૫૭. ૫. પંચેન્દ્રિય જાતિ નામકર્મ–પાંચ ઈદ્રિયવાળા અને તેની કે ઈપણ એક એકકસ પેટા જાતિમાં જીવને ઉત્પન્ન થવાનું નક્કી કરી આપી પંચેન્દ્રિય અને તેની પેટા જાતિના નામથી વ્યવહાર માટે જીવને પ્રસિદ્ધ કરનાર કમ. પાંચ શરીર નામકર્મ. ૫૮. ૧. ઔદારિક શરીર નામકર્મ––૧૬ વગણીઓ પ્રથમ જણાવેલ છે. તેમાંની અન્ય કોઈપણ વગણ ગ્રહણ ન કરી શકતાં જીવ આ કર્મને લીધે ફક્ત દારિક શરીરને ગ્રહણ ગ્ય નામની બીજી વર્ગણાજ ગ્રહણ કરી શકે છે. પાંચ શરીર માટેના નિયમિત નામકમ ન હોય તે આત્માએ આગળ જણાવેલી ૧૬માંથી કઈ વગણ પિતાનું કયું શરીર બાંધવા માટે લેવી ? તે ચોકકસ ન રહેત. તે નક્કી કરી આપવાનું કામ કે તે શરીર નામકર્મોનું જણાય છે. in Education International Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઔદારિક શરીરની સામાન્ય અવગાહના દરેક શરીર કરતાં મેટી છે એ જ શરીરથી મેક્ષમાં જવાય છે. તીર્થકર ગણુધરાદિક પણ એ જ શરીર ધારણ કરતા હોય છે. તેથી તે શરીર દરે. કને પૂજ્ય બને છે. માટે એ શરીરને ઉદાર શબ્દથી બેલાવ્યું છે. તેથી, અથવા ઉદાર એટલે બીજી દરેક વર્ગણાઓ કરતાં તેની વગણ હૂલ સ્કંધની બનેલી છે, તેથી તેવી ઉદાર મોટી ભૂલ વગણાનું શરીર બનેલું હોવાથી તેનું નામ દારિક શરીર રાખવામાં આવેલું છે. દારિક શરીર અને દારિક શરીર નામકર્મ : એ બેનો ભેદ ઘણી વખત પ્રાથમિક અભ્યાસીઓ ભૂલી જાય છે, તેથી સ્પષ્ટીકરણ કરવામાં આવે છે, કે આપણને જે શરીર છે, તે દારિક શરીર કહેવાય છે. કેમકે–તે દારિક વગણાનું બનેલું છે. પર તુ એ શરીર બનાવવા માટે જોઈતી દારિક વગણ દારિક શરીર નામકર્મના ઉદયથી આત્માને મળે છે. માટે ઓદારિક નામકર્મ એ કર્મની પ્રકૃતિ છે કની પ્રકૃતિ કામણ વગણાની હોય છે. ૧. ઔદારિક શરીર, ૨, દારિક વગણા, ૩. દારિક શરીર નામકર્મ, એ ત્રણેયને ભેદ બરાબર સમજવો. દરેક ગ્રાહ્ય વગણ અનંત હોય છે. તેમાંથી કયા જીવે છે ? અને કેટલી લેવી ? તે લેવાનું માપ, પિટા પ્રકાર, તે, તે તે જીવને લગતું તે તે વિશિષ્ટ શરીર નામકર્મ જ નક્કી કરી આપે છે. એ પ્રમાણે દરેક કર્મો અને તેથી મળેલી વસ્તુના સંબંધમાં સમજી લેવું. અંગોપાંગ, આહાર-શરીર અને ઈદ્રિય, પર્યાપ્ત, નિર્માણ, બંધન, સંધાતન સંસ્થાન, સં હનન, વર્ણાદિ, સ્થિર, શુભ નામકમ, અગુરુલઇ વિગેરે પુગલવિપાકી નામકર્મની પ્રકૃતિએ શરીર નામકર્મની, વિશેષતાસૂચક અને તેની સાથે સંબંધ ધરાવનારી છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ : ૫૯. ૨, વયિ શરીર નામકર્મ...વૈક્રિય શરીર બનાવવા માટે ચોથી વૈક્રિય શરીરને ગ્રાહ્ય વગણ જીવને અપાવનાર કર્મ. નારકે અને દેવોને જન્મથી તેમજ ઉત્તર વૈક્રિય વખતે અને વાયુકાય, તિર્યા અને મનુષ્યમાં વક્રિય લબ્ધિવાળાને વૈક્રિય શરીર હોય છે. વૈક્રિય શરીર નાનું થઈને મોટું થાય છે. મેટું થઈને નાનું થાય છે, એકમાંથી અનેક થાય છે. અનેકમાંથી એક થાય છે. વિગેરે પ્રકારની વિવિધ ક્રિયાઓ કરે છે. માટે વૈક્રિય કહેવાય છે. ૬૦. ૩. આહારક શરીર નામકમ-એજ પ્રમાણે આહારક શરીર બનાવતી વખતે આહારક શરીર બનાવવાને 5-છઠ્ઠી વગણામાંથી તે જીવનું જેવા પ્રકારનું આહારક શરીર નામકર્મો હોય, તેવા પ્રકારની અને તેટલી આહારક શરીર બનાવવા માટે આહારક વર્ગણા અપાવનાર કર્મ આહારક શરીર નામકર્મ કહેવાય છે. આ શરીર ચૌદપૂર્વધર ભગવંતે તીર્થંકર પરમાત્માની ઋદ્ધિ જેવા કે પ્રશ્નોના ખુલાસા પૂછવા માટે બનાવે છે અને મોકલે છે. અને તે અંતર્મુહૂર્તમાં વેરાઈ જાય છે. જે ચૌદ પૂર્વધર ભગવંતના આત્મામાંથી આહારક લબ્ધિ પ્રગટ થઈ હય, અને આહારક શરીર નામકર્મ પૂર્વે બાંધેલું હોય, તેઓ આહારક શરીર બનાવી શકે છે. આ શરીર ક્રિય કરતાં વધારે દિવ્ય હોય છે. તેની ઉંચાઈ માત્ર=મુઠ્ઠી વાળેલા હાથ જેટલી જ હોય છે. - ૬૧. ૪. તૈજસ શરીર નામકર્મ-આપણું શરીરમાં શરીરના તને પિષક એક જાતની ખરી ગરમી છે, તે સ્વરૂપમાં તેજસ શરીર છે, તેથી ખોરાક પચે છે, એટલું જ નહીં, પરંતુ સપ્ત ધાતુઓ પાકે છે. પિત્ત ઘણે ભાગે આ શરીર સાથે વધુ સંબંધ ધરાવે છે. કેટલીક વખત શરીરમાં તાવ વિગેરેની ખોટી ગરમી હોય છે, તે રોગથી ઉત્પન્ન થયેલી હોય છે. ક, ભા. ૧-૧૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ એ ખરી ગરમી-એજ તૈજસ શરીર. એ તેજસફારીરપણે ગ્રાહ્ય વ`ણાતું ખનેલું હોય છે. તૈજસ શરીરને માટે શ્રાદ્ય વર્ગો સેાળ વણાઓમાં આ વર્ષાંશુા આઠમી છે. તે આઠમી વા અપાવનાર તેજસ શરીર નામક કહેવાય છે. કેટલાક તપસ્વી મહાત્માઓને શાપ આપી ખીન્નતે બી નાંખવાની તેજલેશ્યા હોય છે. તે જેના ઉપર છે. પરંતુ, એ શક્તિ = તેજસ લબ્ધિ જેમને તેને જ હોય છે. એ તેજોલેશ્યા પણ તેજસ છે, એટલે કે તે પણ વર્ગાણાની જ બને છે, નામક કારણભૂત છે. શીતલેશ્યા પણ એક પ્રકાર છે. મૂકે, તે બળી જ્ય પ્રગટ થઈ હોય છે, શરીરનું એક સ્વરૂપ તેમાં યે આ તેજસ આ તૈજસદ્ધિના દરેક પ્રાણીની જઠરાગ્નિ જુદી જુદી જાતની હોય છે. એ ઉપરથી તેજસ શરીર પણ જુદા જુદા અનેક પ્રકારનાં હોય છે. એટલે જે જીવને જે જાતનુ તેજસ શરીર નામક હોય, તે પ્રમાણે અમુક પ્રકારની જ તૈજસ વણા-અમુક માપમાં તેને મળે છે, અને અમુક પ્રકારની જ તેની જઠરાગ્નિની ગેાઢવણ થાય છે. ૬૫. ૫. કાણું શરીર નામક—આપણે! આમા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, અક્ષય સ્થિતિ, અનંત વીય, અરૂપના વિગેરે અનંત ગુણાથી ભરપૂર છતાં આજે જુદી જ જાતના સ્વરૂપમાં દેખાય છે. હાલના તે જુદા જુદા સ્વરૂપે। અને શુદ્ધ આત્માની વચ્ચે એક એવી વસ્તુ છે, કે આત્માની તમામ શક્તિએ તે પોતાના મૂળ સ્વરૂપ કરતાં જુદા જ સ્વરૂપમાં બહાર લાવે છે. એ વસ્તુ ક છે. આત્માની પુણ્ય-પાપ-રૂપ સર્વ સાંસારિક અવસ્થાનુ મૂળ-બીજ કમ છે. કને લીધે જ શરીર, મન, બોલવું, ઈ ંદ્રિયા, માલમિલ્કત, સગાંવહાલાં, સુખ, દુ:ખ, રોગ, શાક, આનંદ, પ્રમેાદ, રાગદ્વેધ, Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ જીવવું, મરવું, જન્મવું, વિગેરે છે. કર્મો ન હોય તો તેમાંનું કાંઈ પણ ન હોય. આત્મા સાથે કામે ગુંથાઈ ગયેલા છે. તેજ કામણ શરીર છે, અને તે ૧૬મી કામણ શરીરપણે ગ્રહણ કરવા ગ્ય વર્ગાણાનું બનેલું છે. એ કર્મોના જુથમય કામણ શરીર બનાવવાને જોઇતી કામણ વર્ગણ છવને કામણ શરીર નામકર્મના ઉદયથી મળે છે. જે કાર્માણ શરીર નામક જીવ સાથે ન હોય, તો કામણ શરીરપણે ગ્રાહ્ય એક પણ વગણને તે લઈ શકે નહીં, તેનું કામં શરીર બાંધી શકે નહીં. અને જીવમાં એક પણ કર્મ હોય જ નહીં. તેથી સંસાર પણ ન હોય. પરંતુ નવા નવા કર્મો જીવ બાંધે છે, તે વખતે પ્રથમનું કાર્માણ શરીર નામકર્મ ઉદયમાં આવેલું હોય છે, તે જ તે નવાં કર્મો દર સમયે બાંધી શકે છે. અને તે નવાં નવાં કામણ વર્ગણાનાં પુગળ જુના સાથે મળતાં જાય છે. એટલે કે કામણ શરીર રૂપે બનતાં જાય છે. અહીં સમજવાનું એટલું વિશેષ છે કે-જેમ બીજા શરીર બાંધવાની વર્ગણાઓ જે કે જુદી જુદી હોય છે, પરંતુ તેને ઉત્પન્ન કરનારા કર્મો કામણ વગણને બનેલા હોય છે. તે પ્રમાણે અહીં નથી. કેમકે–અહીં તો કામણ શરીર કાત્મણ વર્ગણાનું હોય છે. અને કામ શરીર નામકર્મ પણ કામણ વગણનું બનેલું હોય છે. પ્રથમ કાર્માણ શરીર નામકર્મ, પછી પછીના કાર્માણ શરીરની અનાવટમાં કારણભૂત બનતા જાય છે. આ છેલ્લાં બને ય શરીર પરંપરાથી આત્મા સાથે અનાદિ કાળને સંબંધ ધરાવે છે. જ્યાં સુધી આત્મા મોક્ષમાં ન જાય, ત્યાં સુધી કાયમ રહે છે ત્યાં સુધીમાં એવો એક પણ સમય નથી હોતે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ . કે–જેમાં તેજસ અને કા'ણુ શરીર ન હોય. મરણ બાદ પણ સાથે જ રહે છે. એટલે મરણ બાદ અને જન્મતાં પહેલાં પણ જીવ કેમ તો બાંધતો જ હેાય છે તેમજ નવા ભવમાં ઉત્પન્ન થતાંની સાથે જ આહારને યોગ્ય સ્કંધા મેળવવામાં કાર્માણ અને તેનું પરિણમન કરવામાં તૈજસ શરીર મદદરૂપ થઈ શકે છે. જો તે પ્રમાણે ન હોય, તો પ્રથમ સમયે આવેલા આહારનું પચન–પરિણમન ન થાય. કાર્પણ શરીર નામકર્માં પણ જીવવાર અલગ અલગ હોય છે, અલગ અલગ જાતનું હોય છે. અને જે જીવતુ જેવુ ફાર્માણ શરીર નામક હોય, તે પ્રમાણે જ તેટલા માપની તેવી જાતની કામણ વણા તેને મળે છે. તે પ્રમાણે જુદા જુદા જરાગ્નિ અને શરીરની ગરમીના કારણ તેજસ નામક' વિષે પણ સમજવુ. અગાપાંગ નામક —શરીરના મુખ્ય અંગોને અગા કહેવામાં આવે છે. જેમકે એ હાથ, એ પગ, માથું, પેટ, પીઠ અને છાતી. તે અંગના અવયવ। ઉપાંગા કહેવાય છે. આંગળાં, નાક, કાન વિગેરે. અને તેના પણ અવયવ રૂ૫ અગાપાંગ કહેવાય છે, આંગળાંના. વેઢા, રેખા વિગેરે. ઉપલક્ષણથી શરીરના નાના મોટા તમામ વિભાગરૂપ અવયવેને આ અગોપાંગ શબ્દમાં સમાવેશ થાય છે. 'ગોપાંગા પ્રથમના ત્રણ શરીરને હોય છે. પાછળના એ શરીર શરીરમાં વ્યાપ્ત હોય છે, અને આત્મા સાથે મિશ્ર હોય છે. એટલે તેના અંગેાપાંગ હાઈ શકે નહી. અંગ ઉપાંગ અને અગાપાંગ : એ ત્રણેયને સમાવેશ અગાપાંગ શબ્દમાં થાય છે. ૩. ૧. ઔદારિક અંગાપાંગ નામકમ —ઔદારિક શરીરમાં અંગે પાંગે! ઉત્પન્ન કરી આપનાર કર્મો. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ૬૪. ૨. વૈકિય અંગે પાંગ નામકર્મ–ક્રિય શરીરમાં અંગોપાંગ ઉત્પન્ન કરી આપનાર કર્મ. ૬૫. ૩. આહારક અંગોપાંગ નામકર્મ–આહારક, શરીરમાં અ ગોપાંગ ઉત્પન કરી આપનાર કર્મ. બન્ધન નામકર્મ—શરીરપણે બનેલા પુગલમાં નવા પુદગલે આવીને ભળે છે, તે જુના અને નવા એ બન્નેયનું પરસ્પર મિશ્રણ કરી આપનાર કર્મનું નામ બન્ધન નામકર્મ કહેવાય છેઃ બધન નામક ન હોત, તે પિતાની જાતના કે બીજી જાતના શરીરના પુદ્ગલેને પરસ્પર મિશ્રણ થઈ સંબંધ ન થઈ શકત. અને પુગલે વાયુથી ઉડી જાત, ને વેરાઈ જાત. દાખલા તરીકે–તૈજસ અને કાર્માણ એ બન્નેય શરીર પણ પરસ્પર ગુંથાયેલા છે. તે બન્ને મળીને પણ નવા ઔદરિ કાદિક સાથે મિશ્ર થાય છે. ઔદારિકાદિક પોતે પણ પિતાના જુના અને નવા સાથે મિશ્ર થાય છે. એમ થવાથી જ એક સાથે રહેલા કોઈ પણ ત્રણ શરીરમાં એકાકારપણું જણાય છે. એટલે શરીરના પુદગલોના બંધનો પંદર પ્રકારના થાય છે. તેથી બંધન નામકર્મો પણ પંદર પ્રકારના થાય છે. ૬૬, ૧. ઔદારિક ઔદારિક બન્ધન નામકર્મ–દારિક શરીરપણે ગોઠવાયેલા જુના દારિક વર્ગણના સ્કંધ સાથે નવા ઔદારિક વગણના સ્કર્ધનું મિશ્રણે કરાવી આપનાર કર્મ. એજ પ્રમાણે – - ૬ ૭. ૨. વય ક્રિય બન્ધન નામકર્મ–પ્રથમના ક્રિય શરીર સાથે પછી આવેલા વૈક્રિય સ્કન્ધનું મિશ્રણ કરાવનાર કર્મ. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ૬૮. ૩. આહારક આહારક બન્ધન નામકર્મા–પ્રથમના આહારક શરીર સાથે પછી આવેલા આહારક સ્કંધનું મિશ્રણ કાવનાર ક. ૬૯ ૪. ઔદારક તેજસ બન્ધન નામકર્મા–પહેલાં આવેલા ઔદરિક સ્કંધને પછી આવેલા તેજસ કંધે સાથે મિશ્રણ કરાવનાર કર્મ. ૭૦, ૫. વૈક્રિય તૈજસ બનધન નામકમ– તે પહેલાં આવેલા વૈક્રિય સ્કંધેનું , , ૭. ૬. આહારક તૈજસ બન્ધન નામકમ પહેલાં આવેલા આહારક સ્ક ધેનું ,, , * ૭ર. ૭. ઔદારિક કામણુ બન્ધન નામકર્મા–પહેલાં આવેલ દારિક અને પછી આવેલા કામણ સકંધનું મિશ્રણ કરાવનાર કર્મ. ૭૩. ૮. વૈક્રિય કામણુ બન્ધન નામકર્મ– પહેલા આવેલા વૈક્રિય , , , , - ૩૪. ૯. આહારક કામણુ બન્ધન નામકર્મ – પહેલાં આવેલા આહારક , , , , ( ૭૫, ૧૦. દારિક તેજસ કામણુ બન્ધનનામકમપછી આવેલા દારિક છે સાથે પ્રથમના તેજસ કાર્પણ શરીર સાથે મિશ્રણ કરાવનાર કમ. . ૭૬. ૧૧. વેકિય તેજસ કામણ બન્ધન નામકર્મ– પ્રથમના તૈજસ કામણ શરીર સાથે પછી આવેલા વૈક્રિય સ્કંધ સાથે મિશ્રણ કરાવનાર કર્મ. ૭૭. ૧૨, આહારક તેજસ કામણુ બધુન નામકર્મ– પ્રથમના તેજસ કામણ શરીર સાથે પછી આવેલ આહારક શરીર સાથે મિશ્રણ કરાવનાર કર્મ. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૭૮. ૧૩. તેજસ તેજસ બન્ધન નામકર્મા–પ્રથમના જસ સાથે પછીથી આવેલા તેજસ કંધનું મિશ્રણ કરાવનાર કર્મ. ૭૯. ૧૪. કાર્માણ કામણ બન્ધન ના મક–પ્રથમના કર્માણ સાથે પછી આવેલા કાર્માણ સ્કંધનું મિશ્રણ કરાવનાર કર્મ. ૮૦. ૧૫. તેજસ કામણું બધૂન નામકર્મ-તેજસ અને કામંણ વર્ગણાનું પરસ્પર મિશ્રણ કરાવનાર કમં: આ ઉપરથી એમ સમજાય છે, કે-દરેક શરીર પિતાની જાતના શરીર પણે પરિણમેલી વર્ગણા સાથે એકમેક થાય છે, તેજ પ્રમાણે તેજસ સાથે પણ એકમેક થાય છે. તે જ પ્રમાણે કાર્માણ સાથે પણ એકમેક થાય છે. તેજસ અને કાર્માણ પરસ્પર પણ એકમેક થાય છે. તે બેયના મિશ્રણની સાથે પણ પ્રથમનાં ત્રણ શરીરથે એકમેક થાય છે. દાખલા તરીકે-ભવાન્તરમાંથી આવેલા જીવ સાથે તેજસ કાર્માણનું મિશ્રણ તે થયેલું જ હોય છે. દારિક, વૈક્રિયા અથવા કોઈવાર આહારક, એ ત્રણમાંનું કંઈ પણ નવું શરીર જીવ બાંધે ત્યારે તેનું તૈજસ-કાશ્મણની સાથે મિશ્રણ કરવું પડે છે. - પછી સમયે સમયે જેમ જેમ દારિકાદિક વર્ગણા-એટલે દારિક વગંણા, તૈજસ વગણ, અને કામણ વર્ગણા, આવે જાય, તેમ તેમ સ્વાતિ સાથે, તેજસ સાથે, કામણ સાથે, તેજસ કામણ સાથે, તેજસનું તેજસ સાથે, કાર્માણનું કાર્માણ સાથે, અને તૈજસ કાર્માણનું પરસ્પર, એમ સાત મિશ્રણ થાય છે. શરીરમાં એકાકાર કરનાર બંધન નામકર્મ ન હોય, તો એક શરીરમાં નવી જૂની વર્ગણાઓનું મિશ્રણ થઈને એકાકારપણું પ્રગટ ન થાય. એજ પ્રમાણે વૈક્રિય કે આહારક વખતે સાત પ્રકારનાં મિશ્રણ સમજવા. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ તથા, દરેક જીવને સ્વતંત્ર રીતે જુદી જુદી જાતનું મિશ્રણ કરાવનાર જુદી જુદી જાતનાં બંધન નામકર્મ સ્વીકારવાની જરૂર પડે છે. સંઘાતન નામકર્મ– દારિકાદિક શરીરમાં ઉપયોગી થાય તેવી વણઓ અનંત અનંત પરમાણુઓના સમૂહરૂપ હોય છે. એ વગંણુઓ છુટા છુટા પરમાણુઓની બનેલી હોય છે. છુટા છુટા પરમાણુઓના જ્યારે જત્યારૂપ સ્કંધ થાય, ત્યારે વર્ગણ બને છે. એવી રીતે એક એક પરમાણુઓ છુટા છુટા અને સ્વતંત્ર હોવાથી તેના જથા શી રીતે થઈ શકે? જવાબમાં પરમાણુઓમાં સંઘાત પામવાને-જત્યારૂપે થવાનો ગુણ હોય છે. એ ગુણને લીધે પરમાણુઓ જસ્થારૂપ થાય, ત્યારે જ વગણ બની શકે છે. વર્ગણ બન્યા પછી જ તેમાંની અમુક વણઓ તે તે શરીર બનાવવામાં ઉપયોગી થઈ શકે છે. એટલે વગણરૂપે પરમાણુઓના જત્યા ન થાય, તે છુટા પરમાણુઓના શરીર વિગેરે રચી શકાય નહીં. માટે પરમાણુઓનો જ સંઘાત થવા માટે પરમાણુઓમાં રહેલ સંધાત ગુણ પ્રકટ થે જોઈએ. એ સંઘાત ગુણ જો કે સ્વાભાવિક રીતે જ પરમાણુઓમાં હોય છે, પરંતુ ક્યા જીવને અમુક શરીર બાંધતી વખતે, તેના માટેની વર્ગણાઓમાં રહેલા પરમાણુઓ પરસ્પર કેવા પ્રકારે સંઘાત પામી શકે? અથવા કેવી રીતે સંઘાત પામેલી વર્ગણુઓ અમુક જીવને મળી શકે ? તે નક્કી કરનારૂં કર્મ સંઘાતન નામ કર્મ છે. જે જીવનું સંધાતન નામકર્મ જેવું હોય, તે પ્રમાણે તે. મળેલી શરીરની વર્ગણામાંના પરમાણુઓની સંખ્યા એકત્ર થયેલી, અને તે પ્રમાણે પરમાણુઓ પરસ્પર ચોંટેલા–સંઘાતિત થયેલા હોય છે. એટલે કે–પિતાના સંઘાતન નામકર્મના પ્રમાણમાં જ સંઘાતિત થયેલી વગંણુઓ જીવ ગ્રહણ કરી શકે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સારાંશ —તે જીવને શરીર રચવા માટે મળતી વ ણા જે પરમાણુઓની બનેલી હેાય છે, તેમાંના પરમાણુઓમાં રહેલા સધાત પર્યાય પ્રગટ થવાનું-તે જીવને ઉદ્દેશીને ચાક્કસ માપ-કરી આપવાનું કામ તે તે જીવના સઘાતન નામમ`તુ છે. ૮૧. ૧.-ઔદારિક સઘાતન નામક ઔદારિક શરીર માટે ગ્રાહ્ય વ ાના પરમાણુઓના સઘાત ભાવ પ્રગટ કરાવનાર કમ. 11 ૮૨. ૨.-- વિક્રય સંઘાતન નામક—વૈક્રિય શરીર માટે ગ્રાહ્ય વ ́ણાઓમાંના પરમાણુનો સધાત ભાવ પ્રગટ કરાવનાર કમ'. ૮૩. ૩. આહારક સઘાતન નામકમ—આહારક શરીર માટે ગ્રાહ્ય વ ાઓમાં પરમાણુતા સધાત ભાવ પ્રગટ કરાવનાર કમ, ૮૪. ૪. તૈજસ સંઘાતન નામક્રમ—તેજસ શરીર માટે ગ્રાહ્ય વર્ષાંશુાઓમાં પરમાણુઓને સધાત ભાવ પ્રગટ કરાવનાર ક. ૮૫. ૫. કાણુ સંઘાતન નામક —કામ્હણુ શરીર માટે ગ્રાફ્ વ ણાઓમાં પરમાણુઓને સધાત ભાવ પ્રગટ કરાવનાર ક. તે તે શરીર માટે ગ્રહણ કરેલી વણાઓમાં રહેલા પરમાક્ષુઓના પરસ્પર પીડીભાવ સંઘાતન નામ કરે છે. અને તે તે-શરીરપણે પરિણામ પામેલી વ ાને જુદા જુદા શરીરની નવી જુની વ`ણા સાથે મિશ્રણ કરવાનું કામ બધન નામકર્મો કરે છે. શરીરપણે પરિણુમાવવાનું કામ શરીરપર્યાપ્તિનું છે, પરંતુ, વા મળવાથી શરીર બંધાવા સુધીનું કામ શરીર નામકર્માનુ` છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સહુનન નામકમ —શરીરમાંના હાડની મજબુતાઈ નક્કી. કરવાનું કામ આ કર્મોનુ છે. ૮૬ ૧. વજ્રઋષભનારાંચ સહનન નામકમ-વાંદરીતે જેમ તેનું બચ્ચુ ચેાંટી રહે, તેવીરીતે એ હાડકાં પરસ્પર ચોંટી રહે, તેને મટધ કહેવામાં આવે છે. તેનું બીજું નામ નારામ ધ કહેવાય છે. એ રીતે ચેાંટેલા હાડકા ઉપર પાટારૂપ ત્રીજુ હાડકું વીટાયેલુ' હાય, તેને ઋષભ કહેવામાં આવે છે. તે પાટા અને નારાચ ધરૂપ પરસ્પર જોડાયેલા એ હાડકામાં સાંસરું ઉતરી જાય તેવું વજ્ર એટલે ખીલારૂપ ચોથું હાડકું પરાવાયેલુ હોય, આવી જાતની મજબુતી જે શરીરમાંના હાડકાની હેય, તેનું નામ વજ્રઋષભનારાચ સહનન કહેવાય છે. જીવતે તેવુ સહનન અપાવનાર કર્મો-વજ્રઋષભનારાચ સહુનન નામક કહેવાય છે. ૮૭. ૨. ઋષભનાચ સહનન નામક×~તેની રચના ઉપર પ્રમાણે હાવા છતાં વચ્ચે વજ્ર-ખીલે ન હોય, એવી મજભુતીવાળા હાડકાના બાંધે ઋષભનારાચ સહનન કહેવાય છે. તેવે! બધા અપાવનાર કર્મી ઋષભનારાંચ સહુનન નામક કહેવાય છે. ૮૮. ૩, નારાય સહુનન નામક—માત્ર બન્નેય તરફ મટબંધ જ હોય, વજ્ર અને પાટા ન હોય, તેવી મજબુતાઈ વાળા હાડકાંના ખાંધે નારાચ સહુનન કહેવાય છે. તેવુ સહનન અપાવનાર ક તારાચ સહુનન નામક કહેવાય છે. ૮૯. ૪. અનારાય સહનન નામકમ—એક તરફ મટબંધ અને ખીજી તરફ ખીલીરૂપ હાડકાથી ટકાવેલ હાય, Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ તેવી મજબુતાઈવાળા કાનો બાંધો અર્ધનારી હનન કહેવાય છે. તેવું સંવનન અપાવનાર કમ અર્ધનારીચ સંહનન નામકર્મ કહેવાય છે. ૯૦, ૫. કિલિકા સંહનન નામક બનેય હાડકાંઓને માત્ર ખીલીથી અટકાવી રાખેલા હેય, તેવી મજબૂતીવાળે બાંધે કિલિકા સંહનન કહેવાય છે. તેવું સંહનન જીવને અપાવનાર કર્મ કિલિકા સંહનન નામકર્મ કહેવાય છે. ૯. ૬. સેવા સંહનન નામકર્મા–માત્ર હાડકાના છેડા પરસ્પર જોડાયેલા હોય, પરંતુ તેની મજબુતી માટે કશી ખીલીની, પાટની કે મટિબંધની ગોઠવણ ન હોય, તે હાડકાંવાળો બાંધો, તે સેવાત સંહનન ગણાય છે. તે બાંધે અપાવનાર કર્મ સેવાર્તા સંહનન નામકર્મ કહેવાય છે. આ સંહનને સ્થાવર છે, દેવતાઓ અને નારકોને હેતાં નથી, કેમકે–તેઓને હાડકાં હોતાં નથી. માત્ર ત્રસ તિર્યંચ અને મનુષ્યને હેય છે. સુતાર લેકે મકાનના બાંધકામમાં લાકડાના જુદા જુદા સાંધા કરે છે. તે સાંધાઓમાં કેટલીક જાતના સાંધાના નામ ગૌમુખી, નારા, હષભનાથચ, વજષભનાચ એવાં પણ નામે હોય છે. શરીર પર્યાપ્તિથી હાડકાં બને, પરંતુ તેની મજબુતાઈ ઠરાવવાનું કામ આ કર્મનું છે. સંસ્થાન નામકર્મ આ કમ શરીરની સારી કે ખરાબ આકૃતિ ઉત્પન્ન કરે છે. ૯ર. ૧. સમચતુર સંસ્થાન નામર્મ–સમ=સરખી ચતુર=ચાર, અસ્ત્ર-ખુણ સંસ્થાન=આકૃતિ, ચાર ખુણા જેમાં સરખા હોય, તેવી આકૃતિ તે સમચતુર સંસ્થાના Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ એવો આકાર અપાવનાર કર્મ, સમચતુરસ્ત્ર સંસ્થાન નામકમ. પદ્માસને બેઠેલા પુરુષને ૧. જમણો ઢીંચણ અને ડાબો ખભો. ૨. ડાબો ઢીંચણ અને જમણો ખભે. ૩ હથેળી અને લલાટ તથા ૪. બે ઢીંચણ એ ચાર વચ્ચેનું અંતર સરખું હોય, તે સમચતુર સંસ્થાન કહેવાય છે. આવી આકૃતિ પિતાના ૧૦૮ આગળની ઉંચાઈ અને બાર આંગળની શીખ ધરાવતા પુરુષને હોઈ શકે છે. એટલે તેના દરેક અવયવો સમ પ્રમાણ હોય છે. રેખાઓ વિગેરે શુભ હોય છે. સામુદ્રિક શાસ્ત્ર જેવાથી વિસ્તારાર્થ સમજી શકાશે. ૯૩, ૨. ચોવપરિમંડળ સંસ્થાન નામકમ-વડનું ઝાડ જેમ ઉપર ઘટાદાર દેખાય છે. તે પ્રમાણે જે શરીરની આકૃતિ નાભિના ઉપરના ભાગમાં સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ દરેક સુલક્ષણયુકત હોય છે. પરંતુ નીચેના ભાગમાં ખામી હોય છે. તેનું નામ ન્યાધ પરિમંડળ સંસ્થાન કહેવાય છે, એવી આકૃતિ અપાવનાર કમ–ન્યોધ પરિમંડળ નામક. ધ=ડ. ૯૪. ૩. સાદિ અથવા સાચી સંસ્થાન નામકર્મ– શરીરમાં નાભિથી માંડીને નીચેનો ભાગ સામુદ્રિક શાસ્ત્રોક્ત લક્ષણોવાળો હોય, અને ઉપરના ભાગ લક્ષણોથી યુક્ત ન હોય, તે સાદિ સંસ્થાન અથવા સાચી એટલી શાલ્મલીનું ઝાડ, તેનાં થડ સારાં હોય છે, પરંતુ ઉપર ડાળ, પાંખડાં, પાંદડાં વિગેરેની એવી સુંદર ઘટા નથી હોતી. તેથી તેના જેવી શરીરની આકૃતિ હોવાથી સાચી સંસ્થાન એવું નામ પણ કહેવાય છે. તેવી આકૃતિ અપાવનાર કર્મ સાદિ અથવા સાચી સંસ્થાન નામકર્મ. ૬૫. ૪. કુજ સંસ્થાન નામકર્મ—માથું, ડોક, હાથ, Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ પગ વિગેરે બરાબર સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ લક્ષણે પ્રમાણે હોય છે. અને છાતી, પેટ, વિગેરે લક્ષણ પ્રમાણે ન હોય, તે શરીરની આકૃતિનું નામ કાજ સંસ્થાન કહેવાય છે. તેવું સંસ્થાન અપાવનાર કર્મ. ફજ સંસ્થાન નામકમ. ૯૬, ૫, વામન સંસ્થાન નામકમ-ડોક, માથું, હાથ, પગ વિગેરે લક્ષણ રહિત હોય, અને છાતી, પેટ વિગેરે લક્ષણ સહિત હોય. એટલે કે કુજ કરતાં વિપરીત હય, તે વામન સંસ્થાન. અને તેવું સંસ્થાન અપાવનાર કમં–વા મન સંસ્થાન નામકમ. ૯૭. ૬. હુડક સંસ્થાન નામકર્મ–શરીરના દરેક અંગો અને અવય શાસ્ત્રોક્ત લક્ષણ વગરના હોય, તેવું શરીર હંડક આકૃતિવાળું કહેવાય છે. તેવી આકૃતિ ઉત્પન્ન કરનાર હ હક સંસ્થાન નામકમ. નિર્માણ નામકમ અંગોપાંગના સ્થાન નક્કી કરી આપે છે. અંગોપાંગ નામકર્મ અંગે પાંગ ઉત્પન્ન કરે. શરીર પર્યાપ્તિ શરીરને લાયકની તૈયારી કરી આપે છે. ઇન્દ્રિયમર્યાતિ નામકર્મ અંગોપાંગમાંથી ઈદ્રિયોને લાયકની તૈયારી કરી આપે છે. સંઘયણ નામકર્મ મજબુતી, અને સંસ્થાન ના મ શરીર અને તેના અવયેની સમપ્રમાણ કે વિષમ પ્રમાણની આકૃતિ બનાવવામાં કારણ ભૂત થાય છે. વણ: ગંધ: રસ: સ્પશ: નામકમ–શરીરના રંગ નકકી કરનાર વર્ણ નામકમ છે. શરીરના ગંધે નક્કી કરનાર ગધ નામકર્મ છે. શરીરના સ્વાદ નક્કી કરનાર રસ નામક છે. અને શરીરના સ્પર્શ નકકી કરનાર સ્પર્શ નામકર્મ છે. રંગ, ગંધ, રસ, અને સ્પર્શી અસંખ્ય પ્રકારના છે. પરંતુ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ તે સર્વનું એકીકરણ કરીને જૈન શાસ્ત્રકારોએ કર્મગ્રંથ વિગેરેની શાસ્ત્રીય પરિભાષામાં પાંચ રંગ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ નક્કી કર્યા છે. તેમાં સર્વનો સમાવેશ થાય છે. વર્ણ પાંચ-લાલ, પીળો, કાળો, લીલે, ઘેળો [ રકત, પિત, કૃષ્ણ, નીલ, વેત ] - ગંધ બે—સુંગધ, દુર્ગધ [ સુરભિ, દુરભિ ] રસ પાંચ–ગળ્યો, ખારો, તુરો, કડવો, તીખે [મધુર, લવણ, કષાય, તિક્ત-કડવો, કટુ-તીખ ] સ્પર્શ આઠ-સુંવાળે – ખડબચડો, કંડો–ઉન, હલકે-ભારે, ચીકણે-લુખ, [મૃદુ-કર્કશ, શીત–ઉષ્ણ, લઘુ-ગુરુ, સ્નિગ્ધ–ક્ષ ] . કેટલાક જીવોનાં શરીર લાલ હોય છે, બેર. કેટલાકનાં કાળાં હોય છે, કાગડો કેટલાકનાં પીળાં હોય છે, હળદર. કેટલાકનાં લીલાં હોય છે, પિપટ. કેટલાકને રંગ ઘળા હોય છે, બગલા. ડુંગળી, લસણ, વિગેરે કેટલાક નાં શરીર દુગંધવાળાં હોય છે. ગુલાબ વિગેરે જીવોનાં શરીર સુંગધી હેય છે. | મરચાં તીખાં હોય છે. શેરડી ગળી હોય છે. કરીયાતું કડવું હોય છે. હીમજ તુરી હોય છે. મીઠું ખારું હોય છે. પાણીનું શરીર ઠંડુ હોય છે. અગ્નિનું શરીર ઉનું હોય છે. રૂનું શરીર હલકું હોય છે. લોઢાનું શરીર ભારે હોય છે. મગનું શરીર લુછું હોય છે. એરડીનું શરીર સ્નિગ્ધ હોય છે. ટેટી, ફણસ, સીતાફળનું શરીર ખડબચડું હોય છે. તરબુચનું સુંવાળું હોય છે. આવા સંખ્યાબંધ દાખલા ગણાવી શકાય છે. આ એક જીવના શરીરમાં એક કરતાં વધારે રંગ, રસ, ગંધ, Page #212 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ, હોય છે જુદા જુદા ભાગમાં અને અવયવોમાં પણ જુદા જુદા હોય છે. કેટલાકમાં બધાયે હોય છે. પરંતુ મુખ્યતાની અપેક્ષાએ અમુક જીવમાં અમુક રંગ, એમ કહેવાય છે. દાખલા તરીકે –ભમરો કાળો કહેવાય છે. પણ તેનું મોટું પીળું હોય છે. તેના શરીરમાં લેહી વિગેરે લાલ પણ હોય છે. પિપટ લીલો પણ તેની ચાંચ લાલ, કાંઠલે કાળો હોય છે. - માણસના શરીરમાં લેાહી–લાલ, પીત્ત–પીળું, ચરબી ધળી, વાળ કાળા, નસો લીલી, એજ પ્રમાણે પીત્ત કડવું, કફ ખારે કે મીઠે હોય છે. તીર્થંકર ભગવંતે, પતિની સ્ત્રી વિગેરેનાં શરીરો સુગંધી હોય છે. ત્યારે માછીમાર વિગેરેનાં દુર્ગધથી ભરેલાં હોય છે. કસ્તુરીયા મૃગ સુગંધી હોય છે. ભૂંડ દુર્ગધી હોય છે. વિગેરે. ૯૮. ૧-૧ રક્ત વર્ણ નામકર્મ–શરીર લાલ રંગનું કરનાર કમં. ૯૯. ૧-૨ નીલ વ નામકમ-4, લીલા ,, , ૧૦૦. ૧-૩ પીત વણું નામકર્મ-, પીળા ,, ,, ,, ૧૦૧. ૧-૪ કૃષ્ણ વર્ણ નામકર્મ–, કાળા , , ,, ૧૦૨. ૧-૫ શ્વેત વર્ણ નામકર્મા , ધેળા ,, , , ૧૦૩. ૨–૧ સુરભિ ગંધ નામકર્મ, સુગંધી ,, ,, ૧૦૪ ૨-૨ દુરભિગધ નામકર્મ– દુર્ગધી ,, ,, ૧૫. ૩-૧ મધુર રસ નામકમ-શરીર ગળ્યું કરનાર કર્મ. ૧૦૬. ૩-રે તિક્ત સ નામકર્મા–શરીર કડવું કરનાર કર્મ, ૧૦૭ ૩-૩ કટુ રસ નામકર્મશરીર તીખું કરનાર કમ. ૧૦૮. ૩-૪ કષાય રસ નામક મં—શરીર તૂરું કરનાર કર્મ. ૧૦૯ ૩-૫ લવણ રસ નામકર્મ–શરીર ખારું કરનાર કર્મ. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ૧૧૦. ૪-૧ મૃદુ સ્પર્શ નામકમ-શરીર સુંવાળું કરનાર કર્મ ૧૧૧. ૪–૨ કર્કશ સ્પર્શ નામકર્મ–શરીર ખડબચડું કરનાર કર્મ. ૧૧૨ ક-૩ શીત સ્પર્શ નામકર્મ–શરીર ઠંડુ કરનાર કર્મ ૧૧૩. ૪-૪ ઉષ્ણસ્પર્શ નામકર્મ–શરીર ઉનું કરનાર કર્મ. ૧૧૪. ૪-૫ લધુ સ્પર્શ નામકર્મ–શરીર હળવું કરનાર કર્મ, ૧૧૫. ૪-૬ ગુરુ સ્પર્શ નામકમ-શરીર ભારે કરનાર કર્મ. ૧૧૬, ૪-૭ સ્નિગ્ધપ નામકર્મા–શરીર ચીકણું કરનાર કમી ૧૧૭. ૪-૮ સક્ષ સ્પર્શ નામકર્મ–શરીર લુછું કરનાર કર્મ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તે ગુણે પુદગલામાં હોય જ છે. પુદગલનું શરીર બંધાય એટલે તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોવાનાજ. તે પછી તે ઉત્પન્ન કરનાર કર્મોની શી જરૂર છે? તેના જવાબમાં કહેવાનું કે-તે તે જીવના તે તે શરીરના પ્રતિનિયત વર્ણાદિ વર્ણાદિક નામકર્મ વિના સંભવિત નથી. માટે તે તે કર્મોની જરૂર રહે જ છે. કાં તે દરેકના વર્ણાદિક સરખા જ થાય. કાં તે ન જ થાય. માટે વિચિત્રતા દેખાય છે, તે કર્મો વિના સંભવે નહીં. આનુપૂવી નામકમ-આનુપૂર્વી એટલે એક પછી એક અનુક્રમે રહેલા આકાશ પ્રદેશોની શ્રેણીઓ, તે આનુપૂવી મરણ પછી બીજે ઠેકાણે જન્મ લેવા જતાં આત્માને આકાશ પ્રદેશની શ્રેણી અનુસારે ચાલવું પડે છે તે રીતે જતાં જ્યાંથી વળાંક વળવાને હોય, તે સ્થળેથી બીજી શ્રેણી ઉપર ચડવાને આ કમ જીવને મદદ કરે છે. જ્યાંથી મરે ત્યાંથી જીવ સીધી લીટીમાં જ ચાલે છે. વળાંક વળ્યા પછી પણ સીધી લીટીમાંજ ચાલે છે. વધુમાં વધુ ત્રણ વળાંક જીવને વળવાના હોય છે. એટલે મરણ પછી ઉતપન થતા વધુમાં વધુ ચારથી પાંચ સમય લાગે છે. (આ વાત શિક્ષકે બરાબર સમજાવવી) Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ઉત્પત્તિ સ્થળ મરણ સ્થળ +–વક્ર-વળાંક - ઉત્પત્તિ મરણ સ્થળ ચોકડી કરેલ સ્થળે આનુપૂવી નામકર્મને ઉદય થાય છે. ૧૧૮, ૧, નારક આનુપૂવી નામકર્મ–આકાશ પ્રદેશની શ્રેણી ઉપર થઈને નરક ગતિ તરફ ચાલતાં વળાંક વળવાને હોય ત્યાં ત્યાં જીવને અટકવા ન દેતાં નારક તરફ વાળી દઈ નરક ગતિમાં પહોંચાડનાર કર્મ–નારક આનુપૂવી નામકમ ૧૧૯. ૨. દેવ આનુપૂવ' નામકર્મ–દેવગતિ તરફ જતાં વળાંક વળવાના સ્થળે મદદ કરીને જીવને દેવગતિમાં લઈ જનાર કમ. ૧૨૦. ૩. મનુષ્ય આનુપૂવી નામકમ—મનુષ્યગતિ તરફ જતાં વળાંક વળવાના સ્થળે મદદ કરીને મનુષ્યગતિમાં લઈ જનાર કર્મ. ૧ર૧. ૪. તિર્યંચ આનુપૂર્વી નામકમ–તિર્યંચગતિ તરફ જતાં વળાંક વળવાના સ્થળે મદદ કરી છવને તિર્યંચગતિમાં લઈ જનાર ક. ક, ભા. ૧-૧૪ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ગતિ નામકર્મ તે પરિસ્થિતિમાં જીવને જવું જ પડશે” એમ નક્કી કરી આપે છે. પરંતુ જતી વખતે આકાશ પ્રદેશની શ્રેણી વિના તે જીવથી ગતિ કરી શકાય નહીં. આવો કુદરતી નિયમ છે. ઉત્પત્તિ સ્થળ સીધું ન હોય, તો શ્રેણી ઉપર ચાલતાં ચાલતાં જુદા જુદા કાટખૂણું કરવા પડે તેમ હોય, ત્યારે જ્યાં જ્યાં કાટખૂણું કરવા પડે તેમ હોય, ત્યાં ત્યાં જીવને અટકવું પડે, પરંતુ ત્યાં અટકવા ન દેતાં આ આનુપૂવી નામક ઉદયમાં આવી, તે તે ગતિ તરફ જીવને આકાશપ્રદેશોની શ્રેણી ઉપર ચલાબે જાય છે. અને ઉત્પત્તિસ્થળે પહોંચાડે છે. કાટખૂણું–વળાંક છવ ન વળે તે ઈષ્ટસ્થાને પહોંચી શકે નહીં એટલે આ વળાંક વળવાની જરૂરીયાત ઊભી થાય ત્યાં જીવને વળાવનાર આ કમ છે. આ કર્મ ન હોય, તે વળાંક વળવાને ઠેકાણે અટકી જાય અથવા બીજે સ્થાને ચાલ્યો જાય, જ્યાં ઉત્પન્ન થવું જોઈએ ત્યાં જઈ ન શકે. પરંતુ શ્રેણું ઉપર ચાલવાનું તો જીવને દ્રવ્યધર્મો-લેકસ્વભાવેકુદરતી રીતે જ હોય છે. વિહાગતિ–નામકર્મ, - ત્રસ જીવોને ચાલવાની શક્તિ મળે છે. પરંતુ ચાલવા ચાલવામાં ફરક હોય છે. ઊંટ અને બળદના ચાલવામાં ફરક છે, હંસ અને કાગડાની ચાલમાં ફરક છે. વીંછી અને તીડની ચાલમાં ફરક છે. વાંદરા અને કૂતરાની ચાલમાં ફરક છે, આવા અસંખ્ય ફરકેને શુભ અને અશુભ એટલે કે સારા અને ખરાબ એ બે વિભાગમાં દરેક ચાલવાની રીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિહાયસ એટલે આકાશ. તેમાં ગતિ, વિહાગતિ ૧૨૨. ૧શુભ વિહાયોગતિ નામકર્મ–બીજાને પ્રિય લાગે તેવી ચાલવાની સુલક્ષણ રીત પ્રમાણે ચાલવાની રીત અપાવનાર કમ. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ૧૨૩. ૨. અશુભ વિહાગતિ નામકર્મ –બીજાને ન ગમે તેવી ખરાબ વિચિત્ર રીતે ચાલવાની રીત અપાવનાર કર્મ. અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ ૧૨૪. ૧. અગુરુલઘુ નામકર્મ–જીવનું શરીર–ગુરુ પણ નહીં, લઘુ પણ નહીં. તેમજ લઘુ ગુરુ પણ નહીં. એવું અગુરુલધુ પરિણામે પરિણમેલું હોય છે. તેવા પરિણામવાળું જીવનું શરીર બનાવનાર અગુરુલઘુ નામક છે. શરીર પુદ્ગલ પરમાણુનું બને છે. તે પુદ્ગલ પરમાણુના સંઘાત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન વિગેરે અનંત પરિણામ હોય છે. તે દરેક પરિસુમમાં ઘણું વિચિત્રતાઓ હોય છે. એ વિચિત્રતાઓમાં અનંત ગુણ હાનિ, અસંખ્યાત ગુણ હાનિ, સંખ્યાત ગુણ હાનિ, અનંત ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ, સંખ્યાત ભાગ હાનિ, અનંતગણુ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ, સંખ્યાત ગુણ વૃદ્ધિ, અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, પ્રમાણે સ્થાન હાનિના અને છ સ્થાન વૃદ્ધિના હોય છે. એ રીતે છ સ્થાન હાનિ અને છ સ્થાન વૃદ્ધિના ધોરણે શરીરમાં પણ એ પરિણુમ થવો જ જોઈએ. તેનું નામ અગુરુલધુ પર્યાય પરિણુમ કહેવાય છે. કયા જીવના શરીરમાં કઈ જાતના અગુરુલઘુ પર્યાયને કઈ જાતને પરિણામ થાય ? તે જીવવાર નક્કી કરી આપવાનું કામ આ અગુરુલઘુ નામકમનું છે. ૧૨૫ ૨. ઉપઘાત નામકમ-પડછાભી, રસોળી, લંબિકા, ચાર દાંત વિગેરે પોતાના જ અવયવો વડે દુઃખી થવું, અથવા બંધાવું, પકડાવું, પડી મરવું, વિગેરે પિતાની ભૂલથી પોતાને હરકત થાય, મરણ થાય, ઉપધાત થાય, તે ઉપઘાત. ઉપઘાત કરાવનાર કર્મ ઉપઘાત નામકર્મ. ૧૨૬, ૩. પસઘાત નામકર્મ–કેટલાક તેજસ્વી માણસો જોતાંની સાથે જ જોનાર ઉપર છાપ પાડી દે છે. અથવા બોલવાની Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧ર છટાથી મેટામાં મોટી સભામાં પણ સભાસદોને દબાવી દે છે, અને આકષી લે છે. બુદ્ધિશાળી સભાપતિને ય આંજી નાંખે છે, તે શક્તિ પરાઘાત શક્તિ કહેવાય છે. તેવી શક્તિ ઉત્પન્ન કરનાર કર્મ પરાઘાત નામકર્મ, - ૧ર૭. ૪. ઉચ્છવાસ નામકમં–શ્વાસોશ્વાસ વગણનાં પુગલો ગ્રહણ કરી શ્વાસોચ્છવાસપણે પરિણુમાવી શ્વાસોચ્છવાસ લેવાને લાયક બનાવવાનું કામ તો શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ નામકમ કરે છે. જેમ ભાષા બોલવાને માટે ભાષા વગણને ભાષા પણે પરિણુમાવવી વગેરે કામ કરે છે, તે પ્રમાણે. પરંતુ ભાષા જ્યારે બોલવી હોય, ત્યારે બેલાય છે. કાયમ ધોરણે આપણે નિયમિત રીતે ભાષા બેલતા નથી. ત્યારે શ્વાસે શ્વાસ તો નિયમિત ચાલ્યા કરે છે. તે નિયમિત શ્વાસોચ્છવાસ ચલાવવાની શક્તિ-લબ્ધિ શ્વાસોચ્છવાસ નામકમ ઉત્પન્ન કરે છે. આ કર્મ ન હોત, તે-જીવ ભાષાની માફક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ નામકર્મના ઉદયથી શ્વાસોચવાસ લઈ મૂકી શકત. પરંતુ અમુક વખતમાં અમુક સંખ્યામાં શ્વાસે છુવાસ કાયમ ચાલવા જોઈએ. એ નિયમન રહેત જ નહીં. ૧૨૮. ૫. આતપ નામકમ-સૂર્યનું વિમાન દેદીપ્યમાન સ્ફટિકમય પૃથ્વીકાયનું છે. તેમાં પૃથ્વીકાય જીવો છે. પરંતુ તેને આપણે સ્પર્શ કરીએ, તો તે ઠંડુ હોય પરંતુ દૂર આત –ગરમી ઉત્પન્ન કરી શકે છે. જેથી તે જાતની ગરમીનું નામ આપે છે. એવો આતાપ જીવના શરીરમાં ઉત્પન્ન કરનાર કમેં આત૫ નામ - આ કર્મ ફક્ત સૂર્યના વિમાનના પૃથ્વીકાય જીવોને જ હોય છે. જગતમાં બીજા કોઈ જીવને હેતું નથી. અગ્નિ ઉનો લાગે છે, Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અને તેનો તાપ પણ લાગે છે. છતાં તેને આતપ નામકર્મનો ઉદય નથી હોતો. કેમકે–અગ્નિ જાતે ઠંડે હોઈને દૂર દૂર તાપ ફેલાવે, એમ નથી હોતું. ત્યારે અગ્નિને (દાહક) ઉષ્ણ પશ નામકર્મ અને વિચિત્ર પ્રકારનો આકરો પ્રકાશ કરતા રક્ત તણું નામકર્મનો ઉદય હોય છે. તેથી તેનો ઉષ્ણ પ્રકાશ ફેલાય છે. ૧૨૯. ૬. ઉદ્યોત નામકમ–ચંદ્ર, તારા વિગેરેના વિમાનો,. ખજુઆ, પતંગીયા, રત્ન, હીરા, ઔષધિઓ વગેરેના શરીર ચમકતા હોય છે. પરંતુ તેથી ગરમી લાગતી નથી. ઉલ્ટા એ પ્રકાશ ઠંડા હોય છે. તેનું નામ ઉદ્યોત કહેવાય છે. એવો ઉદ્યોત શરીરમાં ઉત્પન્ન કરનાર કર્મ ઉદ્યોત નામકમ. લબ્ધિવંત મુનિ મહાત્માઓના વૈક્રિય શરીરમાં, દેના ઉત્તર વૈક્રિય શરીરમાં, તથા ઉપર ગણવેલા ચંદ્રાદિકના વિમાન વિગેરેમાં ઉદ્યોત નામકર્મને ઉદય હેય છે. ૧૩૦, ૭, નિર્માણ નામકર્મ–અંગોપાંગ નામર્માદિક કર્મોએ ઉત્પન્ન કરેલા શરીરના અંગોપાંગો ક્યા જીવને? શરીરમાં કયે ઠેકાણે ગોઠવાવા જોઈએ? તે કામ નિમણુ નામકર્મના ઉદયથી થાય છે. જો નિર્માણ નામકમ જીવ-વાર જુદું જુદું ન હોય, તે અંગે પાંગે છે તે જીવને જે ઠેકાણે હોવા જોઈએ, તે ઠેકાણે ગોઠવાય જ નહીં. હાથ પીઠમાં અને નાક પગમાં કેમ ન ચોંટી જાય ? ૧૩૧૮, જિન નામકર્મ–આઠ મહા પ્રાતિહાર્યા વિગેરે મહાશોભા જે કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય, કે જે શોભા તે જીવની ત્રિભુવનપૂજ્યતા જણાવી શકે છે, તે ત્રિભુવનપૂજ્યતાના ઉપાદક કર્મનું નામ જિનનામકર્મ કહેવાય છે. તેને વિપાક કેવળજ્ઞાની પણ તીર્થંકર પરમાત્માઓને જ હેય છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ પૂરી થઈ હવે-૨૦ સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ; તેમાં :.. ૧૦ ત્રસદશક: ૧૦ સ્થાવરદશક: ૧૩૨. ૧. ત્રસ નામકર્મ–લોકમાં સર્વત્ર ગતિ કરવાની આત્માની શક્તિને મર્યાદિત બનાવી અમુક અમુક જીવને અમુક હદ સુધી પિતાની ઈચ્છા પ્રમાણે ચાલવાની શક્તિ જે કર્મને લીધે મળે છે, તે કર્મનું નામ ત્રસ નામકર્મ છે. જેથી કરીને ટાઢ, તડકાને લીધે જીવો બીજે સ્થાને પિતાની મેળે જઈ શકે છે. ૧૩૩. ૨. સ્થાવર નામકર્મ–જીવોને સ્થિર રાખવાનું કામ આ કર્મ કરે છે. આત્મામાં ઊર્ધ્વગતિશક્તિ છે. તેને સંધીને ત્રસ નામકર્મ અમુક રીતે જ ચાલવાની શક્તિ છે કે આપે છે, ત્યારે સ્થાવર નામકર્મથી તે શક્તિ પણ રંધાય છે. ત્રસ નામકર્મને ઉદય ન હોય, તેને જ સ્થાવર નામકર્મનું કાર્ય ગણીએ, તે આત્મા ઊર્વ. ગતિ કરી જાય. પરંતુ સંસારમાં રહે નહીં. ત્રસ નામકર્મ ન હોય એટલા ઉપરથી જીવો સ્થિર ન રહી શકે. માટે સ્થિર રાખનારા સ્થાવર નામકર્મની જરૂર પડે છે. ટાઢ-તડકાથી હેરાન થવા છતાં બીજે જવા ન દે, અને સ્થિર રાખે, તે સ્થાવર નામકર્મ. ૧૩૪, ૩. ભાદર નામકર્મ–આભાને સ્થૂલ સ્વરૂપમાં મૂકનાર આ કમ છે. આત્મા અરૂપી હોવા છતાં છેવો રૂપી ગણાય છે, તે આ કમને લીધે જણાય છે. એક કે ઘણા ભેગા થાય તે પણ દેખાઈ શકે તેવા જીવો થાય છે. બાદર પરિણમી યુગલે મારફત જીવોને બાદર બનાવનાર આ કર્મ છે. ૧૩૫. ૪. સૂમ નામકર્મ–આ કમ આત્માનું રૂપીપણું તો ઉત્પન્ન કરે જ છે, પરંતુ તે ઘણું બારીક સૂક્ષ્મ ઉત્પન્ન કરે Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ છે. એટલે કે ઘણું શરીર ભેગા થાય, તો પણ કોઈ પણ રીતે આપણું આંખ વિગેરેથી ના શકાય જ નહીં, એવા શરીરના રૂપ વગેરે બનાવે. તે સૂક્ષ્મ નામકર્મ ગણાય છે. પરંતુ બાદર નામકર્મને ઉદય ન હોય, તે સૂક્ષ્મ થાય, કે સૂક્ષ્મને ઉદય ન હોય, તે સ્થૂલ–બાદર થાય, એમ સમજવાનું નથી. બેયને ઉદય ન હોય, તે આત્મા અરૂપી રહે છે. એટલે પુગલ પરમાણુઓમાં સ્થૂલતા અને સૂક્ષ્મતા ગુણ છે. તે જુદા જુદા જીવને પોતપોતાના આ બે કર્મ પ્રમાણે જુદા જુદા પ્રકારે પ્રગટ થાય છે. અને અરૂપી આત્મા માટે સૂકમ અને સ્થૂલ તરીકેના વ્યવહાર લાયક ઉત્પન્ન કરે છે, માટે એ બે પ્રકૃતિએ જીવવિપાકી પણ છે. ૧૩૬. ૫. પર્યાપ્તિ નામકર્મ–કોઈપણ પ્રાણું જીવતું હોય છે. ત્યારે તેની છ વન ક્રિયાઓ ચાલતી હોય છે. આહાર કર, શરીર બાંધવું, ઈદ્રિયોની રચના કરવી, નિયમિત સોચ્છુવાસ લે, બોલવું, અને વિચારવું, આ છે કામ કરવાની શક્તિ આપણુમાં આપણે જોઈએ છીએ. આવું કામ કરવાની શક્તિઓ જે આપણુમાં ન હોય, તે આપણે જીવીએ છીએ, એમ માની શકાય જ નહીં. જીવવાનું કામ થાય જ નહીં આ છ શક્તિઓની મદદથી આપણે જીવવાનું કામ કરીએ છીએ. જીવવાનું (પ્રાણધારણ કરવાનું) કામ બંધ પડે કે પ્રાણી મરી જાય છે. ફરી પાછી બીજા જન્મમાં એ શક્તિઓ ચલાવવાના છ સાધને મળે છે, ત્યારે જીવી શકાય છે. આ શક્તિ ચલાવવાના સાધનનું નામ આપણું, શાસ્ત્રની પરિભાષામાં પર્યાપ્તિ કહેવામાં આવે છે. આ છ શક્તિઓ આખી જીંદગી સુધી કાયમ ટકી રહે, તેને માટે ઉત્પન્ન થતી વખતે એવી ગોઠવણ થાય છે કે- અંતમુહૂર્તમાં નવા ઉત્પન્ન થતા જીવને એ શક્તિઓ ચલાવવાના સાધને પ્રગટ થાય છે, અને પછી અંદગીભર તેનું કામ ચાલુ થાય છે. એકે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ન્દ્રિયોને ૪, વિકલેન્દ્રિયોને ૫, અને પંચેન્દ્રિોને સામાન્ય રીતે ૬ શક્તિઓ હોય છે. હવે જે જીવોને જેટલી શક્તિઓ હોય, તે માટેના શરૂઆતમાં સાધનો પૂરા કર્યા પછી જે જીવ મરણ પામે, તે પર્યાપ્ત-સ્વ જીવનશનિ ચલાવવાના પૂરા સાધનથી સંપન્ન ગણાય છે. અને જે જીવ સ્વ-યોગ્ય જીવનશક્તિ ચલાવવાના પૂરા સાધનથી સંપન્ન થયા વિના-અર્યાપ્તપણે મરણ પામે, તે જીવ અપર્યા. ત ગણાય છે. છતાં કોઈ પણ જીવ પ્રથમથી ત્રણ પર્યાતિના સાધનો પૂરા ઉત્પન્ન કર્યા વિના મરણ પામે જ નહીં. કેટલાક –ોગ્ય જીવન શક્તિઓનાં સાધનો પૂરા મેળવ્યા વિના મરી જાય છે. તેનું કારણ તેને અપર્યાપ્ત નામકર્મને ઉદય હોય છે. અને કેટલાક જેવો પિતાને જેટલી જીવનશક્તિઓ હોઈ શકે તેટલીના સંપૂર્ણ સાધને મેળવીને જ મરે છે. કેમકે તેને પર્યાપ્ત નામકર્મને ઉદય હોય છે. ઉત્પન્ન થતાની સાથે અંતમુહૂર્તમાં ૦૦ ૦૦૦૦ છ સાધને જીવ ઉત્પન્ન કરે છે, તે છે પર્યાદ્ધિઓ કહેવાય છે, તેની મદદથી પછી આખી જીંદગી આત્મા છ જીવનક્રિયાઓ ચલાવે છે, એ છએય સાધનો શરીર જે પુગલનું બને છે, તેનાજ બને છે. પરંતુ છેલી ત્રણ ધારોભાષા અને મનના પુગલોને પરિણાવે છે. એટલે જે કમની મદદથી આત્મા પોતાને યોગ્ય તમામ જીવનશક્તિઓ ચલાવવાના સાધનથી સંપન્ન થઈ શકે છે, તે કર્મનું નામ પર્યાપ્ત નામકર્મ કહેવાય છે, અને તે કર્મના ઉદયવાળો જીવ પર્યાપ્ત જીવ કહેવાય છે. એજ પ્રમાણે જે કર્મની મદદથી સ્વયોગ્ય પર્યાપ્તિના સાધન પૂરા કર્યા વિના જ જીવને ભરવું પડે, કેમકે સ્વગ્ય પર્યાપ્તિ પૂરી Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ કરાવનાર કર્મ છે નહીં, એટલે તે પૂરી થયા પહેલાં મરવું જ પડે, તે અપર્યાપ્ત નામકર્મ છે. અને તે જીવનું નામ અપર્યાપ્ત જીવ કહેવાય છે. આત્માનું સ્વરૂપ સદા જીવંત અને રૌતન્યમય છે, પરંતુ જે તેને આહાર, શરીર, ઇન્દ્રિ, શ્વાસોશ્વાસ લેવાની શક્તિ વગેરે ન મળે, તે જીવતો છે કે નહીં ? તે જણાય જ નહીં. એટલે પર્યાપ્ત નામકર્મ તેના અનંત મહાજીવનને મર્યાદિત બનાવીને અમુક મર્યાદા પૂર્વકજ જીવન જીવવા દે છે. અપર્યાપ્ત નામકમ તેના ઉપર પણ કાપ મૂકે છે. બહુજ શેડો વખત માત્ર હેજ જ જીવન પ્રવૃત્તિ ચલાવી દઈ જીવવા દે છે. પછી વળી જન્માક્તરમાં બીજી નવી તૈયારી કરવી પડે છે. અહીં અપર્યાપ્તિને અર્થ પર્યાપ્તિને અભાવ સમજવાનું નથી, પરંતુ પર્યાપ્તિ જીવને થોડે ઘણે જીવવા દે છે. તેમાં પણું કાપ મૂકીને અપર્યાપ્તિ બહુ અ૮૫ વખત સુધી જીવવા દે છે. અહીં ૩ ને અર્થ અલ્પ છે, સાધારણ રીતે આખા સદશક અને સ્થાવરદશકની તદ્દન વિપરીતતા લેવાની નથી, પરંતુ ત્રસદશકમાં જે સગવડ હોય છે, તેની અલ્પતા સ્થાવર દશકમાં હોય છે. એટલે અત્રસ (અ૫ત્રસરસ્થાવર) બાદર અબદર (અ૫બાદર=સૂક્ષ્મ) પર્યાપ્ત અપર્યાપ્તિ (અ૮૫=ઓછી પર્યાપ્તિ) પ્રત્યેક અપ્રત્યેક (અલ્પ પ્રત્યેક સાધારણ) અસ્થિર (અ૫સ્થિર) શુભ અશુભ (અ૫શુભ) સુભગ અસુભગ (દુર્ભાગ–અલ્પસુભગ) ત્રસ થિર * * * * * * * * Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સુર અસુરવર (દુ:સ્વર–અલ્પ સ્વર) આદેય અનાદેય (અ૮૫ આદેય) યશઃ અયશ (અપયશ) અ૫ત્રતાને અંગે સ્થાવર પણ કંપની અનુભવે છે, પરંતુ વ્યવહાર ભાષામાં તેને સ્થાવર કહેવામાં હરકત નથી. તે જ પ્રમાણે અરૂપી આત્માના રૂપી સ્વરૂપનું પ્રેરક બાદર નામકર્મ છે, અને તે અસંખ્ય એકઠા મળે ત્યારે દેખી શકાય, ત્યાંથી માંડીને હજાર હનર જનની બાદરતા-સ્થૂલતા ધારણ કરે છે. તેથી વધારે સ્કૂલતા આત્મા ધારણ કરી શકતો નથી. (ઉત્તર વૈક્રિય સિવાય) એટલે બાદર નામકર્મ આત્માની શક્તિને મર્યાદિત બનાવે છે. ત્યારે તદ્દન અરૂપી આત્મા ન દેખી શકે તેટલી બારીક સ્થૂલતા ધારણ કરે છે એટલે તે વ્યવહાર ભાષામાં સૂમ ગણાય છે એ પ્રમાણે પર્યાપ્તિના સંબંધમાં ઉપર આવી ગયું છે. બાકીના સંબંધમાં આગળ આગળ બતાવીશું. ૧૩૭. ૭. પ્રત્યેક નામકર્મા–એક જીવ પોતાને માટે, સ્વતંત્ર એક શરીર બાંધી શકે તેવી શક્તિ અપાવનાર પ્રત્યેક નામકર્મ છે. - ૧૩૮, ૮. સાધારણ નામકર્મ–એક જીવ પિતાને માટે એક શરીર ન બાંધી શકે. પરંતુ અનંત વચ્ચે એક જ બાંધી શકે; તેવા સાધારણ નામ કર્મના ઉદયથી સાધારણ એટલે સૈયારું, ઘણાનુંઅનંતનું એક શરીર મળે છે. આત્મા શરીર ઉપાધિ રહિત છે, ત્યારે પ્રત્યેક નામકર્મ તેને શરીરની ઉપાધિવાળો બનાવે છે, શરીર વિના તેને રહેવા જ દેતું નથી. એમાંથી છુટે કે બીજામાં બાંધે છે. છતાં પ્રત્યેક નામકર્મ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ તેને માટે એક સ્વતંત્ર શરીરની સગવડ આપે છે. ત્યારે સાધારણ નામક અલ્પ પ્રત્યેક નામકમ' છે, તે અનંતા વચ્ચે એકજ શરીર આપે છે. જો કે સાધારણુ નામકમ જગતના તમામ સાધારણ જીવાતે માટે એક શરીર બાંધવાની ફરજ પાડતું નથી, પર ંતુ અનંતા વચ્ચે એક એક શરીર મનાવવા દે છે. એટલે તેટલી અશતઃ પ્રત્યેકતા તે શરીશમાં પણુ હાય છે. પરંતુ વ્યવહાર ભાષામાં સમજવા માટે તેને સાધારણ કહેવુ' વધારે ઠીક પડે છે. ૧૩૯.-૯. સ્થિર નામકમ-શરીરમાં દરેક અવયવ નેતરની કે રબ્બરની માફક વળી જાય તેવા હાય, તેા શરીર ટટ્ટાર રહી શકે નહી. માટે હાડકાં દાંત વિગેરે સ્થિર રહે તેવા હોવા જોઈએ. તે જાતની સ્થિરતા ઉત્પન્ન કરનાર કમ` સ્થિર નામક છે. આ ક શરીરના અવયવામાં સ્થિરતા લાવે છે. C ૧૪૦.-૧૦ અસ્થિર નામકમ—તે જ પ્રમાણે જો શરીરના દરેક અવયવ સ્થિર હોય અને વળે તેવા સ્થિતિસ્થાપક ન હોય, તા પણ શરીરનું ામ ચાલી શકે જ નહીં. માટે જીભ વિગેરે શરીરના અવયવા અસ્થિર-એટલે જેમ વાળવાઢાય તેમ વળે તે કામમાં આવી શકે, એ પ્રમાણે વાળ્યા વળે તેવા અવયવ શરીરમાં હાય છે, તે આ અસ્થિર નામક ને લીધે હોય છે. પુદ્ગલ દ્રવ્યમાં સ્થિરતાની અને અસ્થિરતાની બન્નેય શક્તિ છે, પરંતુ અમુક અવયવેામાં અમુક જીવને સ્થિરતા અને અમુક જીવને અસ્થિરતા હોય છે, તે આ બન્નેય કર્માંત લીધે હાય છે, આ એ કર્યું ન હોય, તો કાં તે! આખું શરીર તે આખું શરીર ઢીલુ' લાચા જેવુ હોત. અક્કડ હૈાત, કાં આત્માની સ્થિતિસ્થાપક સ્થિતિનું આ કર્મોનિયમન કરે છે. ૧૪૧–૧૧. શુભ નામકમ་—સામાન્ય રીતે મનુષ્યાદિકના Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શરીરને ઉપરનો ભાગ અને સામાન્ય રીતે દરેકના શરીરને આગળને ભાગ શુભ ગણાય છે. કેમકે તેમાં મુખ્ય અતિય જીભ, કાન, નાક, આંખ અને મોટું, હૃદય, મગજ, જ્ઞાનતંતુઓનું કેન્દ્ર બ્રહ્માસ્ત્ર વિગેરે વધારે ઉપયોગી, આગળ પડતાં, દેખાવડાં, આકર્ષક તથા સુંઢ, હાથ, શીંગડાં વિગેરે બચાવના સાધન તરીકે ઉપયોગમાં આવતાં, તથા પ્રાણુને શોભાવનારા અવયવો તરીકે ગણાતાં ઉત્તમાંગ (માથું) વિગેરે અવયવો એ આગળના ભાગમાં આવેલા હોય છે. એ અર્થોની એવી મનરમ રચના શુભ નામકર્મને આભારી છે ૧૪–૧૨ અશુભ નામકર્મ–ત્યારે, શરીરને નીચેને કે તિર્યંચોને પાછળના ભાગમાં-મળાશય, મૂત્રાશય, જનનસ્થાન, ગર્ભાશય, વીર્યાશય પવિત્રાપવિત્ર ભૂમિ સાથે સંબંધ ધરાવતા પગ વિગેરે હોય છે. તે અવય અશુભ ગણાય છે. તે આ કર્મને લીધે હોય છે. અવયવો અંગે પાંગ નામકર્મને લીધે મળે છે, નિર્માણ નામકર્મને લીધે અંગોપાંગ પોતપોતાને ગ્ય ઠેકાણે ગોઠવાય છે. પરંતુ અમુક અવયવો સારા છે, અમુક ખરાબ છે, એ અનુભવ પણ જગજાહેર છે. કેમકે મસ્તકને સ્પર્શ કરીએ તો રાજી થાય છે. અને પગને સ્પર્શ કરીએ તો નારાજ થાય છે. સારા-નઠારા અવયવો ઉત્પન્ન કરવાનું કામ આ કર્મોનું નથી, પરંતુ સારા-નરસા ગણવાનું કામ આ બંનેય કર્મોનું છે. સર્વથા પવિત્ર આત્માનું અમુક અંશ. માં શુભાશુભપણું મર્યાદિત બને છે. પ્રિય વ્યકિતના પગ વિગેરે કોઈ પણ અવયવનો સ્પર્શ થાય તે પણ રાગી માણસને ગમે છે. તે મોહની ઉત્કટતાને લીધે હોય છે. પરંતુ એ કર્મની શુભતાને લીધે હોતું નથી. આ કર્મોને લીધે મંગળમય આત્માને શુભ-અશુભ ગણાવું પડે છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૧૪૪–૧૩. સુસ્વર નામકર્મ-સાંભળનારને પ્રિય લાગે એ કુદરતી રીતે જ વર અવાજ કાયેલ વિગેરે પ્રાણીને હોય છે. તે આ કમને લીધે હોય છે. ૧૪પ-૧૪ દુઃસ્વર નામકમ-તેથી વિપરીત–સાંભળનારને પ્રિય ન લાગે તેવો સ્વર ગધેડા વિગેરે પ્રાણીઓને હોય છે. તે આ દુ:સ્વર નામકર્મને લીધે હોય છે. પ્રાણીનું શરીર પુગળાનું બનેલું હોય છે. અને પુગળમાં અવાજ, શબ્દ કરવાની શક્તિ છે, પરંતુ અમુકને મીઠે અને અમકનો સાંભળ ન ગમે તે ખરાબ અવાજ હોય છે. એ નક્કી કરવાનું કામ આ બંનેય કમનું છે. જે આ બંનેય કર્મો ન હોત તો દરેકને એક જ જાતને અવાજ હોત, પરંતુ તેમ હતો નથી. આ કર્મથી અશબ્દ આત્માને સારો-નરસે અવાજ કાઢનાર થવું પડે છે. ભાષાવગણને ઉપયોગ કરતી વખતે આ કમ ઉધ્યમાં આવે છે. તે ઉદય શરીર વિષે હોય છે. ૧૪૬–૧૫. સુભગ નામકમ-ઉપકાર કર્યા વિના પ્રાણી દરેકને પ્રિય થઈ પડે છે, તે આ કર્મને લીધે હોય છે. ૧૪૭–૧૬. દુર્ભાગ નામકર્મ—ગમે તેટલા ઉપકાર કરે. માથાના વાળથી પગ લું છે, તે પણ તે પ્રિય લાગે જ નહીં, પરંતુ ઉલટે અપ્રિય થાય. તે આ કર્મને લીધે હોય છે. અભવ્યને તીર્થકર ભગવંતે પ્રિય નથી લાગતા તેનું કારણ તીર્થકર ભગવતોને દુર્ભાગ નામકમ ન સમજવું. પરંતુ અભવ્યનું ગાઢમિથ્યાત્વ તેમના ઉપર રુચિ (સમ્યગ્દર્શન) થવા દેતું નથી. આ કર્મ ન હોત, તો કોઈ કોઈને વહાલું કે અપ્રિય ગણાત નહીં. કાગડા કરતાં હંસ પ્રિય લાગે છે. ઘેડા કરતાં ગધેડે અપ્રિય Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ લાગે છે. ભેંસ કરતાં ગાય પ્રિય લાગે છે. ભૂંડ કરતાં હરણ પ્રિય લાગે છે. તેમાં આ કર્મો કારણભૂત હેય છે. | સર્વને પ્રિય આત્માને આ પ્રમાણે આ કમેને લીધે (વધારે) પ્રિય અને અપ્રિય (અલ્પપ્રિય) બનવું પડે છે. ૧૪૮–૧૭ આદેય નામકર્મ–કઈ કોઈ વ્યક્તિને લેકે માન આપે છે અને તેનું ગમે તેવું વચન માન્ય કરે છે, તે આ કમને લીધે. ૧૪૯-૧૮ અનાદેય નામકર્મ-યુક્તિયુક્ત અને જેની હિતકારક વાત પણ લેકે માને નહીં, તથા તેને માન-સત્કાર પણ લોક જાળવે નહીં તે અનાદેય નામકર્મને લીધે હોય છે. આ કમ ન હોત તે એકનું ગમે તેવું વચન માન્ય કરાય છે. બીજાનું ગ્ય વચન પણ માન્ય થતું નથી, અને માન મળતું નથી. આ બે ભેદ જગતમાં હેત જ નહીં. અથવા સર્વથા આદેય આત્મા આ કમને લીધે ક્ષણિક આય–અનાદેય બને છે. ૧૫૦-૧૯ યશકીતિ નામકર્મ–આ કર્મને લીધે થોડું પણ સારું કામ કરવામાં આવે, છતાં કરનારનો બહાર “જે જે કાર” થઈ પડે છે. ૧૫૧-૨૦ અયશ-કીર્તિ નામકર્મ–અને બીજો માણસ ગમે તેવાં સારાં કાર્યો કરે, છતાં તેને યશ મળતું નથી, ઉલટો અપજશ ફેલાય છે. શૌર્ય, તપ વિગેરેથી ઉત્પન્ન થયેલા યશનું વર્ણન થાય, તે યશકીતિ કહેવાય છે, અથવા યશ એટલે સામાન્ય પ્રસિદ્ધિ અને કીતિ એટલે ગુણનાં વણને થાય બીરદાવળીઓ બોલાય, જશ ગવાય છે. અથવા એક તરફ ફેલાતી કીર્તિ અને સર્વત્ર ફેલાતો યશ. અથવા દાન-પુણ્ય કરવાથી ફેલાય તે કીર્તિ અને પરાક્રમથી ફેલાય, તે યશ. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ આ એ કર્યું ન હેાત તે! આ જાતની વિચિત્રતા જગતમાં હાત જ નહી. સદા સર્વની પ્રશંસા ચાગ્ય આત્મા આ કર્માંને લીધે યશઃકીર્તિવાળા અને અપયશ કીતિવાળા ગવાય છે. આ પ્રમાણે નામકર્મોની સ` પ્રકૃતિઓનું વિવેચન ટુંકામાં કરવામાં આવેલ છે. આ કર્માંની ઘણીજ વિવિધતા છે. દરેક પ્રકૃ તિના પેટા પ્રકારો અનેક છે. પર ંતુ સમજવાની સગવડ માટે અને કાઁગ્ર’થના વિષયના નિરૂપણુની સગવડ માટે પૂના મહાન આચાયેંએ આ પ્રમાણે ૧૦૩ પ્રકૃતિએ ગણાવી છે. આ કર્મીની જીવિપાકી અને પુદ્ગલવિપાકી તથા તથાક્ષેત્ર વિપાકી પ્રકૃતિની નોંધ નીચે આપવાથી પ્રકૃતિની અસર વિષે ખાસ ખ્યાલ આવશે. જીવપાકી ૪. ૪ ગતિ નામકમ ૯ ૫ જાતિ નામકમ ૧૧. ૨ વિહાયાગત નામકમ ૧૨. ૧ ત્રસ નામફ ૧૩. ૧ માદર નામકમ ૧૪. ૧ પર્યાપ્તિ નામકમ ૧૫. ૧ સ્થાવર નામમ ૧૬. ↑ સૂક્ષ્મ નામકમ ૧૭. ૧ અપર્યાપ્તિ નામકમ [અનુસ`ધાન પેજ ૨૨૪ ઉપર] પુદ્ગલવિપાકી ૫. ૫ શરીર નામ૰ ૮. ૩ અગાપાંગ ૨૩. ૧૫ ધન નામ૦ ૨૮. ૫ સઘાતન ના ૩૪. ૬ સંઘયણ ના૦ ૪૦. ૬ સસ્થાન ૪૫. ૫ ણુ ના ના ૪૭. ૨ ગધ ના પ૪. ૫ સ નામ૦ [અનુસ`ધાન પેજ ૨૨૪ ઉપર] નામ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૧૮. ૧ સુસ્વર નામકર્મ ૬૦. ૮ સ્પર્શનામ કર્મ ૧૯. ૧ દુઃસ્વર નામકર્મ ૬૧. ૧ પરાઘાત ના ૨૦. ૧ સુભગ નામકમ ૬૨. ૧ અગુરુલઘુ ના ૨૧. ૧ દુર્ભગ નામકમ ૬૩. ૧ ઉપઘાત ના ૨૨. ૧ આદેય નામકમ ૬૪. ૧ નિર્માણ ના ર૩. ૧ અના દેય નામકર્મ ૬પ. ૧ આતપ ના ૨૪. ૧ યશકીર્તિ નામકમ ૬૬. ૧ ઉદ્યોત નામ ૨૫. ૧ અયશકીર્તિ નામકર્મ ૬૭. ૧ સાધારણ ના ૨૬. ૧ તીર્થંકર નામકમ ૬૮. ૧ પ્રત્યેક ના ૨૭. ૧ ઉચ્છવાસ નામકર્મ ૬૯. ૧ સ્થિર ના ક્ષેત્રવિપાકી હ૦, ૧ અસ્થિર નામ ૪. ૪. આનુપૂવી નામકર્મ ૭૧. ૧ શુભ ના ૭. ૧ અશુભ ના ઉપર નામકર્મની ૧૦૩ પ્રકૃતિઓ ત્રણ વિપાકમાં ગણાવી છે. બાકી રહી ૫૫. તેમાંથી જ આયુષ કમ બાદ કરતાં ૬ કર્મનીસમ્યક્ત્વ અને મિશ્ર મોહનીય વિનાની બાકીની ૪૯ પ્રકૃતિએ બંધની અપેક્ષાએ પંચસંગ્રહને મતે જીવવિપાકી છે. ર+૪૯=૭૬. અને ઉદયની અપેક્ષાએ સમ્યક્ત્વ મેહનીય અને મિશ્ર મોહનીય કર્મ ગણતાં ૭૮ જીવવિપાકી થાય છે. શ્વમાં રહેલા જ્ઞાનાદિક ગુણે ઉપર વિપાક બતાવે, તે જીવવિપાકી ગણાય છે અને પુગલ એટલે પગલે રૂપે કે શરીર ઉપર મુખ્યપણે ફળ બતાવે તે પુદુગલવિપાકી. અમુક જગ્યાએ જ અને અમુક ભવમાંજ મુખ્ય પણે ઉદયમાં આવે તે ક્ષેત્રવિપાકી અને ભવવિપાકી કહેવાય છે. જો કે દરેક પ્રકૃતિઓ જીવવિપાકી હોય છે. છતાં મુખ્યતાની અપેક્ષાએ પુગલવિપાકી વિગેરે કહેવાય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ૭ ગાત્રકમ પ્રાણીઓની જાતિઓમાં ઉચ્ચપણું અને નીચપણું જોવામાં આવે છે, તેનું પ્રેરક ગોત્રકમ છે. હંસ કરતાં કાગડાની લાયકાત ઓછી ગણાય છે. હાથી કરતાં ભૂંડની લાયકાત એછી ગણાય છે. આર્ય કરતાં અનાર્યની લાયકાત ઓછી ગણાય છે. આ પ્રમાણે કુદરતમાં સારી લાયકાતવાળા પ્રાણીઓ, અલ્પ લાયકાતવાળા કે વિશેષ નાલાયકીવાળા પ્રાણીઓ વિદ્યમાન છે જ. એ બે પ્રકારનાં કારણો તરીકે ઉચ્ચગોત્ર અને નીચગોત્ર કમ છે. પછી એ બેના પટાભેદે અનેક છે. ઉચ્ચગેત્ર=ઊંચી લાયકાતવાળા પ્રાણીઓના અનેક પ્રકાર હોય છે, અને નીચગોત્ર= નાલાયકીવાળા પ્રાણીઓના પણ અનેક પ્રકાર હોય છે. ૧૫ર. ૧. ઉચગેત્ર કમ–જગતમાં લાયક ગણાતા પ્રાણુઓની જાતિમાં જીવને ઉત્પન્ન કરે, તે ઉચ્ચગોત્ર કર્મ. ૧૫૩, ૨, નીચ ગોત્રકર્મ–જગતમાં નાલાયકાતવાળા પ્રાણીઓની જાતિમાં જીવને ઉત્પન્ન કરનાર કર્મ-નીચ નેત્રકમ. જાતિ નામકર્મ જગતમાંની કોઈ પણ જાતિમાં જીવને ઉત્પન્ન થવાની સગવડ કરી આપે છે, પરંતુ ઉચ્ચતા અને નીચતાની વ્યવ સ્થા કરી આપનાર નેત્રકર્મ છે. પરમ પવિત્ર આત્મા અમુક હદ સુધી ઉચ્ચ અને નીચ આ કર્મને લીધે ગણાય છે. આત્માની પરમ પવિત્રતા ઉપર આ કમ અસર કરે છે. ઉચ્ચતા અતે નીચતા આમ કુદરતી છે. ૮. અંતરાય કમ– આત્માની સર્વ શક્તિ-સામર્થ્યને રોધ કરનાર આ કમ છે. સવનું દાન દેવાની, ત્યાગ કરવાની–શક્તિ આત્મામાં છે. સર્વ ક. ભા. ૧-૧૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ મેળવવાની શક્તિ આત્મામાં છે, સર્વને ભેગ અને ઉપભોગ કરવાની શક્તિ આત્મામાં છે, તેમજ આખા કાલોકને ગમે તેમ કરી નાંખવાની શક્તિ આત્મામાં છે. પરંતુ આ કર્મ તેમાં વિદન નાખે છે. ૧૫૪. ૧. દાનાન્તરાય કમ–જગના સર્વ પદાર્થોને ત્યાગ કરવાની–દાન આપવાની શક્તિ આત્મામાં છે, તેમાં આડે આવી આ કમ મળેલી વસ્તુઓનું પણ દાન દેવા દેતું નથી. ૧૫૫, ૨, લાભાતરાય કમ–જગતના તમામ પદાર્થો પિતાના બનાવવાની જીવની શક્તિમાં આ કર્મ આડે આવે છે. એટલે જરૂરી ચીજો પણ જીવને મળી શકતી નથી, એક ભવમાં અમુક જ વસ્તુઓ મળે છે. - ૧૫૬, . ભેગાન્તરાય કમ–વિશ્વની સમસ્ત વસ્તુ આત્માને ભોગ્ય છે. તેમાંથી અમુક જ વસ્તુઓને ભોગ એક ભવમાં કરી શકાય છે. બીજી વસ્તુઓને ભોગ નથી કરી શકાતો, તે ભેગાન્તરાય કમને લીધે હોય છે. ભોગ એટલે એક વાર જે ભગવી શકાય તે અન્ન, ફલ, ચંદન વગેરે. ૧૫૭. ૪. ઉપભેગારાય કર્મ-વારંવાર જે ભોગવી શકાય તે વસ્ત્ર, ભૂષણ વગેરે ઉપભોગની વસ્તુ કહેવાય છે, વિશ્વની સમસ્ત વસ્તુ આત્માને ઉપભોગ્ય છે. તેને ઉપભોગ કરવા ન દે, તે ઉપભોગાતરાય ક. ૧૫૮. ૫. વીર્યાન્તરાય કર્મ –લે કાલકનેય ફેરવી નાંખવાનું સામર્થ્ય આત્મા ધરાવે છે. તેમાંનું જેટલું સામર્થ્ય આત્મા ઓછું ધરાવી શકે. પૂરેપૂરું સામર્થ્ય ધરાવા ન દે. તે વિન્તરાય ક. આ કમને ક્ષય થવાથી આત્મા વિશ્વની સમગ્ર વસ્તુઓનું Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૭ દાન દેતો હો જોઈએ. વિશ્વની સમગ્ર વસ્તુઓ તેને હવાલામાં હેવી જોઈએ. અને વિશ્વની સમગ્ર ભાગ્ય અને ઉપભોગ્ય સામગ્રીને તે ભોગ અને ઉપભોગ કરતો હોવો જોઈએ. તેમજ જગતના નિયમને ગમે તેમ ફેરવતો હોવો જોઈએ. અનંત આત્માઓ એકી સાથે તેમ કરવા લાગે, તે જગતમાં કેવી અવ્યવસ્થા ચાલી રહે ? તેવી અવ્યવસ્થા ચાલતી નથી, તેથી અંતરાય કમના ક્ષયથી ઉપર પ્રમાણે આત્મા વિષે બનતું હોય એમ માની શકાતું નથી. તેથી ઉપરની વ્યાખ્યાઓ યોગ્ય શી રીતે છે? આ પ્રશ્ન છે. તેને ઉત્તર નીચે પ્રમાણે : અનાદિ કાળથી સંસારમાં રખડતો આત્મા કેઈ ભવમાં અમુક વસ્તુઓ મેળવી શકે છે; અમુક ભવમાં અમુક વસ્તુઓ મેળવી શકે છે, એમ આખા ભવચક્રમાં અનંત પૌગલિક વસ્તુઓ મેળવી શકે છે. એ રીતે તે તે ભવમાં તેને જેટલી વસ્તુઓ મળે છે, તે લાભાન્તરાયના ક્ષયોપશમથી મળે છે, અને તેજ ભવમાં બીજી જે નથી મળી હોતી, તે લાભાન્તરાય કમના ઉદયથી મળી નથી હોતી. લાભાનરાયના ક્ષયોપશમથી મળેલી વસ્તુઓને ભોગ અને ઉપભોગ પણ ત્યારે જ થઈ શકે છે, કે જે ભોગાન્તરાય કમ અને ઉપભોગાન્તરાય કર્મને ક્ષયોપશમ થયો હોય, જે તે બે પ્રકૃતિને ઉદય હોય, તે વસ્તુઓ હાજર હોય છતાં જીવ તેને ભોગ કે ઉપભેગ કરી શકતો નથી. જુદા જુદા ભાવોમાં તેને મળેલી ચીજોને આદિધાર્મિકતા, માર્ગનુસારિતા, સમ્યફ, દેશવિરતિ, તથા વીતરાગતા વિગેરે પ્રાપ્ત થવાથી જુદી જુદી ચીજોનો ત્યાગ કરે છે. સમ્યફવ પ્રાપ્ત કર્યા પહેલાં પણ ઘણું ભવમાં ઘણું ચીજો મળે છે. તેને ત્યાગ થાય છે, તે સર્વ દાનાન્તરાય કર્મને ક્ષયોપશમથી થાય છે, અને જે જે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ચીજોવા મળેલી હોય. તેને છ છોડી શકતો નથી, તે દાનાન્તરાય કર્મના ઉદયથી આપી શકતો નથી, અહીં આપવું અને છોડવું વ્યક્ત કે અવ્યક્ત ઈરાદાપૂર્વક હોવું જોઈએ. એમ દાનાન્તરાય કમને સંપૂર્ણ ક્ષય થતાં સુધીમાં મળેલી અનંત ચીજો આત્મા ઇરાદાપૂર્વક છેડી ચૂક્યો હોય છે. ભોગ અને ઉપભોગ કરી ચૂક્યો હોય છે. પછી એ ચારેય કર્મો એ રીતે ક્ષય પામી જાય છે. પછી ન તે આત્માને કાંઈ પણ મેળવવાનું રહે છે. ન તે કાંઈપણું ભોગવવાનું બાકી રહે છે. ન તો કાંઈ પણ ઉપભોગ્ય બાકી રહે છે અને ન તે કાંઈ પણ છોડવાનું–ત્યાગવાનું–આપવાનું બાકી રહે છે, એજ પ્રમાણે અનાદિકાળથી આત્મા પોતાના જીવનને વ્યવહાર ચલાવવાની નાની મોટી દરેક પ્રવૃત્તિમાં સૂક્ષ્મકાયેગાદિકની પ્રવૃત્તિથી માંડીને મેરુ કંપાવવા સુધીની કે એવી અનેક પ્રવૃત્તિઓમાંથી વીર્ય ફેરવતા ફેરવતે આગળ વધ્યો હોય છે. એટલે તે તે ભવમાં જેટલું જેટલું વીર્ય ફેરવી શકે, તેટલો તેટલો વર્યાન્તરાય કમને ક્ષયોપશમ સમજે. અને જેટલું જેટલું વીર્ય ન ફેરવી શકે, જેટલી જેટલી ખામી રહે, જેટલી જેટલી બાબતમાં તે જીવ અશક્ત રહે, તેટલો વીર્યાન્તરાય કમનો ઉદય સમજવો. જળચર થાય ત્યારે તરવામાં વિર્ય ફોરવવું પડે, અને એજ પક્ષ થાય ત્યારે ઉડવામાં વિર્ય ફોરવે, એ જ યોદ્ધો થાય ત્યારે લડવામાં, અને તપસ્વી થાય ત્યારે ઉપસર્ગ સહન કરવામાં અને પત્થર હોય ત્યારે ટાઢ-તડકે સહન કરવામાં વીર્ય ફોરવી શકે, એ પ્રમાણે અનંત ભવોમાં જુદા જુદા ભવમાં ફરીને અનેક વીર્ય આત્મા ફેરવી લે છે, અને વર્યાન્તરાય કમને ક્ષય થઈ ગયા પછી તેને કયાંય પણું વીર્ય ફેરવવું પડે જ નહીં. વીર્ય–બળ–સામર્થ્ય હોવા છતાં પછી ફેરવવાની જરૂર પડે જ નહીં. દાનશક્તિ છતાં દાન Page #234 -------------------------------------------------------------------------- ________________ દેવાની જરૂર નહી. કેમકે–દાન દેવાઈ ગયું. મેળવવાની જરૂર નહી'. કેમકે મેળવાઈ ગયુ છે. ભોગવવાની અને ઉપભોગની શક્તિ છતાં ભોગવવાની જરૂર નહીં, કેમકે-ભોગવાઈ અને ઉપભાગવાઈ ગયુ' છે. વીય' ફારવવાની પણ જરૂર નહી. કેમકે તે કોરવાઈ ગયું. આ રીતે અંતરાય કર્માંની પાંચેય પ્રકૃતિઓ ક્ષય થવાથી સિદ્ધ પરમાત્માએતે કાંઈ પણ કરવાનું રહેતું નથી. એમ સમજાય છે, આ વિષયના વિદ્વાનાએ આ ખાસ વિચારવુ. ૧૫૮. કમ પ્રકૃતિનું સંક્ષિપ્ત સ્વરૂપ સ’પૂર્ણ ૨૨૯ Page #235 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-મીમાંસા [ જૈન ચૈતન્ય વિજ્ઞાન ] આ જગતમાં-જડ પદાર્થોં: અને પ્રાણીરૂપ પદાર્થા એમ એ પ્રકારના પદાર્થોં નાનુ` બાળક પણ સમજી શકે તેવી રીતે-જોવામાં આવે છે. જો કે કેટલાક પ્રાણીઓની ચૈતન્યશક્તિ એટલી બધી ગુપ્ત હોય છે, કે તેને કેટલાક લોકો પ્રાણીઓ કહેવાને સંક્રાચાય છે. પરંતુ મકાન અને હાથીમાં જાપણુ અને ચૈતન્ય ગુણ યુક્ત તરીકેના જે તફાવત છે, તે વિષે કોઈનાયે એ મત હોવાને સંભવ નથી. જો કે—દરેક પ્રાણીઓમાં કેટલીક રીતે ચૈતન્ય સરખુ` હોવા છતાં પ્રાણીઓની જુદી જુદી જાતિમાં ચૈતન્ય જુદી જુદી જાતનું પણ હાય છે, જેમકે-દરેક પ્રાણીઆને આહાર, ભય, મૈથુન અને નિદ્રા-આરામ લેવાની ઇચ્છા હોય છે, ઉપરાંત, પોતાને અનુકૂળ વસ્તુઓ લેવી, પ્રતિકૂળ ફેંકી દેવી, કે તેનાથી દૂર રહે. વાની વૃત્તિ, વગેરે પ્રકારના સામાન્ય ચૈતન્ય દરેક પ્રાણીઓમાં સરખા હોય છે. તે જ પ્રમાણે કાળ ભેદે, દેશ ભેદ, પેટાન્નિત ભેદે અને વ્યક્તિ ભેદે જુદા જુદા પણ હોય છે. હાથીના સ્વભાવગુણુધમ' કરતાં કુતરામાં સ્વભાવ-ગુણુધમ' જુદા હોય છે, ગાય કરતાં વીંછીમાં જુદા હાય છે, એટલે કે Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ પ્રાણીઓમાં ચૈતન્ય છે, તેની સાબિતી એ છે કે: પ્રાણીઓની હીલચાલ કાંઈક નિયમપૂર્વક હોય છે. તેમાં પૂર્વાપરતા કાંઈક વિચાર હાય છે : આગળ-પાછળના ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હાય છે. એ ઇરાદાપૂર્વકની પ્રવૃત્તિ ઉપરથી આપણે “અમુક પદા જડ છે,” અને “અમુક પદાથ પ્રાણી છે,” એમ નક્કી કરી શકીએ છીએ. જો ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિ કરનાર વ` જગતમાં આપણને મળી શકતા ન હેાંત, તેા આપણે જડ સૃષ્ટિ અને ચૈતન્યવાળી સૃષ્ટિ એ એ ભાગ પાડી શકત નહી. એકલી જડ સૃષ્ટિજ હાત, પ્રાણીની કાઈપણ પ્રવૃત્તિની પાછળ-તે પ્રાણી પોતે સમજી શકે, એવાય તે જે-ઈરાદો ગાડવાય હાય છે, તેને જૈન શાસ્ત્રમાં સાકાર ઉપયોગ કહેવામાં આવે છે. કે અને ઈરાદે હોવા છતાં તે એટલા બધા ગુપ્ત હોય છે, કે પ્રાણી પોતે પણ તે કઈ જાતના છે?' તે નક્કી કરી શકે નહી”, તેવા ઈરાદાને નિરાકાર ઉપયોગ કહેવામાં આવે છે. આ રીતે, પ્રાણીની કંઈ પણ પ્રવૃત્તિની પાછળ સાકાર કે નિરાકાર ઉપયાગનું બળ હોય છે. જ તેની પ્રવૃત્તિ ઉપરથી, તેની પાછળ અમુક સાકાર કે અમુક નિરાકાર ઉપયોગ હોવાનું, ખીજા પ્રાણીઓ પણ વિચાર કરે, તે કઈક સમજી શકે છે. પશુએના યુદ્ધમાં પરસ્પરના ઈરાદા સમજવાના ઘણાં દૃષ્ટાંતા જાણવા મળે છે. માટે જૈનદર્શનમાં પ્રાણીમાં રહેલા ઉપયાગને પ્રાણી ઓળખવાનું ખાસ લક્ષણ ગણવામાં આવેલ છે. જો ઉપયાગ વ્યક્ત ન થતા હોત, તે આ પ્રાણી છે' “આ જડ પદાથ છે” એવું કાંઈ પણ આપણે નક્કી કરી શકત નહી.. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જ છે . પ્રાણમાં જેમ સાકાર અને નિરાકાર ઉપગ છે, તેમ બીજા પણુ ઘણુ ગુણો છે. પરંતુ કયા પ્રાણનો ક ગુણ કઈ વખતે કેવી જાતને છે? તે સમજવાને દરેકની શક્તિ નથી હોતી. ખૂબ વિચાર કરી શકે તે તે સમજી શકે છે. તેમજ, પ્રાણુંઓના બીજા ગુણે દરેક વખતે સમજી શકાય તેવા ખુલ્લા હેય, એમ પણ ન બની શકે. પરંતુ કોઈ પણ પ્રાણી કેઈપણ વખતે કાંઈ ને કાંઈ ખાવાની, પીવાની, દેડવાની કે ચાલવાની, પડવ્યા રહેવાની પ્રવૃત્તિ કરતું જ હોય છે. એટલે તે પ્રવૃત્તિ ઈરાદાપૂર્વકની અને વ્યવસ્થિત હોય છે. તે તો આપણે જોઈ શકીએ છીએ. કીડી પાસે ગોળ લાવો, કે તે દોડી આવશે. સળગતી દીવાસળી તેની સામે ધરશે કે તે તેનાથી નાસવા માંડશેજો કે કાચની લખોટી ગોળ હોવાથી આમ તેમ દડે છે, પરંતુ તેનું દડવું પોતાની સમજપૂર્વક કે વ્યવસ્થાપૂર્વક હેતું નથી. તેમજ, માણસો દુન્યવી મસાલા, સંચા અને સાધનથી ઘડીયાળ વિગેરે યંત્રો બનાવી, તેની એવી ગોઠવણ કરે છે, કે તે નિયમિત અને વ્યવસ્થિત ક્રિયા કરતાં માલૂમ પડે છે. પરંતુ તેનું આખું ખોખું માણસે બનાવ્યું હોય છે. એટલે માણસની ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિનું પ્રતિબિંબ તેમાં હોય છે, પરંતુ યંત્રોને પોતાને કોઈ જાતને ઈરાદો હેતું નથી. બગડેલું ઘડિયાળ સ્વયં ચાલી શકતું નથી, તેની બનાવટ માણસે પિતાની પાસેના સાધનોમાંથી હથિયાર વડે બનાવેલી હોવાથી તેની પ્રવૃત્તિ પાછળ માણસનો ઈરાદો ગોઠવાયો હોય છે. ત્યારે, કોઈ પણ પ્રાણીના શરીરની રચના કઈ પણ બીજ પ્રાણીની કૃતિ નથી લેતી. તેની બનાવટનાં સાધનો અને મસાલા પણ દુનિયામાં જોવામાં આવતા નથી. અને કદાચ તેવા મસાલા પૂરા પાડવામાં આવે, તે પણ કંઈપણ માણસ આબેહુબ પ્રાણી Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ બનાવી શકેલ નથી, બનાવી શકતા નથી, બનાવી શકશે નહીં. કુદરતના અગમ્ય સંજોગેા અને પદાર્થાંની મદદથી પ્રાણીનું શરીર એકાએક રચાય છે, વધે છે, તથા નાશ પામે છે. એક શરીર ખીજા કોઈપણ પ્રાણીને જીવવા માટે કામમાં આવતુ જ નથી. દરેક પ્રાણીå પોતાને માટે અલગ અલગ શરીર હોવાનું આપણે જોઈ શકીએ છીએ. બીજો પ્રાણી તે પડયા રહેલા પ્રાણીના શરીરના ઉપયાગ પેાતાને જીવવા માટે કરી શકતા નથી. શરીરની બનાવટના એ મસાલા કાંથી આવે ? કેવી રીતે એકઠા થાય છે ? એ વિગેરે ગહન બાબત વિષે આજનું વિજ્ઞાન કાંઈ પણ કહી શકે તેમ નથી. ત્યારે જૈન દર્શન એ બાબત વિગતવાર સાંગેાપાંગ વૈજ્ઞાનિક વિચારણા પૂરી પાડે છે. વાધના ચાનુ શરીર પીળારંગનું અને કાળા ચટાપટાવાળું હોય છે, તેમ હોવાના બીજ તેને તેના માતાપિતા તરફથી મળ્યા હાય છે. પરંતુ તેમાં જે એક જાતના થાડો ઘણા વધારા-ઘટાડો હોય છે, તે તેને તેના માબાપ તરફથી મળ્યા નથી હોતા, અને તે વધારો કરવાના દ્રવ્યો પણ તેમને દુનિયામાંથી નથી મળતા કે જેથી પોતાના શરીરમાં નવા દાખલ કરી શકેલ હોય, અથવા દુનિયાના સાધતાથી મેટા પહોળા પટાથી શરીરને રંગી નાંખ્યું હોય કે— ચટાપટા કરી શકેલ હોય. એજ પ્રમાણે ઝાડોના મૂળમાં પાણી રેડાય છે. જુદા જુદા ઝાડ છતાં પાણીની સાથે જમીન તથા વાતાવરણ વિગેરે બીન કુદરતી સંજોગામાંથી તે એવાં તત્ત્વા ચૂસે છે, કે તે સધળા લીંબડા વિગેરેપણે પરિણામ પામી મેાટા કદાવર લીખડા, આંખા, લીંબુડી વિગેરેના ઝાડ થાય છે. આ ઘટનાએ ચૈતન્યવાળા આત્મા તેમાં ન હોય તા થઈ શકે જ નહી. આપણે જે જે જડ પદાર્થોં જોઈ એ છીએ, તે પણ પ્રથમ તે કોઈ પણ પ્રાણીનું શરીર હોય છે. કોઈ પણ પ્રાણી પોતાના ઈરાદા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પૂર્વકની આહારાદિકની પ્રવૃત્તિઓથી જગતમાંથી અમુક અમુક જાતના આહારના અણુઓ ખેંચીને તેને પોતાના શરીરપણે પરિ. શુમાવે છે, અને તેમાંથી આત્મા ચાલી ગયા પછી જ તે શરીરને કોઈપણ પ્રાણીના શરીર રૂપ બીજી જડ ચીજો સાથે મિશ્રણું કરીને માણસા નવી નવી ચીજો બનાવે છે. કાચની લખોટી છે. રેતીના જીવોએ રેતીરૂપે પોતાનું શરીર બાંધ્યું. તે પૃથ્વીકાય રેતીરૂપે જમીનમાંથી બહાર નીકળ્યા, તેમાંના જીવો બીજે ચાલ્યા ગયા. એ રેતીરૂપ શરીરને રસ કરી કાચ બનાવી તેની લખોટી બનાવી. કપાસના છેડમાંના રૂના જીવે રૂ રૂપે પોતાનું શરીર બાંધ્યું. તેમાંથી તેને આત્મા ચાલે છે. તે રૂના તાંતણું બનાવી કપડાં કર્યા. જ લા કપડાં ખાંડી તેના કાગળ બનાવ્યા. એ જ પ્રમાણે ટાંક બને છે-લોખંડના જીવે ખાણમાં પોતાનું એ જાતનું શરીર બાંધ્યું. તેને ખોટી લાવી માણસે ટાંક બનાવી. સારાંશ કે– જગતમાં જે કોઈ પણ ચીજ દેખાય છે, તે પ્રથમ તે પ્રાણીને શરીર રૂપે હોય છે. પ્રાણીના શરીરરૂપે બાંધવાનું કામ તે તે પ્રાણીની ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિથી જ થઈ શકે છે. શરીર બાંધવાની પ્રવૃત્તિ પાછળ પ્રાણીને વ્યવસ્થિત અને પૂર્વાપરના વિચારપૂર્વકને જે સ્થૂલ કે સૂક્ષ્મ ઈરાદે=જ્ઞાન પ્રવર્તે છે, તે જ ઉપયોગ. જગતમાં પ્રાણીઓ હોવાની સાબીતી પણ તેજ છે. અથવા કોઈ પણ પ્રાણીને ઓળખવાની સચોટ, નિર્દોષ અને સર્વગ્રાહ્ય નિશાની પણ એજ છે આપણે જે કંઈ પણ જડપદાર્થ જોઈએ છીએ, તે પ્રથમ તે કઈ પણ પ્રાણીનું શરીર હોય છે. માટે યંત્રને પોતાને ઈરાદે હેતો નથી, પરંતુ તેની પાછળ માણસનો ઈરાદો કામ કરતો હોય છે. અને પ્રાણીની પ્રવૃત્તિ પાછળ પોતાને જ ઇરાદે કામ કરતે હોય છે. આપણે એક પ્રાણુને વ્યક્તિ વાર અભ્યાસ કરીએ, તો દરેકને જ્ઞાનોપયોગ કેવી રીતે પ્રવર્તે છે ? તે વિષે વિગતવાર અને Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ વ્યવસ્થિત ઘણું જાણી શકીએ. મધમાખી મધ કેવી રીતે એક કરે છે ? તેનો સ્વભાવ, મુશ્કેલી સામેની શક્તિ, યુક્તિ, હર્ષ અને વિવાદ વિગેરેનું બરાબર પૃથક્કરણ કરીને એક સારો નિબંધ કે પુસ્તક લખી શકાય તેટલું જ્ઞાન મેળવી શકીએ છીએ. એ પ્રમાણે કઈ પણ પ્રાણી વિષે માણસ જાતના પ્રાણી વિષે તો આપણે ઘણું જ જાત-અનુભવથી જાણી શકીએ. જેને માટે મોટા મોટા પુસ્તક દરેક દેશના માણસોએ લખ્યા છે. માણસની જુદી જુદી લાગણીઓ જેટલી વિકસેલી છે. તેટલી બીજા પ્રાણીઓની ઘણી ખરી વિકસેલી નથી હોતી, છતાં બીજા ઘણું પ્રાણીઓની ઘણું લાગણીઓ માણસ સાથે સરખી પણ હેય છે. પ્રાણીઓની અનેક પ્રકારની વિવિધ લાગણીઓમાં ઉપર જણુંવેલ ઉપગ નામની મુખ્ય, સર્વ સામાન્ય, સર્વને સમજાય તેવી અને જે પ્રાણીને ઉપગ ઉત્પન્ન થાય તે પ્રાણી પણ કાંઈક પિતાની મેળે સમજી શકે, તેવી લાગણી છે. માટે જ પ્રાણીઓની દરેક લાગણીઓ કરતાં ઉપગ લાગણીને–પ્રાણીઓની લાગણીનું પૃથક્કરણ કરનારા શાસ્ત્રમાં–મુખ્ય ગણવામાં આવેલ છે. ઉપયોગને જ્ઞાન પણ કહેવામાં આવે છે. ચૈતન્ય પણ કહેવામાં આવે છે. આ સંબંધી પદ્ધતિસર વિચાર કરવાના શાસ્ત્રને ચૈતન્ય વિજ્ઞાનશાસ્ત્ર કહેવામાં આવે છે. જૈન શાસ્ત્રોમાં વિસ્તાથી તથા બીજા શાસ્ત્રોમાં ટુંકામાં પણ તેનો જ્ઞાન શબ્દથી વ્યવહાર કરેલ છે. જૈનદર્શનના આગમો પૈકી નંદી સૂત્રમાં તથા આવશ્યક નિક્તિ વિગેરેમાં વિસ્તારથી જ્ઞાનને વિચાર આપે છે. તેને અનુસરીને તેના ભાષ્યાદિક, ટીકાદિક, તથા બીજા પ્રકરણાદિકમાં પણ ખૂબ વિસ્તાર છે. વળી, જૈનદર્શનની માન્યતા પ્રમાણે અમુક અપેક્ષાએ જ્ઞાન Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જ પ્રમાણુ અને પ્રમાં ગણાય છે. અને બીજા દર્શનકારના મત પ્રમાણે પણ અમુક જ્ઞાનો પ્રમાણ અને અમુક બીજુ જ્ઞાન પ્રમા ગણાય છે. એટલે દરેક દર્શનના પ્રમાણુશાસ્ત્રો-તક શાસ્ત્રોમાં પણ જ્ઞાનના સંબંધમાં ખૂબ વિસ્તારથી વિચાર કરવામાં આવે છે, -પ્રમાણુમીમાંસા, સ્યાદવાદ રત્નાકર, વિગેરે વિશાળ જન ન્યાયની સેંકડે ગ્રંથમાં આ જ્ઞાનનો જ મુખ્યપણે વિચાર કરવામાં આવ્યો હોય છે. સામાન્ય જીવોને સમજવા માટે જૈન શાસ્ત્રમાં ૪-૧૦ અને ૧૬ સંજ્ઞાઓનું વર્ણન સમજાવીને દરેક પ્રાણુંઓમાં ચૈતન્ય છે, તેવી સાદી પણ સચોટ સમજ આપવામાં આવી છે. પરંતુ જ્ઞાનશક્તિ, ઉપયોગ વિગેરેના વિગ્રાહ્ય થાય તેવા શાસ્ત્રીય પદ્ધતિસરના વિવેચન માટે પાંચ ભેદ પાડી વર્ણન કરવામાં આવેલ છે. મતિ: શ્રત : અવધિ: મન:પર્યાય : અને કેવળ : આ પાંચ વિભાગમાં જ તમામે તમામ ચૈતન્ય માત્રાઓનો સમાવેશ કરવામાં આવ્યું હોય તેમ સમજાય છે. વિવેચન પદ્ધતિમાં પણ એ પ્રમાણે જ સમજાય છે. અર્થાત આ પાંચ શબ્દોમાં જ આખા જ્ઞાનમય ચૈતન્યને વિચાર કેન્દ્રિત કરવામાં આવ્યો છે. - એ પાંચ શબ્દોનું જુદા જુદા અનેક દષ્ટિબિંદુઓથી વર્ણન કરવામાં આવ્યું છે. તે તે દષ્ટિબિંદુથી વિચારણા કરતી વખતે-તેના જુદા જુદા નામે તથા જુદા જુદા પેટા ભેદ પણ પાડવામાં આવ્યા હોય છે. પરંતુ કઈ વ્યાખ્યા, ક્યું વિવેચન, કયા પેટા ભેદો, યા દૃષ્ટિબિંદુની વિવેચનાને અનુસરીને કરવામાં આવેલ છે તે અભ્યાસીએ સમજવાનું હોય છે, જેના મનમાં બરાબર પૃથક્કરણ ન થઈ શકયું હોય, તેવા અભ્યાસી જ્ઞાનની વિચારણની વ્યવસ્થા વાંચતાં ઘણુ રીતે ગુંચવાય છે. બહુ સૂક્ષ્મ અભ્યાસને પરિણામે જ તેનું Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ બરાબર સૂમ વિચારણાથી પૃથક્કરણ વ્યવસ્થિત સમજ તથા શાસ્ત્ર કારોના અભિપ્રાયનું તાત્પર્ય મેળવી શકાય છે. ખરેખર તે ઘણો જ ગહન અને ઉડાણ ભરેલો વિષય છે. ઉપયોગરૂપ જ્ઞાન અને શક્તિરૂપ જ્ઞાનનો વિચાર એ પાંચ શબ્દોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યો છે. જ્ઞાન અને દર્શન રૂપે વિચાર પણ એ પાંચ શબ્દને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યો છે. પ્રમાણ-અપ્રમાણ, બેધરૂપ જ્ઞાન-અબેધરૂપ અજ્ઞાન, અધિગમ જ્ઞાન, સ્વાભાવિક જણાતી બુદ્ધિ, સમ્યગ જ્ઞાન, અનુભવ જ્ઞાન, સાકારનિરાકાર જ્ઞાન, સવિકલ્પ-નિર્વિક૯૫ જ્ઞાન, નયજ્ઞાન-દુનય જ્ઞાન, પ્રમાણ જ્ઞાન-અપ્રમાણુ જ્ઞાન, સ્વાસ્વાદ જ્ઞાન તથા અનેકાન્તવાદજ્ઞાન, એકાન્તવાદ જ્ઞાન, સમ્યફ અને મિથ્યાજ્ઞાન, યોગીનું જ્ઞાન અને ભેગીનું જ્ઞાન. સિદ્ધનું જ્ઞાન અને સંસારીનું જ્ઞાન, છાઘસ્થિક જ્ઞાન અને કૈવલિક જ્ઞાન, સ્મરણ, ધારણાઓ, નાના જંતુઓની ચેતના, સ્થાવર જીવોના જ્ઞાનસ્કૂરણે–સંજ્ઞાઓઃ એ વિગેરેની શાસ્ત્રીય સર્વ વિચારણાઓને કેન્દ્રમાં એ પાંચ શબ્દ છે. કોઈ પણ પ્રાણુની પ્રવૃત્તિની પાછળ રહેલા, બીજા પ્રાણીઓ પણ જાણી શકે–સમજી શકે, તેવા ઈરાદાને આપણે ઉપયોગ કહેલ છે. પરંતુ જેટલી જ્ઞાનશક્તિ તે પ્રાણીમાં ખુલ્લી થઈ હય, કે ખુલ્લી થઈ શકે તેમ હોય, તેનો જ ઘણે ભાગે તે પ્રાણી ઉપયોગ પ્રવર્તાવી શકે છે. દાખલા તરીકે -જે બાળક પરભાષાના જેટલા શબ્દનું જ્ઞાન ધરાવતો હોય, તેટલા જ શબ્દ તે વાપરી શકે છે, કે તેટલા જ શબ્દ વિષેના પ્રશ્નોનો જવાબ આપી શકે છે. એક બાળક ૧૦૦) સંસ્કૃત શબ્દો શીખેલ છે. તે તેટલાને જ તે ઉપયોગ કરી શકે છે. અને તેટલાને લગતા પ્રશ્નોના જ તે જવાબ આપી શકે છે, Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ તેથી ઉપરાંત તેણે જાણેલ ન હોય, એટલે તેનો ઉપયોગ ન કરી શકે, અને તે વિષે કાંઈ પણ કહી ન શકે. જો કે તેણે જાણેલા તે ૧૦૦) શબ્દોનો ઉપયોગ તેને દરેક વખતે કરવો પડતો નથી. પરંતુ જુદે જુદે વખતે, જુદા જુદા શબ્દનો ઉપયોગ કરે પડે છે. જ્યારે તેને પાણીની જરૂર હોય, ત્યારે તે ન શબ્દનો ઉપયોગ કરે છે, ત્યારે બાકીના ૯૯ શબ્દોનો તે ઉપયોગ કરતા નથી. તેથી તે ૯૯ શબ્દો તેને આવડતા નથી, એમ નથી. પરંતુ તે ૯૯ શબ્દોનું શક્તિરૂપે તેને જ્ઞાન છે, અને એક સ્ત્રમ્ શબ્દનો તે વખતે તે ઉપયોગ કરે છે, માટે તે વખતે તેને એક જ શબ્દનું ઉપયોગ રૂપ જ્ઞાન પ્રવર્તતું હોય છે. એટલે-જ્ઞાન બે પ્રકારનું સમજી શકીએ છીએ. લબ્ધિ એટલે શક્તિરૂપ જ્ઞાન અને ઉપયોગ એટલે પ્રવૃત્તિરૂપ જ્ઞાન, જે વસ્તુનું લબ્ધિરૂપ પણ જ્ઞાન નથી હોતું, તેને ઉપયોગ પણ પ્રવર્તતો નથી હોતો. અને જેનો ઉપયોગ પ્રવર્તતે હેય છે, તે શિવાયના જે કેટલાક પદાર્થોને જ્ઞાનનો ઉપયોગ ન પ્રવર્તતે હોય, તો પણ તે વિષેના ઘણા જ્ઞાનો તેને શક્તિ રૂપે હોય છે. વળી, જે બાળક ૧૦૦) શબ્દો શીખી શક્યો છે, તે કાળે કરીને હજારો શબ્દ શીખી શકે છે, એ ઉપરથી તેને આત્મામાં સવ જાણવાની શક્તિ ભરી છે, એમ અનુમાન કરી શકાય છે. પરંતુ તે બધી શક્તિ કમૅથી આવરાયેલી છે. જેથી કરીને–ખાસ ભણવાને પરિશ્રમ કરવાથી સો શબ્દનું આવરણ તે તોડી શક્યો છે; અનુક્રમે એમ આવરણ તોડ્યા વિના હજારો શબ્દ તેને આવડતા નથી. માત્ર ૧૦૦) શબ્દોના આવરણ તોડ્યા છે, માટે ૧૦૦ શબ્દો તેને આવડે છે. હજાર શબ્દોના જ્ઞાનનું આવરણ તેઓ તો હજાર શબ્દો આવડી શકે છે. તેટલી જ તેની લબ્ધિ-શક્તિ ખીલી છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ તેમાં પણ જે વખતે જે શબ્દનો ઉપયોગ મૂકે, તે જ શબ્દ તે વખતે યાદ આવે છે. કેમકે-સા શબ્દો શીખ્યા પછીએ તેના ઉપર આચ્છુ પણ કર્મીનુ' આવરણ તો આવી ગયેલું હેાય છે. ઉપયોગ મૂકતી વખતે, જ્ઞાન શક્તિ ઉપરનું એ પાતળું આવરણ ફરીથી ખસી જાય છે. જેથી અમુક શબ્દનો ઉપયોગ પ્રવર્તે છે, બીજાનો પ્રવતા નથી. જેનો ઉપયોગ પ્રવર્તે છે, તેનું આવર્ ખસ્યું હોય છે. જેના ઉપરથી આવરણુ ખસ્યું નથી હોતું, તે ઉપયાગા પ્રવર્તાતા નથી. માત્ર એક જ ઉપયોગ પ્રવતે છે. ૨૩૯ અને જ્યારે કોઈ પણ એક શબ્દના ઉપયોગ પ્રવર્તે છે, ત્યારે જે ઉપયોગ પ્રવત તે! હાય છે, તે જ તે પ્રવર્તાવનાર જાણતા પણ હાય છે, પરંતુ ત્યારે અને તે જ વખતે જેતે ઉપયોગ પ્રત્ર તા ાય છે, તેજ વખતે તેની સાથે સંબંધ ધરાવતા ખીજા ઘણા પદાર્થાને લગતા ન સમજી શકાય તેવા ઉપયેગા પણ પ્રવર્તાતા હોય છે. પરંતુ તે કયા કયા છે? અતે કેવી રીતે પ્રવતે છે? તે ચાક્કસ સ્વરૂપમાં તે પ્રવર્તાવનાર જાણતોયે નથી હોતા, અને કહી રાક પણ નથી. દાખલા તરીકે :~~~એક માણસ મુસાફરી કરતાં એક રણમાં જઈ પહેાંચ્યો. તડકો તપવા લાગ્યા. તેતે પુષ્કળ તૃષા લાગી, તેવે વખતે રણમાં ઝાંઝવાના પાણી દેખાને તૃષા મટાડવા તે ઉતાવળા ઉત્તાવળા ચાલે છે. તેની ધારણામાં પાણી મેળવવાની ઈચ્છા પ્રબળ હોય છે. તે વખતે પાણી શબ્દ અને તેના જ્ઞાનને ઉપયોગ સૌથી વિશેષ સતેજ હોય છે. ઝાંઝવાના જળના તર ંગા ઉછળતા તે નજર સામે જુએ જ છે. તે વખતે પણ આજુબાજુની ઘણી ચીજો તે જુએ છે, અર્થાત્ તેનોયે ઉપયોગ પ્રવર્તે છે. પરંતુ તે પાણીના ઉપયાગ કરતાં ગૌણુ ઉપયોગ હોય છે. બીજી ધણી ચીજો તેની નજરે ચડે છે-પાતે જે રસ્તા ઉપર ચાલે છે, ત્યાં પણ અનેક ચીજો તેના Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પગમાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ પ્રવર્તતે તેના ધ્યાનમાં નથી રહે. અને જ્યારે તે સમજમાં આવીને એમ ધારે છે કે “મારી સામે જણુતા પાણીના તરંગો ઝાંઝવાના જળ છે, ખરૂં પાણી નથી.” ત્યારે તેની તૃપા વધતી જાય છે. અને જલ્દી રણ પસાર કરીને ઉતાવળે દેડી પાણી મેળવવા અધીરી થાય છે. તેમ કરતાં દૂરથી જ્યારે કોઈ પાણીની પરબ તેની સામે નજરે દેખાય છે. ત્યારે આશાના વેગમાં એકદમ જેટલું બળ હોય તેટલો ઉતાવળ ચાલીને જેમ બને તેમ તે પરબ પાસે જઈ પહોંચે છે. પરબની માટલી જ તેની આંખમાં, તેના મનમાં, તેની ઈચ્છામાં, જડાઈ જાય છે, કેન્દ્રિત થઈ જાય છે. તે માટલી કેવી છે ? આજુબાજુ કોણ છે ? પાનાર કોણ છે ? ઉપર છાયા કરનાર ઝાડ કયું છે ? તેની પછી શું છે ? તેની આજુબાજુ શું છે ? એ દરેક પદાર્થો તેની નજર સામે આવે છે, અને તેના સૂક્ષ્મ ઉપયોગ પણ પ્રવર્તે છે, તે એટલા બધા વ્યક્ત-પ્રગટ નથી હોતા, કે જેટલા પાણીની માટલીના અને પાનાર વિષેના ઉપયોગ વ્યક્ત હોય છે. બસ, વ્યક્ત ઉપગ સાકાર કહેવામાં આવે છે. અને અવ્યક્ત ઉપયોગોને નિરાકાર ઉપયોગ કહેવામાં આવે છે. કોઈ પણ એક કામ કરતી વખતે જુદી જુદી વસ્તુને લગતા સાકાર-નિરાકાર-બનેય ઉપયોગ પ્રવર્તે છે, પરંતુ તે બધાય આપણું ખ્યાલમાં નથી હોતા. જેના ઉપયોગ ખ્યાલમાં આવે તેવા પ્રવર્તે છે, તે સાકાર ઉપગે કહેવાય છે. અને પ્રવર્તે છતાં ખ્યાલમાં નથી આવતા તે નિરાકાર ઉપયોગો કહેવાય છે. આ પ્રમાણે જગતમાં જુદા જુદા પ્રાણીને જુદે જુદે વખતે પ્રવર્તતા અનંત ઉપયોગનું વર્ગીકરણ કરી તેનું શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે નીચે પ્રમાણે વિવેચન કરવામાં આવેલું છે? પ્રાણુઓને વધુમાં વધુ પાંચ ઈદ્રિય અને છઠું મન હોય છે. એ છમાંથી કોઈ પણ એકનીય મદદ વિના કોઈ પણ પ્રાણી કોઈ પણ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ વસ્તુનુ જ્ઞાન કરી શકતા હોય તેવું આપણે જોઈ શકતા નથી. [આ પ્રસંગે યાગી વિગેરે પુરુષોને આપણે બાદ રાખીને વાત કરીએ છીએ.] માટે, પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનની મદદથી જે જે ઉપયાગે પ્રવતે છે, તેમના ઉપયાગના જે આકાર પ્રવર્તાવનાર કે બીજો પણ સમ∞ શકે તેવા સ્પષ્ટ હોય, તે સાકારોપયોગ ગણાય છે. અને તે જ છ ઈંદ્રિયાથી ઉપયોગ પ્રતે, છતાં-જેતેા આકાર સ્પષ્ટ ન થાય, તે નિરાકાર ઉપયેગ ગણાય છે. પાંચ ઈંદ્રિય અને છઠ્ઠા મનથી પ્રવર્તાતા ઉપયેગ તે તિજ્ઞાનના ઉપયોગ કહેવાય છે. અને જે જીતે જેટલી તે જ્ઞાનશક્તિ તે મતિજ્ઞાન લબ્ધિ કહેવાય છે. છ ઇક્રિયાની મદદથી પ્રવર્તાતા એ મતિજ્ઞાનાપયોગના સાકાર અને નિરાકાર એ બે પ્રકાર પડી શકે છે, એટલે કે-છ ઇ‘દ્રિયની મદદથી થયેલા ઉપયોગમાંના જેટલાનુ સ્પષ્ટીકરણ ઉપયોગ મૂકનાર સમજી શકે, તે સાકાર મતિજ્ઞાનાયેાગ અને જેટલાઞા ઉપયોગ પ્રવર્તો હાય છતાં મૂકનાર તેનું સ્પષ્ટીકરણ સમજી શકયો ન હોય તે નિરાકાર મતિજ્ઞાનાપયાગ, આ નિરાકારોપયોગ એટલે તે એક જાતનું નિર્વિકલ્પજ્ઞાન છે. અને સાકારોપયોગ તે વિકલ્પજ્ઞાન છે, બન્નેય ઉપયોગા જ્ઞાનની જ તિ છે. પરંતુ સાકાર જ્ઞાન અને નિરાકાર જ્ઞાનતા ભેદ સ્પષ્ટ કરવા માટે સાકારને જ્ઞાન શબ્દથી શાસ્ત્રમાં બતાવેલ છે, અને નિરાકારને દર્શન શબ્દથી શાસ્ત્રમાં વ`વેલ છે. એટલે કે નિરાકારોપયોગના પણ છે ઇન્દ્રિય પ્રમાણે છ ભેદ થાય છે. દર્શન એટલે જોવું, એવા વ્યાવહારિક અર્થી પકડીને તેની મુખ્યતાએ ભેદ પાડતાં; આંખને દર્શન એટલે જેવાના કામમાં ૧ રે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ મુખ્ય ગણીને-ચક્ષુઃ દર્શન અને અચક્ષુઃ દર્શન એવા બે ભેદ પાડ્યા છે. વાસ્તવિક રીતે અચક્ષુ: દશન એટલે ચક્ષુઃ સિવાયની મન વિગેરે બાકીની પાંચ ઈધિથી જે નિરાકાર ઉપયોગ પ્રવર્તે, તેને અચક્ષુ: દર્શન કહેવામાં આવ્યું છે. દર્શન પણ એક પ્રકારનું જ્ઞાન જ છે. આંખ જુવે છે, એટલે નિરાકારોપયોગ પણ કરે છે, એટલે કે જાણે છે, એવો અર્થ કરવામાં હરકત નથી, કાન જુવે છે, સાંભળે છે, એટલે કે જાણે છે. સાકારપયોગ પ્રવર્તાવે છે. એમ બધી ઈદ્રિયો માટે સમજવું. સાકારોપયોગ અને નિરાકારોપયોગ વખતે પ્રવર્તતી -શક્તિ કે જે આત્મામાં જેટલી અનાવૃત જ્ઞાનશક્તિ હોય છે, તેના પણ ઉપયોગ અવસ્થાના બે ભેદની અપેક્ષાએ બે ભેદ ગણાવવામાં આવ્યા છે. ચક્ષુદર્શન શક્તિ અને અચકુદર્શન શક્તિ અને તે બનેયના ઉપયોગ પણ છે. પરંતુ તે બન્ને પ્રકારની દર્શનશક્તિ છે. તેને તથા ઈદ્રિયથી પ્રવર્તતી જ્ઞાનશક્તિ: તેમજ તેના સાકારનિરાકારો પગ: એ સર્વને સમાવેશ ચૈતન્યવિજ્ઞાનના સંગ્રહની દ્રષ્ટિથી મતિજ્ઞાન શબ્દથી કરવામાં આવેલ છે, પાંચ જ્ઞાનના નામમાં એ પહેલું નામ છે. તેના ઈોિ અને મનથી ઉત્પન્ન થઈ શકે તેવા ઉપયોગ થતજ્ઞાન થતાં પહેલાં જ પ્રવર્તે છે. જ્ઞાન તથા દર્શનશક્તિ અને તેના વિકલ્પ તથા નિર્વિક૯૫ ઉપયોગ એ સર્વને સમાવેશ મતિજ્ઞાન શબ્દમાં કરવામાં આવેલ છે, કેમકે-એ સર્વ જ્ઞાન માત્રાઓ તો છે જ. શ્રતજ્ઞાનને તો અર્થ એ છે કે કણેન્દ્રિય દ્વારા સાંભળેલા શબ્દોનું સાકાર મતિજ્ઞાન થયું, તેજ ઉપરથી તે શબ્દોના અર્થોનું મનની મદદથી જ્ઞાન થાય, તે, અથવા બાકીની પાંચ ઈથિી જે જે પદાર્થોનું સાકાર મતિજ્ઞાન થયું હોય, તેને લગતા શબ્દોનું જ્ઞાન થાય, તે. એ બંનેય શ્રતજ્ઞાન કહેવાય છે, એટલે શ્રુતજ્ઞાન Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ તો સાકારપણે જ પ્રવર્તે છે. એટલે તેનું દર્શન હોઈ શકતું નથી. માત્ર શ્રતજ્ઞાનની લબ્ધિ અને તેને સાકારે પગઃ એ બનેય હોય છે. તે બનેયને સંગ્રહ કૃતજ્ઞાન શબ્દથી કરવામાં આવેલો છે. હવે શક્તિ સંપન્ન યોગીઓમાં–જેઓને ઈદ્રિયની મદદ વિના જ સાક્ષાત્ આત્માથી અમુક રૂપી પદાર્થોનું સાકારજ્ઞાન થાય છે, તે જ વખતે બીજા અનેક અ૫ પ્રજનવાળા રૂપી પદાર્થોનું નિરાકાર જ્ઞાન હોય છે. અથવા જેનું સાકારજ્ઞાન થયું હોય, તે પદાર્થનું પણ સાકાર થતાં પહેલાં નિરાકાર જ્ઞાન થઈ જાય તો પણ એ બનેય અવધિજ્ઞાનના જ્ઞાનમાત્રા જ છે. છતાં નિરાકારતા પૂરતું તેનું નામ અવધિદર્શનોપયોગ અને સાકાર અંશનું નામ અવધિજ્ઞાનપગ પરિભાષામાં આપેલ છે. સાકારો પગનું મૂળ અવધિજ્ઞાન લબ્ધિ અને નિરાકારો પગનું મૂળ અવધિદર્શન લબ્ધિ સમજવી. અવધિજ્ઞાન-દર્શન અને તે બનેયના ઉપયોગ, એમ એ યારેય અવવિજ્ઞાન શબ્દમાં સમાવેશ પામે છે. જે ગીઓને બીજાના મનના વિચારે સમજવાની શક્તિ પ્રગટ થાય છે, તે શક્તિને પણ એક રીતે અવધિજ્ઞાનને એક વિશિષ્ટ વિભાગ કહીએ તો ચાલે. એટલે કે મનના અણુઓ પણ રૂપી દ્રવ્યો છે, અને અવધિજ્ઞાની જાણ શકે છે, પરંતુ મનના અણુનું મન બન્યા પછી વિચાર કરતી વખતે જુદા જુદા થયેલા તેના આકારને ધ્યાનમાં લીધા પછી તેના ઉપરથી અ૫ કે વધારે અનુમાન કરી વિચારમાં વિચારાતાં પદાર્થોને સમજી લેવાને જુમતિ રૂપ મનઃપર્યવ અને વિપુલમતિ રૂપ મન:પર્યવ જ્ઞાન સાકાર જ હોય છે. કેમકે અ૫ અનુમાન શક્તિ પણ એક જાતને આકાર છે, અને વિશેષ અનુમાનશક્તિ પણ એક જાતને આકાર છે. એટલે તેના એ અંશમાં નિરાકાર ઉપગ પ્રવર્તતો ન હોવાથી તેનું દર્શન પ્રવર્તતું નથી. મનના પરમાણુઓનું મન બન્યા પછી, તેની વિચા Page #249 -------------------------------------------------------------------------- ________________ २४४ રણું અનુસાર ગોઠવાતા આકાર સાક્ષાત આત્માથી તેઓ જુઓ છે. અને જોતાં જ તે વિષે કેટલાકનું સાકાર જ્ઞાન અને કેટલાકનું નિરાકાર જ્ઞાન થાય જ, પરંતુ તેને સમાવેશ અવધિદર્શન અને અવધિજ્ઞાનમાં થાય છે. એટલે ત્યારપછી પ્રવર્તતા ઓછા કે વિશેષ અનુમાનના પ્રકારે જજુમતિ અને વિપુલમતિ મન:પર્યવ તરીકે પરિભાષિત કરવામાં આવેલ છે. એટલે તેનું દર્શન નથી હોતું. અવધિજ્ઞાની જ્યારે દરેક રૂપી પદાર્થોનું સાક્ષાત આત્માથી જ્ઞાન કરી શકે છે, એટલે મન પણ રૂપી દ્રવ્ય હોવાથી તેમાં આવી જાય છે, એટલે અવધિજ્ઞાની મનોદ્રવ્યોને પણ સાક્ષાત આમાથી જાણી શકે છે. પરંતુ, કોઈ જીવોને બીજા રૂપી દ્રવ્યો વિષેનું અવધિજ્ઞાન ન થવા છતાં મતિજ્ઞાન પછી મન:પર્યવ જ ઉત્પન્ન થઈ જાય છે, એટલે મનદ્રવ્યજ જોઈ શકે, તેવું વિશિષ્ટ અવધિ થાય છે, અને તેની અ૯પ યા વિશેષ અનુમાનશક્તિ રૂ૫ મન:પર્યવ પ્રવર્તે છે, પરંતુ મુખ્યતાની અપેક્ષાએ અવધિજ્ઞાનની અવિવા કરીને તેને મનની મુખ્યતાને લીધે મન:પર્યાવજ્ઞાન જ કહ્યું હોવાનું સમજાય છે. એટલે અવધિજ્ઞાનીને મન:પર્યાય જ્ઞાન થાય, ત્યારે તેના મનોકાના સાકાર અને નિરાકાર ઉપયોગ જેમ અવધિજ્ઞાન અને અવધિદર્શનમાં સમાવેશ પામી જાય છે, અને પોતે તો માત્ર હજુ કે વિપુલ સાકારપયોગ રૂપે જ રહે છે. તે જ પ્રમાણે અવધિ વિના મન પર્યાય થાય તેને પણ એ જ પ્રમાણે માનીને–સાકારપયોગવાળું જ માત્ર ગણુને “તેને દર્શન નથી હોતું” એમ વિવક્ષા કરીને ઠરાવ્યું જણાય છે. બહુ સૂક્ષ્મ વિચારણા કરીએ, તે અવધિજ્ઞાનના અસંખ્ય ભેદમાંને એક ભેદ મદ્રવ્યને જ્ઞાન પૂરત માનવા હરકત જણાતી Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ નથી. પરંતુ અવધિજ્ઞાનીને તેની ગણતા હોવાથી શાસ્ત્રકાર ભગવંતોએ તેની વિવક્ષા ન કરી હોય, એમ સંભવિત લાગે છે. વધારે ખરું શું હશે ? તે બહુતો પાસેથી સમજવું. અને, જેને મન સિવાયના બીજા પણ રૂપી પદાર્થોનું જ્ઞાન હોય સાથે મન:પર્યવજ્ઞાન પણ મનના વિચારોને જાણવાને અનુમાન કરવાની શક્તિરૂપ થયું હોય, તે તેને અવધિ અને મન:પર્યાવ બનેય જ્ઞાન થયા ગણાય છે. મનના માત્ર આકાર નણવાના જ્ઞાન સાથે બીજો રૂપી પદાર્થોનું જ્ઞાન થાય, પરંતુ મનના જાગેલા આકારો ઉપરથી વિશેષ અને ચોક્કસ જાણવા ઋજુ કે વિપુલ અનુમાન શક્તિ ન હોય, તેને માત્ર અવધિજ્ઞાન અને અવધિદર્શન જ ગણાય. એમ ઉપરની વિચારણું ઉપરથી સમજાય છે. જેમ એક અપેક્ષાએ મતિવિશેષ શ્રત છે, તેમ સંયમપ્રત્યયિક અવધિવિશેષ મન:પર્યવ જ્ઞાન હોય, તે ઉપરની વિચારણું બંધબેસતી આવે છે. પ્રથમ સમયે ઉત્પન્ન થયેલ અપર્યાપ્ત સૂક્ષ્મનિગદના છવની અ૫માં અપ જ્ઞાનમાત્રાથી માંડીને કેવળજ્ઞાન સુધીની સર્વ જ્ઞાન માત્રાઓ અસંખ્ય પ્રકારની થાય છે. અને અમુક જથ્થામાં અમુક વિશિષ્ટતાવાળી જ્ઞાનમાત્રાઓના સમૂહના મતિજ્ઞાનાદિક નામો પ્રધાનતાની વિવક્ષાએ પાડેલા હોય છે. તે ક્રમથી વિચારતાંયે ઉપરની વિચારસરણી બંધ બેસતી આવે ખરી. આગળ ચાલતાં, એકી સાથે લેકાલોકનું-સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ ભાવ, અને સર્વ કાળનું વિગતવાર જ્ઞાન થાય છે. તે જ્ઞાન ચૈતન્ય સ્વરૂપે કેવળજ્ઞાન ગણાય છે, પરંતુ તે જ્ઞાનમાં દ્રવ્યોનો અને પર્યાયોનો ભાસ પડે છે. દ્રવ્યના ભાસ પૂરતી દર્શનશક્તિ, અને પર્યાયોના ભાસ પૂરતી જ્ઞાનશક્તિ, એ રીતે તેના સાકાર અને નિરાકાર ઉપયોગો સંભવિ શકે છે. ઉભયશક્તિરૂપ અને ઉદ્ય ઉપયોગરૂપ સર્વજ્ઞાનમાત્રાઓને સમાવેશ કેવળજ્ઞાન રૂપે સામાન્ય Page #251 -------------------------------------------------------------------------- ________________ શબ્દમાં કરી લેવામાં આવ્યું છે. એટલે પાંચ જ્ઞાનને નામમાં વપરાયેલ કેવળજ્ઞાન શબ્દનો અર્થ માત્ર સાકારોપયોગ એટલે જ ન કરો. એમ કરવાથી કશો વિરોધ આવશે નહીં. તથા વિશિષ્ટ ચૈતન્યશક્તિ સ્વરૂપે એક જ છતાં ઉપયોગ ભેદથી કેવળ દર્શન અને કેવળજ્ઞાન નામ આપવામાં આવેલ હોય અને ઉપયોગ ભેદને લીધે લબ્ધિ પણ બે પ્રકારની વર્ણવવામાં આવી હોય, એટલે તે સર્વને સમાવેશ કેવળજ્ઞાન શબ્દમાં કરી લેવામાં આવેલું જણાય છે. એટલે ઇંદ્રિયદર્શન, અવધિદર્શન, કેવળદન, દિયદર્શનના બે પ્રકારો ચક્ષુરિન્દ્રિયદર્શન અને અચક્ષુરિન્દ્રિય દર્શન. એમ કહીને ચાર પ્રકારના દર્શને ગણાવ્યા. કોઈ પણ પદાર્થને ભેટ અપેક્ષાવિશેષથી પાડવામાં આવે છે. તે જ પદાર્થના જુદી અપેલાએ જુદી રીતે પણ ભેદ પાડી શકાય છે. હવે મતિ, ચુત, અવધિ, મન:પર્યવ અને કેવળઃ એ પાંચ જ્ઞાને સાકારો પગ ગણુય છે. એ પાંચ ભેદ પણ અપેક્ષા ભેદથી જ છે. મતિવ્રતને જુદા જણાવ્યા છે, પરંતુ શ્રતને નિરાકાર ઉપયોગ ન હોય. મતિ જ હોય છે. કેમકે મૃત સાકાર રૂ૫ છે. નિરાકાર મહિના બે ભેદ પાડયા. ચક્ષુર્દર્શન અને અચહ્યુશન, અવધિ અને મન:પર્યાયમાં અવધિને જ નિરાકાર ઉપયોગ હોય છે. અને કેવળનો નિરાકાર ઉપયોગ હોય છે. એમ દર્શનના ચાર ભેદ ગણાવ્યા. ત્રણ અજ્ઞાને પયોગમાં ત્રણ દર્શન જુદા લેવાનું નથી હોતા. કેમકે—એ ભેદ સાકારમાં જ પડે છે. આ પ્રમાણે સાકાર અને નિરાકાર એ બે પ્રકાર ઉપયોગના બતાવ્યા છે. સાકારો પગ બે પ્રકારના હોય છે, અજ્ઞાન સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ, એટલે મિથ્યાત્વ મોહનીયના ઉદય સહકૃત સાકારપયોગ તે ટાણુ અજ્ઞાનરૂપ સાકારો પયોગ, અને મિથ્યાત્વ મોહનીય અનુદય સહકૃત સાકારોપયોગ એટલે— Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ ૧ મતિજ્ઞાનાત્મક સાકારોપયોગ ૨ શ્રુતજ્ઞાનાત્મક સાકારોપયોગ ૩ અવધિજ્ઞાનાત્મક સાકારો પગ ૪ મિથ્યાત્વમેહની દયસહકૃત મતિજ્ઞાનાત્મક સાકારોપયોગ મતિ અજ્ઞાનોપયોગ ૫ મિથ્યાત્વમોહન યોદયસહકૃત શ્રતજ્ઞાનાત્મક સાકારપયોગ શ્રત અજ્ઞાનોપયોગ ૬ મિથ્યાત્વમેહનીયોદયસહકૃત અવધિજ્ઞાનાત્મક સાકારોપયોગ વિભંગણાને પયોગ ૭ મન:પર્યવજ્ઞાનાત્મક સાકારોપયોગ ૮ કેવળજ્ઞાનાત્મક સાકારોપયોગ ચક્ષુર્દશનાત્મક નિરાકારો૯ | નિરાકાર મતિજ્ઞાનોપયોગ | પયોગ ચક્ષુદંશંને પયોગ. ૧૦ ] અચનાત્મક નિરાકાર પયોગ અચસુઈશનપયોગ ૧૧ અવધિદર્શનાત્મક નિરાકારોપયોગ અવધિદર્શનોપયોગ ૧૨ કેવળ દર્શનાત્મક નિરાકારપયોગ કેવળદર્શનેપયોગ આ પ્રમાણે શક્તિરૂપે પાંચ જ્ઞાન વર્ણવ્યા છે, તેથી પાંચ જ્ઞાન છે, પરંતુ તેના ઉપયોગ બાર પ્રકારે પ્રવર્તે છે. મતિજ્ઞાનનો સાકારોપયોગ પ્રવર્તતી વખતે જે સાથે મિથ્યાત્વ મેહનીયને ઉદય હોય તો તે જ વખતે મતિ અજ્ઞાનાત્મક સાકારોપયોગ ગણાય છે, એ પ્રમાણે ઉપયોગ પ્રવર્તતી વખતે કેટલાક પદાર્થો વિષે નિરાકારોપયોગ પ્રવર્તતો જોવામાં આવે છે. તેનું નામ દર્શન છે. નિરાકારતામાં મિથ્યા કે સમ્યગૂ ઉપયોગ પ્રગટ જણાતું નથી, માટે દશનમાં વિપરીત દર્શનના અજ્ઞાનની માફક અદર્શન એવા Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ભેદો બનાવવાની જરૂર રહેતી નથી. અપેક્ષાએ જોકે મિથ્યાસાકારપયોગને કારણરૂપ નિરાકારોપયોગ મિથ્યા કહી શકાય. પરંતુ તે નાની જ વસ્તુ છે. એટલે તેની વિવક્ષા ન કરીએ, તો તેના ભેદો ગણાય નહી. સમ્યગદ્રષ્ટિને ઇયિાદિકની વિકલતાને લીધે કોઈપણ વસ્તુ સંબંધિ ભ્રમ થાય, તો તે જ્ઞાનના પેટામાં સમાયેલા સમજવા. એટલે ખરી રીતે જ્ઞાન, અજ્ઞાન અને દર્શનની વ્યવસ્થા આધીન જણાય છે. જ્ઞાન તે ચૈતન્યશક્તિરૂપે પાંચ જ હોઈ શકે છે. તેમાં નાતો દશન, નતો અજ્ઞાન હોય છે, એમ સમજાય છે. મતિજ્ઞાનના કે અવધિજ્ઞાનનો ઉપયોગ જે કોઈ પદાર્થ વિષે સાકારો પગ પ્રવર્તે, ત્યારે તેની સાથેના બીજા પદાર્થો વિષે કે પહેલા જાણેલા તે પદાર્થો વિષે પણ નિરાકારોપયોગ તે વખતે જ પ્રવર્તે છે, તે અનુભવસિદ્ધ છે. અને જેનો નિરાકારોપયોગ પ્રવર્યો છે, તેને જ વળી કોઈ વખતે વધારે જ્ઞાનવાનનું વધારે ધ્યાન ખેંચાય તો સાકારોપયોગ પ્રવર્તે છે. અર્થાત સાકારોપયોગ અને નિરાકારો યોગ એ એકજ જ્ઞાનની બે અવસ્થાઓ છે, એટલે ઉપચારથી નિરાકારોપયોગમાં વ્યાકૃતજ્ઞાનમાત્રાનું નામ દર્શનલબ્ધિ-શક્તિ કહેવાય છે, અને સાકારોપયોગમાં વ્યાપૃત જ્ઞાનાંશનું નામ જ્ઞાનલબ્ધિ-શક્તિ કહેવામાં આવે છે, અને જેને સા કારોપયોગ મિથ્યાત્વોદયસહકૃત હોય છે, તે અજ્ઞાન કહેવાય છે. તેની જ જ્ઞાનલબ્ધિને પણ ઉપચારથી અજ્ઞાન કહેવામાં હરકત નથી. અને સૂકમાર્થની વિવલાએ તેના નિરાકારોપગને પણ અદર્શન–મિથ્યાત્વ સહકૃતિદર્શન કહેવામાં હરકત નથી. આ દષ્ટિથી તરવાર્યાધિગમ સૂત્રના ભાગ્યમાં “નયાન્તરની અપેક્ષાએ જ્ઞસ્વાભાવ્યાત કેઈ પણ જીવ અજ્ઞાન નથી જ.” એમ કહ્યું છે, તે રૌતન્ય સ્વરૂપ જ્ઞાનમાત્રાની અપેક્ષાએ. એટલે-જ્ઞાન, અજ્ઞાન, દર્શન, સાકાર, અનાકાર, વિશેષ પ્રાહિમ ત્વ, સામાન્ય પ્રાહિતવ વિગેરે ભેદો ઉપયોગની અપેક્ષાએ જણાય Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ છે. અજ્ઞાન પણ એક જાતનું જ્ઞાન તો છે જ, ચૈતન્ય શક્તિ છે. દર્શન પણ એક જાતનું જ્ઞાન છે. પરંતુ એ બે (અજ્ઞાન અને દર્શન) અવસ્થા સિવાયની જ્ઞાનની અવસ્થા માટે જ્ઞાન શબ્દ મર્યાદિત કરેલ છે. તેમજ સર્વજ્ઞાનમાત્રાઓ રૂપે વ્યાપક અર્થમાં પણ જ્ઞાન શબ્દ વપરાય છે આ પ્રમાણે પ્રમાણ વ્યવસ્થા પણ ઉપયોગને આશ્રયીને જણાય છે. કેમકે-જ્ઞાનને વપરાશ ઉપયોગ મારફત જ થાય છે. કોઈ પણ વસ્તુના ખરા ખોટા નિર્ણય જ્ઞાનથી જ થાય છે. પછ–ખો નિર્ણય કરનારૂં જ્ઞાન પ્રમાણભૂત જ્ઞાન ગણાય છે. અને ખોટો કે અસ્પષ્ટ નિર્ણય કરનારૂ અથવા ખરો નિર્ણય ન કરનારૂં જ્ઞાન અપ્રમાણ ગણાય છે. એટલે નિર્ણય કરવાનું કામ ઉપયોગનું જ છે. ઉપયોગ પ્રવર્યા વિના જ્ઞાનશક્તિ કાંઈ પણ નિર્ણય કરી શકતી જ નથી. માટે પ્રમાણુ અપ્રમાણ વ્યવસ્થા પણ ઉપયોગને આધારે જ છે. તેમાં પણ સાકારોપયોગ જ ખરો નિર્ણય કરી આપે છે. અનાકારોગ કે અજ્ઞાનાત્મક સાકારોપયોગ ખરે નિર્ણય કરી શકતો નથી. માટે તે બંને પ્રમાણમાં ગણેલ નથી. માટે આ પાંચ પ્રકારના સાકારોપયોગ જ પ્રમાણું ગણાય છે. મતિજ્ઞાન, અવધિજ્ઞાન અને કેવલજ્ઞાનની સાથેના નિરાકારોપયોગ પ્રવર્તે છે. ખરા, પરંતુ તે ખરી વાતનો સ્પષ્ટ નિર્ણય કરી શકતા નથી માટે તેને પ્રમાણ વ્યવસ્થામાં ગણવામાં આવેલા નથી. તેમજ મિથ્યાવસહકુ ત મતિ, ચુત, અવધિના સાકારોપયોગો પણ નિર્ણય કરે છે ખરા, પરંતુ બેટા નિર્ણય કરે છે, એટલે તેઓ પણ પ્રમાણુ નથી, પરંતુ પ્રમાણ વ્યવસ્થાની દૃષ્ટિથી અપ્રમાણ ગણાય છે. આટલા જ માટે તવાર્થ સૂત્રમાં ઉપયોગે ૧૨ ગણવેલા છે પરંતુ પ્રમાણ તરીકે મતિ-શ્રત પરોક્ષ પ્રમાણરૂપ, અને અવધિ, મન:પર્યાય અને કેવલજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણરૂપે ગણવેલા છે. પ્રથમ Page #255 -------------------------------------------------------------------------- ________________ ત્રણના વિપર્યયને અપ્રમાણ તરીકે અર્થથી ગણવેલા છે. જ્ઞાનાભાવ, સંશય, ભ્રમ, અનદયવસાય વિગેરે સ્પષ્ટ અને ખરા નિર્ણયરૂપ ન હેવાથી પ્રમાણ ઠરતા નથી. તેથી તે સર્વ અપ્રમાણ તરીકે સિદ્ધ થાય છે. પ્રમાણુ પ્રમાણ વ્યવસ્થા મુખ્યતાએ ઉપયોગને અને તે પણ સાકારોપયોગને આશ્રયને છે. એટલે નિરાકારોપયોગને ન પ્રમાણ કે ન અપ્રમાણ તરીકે ગણી શકાય, અથવા ઉપચારથી પ્રમાણભૂત સાકારોપયોગના કારણભૂત નિરાકારોપયોગને પ્રમાણ તરીકે અને અપ્રમાણના નિરાકારોપયોગને અપ્રમાણુ તરીકે કોઈ ઠેકાણે જણાવેલ હેય. તેથી તેનો વિરોધ કરવા જેવું નથી. તે જ પ્રમાણે અજ્ઞાનાત્મક સાકારોપયોગને કારણભૂત નિરાકારો પયોગને ઉપચારથી અપ્રમાણ તરીકે જણાવેલ હોય, તો તે પણ અવિરુદ્ધ જણાય છે. અપ્રમાણને પણ જુદા જુદા અર્થ કરવા પડે છે. પ્રમાણ વિરુદ્ધ અપ્રમાણુ અથવા અનિર્ણયાત્મક કે અવ્યક્ત પ્રમાણ અથવા સંપૂર્ણ પ્રમાણ સ્વરૂપાભાવરૂપ અપ્રમાણ, પ્રમાણભાવરૂપ અપ્રમાણ, આમ કરવાથી વિપર્યય-ભ્રમ–ઉલટું જ્ઞાન, નિરાકારોપયોગ–અનધ્ય વસાયરૂપ, અને સંશય એ ત્રણેય અપ્રમાણના ભેદનો અને પ્રમાણ ભાવનો સંગ્રહ થઈ જાય છે. પ્રમાણને અત્યન્તાભાવ સિવાયના એ સર્વ પણ એક જાતનો ઉપયોગ તો છે જ. એટલા માટે શ્રી તરવાથકાર ભગવંતે જ્ઞાનૌતન્યશક્તિના પાંચ પ્રકાર બતાવ્યા અને તેના સાકારોપયોગને જ બે પ્રમાણમાં ચી નાખેલ છે. અને શેષ ઉપયોગને અજ્ઞાન સ્વરૂપ તથા દર્શન સ્વરૂપ બતાવીને તેને અર્થાત અપ્રમાણ કોટિમાં સમાવીને રાખ્યા છે. આ દષ્ટિથી નિરાકાર, નિર્વિકલ્પ, દર્શન, અનવસાય વિગેરે નામથી ગણાતી જ્ઞાનમાત્રાઓને અપ્રમાણ તરીકે ગણવે તેમાં જૈન તર્કશાસ્ત્રનું પ્રત્તિપાદન કેટલેક અંશે સહેતુક પણ છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ રેપ મિથ્યાવસહકૃત સાકારોપયોગને જ ધર્મ-આધ્યામિકશાસ્ત્રની પરિભાષામાં અજ્ઞાન ગણવેલ છે. મતિ-શતાવધ વિપશ્ચ ૧-રપ તત્વાર્થ સૂત્ર, છતાં પ્રમાણશાસ્ત્ર વ્યવહારશાસ્ત્ર હેવાથી સંશય, વિપર્યય અને અનધ્યવસાયરૂપ અજ્ઞાન સ્વરૂપ અપ્રમાણનો સંગ્રહ કરવા માટે મિથ્યાત્વોદયાસહકૃત સાકારોપયોગની જ બે પ્રમાણુરૂપે વ્યવસ્થા તત્ત્વાર્થ સૂત્રમાં જ દેખાય છે. અને તે સૂત્ર આગમાનુસારિ હોવાથી પ્રમાણ સિવાયની સર્વ પ્રકારની જ્ઞાનમાત્રા અપ્રમાણુ જ એમ અર્થથી તવાઈ કારને અને નંદીસૂત્રકાર વિગેરે પ્રમાણ વિભાગની વ્યવસ્થા વિવેચનારાઓને પણ સમ્મત છે. એટલે કેઈ આચાર્ય મહારાજે દર્શનને અપ્રમાણ કેટિમાં લીધેલ હોય, તેથી કોઈ જાતનો આગમ વિરોધ જણાતો નથી. છતાં, જ્ઞાનપૂજા, જ્ઞાનભક્તિ, જ્ઞાનીની પૂજા, જ્ઞાનીની ભક્તિ વિગેરેમાં સહકૃત દર્શન હોય છે. અને તેના તરફ પણ પૂજ્યતા તથા ભક્તિ દર્શાવવાની ભલામણ હેય છે. તેનું કારણ એ છે કેદર્શન પણ જ્ઞાનમાત્રા છે. અને તે આત્માનો ગુણ છે. માટે પૂજ્યપૂજકને ભેદોપચારથી પૂજ્ય પણ છે. અને અભેદોપચારથી પણ સ્વાત્મગુણરૂપે પૂજ્ય છે. એટલે અપડિહયવરનાણદંસણુધરાણું એ વિશેઘણમાં દર્શનપદનો પૂજ્ય સ્થાનમાં પ્રયોગ યથાર્થ છે. આ રીતે પ્રમાણપ્રમાણ વ્યવસ્થા પણ મુખ્ય પણે પ્રયોગાત્મક જ્ઞાનની અપેક્ષાએ છે. કેટલીક વખત દર્શન પદનો અર્થ સમ્યગદર્શન પરક પણ હોય सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मेक्षिमाग': १-१. સમ્યગદર્શન શબ્દ જ્ઞાન શબ્દની પહેલું જોઈએ, છતાં નાશ્મિ દેસણુશ્મિ _નાણે દંસણે ચરિત્તાચરિત્તે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ વિગેરે સ્થળે જ્ઞાનપદની પછી અમુક હેતુસર મુકવામાં આવેલ છે. કેમકે- સામાન્ય રીતે પાંચ આચારમાં જ્ઞાનાચાર પહેલે મૂકવામાં આવ્યો છે, તે અધગમાત્મક જ્ઞાનની મુખ્યતાની અપેક્ષાએ છે. કેમકે અધિગમાત્મક જ્ઞાન પછી સમ્યગદર્શન થાય છે. “તન્નસ દધિગમાદુવા ૧-૪ [તત્વાર્થસૂત્ર), પછી સમ્યગજ્ઞાન થાય છે. અને પછી દેશ કે સર્વવિરતિરૂપ સમ્યક્ ચારિત્ર થાય છે. એટલે દર્શન સામાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ સામાયિક, અને સર્વવિરતિ સામાયિક, એ ક્રમમાં વળી વિકાસક્રમની દ્રષ્ટિથી પ્રથમ દર્શનને લઈને ક્રમ બતાવ્યો છે. પરંતુ પંચાચારમાં અધિગમાત્મક જ્ઞાન, પછી દશન, પછી દેશ અને સવચારિત્ર. અને તપાચાર તથા વર્યાચાર એ બેને પ્રધાન પણે ચારિત્રાચારના પોષક પ્રધાન અંગ તરીકે જુદા પાડી બતાવ્યા છે. અહીં સર્વત્ર દર્શન શબ્દનો અર્થ સમ્યકત્વ કરવાનો છે. નિરાકારો પોગરૂપ કરવાનો નથી, કેમકે–તેનો સમાવેશ જ્ઞાનમાં– જ્ઞાનાચારમાં થઈ જાય છે. આચારની દષ્ટિથી સાકાર-નિરાકારોપયોગ વ્યવસ્થાની બહુ આવશ્યકતા નથી. પરંતુ જ્ઞાનોપયોગની દષ્ટિથી એ ભેદની આવશ્યકતા છે જ. તરવાર્થમાં “તવાર્થ, શ્રદ્ધાનું સમ્યગદર્શનમ” ૧-૨ કહીને તેની ઉત્પત્તિના કારણમાં તનિસર્ગોદધિગમા વા” ૧-૩ કહે છે. એટલે કે સંખ્યા દર્શન નિસર્ગથી અને અધિગમથી ઉત્પન્ન થાય છે. પરંતુ જેને સમ્યગદશન ઉત્પન્ન કરવું હોય, તેને તો મુખ્યતાએ અધિગમન જ આશ્રય લેવાનો છે. અને તે અધિગમ સત્સંખ્યાદિ, નિર્દેશ સ્વામિવાદિ, અનુયોગો તથા પ્રમાણ અને નયો વડે થાય છે. એટલે શાસ્ત્રબોધ, ઉપદેશ, પઠન-પાઠન વિગેરે કરવાથી અધિગમ થાય છે. તે અધિગમ કરવા માટેના સાધન તરીકે તે કરાવનાર ગ્રંથનું નામ પણ તત્ત્વાર્થાધિગમસૂત્ર રાખવામાં આવેલું છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩. એટલે કે ગ્રંથના નામમાં અધિગમ શબ્દ ગ્રંથકારે ઈરાદાપૂર્વક ગોઠવ્યો છે. એટલે કે-“આ ગ્રંથ ત અને તત્ત્વાર્થોનો અધિગમ કરાવી અધિગમ સમ્યકત્વ ઉત્પન્ન કરાવનાર છે. પ્રમાણદિક વડે થયેલા અધિગત જ્ઞાનથી સમ્યગદર્શન થાય, માટે પહેલો જ્ઞાનાચાર બતાવી, તેના કાલે વિષ્ણુએ બહુમાણે વિગેરે અતિચાર લગભગ ભણવા–ભણાવવાની વ્યવસ્થાને ઉદ્દેશીને બતાવ્યા છે. જે પ્રાતસમ્યક્ત્વ વિગેરે જીવને સામાન્યપણે લાગુ પડી શકે છે, સારાંશ કે-સમ્યગદર્શનનું પહેલું સ્થાન છતાં કવચિત સુત્રોમાં દર્શા. નને બીજું મૂકવું હોય છે, તેની અપેક્ષા ઉપર સમજાવી, તે છે. તે ઉપરથી જ્ઞાન શબ્દ પછી જ્યાં જ્યાં દર્શન પદ આવે ત્યાં બધેય નિરાકારોપયોગરૂપ દર્શન જ છે.” એમ ન સમજવું. કોઈ વખતે નિરાકાર પોગરૂપ એટલે દર્શનરૂપ પણ હોય છે, અને કોઈ ઠેકાણે સમ્યગદર્શનરૂપ પણ હોય છે. પરંતુ જ્ઞાનપદની પૂર્વે જ દર્શન પદ આવ્યું છે, તે પ્રાયઃ અવશ્ય સમદર્શન જ દર્શન શબ્દથી લેવાય છે. અને જ્ઞાનપદની પછી આવે, તો ઉપર જણાવ્યા પ્રમાણે સમ્યગ્રદર્શનને પણ સંભવ હોય છે, અને નિરાકારો પગ અને શક્તિરૂપે દર્શનને પણ સંભવ હોય છે. માટે આજુબાજુના સંજોગો જોઈને દર્શનશબ્દનો અર્થ કરવો. કર્મગ્રંથમાં–જ્ઞાનાવરણીય, દશનાવરણીય કર્મોના ક્રમમાં પહેલાં જ્ઞાને પછી નિરાકારપયોગ અને તેની શક્તિરૂપ દર્શન અને તેનાં આવરણો એ પ્રમાણે ક્રમ રાખે છે. - જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કર્મો પણ મુખ્ય રીતે તો ઉપગનું રૂંધન કરે છે. દર્શને યોગનું રૂંધન કરવા છતાં જે કાંઈ નિરાકારોપયોગ ઉઘાડો હોઈ શકે, તેનું રૂંધન નિદ્રાપંચક કર્મો કરે છે એટલે નિદ્રા પંચકથી આત્માને સાકારોપયોગ તે ખુલે નથી રહે છે પરંતુ નિરાકારપયોગ પણ પ્રવતી શકતો નથી. તે પણ ઘણે જ દબાઈ જાય છે. છતાં તદ્દન ઉપયોગ રહિત આત્મા થઈ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જતો નથી. નિદ્રાપંચક વખતેય નિરાકારોપયોગ ઘણે સૂમ તો હોય જ છે. કેમકે એટલો પણ નિરાકારોપયોગ ન રહી શકતો હોય તો આત્મા જડ જ બની જાય. પરંતુ જડ બનતો નથી. અતિસૂક્ષ્મ નિરાકારોપયોગ માત્ર ખુલ્લો રહે છે. ગમે તેવી ઘેનની દવા આપીને શરીરે વાઢકાપ કરવામાં આવે, તે પણ આત્મા અત્યપ સ્થિતિમાં પણ જાગ્રત જ હોય છે. માટે ઉપયોગીના આવરણની વિવિધતાથી ઉપયોગની વિવિધતા, અને તે ઉપરથી દરેક જીવના જ્ઞાન અને દર્શન શક્તિની વિવિધતા સમજી શકીએ છીએ. પરંતુ એ બંનેયના ચૌદ આવરણીય ક્ષયોપશમભાવે હોવાથી ગમે તેવા ગાઢ આવરણમાં પણ અભ્યાધિક અંશે દરેક ક્ષણે ઉપગ પ્રવર્તાતા હોય છે. તે સૂમ અનુભવથી સમજાશે. એટલે આત્મામાં સકલ પદાર્થ જાણ વાની શક્તિ હોય છે. પરંતુ કર્મો તેના ઉપર આવરણ કરે છે. જેમકે-અનાદિ નિગોદના જીવને પાણી શબ્દનું જ્ઞાન નથી કેમકે તે જ્ઞાન અવરાયું હોય છે. પરંતુ અનાદિકાળથી પાણી શબ્દથી અજ્ઞાત તે જીવને જ્યારે કોઇપણ વખતે પહેલાં પાણી શબ્દના અને તેના અર્થના આવરણને ક્ષયોપશમ થાય છે, પાછો એ જીવ નિગોદમાં જાય તે પણ તેના ઉપર ફરીથી આ વરણે ફરી વળે છે. છતાં એક વાર જે જ્ઞાન થયું હોય છે, તેને સંસ્કાર ક્ષયોપશમરૂપે આમામાં પડી ગયું હોય છે, તે જતો નથી. ફરી જ્યારે જીવ મનુષ્ય થાય, ત્યારે તેને પાણી વિગેરે જેટલા શબ્દના અને અર્થના જ્ઞાન ઉપરના આવરણને પશમ જાગે, તેટલી તેની જ્ઞાનલબ્ધિ-શક્તિ જાગતી રહે, અને તેને વપરાશ થાય, ત્યારે તે ભાગને ઉપયોગ પ્રવર્તે. પાછું આવરણ આવી એ ઉપયોગ તદ્દન નિરાકાર જે પણ થત જાય, અને છેવટે વધુ આવરણ આવવાથી એક વખત વસ્તુ ભૂલાઈ પણ જાય, છતાં ક્ષોપશમમાં સંસ્કાર તે રહે જ છે. મતિજ્ઞાનના ૩૪૦ ભેદ, શ્રુતજ્ઞાનતા ૧૪ અને ૨૦ ભેદ, અવ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ધિજ્ઞાનના ૬ ભેદ, મનઃ પર્યાયના બે ભેદ, અને કેવળજ્ઞાનનો ૧ ભેદ, એ ૫૧ ભેદ પણ જ્ઞાનમાત્રાના ઉપયોગની દૃષ્ટિથી જણાવ્યા હોય તેમ લાગે છે. પરંતુ જો તેમ ન હોત તો ૧ ચક્ષુર્દર્શન ૨ અચક્ષુર્દશન ૩ અવધિ દર્શન ૪ કેવળ દર્શન અને ત્રણ અજ્ઞાન એમ ૭ ભેદ ઉમેરીને ૫૮ ભેદ ગણુંવ્યા હતા, પરંતુ ૫૮ ભેદ ન ગણાવતાં ૫૧ ગણાવ્યા, તેનું કારણ એમ સમજાય છે, કે-સાકાર અને નિરાકાર બનેય પ્રકારના ઉપયોગનો અને મિથ્યાવસહિત જ્ઞાન યોગનો સમાવેશ ૫૧ ભેદમાં જ કરી લેવામાં આવ્યા છે. કારણ કે–તે પ્રસંગે જ્ઞાન શબ્દનો અર્થ સાકારોપયોગ માત્ર ન લેતાં જ્ઞાનોપયોગ માત્ર લેવાની વિવક્ષા છે. કેમકે–સાકારોપયોગ અને નિરાકારપયોગ એ બંનેય વાસ્તવિક રીતે તો જ્ઞાન ગુણ જ છે. આ ઉપરથી જ્ઞાન અને અજ્ઞાન શબ્દો ગ્રંથમાં લખેલ હોય છે, ત્યાં જ્ઞાન શબ્દ શું લેવું ? અને અજ્ઞાન શબ્દ શું લેવું ? તેને બહુ ગુંચવાડે થાય છે. ૧ જ્ઞાન માત્ર, એાળખાણુ સમજ, ૯ જ્ઞાન એટલે સાડા નવ પૂર્વ એવો અર્થ થાય છે. ઉપરાંતનું જ્ઞાન. ૨ જ્ઞાન એટલે ઊંડું જ્ઞાન એ ૧૦ જ્ઞાન એટલે નિશ્ચયસમ્યગુપણ અર્થ થાય છે. ज्ञान ૩ જ્ઞાન એટલે પાંડિત્ય ૧૧ જ્ઞાન એટલે અનુભવ જ્ઞાન ૪ જ્ઞાન એટલે જ્ઞાનશક્તિ ૧૨ જ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન– ૫ જ્ઞાન એટલે સાકારોપયોગ કેવળજ્ઞાન ૬ જ્ઞાન એટલે પ્રમાણ જ્ઞાન ૭ જ્ઞાન એટલે અધિગમાત્મક જ્ઞાન ૧૩ જ્ઞાન એટલે શૈલેશી ૮ જ્ઞાન એટલે સમ્યફ ચારિત્ર- અવસ્થાનું જ્ઞાન ત્પાદક સભ્યજ્ઞાન. ૧૪ જ્ઞાન એટલે સિદ્ધોનું જ્ઞાન. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ એ જ પ્રમાણે અજ્ઞાન શબ્દના પણ ઉપર જણાવેલા જ્ઞાન શબ્દના અર્થથી વિપરીત અર્થ કરીને જુદા જુદા અર્થમાં વાપરી શકાય છે. માટે જ્ઞાન–અજ્ઞાન શબ્દથી આજે ઘણાને ગુંચવણ ઉભી થાય છે, અને ઘણી વખત તેમાંથી મોટા વિવાદે પણ ઉભા થાય છે. યુરોપીયન ભારતવાસીઓને અજ્ઞાની કહે છે. તેનું કારણ એ છે કે–તેઓ જે કેળવણી આપે છે, તે ન લીધેલી હોવાને અંગે અજ્ઞાન, એટલે બિનકેળવાયેલા કહે છે. માટે કેળવણું લેવાની જરૂર જણાવે છે, આપણે તેમને આધ્યાત્મિક જ્ઞાન વિનાની કેળવણીવાળા હેવાથી અજ્ઞાન કહીએ છીએ. ત્યાજન્ય વસ્તુનું જ્ઞાન છતાં તે વસ્તુને ત્યાગ ન કરવાથી અજ્ઞાની કહેવાય છે. અમુક વસ્તુથી જે વ્યકિત અજાણ હોય, તેને અજ્ઞાન કહેવામાં આવે છે. અમુક વિષયનું પાંડિત્યપૂર્ણ જ્ઞાન ન હોય, તેને તેનું અત્ત ન કહેવામાં આવે છે. જ્ઞાનના દુરુપયોગને અજ્ઞાન કહેવામાં આવે છે. માટે જ્ઞાનાજ્ઞાન શબ્દોથી કોઈ પણ ગ્રંથમાં કે કોઈ પણ નિબંધે કે લેખોમાં થયેલી વપરાશ વખતે ખૂબ ખ્યાલ રાખીને અથ કરવો. જ્ઞાની પાસેચ્છવાસમાં કરે કઠિન કમને ક્ષય” “પમ નાણું તઓ દયા” “ના વિ ?” “અનાણ-સમૂહ -તમે-હસ્સ” જ્ઞાનસ્ય ફલં વિરતિ” એવા વિવિધ અર્થમાં વપરાયેલા જ્ઞાન ના સેંકડે ઉદાહરણ છે. માટે કચે ઠેકાણે કઈ અપેક્ષાએ જ્ઞાન અથવા અજ્ઞાન શબ્દ વાપરવામાં આવેલ છે ? તેની ખાત્રી કરીને તે પ્રમાણે અર્થ કરવો. નહીંતર ઘણો ગુંચવાડો ઉભો થાય છે. ગુંચવાડે થયા પછી, ચર્ચા અને ચર્ચા માંથી મર્ચા (વિખવાદ) Page #262 -------------------------------------------------------------------------- ________________ અને કર્યાં (લડાઈ) ઉઠે છે. માટે જ પ્રમાણશાસ્ત્ર અને નયશાશ્વના ગુરુગમથી જ્ઞાનની આવશ્યકતા રહે છે, ૧૫૭ આ પ્રકારે ૫૧ ભેદમાં-માત્ર શુદ્ધ જ્ઞાનાત્મક ચૈતન્યશક્તિની પ્રધાનતાએ જ્ઞાન શબ્દ લઈ તે ભેદ પાડેલા જણાય છે, જેમાં સમજાવવા માટે ઉપયાગની પ્રધાનતા છતાં સાકારોપયોગ, નિરાકારોપયોગ, જ્ઞાનધિ વિગેરેની ભેદવિવક્ષા વિના સામાન્ય રીતે જ્ઞાન શબ્દના શાસ્ત્રીય વ્યાપક અથ લઈને ભેદ પાડેલા છે. માટે ૫૧ ભેદોની વ્યવસ્થા બરાબર છે. પરંતુ તેની ખીજને સમજાવટ ઉપયાગ વિના અશકય છે. એટલે ઉપયોગની મુખ્યતાએ સમાવેલ છે, એમ કહેવામાં હરકત નથી. આ તત્ત્વ આપણને તત્ત્વાર્થાધિગમસૂત્ર ૯મા સૂત્રમાં મળે છે. સભ્યપાન-જ્ઞાન-ચારિત્રનિ_મેક્ષમT: -” પછી “તરવા-શ્રદ્ધાન સભ્યĪત્તમ-' કહીને તેનું વિવેચન પૂરૂં કરી સભ્યજ્ઞાન પદની વ્યાખ્યા કરવાના પ્રસંગ આવ્યો, છતાં મત્તિ-શ્રતા-ધિ મન:પર્યાય-ત્રહાનિ જ્ઞાનમ્ ?-॰ કહ્યું. પર ંતુ “તિ.........નિ સયાજ્ઞાનમ ” એમ ન કહ્યું . કેાઈ કહેશે, કે પહેલા મૂળ સૂત્રમાં ખરી રીતે તા દાન ૫૬ જ છે.' તેના જવાબમાં કહેવાનું કે—ભલે જ્ઞાન પદ છે, પરંતુ સૂત્ર" કારને તે ત્રણેય રત્નસાથે સમ્યગ્રૂપના સબંધ અભિમત છે, માટે સભ્યજ્ઞાન કહેવું જોઈ એ. પરંતુ તેમ ન કહેતાં માત્ર જ્ઞાનમ શબ્દ કેમ મૂકયો છે ? તેમાં ગ્રંથકારને એ આશય જણાય છે કે–સમ્યગૂજ્ઞાનનું વિવેચન પણ જ્ઞાનના વિવેચનને આધિન છે. વ્યાપક સ્વરૂપ બતાવવું, તે પણ તત્ત્વાર્થાધિગમ શાસ્ત્રના વિષય છે. એ વ્યાપક સ્વરૂપ ૩. ભ ૧ ૧૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ બતાવ્યા પછી તેના લબ્ધિ: ઉષયેગ: સમ્યગ્: અસમ્યગ્ : પ્રમાણ: અપ્રમાણ; સાકાર: નિરાકાર: દન: અજ્ઞાન: વિગેરે જેટલા પ્રકારો બતાવવા હશે, તેટલા બતાવી શકાશે, આજ દૃષ્ટિથી નિરાકારોપયોગ રૂપ દર્શોનગુણનું પણ જ્ઞાન સાથે સાક્ષાત્ સૂત્ર રચીને વિવેચન કરવામાં આવ્યુ નથી, માત્ર ઉપયોગમાં, ભાવાના ભેદેમાં, કાઁના ભેદમાં, સિદ્ધના ગુણોમાં, તેનું વણુ ન તે આપ્યું છે. એટલે ૯ માથી માંડીને ૩૩ મા સૂત્ર સુધીમાં જ્ઞાન સામાન્યનુ જ વધ્યુંન છે, જેમાં તમામ પ્રકારની જ્ઞાનમાત્રાઓને અને સ્વરૂપોના સમાવેશ થતા હોય છે. માટે ૫૧ ભેદ્દેમાં સ પ્રકારના સાકાર: નિરાકારઃ ઉપયોગ: પ્રમાણ: અપ્રમાણ: જ્ઞાનઅજ્ઞાનઃ સમ્યગ્નાન: દનઃ જ્ઞાનઃ સત્તાઃ ચૈતન્યશક્તિઃ વિગેરે સત્રના સમાવેશ કરવામાં આવેલા છે. જૈનશાસ્ત્રની પ્રતિપાદન શૈલી ઘણી વિવિધ છે, અનેક અપેક્ષાએ ધ્યાનમાં રાખીને એક જ વસ્તુનું જુદી જુદી અનેક અને વિલક્ષણ રીતે પ્રતિપાદન કરેલું જોવામાં આવે છે. નય, નિક્ષેપ વિગેરેના સગીન જ્ઞાન વિના આ શૈલીને પણ આવી ખ્યાલ શકતા નથી. “બહુ રાસ ઢાલ-૬ ભાંતિ ક્લી જૈન શૈલી” દ્રવ્યગુણ પર્યાય આટલી ભૂમિકા પછી ૫૧ બેદેનું અને તેના પેટા ભેદોનુ સંક્ષિપ્ત વર્ણન સૂચિત કરી ઉપસંહાર કરી જ્ઞાનમીમાંસા પૂરી કરીશું. કહેવાય છે કે—“સિદ્ધ મરેલા ભૂખ્યો હોય, અને શિકાર ન મળ્યો અવશ્ય મારે છે. “પૂંજામાં સપડાયેલ તે સુધીતે તથા તેની હીલચાલ, શ્વાસ, અને નાડીના ધબકારા વિગેરે સાંભળીને, નક્કી કરી શકે છે. જો તેને જરા પણ શંકા પડે, તે માસને મારતા નથી.' પરંતુ હોય તેા જીવતા માણસને માણસ જીવે છે કે નહી'!' Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ તુજ પંજો ઉંચકે છે. ચાલાક માણસ આવે વખતે જીવવા માટે શરીરની સવકિયાઓ રેકી લે છે. જો કે તદ્દન સૂક્ષ્મ ક્રિયા તો રોકી શકાતી જ નથી. નાડીના અને હૃદયના ધબકારા તદ્દન બંધ કરી શકાતા નથી. શ્વાસ તદ્દન બંધ કરી શકાતો નથી. તે ચાલુ હોય છે. છતાં સિંહ જાણ ન શકે, તેવી સ્થિતિમાં ચાલુ રાખી શકાય છે. એવી સ્થિતિમાં રાખે તે જ બચાવ થાય તેમ હોય છે. હૃદયના ધબકારા સૂક્ષ્મ થતા હોય છે, તેની ધ્રુજારીઓની સૂક્ષ્મ અસર વાતાવરણમાં પણ અથડાતી હોય છે. અને સિંહને કાને પણ એ અવાજના બારીક તરંગે અથડાતા હોય છે. પરંતુ બરાબર સાંભળી શકે તેવા ન હોવાથી તે સંભળાયા ન હોવાથી સિંહ તે માણસને મરેલો જાણીને ચાલ્યો જાય છે. એટલે જયારે સિંહને કાને અવાજના ધબકારા અથડાતા હોય છે. ત્યારે તેના શરીરમાં રહેલે આત્મા તે ધબકારાને જાણ્યા વિના રહેતું નથી. જેમકે-જેમ બારી ઉઘડતાની સાથે જ કાચના અરીસામાં બારીકમાં બારીક અને મોટામાં મોટી જે કઈ વસ્તુ સામે હોય તેનું પ્રતિબિંબ પડયા વિના રહેતું નથી. બારીકમાં બારીક રજકણોના પણ પ્રતિબિંબ પડે છે. જો કે તે આપણે જોઈ શકતા નથી. તેજ પ્રમાણે ખુલ્લી અને નિરોગી ઇતિ મારફત પિતાના વિષયનું પ્રતિબિંબ આત્મામાં પડતાં જ જ્ઞાન ઉપર પણ એની અસર થયા વિના રહેતી નથી. અને ઉપગ જાગવા માંડે છે. પરંતુ કેટલીક એટલી બધી બારીક અસર હોય છે, કે આપણું ધ્યાનમાં આવતી નથી. એટલે કે વિષય પકડતાં જ જ્ઞાન પયોગ તે જાગવા માંડે જ છે, એ રીતે ઉપયોગમાં વિષય પકડાય, એટલે વિષય પકડનાર ઉપગ, તે જ અવગ્રહ, અવગ્રહ બે પ્રકારને હેય છે. વ્યાજનાવગ્રહ અને અર્થાવગ્રહ, સિંહને જ્યાં સુધી ધબકારાને વ્યંજનાવગ્રહ થાય છે, ત્યાં Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સુધી તે માણસને મૃત માને છે, ને તુરત ચાલ્યો જાય છે. પરંતુ જે ધબકારાના અવાજનો અર્થાવગ્રહ થઈ જાય, તે ચાલ્યું જાય નહીં. કેમકે તેથી તેને તે માણસ જીવતે હોવાની ખાત્રી થવા માંડે છે. તેવી જ રીતે આપણે કોઈ પણ સભામાં સુંદર સંગીત સાંભળતા હોઈએ અને તે સાંભળવામાં તલ્લીન હેઈએ, તેવામાં દૂરથી કઈ માળી ફૂલની છાબડી લઈને જતે હોય, ફૂલની સુગંધના અણુઓ આપણું નાકની અંદરની ઈદ્રિયને અડકે પણ ખરા. પરંતુ આપણને ખ્યાલ ન રહે કે સુગંધ આવે છે. તે વખતે વ્યંજનરૂપ સુગંધિ અણુઓનું જ્ઞાન આપણને થતું હોય છે. આપણી જ્ઞાનશક્તિ તે પકડે છે. પરંતુ તે માળી એમને એમ દૂરથી વધુ દૂર ચાલ્યું જાય, તે પછી આપણને સુગંધિની ખબર પડતી નથી, કેમકે તેને વ્યંજનાવગ્રહ થઈને અટકી જાય છે. પરંતુ તે માળી નજીક આવતો જાય. આપણી પાસે આવે અને આપણને ફૂલની માળા હાથમાં આપવા માટે પોતાના હાથમાં પકડીને ઉભે રહે, આપણું ધ્યાન સંગીત સાંભળવામાં હોય, છતાં મહેકતી સુગંધનું જ્ઞાન થતાં જ આપણે તેની સામે જોઈ માળા હાથમાં લઈએ છીએ. કેમકે આપણને સુગંધનું જ્ઞાન થઈ શકે તેટલા જ ત્યામાં તેના કંધે આપણું નાકને અડી ચૂક્યા હોય છે. એટલા જથામાં નાકની ઈયિ ઉપર એકઠા થયેલા સુગંધના સ્કેનું નામ અર્થ ગણાય છે, અર્થ શબ્દનો અર્થ અહીં ઇનિ –અમુક જત્થામાં–વિષયપદાર્થ સમજવાનો છે. ઇધેિ જાણી શકે તેવા જત્યામાં વિષય ઈ દિયને સ્પર્શ કરે તોજ ઇંદ્રિય પિતાને વિષય જાણી શકે છે. માટે જાણી શકે તેવી સ્થિતિમાં ઇન્દ્રિયની મર્યાદામાં આવેલા વિષયને અર્થ કહેવામાં આવે છે. • તે પહેલાની ઓછી સ્થિતિ વખતે તેજ અર્થનું નામ વ્યજન Page #266 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. જ્યાં સુધી સુગંધના કંધોને આપણી નાસિકા–ઇનિત્ય બરોબર ન જાણી શકે, છતાં ગંધના કંધો નાકને સ્પર્શતા હતા, ત્યાં સુધી તે વ્ય જન સ્વરૂપમાં હતા. આ જગતમાં શબ્દ, રસ, ગંધ અને જુદા જુદા સ્પર્શને લાયક સ્કંધે ચારેય તરફ ફેલાતા હોય છે. જે તેમ ન હોય, તે ચારેય તરફના માણસો એક ઠેકાણે વચ્ચે ગવાતું ગાયન સાંભળી શકે નહીં, સભા વચ્ચેના ફૂલની સુગંધ લઈ શકે નહીં. વચ્ચે પડેલી ખાટી કેરીની ખટાશની ફેલાતી અસરથી દરેકના મોંમાંથી પાણી છૂટે નહીં, તેમજ વચ્ચે રહેલા અગ્નિનો તાપ સૌને લાગે નહીં, શિયાળામાં તળાવ પાસેથી નીકળતા દરેકને વધારે ઠંડી લાગે નહીં. સારાંશ કે-આ ચારેય ઈદ્રિયોના વિષયના સ્કો ચારેય તરફ ફેલાતા હોય છે. સામેથી આંખની કીકીમાં જેનું પ્રતિબિમ્બ પડે છે, તેને આંખ જાણી શકે છે. જેનું પ્રતિબિમ્બ ન પડે, તે વિષે આંખ જાણી શકે નહીં. વસ્તુ કાચની આડે હોય કે પાણીમાં હોય, પરંતુ તે પદાર્થનું પ્રતિબિમ્બ જે આંખમાં પડે તો તે આંખ જાણી શકે છે. વસ્તુ સામે જ હોય. પરંતુ તે અંધારામાં પડી હોય, કે કોઈ વસ્તુની આડે હોય તે, એટલે આંખમાં તેનું પ્રતિબિમ્બ ન પડતું હોય તો, તે વસ્તુને આંખ જોઈ શકતી નથી. તેમજ પ્રતિબિમ્બ બરાબર પડી શકે તેવી આંખ ન હોય–આંખમાં ખામી હોય, ખરાબ થઈ હેય, તે પણ વસ્તુને આંખ જાણું શકતી નથી. આંખને સોયની અણી અડકાડો તે તે અણુનો ભાગ આંખ દેખી શકતી નથી. કદાચ દૂરનો છેડો દેખી શકે છે. પરંતુ સ્પર્શ કરે છે, તે ભાગતો આંખ જોઈ શકતી જ નથી. માટે, આંખ દૂરથી જ પોતાના વિષયને પિતામાં પડેલા તે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ વસ્તુના પ્રતિબિમ્બ મારફત તે વસ્તુને જાણે છે. પરંતુ વસ્તુ કે તેના સ્કન્ધા આંખને અડકતા નથી. કદાચ કોઈ ચીજ ના અડકતી હેય, તે આંખ તેને જાણી શકતી નથી. આ નિયમ સમજે. તે જ પ્રમાણે હૃદયના ધબકારાની અસર સિંહના કાન દ્વારા તેના આત્મા સુધી પહોંચવા છતાં, અને તે જ વખતે જ્ઞાન પ્રવત્યુ —વ્યંજનાવગ્રહો પગ થયો હોવા છતાં. “તે કઈ જાતનું જ્ઞાન છે ?” તે સિંહ જાણી શકતો નથી. અને માણસને મરેલે માનીને તે ચાલ્યો જાય છે. - જ્ઞાન એટલું બધું ચંચળ છે, કે-એક અણુ પણ તેની સામે આવે, તો તે જાણવા પ્રયત્ન કર્યા વિના રહેતું જ નથી. તે પછી હૃદયના કેટલાયે બધા ધબકારાના, તથા ભાષાવર્ગણના અનંત કો આવવા છતાં, કાન સાથે સ્પર્શવા છતાં, કેમ ન જાણી શકે ? જાણી તે શકે છે. પરંતુ બહુ જ અ૫ જાણી શકે છે; તેથી જ્ઞાન વ્યવહાર્યા થઈ શકતું નથી. હવે, જે સિંહને કાને જાણી શકાય તેવો અવાજ અથડાય, તે તે પંજો ઉચક્યા વિના રહે જ નહીં. કેમકે-“માણસ જીવતો છે.' એવી તેને ખાત્રી થાય, તે “પંજો ઉચકવાનું કામ કરવાનું છે.” એટલે ઉચકવાના કામમાં પ્રેરક થાય તેટલે જરાક અવાજ સંભળાય કે તુરત પંજો ઉચકે છે, બસ એવો અવાજ તે શબ્દરૂપ અથ થયો ગણાય છે. પરંતુ પંજો ઉચક્યા વિના સિંહને ચાલ્યા જવાની પ્રેરણા થાય છે, ત્યાં સુધી અવાજે વ્યંજનરૂપ શબદ વિષય કહેવાય છે. ૧ વસ્તુ હોવા છતાં બરાબર ધ્યાનમાં ન આવે, તેવી સ્થિતિનું જ્ઞાન અને તે વસ્તુ ધ્યાનમાં આવે તેવી સ્થિતિનું જ્ઞાન. આવી બે સ્થિતિઓ ઘણી વાર આપણને દરેકને થાય છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ વસ્તુની-વિષયની પ્રથમ સ્થિતિનું નામ વ્યંજન, અને પછીની સ્થિતિનું નામ અથે કહીશું. અર્થ એટલે પોત પોતાની ઈદ્રિય સમજી શકે તેવી સ્થિતિમાં ઇન્દ્રિયો સાથે સંબંધ પામેલી વસ્તુ, અને અપૂર્ણ હાલતમાં ઈદ્રિયો સાથે સંબંધ પામેલી વસ્તુ વ્યાજન કહીશું. અર્થ અને વ્યંજનરૂપ પદાર્થોને સંબંધ જ્યારે ઈ િમારફત આત્મા સાથે થાય છે કે, સુરત આત્માને જ્ઞાનગુણ જાગ્રત થઈને તેને પહેલે વહેલે જાણવાનો પ્રયાસ શરૂ કરે છે. એટલે એ બે જ્ઞાન વસ્તુને પહેલ-વહેલાં પકડનારાં હોવાથી તેનું નામ અવગ્રહ કહેવાય. બાહ્ય ઈન્દ્રિો સાથે અંદરની ઇન્દ્રિયો જોડાયેલી હોય છે. અને અંદરની ઇન્દ્રિયો સાથે આત્મા જોડાયેલ હોય છે. બાહ્ય ઇન્દ્રિયોએ પકડેલા વ્યંજન કે અર્થની અસર આત્મા ઉપર બાહ્ય અને અંદરની ઈન્દ્રિયો મારફત થતાં જ જ્ઞાનનો ઉપયોગ શરૂ થઈ જાય છે. એ જ્ઞાન પ્રયોગનું જ નામ અવગ્રહ કહેવાય છે. એ અવગ્રહરૂપ ઉપયોગ વિસ્તરવા માંડે, તે-ઈલા. અને ઈહા વિસ્તરવા માંડે એટલે જે ઇન્દ્રિો જે વિશ્વને અવરહ્યો હોય, તે કઈ ઇન્દ્રિયને છે ?” એ નક્કી થઈ જાય કે “શ, ગંધ, રસ, સ્પર્શ, કે વર્ણ એટલે શ્રેત્ર, ઘાણ, રસના, સ્પર્શન, કે ચક્ષુદને વિષય છે, બીજાને નથી.” એવી જાતના ઉપયોગસ્વરૂપ એક નિર્ણયાત્મક ઉપયોગ થાય, તે અપાય. અપાય એ સાકારોપયોગ છે. અને હા સુધી નિરાકારોપગ છે. માટે અપેક્ષાએ તેટલે અંશ દર્શનોપગ પણ કહેવાય છે. અપાય ઉપયોગ પછી આત્મા વિષયને એ જ સ્વરૂપમાં જાણીને ટકી રહે, તે ધારણું ગણાય છે. પરંતુ આ ધારણાનું નામ અવિસ્મૃતિ ધારણ કહેવાય છે. એટલે અપાયે પયોગના વિષય તરીકે જે વસ્તુનું પ્રતિબિમ્બ જ્ઞાનમાં પડેલું છે. તે લગભગ એવું ને એવું-યુત થયા વિના–થોડે વખત ટકી રહે છે. પછી તે વસ્તુ કંઈક વધારે સહેજ સહેજ ભૂલાવા માંડે છે. અને વખત Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જતાં ઘણું ઘણું ભૂલાઈ જાય છે, વળી ફરીથી તે વસ્તુ જોવામાં આવે તે પછી તે યાદ આવે છે, એટલે કે સ્મરણ થાય છે. પરંતુ જેની અવિસ્મૃતિ ધારણા થયા પછી જે વસ્તુનું જ્ઞાન થયું હોય છે, તે જ્ઞાન જે સર્વથા નાશ પામતું હોય, તે તે વસ્તુ ફરીથી જોયા વિના તેનું સ્મરણ ન થાય. પરંતુ સ્મરણ થાય છે, માટે તે અવિષ્ણુ તોપયોગ પૂરું થયા પછી પણ પશમરૂપે સંસ્કાર ટકી રહે છે. તેને વાસના ધાણું કહેવામાં આવે છે. અને વાસનાના બળથી સ્મરણ થાય છે, અને તે પણ કેટલીક વખત ટકી રહે છે, તે સ્મરણ ધારણું કહેવાય છે. અર્થાત ધારણાના ત્રણ પ્રકાર છે. અવિસ્મૃતિ: વાસના: અને સ્મૃતિ: મન અને આંખ સિવાયની બહારની અને અંદરની ઈ દિયોની મદદ વિના આત્મા વ્યંજનાવગ્રહ કરી શકતો નથી. માટે ઈદિયો તેનું સાધન છે. તેથી ઈ દિયો પણ વ્યંજન કહેવાય છે. એટલે કે વ + અન્ + અર કરણમાં વિગ્રહ કરવાથી–“જે વડે વસ્તુ પ્રગટ કરી શકાય, જાણી શકાય, તે વ્યંજન, એટલે કે ઈ . અને કર્મમાં વિગ્રહ કરવાથી વ્યંજન એટલે સંપૂર્ણ અર્થપ વસ્તુ, જેનું સ્વરૂપ ઉપર સમજાવેલું છે, તે એટલે કે જે પ્રગટ કરાય, જેનું જ્ઞાન કરાય, તે વ્યંજન. અને અવગ્રહ એટલે કે પ્રથમ વિષયને પકડનારો જ્ઞાન પગ એટલે શબ્દોનો સામટો અર્થ એ થયો કે-વ્યંજન વડે-એટલે ઈન્દ્રિયો વડે, વ્યજનને એટલે વિષય-અવગ્રહ, એવો શબ્દ છે. સંસ્કૃત ભાષાના સમાસના નિયમ પ્રમાણે એક જાતના બે શબ્દો એકઠા થાય, તો અર્થ કાયમ રહે છે. પરંતુ તેમાંનો એક શબ્દ ઉડી જાય છે. એટલે વ્યંજનાવગ્રહ શબ્દ રહે છે, વ્યંજન વડે વ્યંજનનો અવગ્રહ વ્યંજન વ્યંજનાવગ્રહ વ્યંજનાવગ્રહ. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ વ્ય’જનાવગ્રહાર્દિક અાણી કે થોડા પરિચયવાળી વસ્તુના ધીરે ધીરે થાય છે. પરંતુ જાણીતી વસ્તુના એકદમ થાય છે. છતાં ધીરે ધીરે થવામાં પણ વધુમાં વધુ વ્યંજનાવગ્રહ થતાં ૨ થી ૯ શ્વાસે શ્ર્વાસ, અર્થાવગ્રહ થતાં તે વધુમાં વધુ અને એન્ગમાં એચ્છે એક સમય, તથા બાકીનાએતે અ ત વખત લાગે છે. માત્ર વાસના સંખ્યાતા અસખ્યાતા ભવા સુધી ટકે છે. તેની સ્મૃતિ સંખ્યાત અસંખ્યાતા ભવેાની થઈને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. સ્મૃતિ પણ કેટલાક વખત સુધી ટકી શકે છે. અવિચ્યુતિ ધારણા થયા પછી જેનુ શ્રુતજ્ઞાન કરવુ ઢાય, તેના અવિચ્યુતિ ધારણા, મન સાથે જોડાય છે. અને શ્રુતજ્ઞાન થાય છે. શિક્ષક જ્યારે વિદ્યાથી ઓને શ્રુતલેખન લખાવે છે, ત્યારે પહેલા શબ્દ જે ખેલે છે, તેના વ્યંજનાવગ્રહાર્દિક થતાં જશ્રુતજ્ઞાન થાય છે, કે તુરત વિદ્યાથી” સ્લેટ ઉપર ‘મહાવીર મહાપુરુષ હતા’ એ વાકય લખવા જતાં પહેલા મહાવીર શબ્દ એકદમ લખે છે. આમાં વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈદ્ધા, અપાય, અવિચ્યુતિ ધારણા એકદમ શ્રોત્ર ઇન્દ્રિય-દ્વારા આત્મામાં થતાંજ આત્મા સાથે જોડાચેલું મન-શબ્દ સાંભળવાથી ઉત્પન્ન થયેલા અવિચ્યુતિ ધારણા રૂપ ઉપયોગની સાથે જોડાઈ જાય છે. અને કઇ ઇન્દ્રિયના વિષય છે ? શ્રોત્રઇન્દ્રિયના વિષય છે.' પછી કયે શબ્દ છે ?” આ વિચારતાંની સાથે જ મહાવીર શબ્દ છે” એમ નક્કી કરી લે છે. પર ંતુ ફરીથી મતે ‘ શિક્ષકે લખવાની સૂચના કરી છે:' તેના વ્યંજનાવગ્રહાદિક થયા હોય છે. ‘તે પણ લખવુ પડશે” એવુ મન દ્વારા શ્રુતજ્ઞાન થયેલૢ હોય છે તેની સાથે “આ મહાવીર શબ્દ સંભળાયા છે, અને તે લખવે પડશે' એવું જોડાણ થતાં જ મને મગજ મારફત હાયના જ્ઞાનતંતુઓને સમાચાર પહેાંચાડે છે કે-તુરત ‘મહુાવી'' શબ્દ લખવાની રીત પ્રથમ આત્મા સમજેલા છે, તે રીતનું સ્મરણ થતાં જ તે રીત પ્રમાણે લિપિની પદ્ધતિ અનુસાર પાટી ઉપર મહાવીર' . Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શબ્દ લખે છે. અને “તે ખરે છે ?” એમ આંખથી જોતાંની સાથે જ મન નકકી કરી લે છે. આટલા ટુંકા વખતમાં મન, ઈદ્રિય જ્ઞાનતંતુઓ, બહારની અને અંદરની ઈન્દ્રિ, વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય, ધારણું, વાસના, સ્મૃતિ, વિગેરે કંઈક પ્રકારના જ્ઞાન પ્રવર્તાવાથી મહાવીર શબ્દ પાટી ઉપર લખી શકાય છે. પરંતુ તેમાં મને કેટલી વાર જોડાય છે? કઈ કઈ ઇન્દ્રિયોના અવગ્રહાદિક પ્રવર્તે છે ? નાના મોટા કયા જ્ઞાન થાય છેપપર કેવી રીતે જોડાય છે ? કેટલી જાતના સ્મરણો થાય છે ? એ વિગેરે એટલા બધા અને સૂક્ષ્મ પ્રવર્તે છે, કે આપણે તેનું પૃથકકરણ કરી શકતા નથી. એટલે જ્ઞાનના પ્રવર્તાને કેટલા બધા સૂમ છે ? અને તેમાં મદદ કરનારા બાહ્ય અને અંદરની ઇન્દ્રિ, જ્ઞાનતંતુઓ, મન વિગેરેની ક્રિયાઓ કેટલી સૂકમ છે ? તેમજ તે દરેકના જોડાણે કેવી રીતે થાય છે ? તથા દરેક પિતપિતાનું કામ સરળતાથી ઝપાટાબંધ અને ગુંચવાડા વિના કેવી રીતે કરી શકતા હશે ? આપણે તે જાણી શકતા નથી. એ બધી યાંત્રિક ગોઠવણે કેવી વિચિત્ર હશે ? વક્તા વ્યાખ્યાન સડસડાટ સંભળાવ્યે જાય, શ્રોતાઓ સાંભળ્યું જાય, અને તેનાથી થતી વિવિધ લાગણીઓ અનુભવ્યું જાય, ક્ષણવાર હસે, રૂવે, ક્રોધમાં આવે, આશ્ચર્ય પામે, કંટાળે રસમાં તલ્લીન થાય, આ બધી હીલચાલ વખતે અંદર કેવા કેવા આંદલને ચાલતા હશે ? તે જ્ઞાની સિવાય કોઈ પણ કહી શકે નહીં. આ બધે સૂમ વિચાર વ્યવસ્થિત રીતે અને તે પણ યોગ્ય પારિભાષિક શબ્દો સાથે જૈન શાસ્ત્રોમાં કરવામાં આવેલો છે, તેવો આજ સુધી બીજા કોઈએ કરેલો નથી. એટલે મતિજ્ઞાન થવા છતાં શ્રુતજ્ઞાન ન થાય તો પછી, વ્યવહાર આભા કરી શકે જ નહીં. આમાં એટલું વિશેષ સમજવાનું છે કે–બધા શ્રેતા સરખી રીતે સાંભળી કે સમજી શકતા નથી. જેની જેવી શક્તિ, તે પ્રમાણે તે સમજી શકે છે. એટલે શ્રોતાઓને પણ બહુ બહુ વિગેરે Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ વિગેરે પ્રકારે જ્ઞાન કરવાની શક્તિ હોય છે. તે તે પ્રકારે તેઓ જ્ઞાન કરી શકે છે, દરેકનું સામર્થ્ય સરખું નથી હતું. તેથી બહુ વિગેરે ભેદની અપેક્ષાએ દરેક વ્યંજનાવગ્રહાદિકના ૧૨ ભેદ કરતાં મતિજ્ઞાનને ૩૩૬ ભેદ થાય છે. જે વસ્તુ આપણે પહેલેથી ઓળખતા હોઈએ, એટલે કે અમુક શબ્દનો અમુક અર્થ થાય છે, અને અમુક પદાર્થને માટે અમુક શબ્દ છે, એ જાતનું બાળક અવસ્થાથી મોટી ઉંમર સુધી જ્ઞાન થયું હોય છે. તે ઉપરથી જ્યારે જયારે તે શબ્દ સાંભળવામાં આવે, અને તેનું જ્ઞાન થાય, અથવા તે વસ્તુ જોવામાં આવે અને તેના શબ્દનું જ્ઞાન થાય, તે યુતિનિશ્રિત મતિજ્ઞાન કહેવાય. નાનું બાળક સૌથી પહેલું પિતાની માને ઓળખે છે, અને તેને માટે જ્યારથી “મા” શબ્દ બોલે છે, સૌથી પહેલું જ્યારે તે માને ઓળખવા શીખ્યું, ત્યાર પછી જેટલી વાર જુવે, તેટલી વાર મા શબ્દને શબ્દ પ્રયોગ કરે, તે દરેક કૃતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય. એટલે વ્યંજનાવગ્રહાદિક ૩૩૬ ભેદ કૃતનિશ્રિત મતિ જ્ઞાનના ગણાય. શબ્દ અને પદાર્થના અનાદિકાળના લેકસિદ્ધ સંકેતોના પ્રથમ થયેલા શ્રુતજ્ઞાનની મદદથી પછીના જે મતિજ્ઞાન પ્રવર્તે, તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન. અને જેનું એવી રીતે પહેલાં શ્રુતજ્ઞાન ન થયું હોય, અને મતિજ્ઞાન પ્રવતે તે અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન. આવું જ્ઞાન તીવ્ર અનુમાન શક્તિ અને કુદરતી તીવ્ર બુદ્ધિથી થાય છે. કેટલાય માણસો થડા માં ઘણું સમજી જાય છે, અથવા વસ્તુ સમજવાને કાંઈ પણ સાધન ન હોવા છતાં મન પિતાની કલ્પના અને તર્ક બુદ્ધિથી આશ્ચર્યકારક વસ્તુ અને હકીકત ઊભી કરે છે તેમાં પ્રથમ કોઈ પાસેથી તેને જાણવાની સગવડ નથી મળી હતી.)આ વા મતિજ્ઞાનના ચાર પ્રકાર છે. ઔત્પાતિકી, વનચિકી, પરિણામિકી અને કમંજા બુદ્ધિ. આમાં પણ વ્યંજનાવગ્રહાદિક પ્રવર્તે છે, પણ તેને ગણતરીમાં લીધા નથી. આ ચાર બુદ્ધિના નંદી સૂત્રમાં ઘણા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ દાખલાઓ અને કથાઓ આપી છે. પરંતુ વિસ્તાર બહુ થાય, તેથી અહીં આપેલ નથી. મતિજ્ઞાન ઉપર ગતિ વિગેરે વિશે માર્ગણાએ ઘટાવીને તેને ઘણું જ વિસ્તાર સમજવા જેવ, વિશેષાવશ્ય કાદિક બીજા ગ્ર માં છે. આત્માના અસંખ્ય પ્રદેશ હોય છે, પ્રદેશ પ્રદેશે અનંત અન તે જ્ઞાનાંશો હોય છે. તેનું આવરણ-અનંત અનંત પરમાણુએના કંધોની બનેલી અનંત અનંત કામણ વર્ગના બનેલા કર્મોએ કરેલું હોય છે. એટલા બધા કામ અણુઓ ન હોય તે જ્ઞાનનું આવરણ થઈ શકે નહીં. સહેજ કમનું આવરણ ખસે કે આત્મપ્રદેશને જ્ઞાનાંશ ખુલે થઈ જાય જ, અને વિષય સામે આવે કે ઉપયોગ પ્રવર્યા વિના ન રહે. ઉપયોગ પણ આ રીતે અનંત પ્રકારના પ્રવતી શકે છે. કાચ જેવી લીલી ચીજને સામાન્ય ચીકા સ ચુંટતી નથી. પરંતુ બહુ જ બારીક અણુઓની બનેલી ગાઢ ચીકાસ જ તેને ચોંટે છે. કાચ ઉપર રજ પણ બહુ જ બારીક હેય, તે જ ટકી શકે છે. તે પ્રમાણે આમાનાં સૂક્ષ્મ પ્રદેશ અને તેમાંની શક્તિઓનું આવરણ કરવાને ઘણું પરમાણુઓના સમૂહરૂપ સમ વગણના બનેલા કર્મો જ અસરકારક આવરણ કરી શકે છે આવરણ કરવા માટે આટલા બધા કમં પરમાણુઓને રોકાવું પડે છે. તે ઉપરથી આત્માની શક્તિનું પણ અગાધ માપ ધ્યાનમાં આવી શકે છે. એક એક પ્રદેશમાં અનંત જ્ઞાન-દર્શન–ચારિત્ર–વયં વિગેરેના અનંત અનંત અંશે હોય છે. એક એક અંશ માટે એક એક પરમાણુ અને અનંત અંશોના સમૂહ માટે એક એક વર્ગણા, એરી રીતે આખા પ્રદેશના સમગ્ર ગુણેમાંના ઘણા ખરા ગુણોના આવરણ માટે અનંત અનંત કાહ્મણ વગણની જરૂર પડે છે, તે - સ્વાભાવિક છે. ૨ સુતજ્ઞાન કઈ પણ અજાણ્યો શબ્દ સાંભળવામાં આવે છે, ત્યારે આપણે Page #274 -------------------------------------------------------------------------- ________________ તેનો અર્થ સમજી શકતા નથી, અથવા કોઈ અજાણું ચીજ જોવામાં સુંધવામાં, સ્પર્શવામાં કે ચાખવામાં આવે, ત્યારે આપણે તેનું નામ નથી જાણતા હતા. દાખલા તરીકે કોઈ બીજા દેશના માણસ આપણી પાસે પોતાની ભાષાને કેઈપણ શબ્દ બોલે, આપણે તે શબ્દ સાંભળીએ, ત્યાં સુધી મતિજ્ઞાન થાય છે. પરંતુ આપણે તે શબ્દને અર્થ સમજતા ન હોવાથી તેના અર્થનોવસ્તુને ખ્યાલ કરી શકતા નથી. અર્થાત આપણને તેનું શ્રુતજ્ઞાન થતું નથી. તેવી જ રીતે કોઈ જોવા લાયક સ્થળમાં કે કઈ વેપારીની દુકાને કેઈ અજાણી ચીજ આપણે જોઈએ ત્યારે, એ ચીજને જોઈએ એટલે આપણને તેનું આંખથી મતિજ્ઞાન થાય છે. પરંતુ તેનું નામ ન જાણતા હોવાથી આપણને તેનું શ્રુતજ્ઞાન થઈ શકતું નથી, પરંતુ આપણી જાણતી ચીજનું આપણને મતિજ્ઞાને થતાંની સાથે જ શ્રુતજ્ઞાન થાય છે. જેમકે–ગાય જોતાંની સાથે -“ગાય આવી” એમ એ પિંડને માટે ગાય શબ્દ તરત જ જોડીને બોલી ઊઠીએ છીએ. તથા કઈ કહે કે-“ગાય લાવો,” કે તરત બીજી કોઈ ચીજને ન અડકતાં આપણે ગાયને જ હાજર કરીએ છીએ. કેમકે- ગાય જેવા ઉપરથી આપણને તેનું નામ “ગાય” યાદ આવે છે, અને ગાય નામ સાંભળવા ઉપરથી આપણે ગાયને જ પકડી લાવીએ છીએ. આ પ્રમાણે, વસ્તુને જોયા વિના, શબ્દ ઉપરથી વસ્તુ સમજી લઈએ છીએ, તેવી જ રીતે, કોઈ પણ માણસ નામ બેલ્યો ન હેય, છતાં વસ્તુને જોઈને આપણને તેના નામનો ખ્યાલ આવે છે. તે બનેય શ્રુતજ્ઞાન ગણાય છે. અર્થાત શબ્દ એટલે વાચક, તે ઉપરથી વસ્તુ વાચકવા, તેનું આપોઆપ ભાન થાય, અથવા વાગ્ય એટલે વસ્તુ, તે જોઈને તેનું નામ-વાચક પદ યાદ આવે છે, તે બનેય શ્રુતજ્ઞાન કહેવાય છે, હવે બરાબર સમજાયું હશે કે- મતિ Page #275 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ શ્રુતજ્ઞાનમતિના આવા નાના છ શાન થયા પછી વાર્થ અને વાચક સંબંધપૂર્વક જે જ્ઞાન થાય, તે શ્રુતજ્ઞાન કહેવાય છે, જગતમાં અનંત પદાર્થો છે, પરંતુ તે દરેકના શબ્દો હોતા નથી. અભિલા પ્ય=એટલે શબ્દોવાળા પદાર્થો. અને શબ્દો વગરના પદાર્થો જેને માટે જગતમાં કેઈ શબ્દ જ નથી હોતા, તે અનભિલાય પદાર્થો કહેવાય છે. અર્થાત્ સર્વ પદાર્થોને અને તમે ભાગ જ અભિલાય શબ્દથી બેલી શકાય તેવો છે. એટલે મતિજ્ઞાન થવા છતાં જેના શબ્દો હોય, કે આપણે જાણતા હોઈએ, તેનું જ શ્રુતજ્ઞાન થઈ શકે છે. વળી, અભિલાને પણ અનંતમો ભાગ જ દ્વાદશાંગીમાં ગૂંથેલે છે. અર્થાત્ જેટલાનું મતિજ્ઞાન થાય તે સર્વ વસ્તુઓનું શ્રુતજ્ઞાન થાય છે. માટે, સર્વ વસ્તુઓનું શ્રુતજ્ઞાન થાય જ, એમ નથી. એટલે શ્રુતજ્ઞાન મતિજ્ઞાન થયા પછી જ થાય છે. મતિજ્ઞાન જેનું થાય, તેનું જ શ્રુતજ્ઞાન થાય છે. આ પ્રમાણે દરેક પ્રાણીમાત્ર પોતપોતાની જીવનવ્યવહારની જરૂરી ચીજો ઓળખી લે છે. એટલે તેમને અતિ પછી શ્રુત થાય છે. જેમકે– કીડી સામે ગોળ મૂકી રાખીએ ત્યારે ગોળના રસના કે ગંધના અણુઓ એ કીડીના મોંમાં કે નાકમાં પેસતાં જ તેનું મતિજ્ઞાન તેને થઈ જાય છે. પરંતુ તે ગોળનું નામ જાણતી નથી. છતાં તે મારે ખાવાલાયક ચીજ છે. એવો ઘ–સામાન્ય નિર્ણય કરીને તેના તરક દેડી આવે છે. “મારે ખાવાલાયક ચીજ છે.” એવું જે ભાન તેને થાય છે, તે શ્રુતજ્ઞાન છે. તે જ પ્રમાણે કીડી ચાલી જતી હોય, અને તેની સામે સળગતો અંગાર ધરી રાખીએ, તે તુરત તે પાછી ફરી જશે. કેમકે–અગ્નિને ઉષ્ણુ સ્પર્શ તેના શરીરે અડતાં જ તેને ગરમીનું મતિજ્ઞાન થઈ જાય છે. અને મને હરકત કરનાર છે.” એમ શ્રુતજ્ઞાન થતાં જ તે નાસવા માંડે છે. એ જ પ્રમાણે ઝાડ પાણી અને ખાતરમાંથી પિતાને જરૂરી રસકસ સ્પર્શ થતાંની સાથે જ ચૂસવા લાગે છે, તે એમ સમજીને કે “આ વસ્તુઓ અમારે કામની છે !” સમજીને તે લે છે, અને થાય છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૭ નકામી વસ્તુઓ થી દૂર રહે છે. એટલે સુમમાં સૂક્ષ્મ પ્રાણીને મતિ અને શ્રુતજ્ઞાન થાય છે. જેનું મતિજ્ઞાન થાય, તેનું જે શ્રુતજ્ઞાન ન થાય, તો તેમાં તે પ્રાણુની પ્રવૃત્તિ કે નિવૃત્તિ ન થાય. પ્રવૃત્તિ કે નિવૃત્તિ થાય છે, માટે જ મતિ અને શ્રુતજ્ઞાન થાય છે, એમ અનુમાનથી સાબિત થાય છે. આ પ્રમાણે તીર્થંકર પરમાત્માએ પોતાના કેવલજ્ઞાનથી લોકલેકની ત્રણ કાળની સર્વ વસ્તુઓનું જ્ઞાન કરે છે. તે જ્ઞાન એક સમયે સમગ્ર વસ્તુઓનું જ્ઞાન કરે છે. પરંતુ પ્રસંગાનુરૂપ પ્રશ્નથી કે જિજ્ઞાસુઓના સાક્ષાત્ પ્રશ્નો થવાથી જવાબરૂપે, ઉપદેશરૂપે અને ખુલાસારૂપે જે બોલે, તે વાકળ્યો ગણધર ભગવંતે સાંભળે છે. શબ્દ સાંભળતાં જ–તે શબ્દનું મતિજ્ઞાન થતાં જ તેઓની બીજ-બુદ્ધિ અનુસાર–પ્રભુજીના કથનનો ભાવાર્થ સમજી જાય છે. એટલે કે તેમને તે શબ્દ ઉપરથી શ્રુતજ્ઞાન થાય છે. તે શ્રુતજ્ઞાન થવા ઉપરથી સૂત્રો રચે છે, તે સૂત્રો રચાય છે. તે સૂત્રો સાથે સંબંધ ધરાવતા તદનુસાર પંચાંગી અને પ્રકીર્ણક ગ્રંથ રચાય છે. તે સર્વ પણ શ્રુતજ્ઞાન કહેવાય છે. એટલે કે-જે શ્રુતજ્ઞાન એટલે તીર્થંકર પ્રભુને મોક્ષલક્ષી ઉપદેશ શ્રુત થયા–સાંભ વ્યા પછી થયેલા શ્રુતજ્ઞાન ઉપરથી રચાયેલા શાસ્ત્રો પણ શ્રુતજ્ઞાન કહેવાય છે. અને તે પણ સીધુ યા આડકતરું મોક્ષલક્ષી હોવાથી સમ્યફથુત અથવા શ્રુતજ્ઞાન કહેવાય છે. અને બીજું જે મોક્ષલક્ષી ન હોય, તથા મોક્ષલક્ષી હોવામાં ખામીવાળું હોય, તે સર્વ શ્રુતજ્ઞાન હોવા છતાં કૃત અજ્ઞાન કહેવાય છે. અર્થાત સમ્યગ્ગદર્શન સહકૃત મતિ-શ્રુતજ્ઞાન મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કહેવાય છે, અને મિથ્યાત્વોદય સહકૃત હોય, તે તે બનેય અજ્ઞાન કહેવાય છે. પરંતુ સ્વરૂપથી તે બન્નેય દરેક જીવોને મતિ અને વ્યુત બોધરૂપ હોય છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ભગવંતના વાક્યો દ્રવ્ય મૃત કહેવાય છે. ગણધર ભગવંતે તે સાંભળે, અને તેને બેધરૂપ શ્રુતજ્ઞાન થાય છે, તે ભાવકૃત કહેવાય છે. તે ઉપરથી રચાયેલા સૂત્રો દ્રવ્યગ્રુત કહેવાય છે. પરંતુ સૂત્રની અપેક્ષાએ ભાવથુત કહેવાય છે. એ સૂત્રો લખાય તો તે દ્રવ્ય કે સ્થાપના સૂત્ર કહેવાય છે. પરંતુ તે સર્વને દ્રવ્ય શ્રુતજ્ઞાન કહેવામાં હરકત નથી. વ્યંજનાક્ષર અને સંજ્ઞાક્ષર પણ દ્રવ્યયુત છે. લયશ્નર ભાવકૃત છે. આ ઉપરથી શ્રુતજ્ઞાન એટલે શાસ્ત્રો, એ પણ અર્થ કરી શકાય છે. જીવોને શ્રુત થાય છે, તેનું પણ માપ અને સ્વરૂપ આ ભૂતના અક્ષર તથા તેના પર્યાયો વડે સમનવેલ છે. - દ્વાદશાંગશ્રુતના ભેદો અને તેને વિસ્તાર સાથેના કોઠામાં આપે છે. બાકીના ત્રણ જ્ઞાન મતિ અને અતજ્ઞાન સિવાયના જે જ્ઞાન સાક્ષાત્ આત્મા પોતે સીધે સીધા કરે છે, તેમાં ઈકિય વિગેરે કોઈની મદદ લેવાની જરૂર પડતી નથી, તે પ્રત્યક્ષ પ્રમાણુરૂપ જ્ઞાન કહેવાય છે. કેવલજ્ઞાન સર્વદ્રવ્ય અને સર્વ પર્યાયાનું જ્ઞાન કરે છે, ત્યારે મન:પર્યાય માત્ર મનો વર્ગણાના પુદ્ગલ દ્રવ્યોનું અઢીદીપમાંના સંક્ષિપંચેકિયજીવોએ પિતાનું મન બનાવેલું હોય છે. તે મનેદ્રવ્યરૂપમનના વિચાર કરતી વખતે થયેલા આકારે જાણે અને તે ઉપરથી ઓછું વધતું અનુમાન કરી શકે. તે આકારોને અક્ષરોની માફક એવી રીતે જાણે કે તેના ઉપરથી ઓછું અનુમાન કરી શકે, તે ઋજુમતિ મન:પર્યાય જ્ઞાન અને વિશેષ અનુમાન કરી શકાય તેવી રીતે અક્ષરોની માફક આકારો જાણે તે વિપુલમતિ મનઃ પર્યાય કહેવાય છે. મનઃ પર્યાયજ્ઞાન દ્રવ્ય નથી જાણતું, પરંતુ મનના પર્યાય જાણે છે, પર્યાય એટલે વિશેષ જાણે છે. જેથી તેને દર્શન હતું નથી. Page #278 -------------------------------------------------------------------------- ________________ ક. ભા.–૧ ૧૮ પરંતુ મને દ્રવ્ય અને બીજા તમામ પુદ્ગલ દ્રવ્યને જાણી શકે તે અવધિજ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાનના સંબંધમાં મૂળ છ ભેદો છે. પરંતુ ૧૪ દ્વારે સાથે ઘટાડીને સમજવામાં ઘણે વિસ્તાર થાય છે, તેમાં ઘણું સમજવાનું હોવાથી, તેમજ સૂક્ષ્મ સમજવાનું હોવાથી, અહીં આપેલ નથી. પરંતુ વિશેષાવશ્યક ભાષ્ય વિગેરે ગ્રંથમાંથી વિસ્તારથી સમજી લેવું. અતિજ્ઞાન | શ્રુતજ્ઞાન દ્રવ્ય પર્યાય-ભાવ સર્વ કેટલાક ! કેટલાક ક્ષેત્ર અવધિજ્ઞાન મન:પર્યાય જ્ઞાન | કેવલજ્ઞાન સર્વપિ દ્રવ્ય ભદ્રવ્ય સવ રૂપી દ્રવ્યના ચિંતનાનુગત તમામ પર્યાય પર્યાય અઢી અંગુલ વિશેષ અસંખ્યય લે કા–| અઢીદીપ કાવ્યા પ્રમાણ ખંડે જેટલું અસખ્યાત ઉલ્સ. | પલ્યોપમના અસં. | સવ પિણી અવસર્પિણી ખ્યાતમાં ભાગ પ્રમાણુ અતીત અના ગત કાળ પાંચજ્ઞાનનું વિસ્તારથી વિશેષ વર્ણન બીજા શ્રી નંદિસૂત્ર વગેરે ગ્રંથોમાં વિસ્તારથી છે. પ્રથમ કર્મગ્રન્થને પ્રદીપક સંપૂર્ણ Page #279 -------------------------------------------------------------------------- ________________ મૈતવ કર્મગ્રન્થઃ કમના વર્ણનપૂર્વક શ્રી મહાવીરસ્વામિના - સ્તવનનું મંગળાચરણ. तह थुणिमो वीर-जिण जह गुण-ठाणेसु सयल-कम्माई ॥ વિંધાવીરાણા-સત્તા-પત્તા િવિવાળિ મેશા શબ્દાર્થ –તહ તેમ, યુણિમાસ્તવીશું વીર જિણું=મહાવીર સ્વામીને; જહ=જેમ, ગુણ-ઠાણે સુ-ગુણ ઠાણુઓને વિષે; સયલ-સઘળાં કસ્માઈ= કને; સયલકમાઈ સઘળાં કર્મો, બંધબંધ ઉદય ઉદય, ઉદીર યા-ઉદીરણા સત્તા=સત્તાને, પત્તાણિ પ્રાપ્ત થયેલ. બધુદઓદીરણયા-સત્તા-પત્તાણિકબંધ-ઉદય– ઉદીરણા અને સત્તાના સ્થાનમાં પ્રાપ્ત થયેલ.ખવિઆણિ અપાવ્યા છે.' શબ્દાર્થ: જે પ્રકારે શ્રી મહાવીર દેવે ગુણઠાણુઓને વિષે બંધ, ઉદય, ઉદીરણું અને સત્તાના સ્થાનમાં પ્રાપ્ત થયેલ સઘળાં કર્મોને ખપાવ્યાં છે, તે પ્રકારે શ્રી Page #280 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ મહાવીર દેવને અમે સ્તવીએ છીએ. જે ૧ છે વિશેષાર્થ–તે પ્રકારે–અમે શ્રી મહાવીર જિન પ્રત્યે સ્તવીએ છીએ–સ્તવીશું, કે જે પ્રકારે–શ્રી મહાવીરદેવે મિથ્યાત્વાદિક ગુણઠાણાને વિષે અનુક્રમે બંધઃ ઉદય: ઉદીરણઃ તથા સત્તાને પ્રાપ્ત થયેલ સકલ કર્મોને ખપાવ્યાં છે (ક્ષય કર્યા છે.) | ૧ | ચૌદ ગુણસ્થાનકે– मिच्छे सासण मीसे अविरय देसे पमत्त अपमत्ते ॥ निअट्टि-अनिअट्टि सुहुमुवसम-खीण-स-जोगि-अ-जोगि गुणा !! ૨ | શબ્દાર્થ –મિચ્છ=મિથ્યાત્વ ગુણસ્થાનક; સાસણ= સાસ્વાદન સમ્યગ્દષ્ટિ, મીસેકમિશ્ન-સમ્યગમિથ્યાષ્ટિ, અવિર=અવિરત સમ્યગદષ્ટિ, દેસે દેશવિરતિ પમર= પમત્ત સંયત અપમરો=અપ્રમત્ત સંયત; નિઅટ્રિટનિવૃત્તિઅપૂર્વકરણ અનિઅદ્ધિ અનિવૃત્તિ-બાદર–સંપરાય; સુહુમ= સૂમસં૫રાય; ઉવસમ=ઉપશાંત મેહ વીતરાગ, ખીણ= ક્ષીણમેહ વિતરાગ; સરજોગિસગિ કેવલી, અ-જોગિક અગિ કેવલી ગુણ ગુણસ્થાનકો (). ૨ ગાથાર્થ : મિથ્યાત્વઃ સાસ્વાદન: મિશ્ર: અવિરત દેશવિરતઃ પ્રમ: અપ્રમત્ત. નિવૃત્તિઃ અનિવૃત્તિ સૂક્ષ્મઃ ઉપ ain Education International Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શમ: ક્ષીણ: સોગ: અગી ગુણસ્થાનકે છે. મારા વિશેષાર્થ –ગુણઃ જે જ્ઞાનાદિક, તેહનું સ્થાનક-એટલે શુદ્ધિ અશુદ્ધિઃ પ્રકર્ષે કીધે ભેદ, તે ગુણસ્થાનક કહીએ. તેમાં– પ્રથમ, મિથ્યા-બેટી–વિપરીત દષ્ટિ જ્યાં છે, તે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક કહીએ. વળી, અહીં કઈ પ્રશ્ન કરે છે, કે-“વિપરીત દષ્ટિ, તે મિથ્યાદષ્ટિ કહે છે, તે તેને ગુણસ્થાન પણું કેમ કહીએ ?” તરોત્તરમ જે કે-તેને જીવઃ અજીવાદિકની પ્રતિપત્તિ વિપરીત છે, તો પણ કાંઈક–“આ મનુષ્ય છે, આ પશુ છે? ઈત્યાદિ લેકવ્યવહારની પ્રતિપત્તિ છે. તે માટે ગુણસ્થાન કહીએ. તથા, નિદિયા જીવને પણ કાંઈક એક અવ્યક્ત સ્પર્શ માત્ર ઉપગ પ્રતિપત્તિ છે, જે ન હોય, તે તે અજીવપણું પામે, यदागम: सव्व-जियाणमक्खरस्स अर्णतमो भागो निच्चं उग्घाडियो चिट्टइ। जइ पुण सोवि आवरिज्जा तेणं जीवो अ-जीवत्तणं Tષણિજ્ઞા. I ? તે માટે કાંઈક યથાર્થમતિની અપેક્ષાએ મિથ્યાદષ્ટિને પણ ગુણસ્થાનક કહીએ. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ વળી પૃચ્છક કહે છે, કે જે તેને કાંઈક વિશુદ્ધપણું કહો છે, તે તેને સમ્યગદષ્ટિ કેમ નથી કહેતા ?” तत्रोत्तरम्-~ દ્વાદશાંગ સૂત્રોક્ત એક પદ પણ ન સદ્દહે, તેને મિથ્યાષ્ટિ કહીએ. पयमवि अ-सद्दहंतो सुत्तत्थं मिच्छ-दिडिओ-इति वचनात् વળી– पयमक्खरंपि इक्क जो न रोएइ सुत्त-निदिहूँ । सेसं रोयतो वि हु मिच्छदिट्ठी जमालिव्व ॥१॥ तस्य भगवति सर्वज्ञे प्रत्ययाभावात् । મિથ્યાત્વ અભિગ્રહિકાદિક પાંચ ભેદે છે.– તે વળી, કાળ વિવક્ષાએ ત્રણ ભેદે છે – અનાદિ અનંત ૧, અનાદિ સાંત ર સાદિ સાન્ત. અનાદિ અનંત : તે અભવ્યને ૧, અનાદિ સાત : તે ભવ્યને ૨, સાદિસાંતઃ તે પતિતને ૩, તેની, જઘન્યથી–અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ-દેશનઅદ્ધ પુદંગલપરાવર્તી સ્થિતિ જાણવી. ૧. તથા. સંસારી જીવ અનંત પુદ્ગલપરાવત્તકાળ લગે મિથ્યાત્વ અનુભવતે થકો કેટલેક કાળે ભવપરિપાકના વશ થકી નદીગેળઘલના ન્યાયે, અનાગપણે Jạin Education International Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ યથાપ્રવૃત્તકરણના પરિણામે કરીને આયુ વઈને સાતેય કર્મ પાપમને અસંખ્યાતમે ભાગે ન્યૂન એક કેડીકેડી સાગરોપમની સ્થિતિનાં કરે. અત્રાંતરે-જીવને કર્મજનિત ઘન રાગ-દ્વેષ પરિણામરૂપ અતિ કઠિન વક ગ્રંથિની પર દુર્ભેદ્ય પૂર્વે અનાદિ કાળે જે કઈ વારે પણ ભેદી નથી–એવી ગ્રંથિ (ગાંઠ) છે. તે ગ્રંથિ લગે તે અભવ્ય યથાપ્રવૃત્તકરણે કર્મ સ્થિતિ હળવી ફરી. હલકી કરીને અનંતીવાર આવે છે. પણ ગ્રંથિ ભેદી શકે નહીં. ત્યાં, ભવ્ય જીવ તિહણ કુઠાર (કુહાડા)ની પરે પરમ વિશુદ્ધિ વડે ગ્રંથિભેદ કરીને મિથ્યાત્વની સ્થિતિ અંતમુ. હૂર્ત થાકતે (બાકી રહ્ય) અપૂર્વકરણ કરે. અને અનિવૃત્તિકરણે કરીને વિશુદ્ધિપણે અંતર્મુહૂર્ત પ્રમાણ તે મિથ્યાત્વના પ્રવેશદ્ય દળિયાંના અભાવરૂપ અંતરકરણ કરે– जा गठि ता पढम गंठि समइच्छओ भवे बीयं । अनियट्टि-करणं पुण सम्मत्त-पुरक्ख जीवे ॥१॥ તે અનિવૃત્તિકરણ કીધા પછી મિથ્યાત્વ-કર્મની સ્થિતિ બે હોય, તેમાં અંતરકરણથી હેડલી સ્થિતિ અંતમુહૂર્તની પહેલી, અને તે ઉપરલી બીજી - તે પહેલી સ્થિતિએ મિથ્યાત્વનાં દલિયાં વેદે તે માટે-તે મિયાત્વી જ કહીયે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ તે અંતમુહૂત્ત ગયે થકે અંતરકરણને પહેલે સમયે જ ઔપશામિક સમ્યક્ત્વ પામે; મિયાત્વને દળિયાં દવાના અભાવ થકી. જેમ-દાવાનળ પૂર્વદગ્ધ દેશ તથા ઊખર પ્રદેશ પામીને ઓહાય, તેમ-મિથ્યાત્વ દાવાનળ પણ અંતરકરણ પામીને ઓહાય. તે વારે, તે જીવને ઓપશમિક સમ્યકત્વને લાભ થાય, તેનું માન અ તમુહૂર્તનું છે. તેમાંથી. જઘન્ય–એક સમયઃ ઉત્કૃષ્ટ–છ આવલી: થાકતે કઈક મહાબીકણ જીવને અનંતાનુબંધિ કષાયને ઉદય થાય, ત્યારે તે સમ્યકત્વ વમતે સાસ્વાદને વર્તે. જેમખીર: ખાંડ: ધૃત: જમીને ચિત્ત ફર્યો વમન કરતે મનુષ્ય તે આસ્વાદે, તેમ-ઓપશમિક સમ્યકત્વ વમતે સમ્યક્ત્વને આસ્વાદે, તે માટે તેનું સારવાદન એવું નામ કહીએ, - તથા ઉપશમશ્રેણિથી પડતો પણ કઈક સાસ્વાદને આવે, ત્યાં, જઘન્ય-એક સમયઃ ઉત્કૃષ્ટ-૬ આવલી રહીને પછી અવશ્ય મિથ્યાત્વે આવે. એ ગુણઠાણું પડતાં જ હોય. ૨. સમ્યફ અને મિથ્યા: એ બે સમકાળે દૃષ્ટિ હોય, તે સમ્યગમિથ્યાદષ્ટિ. પૂર્વોક્ત વિધિએ લબ્ધ ઓપશમક પરત્વે, ઔષધિ તુ કરીને મદન કેદ્રવ સરખું મિથ્યાત્વમેહનીય શોધીને ત્રણ પુંજ કરે– Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શુક્ર ૧ અશુદ્ધ ૨ અશુદ્ધ ૩. તેમાં– એ ત્રણ પુંજમાંથી અશુદ્ધ પુંજ ઉદયે આવે, ત્યારે તે જીવને જિનધમ્મ ઉપર રાગ પણ ન હોય, અને દ્વેષ પણ ન હોય, તે-મિશ્રદષ્ટિ કહીએ, તે અંતર્મુહૂર્ત રહે, પછી અવશ્ય સમ્યકત્વમાં કે મિથ્યાત્વમાં જાય. એ ગુણઠાણું પડતાં અને ચઢતાં પણ હોય. ૩. તથા, અવિરત સમ્યગદષ્ટિ : તે– પચ્ચક્ ખાણ ન જાણે ન આદરે : ન પાળઃ એ ત્રણ બેલના આઠ ભાંગા થાય—– sss-૧ ડાડ-૩, Iss--૫ IS-૭, ડા-૨, ડા-૪, ડા- ૬ મો-૮. એ આઠમાં– પ્રથમના ચાર ભાગે તે મિથ્યાદષ્ટિ હેય, અજ્ઞાની માટે. અને છેલ્લે ચાર ભાગે સમ્યગ્દષ્ટિ હય, જ્ઞાની માટે. તેમાં પણ, ૫-૬-૭માં ભાગે વિરતિ ઉદયે ન હોય. તે માટે અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાની કહીએ. તે, જઘન્ય-અન્તર્મુહૂર્તા ઉત્કૃષ્ટ-૩૩ સાગરોપમ ઝાઝેરાત રહે ૪. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ દિલ ન કરણત્રય (કરવું, કરાવવું, અનુમેદવું): ગત્રય (મનઃ વચન: કાયા:) વિષયક સર્વ સાવધ ગની દેશથકી વિરતિ છે, જેને, તે-દેશવિરત કહીયે. તે, જઘન્ય–અંતમુહૂર્ત અને ઉત્કર્ટુ-દેશે ઊણે પૂર્વકેડિ: લગે રહે. ૫ સર્વ સાવદ્ય યોગની સર્વથી વિરતિ છે, પણ કાંઈક પ્રમાદવતપણે કરી વિશુદ્ધિ-અવિશુદ્ધિને પ્રકર્ષાપકર્ષકૃત ભેદ હોય, દેશવિરતિની અપેક્ષાએ ગુણને–વિશુદ્ધિને–પ્રકર્ષ અને અવિશુદ્ધિને-અપકર્ષ અને અપ્રમત્ત સંયતની અપેક્ષાએવિશુદ્ધિગુણને અપકર્ષ અને અવિશુદ્ધિને પ્રકર્ષ: હાય, તે પ્રમત્ત ગુણસ્થાન. એનું માન, જઘન્ય-એક સમય અને ઉત્કૃષ્ટ-અંતર્મુહૂર્તઃ ૬ પ્રમાદરહિત સંયમી, તે અપ્રમત્ત સયત ગુણસ્થાન. તે, જઘન્ય-એક સમય ઉત્કૃષ્ટ-અંતમુહૂર્ત પ્રમત્ત: અપ્રમત્ત બે મળીને એક જઘન્ય–અંતમુહર્ત ઉત્કૃષ્ટ્ર-દેશે ઊણે પૂર્વ કેડિટ રહે. ૭, અપૂર્વ–નવું, પ્રથમ-સ્થિતિઘાત ૧: રસઘાત રક ગુણણિ ૩ઃ ગુણસંક્રમ ૪ સ્થિતિબંધ પ એ પદાર્થનું કરવું જ્યાં હોય, તે–અપૂર્વકરણ કહીએ. તેમાં– Page #287 -------------------------------------------------------------------------- ________________ ર૮ર મેટી કમ્મસ્થિતિને અપવર્તન કરે કરીને અ૫સ્થિતિ કરવી, તે સ્થિતિઘાત ૧ તીવ્રરસનું અપવર્તન કરીને બંડવું. તે–રસઘાત : કાળથકી હસ્વતર અને દલિક રચના આશ્રયિને પૃથુતરઃ કરે તે–ગુણશ્રેણિ ૩ઃ બધ્યમાન શુભ પ્રકૃતિને વિષે અબધ્યમાન અશુભ પ્રકૃતિનાં દળિયાં પ્રતિ સમયે અસંખ્યગુણ વૃદ્ધિએ વિશુદ્ધિએ કરીને લેપવવાં, તે ગુણસંક્રમ : કમ્મની સ્થિતિ પૂર્વે મોટી બાંધતું હતું, તે ઈહાં, વિશુદ્ધિ વિશેષ હોવાથી અપૂર્વ હસ્વ બાંધે, તે સ્થિતિબંધ ૫ એ પાંચે ય વાનાં અપૂર્વ કરે છે. એ બે ભેદે– - ક્ષેપક ૧ ઉપશમક : ક્ષપાવવા. ઉપશમાવવા યોગ્ય, માટે એમ કહીયે. પણ એ ગુણઠાણે મેહનીય ખપાવે નહિઃ ઉપશમા પણ નહિ એ અપૂર્વકરણ ગુણસ્થાનક કહીએ. જઘન્ય–એક સમયઃ ઉત્કૃષ્ટ–અંતમુહૂર્ત પ્રમાણ હોય. એ ગુણસ્થાન–પ્રપન્ન પ્રાણુને કાળત્રયવતી અનેક જીવની અપેક્ષાએ અસંખ્યાત લેઠાકાશ પ્રદેશ પ્રમાણુ અધ્યવસાયસ્થાનક હોય, પ્રથમ સમયથકી સમયે સમયે અધિકાઅધિક હોય. એકેક સમયનાં જઘન્યત્કૃિષ્ટ સ્થાનક વિશુદ્ધતાએ છાણવડિયાં હોય – Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ પ્રથમ સમયના જઘન્યઅધ્યવસાયસ્થાનકથકી પ્રથમ સમયનું જ ઉત્કૃષ્ટઅધ્યવસાયસ્થાનક વિશુદ્ધતાએ અનંતગણું હોય, તે થકી, બીજા સમયનું જઘન્ય અધ્યવાસસ્થાનક અનંત ગણું, તેહ થકી, તેહજ સમયનું ઉત્કટુ અધ્યવસાયસ્થાનક અનંતગણું, એમ, યાવત્ ચરિમ સમય લગે. વસ્થાન: તે—કેમ ? તે કહે છે – અનંતભાગવૃદ્ધિ ૧ સંખ્યાતગુણ વદિ ૪: અસંખ્યાતભાગ વૃદ્ધિ ૨ અસંખ્યાતગુણુ વૃદ્ધિ પઃ સંખ્યાતભાગ વૃદ્ધિ ૩: અનંતગુણવૃદ્ધિ ૬. અને ઉત્કૃષ્ટથી જે હીણ વિચારીએ, તે– અનંતભાગ હીન ૧ : સંખ્યાતગુણહીન ૪: અસંખ્યાતભાગ હીન ૨. અસંખ્યાતગુણહીન ૫: સંખ્યાતભાગ હીન ૩ અનન્તગુણહીન ૬ પણ હેય એ છટ્ટાણવડ્યિાં જાણવાં. . સમકાળે એ ગુણઠાણે પઠાને પરસ્પર અધ્યાવસાયસ્થાનકની નિવૃત્તિ છેતે માટે-નિવૃત્તિ ગુણઠાણું પણ એને કહીએ.૮ સમકાળે નવમ ગુણસ્થાનક પ્રતિપન્ન ઘણું જીવન પણ અન્ય અધ્યવસાયસ્થાનક સરખા હોય. સૂકમ કિટ્ટીકૃત સંપાયની અપેક્ષાએ ત્યાં સ્થળ કષાય છે, માટે–બાદર સં૫રાય નામ પણ કહીએ. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સપરાય શબ્દે કષાય જાણવા. તે માટે-એને અનિવૃત્તિ બાદરસ`પરાય ગુણસ્થાન કહીએ. એનું પણ–અંતર્મુહૂત્ત માન છે, તે અંતર્મુહૂત્ત માંહે જેટલા સમય, તેટલા તિહાં પેઠાને અધ્યવસાયસ્થાનક હાય. એક સમયે પેઢાને એકજ અધ્યવસાયસ્થાનક હોય, તે પ્રથમ સમયથી માંડીને સમયે સમયે અનતગુણુ વિશુદ્ધ યથાત્તર અધ્યવસાયસ્થાનક હાય. ત્યાં, ક્રમ ખપાવે તથા ઉપશમાવે તે-ક્ષેપક તથા ઉપશામક; કહીયે. ૯. સૂક્ષ્મ છે, સપરાય: તે-કિટ્ટીકૃત લાભ કષાયના ઉદયઃ જ્યાં, તે સૂક્ષ્મસ'પરાય ગુણસ્થાનક કહીયે. તે પણ એ ભેદ— ક્ષપક: અને ઉપશામકઃ તે, જઘન્ય-એક સમયઃ ઉત્કૃષ્ટ-અ'તર્મુહૂત્તઃ પ્રમાણુ, ૧૦, ઉપશમાવ્યા છે કષાય જેણે, તે ઉપશાંત કષાયઃ તે માટે જ-વીતરાગ. અને-છમ એટલે ઘાતિક: તે ઉદય અને સત્તાએ છે જ્યાં તે-છદ્મસ્થ તે માટે—અગિયારમું છદ્મસ્થ' ગુણસ્થાન કહીએ. ઉપશાન્તમાહ વીતરાગ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ એ ગુણઠાણે અઠ્ઠાવીશ મોહનીયકર્મની પ્રકૃતિ ઉપશમેલી હોય. એની સ્થિતિ-જઘન્યએક સમય ઉત્કૃષ્ટ-અંતમુહૂર્ત તે પછી નિચે તે-ભવ અથવા કાળથે, પડે. તિહા-આયુ ક્ષયે મરે, તે અનુત્તર વિમાને જાય. તિહાં પ્રથમ સમયેજ ચેથું ગુણઠાણું પરિવજજે. અને ઉપશાંત ગુણઠાણુનો કાળ પૂરે થયે પડે, તે તે-જે અનુક્રમે ચડ્યો હોય, તે અનુક્રમે પડે. કેઈ છટ્રકે આવી રહે, કેઈક પાંચમે કે એથે રહે, કેઈક સાસ્વાદને આવીને મિથ્યાત્વે ય જાય. ૧૧. સર્વથા ક્ષીણ થયા છે કષાય જ્યાં, અને વીતરાગ છદ્મસ્થ, તે-ક્ષણકષાય-વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક બારમું જાણવું, તે– ક્ષેપકને હેય, જઘન્ય-અને-ઉત્કૃષ્ટ–પણ અંતમુહૂર્ત પ્રમાણ કાળ, બંને ય તુલ્ય જ હેય ૧૨. મન વચન કાયોગે સહિત વતે, અને ઘાતિકર્મના ક્ષયથકી કેવળજ્ઞાનવંત હોય તે–સગી કેવલી ગુણઠાણું તેરમું. | તિહાં, મનેગ-તે મન:પર્યવ જ્ઞાનીએ તથા અનુત્તરવાસી દેવતાએ મને કરી પૂછયા સંદેહને ઉત્તર કેવલી મને જ કરીને દી. તે કેવળીના મને દ્રવ્ય મન પર્યવરણાને અથવા અવધિજ્ઞાને કરીને, તે પૂછણહાર જાણે. Page #291 -------------------------------------------------------------------------- ________________ વચનને દેશના દીયે. કાયથેગે મેનમેષાદિકે પ્રવતે. તે ગુણસ્થાનક જઘન્ય-અંતમુહૂર્તઃ ઉત્કૃષ્ટ–દેશે ઊણું પૂર્વ કેડી વર્ષ લગે રહે. ૧૩. ત્રણે ય ગ રેપ કરે જ્યાં, તે–અગિ કેવલી ગુણસ્થાનઃ ચૌદમું જાણવું તે કેમ ? તેરમાને અંતે ભપગ્રહી કમ્મ ખપાવવાને કાજે પ્રથમ બાદર કાયયોગે કરીને બાદર મનેયોગ , તે પછી–વચનગ સંધે, તે પછી–સૂકમ કાય કરીને બાદર કાગ અંધે. તે પછી સૂક્ષ્મ મનગને, અને તે પછી સૂક્ષમ વચનગને, અને તે પછી–સૂક્ષ્મ કાગને સૂક્ષ્મક્રિયા અનિવરિ શુફલધ્યાનને ધ્યાવતે થકે છે. ત્યારે, તે–અગિ થકે પાંચ હેસ્વાર (૧, ૩, ૩, ૪, ) ઉચ્ચારણમાત્ર કાળ શૈલેશીકરણ કરે. शैलेशो मेरुः तस्येयम्-स्थिरतावस्थासाम्यात्-शैलेशी । यता, सर्व-सवरशीलेश आत्मा, तस्येय योगनिराधावस्था शैलेशी, तस्यां करणं वेदनीय-नाम-गोत्र-कमत्रयस्यासंख्येयगुः जया श्रेण्या निर्जरण शैलेशीकरणम् ।। તે કરીને જુણિએ એક સમયે-સમયાંતરને અણુફરસતે થકો મોક્ષે જાય. ૧૪. એ ચૌદ ગુણઠાણનો વિચાર વિસ્તારે મેટી ટીકાથી જાણુ. ૨ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧. અધ: ૧ બન્દની વ્યાખ્યા અને મિથ્યાત્વ ગુણસ્થાનકે પ્રકૃતિબન્ધમિનવવા– વંથો છે તથ વિસ-! तित्थयरा-ऽऽहारग-दुग-वज्ज मिच्छमि सतर-सयं ॥३॥ શબ્દાર્થ –અભિનવ–કમ્મુ-ગહનવા કર્મને ગ્રહણ કરવાનું બંધ બંધ, ઓહેણુએશે. તત્વ ત્યાં, બંધે, વીસ-સર્ય=એકસવીશ. તિત્ય-વરતીર્થકર નામકર્મ આહારગ-દુગ આહારદ્ધિક, વજજ = વને, તિસ્થથરા-ડcહારગ-દુગ-વજજ =તીર્થકર નામકર્મ અને આહારદ્ધિક સિવાય. મિચ્છમિ=મિથ્યાત,સતર-સાંs એક્સેસત્તર. ૩. ગાથાર્થ – નવાં કર્મો ગ્રહણ કરવા, તે બંધ તેમાં સામાન્યથી એકવીશ અને મિથ્યાત્વ ગુણસ્થાનકે તીર્થકર નામકર્મ અને આહારકદ્વિક નામકર્મ વિના એકસો સત્તર (પ્રકૃતિઓ હોય છે.) ૩. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ વિશેષાર્થ –મિથ્યાત્વાદિક હેતુએ કરીને અભિનવતે-નવાં કમ્મપુદ્ગલ, તેને ગ્રહીને આત્મપ્રદેશ સંઘાતે બાંધવા, તે બન્ધ કહીએ. તિહાં–બંધે, ઘણે-સર્વ ગુણઠાણ આશ્રયીને સામાન્ય પણે એકવીશ પ્રકૃતિ હાય. તે કઈ? જ્ઞાના, ૫. દર્શના ૯ વેદનીય ૨. મેહનીય ૨૬. આ યુ ૪. નામ ૬૭. ગોત્ર ૨ અન્તરાય છે. એ સવ મળી ૧૨૦. તે માંહેથી તીર્થકર નામ: ૧, અને આહાર દુગ તે–આહારક શરીર ૧, આહારકાંગોપાંગ ૨. એ ત્રણ વર્ષને એક સત્તર પ્રકૃત મિથ્યાત્વ ગુણ ઠાણે બાંધે. તે કેમ? જે-તીર્થકર નામકર્મ તે સમદષ્ટ જ બાંધે અને આહારકદ્ધિક તે અપ્રમત્તજ બાંધે, તે માટે, મિથ્યાત્વે ન બંધાય | ૩ | સાસ્વાદન ગુણસ્થાનકે – તજ-ત્તિ નાથાવર-૩૬-ssa-fઇટૂનg-fમા सोलतो इग-ऽहिअ सय सासणि तिरि-थीण-दुहग-तिगं ॥४॥ Page #294 -------------------------------------------------------------------------- ________________ શબ્દાથ -નરયતિગ-નરકત્રિક. જાઈ-થાવરચઉ= જાતિચતુષ્ક અને સ્થાવરચતુષ્ક: હુંડા–ડવ્યવ-છિવ -નપુ -મિચ્છુ હુંડક સંસ્થાન, આતપનામ, છેવટું સંઘયણ, નપુંસક વેદ અને મિથ્યાત્વ મેહનીય, સેલત=સેલના ક્ષયથી, ઈગ-હિય-સય=એકસો એક. તિરિ–થિયું -દહગતિગં=તિર્યચત્રિક, થિણદ્વિત્રિક અને દૌર્ભાગ્યકિ. ૪. ગાથાર્થ : નરકત્રિક જાતિ અને સ્થાવર ચતુષ્કઃ હેડકર આતપ: છેવટું: નપુંસકઃ મિથ્યાત્વઃ એ સેળને અત થવાથી સાસ્વાદને એક કરતાં એક અધિક હોય, તિર્યંચ-થિણુદ્ધિ-અને દૌર્ભાગ્યત્રિક –ા વિશેષાર્થ –નરકગતિ ૧ નરકનુ પૂવી ૨, નરકાયુ ૩, એ નરકત્રિક ૩. એકેદ્રિય ૧. બેઈન્દ્રિય ૨, તે ઈપ્રિય ૩. ચઉરિંદ્રિય ૪ એ જાતિચતુષ્ક. ૭. સ્થાવર ૧. સૂક્ષ્મ ૨. અપર્યાપ્ત ૩. સાધારણ , એ સ્થાવર ચતુષ્ક ૧૧. હુડક સંસ્થાનઃ ૧૨. આતપનામઃ ૧૩, છેવટું સઘયણઃ ૧૪, નપુંસકદઃ ૧૫. મિથ્યાત્વ મેહ. નીયઃ ૧૬, એ સળ પ્રકૃતિને બંધ મિથ્યાત્વ પ્રત્યાયક જ છે (મિથ્યાત્વીજ બંધ કરે), તે માટે-મિથ્યાત્વ ગુણઠાણાને અંતે, અંત-અભાવ થાય, ત્યારે સ સ્વાદન ગુણઠાણે એકસ એક ૧૦૧ બ ધાય. તિર્યંચગતિ ૧ તિર્યચઆનુપૂર્વી ૨, તિર્યંચાયુઃ ૩, એ તિર્થ ચત્રિક ૩. નિદ્રાનિદ્રા ૧ પ્રચલપ્રચલ ૨. કે. ભા. ૧-૧૯ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ થીણુદ્ધિ ૩ એ થીણદ્વિત્રિક ૬. દુર્ભાગ ૧, દુસાર ૨, અનાદેય ૩ એ દુર્ભગત્રિકઃ ૯૦ | ૪ | મિશગુણસ્થાનકે – अण-मज्झाऽऽगिइ संघयण-चउनिउज्जोअ-कुखग इथि त्ति। gવીસ મીસે વરસારિ -કાલ -વધા પણ શદાર્થ –અણ=અનંતાનુબંધી મઝાડડગિઈક મધ્યાકૃતિ, સંઘયણ સંઘયણ અણમઝા-ડડગિઈ– સંઘયણ–ચઉ= અનંતાનુબંધીય મધ્યાકૃતિઃ અને સંઘયણ ચતુષ્ક. ચઉ=એ ત્રણ ચતુષ્ક. નિ [અ]=નીચ ગોત્ર. ઉજજોઅ=ઉદ્યોતનામ, કુખગઈ=અશુભ વિહાગતિ. ઈન્ચિ= સ્ત્રીવેદ. ત્તિ એમ, પણવીસંતે પચીશને અંત મીસેક મિશ્ર ગુણઠાણે. ચઉસયરિ-ચુમ્મતેર. દ-આઉઉ બે આયુ ગને. અ-બંધા=અબંધ હેવાથી. ૫. ગાથાર્થઅનન્તાનુબંધીય મધ્યમ આકૃતિ, અને સંઘયણનું ચતુષ્કઃ નીચગેવડ ઉદ્યોતનામઃ અશુભવિહાગતિક અને સ્ત્રીવેદ એમ પચ્ચીશને અંત કરવાથી અને બે આયુષ્યનો અબંધ થવાથી મિશ્રમાં શુમેતેર. ૫. વિશેષાર્થ –અનંતાનુબંધિ ક્રોધ ૧, માન ૨, માયા ૩, લેભ ૪. એવ ૧૩. પહેલું અને છેલ્લું વજીને વચલી ચાર આકૃતિ. તે–સંસ્થાન-ન્યગ્રોધ ૧, સાદિ ૨, Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ તે વામન ૩, કુબ્જ ૪, એવ ૧૭, મધ્ય સ'ઘણુ, ઋષભ નારાય ૧, નારાચર, અનારાચ ૩ કીલિકા ૪, એવ’૨૧, નીચગેાત્ર ૨૨, ઉદ્યોત નામ ૨૩, અશુવિહાયાગતિ ૨૪, સ્ત્રીવેદ ૨૫: એ પચ્ચીશ પ્રકૃતિના અનંતાનુબંધી પ્રત્યયિક બધ છે, તે માટે–સાસ્વાદનને અંતે એના પણ અંત થાય, ત્યારે મિશ્ર ગુણઠાણે ચુમ્માતેર ૭૪ પ્રકૃતિના અંધ હોય. એકસે એક માંહેથી પચીસ કાઢીયે, ત્યારે તે ૭૬: રહે, ઇહાં-મનુષ્યાયુ: દેવાયુઃ ૨, એ એ આયુ: પણ ન આંધે, તેથી ૭૪ રહે, કેમકે--મિશ્રદૃષ્ટિ પરભવાયુ ન બાંધે, તેમ મરે પણ નહિ. સમ્મા-મિચ્છા-વિઠ્ઠી આપયન ધ પિ ન રે—ત્તિ શાખા ૪થે, પમે ગુણસ્થાનકે—— સમ્મે સન-માર નિળા-ડઝન ચિ,વક્ર-ન-તિબ-વિજ્ઞ-સાયા । ગુરુ-તુમંતો ટ્રેસે સત્તટ્ટી, ત્તિ-સાયતો ॥ ૬॥ શબ્દા :-સમ્મે-સમ્યગ્દષ્ટમાં સગસયર=સિત્તેર જિષ્ણુ=જિન નામ. આઉ=આયુષ્યા. જિણા–ડબ'ધિ= જિનનામકમ અને [મે] આયુષ્યના અડધ હોવાથી, ભધિ= બંધ હૈાવાથી. વઇરવજ્રૠષભનારાચ, નર-તિઅ=મનુષ્યત્રિક અ-સાયા–બીજા અપ્રત્યાખ્યાનીય ચાર કષાયા. ઉલદુગ તા-ઔદારિકદ્વિકના 'ત કરે, દૈસે-દેશવિરતિએ, સત્તટ્ઠી=સડસઠ; તિઅ=ત્રીજા પ્રત્યાખ્યાનીય, સાયતા= Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કષાયના અંત (ક) તીઅ--કસાયતાત્રીજ કષાયને અંત કરવાથી. ૬. ગાથા – જિનનામ, અને આયુષ્યોને બધ કરવાથી અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનકે સસ્ત્યાત્તર વઋષ ભનારાચ સ ઘયણ, મનુષ્યત્રિક, બીજા કષાય, અને ઔદારકક્રિકનો અંત થવાથી દેશશિવતિ ગુણસ્થાનકે સડસઠ, ત્રીજાકષાયને અંત કરવાથી-૬. વિશેષા:અવિરત સમ્યક્ત્વ ગુણઠાણે સત્તોતેર બાંધે, તે કેમ ? જિનનામ ૧ મનુષ્યઆયુઃ ૨, દેવાયુઃ ૩, એ ત્રણ ૭૪માં ભેળવીએ એટલે ૭૭ થાય. કેમકે જિનનામનો બંધ તા સમ્યકત્વ પ્રત્યયિક જ છે, તે માટે કાઇક ઇહાં ખાંધે અને સમ્યગ્દષ્ટિ મનુષ્ય કે તિય``ચ: દેવાયુજ આંધે; (તથા-દેવ મનુષ્યાયુ આંધે,) તે માટે. અને નારક મનુષ્યાયુ, વળી, વઋષભનારાચ સ`ઘયણ ૧, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, એ નરત્રિક ૩: બીજા અપ્રત્યાખ્યાનીય ચાર કષાય ક્રોધ, માન, માયા અને લાભઃ તથા ઔદારિક શરીર, અને ઔદારિકાંગા પાંગ, ૨ઃ એદશને અ ંત કરીયે તે વારે-દેશવત ગુણઠાણે સડસઠ ૬૭ ખંધાય, એ દશ દેશિવરતિ ન બાંધે, તે માટે. વળી, ત્રીજા પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લેાભ: એ ચારના અંત કરીએ-ટાળીયે, તે વારં-નાદા Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રમત્ત ગુણસ્થાનકે— ते पत्ते सोग अरइ अथिर - दुग अ-जस अ-स्सायं । बुच्छिज्ज छच्च सत्त व नेइ सुराउ जया निट्ठ ॥७॥ ૨૯૩ શબ્દાથ:--તેવ=ત્રેસઠ. પમત્ત=પ્રમત્ત ગુણસ્થાનકે સાગશે।ક માહનીય, અરઇ=અતિ માહનીય: અસ્થિરદુગ=અસ્થિરદ્ધિકઃ અજસ=અયશ નામકર્માં અસાય= અસાતા વેદનીય, વુચ્છિન્ન =વિચ્છેદ પામે. છચ્ચ-છ પ્રકૃતિઃ સત્ત=સાત. વ=અથવા સુરા"સુરાયુને જયા= જ્યારે. નિšં=સ પૂર્ણતાએ નેઈ=પમાડે, પહેાંચાડે. બંધ સંપૂર્ણ કરે. ૭ ગાથાથ: પ્રમત્તમાં ત્રેસઠે. શાક: અરતિઃ - અસ્થિરદ્ધિક અપયશઃ અસાતાવેદનીય એ છના અથવા દેવાયુ ને જો અહીં જ પૂરું' કરે, તે સાતના વિચ્છેદ થાય—૭. વિશેષા :-પ્રમત્તગુણઠાણે ત્રેષ્ઠ પ્રકૃતિના ધ ડાય ત્યાં શાક ૧, અરતિ,૨ અસ્થિનામ ૧ઃ અશુભ નામ ૨: એ અથિર દુગ. એવં ૪; અયશ ૫, અસા તાવેદનીય ૬ એ છ પ્રકૃતિ ન્યુચ્છેદ પામે. જો કોઇક પ્રમત્ત સયતઃ દેવાયુ બાંધવા માંડે, અને સ પૂર્ણ કરી નિષ્ઠા (મંત) પમાડે, તે સાતના અંત કરે.- ૭ Page #299 -------------------------------------------------------------------------- ________________ વન વિના, ૬ હારતુ વધે ૮ | શબ્દાર્થ –ગુણ-સરિઠsઓગણસાઠ, અપમ= અપ્રમત્તે. સુરાssઉ સુરાયુ બંધંતુ=બાંધતે. જઈ જે. ઈહ= અહીં આગચ્છે=આવે તે. અનહ=અન્યથા, નહીંતર. અઠાવના=અઠાવન, જ=જે કારણ માટે, આહાર-દુગ= આહારદ્ધિક બધે-બાંધે, બંધમાં હોય. ૮ ગાથાર્થ કેમકે –બંધમાં આહારકટ્રિક હોય એટલેદેવનું આયુષ્ય બાંધતે બાંધતે આ ગુણઠાણે આવે, તે અપ્રમત્ત ગુણઠાણે ઓગણસાઠ, નહીંતર અઠ્ઠાવન ૮, વિશેષાર્થ –ત્રેસઠમાંથી પૂર્વોક્ત છ પ્રકૃતિને અંત કરીને આહારકદ્ધિક ભેળવીએ, ત્યારે એગણસાઠ પ્રકૃતિ અપ્રમત્ત ગુણઠાણે બંધાય. દેવતાનું આયુઃ તે પ્રમત્ત જ બાંધવા માંડે, પણ અપ્રમત્ત બાંધવા ન માંડે, કેમકે-તે તે અતિ વિશુદ્ધ છે, અને સ્થિર પરિણમી છે. આયુ તે ઘોલના પરિણામે જ બંધાય. તે માટે-કેઈક પ્રમત્ત જ તે આયુ બાંધી રહે. અને કેઈક તે બાંધતે જ અપ્રમત્ત ગુણઠાણે આવે, અને તિહાં પૂરું કરે ત્યારે અપ્રમત્તે પણ દેવાયુને બંધ કહીએ. ત્યારે, છ ને અંત; અને આહારકદ્રિક મેળવતાં ૫૯ બાંધે. Page #300 -------------------------------------------------------------------------- ________________ અન્યથા, પ્રમત્ત ચકાજ દેવાયુ બાંધી અથવા, દેવાયુ બાંધતા જ ન હાય, ત્યારે ૬૩ કાઢીએ અને એ ભેળવીએ, ત્યારે ૫૮ બાંધે. જે માટે ૨૯૫ રહ્યો હોય, માંથી G આહારકાંગોપાંગ ૨, આહારક શરીર ૧, એ એ પ્રકૃતિ અપ્રમત્તજ માંધે, પશુ પ્રમત્ત ન બાંધે, ॥ ૮ ॥ ૮ મે અપૂવ કરણ ગુણસ્થાનકે :अडवन्न अपुव्वाइम्मि निद्द-दुग तो छपन्न पण भागे । સુર ટુન-પòિતિ-મુરવ-રૂ-તા:નવ-૩૨ વિષ્ણુ-તજીવંગ IILII સમઙર્-નિમિળ-નિ-ધન-J-૨૩-જીøત્તિ તીન'તો । રને ઇ-વીસ-વધો હ્રાસ–રૂ જી–મય-મેકો ના શબ્દાર્થ :-અડેવન=અટ્ઠાવન. અપુળ્વા-ઇસ્મિ =અપૂર્વકરણના પ્રથમ ભાગે. નિર્દે-૬ગતા નિદ્રાદ્વિકના અ‘ત કરે, છપન્ન=છપ્પનના બંધ, પણ-ભાગે=પાંચ ભાગે, સુર-દુગસુરદ્ધિક, પણિ ટ્વિ=પ ચે'દ્રિય જાતિ, સુખગઈ-શુભ વિહાયેગતિ, તસ–નવ=ત્રસ-નવક; ઉરલ-વિષ્ણુ= ઔદારિક વિના, તણુ=શરીર ચાર,વ ગાઉપાંગ-વૈક્રિય અ ગે।પાંગ તથા આહારક અંગેાપાંગ. ૯. સમ-ચર્=સમચતુરસ્ર સંસ્થાન; નિમિણુ=નિર્માણ નામ, જિષ્ણુજિન નામ: વન્ત= ચતુઃ અ-ગુરુલહુ-ચઉ=અગુરુલઘુ ચતુષ્કઃ છલ સિ=š ભાગે; તીસ તે Page #301 -------------------------------------------------------------------------- ________________ રહદ =ત્રીશને અંત થવાથી ચરમે છેલે ભાગેઃ છત્રીસ-બંધો છવ્વીસને બંધઃ હાસ-રઈ-કચ્છ-ભય હાસ્યઃ રતિઃ દુર્ગછા અને ભયને. ભેએ=અંત-નાશ થવાથી. હાસરઇ-કુચ્છ-ભય-ભેએ હાસ્ય, રતિ, દુર્ગછા, અને ભયને અંત થવાથી. ૧૦ ગાથાથઅપૂર્વકરણના શરૂઆતના ભાગમાં અઠાવન, નિદ્રાદ્ધિકને અંત થવાથી પાંચ ભાગ સુધી છપન, દેવદ્ધિક પંચેન્દ્રિય જાતિઃ શુભવિહાગતિઃ ત્રસનવકઃ દારિક સિવાયના શરીર અને અગપાંગે: ૯. સમચતુર સંસ્થાના નિર્માણ નામકમ તીર્થકર નામકર્મ વર્ણાદિચતુક અગુરુલઘુ ચતુષ્કઃ એ ત્રીશનો છઠે ભાગે અંત કરવાથી, છેલ્લે ભાગે છવીસ, હાસ્યઃ રતિઃ જુગુપ્સા અને ભયનો અંત કરવાથી–૧૦. વિશેષાર્થ -હવે અપૂર્વકરણ ગુણઠાણના સાત ભાગ કરીએ, તેમાં પહેલે ભાગે એ જ પૂર્વોક્ત પ૮ પ્રકૃતિ બધે. એ eઠ્ઠાવન માંહેથી–નિદ્રા ૧, પ્રચલા ૨, એ બેને અંત કરીએ, ત્યારે–બીજે, ત્રીજે, ચેાથે, પાંચમ અને છઠે એ પાંચ ભાગને વિષે છપન-પ૬ પ્રક તિને બંધ હોય. દેવગતિ ૧, દેવાનુપૂવ ૨ એ દેવદ્વિક; પંચેંદ્રિય જાતિ ૧શુભવિહાગતિ ૧, ત્રસ ૧, બાદર ૨, પર્યાપ્ત ૩, પ્રત્યેક 5 સ્થિર ૫, શુભ ૬,સુભગ ૭, સુસ્વર Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ૮, આદેય ૯ એ ત્રસ નવક, ઔદારિક વિના વૈક્રિય ૧, આહારક ૨, તેજસ ૩, કામણ ૪, એ ચાર શરીર અને વૈકિયેપાંગ ૧, આહારકોષાગ ૨ એ બે ઉપાંગ સમચતુરસ્ત્ર સંસ્થાના ૧, નિર્માણનામ ૧, જિનનામ ૧, વર્ણ ૧, ગંધ ૨, રસ ૩, સ્પર્શ ૪ વર્ણચતુષ્ઠ અગુરુલઘુચતુષ્ક તે અગુરુલઘુ ૧, ઉપઘાત ૨, પરાઘાત ૩, ઉછૂવાસ ૪ એ ચાર, એમ ત્રીશ પ્રકૃતિને છઠ્ઠા ભાગને છેડે છપન-પ૬ માંહેથી અંત કરીએ, ત્યારે-છેલ્લે-સાતમે ભાગે છત્રીસ ર૬ પ્રકૃતિને બંધ હેય. હવે, તે છવ્વીસ માંહેથી – હાસ્ય ૧, રતિ ૨, જુગુપ્સા ૩, અને ભય છે, એ ચારને ભેદ એટલે અંત કરીએ, ત્યાર–૯. ૧માં ૯ મે અને ૧૦ મે ગુણસ્થાનકે - ડ-નિગફિ-માન-gણને ફળ-હીળો સુ-વિ-વિ- I पुम संजलण-चउण्ह कमेण छेओ सतर सुहुमे ॥११॥ શબ્દાર્થ :-અનિઅફ્રિ=અનિવૃત્તિના ભાગપણુગેપાંચ ભાગેઃ અનિઅટિ-ભાગ–પગે અનિવૃત્તિના પાંચ ભાગમાં. ઇગહણે એકેક પ્રકૃતિ ઓછી થવાથી દુવીસ-વિહ–બધા=બાવીશ પ્રકૃતિને બંધ હોયઃ પુમ= પુરુષવેદઃ સંજલણ સંજ્વલન. ચઉહં-ચતુષ્ઠ સંજલ -ચકુહં સંજવલનચતુષ્ક. કમેણુ=અનુકમે. એ= છેદ થવાથી. સતર=સત્તરઃ સુહુએ સૂમસંપરાય ગુણઠાણે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ -અનિવૃત્તિકરણ ગુણઠાણુના પાંચેય ભાગમાં એક એક પ્રકૃતિ ઓછી-એ બાવીશને બંધ હેય-પુરુષવેદઃ અને સંજવલન ચતુકમાંથી અનુકેમે (એક એક) ઓછી કરવાથી સૂમસં૫રાયે સત્તર હેય ૧૧. વિશેષાર્થ –અનિવૃત્તિ બાદરસપરાયનામા નવમા ગુણઠાણાના પાંચ ભાગ કરીએ તે પાંચેય ભાગને વિષે એકેકી પ્રકૃતિ ઓછી કરીએ-એ બાવીશન બંધ હોય. તે કેમ ? તે કહે છે– પહેલે ભાગ–બાવીશને બંધ, બીજે ભાગે-પુરુષવેદ એ છે કયે, એકવીશને બંધ, ત્રીજે ભાગે-સંજવલનોધ ટાળે, વીશને બંધ, ચેથેભાગે સંજવલનમાન ટાળે, એગણશને બંધ, પાંચમેભાગે-સંજવલનમાયા ટાળે, અઢારને બંધ, ત્યાર પછી અનુક્રમે સંજવલન લેભ ટાળે, સૂમસંપાયનામાં દશમે ગુણઠાણે સત્તર પ્રકૃતિને બંધ હોય. ૧૧ / રહ-છન્ન-નસ-ના-વિશ્વ-પત્તિ તોત્ર | तिसु साय-बध छेओ स जोगि बघतुऽणंतो अ॥१२॥ શબ્દાર્થ –ચઉદ સણુરચકચાર દર્શનાવરણીય તથા mational Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ઉચૌર્ગોત્ર: જસ-વશ નામકર્મ નાણ જ્ઞાનાવરણીય અને વિશ્વ=પાંચ અંતરાયઃ દસગંત્રએ દશક. ચઉ–દસણુચ -જસ નાણ–વિશ્ર્વ-દસગં ચાર દર્શન: ઉચ્ચગેત્રઃ યશનામકર્મ જ્ઞાનાવરણીય અને અંતરાય દશક. તિ-ઈતિ, એ પ્રમાણે, સેલસ–સોલને ઉછેઓ વિચ્છેદ હેવાથી તિસુ =ત્રણ ગુણઠાણે સાય-બંધ=માતાદનીયને બંધ છેઓ= છેદ થાયઃ સર્જેગિ=સગિને અંતે બંધ ત=સાતા–વેદનયના બંધને અંતઃ અસંતે અનંતે ૧૨. ગાથાથ :ચાર દર્શન. ઉચ્ચગેત્રઃ યશનામકર્મ જ્ઞાનાવરશુંય અને અંતરાય દશકા એમ પ્રકૃતિઓને અંત થાય છે, એટલે ત્રણને વિષે સાતવેદનીયને બંધ હોય છે. સજેગિમાં તેને પણ) છેદ થવાથી બંધને અનંત અંત થાય છે. ૧૨ વિશેષાર્થ :-ચક્ષુઃ ૧. અચક્ષુઃ ૨; અવધિ છે, અને કેવળ ૪, એ ચાર દશનાવરણીય ઉશ્ચર્ગોત્ર ૧, યશનામ ૧, જ્ઞાનાવરણીય પાંચ અને અંતરાય પાંચ મળી દશ. એમ સર્વ મળીને સેળ પ્રકૃતિને સાંપરાયિક બંધ છે, તે માટે, દશમાને અંતે છેદ થાય, કેમકે–આગળ સાંપરાયિક બંધ નથી. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩oo ઉપશાન્તાહ ૧, ક્ષીણમેહ ર, અને સગી ૩, એ ત્રણ ગુણઠાણે કેવળ ગપ્રત્યયિક-એક સાતવેદનીયને બંધ છે. તે પણ બે સમયની સ્થિતિનો છે. એક સમયે બાંધે. બીજે સમયે વેદે. અને ત્રીજે સમયે નિર્જરે. તે સગિ ગુણઠાણુને અંતે સાતા વેદનીયના બંધને પણ અંત કરે, તે અંત, અનતે છે, એટલે—હવે ફરી કઈ વારે બાંધશે નહીં. ૧૨ | इति बन्धाधिकारः सपूर्ण ૨. ઉદય ૨ ઉદયની વ્યાખ્યા એધે અને પ્રથમ ગુણસ્થાનકે પ્રકૃતિઓउदओ विवाग-वेअणमुदीरणम-पत्ति, इह दु-वीस-सय । સત્તર-સંથે મિકછે માસ–મ-સાક્ષાર-T-syતથા ? શબ્દાર્થ –ઉદઓ=ઉદય (તે) વિવાગ=વિપાક (કાળે, અનુભવ વડે, અર્ણ વેદવું, ઉદીરણું=ઉદીરણ (તે): અપત્તિન(કાળ) અણુ પહે, ખેંચીને વેદવું ઈહ અહીં; ઉદય-ઉદીરણામાં દ–વીસ–સય=એકસે બાવીશ: સત્તરસયં=એકસે સત્તર મિ=મિથ્યાત્વેઃ મીસ=મિશ્ર મહનીયને સમ્મ=સમ્યકત્વ મેહનીયને આહાર=આહારકબ્રિકને જિણ=જિનનામ કમને આદયા=ઉદય ન લેવાથી Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૧૩ ૦ ૦ અનિવૃતિભા. ૫.૯ અપૂવકરણભા.૭ % ^ & * * હ - . . છે | ગુણસ્થાનેષ ( અગિ સગિ. ક્ષીણમોહે ઉપશાંત સુમિસં૫૦ - ભાગ ૧ - 9 S S v)છે છે ? ? ? 9 - - - - ૦ - મલપ્રકૃતિ ઉત્તરપ્રકૃતિ ૦el બંધયંત્રકમ ૪ ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ૪ ૪ ૦ ૦ ૦ ૦ અપ્રમત્ત મિશ્ર દેશવિરતે અવિરતે અપૂ૦ ભાગ ૧ 9 પ્રમત્તસંયતે ૮. મિયા સાસ્વાદને ૧૨૦ ૫ ૯ ૨૨૬ ૪૬૭ ૨ ૫ ૦ ૮ - ૨ K K K K ~ ~ ~ ~ ~ ~ ~ ૦ ૦ ૦ ૦ ~ |ه نی نی س نی نی نی نی نی نی س س س س N N N N نی نی نی نی N N દર્શના | વેદનીય મેહતાય. આયુ: નામકમ ગેત્ર અંતરાય ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ . ૦ ૦ ૦ • ઇ o ૦ ૦ ૦ --૦ - o o o o o ૦ ૦ o o ૦ ૮. : - ૦૧ ૦ سی نو تي تي ي تي تي 5 نی نی نی سه نی نی نی نی نی نی تی و a و ૩૦૧ ( * * * અબંધ * 1 ૧ ૩ . ૧૧૯ 2 ) Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ મીસ-સમ્મ-આહાર-જિષ્ણુડ-જીયા-મિશ્ર માહનીય સમ્યક્ત્વ મહનીય, આહારકદ્વિક અને જિનનામકમના અનુ ક્રય થવાથી ૧૩ ગાથા :— વિપાકે વેઠવુ', તે ઉદય: અપ્રાપ્ત (વિપાકે) વેદવુ તે ઉદીરણાઃ એ અજ્ઞેયમાં એકસ આવીશ(પ્રકૃ– તિ) હોય. મિશ્રમેાહનીયઃ અને સમ્યકૃત માહનીયઃ આહારદ્રિક અને જિનનામકના અનુય થવાથી મિથ્યાત્વગુણસ્થાનકે એકસો સત્તરઃ હોય. ૧૩. વિશેષા હવે ઉદય કહે છે વિપાકે—અનુભવવે કરીને કમઁનું વેબ્રુ.-ભગવવું. તે ઉદય કહીયે. કમ્મ પુદ્દગળ ચથાસ્થિતિએ ખાંધ્યા અને ઉયપ્રાપ્ત ન થયા હાય, તેને ઉદયે આણુવા, તે ઉદીરણા કહીયે. એ ઉદયે અને ઉદારણાએ એઘે-સામાન્યપણે એકસા ખાવીશ પ્રકૃતિઓ હાય. તે કઈ ? જ્ઞાનાવરણીય ૫. વેદનીય ૨, આયુ: ૪. ગેત્ર ર, દેશનાવરણીય ૯. માહનીય ૨૮, નામક અંતરાય ૫. એ રીતે ૧૨૨. ૬૭, Page #308 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ તેમાં-મિથ્યાત્વગુણઠાણે એકસો સત્તરને ઉદય હોય, અને પાંચને ન હોય. તે પાંચ કઈ? મિશ્રમેહનીય ૧, સમ્યકત્વ મેહનીય ૨, આહારકદ્વિક ૪, જિનનામ ૫, એ પાંચનો ઉદય ન હોય. તેનું કારણ એ કે મિશ્રને ઉદય તે મિશ્રગુણઠાણેજ હોય. સમ્યક્ત્વ (મેહનીય)નો ઉદય ચેથાથી જ હોય. આહારકટ્રિકનો ઉદય તે પ્રમત્તગુણઠાણે જ હોય. જિનનામનો ઉદય તેરમે અને દમે ગુણઠાણે જ હોય તે માટે-અહી મિથ્યાત્વે ન હોય. ૧. ૧૩ | ૨ જે ગુણસ્થાનકે सुहमतिगाऽऽयव मिच्छ मिच्छत सासणे इगार-सय । નિયા-ggSજુવા -થાવર--વિમરું-તારક શબ્દાર્થ –સુહુમતિ=સૂક્ષ્મત્રિક આયવ આતપ નામ: મિચ્છ=મિથ્યાત્વ મેહનીયઃ મિચ્છત=મિથ્યાત્વ ગુણઠાણે અંત થાયઃ સાસણેસાસ્વાદને ઈગાર–સયંત્ર એકસો અગિયાર: નિરયા-ડપુટિવ-Sણદયા નરમનુપૂર્વિને અનુદય હેવાથી અણ=અનંતાનુબંધિ ચાર થાવર-સ્થાવર નામઃ ઈગ=એકેદ્રિય જાતિ વિગલ=વિકસેં. દ્રિય જાતિને સંતો=અંત હોયઃ ૧૪. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ગાથાથ— સુમત્રિકઃ આતાપનામઃ અને મિથ્યાત્વમેાહુનીયાનો મિથ્યાત્વે અત થાય છે, એટલે સાસ્વાદને નરકાનુપૂર્વી નો અનુય થવાથી—એસા અગિયાર અનંતાનુબ ́ધીય સ્થાવરઃ એકેન્દ્રિય જાતિ: વિકલેન્દ્રિય જાતિનો અત થવાથી ૧૪. વિશેષા:-સૂક્ષ્મ ૧, અપર્યાપ્ત ૨, સાધારણ ૩,એ સૂક્ષ્મત્રિક: આતપ નામક ૧, મિથ્યાત્વમોહનાય ૧ એ પાંચ પ્રકૃતિ મિથ્યાત્વ લગે જ ઉદયમાં હોય, પછી ન હોય, ત્યારે સાસ્વાદને એકસો અગિયારના ઉદય હોય. ૧૧૭ માંહેથી પાંચ કાઢીયે, ત્યારે તે એકસે બાર રહે, પણ એ ગુણુઠાણે નરકની આનુપૂર્વીનો ઉત્ક્રય ન હોય, તે માટે ૧૧૧ ના ઉદય હાય, ઇહાં, એ ભાવના છે, કે— સૂક્ષ્મઃ અપર્યાપ્ત અને સાધારણ; એ તે મિથ્યાત્વી હાય છે. સાસ્વાદના એહમાં ઉપજે નહીં', અને પછા પણુ સાસ્વાદન પણું પામે નહી', તે માટે–સાસ્વાદને સૂક્ષ્મત્રિનો ઉદય નહીં”. એ અને, મિથ્યાત્વમોહનીયતા મિથ્યાત્વેજ હેય, તે માટે સાસ્વાદને ન હોય, તથા, સાસ્વાદન પ્રતિપન્ન છત્ર નરકે ઉપજે નહીં, તે માટે–સાસ્વાદને નરકાનુપૂર્વી ના ય ન હોય ૨. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ હવે, અનંતાનુબંધિ , સ્થાવર નામ ૧ એકેનિદ્રયજાતિ ૧૦ બેન્દ્રિય ૧૯ તે ઈન્દ્રિય ર ચઉરિદ્રિય ૩ જાતિ એ નવ પ્રકૃતિને અંત કરીએ-૧૪ ૩ જે અને ૪ થે ગુણસ્થાનકે :मीसे सयमणुपुवी-ऽणुदया मीसोदएण, मीस तो। -સંયમના સન્મ-sy"વિ–વેવા, વય–ાયા ? શબ્દાર્થ –મીએ=મિશ્ર ગુણઠાણે સયં=સે અણુપુવીSણુદયા=આનુપૂવને ઉદય ન હોય તેથીઃ મી સદણમિશ્ર મેહનીયને ઉદય હોય તેથી મીસ તે મિશ્ર અંત થાય ત્યારે. ચઉ-સય=એકસે ચારઃ અ-જએ=અવિરતિ સમ્યગદષ્ટિ ગુણઠાણે સમ્મ=સમ્યકત્વ મેહનીય અણુપુરવી ચાર આનુપૂર્વી ખેવા=એપવીએ-નાંખીએ તેથીઃ અણુપુવિવખેવા=આનુપૂવ મેળવવાથી, બીચ બીજા અપ્રત્યાખ્યાનીય, કસાયા=કષાયે, બીઅ–કસાયા બીજા કષાયે. ૧૫. ગાથાથી ' આનપૂવીનો ઉદય ન થવાથી અને મિશ્રમેહનીયનો ઉદય થવાથી મિશ્રગુણઠાણે એક પ્રિકતિઓ હોય. મિશ્રમોહનીયને અંત થવાથી અને સભ્યત્વ મોહનીયર તથા આનુપૂવીએ ઉમેરવાથી અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે એકસે ચાર પ્રકૃતિઓ] હેય. બીજા કષાયોનો-૧૫ * ક. ભા. ૧. ૨૦ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ વિશેષા અને મિશ્રગુણઠાણે— તિય ગાનુપૂર્વી ૧, મનુષ્યાનુપૂર્વી ૨. દેવાનુપૂર્વી ૩ એ ત્રણ આનુપૂર્વી"નો પણ ઉદય ન હોય કેમકે—મિશ્રમાં મરે નહીં, અને આનુપૂર્વીનો ઉદય તા વિગ્રહગતિએ જ હાય. તે માટે ૧૧૧ માંથી બાર કાઢીએ, અને મિશ્રમોહનીયનો ઉદય મિશ્ર ગુણઠાણેજ હોય, તે માટે-તે એક ભેળવીએ, ત્યારે ૧૦૦ સે પ્રકૃતિના ઉદય મિશ્ર ગુણઠાણે હાય, ૩. હવે, મિશ્રમોહનીયનો અંત કરીએ, અને સમ્યક્ત્વ મોહનીય અને ચાર આનુપૂર્વી ક્ષેપીએ (ભેળવીએ), ત્યારે અવિરતિ ગુણઠાણે એકસા ચારના ઉદય હોય, અવિરતિ સમ્યગદૃષ્ટિ મરીને ચારેય ગતિએ જાય, ત્યારે વાટે (રસ્તામાં) ચારેય આનુપૂર્વી ઉદયે આવે, ૪ હવે દેશિવરતિ ગુણઠાણે મીંજા અપ્રત્યાખ્યાનીય ચાર કષાય એટલે અપ્રત્યાખ્યાનીય ક્રોધ, અપ્રત્યાખ્યાનીય માન, અપ્રત્યાખ્યાનીય માયા, અપ્રત્યાખ્યાનીય લાભ. એ ૪-૧૫// ૫ મેઃ ૬ઠે; અને ૭ મે: ગુણસ્થાનકે:-- मणु तिरि-ऽणुपुव्वि विउवऽट्ठ- दुहग- अणाइज्ज - दुग सतरछेओ । सगसीइ देसि - तिरि - गइ आउ निउज्जोअ ति कसाया | १६ || ટુ-ડેનો સી પત્તિ બહાર-જીગરુ-ઘેવા । શ્રી.—તિપા-ડદ્વાન-દ્રુન-છેડો છ–સારા-નમત્તે બા Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ શબ્દાર્થ –મણુ-તિરિ મનુષ્ય અને તિર્યંચની અણુપુવિ=આનુપૂવ.વિઉવ=કિયાષ્ટક દહગદૌભગ્ય. અણુઈજ-ગ=અનાદેદ્રિક. સત્તર–ઓ સત્તરને વિર છે. સગાસીઈ-સત્યાશી દેસિ દેશવિરતિએ. તિરિગઈ-આઉ=તિર્યંચગતિ, તિર્યંચાયુ. નિ=નીચગોત્ર. ઉજજોઅzઉદ્યોતનામ. તિeત્રીજા (પ્રત્યાખ્યાનીય) કસાયા=કષાયે, (કષાયની ચેકડી) અઠ– ઓ આઠને વિચ્છેદ. ઇગસી= એકાશી. પમતિ પ્રમત્ત ગુણઠાણે આહાર-જુઅલ= આહારક યુગલને પફએવા=પ્રક્ષેપવાથી. થીણતિગ= થીણદ્વિત્રિક. અહારગ-દુગ=આહારકત્રિક. એ=વિચ્છેદ થાય છસ્સયરિ તેર અપમર=અપમત્ત ગુણઠાણે ૧૭ ગાથાર્થ મનુષ્ય અને તિર્યચઆનુપૂવી વૈકિયાષ્ટક દુગ: અને અનાયદ્રિક એ સત્તરનો અંત થવાથી દેશવિરતિ ગુણસ્થાનકે સત્યાશી (પ્રકૃતિએ ચહેય, તિર્યંચ ગતિ અને આયુષ્યઃ નીચગેત્રઃ ઉદ્યોત નામકમર ત્રીજા કષા-૧૬ એ આઠને અંત થવાથી અને આહારકહિક ઉમેરવાથી એકયાશી પ્રમત્તગુણસ્થાનકે હોય. થિણદ્વિત્રિક અને આહારકદ્ધિકનો અંત થવાથી અપ્રમત્ત ગુણસ્થાનકે છોતેર હોય. ૧૭ વિશેષાર્થ –મનુષ્યાનુપૂથી ૧, તિચાપૂવને Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પણ ઉદય ન હય, કેમકે દેશવિરતિ મરીને મનુષ્ય અને તિર્યંચમાં જાય નહીં, તે માટે દેવત્રિક ૩. નરકવિક ૬, વૈક્રિયદ્રિક ૮, એ-વૈકિયાષ્ટકઃ તો દેવતાઃ નારકી ને ઉદયે હોય તેહને તે દેશવિરતિ ગુણઠાણું નથી, અને મનુષ્ય તિયચને દેશવિરતિ ગુણઠાણું છે, તેને વૈકિયાષ્ટક નથી. યદ્યપિ–મનુષ્ય: તિર્યંચને ઉત્તર ક્રિય છે, અને તે અવિરત લગે તે ચક્રવર્યાદિક ઘણાને ઉદયે હોય, અને તે ઉપરાંત પણ વિષ્ણુ કુમારાદિકને વૈકિય લબ્ધિ સાંભળી છે. અને છઠે કર્મથે પણ વેગન ભાંગામાંહે અપ્રમત્ત ગે વયિદ્ધિકને ઉદય કહ્યો છે, તે પણ, ઈહાં-ગુણપ્રત્યયિક ઉત્તરવૈકિયની વિવક્ષા કીધી નથી. - કમ્મવિપાકે-સત્તાવિચિ–એ પદે યતિને ગુણ પ્રયિક વૈકિય શરીર અને ઉદ્યોત નામ કહ્યાં છે, અને છઠે કર્મથે સાતમા ગુણઠાણું લગે વૈકિયદ્રિકઃ આહારક અને ઉદ્યોતના ભાંગા કહ્યા છે, પણ ઈહાં પૂર્વારા કર્મસ્તવ માંહે એ ન ગયા. ઉદ્યોતને તિય"ચ પ્રત્યયિકજ કહ્યું. અને વૈકિયને દેવ નરક પ્રત્યયિકજ કહ્યું. ગુણપ્રત્યયિક વિવર્યું નહિ. વળી દુર્ભાગનામ ૧, અનાદેય ર, અયશ ૩, એ ત્રણને દેશવિરતિને-ગુણપ્રત્યયઃ માટે-ઉદયે ન હોય. એ સત્તર પ્રકૃતિને છેદ કરીએ–એકસો ચારમાંથી સત્તર Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ (૧૭) કાઢીએ. ત્યારે-દેશવિરતિ ગુણઠાણે સત્યાસી (૮૭) ને ઉદય હોય. ૫. હવેતિર્યંચની ગતિ ૧, તિર્યચનું આયુઃ ૨૬ એહને તે જાતિ સ્વભાવે જ પ્રમત્ત ગુણઠાણું ન હોય, અને નીચૌર્ગોત્ર તે ગુણપ્રત્યયે પ્રમત્તને ન હોય, ઉદ્યોત નામ તે તિર્યંચમાં જ હોય, અને ત્રીજા પ્રત્યાખ્યાનીય કષાય તે સર્વવિરતિના ઘાતક છે. તે માટે એ આઠને છેદ કરીએ-૮૭ માંહેથી ૮ કાઢીએ, અને આહારકટ્રિક ભેળવીએ, ત્યારે છ પ્રમત્ત સંવત ગુણઠાણે ૮૧ પ્રકૃતિને ઉદય હેય. આહારક દ્વિક તે પ્રમત્ત સંયતજ કરે, તે માટે ઠેજ ઉદયે હેય. ૬ વળી નિદ્રાનિદ્રા ૧, પ્રચલાપ્રચલા ૨, થીણુદ્ધિ ૩, એ થીણદ્વિત્રિક અને આહારક દ્રિકઃ એ પાંચને ૮૧ માંહેથી છેદ કરીએ, ત્યારે અપ્રમત્ત ગુણઠાણે છોંતેર ૭૬ને ઉદય હેય. એ પાંચ પ્રકૃતિ પ્રમાદ રૂપ છે, તે માટે તે અપ્રમત્તને ન હેય. યદ્યપિ-આહારક શરીર તે પ્રમત્ત સાધુ કરે, પણ પછી વિશુદ્ધ પરિણામે આહારકવંત થકે અપ્રમત્ત ગુણ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઠાણે આવે ત્યારે અપ્રમત્તને પણ આહારકનો ઉદય હોય, પણ અલપકાલીન, માટે-આચા–વિવર્યું નથી. ૭. ૧૬-૧૭ ૮ મા: ૯ મા ૧૦ માસ અને ૧૧ઃ ગુણસ્થાનકે – સભ્યનંતિમ-પથ-નિગમ-છો સિત્તર-પુષે | ઢોલ-ડબડ્ડ-છ-સંતો સક્રિાનિદિ ત્રિ-તિમાં વા संजलण-तिगछ-छेओ सट्ठी सुहुम मि तुरिअलोमतो । હવસંત-પુ ગુખ-સ િfસંદ-નાપા-ટુ-સંતો III | શબ્દાર્થ –સન્મત્ત=સમતિ મેહનીય અંતિમ= છેલાં. સંઘયણ-તિયગસંઘયત્રિકને. એ વિચ્છેદ સમત્તતિમ–સંઘયણ-તિયગ- એ=સમ્યકત્વ મેહનીય અને છેલ્લા ત્રણ સંઘયને વિચ્છેદ બિસત્તરિત્ર બહોતેર. અ-પુ=અપૂર્વકરણે. હાસાઈ=હાસ્યાદિ. છk= પકને અંતે=અંત. હાસા-ડઝઈછક્ક-અતે હાસ્યાદિ છને અંત. છસર્ફિં-છાસઠ. અનિઅનિઅનિવૃત્તિગુણઠાણે. અતિગં વેદત્રિક. ૧૮ સંજલણ–તિગં=સંજવલનત્રિક. છ-છે છને વિચછેદ. સઠી સાક. સુહુમમિ=સક્ષમ સંપાયે. તુરિયર થા. લોભ તે લેભને અંત. ઉવસંત-ગુણે-ઉપશાંત ગુણઠાણે. ગુણસરિઠ ઓગણસાઠ રિસહનારાય-દુગઅંતેષભનારાચદ્ધિકને અંત થાય) ૧૯. શબ્દાર્થ: સમ્યકત્વ મેહનીય અને છેલ્લા ત્રણ સંઘયણ Page #316 -------------------------------------------------------------------------- ________________ નો અંત થવાથી અપૂવ કરણગુણસ્થાનકે ખેતર, હાસ્યાદિષકનો અંત થાય, ત્યારે-અનિવૃત્તિ ગુણસ્થાનકે છાસઠ, વેદત્રિકઃ—૧૮ સજ્વલનત્રિક: એ છનો અંત થાય, સપરાય ગુણસ્થાનકે સાઠે. ૩૧૧ ચેાથા લાભના અંત થવાથી ઉપશાંતમે હગુણ સ્થાનકે આગણસાઠે, ઋષભનારાચટ્રિકનો અંત થવાથી—૧૯ વિશેષા :—સમ્યક્ત્વ માહનીય ૧, અતિમ એટલે છેલ્લાં ૩ સ`ઘયણુ—— અદ્નારાચ ૧, કીલિકા ૨, છેવટ્યું` ૩. એ ચાર પ્રકૃતિ ૭૬ છેતેર માંહેથી માદ કરીએ, ત્યારે અપૂર્વકરણ ગુણઠાણે હેાંતેર પ્રકૃતિના ઉદય હાય. ત્યારે સૂક્ષ્મ - સમ્યક્ત્વ માહનીય ઉપશમાવે તથા ક્ષય કરે, ત્યારે જ શ્રેણિએ ચઢે. ત્યાં-ઔષમિક તથા ક્ષાયિક સમ્યક્ હાય, તે પૌદ્ગલિક છે. તે માટે-સમ્યક્ત્વમે હનીય ન હાય, અને છેલ્લાં ત્રણ સ ́ઘયણવાળા તા મ' વિષ્ણુદ્ધિવાળા હાય, માટે શ્રેણિએ ચઢે જ નહિ, તે માટે છેલ્લાં ત્રણ સયડુ ન હોય. ૮. હાસ્ય ૧. રતિ ૨, અતિ ૩, શાક ૪, ભય ૫ જુગુપ્સા ૬ એ. હાસ્યાદિ ષટ્ક સ`ક્લિષ્ટપરિણામરૂપ છે, Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩; ૧૨ તે માટે બહેતર માંહેથી એ છને અંત કરીએ, ત્યારે– અનિવૃત્તિ બાદર ગુણઠાણે છાસઠને ઉદય હાય. ૯ હવે–સ્ત્રીવેદ ૧, પુરુષવેદ ૨, નપુંસકવેદ ૩, અને સંવલનવિક તે–સંજવલન ક્રોધ ૧, માન ૨, માયા ૩, એ છને ભેદ–અંત કરે, ત્યારે સૂમસપરાય ગુણઠાણે સાઠ પ્રકૃતિને ઉદય હેય. ૧૦ - ચોથા સંજવલન લોભનો અંત કરે, ત્યારે ઉપશાંતમેહ ગુણઠાણે ઓગણસાઠ પ્રકૃતિને ઉદય હાય. ૧૧, 2ષભનારાચ ૧, અને નારાગ ૨, એ બે સંઘયણ ટાળીએ. કેમકે–ઉપશમશ્રેણિ તે અગિયારમા લગેજ હોય તે પ્રથમના ત્રણે સંઘ વડે આરહાય. અને ક્ષપકશ્રણિ તે વજઝષભનારાચ સંઘયણવાળે જ કરે, તે માટે–બારમે ગુણઠાણે તે એકજ સંઘયણ હોય–૧૮–૧૯. ૧૨ મે ૧૩ મે ૧૪ મે ગુણસ્થાનકે – सगवन्न-खीण-दु-चरिमि निद-दुगंतो अ चरिमि पणवन्ना। नाणंतराय-दसण-चउ-छेओ सजोगि बायाला ॥२०॥ રિપુયા સરસ્ટા-ચિર-વ-પર-દુર -ત્તિ છટા સહદુ-વન-૩-નિમિ–તેષ-વન-ss- સંચમાં ૨ દૂરસર–સાયા-સાયરે ૨ તાસ–ગુલો , વાર લોનિ સુમ–ડરૂકા-નસ-નયર–વેકરિરા तस-तिग-पणिदि-मणुआ-ऽऽउ गइ-जिणुच्चति चरिम -સમાં તો ફળો તો Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ શબ્દાર્થ –સગવન=સત્તાવનઃ ખીણ-૬-ચરિમિક ક્ષીણમેહનાઃ છેલલાના આગલા (ઉપન્ય) સમયે નિદૂદગતે નિદ્રાદ્ધિકને અંત (થાય). ચરિમિ-છેલ્લા સમયેઃ પણુવના=પંચાવન નાણજ્ઞાનાવરણીય પાંચ. અંતરાય= અંતરાય પાંચઃ દંસણ-ચઉ=દર્શનાવરણીય ચાર એ છે થાય: નાણુતરાય–દંસણ-ચઉ–છેએ જ્ઞાનાવરણય પાંચ, અંતરાય પાંચ અને ચાર દર્શનાવરણીયને અંત થવાથી. સોગિકરાયોગી ગુણઠાણે બાયાલા=બેંતાલીશઃ ૨૦ તિભુદયા-તીર્થકર નામકર્મના ઉદયથી ઉરલ-અ– ચિર-ખ-ગઈ–દુગ=ઔદારિકદ્ધિક અસ્થિરદ્રિકઃ ખગતિદ્ધિક પરિત્ત-તિમ પ્રત્યેકત્રિક છ-સંડાણુaછ સંસ્થાનઃ અણુ લહુ અગુરુલઘુ અને વન-ચઉ=વર્ણચતુષ્કઃ નિમિણુ= નિમણનામ તેઅતૈજસશરીર કમ કાર્મણશરીર: આઈસંઘયણું=પહેલું સંઘયણ: ૨૧. - દૂસર=દુસ્વર નામ: સૂસર સુસ્વર નામ: સાયા=સાતાવેદનીય: અસાયા=અસાતા વેદનીયઃ એગયગંબેમાંની એક તીસત્રીશન વુછે વિચ્છેદ (હેય) બારસબાર (ને ઉદય): અગિ=અગી ગુણઠાણેઃ સુભગ= સૌભાગ્ય નામ આઈજ=આદેય નામ: જસ= યશનામ: અનયર-વેઅણિઅં=બે માંહેનું એક વેદનીય રર ! તસ-તિગ==સત્રિક: પણિદિ=સેંદ્રિયજાતિઃ મણુઆssઉ–ગઈ મનુષ્ય આયુ અને ગતિઃ જિણચં=જિવનામ અને ઉરગેત્ર. તિ=એમ ચરિમ–સમય તે= લે સમયે અંત થાય. WWW.jainelibrary.org Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ઉદઓ=ઉદયને અધિકારઃ સમ્મરો સમાપ્ત થયે. ગાથાર્થ:-- ક્ષીણમેહના છેલ્લા સમયની પહેલાના સમયમાં સત્તાવન; નિદ્રાદ્રિકનો અંત થવાથી છેલ્લે સમયે પંચાવન: જ્ઞાનાવરણીય: અંતરાયઃ અને દશનાવરણીયચતુષ્કઃ ને અંત: થવાથી સાગિગુણઠાણે બેંતાલીશ. ૨૦ -તીર્થકર નામકર્મને ઉદય થવાથી, દારિક અસ્થિર અને વિહાગતિના ક્રિકેટ પ્રત્યેકત્રિક; છ સંસ્થાને, અગુરુલઘુ અને વર્ણના ચતુષ્કઃ નિર્માણ તેજસ કાર્મણઃ પહેલું સંઘયણ ૨૧. દુસ્વરઃ સુસ્વર સાતા-અસાતામાંથી એક એ ત્રીશને અંત થવાથી અયોગિ ગુણસ્થાનકે બાર. સુભગ આદેય યશ: બેમાંથી એક વેદનીય–૨૨. વસત્રિક પચેંદ્રિયજાતિઃ મનુષ્ય-આયુ અને ગતિ: જિનનામ: ઉચ્ચત્રઃ એમ બારને છેલ્લે સમયે અત થાય. મારા ઉદય સમાપ્ત થયો. વિશેષાથ –ત્યારે ક્ષીણુમેહ ગુણઠાણના દ્વિચરિમ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ તે ચરિમ-(છેલ્લા) સમય થકી અર્વાફ [ અગાઉના ] બીજા સમય લગે, સત્તાવન પ્રકૃતિને ઉદય હેય. તિહાં વળી, બે નિદ્રાનો ક્ષય કરે, ત્યારે છેલે સમયે પંચાવન પ્રકૃતિને ઉદય હેય. કેટલાક આચાર્ય કહે છે, જે *ઉપશાંત મેહે જ નિકાને ઉદય હોય, ક્ષીણમાહે ન હોય, વિશુદ્ધ છે માટે.” તે મતે-ધુર થકી જ ૫૫ ને ઉદય હોય. છઠે કર્મથે પણ ક્ષીણમેહે નિદ્રાને ઉદય. નથી કહ્યો ૧૨. તે ક્ષીણુમેહને અંતે– પાંચ જ્ઞાનાવરણીય પાંચ અંતરાયઃ ચાર દશ નાવરણીય એવં-૧૪ પ્રકૃતિને છેદ કરે, ત્યારે સાગિ ગુણઠાણે એકતાલીશ રહે પણ, ત્યાં-તીર્થકર નામને ઉદય થાય, તેથી, તે મેળવતાં બેંતાલીશને ઉદય હેય. ૧૩ દારિક શરીરઃ ૧ ઔદારિકે પાંગ ૨ અસ્થિર ૧ અશુભઃ ૨ એ બે. શુભ વિહાગતિ: ૧ અશુભ વિહાગતિઃ ૨ એ બે. પ્રત્યેકઃ ૧ સ્થિરઃ ૨ શુભ ૩ એ ત્રણ છ સંસ્થાનઃ ૬. અગુરુલઘુ ૧ ઉપઘાતઃ ૨ પરાઘાતઃ ૩ ઉચ્છવાસઃ ૪ એ ચાર. વર્ણ ૧ ગધઃ ૨ Page #321 -------------------------------------------------------------------------- ________________ સઃ ૩ સ્પર્શ 8 એ ચાર. નિર્માણના મ. ૧ તેજસનામકર્મ: ૧ કામણનામકર્મ: ૧ વષમનારાચ: ૧ સ્વરઃ ૧ સુસ્વરઃ ૨ સાતા અથવા અસાતા બેમાંથી એક: ૧ રાખે એક ટાળે. એવ-ત્રીશને ચુછેદ કરે, ત્યારે-બાર પ્રકૃતિને ઉદય અગિ ગુણઠાણે રહે. તે બાર કહે છે – સુભગ નામ ૧, આદેયનામ ર, યશનામ ૩. બે માંહેલી અનેરી એક વેદનીય ૪.- ૨૨ in વસ ૧, ભાદર ૨, પર્યાપ્ત ૩. એ ત્રણ ૭. પદ્રિય જાતિ ૮, મનુષ્યાયુઃ ૯, મનુષ્યગતિ ૧૦ જિનનામ ૧૧, ઉૌર્ગોત્ર ૧૨. એ બાર પ્રકૃતિને ઉદય અગિ ગુણઠાણાને છે કે સમયે ટાળે. A ૧૪ મે ૨૦-૨૧-૨૨-૨૩ છે રતિ ર્મસ્તરે ૩યાધારઃ ૩ ઉદીરણું – ઉદયથી ઉદીરણમાં વિશેષતાઉડવુવિર પરમપરા-ss-સા- રરૂા. સા પરિ-તિ-પૂળા, વેચણિયા-SSા--થી-તિi મજુરા-ss૩ વમત્તતા, કકોઈ ગીરો મા(T) રજા -उदीरणा समत्ता Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ શબ્દાર્થ –ઉદઉ=ઉદયની વ=પેરે. પેઠેઃ ઉદીરણ ઉદીરણ જાણવી. પરમ-એટલું વિશેષ કે અપમત્તા-ssઈસગ-ગુણે સુઅપ્રમત્તાહિકઃ સાત ગુણઠાણે એસા=આ પતિ પ્રકૃતિએ. તિગત્રિક-ત્રણ ઊણુ ઓછી પતિતિગ્રણત્રણ પ્રકૃતિઓએ એછી, અણિઅ–આહારજુઅલ-થીણુ–તિગવેદનીય અને આહારક દ્રિક અને થીણદ્વિત્રિકઃ મણુઆઉ=મનુષ્યાયુ. પમત્તત્તા=પ્રમ અંત થાયઅગિ=અગિ ગુણસ્થાનકે ભય(ગ)વં=ભગવાન અણુદીરગે અનુદીરક ૨૪. ગાથાર્થ ઉદય પ્રમાણેજ ઉદીરણું હોય છે, પરંતુ-અપ્રમરાદિક સાત ગુણસ્થાનકેમાં ર૩ ત્રણ પ્રકૃતિઓએ એચ્છી (ઉદીરણા) હોય છે. વેદનીય અને આહારકરના ક્રિકે: થીણુદ્ધિાત્રિકઃ અને મનુષ્યનું આયુષ્ય (એ આઠનો) પ્રમ અંત અયોગ ગુણસ્થાનકે ભગવાન અનુદીરક હતા (હેય). ૨૪ [ઉદીરણ સમાપ્ત.] વિશેષાર્થ –ઉદયે અપ્રાપ્ત કર્મને ઉદયે પમાડવાં, તે ઉદીરણું કહીએ. છે તે ઉદીરણા ઉદયની પેઠે જાણવી. એથે ૧રર, પહેલે ગુણઠાણે ૧૧૭, બીજે ૧૧૧. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ત્રીજે ૧૦૦, એથે ૧૦૪, પાંચમે ૮૭. છ ૮૧. પણ એટલું વિશેષ છે, જે–અપ્રમાદિક સાત ગુણઠાણુને વિષે એ ઉદયની પ્રકૃતિ કહી છે, તે ત્રણ પ્રકૃતિએ ઓછી કરવી. પ્રમત્તને અંતે પાંચને અંત ઉદયે કહ્યો છે, તે-ઈહાં ઉદીરણુએ આઠને અંત કરે. તે આઠ કહે છે– સાતા ૧ઃ અસાતા ૨, આહાર, શરીર ૧૯, આહારકે પાંગ ર નિકાનિદ્રા ૧૦ પ્રચલા પ્રચલા ૨૪ થીગુદ્ધિ ૩ઃ એ થીણુદ્વિત્રિક અને મનુષ્યાયુ ૧. એ આઠ પ્રકૃતિ પ્રમત્ત લગેજ ઉદીર, પછી ઉકીરે નહિ. વેદનીય છે. અને મનુષ્યાય ૧: એવં ૩ સઘળે ઓછી કરવી ત્યારે– અપ્રમત્ત ૭૩, અપૂર્વકરણે ૬૯, અનિવૃત્તિઓ ૬૩, સૂમસપરા પ૭, ઉપશાંતે પદ, ક્ષીણમાહને દ્વિચરિમે ૫૪. છેલ્લે સમયે પ૨, સયોગિએ ૩૯ ની હરીરાણા અને ચઉદમે અયોગી ગુણઠાણે-અયોગ ભગવાન ઉદીરણા રહિત હોય. ઉદીરણા તે–ચોગત કરણ વિશેષ છે. અને તે તે અયોગી છે, તે માટે તેમને ઉદીરણા ન હોય. ૨૩-૨૪ ( ઉsfધકાર સત્તા) Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ ઉદય-યંત્ર ગુણસ્થાનકે મૂલપ્રકૃ• ઉત્તરપ્રકૃતિ જ્ઞાનાવ. દર્શનાવ વેદનીય મોહનીય આયુ નામક ગેત્રકમ અંતરાય અનુદય ઘે ! ૮૧૨૨ ] ૫ ૮ ૨૨૮ ૪ | ૭ | ૨ ૫ ૦ | મિથ્યાત્વે | ૮૧૧૭ | ૫ ૯ ૨૨૬ ૪ ] ૬૪ | ૨) ૫ ૫ ૨ સાસ્વાદને } ૮૧૧૧ | ૫ ૯ | ૨૨૫ ૪ | ૫ | ૨ ૫ ૧૧ ૩ મિશ્ર | ૮૧૦૧] ૫ ૯ ) રર૩ ૪ ૫૧ | ૨ પ. ૨૨ ૪ અવિરતે | ૮૧૦૪ | ૫ ૯ | રરર ૪, ૫૫ ૨ ૫ ૧૮ પો દેશવિરતે | ૮ ૮૭) ૫ ૯ | ર૧૮ ૨ | ૪૪ | રો ૫ ૩૫ અપ્રમત્ત સયતે I અપૂર્વ - ૮ કરણે હ અનિવૃત્તિ | ૮ ૬૬ | ૫ ૬ ] ૨ ૭ ૧ | ૩૯] ૧ ૫ ૫૬ ° સંપરા 1 ઉપશાંત | મેહે ૧૨) ક્ષીણ મેહે | ૭ | ડું | | ૧ | ૩૦ | ૧ ૫ ફૂ | સોગિ ની કેવલી | ૪ ૪૨ ૦ ૦ ૨ ૦ ૧ ૩૮ | 1 ૮૦ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉદીરણા-યંત્ર ગુણસ્થાનક વેદનીય જ્ઞાનાવર૦ આયુ: મેહનીય | દર્શનાવર ઉત્તરપ્રકૃ૦ | | મૂલપ્રક નામકમ ગોત્રકમ અંતરાય અનુદીરણ એધે | ૮ |૧૧૨ | ૫ | ૯ | ૨ ૨૮ ૪૬૭| ૨ | ૦ ૦ ૧ મિથ્યાત્વે ૮ ૧૧૭ | ૫ | ૯ | ૨ ૨૬ ૪૬૪ ૨ પ ૫ | ર સાસ્વાદન | ૮ ૧૧૧ | ૫ | ૯ | ૨ ૧૨૫ ૪પ૯ ૨ / ૫૧૧ | ૩ મિશ્ર | ૮ ૧૦૦ | ૫ | ૯ | ૨ રિરી ૪પ ૨ | પરિ૨ | | ૪ અવિરતે ૮ ૧૧૪ ૫ પ દેશવિરત | ૮ | ૮૭ ૫ ૯ ૯ ૨ ૨ ૪૫૫ ૨ ૫૧૮ ૨ ૧૮ ૨૪૪ ૨ ૫૩૫ | પ્રમત્ત * સંયતે અપ્રમત્ત | સંયતે અપૂર્વ | ૭૩ ૫ ૬ - ૧૪ ૦ ૪૨ ૧ ૫૯ | | અનિવૃત્તિ | ૬ | ૬૩ | ૫ | ૬ | | | | | |૫૯ *| મેહે | * | | | | | | °°°| - ૧ર ક્ષીણમેહે | ૫ | Y | ૫ | ૬ | | | | [ 1 | પઢિંદ - - - - - - - - Page #326 -------------------------------------------------------------------------- ________________ ૪. સત્તા સત્તાની વ્યાખ્યા: ઉપશાંતમાહ ગુણુસ્થાનક સુધી; અને ખીજા-ત્રીજામાં સત્તાઃ सत्ता कम्माण ठिई बधाऽऽइ - लद्ध - अत्त - लाभाणं । સતે અયાન—મય ના વતમ્, વિ-વિષ્ણુ નિબ-સફળ ારા શબ્દા—સત્તા-સત્તા: કમ્માણકર્મોનીઃ ડિઈ સ્થિતિ, અવસ્થાનઃ બધા-ડડઈ મધ આદિએ કરી: લતૢ= પ્રાપ્ત કર્યુ છે. અત્ત=આત્મ, પેાતાનું: લાભ=સ્વરૂપ; અધા-ડઽઇ-લદ્-અત્ત-લાભાણુ=મધાદિકે કરી પ્રાપ્ત કરેલ છે સ્વ-સ્વરૂપ જેઓએ સતે=સત્તામાંઃ અડયાલસય–એકસેા અડતાલીસ: જાયાવ વસમુઉપશાંતમાહ ગુણુઠાણું: વિ–જિષ્ણુ=જિનનામ વિના અ-ખીજે તઇએત્રીજે. ૨૫. ૩૨૧ ગાથા:અધાદિકે કરીને જેઓએ પેાતાનુ (તે તે ક તરીકેનું) સ્વરૂપ પ્રાપ્ત ર્યુ છે. તેવા કર્મીની વિદ્યમાનતા, તે સત્તા. સત્તામાં ઉપશાંતમાહ ( ગુણસ્થાન ) સુધી એકસેસ અડતાલીસ પ્રકૃતિઓ હોય છે, બીજે અને ત્રીજે ( ગુણસ્થાનકે ) જિનનામકુમ વિના (૧૪૭ની સત્તા ) હોય છે. ૨૫ ૩. ભા. ૧-૨૧ Page #327 -------------------------------------------------------------------------- ________________ વિશેષાર્થ સત્તા તે બંધાદિકે-બધ-સંક્રમણાદિકે -કરીને જેઓએ પિતાપિતાનું–તે તે કર્મ તરીકેનું આત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, એહવા આત્મા સંઘતે (?) લાભપણે લાધ્યમ-ઉપન્યાં–ઉપાજ્ય, એહવા કર્મોની જે સ્થિતિ (અવ. સ્થાન-રહેવું), તે સત્તા. ૧૪૮ની હોય, યાવત્ ઉપશાંતમૂહ લગે. તે ક્યા ? જ્ઞાનાવ, પ, દશનાવ૦ ૯, વેદનીય ૨, મોહનીય ૨૮. આયુ ૪, નામ ૯૩, ગાત્ર ૨, અંતરાય ૫, એવ–૧૪૮ હાય. - ઈહાં કઈક કહે છે કે-મિથ્યાત્વે જિનનામની સત્તા કેમ હોય? તન્નોત્તરં— મનુષ્ય પૂર્વે મિથ્યાત્વે નરકાયુઃ બાંધ્યું હોય પછી ક્ષાપશમિક સમ્યકત્વ પામીને જિનનામ બધે, તે જીવ મરતાં અવશ્ય સમ્યકત્વ વમીને નરકે જાય. તિહાં પાછું સમ્યક્ત્વ પામે, તે પહેલાં અંતમુહૂર્ત લગે મિથ્યાત્વ રહે. તિહાં-જિનનામની સત્તા રહે બીજે–ત્રીજે ( સાસ્વાદને અને મિશ્ર ) જિનનામની સત્તા ન હૈય, તે માટે એક સુડતાળીસની સત્તા હોય. જિનનામ બાંધ્યા પછી સાસ્વાદને અને મિશ્ર તથા-સ્વભાવે સર્વથા ન આવે. ઈત્યથી હાં-ઈગ્યારમા ગુણઠાણ લગે ૧૪૮ ની સત્તા કહી, તે નરકાયુ અને તિયગાયુની સત્તા કેમ હોય ? Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૩ નરક અને તિ ગાયુઃ ખાંધીને તે ઉપશમશ્રેણિ કરે નહિ, અને અંધ તથા ઉદય વિના તે આયુ: ની સત્તા હાય નહિ તથા-છઠ્ઠે કમ્મ`ગ્રંથે પણ આયુ: કમ્મના ભાંગા કર્યાં છે, ત્યાં-૮-૯-૧૦-૧૧ ગુણુઠાણું નરક–તિ ગાયુની સત્તા નથી કહી. તે તે કેમ શકે ? તરોત્તર શ્રેણિએ નરક: અને તિ ગાયુ:ની સત્તા ઘટે તે નહિ, પણુ કાઈક જીવ ઉપશમશ્રેણિથી પડીને ચાય ગતિને પણ ક્સે, તે માટે–તે સ`ભવ સત્તાની વિવક્ષાએ ઇંડાં ગ્રંથકારે સત્તા રાખી દીસે છે. [દનસપ્તકને નહિ ખપાવનારા અવિરત સમ્યગદષ્ટિ વગેરેને ૧૪૮ ની સત્તા સ’ભવે છે.] ॥ ૨૫ ઉપશમશ્રણને આશ્રયિને-૮ માથી ૧૧ મા સુધી ૨ જે વિકલ્પ: અને ક્ષાયિક સમ્યક્ત્વને માયિને—૪ થી ૭ મા સુધી ૨ જો વિકલ્પ: अपुव्वाऽऽइचउक्के अणतिरिनिरयाऽऽउविणु बियाल - सयौं । મમ્મા-૬-૨૭મુ સત્તળ વયમિ ફા—પત્ત-સથમા-નારફા શબ્દા——અપુવા-ઈ-ચકે-અપૂ કરણાદિક ચાર ગુણુઠાણેઃ અણુ-તિરિ–નિયાડડવિષ્ણુ અનંતાનું'ધૈય:-તિય''ચ અને નારકીના આયુષ્ય વિના ખયાલસય એસા એ તાર્લીશ સમ્માઽઇચઉસુ-સમ્યકત્વઆદિ ચાર ગુઠાણું: સત્તગ- ખયમ્મિ=સાતના ક્ષય થયે: ઇંગ-ચત્તસય' એકસે એકતાલીશઃ અહવા અથવા:-૨ ૬ Page #329 -------------------------------------------------------------------------- ________________ * ગાથા : અપૂવ કરણાદિક ચાર ગુણસ્થાનકમાં અનંતાનુ બધીયઃ તિ ગાયુઃ નરકાયુઃ વિના એકસે બેતાલીશસપ્તકના ક્ષય થયા હોય, તા અવિરત સમ્યગદૃષ્ટિ વિગેરે ચાર ગુણસ્થાનકામાં એકસે એકતાલીશ. અથવા—૨૬. વિશેષાથ:-તથા, જેણે અન તાનુખ ધિયા ૪ ક્ષય કર્યા છે, દેવાયુ બાંધ્યું છે, મનુષ્યાયુ વેઢે છે, અને ઉપશમશ્રેણિએ ચઢે છે. તેહને અપૂર્વાદિક ૮, ૯, ૧૦, ૧૧, એ ચાર ગુણુઠાણું— અનતાનુખશ્રી ૪, તિ ગાયુ: ૧, નરકાસુઃ ૧. એ છ વિના એકસે બેંતાલીશની સત્તા હાય. એ માહનીયની ૨૪ પ્રકૃતિની સત્તાવાળા ઉપશમ સમ્યકૂવી દેવગતિનો જનાર જાણવા. અવિાદ [૪, ૫, ૬, ૭,] ચાર ગુણુઠાણે અન તાનુબધીય ૪. અને સમ્યક્ત્વ૧ મિશ્ર ૨ મિથ્યાત્વ ૩: એ ત્રણ :મેાહનીયઃ એવ છ સાત પ્રકૃતિને ક્ષચે એસા એકતાલીશની સત્તા હાય. એ શ્રેણિ વિના ક્ષાયિક સમ્યક્ત્વીને જાણવી. અથવાતો ૨૬ ॥ ક્ષપદ્મશ્રેણિને આશ્રયીને બીજો વિકલ્પ: નવમાના પહેલા ભાગ સુધી Page #330 -------------------------------------------------------------------------- ________________ खवर्ग' तु पण्प चउसु वि पण या निरयतिरिसुराउ विणा । સત્ત-વિષ્ણુ અ-સીમ' ના -નિજ઼િ-૫૪મ-માળો ।।રણા ૩૫ શબ્દાથ-તુ=અને ખવગ=ક્ષપકશ્રેણિને. પપ્પ=આશ્રયિને. ચઉસુવિ=એ ચારેય ગુણુઠાણું: પયાલ‘–એકસા પીસ્તાલીશઃ નિરય=નારક. તિરિ=તિય ચ સુર=દેવ. આઉઆયુષ્ય વિણા=વિના. નિય-તિરિ-સુરા-ડડઉ–વિણા= નાક, તિયાઁચ અને દેવના આયુષ્ય વિના. સત્તગ-વિષ્ણુસાત વિના અડે–તીસ=એકસ આડત્રીસ: જાયાવત્ સુધી: અ-નિઅટ્ટિ-પદ્ધમ-ભાગા=અનિવૃત્તિના પ્રથમ ભાગ: ૨૭. ગાથાથ: અને ક્ષપશ્રેણિને આશ્રયિને એ ચારેયમાં નારકે: તિય ગ; અને દેવઃના આયુષ્ય વિના એકસો પીસ્તાલીરા હોય. અને સપ્તકવિના અનિવૃત્તિના પહેલા ભાગ સુધી એકઞા આડત્રીશ હોય. ઘરણા વિશેષાથ: હવે ક્ષપશ્રેણિ આશ્રયિને કહે છેજો ઔપશમિ કે ક્ષાયે પામિક સમ્યક્ત્વવ ત ચકો ક્ષપશ્રેણિ માંડે, તે તે— નરકાયુ: ૧, તિય ગાયુઃ ર, દેવાયુઃ ૩, - એ ત્રણની સત્તા ટાળે, ત્યારે તેને ૪, ૫, ૬, ૭, એ ચાર ગુણઠાણાને વિષે એકસો પીસ્તાલીશની સત્તા હોય. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ પછી, તે, ક્ષાયિક સમ્યકત્વ પામીને ઉંચે ચઢે, અને જે તે ચોથા ગુણઠાણુથીજ ક્ષાયિક સમ્યકત્વવંત થક ક્ષપકશ્રેણિ કરે, તે તેને ચાર અનતાનુબંધીયા અને ત્રણ દન મેહનીય: એવી કને પણ ક્ષય હોય, ત્યારે, તેહને ૧૩૮ની જ સત્તા હોય. તે ચોથાથી માંડીને નવમા અનિવૃત્તિ ગુણઠાણાના પહેલા ભાગ લગે જાણવી. ૨૭ ક્ષપકને નવમા ગુણસ્થાનકના બીજા ભાગમાં– થારિરિરિનિયા- ગ્રેડ-થી-તિષિા -સાણા सोलखओ दु-वीस-सयं विसि बिअ-तिअ-कसायतो॥२८॥ શબ્દાર્થ –થાવર-તિરિ-નિરયાયવદુગઃસ્થાવર: તિયચઃ નરક અને આપના ક્રિકે, થીણુ-તિગ-થીણદ્વિત્રિકા એ=એકેદ્રિય જાતિઃ વિગલ વિકસેંદ્રિયઃ સાહાર–સાધારણ નામ સેલ=સેલને ખઓ ક્ષય (થાય): દુ-વીસસય=એકસ બાવીશઃ બિઅસિબજે ભાગે (નવમાના) બિઅતિએ=બીજા અને ત્રીજા કસાયંતે કષાયને અંત (થાય) ૨૮. ગાથાર્થ – સ્થાવર તિર્યંચઃ નરક અને આપના ક્રિકેટ શિશુદ્ધિત્રિક એકેન્દ્રિય વિકલેન્દ્રિય અને સાધારણ એ સેળને ક્ષય થવાથી બીજે ભાગે એક બાવીશ. બીજા અને ત્રીજા કષાયને અંત થવાથી-ા૨૮ વિશેષાર્થ –તે ક્ષેપકને-નવમા ગુણઠાણના નવ ભાગ Page #332 -------------------------------------------------------------------------- ________________ કરીએ, તિહાં પહેલે ભાગે ૧૩૮ ની સત્તા કહીહવે, બીજે ભાગે કહે છે– સ્થાવર ૧, સૂક્ષ્મ ૨. તિય ગગતિ ૧, તિય ગાનુપૂર્વી ૨, નર્કગતિ ૧, નરકાનુપૂર્વીર્ આતપનામ ૧, ઉદ્યો તનામ ૨, શીદ્ધિત્રિક ૩, એકેન્દ્રિયજાતિ ૧, એઈ. ન્દ્રિયઃ તેઈદ્રિય: ચરિ’દ્રિય: ૩, સાધારણુ નામ ૧. એ સાળ ૧૬ની સત્તા ટળે, ત્યારે નવમાને બીજે ભાગે એકસે બાવીસની સત્તા રહે. ૩૨૭ હવે બીજા અપ્રત્યાખ્યાનીય ૪, અને ત્રીજા પ્રત્યાજ્યાનીય ૪, એવ' ૮ કષાયની સત્તા ટળે, ત્યારે-ર૮ ક્ષપકને નવમાના ત્રીજા ભાગથી ૯ ભાગ સુધીમાંતજ્ઞા-ઽમુ વસતેર-ચાર-છ પળ-૨૩-તિષિય સય-ક્રમો । નપુ-રૂચિ-દ્દાસજીને પુજ્સ-સ્તુાિ-જો-મય-માય-વોર° શબ્દા :—તઇઆઇસુત્રીજા વિગેરે (ભાગેા)માં. ચદસ-તેર-બાર-છ-પણ-ચઉ-તિહિંઅ-સય=એકસા ઉપર-ચઉદ: તેરઃ ખારઃ છઃ પાંચઃ ચારઃ અને ત્રણ. કૅમસા= અનુક્રમે. નપુ-ઇત્થિ-હાસ-છગ-પુ'સ-તુરિઅ-કેહ મય-માય–ખ=નપુ'સકવેદઃ સ્ત્રીવેદઃ હાસ્યાદ્દિષટ્કઃ પુરુષવેદ: ચાથા ધ—માન-માયા:ના ક્ષય (થાય ત્યારે.) ૨૯ ગાથા: નપુસકવેદઃ સ્ત્રીવેદઃ હાસ્યાદિષટ્કઃ પુરુષવેદઃ ચેાથા-ક્રોધઃ માન અને માયાને ક્ષય થવાથી ત્રીજા Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ વિગેરે ભાગમાં અનકમે એક ઉપર ચૌદ તેરઃ બાર છે પાંચ: ચાર અને ત્રણ હાય રક્ષા વિશેષાર્થ -ત્રીજા ભાગને વિષે એકસે ચૌદ (૧૧) ની સત્તા હેય. ત્યાર પછી–આગળ કહે છે, તે પ્રકૃતિ ઓછી કર્યું કે, ચેથે ભાગે ૧૧૩. પાંચમે ભાગે ૧૧૨. છઠે ભાગે ૧૦૬. સાતમે ભાગે ૧૦૫. આઠમે ભાગે ૧૦૪. અને નવમે ભાગે ૧૦૩ ની સત્તા હોય. અનુક્રમે-નપુંસક વેદ ટળે ૧૧૩ ચોથે ભાગે, સ્ત્રીવેદ ટળેથી ૧૧૨ પાંચમે ભાગે, હાસ્યાદિકષક ટળેથી ૧૦૬ છઠે ભાગે, પુરુષવેદ ટળે ૧૦૫ સાતમે ભાગે, સંજવલન કો ટળે ૧૦૪ આઠમે ભાગે રહે. સંજવલન માન ટળે ૧૩ રહે, તે નવમે ભાગે જાણવી. ત્યાર પછી-સંજવલનની માયા ટચે–રલ ક્ષપકને ૧૦ અને ૧૨ઃ મે ગુણસ્થાનકે— सुहुमि दुसय, लोहंतो खीणदुचरिमेगसय, दुनिद्दखओ । નવ-નવ ગરિમ-સમા, વડ–સળ-નાબ-વિઘતો રૂ . શબ્દાર્થ –સુમિસૂમ સંપાયે દુ–સય=એક એક લેહંતે=ભને અંત થાય, ખીણુ ક્ષીણમેહ ગુણસ્થાનકના દુ-ચરિમ=દ્વિચરિમ સમયે. એગ-સય=એકસો એક દુનિઓએ બે નિદ્રાને ક્ષય (થાય) નવ-નવઈક નવાણું. ચરિમ-સીમાએ છેલે સમયે ચઉ=ચારઃ દં=સ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ દર્શનાવરણીય નાણ=પાંચ જ્ઞાનાવરણીય વિશ્ર્વ=પાંચ અંતરાયને અંતે=અંત થાય) ૩૦ ગાથાથ સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે એક બે, લોભને અંત થવાથી લોણુમેહ ગુણસ્થાનકના દ્વિચારમ સમયે એક એક, અને બેનિદ્રાને ક્ષય થવાથી છેલ્લે સમયે નવાણું. ચાર દશનાવરણીય તથા જ્ઞાનાવરણીય અને અંતરાયનો ક્ષય થવાથી-૩૦ વિશેષાર્થ – દશમે સમસપરાય ગુણઠાણે ૧૦૨ની સત્તા રહે. ત્યાર પછી, સંજવલન લેભને ક્ષયે બારમા ક્ષીણમેહના છેલ્લા થકી આગળના સમયે એક એકની સત્તા હેય. ક્ષપકશ્રેણિવાળા દશમાથી બારમે જ જાય, પણ અગ્યારમું ગુણઠાણું ફરસે નહીં. ત્યાર પછી–બે નિદ્રાને ક્ષયે નવાણું પ્રકૃતિ બારમા ગુણઠાણને છેલે સમયે સત્તાએ હોય. ત્યાર પછી-ચાર દર્શનાવરણય, પાંચ જ્ઞાનાવરણીય અને પાંચ અંતરાય, એ ચૌદ પ્રકૃતિનો અંત થ ય, ત્યારે–-૩ના ૧૩ મે અને ૧૪ મે ગુણસ્થાનકે સત્તા-- gori -નોન કન્નોનસુ-રિમે તેવ-રવા-ધ-તુ afસરક–વને-રસ-તy-ધ-સંવાથ-પ-નિમિનારૂ II Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ સિંધાણ-ચિર-સંતાન-છ વાગુદ-૩ કપત્ત ! સાથં ચ સાથં પરિવંજ-રાજુ-સ-નિઝ રૂા बिसयरिखओ अ चरिमे तेरस मणुअतसतिग-जसाइज्ज । સુમન-વિજુવ-પવિત્ર નાથા-ડાકાર-શો રૂરૂા. શબ્દાર્થ –પણુસીઈ=પંચાશીઃ સજોગી=સગિ ગુણઠાણે દુ-ચરિમેક છેલ્લાના પહેલા સમયેદેવ-દેવડ ખગઈ=વિહાગતિ અને ગંધ-દુર્ગા=બંધ ક્રિકઃ ફાસઠ= આઠ સ્પર્શ વન=વર્ણ રસ =રસ તણું=શરીર બંધણુક બંધનઃ સંઘાયરસંઘાતનઃ પણ= પાંચઃ નિમિણું નિર્માણ નામ:-૩૧ સંઘયણ સંઘયણઃ અથિર=અસ્થિરઃ સંઠાણુછક્ક= સંસ્થાન: એ ત્રણષટ્ક અગુરુલહુ=અગરુલઘુ ચઉ=ચાર અપજજd=અપર્યાપ્ત નામ: સાયંકાતા વેદનીય વ= અથવા અસાય=અસાતા વેદનીય: વા=અથવા પરિસર પ્રત્યેકઃ ઉવંગ-તિગ=ઉપાંગ ત્રિક; સુસર સુસ્વર નામ નિઅં=નીચ ગેત્ર :-૩૨ બિસયરિ=બોંતેરને ખઓ ક્ષય (હાય) ચરિમેછેલે સમયે તેરસન્નતેર મણુઅ-તસ-તિગ=મનુષ્ય અને વસ ત્રિક જસયશનામ આઇજજ=આયનામ સુભગ= સૌભાગ્ય નામ જિણ=જિનનામઃ ઉચ=ઉર્ગોત્ર: પશિંદિય-પંચેન્દ્રિયજાતિને સાયં=સાતા વેદનીય અસાયંત્ર અસાતા વેદનીયઃ એગયર એ બેમાંથી કઈ પણ એકને: છેઓછેદ (થાય)-૩૩ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧. મક કામ + + ન = રામ ગાથાર્થ – પંચ્યાશી સમિ ગુણસ્થાન કે. અગિ ગુણસ્થાનકના દ્વિચરિમ સમયે-દેવઃ વિહાગતિઃ અને ગંધતિક, આઠ સ્પર્શ. વર્ષો સે શરીરે બંધને અને સંઘાતનો પાંચ, નિર્માણ–૩૧ સંઘયણઃ અસ્થિર અને સંસ્થાનનું પક, અગુરુલઘુચતુષ્ક અપર્યાપ્ત, સાતા અથવા અસાતા, પ્રત્યેક અને ઉપાંગ: ત્રિક, સુસ્વર: નીચગાત્ર-૩૨ તેરને ક્ષય થવાથી છેલ્લે સમયે તેર, મનુષ્ય અને વસત્રિક, યશ અને આદેયર, સૌભાગ્ય, જિન, ઉચગેત્ર, પંચેન્દ્રિય, સાતાઃ અથવા અસાતા બેમાંથી એકનો ક્ષય-૩૩ વિશેષાર્થ–સયોગિ ગુગુઠાણે પંચ્યાશી પ્રકૃતિની સત્તા હોય તે અયોગિ ગુણુઠાણાના છેલ્લા સમય થકી આગળના સમય લગે ૮૫ પંચાશીની સત્તા હોય. તે પછી-દેવગતિ ૧ દેવાનુપૂવર, શુભ વિહાય. ગતિ ૧, અશુભ વિહાયોગતિ ૨, બે ગધ ૨આઠ ૫ ૮, પાંચ વર્ણ ૫. પાંચ રસ ૫, પાંચ શરીર ૫, પાંચ બંધન પ, પાંચ સંઘાતન ૫, નિર્માણ નામ ૧, છ સંઘયણ ૬. અસ્થિર ૧ અશુભ ૨. દુર્ભગ ૩, કુસ્વર ૪, અનાદેય પ, અયશ ૬, એ અસ્થિરષક ૬, છ સંસ્થાન ૬, અગુરુલઘુ ૧, Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ઉપઘાત ૨, પરાઘાત ૩, ઉચ્છવાસ ૪ એ ચાર, અપર્યાપ્ત નામ ૧. - સાતા વેદનીય, અસાતા વેદનીયએ બે માંથી એક પ્રત્યેક ૧, સ્થિર ૨, શુભ ૩, એ ત્રણ દારિકે પાંગ ૧. વૈકિયોપાંગ ૨, આહારપાંગ ૩ સુસ્વર નામ ૧, નિચેગેત્ર ૧. પંચાશી માંહેથી એ હેતેરને ક્ષય કરે, ત્યારે અયોગિ ગુણઠાણુને છેલે સમયે તેર પ્રકૃતિની સત્તા રહે. તે તેર કહે છે-મનુષ્યગતિ ૧, મનુષ્યાનુપૂવી ર. મનુષ્યાયુ ૩ ત્રસ ૧, બાદર, ૨ પર્યાપ્ત ૩ યશનામ ૧, આદેય નામ ૧ સુભગ નામ ૧, જિનનામ ૧. ઉચ્ચેર્ગોત્ર ૧, પચંદ્રિય જાતિ ૧, સાતાર અસાતા: માંહેલી એક ૧. એવં તેર પ્રકૃતિ છેલ્લે સમયે ક્ષય કરે અ૩૧-૩૨-૩૩ મતાન્તર અને સત્તા પ્રકરણને તથા ગ્રંથને ઉપસંહાર नर-अणुपुधि-विणा वा बारस चरिम-समयंमि जो खवि। पत्तो सिद्धिं देविंद-वदिनमह त वीर ॥३४॥ --સત્તા સંમત્ત | તા માતા: શબ્દાર્થ --નર–અણુપુત્રિ મનુષ્યાનુપૂર્વી: વિણ= વિના વા=અથવાઃ બારસબાર પ્રકૃતિ ચરિમસમયેમિત્ર છેલ્લે સમયે જો=જે ખવિઉ=ખપાવીને પત્ત પામ્યા Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ સિદ્ધિ=સિદ્ધિગતિને દેવિંદ–વંદિઅ =દેવેંદ્રસૂરિએ અથવા દેવેંદ્રોએ. નમસ્કાર કરાયેલ નમહ=નમસ્કાર કરે તંત્રતે વીર=મહાવીર પ્રભુનેઃ ૩૪, ગાથાર્થ – અથવા-મનુષ્યાનુપૂરી વિના બાર પકૃતિઓ છેલ્લે સમયે ક્ષય કરીને દેવેન્દ્રસૂરિએ અથવા દેવેન્દ્રોએ વંદન કરાયેલ જે મેક્ષમાં જઈ પહોંચ્યા છે, તે મહાવીર પરમાત્માને નમસ્કાર કરે. ૩૪ સત્તા સમાપ્ત. વિશેષાર્થ-ઈહિ, મતાન્તર કહે છે – અથવા મનુષ્યની આનુપૂવી વિના બાર પ્રકૃતિ છેલ્લે સમયે ક્ષય કરીને સીઝે. એહનો અભિપ્રાય કહીએ છીએ મનુષ્યાનુપૂવીની સત્તા અયોગિને દ્વિચરિમ સમ– જ મનુષ્યગતિ માંહે તિબુકસકમે કરીને ક્ષય કરે, ત્યારે તેહનાં દળિયાં છેલ્લે સમયે ન રહે. અને બાર પ્રકૃતિને સ્વજાતીય વિના તિબુક સંક્રમ નથી. તે માટે–તેહનાં દળિયાં ચૌદમા અયોગી ગુણરથાનકના ચરિમ સમયે પણ સત્તામાં પ્રાપ્ત હોય, તે માટે એ યુક્ત છે. વળી, જેહને ઉદય પૂર્વેથી જ તો હોય, તેની સત્તા દ્વિચરમ સમયેજ જાય. ચારે આનુપૂવ ક્ષેત્રવિપાકી છે, તેથી તેનો ઉદય ભવની અંતરાલ ગતિએ જ હેય,ભવ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સ્થને ન હોય. તે માટે–ઉદયના અભાવ થકી અયોગિને દ્વિચરિમ સમયે ૭૩ને ક્ષય કરે, અને છેલ્લે સમયે ૧૨ને ક્ષય થાય. કૃતિ માનતા. એ બારે પ્રકૃતિને લય કરીને સિદ્ધિપદ (મિક્ષપદ) પ્રત્યે જે ભગવંત પામ્યા, તે–દેવેંદ્ર કહેતાં ચેસઠ ઈંદ્રવંદિત; તથા દેવેન્દ્રસૂરિએ વંદિતઃ એવા શ્રી મહાવીરદેવ, તે પ્રત્યે વાં–હે ભવ્યજને ! તમે કાયાવડે પ્રણ. એવા પ્રકારે શ્રી મહાવીરની સ્તુતિ કરી. ૩૪ એ પ્રકારે કર્મસ્તવને વિષે સત્તાને અધિકાર સંપૂર્ણ થયે. _ રૂતિ સત્તાધિકાર છે. श्रीमत्कम्र्मग्रन्थे, स्तबुकार्थो वृत्तितः सुगमरीत्या । बुध-जीवविजय विहितःकर्म स्तव नामकस्य पूर्तिमगात्॥१॥ | ત તા-દ્વતીય-ર્મગ્રન્યા છે Page #340 -------------------------------------------------------------------------- ________________ સત્તા યંત્રકમ્ ગુણઠાણે સત્તા મૂલપ્રકૃત્તિ ઉતરપ્રકૃત્તિ ઉપશમશ્રેણી ક્ષપકશ્રેણી જ્ઞાનવિર૦ દર્શનાવર વેદનીય મોહનીય અ યુકમ નામકમ ગેત્રકમ [ અંતરાય કમ આધે ૮૧૪૮T ૫ ૯| ૨૮ ૩૪ ૯૩ ૨/૫ ૧ મિથ્યાત્વે | ૮ ૧૪૮| | ૫ | ૨૫ ૨૮ ૪ ૯૩ રપ | ૨ સાસ્વાદને | ૮ ૧૪૭ | | | ૨ ૨૪ ૯ ૨પ ૩ મિન્ને ! ૧૪૭ | | | | ૨ ૨૮ ૪િ ૯રી રપ ૪ અવિરત | ૮૧૪૮*૧૬ ફેરા પણ હાં રીપાકું કરી રપ ૫ દેશવિરતે | ૮૧૪૮, ; ૫ | રી , Yિ ૯૩ રપ 3] પ્રમત્તસયતે | ૮૧૪૮| , IRફી | ૨| .. B ૩ ૨પ | ણે અપ્રમત્તસંયતે| 24 ૧૪૮ ! .. !! | હાં ,. ૩ રપ 4 અપૂવકરણે || રૅફા કુલ ૧૩૮, ૫ ૯ ૨ ૨ ૨ ૩ ૨૫ २४३ ૧૪ ૮ ૧૪ १४२ ૧૪૮ જ ૧ - અનિવૃત્તિ કરણના ભાગ લે છે - - ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ --J / જ જ જ જ જ જે જે - ૦ ૦ ૦ ૦ ૦૯ १४२१ . الاهالی ૧ સિલ્મ પરાયેT 13 ! ૦૨] ૫@ ર ને રેક ૧૧ઉપશાંત હે | ટીફT , | | પી રાજ | ૨૯૩રપ ૧રક્ષિીણમેહ | | | |૧૨| | ડું રી ૦ 1 ૧|૮| રોપ ૧૩સિગિકેવલીએ | ૮૫ | • T૮૫ ) [ ૨ ૦ ||૧ીટકારી ૧૪અગિકેવલીઓ રજા ૦ કિરણ ન બ ૦ | ૧૮ સે| ૦ તદ્દભવ મેક્ષગામી અનંતાનુબંધી વિસાજક ઉપશમણી માંડનાર ક્ષાપશભિક સમકિતને ૧૪૧ ની સત્તા ઘટે. ૧ તદૂભવ મોક્ષે નહિ જનાર ઉપશમ શ્રેણીવાળા ક્ષાયિક સમકિતીને ઘટે. ૨ નવમા ગુણસ્થાનમાં મોહનીયના એ ન અંક ૨૮-૨૪-૨૧ સહિત જાણવા Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ આઠ કર્મની ૧૪૮ પ્રકૃતિને બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા કયા કયા અને કેટલા ગુણઠાણ સુધી હોય તેની સરળ સમજનું કેષ્ટક -- ઉત્તર પ્રકૃતિની સવ સંખ્યાને કમ ઉત્તર પ્રવને ભિન્ન ભિન્ન સંખ્યાને ક્રમ ૮ મૂળ કર્મનાં તથા ૧૪૮ ઉત્તરપ્રકૃતિનાં અનુક્રમે નામ : : 2 c | કેટલા ગુણઠાણ સુધી બંધ હોય ?િ ? ? ? ? ! કેટલા ગુણઠાણું સુધી ઉદય હોય કેટલા ગુણઠાણા સુધી ઉદીરણ હોય કેટલા ગુણઠાણું સુધી સત્તા હોય જ્ઞાનાવરણીય જ્ઞાનાવરણીય ૫ મતિજ્ઞાનાવરણીય રે ૨ શ્રુતજ્ઞાનાવરણીય અવધિજ્ઞાનાવરણીય મન:પર્યવજ્ઞાનાવરણીય | કેવળજ્ઞાનાવરણીય દશનાવરણીય-૯ ચક્ષુદ્દશનાવરણીય અચક્ષુર્દશનાવરણીય ! અવધિદર્શનાવરણીય | ૪ | કેવળદર્શનાવરણીય ૫ | નિદ્રા દર્શનાવરણીય | - ૧૨ ૧૨ ૧૨ | ૧૨ | ૧૨ ) ૧૨ ૧૨ ૨ | ૧૨ સ0 સમય આવલિ' ન્યુન ન્યૂન કાસમયા ધિકન્યૂન Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ ૧૧ | ૬ | નિદ્રા નિદ્રા પ્રચલા ૧૨.સમય ૧૨ સમયાધિક સમય આવલિ ન્યૂન -ચન | ૮ | પ્રચલા પ્રચલા ૧૪ ] - 1 થીણી વેદનીય-૨ هاد الا ૪ વેદનીય શાતા વેદનીય અશાતા વેદનીય મોહનીય–૨૮ ૦ ૦ ૦ ૦ સમ્યકત્વ મોહનીય મિશ્ર મેહનીય મિથ્યાત્વ મોહનીય અનંતાનુબંધી ક્રોધ અનંતાનુબંધી ભાન અનંતાનુબંધી માયા અનંતાનુબંધી લાભ અપ્રત્યાખ્યાની ક્રોધ ૨ ૧ ૦ ૦ ૦ ૨ ૦ ૧૧-૭ ૧૧-૭ ૧૧૧૧– ૧૧ ૦ ૦ ૧૧-૭ ર ર ર ર ર - - 4 ૦ ૦ - માન માયા , ,બંધ હોય જ નહી) ojએe ૬ ૨ ૨ ૨ ૨ ૨ ૦ ૦ ૦ ૦ ૦૦૧ લાભ ૨ પ્રત્યાખ્યાની ક્રોધ માને માયા લેભ સંજવલન ક્રોધ માન જ ૮ ૯ ૮ ૨ ૨ ૨ ૨ ૨ ૮ ૮ : ૮ ૩૨ { ૧૬ | ૩૩] ૧૭ [e ' ૨૨ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ૩૪ ૧૮ : સંજવલન માયા, - 'ટલે ૩૫ ૧૯ : - ને કષાય - | ૨૦ | હાસ્ય | રતિ અરતિ - - - મેહનીય કામ Ovvvvvvvvv - - - જીગુસા ! પુરૂષ વેદ સ્ત્રીવેદ ૨૮ નપુંસકવેદ 0 0 આયુકમ-૪ ૪૫ ૧ | ૪ ૪ | ૭ દેવાય ૧થી ૪ મનુષ્યા, * . ૧૪ તિર્યંચા, નરકાયું ૪ | નામકર્મની ૯૩-૧૩ મનુષ્યગતિ નામક તિર્યંચગતિ નામકર્મ ૮ જ - જ - - ૯ ૧૧ - ૫ | એકે પ્રિય જાતિ નામકર્મ ૬ | બેઈદ્રિય જાતિ નામકર્મ | ૧ – ૭ | ઈદ્રિય જાતિ નામ | ૧ | ત્રીજે ગુણઠાણે એકે આયુષને બંધ હોય નહિ, માટે ૩જા વિના. * એકેદ્રિય તથા વિકેલેંદ્રિયને માત્ર પહેલું અને બીજુ એ બે જ ગુણઠાણ હોય. - નામકર્મની જે પ્રકૃતિઓની સત્તા ૧૪મા સુધી કહી છે, તેમાંથી Page #344 -------------------------------------------------------------------------- ________________ ૫૬ | ૮ | ૨ ) ૧૧ ચઉરિદ્રિય જાતિ નામકર્મ પંચંદ્રિય ” ઔદારિક શરીર ૧૦ વૈક્રિય આહારક ” તૈજસ ” કામણ ઔદારિક અંગોપાંગ વૈક્રિય ” આહારક ” ઔદારિક બંધન નામકર્મ જ દ ર - હજ હા - જ વેકિય આહાર ?” ૨૧ તેજસ સ્વશરીર તુલ્ય સ્વશરીર તુલ્ય. ૧૪ • • • • • • • • • • - આ સવ ને બંધ સ્વશરીર તુલ્ય છે\A KAAM AA - ૧ - RA& * ? ૧૪ ૧૪ કામણ દારિકસંઘાતન નામકર્મ વૈક્રિય આહારક ” ૧૪ તૈજસ ?” ૧૪ કામણ વઋષભનારાચ સંધયણ | ઋષભ નારાચ નારાચ અર્ધનારાય કીલિકા છેવટું સમચતુરસ્ત્ર સંસ્થાન ન્યોધ સાદી વામન ૩૮ | જ ૧૪ | ૩૦ | હુંડક ૧૪ ૮૮ | ૪૦ | કૃષ્ણ વર્ણનામર્મ મનુષ્યગતિ–પંચેન્દ્રિય જાતિ ત્રસ, બાદર–પયત સુભગ–આદેય-યશ તીથ કરનામકમ-સિવાયની ૭૧ પ્રકૃતિઓની–સત્તા ૧૪ માના દિચરમ સમય સુધી હોય છે. ૧૪ Pદર 9 = 9 PPPP ૧૪ ૧૪] ૧૪ 11; ૧૪ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ૪૧ નાલ વર્ણનામકમ o લેહિત o હારિદ્ર ત સુરભિ દુરભિ તિક્ત રસ سی سی نی نی نی نم نم نم o o o નામકર o o ४५ ૫૦ કાય આલ મધુર o આ સર્વે ૮ માના ૬ઠ્ઠા ભાગ સુધી o بی سی سی مس سو سی o سی نے o o سی o بی ગુરુ લઘુ શીત بی ی o ઉષ્ણ o ي ني ني ني لس نی نی o | ૧૩ ૬૦ ا ني | ૧૧૦ ૬૨ -૪ ૧-૪ h-૨--૨-૪૧ ૧–૨-૪-૨-૧૪ ૧–૨-૪ -૨-૪ ૧૩ ૧૩. ૬૩ ૫૮ સ્નિગ્ધ | ૫૯ અક્ષ નરકાસુપૂવી ૧૦૯ ૬૧ તિય ચાનુપૂવી મનુષ્યાનુપૂવી ૧૧૧ દેવાનુપૂવી ૧૧૨ શુભવિહાગતિ ૧૧૩ અશુભ ૧૧૪ પરાઘાત ૧૧૫ ૬૭ ઉચ્છવાસ ६८ તપ ૧૧૭ ૬૯ ઉદ્યોત અગુલધુ ૭૧ તીથકર ૧૨૦ [ ૭૨ | નિમણ નામક ما م م م ا ا و ا ا ا ا ૧૧૮ ૭૦ નામકર્મ ૬ | ૧૩ [ ૧૩ ૮ ના ૬૧૩-૧૪] ૧૩મું ', ,,ભાગ ૧૩ [ ૧૪ ll Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ નામકર્મ T ૧૪ ૧૨૨. ७४ ૧૪ ૧ ૨૪ ૧૪ ૮ માના ૬ઠ્ઠા ભાગ સુધી ૧૩ / ૧ ૩ સ્થિર શુભ ૧૪ - ૧૪ ૭૩ ઉપઘાત ત્રસ. ૭૫ બાદર ७६ પર્યાપ્ત ૭૭ પ્રત્યેક ૭૮ ૧૨૭ સૌભાગ્ય સુસ્વર, આદેય યશકીર્તિ સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ અસ્થિર ૧૩૭ [૮૯ અશુભ ૧૩૮ | ૯૦ દૌર્ભાગ્ય ૧૩૯ ૯૧ દુ:સ્વર ૧૪૦ ૯૨ | અનાદેય ૧૪૨ | ૯૩ | અપયશ ૮૨ ૮૩ ه ه ه ه ه ه ه ه ه ه ه ع مم مم می نه ته وه وه ૧૩ નામકમ” ૧૩ ૩ ૧ ૩૪ ૩૫ - - - - - - - ૧૪ ૪ | ૪ | - | ગોત્રકમ–૨ ૧૪૨ | ઉચ્ચ ગોત્ર નીચ ગેત્ર ૧૪ | ૧૩ ૧૪ - ૫ | ૫ | ૧૪ ૧૪ ૩ ] રે ] I Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ અંતરાયકર્મ–૫ ૧૪૪ | ૧ | દાનાંતરાય ૧૪૫ લાભાંતરાય ૧૪૬ ભેગાંતરાય ૧૪૭ ઉપભેગોતરાય [૧૪૮ | ૫] વીતરાય م له ولے || ૧૦ | ૧૨ ] ૧૨ | ૧૨ સ્તવ. ૨. ક પ્રદીપક : ૧ આ બીજા કમગ્રન્થનું નામ કમસ્તવ છે, તેનું કારણ છે, કે–ગ્રન્થકાર આચાર્ય મહારાજશ્રીએ ભગવાન મહાવીર દેવની સ્તુતિ કરતા હોય, સ્તવન કરતા હોય, એ રીતે પ્રાચીન કર્મ સ્તવને અનુસરીને આ ગ્રન્થની રચના કરી છે. અને સાથે સાથે ભગવાનના જીવનને સ્તુત્ય વિષય–કમને બંધઃ ઉદય: ઉદીરણુંઃ સત્તા ને સ્થાનમાંથી ભગવાન કેવી રીતે પસાર થયા હતા ?–તે રાખેલ છે. અને સાથે સાથે ગુણસ્થાનકે ઉપર બંધ: ઉદય ઉદીરણા અને સત્તાઃ ઘટાવી બતાવેલ છે. પહેલી જ ગાથામાં– ___ तह थुणिमो वीरजिणं०१. अजोगि अणुदीरगो भयवं०૨૪ વો વિવું પત્તો સિદ્ધિ..... નમ તં વીર રૂ૪ વિગરે પદોમાં આ ગ્રન્થનું સ્તવનપશું રાગે ગયા છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧ લી મગરે આકાશપ્રદેશ ઉપર જે આત્માના જે પ્રદેશે! રહેલા હાય, તે આત્મપ્રદેશ ત્યાંજ રહેલી કામણ વણાઓને યોગ અને અધ્યવસાયના બળથી ખેંચીને પોતાની સાથે દૂધ અને પાણીની માફક મેળવે, તે અંધ, અને એ રીતે બંધાયેલી કામણુ વા જ્યારથી બધાય અને જ્યાં સુધી છુટે નહી', ત્યાં સુધી કર્મ કહેવાય. ઉદ્દય-જે કર્મની જેટલી સ્થિતિ બંધાઈ હાય, તે પ્રમાણે, અથવા અપવ નાર્દિક કરણાએ કરીને એચ્છી થઈ ગઈ હોય, કે વધી હાય, તે પ્રમાણે બરાબર વખતસર કમનુ ઉદ્દયાન્તિકામાં પ્રવેરા થઈ તે વેદન થવું, તે ઉદય. ૩૪૩ ઉદીરણા–ઉદયકાળ પ્રાપ્ત થયા વિના જ જીવના તે કાળના સામર્થ્ય વિશેષના બળથી કર્માંતે ઉદયાવલિકામાં પ્રવેશ કરાવીને પરાણે ઉદયમાં લાવવાં, તે ઉદારણા. સત્તા-કાણુ વણાએ બંધ પામીને તે તે માઁ તરીકેનુ સ્વરૂપ પ્રાપ્ત કર્યુ હોય છે. અથવા સક્રમાદિકે કરીને તે તે ક્રમ તરીકેનું સ્વરૂપ પ્રાપ્ત કર્યુ” હોય છે, એમ જે કર્માંનું જે વખતે જે સ્વરૂપ પ્રાપ્ત થયું હોય, તે સ્વરૂપે જ અવસ્થાન—કાયમ ટકી રહેવું તે સત્તા. દાખલા તરીકે-૧ મનુષ્ય ગતિઃ અને મનુષ્યાનુપૂર્વી એ એ મ બંધાયા હોય તો તે બન્નેયે બધથી પોતાનુ સ્વરૂપ પ્રાપ્ત કર્યુ” ગણાય. અને બન્નેય તે સ્વરૂપે જ્યાં સુધી રહે ત્યાં સુધી તે અન્તેયની સત્તા ગણાય. ૨. હવે બંધ થયા પછી, જો મનુષ્યાનુપૂર્વી" સ્વાતિમાં એટલે મનુષ્ય ગતિકમ'માં સક્રમી જાય, તે આનુપૂર્વી" કમ'નું સ્વરૂપ મટી ગયું. અને મનુષ્ય ગતિમાં તેને સંક્રમ થવાથી મનુષ્યગતિ મે Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ બંધથી અને સંક્રમથી પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું ગણાય. એટલે મનુષ્યગતિ નામકર્મની એકની સત્તા ગણાય. તથા-મિથ્યાત્વ મોહનીયે બંધથી સત્તા પ્રાપ્ત કરી હોવા છતાં તેમાંથી રસ ઓછો થઈ જવાથી તેના અર્ધ રસવાળા અને નીરસ પ્રાયઃ એમ બે ભાગ પડવાથી બંધ ન થવા છતાં મિશ્રમહનીય અને સમ્યકત્વ મોહનીયની સત્તા માનવામાં આવે છે. કેમકે–એ બે પ્રકૃતિઓએ બંધ વિના પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કરીને પિતાની વિદ્યમાનતા સિદ્ધ કરી સત્તા પ્રાપ્ત કરી છે. - ગાથા ૨ જી ચૌદ ગુણસ્થાનકે. આ ગાથામાં ૧૪ ગુણસ્થાનકનાં નામ આપવામાં આવ્યાં છે. અને વિવેચનમાં તેનું ટૂંકામાં સ્વરૂપ સમજાવ્યું છે. ગુણસ્થાનકેની વ્યવસ્થા જગતમાં અનંત જીવો છે. તે દરેક છ એક સરખા જોવામાં આવતા નથી. ઈદ્રિના વિભાગથી, વેદના વિભાગથી, જ્ઞાનશક્તિ, ઉપયોગ શકિત, લેસ્યા વિગેરેથી, જુદી જુદી રીતે શાસ્ત્રમાં જીવોના ભેદો પાડી બતાવ્યા છે. અને જગતમાં દેખાય પણ છે. આ પરંતુ, આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિથી જે ભાગ પાડવામાં આવ્યા છે, તે આ ગુણસ્થાનકેની વ્યવસ્થાથી બરાબર વ્યવસ્થિત સમજાવી શકાય છે. ૧સામાન્ય રીતે-જીવના ૧ મિથ્યાત્વી અને ૨. સમ્યક્ત્વ ઘારીઃ એ બે પ્રકારો પાડવામાં આવે છે, એટલે કે-કેટલાક છે ગાઢ અજ્ઞાન અને વિરૂદ્ધ સમજના હોય છે. કેટલાક સમજદાર એટલે યોગ્ય લક્ષ્ય અને આદશને અનુસરીને જીવન ચલાવતા હોય છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વધારીઓમાં ત્રણ પ્રકાર પડી જાય છે. ૧ સમ્યકૂવથી પડતી વખતે સ્વલ્પ સમ્યક્ત્વવંત, ૨ અધસમ્યક્ત્સવ-અધ મિથ્યાત્વવત અને ૩ વિશુદ્ધ સમ્યક્ત્વવંત. એટલે ૧ મિથ્યાત્વ. ૨ સાસ્વાદન. ૩ મિશ્ર. અને ૪ સમ્યક્ ત્વવંત ગુણસ્થાનકો. એમ ચાર વિભાગ ગુણસ્થાનકોના થયા. હવે સમ્યક્ત્વવંતમાં નીચે પ્રમાણે ભેદા પડે છે. ૧ સમ્યક્ત્વ છતાં ચારિત્ર રહિત. એટલે અવિરતિ, (૪ થું) ૨ સમ્યકૃત્વ છતાં ચારિત્ર સહિત. સમ્યકૃત્વ છતાં ચારિત્ર સહિતના બે પ્રકાર પડે છે. ૧ દેશથી ચારિત્રવત. (૫ મું) સથી ચારિત્રવતના બે પ્રકાર પડે છે. પ ૨ સર્વથી ચારિત્રવત. ૧ પ્રમાદ સાથે સવ ચારિત્રવત (૬ઠું·) ૨ અપ્રમાદ સાથે સર્વ ચારિત્રવત. અપ્રમાદ સાથે સ` ચારિત્રના એ પ્રકાર પડે છે. ૧ કેવળી અવસ્થા ૨. છદ્મસ્થાવસ્યા. કેવળજ્ઞ!ન સાથેના અપ્રમત્ત ચારિત્રના બે પ્રકાર પડે છે ૧ મન વચન કાયાના ચેગ સાથે અપ્રમત્ત ભાવે રહેલા સથી ચારિત્રવંત કેવળી–સયેાગી કેવલી સવ" ચારિત્રવ ́ત (૧૩ મું ૩૦) ૨ મન વચન કાયાના યોગે વિના અપ્રમાભાવે રહેલા સથી ચારિત્રવ‘ત. કેવળજ્ઞાની-અયેાગી કેવલી અપ્રમત્ત સ` ચારિત્રવત (૧૪ મું ગુ॰) છદ્મથ અપ્રમત્ત સવથી ચારિત્રવતના બે પ્રકાર પડે છે. ૧ શ્રેણિ ન માંડનાર—યથાપ્રવૃત્ત કરણવાળા (છ મુ.) ૨ અને શ્રેણિ માંડનાર-અપૂર્ણાંકરણી. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪ યથાપ્રવૃત્ત કરણવાળા—૭ મુ ગુણસ્થાનક અપૂર્ણાંકરણીમાં—૮ માથી ગુણસ્થાનક. અપૂર્વ કરણમાં-એ પ્રકાર પડે છે. ૧ નિવૃત્તિ--સ્વીકારનારા જીવે કે જેઓના અધ્યવસાયાની વિષમતા હૈાય છે. (૮મું ૩૦) ૨ અનિવૃત્તિ—સ્વીકારનાર જીવાના અધ્યવસાયેામાં સરખાપણું હોય છે. (૯ મુ' ગુ॰) અનિવૃત્તિમાં બે પ્રકાર પડે છે-૧ સાયી--સમાહી ૨ અકવાયી--નિર્માહી સષાયિના એ પ્રકાર. ૧ આદરકષાયી (૯ મુ ગુણસ્થાનક) અકષાયીનાં બે પ્રકાર- ૧ ઉપશાંતમેાહી (૧૧ મુ· ગુણસ્થાન) ૨ ક્ષીણમાહી (૧૨ મુ' ગુ૦) ક્ષીણમાહીના બે પ્રકાર ૧ છદ્મસ્થ વીતરાગ કેવળી વીતરાગના એ પ્રકાર- ૧ સયેાગી ૨ સૂક્ષ્મકષાયી (૧૦ મું ગુણસ્થાનક) ૨ કેવળી વીતરાગ ૨ અયેાગી ૨. ખીજી રીતે નીચે પ્રમાણે ગુણસ્થાનકેાના વિભાગો પડી રાકે છે. ૧ અયાગિ (૧૪ મુ) ૨ સયોગિ (૧૩ મા સુધી) ૨ સયેાગિના એ પ્રકાર- ૧ કેવળી ૨ સ્થ ૩ છદ્મસ્થ યોગિના બે પ્રકાર પડી શકે છે. ૧ વીતરાગ (૧૧–૧૨ મુ' ગુ.) ૨ સરાગ (૧થી૧૦) Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ જ વીતરાગ છદ્મસ્થના બે પ્રકાર પડી શકે છે. ૧ ઉપશાંત મહી (૧૧ મું) ૨ ક્ષીણમેહી (૧૨ મું) ૫ સરાગી છદ્મસ્થના બે પ્રકાર પડી શકે છે. ૧ સૂત્મકવાયી ૨ બાદરપાયી. ૬ બાદર કપાયીના બે પ્રકાર છે– ૧ મિથ્યાત્વી ૨ સમ્યકત્વી ૭ સમ્યકત્વી બાદર કષાયીના ત્રણ પ્રકાર છે. ૧ સાસ્વાદન-સમ્યકત્વથી પડી મિથ્યાત્વ તરફ જતે. ૨ મિશ્ર. ૩ સમ્યકત્વી. ૮ અથવા બાદર કષાયીના બે ભેદ છે ૧ અવિરતિ. ૨ સવિરતિ ૯ અવિરતિના ચાર ભેદ છે. ૧ મિથ્યાત્વ યુક્ત ૨ સાસ્વાદનયુક્ત. ૩ મિશ્રયુક્ત. ૪ સભ્યત્વ સહિત. ૧૦ સભ્યત્વ સહિત બાદરકષાયી સવિરતિના બે ભેદ છે. ૧ દેશવિરતિ ૨ સર્વવિરતિ. અથવા સમ્યકત્વી બાદર કવાયીના બે પ્રકાર છે. ૧ અવિરતિ (૪થું ગુણસ્થાનક) ૨ સવિરતિ (પાંચમાથી), ૧૧ સવિરતિના બે પ્રકાર છે ૧ દેશવિરતિ (પાંચમું) ૨ સર્વવિરતિ (૬ ટુઠા થી) ૧૨ સર્વવિરતિ બાદર કષાયીના બે પ્રકાર છે. ૧ પ્રમત્ત (૬ ટૂંકું,) ૨ અપ્રમત્ત (૭ માથી) Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ૧૩ અપ્રમત્ત આદર કાયિસવિરતિના એ પ્રકાર છે. ૧ યથાપ્રવૃત્તિ કરણ [પૂર્વકરણ] (છ મુ.) ૨ અપૂર્વકરણ (આઠમાથી) ૧૪ અપૂ`કરણ બાદર કષાયી સવિરતિંત એ પ્રકારના છે. ૧ નિવૃત્તિ (૮ મુ'.) ૨ અનિવૃત્તિ (૯ મુ) આ રીતે તથા બીજી પણ અનેક રીતે ભેદો પાડી શકાય છે— પ્રમત્ત (૧ થી છ સુધી) અપ્રમત્ત (૭થી ૧૪મા સુધી) નિવૃત્ત (૧ થી ૮ સુધી) અનિવૃત્ત (૯ થી ૧૪ સુધી) પૂર્વીકરણ (૧ થી ૭ સુધી) 9 અપૂર્વકરણ (૮ મુ` કે ૮થી૧૪ સુધી) બાદરકષાય (૧ થી ૯મા સુધી) સુક્ષ્મષાય (૧૦ મુ` જ) સરાગ (૧ થી ૧૦ મા સુધી) વીતરાગ (૧૧ થી ૧૪ સુધી) છદ્મસ્થ (૧ થી ૧૨ સુધી) ક્રેલિક (૧૩ થી ૧૪ સુધી) અવિરત (૧ થી ૪ સુધી) સવિરત (૫ થી ૧૪ સુધી) સયેાગી (૧ થી ૧૩) મિથ્યાત્વયુક્ત (૧ લુ') મિથ્યાત્વરહિત (૨ થી ૧૪ સુધી) સર્વાંવિતિ (૬ થી ૧૪મા સુધી) અલ્પવિરતિ (૫ મુ.) અયોગી (૧૪ મુ' જ) વિગેરે રીતે વિદ્યાથીઓને ગુણસ્થાનકાની ગોઠવણની ખુશ્રી સમવવી. આ રીતે વિવિધ આધ્યાત્મિક યોગ્યતાવાળા જીવને સંકલનાઅહ્ન ચૌદ સ્થાનમાં વ્હેંચી નાંખેલ છે, આમ ચૌદ ગુણસ્થાનકાને ક્રમ કેટલા ખુબી ભરેલા છે? અને તેની ગોઠવણમાં કેટલી બુદ્ધિમત્તા છે ? તે સમાશેઃ બાળવાને સમજાવવા ગુણસ્થાનકોનુ સ્વરૂપ સમજાવનાર ચિત્ર નીચે પ્રમાણે દોરી શકાય: Page #354 -------------------------------------------------------------------------- ________________ ૧ પહેલા પગથીએ રહેલા નિાદથી માંડીને—ભવ્ય, અભવ્ય, પંચેન્દ્રિય સુધીના અનંત અનંત જીવરાશિ દર્શાવી શકાય, ગાઢ અજ્ઞાન મૂર્છાવસ્થામાં પડેલા માકામી, ક્રોધી, માની, માસી, લોભી, લુટારા, હિંસક,શિકારી, મિદરા પીનારા, તાકાની, લુચ્ચા, બદમાશ, માખીએ, કીડીએ, જં તુઓ, પશુ, પક્ષીઓ વગેરેથી ખદબદતું તાવી શકાય. ૨ ખીજા પગથિયા ઉપર તેમાંના કાંઈક પ્રકાશવાળા જીવે બતાવી શકાય. મિષ્ટ ભાજનનું વમન કરતાં કરતાં તેને સ્વાદ લેનારનુ પ્રતિક મૂકી શકાય. ૩ ત્રીજે પગથિયે-અ મિથ્યાત્વીઃ અને અર્ધ સમ્ય ́સહિત: એવા જીવે બતાવી શકાય. અર્થાત્ એક તરફ મિથ્યાત્વની સામગ્રી અને એક તરફ જિનમંદિર વિગેરે . સમ્યકત્વની સામગ્રી અતાવી, બન્ને તરફ ઉદાસીન રૂપે ચીતરી શકાય, અને સામે દૃષ્ટાંત તરીકે અન્ન ઉપર રુચિ કે અસિય ન ધરાવતા નાળીયેરદીપના મનુષ્ય! ચીતરી શકાય. ૪ ચોથે પગથિયે—જિનમંદિર જૈન મુનિએ જૈન શાસનઃ વિગેરે તરફ આદર રાખવા છતાં, આપવા છતાં, રંગ, રાગ, મેાજમજાહુમાં પડેલા અને વૃત્તિ ન સેવી શકનારા જીવો બતાવી શકાય. ૩૪૯ ૫ પાંચમે પગથિયે—જૈનશાસન વિગેરેના આદર અને આરાધના કરી રહેલા ખાર વ્રતધારી શ્રાવકા, પ્રતિમા વહન કરતા શ્રાવકા બતાવી શકાય. જૈન આગમઃ તેને માટે ભાગ ખાસ ત્યાગ ૬ છઠ્ઠે પગથિયે—મુનિ મહારાજા, ધ્યાનમાં, આત્મસાધનામાં ધાર્મિક અનુષ્ઠાતામાં લાગેલા હોવા છતાં, સ્હેજ ઝોકાં ખાતા કે વાતચીત કરતાં પ્રમાદમાં પડેલા બતાવી શકાય. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ ૭ મે પગથિયે–તેજ મુનિ મહારાજાએ ધ્યાનમાં જાગ્રત , પરિષહ સહન કરવા છતાં, અપ્રમત્ત ભાવે રહેલા બતાવી શકાય, છટ્ઠા–સાતમા વચ્ચે આવ-જા કરતા હોય. ૮ મે પગથિયે–૮મું પૂરું થતાં અને નવમાની શરૂઆતમાં બે નિસરણી ગોઠવી શકાય. એક ૧૧ મા સુધી, અને એક બારમા સુધી. તે બેમાંની કેઈપણ એક નિસરણી ઉપર ચડતાં પહેલાં પાંચ અપૂર્વ ઘટનાઓ કરી તે ઉપર ચડવાની તૈયારી કરતા મુનિ મહાભાઓ બતાવી શકાય. ૯ મે પગથિયે–એ નિસરણીના જુદા જુદા પગથિયાં બતાવી શકાય છે જે પ્રકૃતિએને નવમાના જે જે ભાગે ઉપશમ કે ક્ષય થાય તેને લગતા અધ્યવસાયસ્થાનકે રૂપી પગથિયાં ગોઠવી શકાય. એક મુનિ મહારાજ ઉપશમશ્રણ ઉપર ચડતા હોય. અને એક ક્ષપકશ્રેણી ઉપર ચડતા હોય એમ બતાવી શકાય. ૧૦ મે પગથિયે-બનેયને સહેજ લેભનો ઉદય હોય, તેવા ભાવયુકત બતાવી શકાય. ૧૧ મે પગથિયે-ચડેલા તદ્દન ઉપશમભાવમાં લીન બતાવી શકાય. અને ઠેઠ ઉપરને પગથિયેથી સંયમસ્થાનરૂપી દેરી હાથમાંથી છુટી જવાથી અને મેહનીયરૂપી પિત્તને ઉછાળે આવવાથી ચકરી આવતી હોય, તેમ બતાવી પડતા બતાવી શકાય. ૧૨ મે પગથિયે-સડસડાટ ચડતા હોય, અને મેહનીય કર્મોની રેત અને મેલ નીચે ખર્ચે જતા હોય, તેમ તેમ હલકા થવાથી ઉપર ચડી જાય. અને તદ્દન મેહનીય વિનાના હોવાથી તદિન આનંદી અને ઉજજવળ આત્માવાળા બતાવી શકાય. ૧૩ મે પગથિયે-સમવસરણમાં બેઠેલા, કેવળજ્ઞાન–પ્રભાવથી દીપતા, કાલેલકમાં પ્રકાશ પાડતા, ભવ્ય લેક તેને પૂજતો હોય, mational Page #356 -------------------------------------------------------------------------- ________________ રૂપા બાર પર્ષદામાં દેશના આપતા હોય, અને શાસન પ્રવર્તાવતા હોય મેહ ચેર ભાગ હેય, મિથ્યાત્વમેહ મોટું સંતાડતો હોય, અને કેવળીભગવાન પોતે દુનિયામાંથી ભાગવાની તૈયારી કરતા હોય. તેવી ઘટના બતાવી શકાય. ૧૪ મે પગથિયે–પવાસને બેઠેલા મુનિઓ નિષ્પકંપ ધ્યાનમાં લીન હોય, શરીરના બે ભાગ જેટલા ભાગમાં ઘન આત્મા ગોઠવાત હેય, અને શરીરમાંથી છુટો પડી ઉપર જવાની તૈયારી કરતો હોય તેમ બતાવી શકાય. છેવટે ૧૫ મા પગથિયા ઉપર મોક્ષમદિરમાં આત્મ–સુખમાં મગ્ન થઈ બિરાજમાન હોય, તેમ બતાવી શકાય. આ પ્રમાણે ચૌદ પગથિયાં ચડીને મેક્ષરૂપી મંદિરમાં આત્મા બિરાજમાન બતાવીને ચૌદ ગુણસ્થાનકેન વિકાસક્રમ બાળ વેને સમજાવી શકાય. વિવેચનમાં ટુંકામાં બતાવવામાં આવેલ ચૌદ ગુણસ્થાનકના સ્વરૂપમાં આવતા કઠિન શબ્દોના અર્થ તથા સમજવા જેવી હકીકતો નીચે પ્રમાણે આપી અભ્યાસીઓને સરળતા કરી આપી છે. ૧. શુદ્ધિને પ્રક, અશુદ્ધિને અપકર્ષ, અશુદ્ધિને પ્રકર્ષ, શુદ્ધિને અપકર્ષ પ્રકઈ–વધારે, અપકર્ષ–ઘટાડે, ઓછાશ. ૨. પ્રતિપત્તિ-સ્વીકાર, સમજ. “સર્વ જીવોને અક્ષરનો અનં. તમો ભાગ હંમેશાં ઉઘડો હોય છે. જે તે પણ અવરાઈ જાય, તે જીવ અજીવપણું પામી જાય.” (તેમ તે કદી બની શકે જ નહીં) યથાર્થમતિ-ખરું જ્ઞાન. પૃચ્છક-પ્રશ્ન કરનાર. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩પર : “સૂત્રાર્થના એક પદની પણ અશ્રદ્ધા રાખે તે મિથ્યાદષ્ટિ સમજવો.” ' “સૂત્રમાં બતાવેલ એક પદ કે અક્ષરને જે અસહતે હેય બાકી બધું સહતે હોય, તે પણ જમાલિની પેઠે મિથ્યાદષ્ટિ સમજવો, કેમકે–વાસ્તવિક રીતે પ્રભુના વચનમાં વિશ્વાસ થવાથી તે મિધ્યદષ્ટિ ગણાય.” પુલ પરાવર્તનનું સ્વરૂપ નવતત્વમાં ટુંકામાં આપેલ છે. વિશેષ પાંચમા ક્રમમાં આવશે. બીજુ ગુણસ્થાનક નદી ધોલના-નદીમાં અથડાવું. અનાગપણું–રાદા વિના. યથાપ્રવૃત્તિકરણ નામનું સમક્તિ પામતાં પહેલાંનું કરણઆત્માને પ્રયત્ન વિશેષ. ધન–ઘણાં અત્યંત. દુર્ભેદ્યન ભેદાય તેવી ગાંઠ, અત્યન્ત તીવ્ર રસવાળું મિથ્યાત્વ મોહનીય કર્મ. “જ્યાં સુધી ગાંઠ છે, ત્યાં સુધી પહેલું, તેને ભેદ કરે, ત્યારે બીજું, અને જેની પછી તુરત જ સમ્યકત્વ પ્રાપ્ત કરી લેવાય છે, તે વખતે ત્રીજુ-અનિવૃત્તિકરણ હોય છે.” ઉપશમ સમકિત પામવાને કમ– ૧ અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્ય જીવ-જે સમક્તિ પામવાને હોય, તે ત્રણ કરણ કરે છે. ૧ યથાપ્રવૃત્તિકરણ ૨. અપૂવકરણ ૩. અનિવૃત્તિકરણ - યથાપ્રવૃત્તિકરણ-આયુ : સિવાયના સાત કર્મની-પલ્યોપમને અસંખ્યાતમો ભાગ ન્યૂન એક કડાકડી સાગરોપમની સ્થિતિ રાખે છે. અર્થાત ઘણી સ્થિતિ ઓછી કરી નાખે છે. છતાં મિથાત્વ મોહનીય કમના તીવ્ર રસ રૂપી ગાંડ હોય છે, તે રસ કદી ઓ છે Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩પ૩ થયે નથી હોતે. માટે તે ગાંઠ ભેદવી જોઈએઃ મિથ્યાત્વને રસ ઓછો થયા વિના સમ્યકત્વ જેવી વિશુદ્ધ અવસ્થા શી રીતે પામી શકાય? માટે ઘણી વાર યથાપ્રવૃત્તિકરણ કરવાથી કાંઈક વિશુદ્ધ થયેલે આત્મા તે રસને પણ ઓછો કરી શકે છે. તેનું નામ ગ્રંથિભેદ કહેવાય છે. તે ગ્રંથિભેદ જે અધ્યવસાયના બળથી થાય છે, તેનું નામ અપૂવકણ કહેવાય છે. અંતમુહૂર્ત કાળ પ્રમાણના અપૂર્વકરણના બળથી રસ ઓછો થવાથી પછી તે કમનું બળ નબળુ પડવા માંડે છે. આ રસની ગાંઠ ભેદવાનું પહેલ વહેલું થવાથી તે કરનાર વિશુદ્ધ અધ્યવસાય રૂપ આત્માના સામર્થનું નામ અપૂર્વકરણ કહેવામાં આવ્યું છે. અપૂર્વકરણ પૂરું થયા પછી-અંતમુહૂર્ત વખત સુધીનું અનિવાત્તકરણ તરત જ શરૂ થાય છે. તે પૂરૂ થતાં જ ઉપશમ સમકિત પ્રાપ્ત થાય છે. તેને વિધિ નીચે પ્રમાણે છે:– અનિવત્તિકરણને સંખ્યાતમો ભાગ બાકી રહ્યા પછી અંતરકરણની ક્રિયા શરૂ થાય છે. અને એ અંતરકરણની ક્રિયા પૂરી થતાં જ અંતરકરણને પહેલે સમયે ઉપશમ સમકિત પ્રાપ્ત થાય છે, તે આ રીતે અનિવૃત્તિ કરણના સંખ્યાના ભાગે વ્યતીત થયા પછી, એક સંખ્યાત છેલ્લે ભાગ બાકી રહે, ત્યારે અનિવૃત્તિ કરણમાં જ રહેલે આત્મા–એટલે સંખ્યાતમો ભાગ છેડીને તેની પછીના જે અંતમુહૂર્ત સુધીમાં મિથ્યાત્વ મેહનીય કર્મના પુગલે ઉદયમાં આવવાના છે, તેને ઉપશમાવવા માટે–ગાબડું પાડવા માટે- તરકરણ કરે છે. એટલે સ્વાભાવિક રીતે જ મિથ્યાત્વના ત્રણ ભાગ પડી જાય છે. ૧. છેલ્લા સંખ્યામાં ભાગ વખતે અને અંતરકરણ પહેલાં કભા.૧-૨૩ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પણ અંતરકરણ કરવાની ક્રિયા થતી વખતે ભોગવવાની અંતર્મુ દુર્તની સ્થિતિના દળીયા અને તેની સ્થિતિ, ૨ અંતરકરણના દળિયા અને તેની સ્થિતિ ૩ અંતરકરણ પછી ભોગવવાના દળિયા અને તેની સ્થિતિ. તેમાં–પહેલી સ્થિતિને અંતરકરણની ઉપરની સ્થિતિ અને ત્રીજી સ્થિતિને અંતરકરણની હેઠેની સ્થિતિ એવી સંજ્ઞા પાડવાથી સમજવામાં અનુકૂળતા રહેશે. છેલ્લા સંખ્યાતમા ભાગને પણ વખત અંતમુહૂર્તને જ છે. અને તે વખતે ભોગવવાની એટલે અંતરકરણની ઉપરની સ્થિતિ પણ અંતમંદની છે, અને અંતરકરણ પછી ભોગવવાની એટલે કે અંતરકરણની હેઠેની સ્થિતિને કાળ ઘણે છે. જ્યારે આત્મા ઉપરની સ્થિતિમાં રહેલું હોય છે, ત્યારે તેને ઉદયમાં મિથ્યાત્વ મેહનીય તે હોય છે જ, પરંતુ તેને ઉદય ચાલુ હોય છે. અને તે ઉપરની સ્થિતિ ભોગવવાનો વખત તે અંતરકરણ કરવાની ક્રિયાને વખત છે. ત્યારે તેમાં નીચે પ્રમાણેની ઘટનાઓ બને છે – ૧ અંતરકરણના એટલે કે બીજા કે બીજા ભાગના દળિયાએને પહેલી સ્થિતિ–ઉપરની સ્થિતિના–દળિયામાં અને હેની-ત્રીજી સ્થિતિના દળિયામાં નાંખે છે. એમ કરીને તે દળિકેને ખલાસ કરીને તેટલા ભાગને સાફ-તદ્દત સાફ કરવાનું કામ કરે છે. ૨. સાથે સાથે ઉપરની પહેલી સ્થિતિમાં રહેલા આત્માને મિથ્યાત્વ મોહનીયને ઉદય ચાલુ હોય છે, તેની ઉદયાવલિકાઓમાં પહેલી સ્થિતિના દળિયાની ઉદીરણા કરીને, અને હેલી સ્થિતિના દળિયાની પણ ઉદીરણ કરીને નાંખે જાય છે, અને ખપાવ્યે જાય Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ છે, ઉપરની સ્થિતિનાં દળીયાની ઉદીરણાને ઉદીરણું કહેવામાં આવે છે. અને હેઠલી સ્થિતિના દળિયાની ઉદીરણાને આગાલ એવું જુદું નામ આપવામાં આવેલું છે. ૩. એમ કરતાં કરતાં–ઉપરની સ્થિતિ જોગવતા ભોગવતાં–બે ઉદયાવલિકા બાકી રહે ત્યારે આગાલ બંધ પડે છે. અને એક ઉથાવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા પણ બંધ પડે છે. છે. માત્ર છેલ્લી ઉદયાવલિકા ચાલુ હોય ત્યારે તે માત્ર મિથ્યાત્વ મોહનીયને ઉદય જ ચાલુ હોય છે, તે વખતે અંતરકરણ કરીને જે દળિયા ઉપરની અને હેઠેની સ્થિતિમાં નાંખીને ઉપશમાવ્યા છે, તેને સત્તામાં જ ત્રણ પુંજ–શુદ્ધઃ અધ શુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ પુંજ થવાની શરૂઆત થાય છે. ૫. અને છેલી ઉદયાવલિકા પૂરી થતાંની સાથે જ, અંતકરણ કરવાની ક્રિયા પૂરી થતાંની સાથે જ ઉપશમ સમકિત પ્રાપ્ત થાય છે, કેમકે –તે વખતે ભોગવવા યોગ્ય મિથ્યાત્વના કર્મદલિકને ઉઠાવીને ઉપરની અને હેઠેની સ્થિતિમાં નાંખી, પછી દબાવી– ઉપશમાવી દીધા હતા, એટલે મિથ્યાત્વના ઉદયમાં ગાબડું-આંતરું –અંતર પડી ગયું, જેથી મિથ્યાત્વ મોહનીયને ઉદય ન હોવાથી તેણે જેને દબાવ્યું હતું, તે સમકિતગુણ પ્રગટ થઈ ગયો, પરંતુ તે સમકિતગુણ પ્રગટ થતી વખતે દબાવનાર કર્મોને ક્ષય તે. નથી થયો, પરંતુ ઉપશમ થયો છે, માટે તે સમકિતનું નામ ઉપશમ સમકિત કહેવાય છે. આ સ્થળે ઘણું જ જાણવા જેવું અને સમજવા જેવું છે, પરંતુ ઘણું સુક્ષ્મ હોવાથી, તે અહીં લખતા નથી. પરંતુ જીજ્ઞાસુએએ કર્મ પ્રકૃતિના ઉપાસના કરણમાંથી જાણી લેવું. - ત્રણ પુંજ થયા પછી, ઉપશાંત હોવા છતાં સત્તામાં પણ તેમાં Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ ગુણસંક્રમ ચાલે છે. અને મિથ્યાત્વમાંથી મુક્તિના બળે મિત્ર અને સમ્યક્ પુજેમાં વધારે થયે જાય છે. હવે-ઉપરામસમકિતને એટલે કે અંતરકરણને અંત* દતને વખત પૂરો થવા આવતાં નીચે પ્રમાણેની ઘટનાઓ બને છે. અંતકરણ પૂરું થાય એટલે પછી તે ઉપશમ સમકિત ટકી શકે જ નહીં, કેમકે તેટલા વખતનું જ મિથ્યાત્વના ઉદયમાં ગાબડું પડયું હતું, પછી તો મિથ્યાત્વને ઉદય પાછો ચાલુ થ જ જોઈએ. પરંતુ સત્તામાંયે મિથ્યાત્વ કેવળ રહ્યું નથી. તેને ત્રણ ભાગમાં વહેંચી નાંખ્યું છે. શુદ્ધ અર્ધ શુદ્ધ અને અશુદ્ધ: એ ત્રણ ભાગમાં મિથ્યાત્વ વહેંચાયું છે. મિથ્યાત્વને શુદ્ધ થયેલા દલિકનું નામ સમ્યકત્વ મોહનીય છે. અધ શબ્દનું નામ મિશ્ર મોહનીય છે, અને અશુદ્ધનું નામ મિથ્યાત્વ મોહનીય છે. આ વાત યાદ રાખવી. ૧. હવે જે, અંતરકરણ પૂરું થતાં જ સમ્યક્ત્વ મોહનીય કર્મનો પુંજ ઉદયમાં આવે, તો ઉદયમાં આવીને નાશ પામ્ય-ક્ષય પામે જાય. અને બાકીની પ્રકૃતિઓને ઉપશમ રહે છે, એટલે ઉપશમ સમ્યકત્વ પછી ક્ષાપથમિક સમ્યકત્વ થાય છે. ૨ અને જે મિત્ર મોહનીય કર્મને પેજ ઉયમાં આવે તે ઉપશમ સમકિત પછી અંતર્મુદત સુધી મિશ્ર સમકિત થાય છે. અને પછી ક્ષયોપશમ સમકિત કે મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે ૩. જે ત્રીજો એટલે અશુદ્ધ એટલે મિથ્યાત્વ મોહનીય પુંજ ઉદયમાં આવે. તે અંતરકરણ પૂરું થતાં પહેલાં, વધારેમાં વધારે Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ છ આવલિકા સુધી સાસ્વાદન સમ્યક્ત્વ રહે છે. અને પછી મિથ્યાત્વ ગુણઠાણું પ્રાપ્ત થાય છે. અહીં મતાંતરે ઘણું છે. “પહેલું ક્ષયોપશમ સમકિત થાય” એ મત છે. “અપૂર્વકરણ વખતે જ ઉપશમસમકિત થાય એ પણ મત છે,” “ઉપશમસમક્તિ પછી ત્રીજે અશુદ્ધ પુંજ જ ઉદયમાં આવે, અને સાસ્વાદન જ થાય અને પછી મિથ્યા જાય” વિગેરે મતાન્તરે વિશેષ ગ્રંથમાંથી જાણવા. સમકિત મોહનીયને પુજ ઉદયમાં હોય, ત્યારે લાપશમિક હાય, પરંતુ સંક્રમણ થતાં થતાં મિથ્યાત્વનાં મિત્રમાં, અને મિત્રમાંથી સમ્યક્ત્વમાં આવીને તે ક્ષય થઈ જાય, ત્યારે સમતિ મેહનયના ઉદયાવલિકામાં પ્રવિષ્ટ છેલ્લા દળના વદન વખતે વેદકસમકિત હોય. કેમકે તે વખતે કઈ પણ કર્મ ઉપશમતાં નથી, તેમ જ વેદાઇને તદ્દન ય પણ પામ્યું નથી. પરંતુ, અલ્પ પણ વેદાય છે. માટે એક સમયનું વેદક સમ્યક્ત્વ ગણાય છે. એ વેદાઈ ગયા પછી, તુરત જ ક્ષાયિક સમકિત પ્રાપ્ત થાય છે, કેમકે-દર્શન મેહનીયના તમામ કર્મોને. તદન ક્ષય થયા પછી જ તે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સમ્યવોની ઉત્પત્તિનું ટુંક સ્વરૂપ બીજા કર્મગ્રંથની શરૂઆતમાં સમજવું ખાસ જરૂરી છે, તેથી ટુંકામાં સમજાયું છે. ૩ જું ગુણસ્થાનક– મદન કેન્દ્ર--મીણે ચડાવે તેવા છડેલા કોદ્રા. ત્રીજે ગુણ સ્થાનકે જન્મ-મરણ ન થાય. નવું આયુષ્ય ન બંધાય. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ૪ શું ગુણસ્થાનક– ૧ ન જાણે, ન આદરે, ન પાળે, ૨ ન જાણે, ન આદરે, પાળે, ૩ ન જાણે, આદરે, ન પાળે, ૪ ન જાણે, આદરે, પાળે, પ જાણે, ન આદરે, ન પાળે, ૬ જાણે, ન આદરે, પાળે, ૭ જાણે, આદરે, ન પાળે, ૮ જાણે, આદર, પાળે. પ્રથમના ૪ ભાંગે મિથ્યાત્વી હોય, પછીના ત્રણ ભાંગે અવિરતિ સમ્યગદષ્ટિ હોય અને છેલ્લા ભાંગે વિરતિવાળે હોય. આ ગુણસ્થાનકે જન્મ, મરણ, આયુષ્યબંધ, પરભવગમન વિગેરે હોય. ૫ મું દેશવિરતિ ગુણસ્થાનક-- આ ગુણસ્થાને વર્તનાર જીવ થોડો પણ ત્યાગ આદરથી કરે છે, નવકારશીના પ્રત્યાખ્યાનથી માંડીને વાવત સમ્યકૃત્વમૂલ-બાર ત્રત અને એકંદર શ્રાવકને શકય પંચ આચારના પાલનમાંથી ઓછામાં એ છું એકાદ વ્રત કે એકાદ આચારનું પાલન તે કરે છે, તે પણ દેશવિરતિ ગણાય છે. આ ગુણસ્થાનક મનુષ્ય અને તિર્યંચાને જ હોય છે. સ્વયંભૂરમg સમુદ્રના મો જિનપ્રતિમા અને જિનમુનિના આકારના બીજા મસ્પેને જોઈને જાતિસ્મરણ પામીને સમ્યક્ત્વ તથા દેશવિરતિને મનથી સ્વીકાર કરે છે, તેથી તેઓને પણ દેશવિરતિને સંભવ હોય છે. ૬ ડું ગુણસ્થાનક– પાંચ પ્રમાદ-મધ, વિષ, કપાથ, નિદ્રા, વિકથા, એ પાંચેય, તથા પાંચમાને કોઈ પણ એક પણ પ્રમાદ કહેવાય છે. તે હોવા સાથે જેમાં સર્વવિરતિ ચારિત્ર હોય, તે પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક કહેવાય છે. ચૌદ પૂર્વધરે આ ગુણસ્થાનકે આહારક લબ્ધિ ફેરવી શકે છે. ૭ મું ગુણસ્થાનક– છઠ્ઠા અને આ ગુણસ્થાનકમાં માત્ર એટલે જ ફરક છે, કે આ Page #364 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકે પ્રમાદ જરા પણ ન હોય, એટલે વ્રતમાં મેટા અતિચારાદિકને સંભવ ન હોય, અને " ગુરુસ્થાનક પ્રમાદયુકત હાવાથી અહિંસા, સત્ય, અદત્તાદાનને ત્યાગ, અબ્રહ્મત્યાગ, અને અપરિગ્રહ વ્રતાદિમાં અતિચારના સંભવ થાય છે. આ બન્નેય ગુણઠાણા સળંગ દરેક વખતે નથી હોતા. પરંતુ અંતમુ અંતમુદત ફરતા રહે છે, એટલે કે—એક અંતમુ*દત" છ, પછી અંતમુ`દ સાતમું ગુસ્થાનક હોય. એમ ઉત્કૃષ્ટ દેશે ઉષ્ણુ પણ ક્રોડ વર્ષોં સુધી હેાય છે. અહી એમ કહી શકાય કે છેલ્લા અને પહેલા તીથ''કર ભગવતઃ વારામાં પ્રમાદબાહુલ્ય હોવાથી પાંય મહાવ્રતી ધર્મ સંપ્રતિક્રમણ અને પર્યુષણાદિકલ્પે। નિયત રાખવા પડયા છે. અને શે તીથકર ભગવંતોના વખતમાં પ્રમાદની ન્યૂનતા હોવાથી ચાર મહાવ્રતમાં ધનો સમાવેશ, તથા પ્રતિક્રમણાદિક કલ્પા કારણે આચ રવાના હોય છે. અપ્રમાદ ભાવના બધા અંતમુ મળીને એક તદ જેટલી જ અપ્રમત્તદશા થાય છે. ૮ સુ ગુણસ્થાનકે--- ૩૫૯ અંતમુ ત માં છટૂંકું, અંતર્મુદ સાતમ ગુણસ્થાનક ફરતા રહે છે. પરંતુ છઠ્ઠા તથા સાતમા ગુરુસ્થાનકોના સ્પથી તથા પ્રકારની વિશુદ્ધિ મેળવીને જે ઉપશમ કે ક્ષેપકણ માંડવાના હું.ય છે, તેને ૮ મા ગુણસ્થાનક ઉપર ચડવુ પડે છે, બન્નેય શ્રેણિના આરંભ યદિપ ૯ માથી જ થાય છે, પરંતુ તેને પાયે. ભૂમિકા ૮ મા માં રચાય છે. ૮ મું ગુણસ્થાનક બન્નેય શ્રેણિની ભૂમિકા રચવા માટે છે. અને ૯ મા ગુરુસ્થાનકથી શ્રેણિએ બરાઅર શરૂ છે. ૧૦ મું ગુણસ્થાનક ૯ માના એક વિવિષ્ટ ભાગ તરીકે જ ગણી શકાય. તેમાં માત્ર સૂરૈન લેાબતે જ ઉદય હેય છે અગિયા. રમુ ગુણસ્થાનક ઉપશમશ્રેણિના પરિણામરૂપ ફળ છે, અને બારમું ગુણસ્થાનક ક્ષેપકશ્રેણિના પરિણામરૂપ ફળ છે. ૧૩ મુ બારમાના Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ફળરૂપ છે. અને ૧૪ મું મોક્ષાવસ્થાની તૈયારીની પ્રાથમિક ભૂમિકારૂપ છે. ૮ માથી વિશિષ્ટ યોગી તરીકેની આત્માની અવસ્થા શરૂ થાય છે. અર્થાત–ઔપશમિક કે ક્ષાવિક ભાવરૂપ વિશિષ્ટ ફળ ઉત્પન્ન કરવા માટે ઉપશમના અને ક્ષપણ કરવી પડે છે. તે કરવાને પણ ત્રણ કરણ કરવાં પડે છે. યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. તેમાંનું યથાપ્રવૃત્તિકરણરૂપ સાતમું ગુણસ્થાનક છે. અને અપૂર્વકરણરૂપ આઠમું ગુણસ્થાનક છે. અને અનિવૃત્તિકરણરૂપ નવમું ગુણસ્થાનક છે. અને કેટલીક અંતરકરણ ક્રિયાઓ નવમા ગુણસ્થાનકના જ સંખ્યાત ભાગ પછી શરૂ થાય છે. એવા ચારિત્ર મેહનીય કર્મની પ્રકૃતિવાર ૨૧ અંતરકરણે થાય છે. અને જ્યારે માત્ર સૂમ લેભના અંશે ઉપશમાવવાના કે ખપાવવાના બાકી રહે છે, ત્યારે તેટલા વખત પૂરતું ૧૦ મું ગુણસ્થાનક કહેવાય છે, પછી ઉપશાંતમોહરૂપ અગિયારમું અને ક્ષીણમેહરૂપ બારમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આઠમાં ગુણસ્થાનકમાં-ત્રણેય કાળના જેટલા ચડનારા હોય, તે દરેક જીવોના અવસાયો જુદા-જુદા હોય છે. તે પ્રમાણે નવમામાં નથી હોતા, પરંતુ ત્રણેય કાળના છના અમુક સમયમાં અધ્યવસાય સ્થાને સરખા જ હોય છે. પ્રથમના સમય કરતાં પછી પછીના સમયના અધ્યવસાય સ્થાને તે દરેકના વિશે શુદ્ધ હોય છે. આઠમા ગુણસ્થાનકમાં–ભૂમિકા તૈયાર કરવા માટે–સ્થિતિ ઘાત, સઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને અપૂર્વ સ્થિતિબંધ થાય છે. એટલે કે–તેથી કર્મોની સ્થિતિ, રસ અને પ્રદેશે. ઘટાડે છે. નવે બંધ ઓચ્છ કરે છે. અને ગુણશ્રેણું કરીને ઉદી Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૬ રણા પણ વધારે કરે છે. તથા ગુણસંક્રમ કરીને પ્રકૃતિઓના દળીયા ઘણા ઓછા કરી નાંખે છે. અને જે સ્થિતિ બાંધે છે, તે ઘણી જ ઓછી બાંધે છે, જે પહેલાં આટલી ઓછી કઈવાર નહતી બાંધી માટે અપૂર્વ સ્થિતિબંધ કહેવાય છે. આ પાંચ પ્રકારની વિધિનો સૂકમ વિચાર કર્મપ્રકૃતિ વિગેરેમાંથી જાણો કેમકે સૂક્ષ્મ હોવાથી અહીં બતાવેલ નથી. ૯ મું ગુણસ્થાનક અનિવૃત્તિ ગુણસ્થાનમાં અધ્યવસાય સરખા હોય છે, અને આઠમામાં સરખા નથી હોતા, માટે તે નિવૃત્તિ ગુણસ્થાનકમાં મોહનીયની ઉપશમન કે ક્ષપણું કરતાં કરતાં બીજા અનેક કર્મોની બતાવેલ મ પ્રમાણે ઉપશમના કે ક્ષપણું પણ કરે છે. છેલ્લે સંજવલનના ચાર કષાયો ખપાવતી વખતે અશ્વકર્ણ કરણદ્ધાદિ ત્રણ વિશિષ્ટ પ્રયાસ કરે છે. અને તે માટે કવાયના સ્થૂલ અને સૂક્ષ્મ વિભાગે કરે છે. ૯ મા સુધીમાં ક્રોધ, માન, માયાના સ્થૂલ અને સૂક્ષ્મ ટુકડા ઉપશમાવી કે ખપાવી નાંખે છે. ૧૦ મું ગુણસ્થાનક માત્ર લેભના સુક્ષ્મ અંશે દશમા ગુણસ્થાનકે ઉદયમાં ચાલુ હોય છે, તેટલા પૂરતું જ એક સમયે કે વધારેમાં વધારે અંતર્મુદતનું દશમું ગુણસ્થાનક હોય છે, માટે તેનું નામ સૂકમ સંપરાય ગુણ સ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકને સ્પર્શનારા પણ બે જાતના જેવો હોય છે, ઉપરામશ્રણ ઉપર અથવા ક્ષપકશ્રેણિ ઉપર ચડતા વિશુદ્ધ અને ઉપશમશ્રેણિથી પડતા સંકલિષ્ટ. ૧૧ મું ગુણસ્થાનક આ ગુણસ્થાનકમાં મોહનીયકર્મની તે માત્ર ઉપશમના જ હોય છે. અંતમુદત પુરૂં થતાં જ ઉપમ પામેલા કર્મો ઉદયમાં Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ A આવવાની તૈયારી કરે છે. અને તુરત જ અધ્યવસાય ત્યાંથી નીચે ઉતરવા માંડે છે. એટલે અનુક્રમે ૧૦ મે ૯ મે ૮ મે થઇને વખતે ૭-૬-૫-૪-૨-૧ પણ પહેાંચી જાય છે. અને આયુષ્યને ક્ષય થયે પડે તે ૪ થે આવીને અનુત્તર વિમાનમાં પણ ઉત્પન્ન થાય છે. ૧૨ મુ. ગુણસ્થાનક મોહનીય કતા સર્વથા ક્ષય થયા પછી જ આ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. એમ મૂળભૂત મોહનીય ક`ના નાશ થયા પછી ખીજા કર્માનાં મૂળ કપી ઉઠે છે. અને અંતમુદતમાંજ જ્ઞાનાવર ણીય, દર્શોનાવરણીય અને અંતરાય એ બાકીના ત્રણ તીર્માંતે ક્ષય થઈ જાય છે, ને તુરત કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૧૭ મુ" ગુણસ્થાનક કેવળજ્ઞાન પ્રાપ્ત થાય એટલે ૧૩ મુ' ગુણસ્થાનક પ્રાપ્ત થયુ જ ગણવાનું, તે ગુણસ્થાનકે વધારેમાં વધારે કાંઈક ન્યૂન ક્રોડ પૂર્વી સુધી કેવળીભગવાન વિચરી શકે છે, તેમાંના તી કર ભગત્રાન હોય, તે તીય સ્થાપે છે અને દેશના આપીને તીથ પ્રવર્તાવે પણ છે. હવે, કોઇ કેત્રળી ભગવંતને જો આયુષ્ય કર્મ કરતાં બાકીના ૩ અઘાતી કર્મા વધારે હોય, તે તેને ખપાવવા એટલે આયુષ્ય જેટલાં કરવા, ૧૩ માના છેલ્લા અંતમુ ત પહેલાં તે આઠ સમયને કેવળી ઘાત કરીને કર્મો ખપાવી. આયુષ્ય કઈં જેટલા રાખે છે, જેને આયુષ્ય પૂરું થતાં જ બધાં કમ" ખપી જઈ શકે તેટલાં સરખાં હૈય, તેમને સમુદ્ધાત કરવાની જરુર પડતી નથી. સમુદ્ધાતનુ ૨૨રૂપ સમજવું. સમુ પર તુ પછી છેલ્લુ અંતમુ ત બાકી રહે છે, ત્યારે દરેક કેવળી આયા કાકર્ણ કરે છે. એ આયાજીકાકરણમાં શુકલ ધ્યાનની ઉજ્વછતાંના બળથી યોગના સ્થૂલ અને સૂક્ષ્મ ટુકડા કરે છે, અને તે Page #368 -------------------------------------------------------------------------- ________________ રાધ કરે છે. છેવટે તમામ યાગને રાધ થઈ જાય છે. અને છેવટે સુમ કાયયેાગ પણ રાધ ચાલુ હાય છે, ત્યારે ૧૪મુ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. રોધ કરવાની વિધિ જાણવા જેવી છતાં સૂક્ષ્મ હાવાથી અહી લખી નથી. ૧૪ મું ગુણસ્થાનક ૩૬૩. આ ગુણસ્થાનમાં મોક્ષમાં જવા માટે સંસારમાંથી ઉપડી જવાની તૈયારી થાય છે. ગુલધ્યાના ૪ થાપાયાથી સૂક્ષ્મ કાયયેાગનુ ધન થતાં જ આત્મા શરીરમાં ધન અને સ્થિર બની જાય છે. પ્રથમ આત્મા આખા શરીરમાં વ્યાપ્ત હતા તેમાંથી પોલાણના ભાગે પુરાઈ જતાં ૐ ભાગ ઘટીને 3 ભાગને ધત રહે છેઃ સત્તામાંની અને ઉદયમાંની પ્રકૃતિએ ખપી જાય છે. સૂક્ષ્મકાયયેાગ રુંધતી વખતે શરીરથી આત્માને છુટા પાડીને લેવાનું ઘણું ખરું મહા કામ પતી ગયું હોય છે. બાકીના કર્મોને ક્ષય થતાં જ એકજ સમયમાં મોક્ષમાં પહોંચી જાય છે. ૧૪ મા ગુણસ્થાનકના બધા કાળ અઇ ઉ ઋ લ એ પાંચ સ્વ અક્ષર ખેલીએ તેટલા જ હાય છે. શરી રથી આત્મા છુટા પડે છે, ત્યારે કેવી અને કેટલી બધી સુક્ષ્મ ક્રિયાઆ થાય છે ? તેને સુક્ષ્મ ચિતાર મોટા ગ્રંથમાં આ સ્થાને આપ વામાં આવેલે છે. અને કામણ-વૈજસ શરીર, કર્યાં અને સંસાર સબંધ છુટતાં જ પાવન આત્મા એક જ સમયમાં સીધેસીધા સિદ્ધશિલા ઉપર ઠેઠ લેકના અંત સુધી ચાલ્યા જાય છે. તે મોક્ષ થયે! કહેવાય છે. આ પ્રમાણે ટુકામાં ૧૪ ગુણસ્થાનકાની સરળ સમજ આપી છે. વિશેષ સૂક્ષ્મ પચ-સંગ્રહ, કમ પ્રકૃતિ ટીકા વિગેરેમાં છે, તેમાંથી સમજી લેવા ખાસ પ્રયાસ કરવા બહુ આનંદદાયક અને સમજવા જેવા વિષય છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ૧. બધાધિકાર ૩ ૮ ગાથા નવી નવી કા^ણ વણા અને આત્માને અંધ. અંધ થઇ ગયા પછીના સંબંધને બંધ નથી. તેને તે સત્તામાં સમાવેશ થાય છે. ૫ મી ગાથા--- અમધ-જ્યાં જેને અબંધ કહ્યો હાય, તે ગુણસ્થાનકે તે ક ખંધાય નહીં, પરંતુ આગળતે ગુણસ્થાને અંધ થાય. તેજ પ્રમાણેઅંધ વિચ્છેદ-એટલે હવે પછી આગળને ગુણસ્થાનકે કયાંય ન બંધાય, તે અ ંધવિચ્છેદ. છેદ, ક્ષય, અંત, ભેદ વિગેરે શબ્દથી તે સૂચવેલ છે. સબંધ થાય, તે કહેવામાં આવતા પચ્ચીસ-પચીસ પ્રકૃતિમાંની તિય ચાયુઃ અને ઉદ્યોત નામકઃ એ બન્નેય પુણ્ય પ્રકૃતિએ છતાં તિય ગતિ સહચરિત હાવાથી અનંતાનુબંધીના ઉદયે જ અંધાય છેઃ તેજ પ્રમાણે બાકીની ૨૨ પ્રકૃતિ પણ તીવ્ર સફ્લેશથી અંધાતી હોવાથી તેવા તીવ્ર સલેશ અન તાનુંધીના ઉદયથી હાય છે. આગળ અનંતાનુબ ધીના ઉદય ન હોવાથી પ્રાયેાગ્ય આ પ્રકૃતિએ બંધાતી નથી. सम्मा मिच्छा * મિશ્ર માહનીયના ઉદયથી આયુષ્યને બધ ,, ન થાય ૐ મૂડી ગાથા. વૈશવતિએ—ખીન્ન કષાય સિવાયની મનુષ્ય યાગ્ય છ પ્રકૃતિ દેવતા-નારકી જ બાંધી શકે છે. તેમને પાંચમુ ગુણસ્થા નક નથી. મનુષ્ય અને તિય ́ચ તે પાંચમે ગુણસ્થાનકે દેશવિરતિમાં. છે, એટલે તેમને પણ પાંચમે ગુઠાણે આ મનુષ્ય પ્રાયેગ્ય Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ પ્રકૃતિઓ ન હોય. કેમકે–તેઓ તે દેવગતિનું આયુષ્ય બાંધે છે. બીજ કષાયને દેશવિરતિમાં ઉદય ન હોય, માટે બંધ પણ ન હોય, ઘણે ભાગે જેને ઉદય હોય તે ક્ષાયને બંધ તેના બળથી હવાને સામાન્ય નિયમ છે. ૩ જા પ્રત્યાખ્યાનીય-છ ગુણઠાણે ત્રીજા કવાયને ઉદય નથી હોતે, માટે બંધ પણ ન હોય. ૭ મી ગાથા ૬ પ્રકૃતિને ભુછેદ-એને પ્રમાદનિમિત્તક બંધ થતા હેવાથી અપ્રમત્તમાં ન હોય. તથા આયુષ્ય કમને બંધ પણ અમુક સંક્ષેશ ૬ કા સુધી છે. ૭ મે નથી. ૮ મી ગાથા— ઘોલના પરિણામ એટલે તથાવિધ અસ્થિર, અશુદ્ધ, સંકલિષ્ટ અધ્યવસાયઃ એ સવને એક ભાવાર્થ છે. ૯-૧૦ મી ગાથા અપૂવકરણ ગુણસ્થાનકે-સંસારભ્રમણહેતુક ગતિ પ્રોગ્યમાંની દેવગતિ પ્રાયોગ્ય પણ નામકર્મની ૩૦ પ્રકૃતિને અંત કરે છે, કેમકે–તે ગુણસ્થાનકે ઉપશમશ્રેણિ કે ક્ષપોણિની પૂર્વ ભૂમિકા રચાય છે. તેથી કેટલીક મોહનીય કમની પ્રકૃતિએની ઉપશમના તથા પણ થતી હોય છે, એટલે પરિણામની વિશુદ્ધિ પણ અપૂર્વ હોય છે. ૧૨ મી ગાથા કષાયના ઉદયનિમિત્ત થતા કમબંધ સાપરાયિક કમબંધ કહેવાય છે. અને બાકીનો ગપ્રત્યયિક-ગનિમિત્તક-બંધ કહે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વાય છે. અહી` કષાય શબ્દ સામાન્ય રીતે મેાહનીયક્રમનું ઉપલક્ષણ છે. અંધના કારણેામાં યેાગ અને મેહનીય ક` ખાસ છે. તેને અનુસરીને જે ગુરુસ્થાનકે જે જાતના નિમિત્તો હોય, તે પ્રકારના મ' અધાય છે. દાખલા તરીકે પ્રકૃતિ યોગનિમિત્તક જ સહકારની જરૂર હાય છે. વેદનીય કમમાંની સાતા વેદનીય કમ– બંધાય છે. અસાતાના બંધમાં કષાયના હવે, મેાહનીય કમ નિમિત્તક થતા બંધના–પ્રમાદસહકૃત, અપ્રમાદ સહષ્કૃત એવા ભેદ પડે છે. તથા માહનીયના સૂક્ષ્મ સપરાય, બાદર સપરાય, બાદરમાં પણ નિવૃત્તિ-અનિવૃત્તિ, યથાપ્રવૃત્તિ, અપૂવ કરણ–અપૂર્ણાંકરણ, પ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય, અનંતાનુબધીય, મિથ્યાત્વ, વિગેરે નિમિત્તો બને છે, તથા સમ્યક્ત્વ સહકૃત સ ફ્લેશ પણ બંધમાં નિમિત્ત રૂપ બને છે. આ ઉપરથી સમજી શકાશે કે—જે ગુણસ્થાનકે જેટલા નિમિત્તોના સંભવ છે, તે ગુણસ્થાનકે તે નિમિત્તોથી બંધાતી સ` કર્મીપ્રકૃતિ બંધાય છે. નિમિત્તવાર કેમ પ્રકૃતિઓ યાગ નિમિત્તક-સાતા વેદનીય ૧ સૂક્ષ્મસ’પરાય સહષ્કૃત સફૂલેશનિમિત્તક—ચક્ષુ : અચક્ષુઃ અવધિઃ કેવળઃ દશનાવરણીય. મતિ: શ્રુતઃ અવધિ; મન: પર્યાય: અને કેવળ: જ્ઞાનાવરણીય. પાંચ અંતરાય, ઉચ્ચગોત્ર, યશનામ કમ ૧૬ Page #372 -------------------------------------------------------------------------- ________________ 620 Kjejqujaujel mmm Ajuo əsn jeuosjed 8 əlenud joy jeuo feuiəju uoneonp3 uier reud | કુલ ગુણસ્થાનક અગિ સંયોગ ક્ષીણ મેહ ઉપશાંત મેહ સૂક્ષ્મ પરાય મિશ્ર અપૂર્વકરણ દેવવિરતિ અનિવૃત્તિ બાદર અપ્રમત્ત સંવત પ્રમત્ત સંવત અવિરતિ સાસ્વાદન મિથ્યાવ ગુણસ્થાનક ૧૨ - - - - - - - - - - - ત્યાગનીમંત્તક ૧ - ૧૬ | 4 225 ૦ ૦ ૦ ૦ ૦ અનિવૃત્તિ બાદર ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ કપાય નિમિત્તક અપૂર્વકરણ નિવૃત્તિ o o o o o o o o સહકત આ દર (o o o o o o o ( કરાય નિમિત્તક અપ્રમત્તભાવ નિમિ. ! & G G - ૭ પ્રમત્તભાવ નિમિ. પ્રત્યાખ્યાન છે K K જ ન જ કષાય નિમિત્તક - - - અપ્રત્યાખ્યાનીય • કાચ નિમિત્ત સમ્યફી સહકૃત સંકલેશ નિમિત્તક અનંતાનુબંધીયા 2 ૮ નિમિત્તક મિથ્યાત્વ નિમિત્તક 13. R ડી. 66 ૧૦૧ 119. • રારિ .. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ અનિવૃત્તિ બાદર સંપાય સહકૃત સંકલેશ નિમિત્ત - સંજ્વલન ક્રોધ-માન, માયા, લેભ. પુરુષ વેદ. ૫ અપૂર્વકરણ નિવૃત્તિ બાદર સંપાય સહકૃત ફલેશ નિમિત્તક-હાસ્ય, રતિ, જુગુપ્સા, ભય, નિદ્રા, પ્રચલા, દેવગતિ, દેવાનુપૂવર, પંચેન્દ્રિય જાતિ, શુભવિહાગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદય, ક્રિય શરીરતૈજસ શરીર, કામણ શરીર, વૈકિયાંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, નિર્માણનામ, વર્ણ, ગંધ, રસ, પશ; અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત. શ્વાસોચ્છવાસ. ૩૩ પ્રવકરણ) યથાપ્રવૃત્તિ અપ્રમાદભાવ સહકૃત સંકુલેશ નિમિત્તક–આહારક શરીર; આહારક અંગોપાંગ. ૨ પ્રમાદભાવ સહિત સંકુલેશ નિમિત્તક–શેક; અરતિ, અસ્થિર, અશુભ, અયશ, અસાતા, દેવાયુ છે. પ્રત્યાખ્યાનીય કષાય સહકૃત સંકલેશ નિમિત્તક પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લેભ. ૪. અપ્રત્યાખ્યાનીય સહકત સંકલેશ નિમિત્તક –અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લેભ. ૪ તથા મનુષ્યત્રિક ઔદારિકટ્રિક વસષભનારા સંઘયણ. ૧૦ અનંતાનુબંધીય કષાય સહકૃત સંલેશ નિમિત્તક તિર્યંચગતિ, તિર્યંચાનુકૂવી, તિયંગાયુ, નિદ્રાનિકા, પ્રચલા પ્રચલા, થિણદ્ધિ, દૌર્ભાગ્ય, દુઃસ્વર, અનાદેય, અનંતાનુબંધીય ક્રોધ, માન, માયા. લેભ, ઋષભનારા, નારાય, અર્ધનારાચ; કિલિકા એ ચાર સંઘયણ, ન્યગ્રોધ, સાદિ, વામન, કુજ, એ ચાર સંસ્થાન, નીચ. ગોત્ર, ઉદ્યોત નામકર્મ, અશુભ વિહાગતિ. સ્ત્રીવેદ ૨૫. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ મિથ્યાત્વ સહકૃત સંલેશ-નરકગતિ, નરકાનુપૂવી, નરકાયુ, સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સાધારણ, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, હુંડક સંસ્થાન, તપ, છેવટહું સંઘયણ, નપુંસકદ, મિથ્યાત્વ. ૧૬ - સભ્યત્વ સહકૃત સંકુલેશ નિમિત્તક-જિન નામર્મ. ૧ અધ્યાપકે વિદ્યાર્થીઓ પાસે–કયા ગુણઠાણે બંધમાં કઈ કઈ પ્રકૃતિઓ હોય ? શા કારણે હોય? કઈ કઈ ન હોય ? શા શા કારણે ને હોય ? તેમજ ૧૨૦માંની દરેક પ્રકૃતિ કયા કયા ગુણસ્થાનક સુધી બંધમાં હોય, તેના વિસ્તૃત યંત્રો તૈયાર કરાવરાવી તેમાંના પ્રશ્નોના જવાબ વિદ્યાથીઓ સારી રીતે આપી શકે, અને યાદ રાખી શકે, તેવી રીતે વિષય બુદ્ધિમાં ઉતારી બરાબર તૈયાર કરાવવાથી વિદ્યાથીઓને વિષયમાં રસ પડશે. તેમજ ગ્રંથકાર કેટલી હદ સુધી તૈયારી કરવાનું સૂચવે છે? તે પણ સમજાશે. બુદ્ધિમાં ઉતારેલ વિષય પાકો અને સારી રીતે યાદ રહ્યો છે કે નહીં ? તે તરફ પણ અધ્યાપકે ખ્યાલ રાખી, બરાબર પફવ જણાય, તેજ આગળ વધવું જોઈએ. આ પ્રમાણે જ ઉદય-ઉદીરણા તથા સત્તામાં પણ કરવું. ઇતિ શ્રીકમસ્તવ કર્મગ્રન્થ પ્રદીપે-બંધાધિકારઃ ૨ ઉદયાધિકાર :૧૩ મી ગાથા– કઈ પણ કમ જે સમયે બંધાય, તેજ સમયથી તેની સત્તા શરૂ થાય છે. અને જે કર્મને જેટલે અબાધાકાળ હોય, તેટલે પૂરે થતાં જ તે કર્મો ઉદયમાં આવવા માટે કર્માદળોની નિક નામની એક જાતની રચના થાય છે. અને નિષેકના આગળના ભાગમાં કર્મો ઉદયાવલિકામાં પેસીને ઉદયમાં આવી ફળ બતાવવા માંડે છે. અને, ૨૪ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩eo જેને ઉદયમાં આવવાને વખત પૂરે થયે ન હૈય, છતાં તે કર્મો આત્માના કરણવિશેષથી–અધ્યવસાયવિશેષથી ઉદયાવળિકામાં પ્રવેશ કરી ઉદયમાં આવવા લાગે, તે ઉદીરણા કહેવાય છે. સમ્યક્ત્વ મોહનીય કમને ઉદય ૪ થી ૭ મા સુધી જ હોય છે. જિન નામકર્મને રદય ૧૩–૧૪ ગુણસ્થાનકે હેય છે, અને પ્રદેશદય ૪ થી શરૂ હોય છે. - ૧૪ મી ગાથા– નરકનુપૂવીને ઉદય ન હેય-પશમિકસમ્યફત્વ વમતાં સાસ્વાદન ગુણઠાણે રહેલે નરકગતિમાં જાય નહી; મિથ્યાત્વ પામીને જ જાય. એટલે નરકગતિમાં જતાં સાસ્વાદન ગુણઠાણું ન હોવાથી નરકાસુપૂવીને ઉદય ન હોય. મિથ્યાત્વી હોય–સૂક્ષ્મ, લબ્ધિ અપર્યાપ્ત, અને સાધારણ મિથ્યાત્વી જ હોય. ૧૭ મી ગાથા જાતિ સ્વભાવે જ-જ્ઞાતા ધર્મ કથાંગમાં નંદમણીયારને જીવ દેડકે થાય છે; તેને સશ્વ પાણાઇવાય પચફ ખામિ પાઠને ઉચ્ચાર કરીને અનશન કરાવાય છે, તે પણ દેશવિરતિના પરિણામ રૂપજ સમજવું. સર્વવિરતિપણું જે તિર્યંચને હોય, તે કેવળજ્ઞાનને પણ સંભવ માનવ પડે. ૧૯ મી ગાથા સીવેદ=સ્ત્રીવેદના અધ્યવસાય સ્થાનમાં અવસ્થિત પ્રથમ સ્ત્રી, પક્ષ અને નપુંસક વેદને ક્ષય કરે; પુરુષવેદમાં અવસ્થિત તે પુરુષ સ્ત્રી અને નપુંસક વેદ ખપાવે. નપુંસકવેદમાં અવસ્થિત નપુંસક, સ્ત્રી અને પુરુષ વેદ ખપાવે. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ ૨૦ મી ગાથા નિદ્રાને ઉદય હેય–લના પરિણામ હોવાથી મતાન્તરે છઠે ક ગા. ૯ મી. ર૧-રર મી ગાથા પ્રથમની ર૭ પ્રકૃતિઓ કાયયોગને લગતી છે. એટલે કાયયોગનું સંધન થવાથી તેનો ઉદય બંધ પડી જાય છે. સત્તામાં હોય છે. અને અગિના દિ–ચરિમસમય સુધીમાં સત્તામાંથી પણ ચાલી જાય છે, સુસ્વર-દુઃસ્વરને પણ વાયેગનું સંધન થવાથી ઉદય હેઈ શકે નહીં. માત્ર મોક્ષના અસાધારણ નિમિત્ત કારણભૂત પુણ્યોદયાત્મક પ્રકૃતિ પ્રાયઃ ૧૪ મા ગુણસ્થાનક સુધી યે ઉદયમાં હોય છે. માટે જ ત્યાં સંસારી અવસ્થા મનાય છે. પછી સિદ્ધાવસ્થા થાય છે. એટલે એક પણ કર્મ ઉદયમાં કે સત્તામાં નથી હોતું, સત્તામાં પણ ૧૪ મે ગુણસ્થાનકે લગભગ આ જ પ્રકૃતિઓ હોય છે. અભ્યાસીએ ઉદયની ૧૨૨ પ્રકૃતિનું યંત્ર બનાવવાથી એક એક પ્રકૃતિ કયા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે ? તે સ્પષ્ટ સમાજમાં આવી જશે. તેમજ કઈ કઈ પ્રકૃતિએ કયા ગુણઠાણે ઉદયમાં ન હોય, તે પણ સ્પષ્ટ સમજાશે તે બરાબર સમજ્યા પછી-હૃદયગત યાદ કર્યા પછી-ઉદયમાં હોવાના અને ન હોવાના કારણોની વિચારણા કરવી. જેમ ચૌદ ગુણઠાણામાં કઈ કઈ ન બંધાય, તેને યંત્ર આઠેય કમવાર બનાવી લે, તે પ્રમાણે ઉદય, ઉદીરણા અને સત્તાને લગતા પણ બનાવી લેવાથી અભ્યાસ વધારે ચોકકસ થશે. ઉદયના નિમિત્તો લગભગ નીચે પ્રમાણે છે. અભ્યાસીઓએ પિતાની બુદ્ધિથી કારણેને વિચાર કરવાથી કઈ પ્રકૃતિ અમુક ગુણસ્થાનકે શા કારણે ઉદયમાં હેય? તે લગભગ સ્વયં સમજી શકશે. અવિનાભાવિ=ની સાથે અવશ્ય હેનાર, એ અર્થ કર . Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ કુલ પ્રકૃતિઓ - ગુણસ્થાન -- ય-અવિનાભાવિ પ્રકૃતિઓના નિમિત્તો કેવળજ્ઞાન મિશ્ર ગુણસ્થા ક્ષપશમ સમ્યકૃત્વ પ્રમત્ત સંયત મિથ્યાત્વ જન્માક્તર અનંતાનુબંધીય અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય પ્રમાદભાવ સંકુલેશ યથાપ્રવૃત્તિ-પૂવકરણ તથાવિધ સં ફિલષ્ટ પરિણામ બાદરકવાય અયથાખ્યાત ચારિત્ર અલ પકે ભાવ છાદમસ્થિક ભાવ બાદરકાય-વાગ સંસારીજીવન માનવભવ સિદ્ધવસ્પશી પુણ્ય કુલ નિમિત્તો કુલ પ્રકૃતિઓ કેટલી પ્રકૃતિઓ ન હોય || ૮ | ૯ | ૯ | | _ ૧૩ | ૧૩ | ૧૩] ૧૩ | ૧૩ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ _| ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૩ ૩ | ૩ | ૩ | ૩ | ૩ | 8: | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ _| ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ ૧૬ ૧૬ | ૧૬ | ૧૬ | ૧૬ | ૧૬ 1 ૨૯ | ૨૯ | ૨૯ | ૨૯ | ૨૯ | ૨૯ ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ ૨૦ ૧૬ | ૧૫ ! ૧૪ | ૧૫ | ૧૩ ૧૨૨ ૧૧૭ ૧૧૧ ૧૦ ૧૦૪ | ૮૭ 0 | ૫ | 11 | ૨૨ [ ૧૮ ] ૩૫ Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ T | ૧૧ ૧૨ | ૧૩ | - 1] ગુણસ્થાનક 1 { ૨ | ૧ | | | | | | | | | | | | | | | | ૪ ૧ | | | | | | | | | | | | ૩ | ૬ | ૩ | ૬ | | ૬ | | | | | | | | | | | | | ૮ ૧ ૦. ૧ર ૧ | ૧ | ૧ | ૧ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | | | | ૧૧ ૧૬ | ૧૬ | ૧૬ | ૧૬ [ ૧૮ ] ૧૬ ( ૧૬ | ૨૯ | ૨૦ | ૨૯ | ૨ | ૨૯ | ૨૦ | ૨૯ | ૨૯ | | ૧૩ - ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૧૪ ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૧૪ ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૧૪ ૧૩ [ ૧૧ | ૯ | ૮ | ૭ | ૬ | ૫ | ૫ | ૪ | ૮૧ | ૭૬ | ૭ | ૬૬ | ૬૦ [ ૫૯ | પ૭ | ૪ર | ૧૨ | ૪૧ | ૪૬ [ ૫૦ | પ૬ | ૬ | ઉ3 | ૬૫ | ૮૦ /૧૦ | Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ૧ કેવળજ્ઞાન અવિનાભાવિ પ્રકૃતિ-જિનનામ ક્રમેય ૧ ૨ મિશ્રગુણસ્થાનક અવિનાસાવિ-મિશ્ર માહનીય મેય ૧ ૩ ક્ષયાપરામ સમ્યક્ત્વ અવિનાભાવિ-સમ્યક્ત્વ મેાહનીય મેય ૧ ૪ પ્રમત્ત સયંત અવિનાભાવિ-આહારક શરીર અને આહારક અંગાપાંગનામ`તા ઉદ્ય ૨ ૫ મિથ્યાત્વેાય અવિનાભાવિ− સૂક્ષ્મ,અપર્યાપ્ત, સાધારણ, આતાપ નાનક, મિથ્યાત્વમેાહનીય કર્માંધ્ય પ ૬ જન્માન્તર અવિનાભાવિ– નરકાનુપૂર્વી --મનુષ્યાનુપૂર્વી તિય ગાનુપૂર્વી દેવાનુપૂર્વી ના ઉદય ૪ ૭ અનન્તાનુમન્ત્રીયકષાયેાયાવિનાભાવિ–અનન્તાનુબ– ધીય ક્રોધ, માન, માયા, લાભ, સ્થાવર, એકેન્દ્રિય એ દ્રિયતે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય જાતિ નામક્રમના ઉદય ૯. ૮ અપ્રત્યાખ્યાનીય કષાયાક્રયાવિનાભાવિ-અપ્રત્યાખ્યા નીય ક્રોધ, માન, માયા, લાલ, દેવગતિ, દેવાયુ. નરકગતિ, નરકાયુ, વૈક્રિય, બૈ. અ ંગેાપાંગ, દૌર્ભાગ્ય, અનાદેય, અયશનામ કર્માંદય ૧૩ ૯ પ્રત્યાખ્યાનીય કાયાક્રયાવિનાભાવિ—પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લેાભ, તિય ચગતિ, તિય ચાયુ: નીચગેાત્ર, ઉદ્યોત નામમાંય. ૮ ૧૦ પ્રમત્તભાષાવિનાભાવિ-નિદ્રાનિદ્રા, વિષ્ણુદ્ધિના ઉદય, ૩ ૧૧ પૂ કાવિનાભાવિ—અધનારાય, ર્કાિલકા, છેવટ્ઠા સંધયણના ઉદય ૩. પ્રચલાપ્રચલા, Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ ૧૨ તથાવિધ સંકિલષ્ટ પરિણામાવનાભાવિ–હાસ્ય, રતિ, અરતિ, શક, ભય, જુગુપ્સા-મોહનીય કર્મોદય ૬, ૧૩ બાદર કષાયાવિનાભાવિ–પુરુષ, સ્ત્રી અને ન– પુંસક વેદય, સંજવલન ક્રોધ, માન, માયોદય. ૬ ૧૪ અયથાખ્યાત ચારિત્રાવિનાભાવિ–સંજવલનલે– ય. ૧ ૧૫ અક્ષપક અવિનાભાવ-ઋષભનારા, નારા સંઘયોદય. ૨ ૧૬ છાદુમસ્થિકભાવઅવિનાભાવિ-નિદ્રા. પ્રચલા, મતિશ્રુત-અવધિ-મન:પર્યાય-કેવળ જ્ઞાનાવરણીય, ચક્ષુ-અચક્ષુ-અવધિકેવલ દર્શનાવરણીય, દાનાન્તરાય-લાભાન્તરાય–ભોગાન્તરાય–ઉપભો– ગાન્તરાય અને વીર્યાન્તરોદય. ૧૬ ૧૭ બાદરકાયાગાવિનાભાવિ-દારિક શરીર, ઔ– દારિક અંગોપાંગ, અસ્થિર, અશુભ, શુભ વિહાગતિ, અશુભ વિહાગતિ, પ્રત્યેક સ્થિર, શુભ, સમચતુરસ્ત, ન્યધ, સાદિ, વામન, કુજ, હુંડક અગુરુલઘુ, ઉપધાત પરાઘાત, શ્વાસોચ્છવાસ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, નિર્માણ, તૈજસ, કામણ, વજઋષભનારાચ સંધયણું કર્મોદય-૨૭ ૧૮, બાર વાગ્યેગાવિનાભાવિ-દુઃસ્વર સુસ્વર નામકર્મને ઉદય ૨ ૧૯ સાંસારિક ભાવ અવિનાભાવિ-સાતા અને અસાતા વેદનીય. ૨ ૨૦ માનવભવાવિનાભાવિ-મનુષ્યગતિ અને અનુMાયુષ્ય ૨ Page #381 -------------------------------------------------------------------------- ________________ T ' ૨૧ મેક્ષમાં અનન્તર સહાયક મુખ્ય પુણ્યપ્રકૃતિએત્રસ, બાદર, પર્યાપ્ત, પંચેન્દ્રિય જાતિ, ઉચ્ચ ગોત્ર, સુભગ આદેય, યશનામ કર્મોદય. ૮ આમાં જણાવેલા ઉદયના નિમિત્તોમાં કેટલાક મુખ્ય હોય છે ત્યારે બીજા કેટલાક તેના પેટા નિમિત્તો ઘણું હોય છે. જેમકે-પ્રમત્ત ભાવના મિથ્યાત્વ, અનંતાનુબંધીય વિગેરે, બાદરકવાયના ઠેઠ નવમા ગુણસ્થાનક સુધી સંભવતા દરેક નિમિતે હોય છે. સિદ્ધત્વ સ્પશમાં સંસારી જીવના અવિનાભાવિ–માનવભવાવિનાભાવિ, અને કેવલજ્ઞાનાવિનાભાવિને પણ સમાવેશ થાય છે. આજુબાજુની પરિસ્થિતિ ઉપરથી આ નિમિત્તે અભ્યાસીઓની સરળતા માટે અમે સૂચવેલ છે. પરંતુ શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર આમાં કાંઈ ખલન જણાય, તે તજજ્ઞો સુધારીને તેને ઉપયોગ કરશે. ઇતિ કમગ્રન્થ-કર્મ સ્તવ-પ્રદીપે ઉદય-આધકારઃ ૩. ઉદીરણા–અધિકાર| ગાથા રસા પછીથી ર૪ પૂરી સુધી. ઉદય પ્રમાણે ઉદીરણાને અધિકાર સમજી લે, અને તેમાં જે પ્રકૃતિઓને ફેરફાર મૂળમાં બતાવેલો છે, તે પ્રમાણે ઘટાવીને દરેક યંત્રો તથા નિમિત્તો વગેરે ઘટાવીને તે પ્રમાણે જે ફેરફાર આવે તે પ્રમાણે સ્વયં યંત્રો બનાવી બરાબર સમજી લેવું. ઈતિ કર્મગ્રન્થ-કમસ્તવ-પ્રદીપે ઉદીરણા-અધિકાર ૪ સત્તા-અધિકારસત્તાની વ્યાખ્યા–બંધાદિક વડે, પ્રાપ્ત કરેલ છે,આમ લાભ= આત્મ સ્વરૂપ, જેઓએ-જે કર્મોએ–તે બંધાદિક વડે સ્વસ્વરૂપ પામેલા Page #382 -------------------------------------------------------------------------- ________________ કર્મો, બંધાદિ-લબ્ધાત્મ–લાભમે, તેવા બંધાદિલબ્ધાભ-લાભવાળા કર્મોની સ્થિતિ-કમ પરમાણુઓનું અવસ્થાન-સદૂભાવ-વિદ્યમાનતા, તે સત્તા. અહિંબંધ આદિ શબ્દમાં આદિ શબ્દથી સંક્રમણ વિગેરે લેવા. આત્મા સાથે કામણ વગણ ન જોડાઈ હોય, ત્યાં સુધી તે કામણ વગણા કહેવાય છે, અને જે સમયે આત્મા સાથે જોડાય છે. તે સમયથી તેનું કામ એવું નામ શરૂ થાય છે. અને જ્યાંથી કર્મ તરીકેનું તેનું સ્વરૂપ શરૂ થાય છે. ત્યારથી આત્મા સાથે તેની વિદ્યમાનતા–તે કર્મની સત્તા-ગણાય છે, જેમકે-નરગતિને બંધ થાય ત્યારથી, તે ઉદયમાં આવીને નિજારી ન જાય ત્યાં સુધી નરકગતિ નામકર્મની સત્તા ગણાય છે. કેમકે તે કર્મ પુદ્ગલેએ નરકગતિ નામકર્મ તરીકેનું પોતાનું આત્મસ્વરૂપ બંધથી મેળવ્યું છે, માટે નરકગતિની સત્તા ગણાય છે. હવે તિર્યંચગતિ નામકમે એવી રીતે તિર્યંચગતિ નામકર્મ રૂપે પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું હેય, તે તેની પણ સત્તા ગણાય છે. કદાચ નરકગતિ નામકમ તિયચગતિ નામકમમાં સંક્રમી જાય તે-તિર્યંચગતિએ બંધ વડે સ્વસ્વરૂપ મેળવ્યું હતું. તેમાં નરકગતિ નામકમને સંક્રમ થવાથી તિ, ગતિએ સંક્રમ છે પણ પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું અને તેની સત્તા કાયમ રહી, પરંતુ નરકગતિ નામકર્મની સત્તા બંધથી ઉત્પન્ન થઈ હતી, છતાં તેને સંક્રમ થઈ જવાથી તેની સત્તા બંધ પડી ગઈ, અને તિર્યંચગતિની સત્તા કાયમ રહી. એજ રીતે મિથ્યાત્વની સત્તા બંધથી થઈ હોય છે અને સમ્યકત્વ મેહનીય તથા મિશ્રમેહનીયની સત્તા મિથ્યાત્વના સ્થિતિ તથા રસના અપવતનથી નવી જ થાય છે. અને પરસ્પરમાં સંક્રમીને એક-બીજાની સત્તા નાબુદ પણ થાય છે. અહીં આભલાભ શબ્દને અથ –તે તે કર્મે પિતપોતાનું સ્વરૂપ મેળવવું–પ્રાપ્ત કરવું, એ કરે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ સત્તામાં સદ્દભાવ સત્તા અને સંભવ સત્તાનું સ્વરૂપ સમજી લેવાથી કાંઈક સરળતા થશે, જેમકે કેટલીક પ્રવૃતિઓ અમુક વખતે સત્તામાં ન હોય પરંતુ ભવિષ્યમાં અવશ્ય સત્તામાં હેવાને સંભવ માનીને તેની સત્તા ગણાવવામાં આવી હોય છે, તે સંભવ સત્તા કહેવાય છે, અને કેટલીક પ્રવૃતિઓની તે કાળે સત્તા હેય છે. તે સદભાવ સત્તા કહેવાય છે. દાખલા તરીકે-નરકાયુષની અને તિય - ચાયુષ્યની સત્તાવાળા ઉપશમશ્રેણી જ ન માંડે, તો ૧૧ મે ગુણઠાણે ૧૪૮ ની સત્તા શી રીતે હોય ? પરંતુ દેવાયું બાંધ્યું કે મનુષ્યા, હેય, તે તેની તે સદ્દભાવ સર ગણુય જ. પરંતુ ઉપરના બે બે આયુષ્યની સભાવ સત્તા ન ગણાય. પરંતુ ૧૧ મે થી પડીને પછી તે આયુષ્ય બાંધનાર હોય, તે અપેક્ષાએ સત્તા ગણાવવાથી સંભવ સત્તા ગણાય છે. સંભવ સત્તા અને સભાવ સત્તામાં પણ પૂર્વબદ્ધાયુ અને અબદ્ધાયુ એવા બે પ્રકાર પડે છે. અને તેમાં પણ નાના–જુદા જુદા અનેક જીવ આશ્રયને, અને એકજીવ આશ્રયિને સત્તાને વિચાર કરવામાં આવ્યો હોય છે. તેમજ ઉપશમણિ, ક્ષપકશ્રેણિને આશ્રયિને પણ વિચાર કરવાને રહે છે. તેમાં પણ અનતાનુબંધીય વિસંજિક અને અવિસંયેજકને આશ્રયને, તેમજ ક્ષાયિક, સાપથમિક અને ઔપશમિક સમ્યક્ત્વને આશ્રયિને વિચાર કરવાનું રહે છે. વિસંજના કરનાર તે વિસંજક. વિસંયોજન એટલે દર્શનસપ્તકમાંથી અનંતાનુબંધીય ચારને ક્ષય થાય, અને બાકીની ત્રણને ક્ષય ન થયો હોય એટલે મિથ્યાત્વ મેહનીય કર્મ સત્તામાં હોવાથી તેને ઉદય થાય, ત્યારે ફરીથી અનંતાનુબંધીય બંધાય એટલે જે જાતના ક્ષય પછી ફરીથી બંધને સંભવ ઉભો રહે, તેવા ક્ષયનું નામ અહીં વિસંયોજના છે. અને જે ક્ષય થયા પછી ફરીથી ન બંધાય, ક્ષય તે કાયમી ક્ષય, તે ક્ષય કહેવાય છે. આ પ્રમાણે ખાસ કરીને અનંતાનુબંધીય કષાયમાં વિસાજના બને છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ તે માટે સત્તાને આ સાથે વિસ્તૃત નિબંધ વિચારવાથી સત્તા સંબંધીની વ્યવસ્થા બરાબર સમજાશે, આ નિબંધ સમજ્યા પછી એક એક પ્રકૃતિની ગુણસ્થાનકવાર સત્તા, સકારણ વિચારી શકાય, માટે ૧૪૮ પ્રકૃતિઓને ૧૪ ગુણસ્થાનક ઉપર વિસ્તૃત યંત્ર અભ્યાસીએ તૈયાર કરશે. તેમજ સત્તાના કારણે. અને અસત્તાના કારણે અને તેની સાથે સંબંધ ધરાવતી પ્રકૃતિઓની વિચારણું પણ કરી લેવી. કયા ગુણસ્થાનકે કેની કેની સત્તા ન હોય અને શા કારણે ? તે પણ અભ્યાસીઓએ સ્વયં તૈયાર કરીને સમજી લેવું. બંધ વિગેરેની પેઠે તે યંત્રે વિસ્તાર થવાથી બધા આપીશું નહીં. માત્ર દિગ્ગદર્શન અને આ સાથે આ સંસ્થાના ચાલુ અભ્યાસી વિદ્યાથીએ તૈયાર કરેલું સ્પષ્ટીકરણ વિચારવાથી તેમાં પણ ઘણી મદદ મળશે. સત્તા વિષે સ્પષ્ટીકરણ મિથ્યાત્વ ગુણસ્થાનક આ ગુણઠાણુવાળા આત્માઓ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. ૧. અનાદિ મિથ્યાત્વી. ૨. સાદિ મિથ્યાત્વી. જેઓ મિથ્યાત્વ ગુણસ્થાનકથી અન્ય ગુણસ્થાનકે કદી પણ ગયા ન હોય, તે અનાદિ મિથ્યાવી, તેમાંયે કેટલાક છો આગળના ગુણસ્થાનકે જવાની લાયકાત ધરાવતા હોય છે, અને કેટલાક લાયકાત વગરના હોય છે; તેઓને શાસ્ત્રોમાં અનુક્રમે ભવ્ય અને અભવ્ય કહેલા છે. તેમાં પણ કેટલાક જીવો ત્રસપણું પામ્યા જ નથી અને કેટલાક છો ત્રસપણું પામેલ છે. એમ બે પ્રકારના છે, તેમાં પણ કેટલાક જીવો તે ભવમાં આગામિભવનું આયુષ્ય બાંધેલ, અને નહિ બાંધેલ, એમ બે પ્રકારના હોય છે, તે પૂર્વબદ્ધાયુ અને અબદ્ધાયું ગણ્યા છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ • ૩૮૦ એટલે કે–તેઓના નીચે પ્રમાણે ભેદ પાડી શકાશે. - ૧-અનાદિ મિથ્યાત્વીઃ ત્રસપણું નહિ પામેલ: પૂર્વબદ્ધાયુ: ૨ અનાદિ મિથ્યાત્વી: વસપણું નહિ પામેલ: અમદ્વાચ: ૩ અનાદિ મિથ્યાત્વી: ત્રાસપણું પામેલ: પૂર્વબાયુ: ૪ અનાદિ મિથ્યાવી: વસપણું પામેલા અબદ્ધાયુઃ એ ચારેય ભવ્ય અને અભવ્ય: એમ કુલ આઠ. હવે, ઉપરના ભેદોમાં સત્તા ઘટાવવી સુગમ થશે. સત્તા ઘટાવતા પૂર્વે એટલું સમજી લેવું કે- જેઓ ત્રસપણું કદી નથી પામ્યા, તેઓને-નરદિક, નરકદિક, દેવદિક, વૈક્રિય ચતુષ્ક: આહારક ચતુષ્ક, નરકાયુ, મનુષ્યાયુ, દેવાયું, સમ્યકત્વ મેહનીય, મિશ્રમેહનીય, ઉચ્ચગોત્ર તથા જિનનામ, એ એકવીસ પ્રકૃતિએ કદી પણ સત્તામાં ન હોય, તથા જેઓ અનાદિ મિથ્યાત્વી હોય, તેઓને સમ્યફવ મેહનીય, મિશ્રમેહનીય, આહારક ચતુષ્ક અને જિનનામ એ સાત પ્રકૃતિઓ સત્તામાં હોય જ નહિ. એક જીવને વધુમાં વધુ બેજ આયુષ્ય સત્તામાં હોય. હવે, આપણે સત્તા વિષે વિચાર કરીએ :-- ૧, અનાદિ મિથ્યાત્વી રસપણું નહિ પામેલા પૂર્વબદ્ધાયુઃ આવા જીવોને ઉપરોક્ત એકવીસ પ્રકૃતિઓ વિના બાકીની ૧ર૭ પ્રકૃતિમાં સત્તામાં હેય. - ૨, અનાદિ મિથ્યાત્વી: ત્રપણું નહિ પામેલ: અબઠાયુઅભવ્ય આવા જીને પણ ઉપર પ્રમાણેજ ૧૨૭ પ્રકૃતિઓ સત્તામાં હોય Page #386 -------------------------------------------------------------------------- ________________ - ૩, અનાદિ મિથ્યાત્વી વસપણું પ્રાપ્ત કરેલઃ પૂર્વ – બદ્ધાયું ભવ્ય આવા જીવો અનાદિ મિથ્યાત્વી હોવાથી, વિરોધી સમ્ય– ત્વ મેહનીય વિગેરે ૭ પ્રકૃતિઓ સત્તામાં હોય જ નહિ, તથા પૂર્વ બદ્ધાયુ છે, માટે અનેક જીવની અપેક્ષાએ ૧૪૧ પ્રકૃતિમાં સત્તામાં હોય. અમુક એક જીવની અપેક્ષાએ વિચારતાં અન્ય ગતિના આયુધ્યના બંધકજીવને ૧૩૯ પ્રકૃતિઓ સત્તામાં હોય,તદ્ગતિના આયુષ્યના બંધકને ૧૩૮ હોય. , અનાદિ મિથ્યાત્વીઃ ત્રસપણુ પામેલ: અબદ્ધાયુઃ અભવ્ય આ અનાદિ મિથ્યાત્વી હેવાથી, સમ્યકત્વ મેહનીય આદિ સાત પ્રકૃતિઓ સત્તામાં હોયજ નહિ. તથા અબદ્ધાયુ હોવાથી ભગવાતું એક આયુષ્ય સત્તામાં હોય, તેથી બાકીનાં ત્રણ આયુષ્ય સત્તામાં ન હોય, એટલે કુલ દસ પ્રકૃતિ વિના બાકીની ૧૩૮ પ્રકૃતિ સત્તામાં હોય. ૫. અનાદિ મિથ્યાવીઃ બસપણું નહિ પામેલ; પૂર્વબદ્ધાયુ ભવ્ય . તથા ૬. અનાદિ મિથ્યાત્વીઃ બસપણું નહિ પામેલ: આબધાયુ ભવ્ય જીવો: અભવ્ય જીવોના પ્રથમના બે ભંગ પ્રમાણે જ સત્તા ગણવી. ૭, અનાદિ મિથ્યાત્વીઃ ત્રસપણું પામેલઃ પૂર્વબદ્ધાયુ: ભવ્ય. આ છો અનાદિ મિથ્યાત્વી હોવાથી સમ્યક્ત્વ મોહનીય વિગેરે સાત પ્રકૃતિઓ વિના અનેક જીવોની અપેક્ષાએ ૧૪૧ પ્રકૃતિ હોય. onal Page #387 -------------------------------------------------------------------------- ________________ - એક જીવની અપેક્ષાએ વિચારતાં અન્યગતિના આયુષ્યના બંધકજીવને ૧૩૯ પ્રકૃતિ હોય, તે તદ્દગતિના આયુષ્યને બંધક જીવને ૧૩૮ પ્રકૃતિ સત્તામાં હોય. ૮. અનાદિ મિથ્યાત્વી: વસપણું પામેલઃ અબહાદુર ભવ્ય. આવા જીવોની સત્તા બે પ્રકારે વિચારવી. ૧. સદ્દભાવ સત્તા. ૨. સંભવ સત્તા. જે જીવો, તેજ ભવે મોક્ષમાં જવાના છે અને વિદ્યમાન કર્મ પ્રકૃતિઓની સત્તાવાળા છે, તે બન્ને પ્રકારના જીને સમાવેશ સદ્દભાવ સત્તામાં થાય છે. જે જેને આયુષ્યના બંધને સંભવ છે, તે જીવોને સંભવ સત્તામાં સમાવેશ થાય છે. સદ્દભાવ સત્તાવાળા જીવોને સમ્યક્ત્વ મોહનીય વિગેરે સાત અને ત્રણ આયુષ્ય, એ દસ પ્રકૃતિ વિના ૧૩૮ પ્રકૃતિની સત્તા હેય. તેમાં ભગવાતું જ આયુષ્ય હેય. સંભવ સત્તાવાળા જેમાં (૧) અનેક જીવની અપેક્ષાએ ચારેય આયુષ્ય ગણવાથી ઉપરોક્ત સાત પ્રકૃતિ વિના ૧૪૧ પ્રકૃતિ હેય. (૨) એક જીવની અપેક્ષાએ અન્ય ગતિના આયુષ્યના બંધકને ૧૩૯ પ્રકૃતિ હેય. (૩) તગતિના આયુષ્યના બંધકને ૧૩૮ પ્રકૃતિની સત્તા હોય. હવે, તે સર્વ ભાંગાઓને ગતિની અપેક્ષાએ વિચારીએ: ૧. નરકગતિ. આ ગતિના છો મનુષ્ય અને તિય-ચાયુષ્ય જ બાંધી શકે, Page #388 -------------------------------------------------------------------------- ________________ તેથી તે બે આયુષ્ય અને ભગવાતું નરકાયુ, એ ત્રણ આયુષ્ય, અનેક છવની અપેક્ષાએ, સત્તામાં હોઈ શકે. તથા, ઉપરોક્ત આઠ ભાંગામાંથી ત્રસપણું પામેલ એવા ચાર ભાંગાજ અહીં કલ્પે, તે અનુક્રમે ત્રીજે, ચોથે, સાતમ અને આઠમે. એ ચાર ભાંગાની સત્તા નરકગતિમાં-પૂર્વબદ્ધાયુ, અનેક જીવની અપેક્ષાએ, સમ્યફત્વ મેહનીય આદિ સાત તથા દેવાયુ વિના ૧૪૦ પ્રકૃતિ સત્તામાં હોય. સંભવસત્તામાં પણ ઉપરોક્ત રીતિએજ સત્તા હોય - તથા એક જીવની અપેક્ષાએ ૧૩૮ની તથા અબદ્ધાયુને ૧૩૮ સત્તા હોય. ર, તિર્યંચગતિ. આ ગતિમાં પૂર્વોક્ત આઠેય વિકલ્પ સંભવી શકે, તથા તેજ પ્રમાણે સત્તા સંભવી શકે. પરંતુ વિશેષ એ છે કે–ત્રસપણે પામેલ છો તે વામાં આવે, ત્યારે દેવદિક અથવા નરકદિક ઉલે, તે, અન્ય ગતિમાં નહિ જતા હોવાથી તગ્ય દેવ, મનુષ્ય અને નરકાય, અનાદિ મિયાત્વી હોવાથી સમ્યક્ત્વ મેહનીય વિગેરે સાત, એ બાર પ્રકૃતિ વિના એક જીવની અપેક્ષાએ ૧૩૬, તથા ઉપરના બે દિકમાંથી બાકી રહેલું એક દિક, અને વૈકિય ચતુષ્ક, એ વૈક્રિયષટ્રક ઉવેજો, ૧૩૦, ઉચ્ચત્ર ઉવેજો ૧૨૯, ને મનુષ્યદિક ઉષે ૧૨૭ પ્રકૃતિની સત્તા હોય. પૃથ્વી, અપ અને વનસ્પતિ જીવો નરકક્રિયા દેવદિક ઉવેલે, તે અનાદિ મિથ્યાત્વી હોવાથી સમ્યકત્વ મોહનીયાદિ ૭. દેવ તથા નરકમાં નહિ જતા હોવાથી તેના બે આયુષ્ય, એમ કુલ ૯ પ્રકૃતિ વિના અનેક જીવની અપેક્ષાએ ૧૩૯, કારણ કે- કેઈ નરકદિક ઉલે, અથવા તે કઈ દેવદિક ઉવેલે, પરંતુ અનેક જીવની અપેક્ષાએ બંને કિક સત્તામાં હોય. અમુક એકજ જાતનું ધિક ઉલે, Page #389 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ તેવા જીવની અપેક્ષાએ ૧૩૭, તે પણ પૂર્વબદ્ધ અનેક જીવની અપેક્ષાએ મનુષ્યા, બાંધનારને ૧૩૭, અને તિર્યંચા, બાંધનારને અને અબદ્ધને ૧૩૬, હવે જે વૈક્રિયષક ઉળેલ હોય, તે ૧૩૭ ને બદલે ૧ઠી, અને ૧૩૬ ને બદલે ૧૩૦ ની સત્તા હોય, ઉપરની સત્તા માત્ર તેઉવાઉમાંજ સંભવે, એમ નહિ, પરંતુ ત્યાંથી નીકળીને આવેલા અન્ય તિર્યમાં પણ, અપર્યાપ્ત અવસ્થાના અલ્પકાળ સુધી રહે છે, તેથી ત્યાં પણ સંભવી શકે. બાકી તો- ઉપરના આઠ વિકલ્પોમાંથી ત્રીજા, ચોથા, સાતમા અને આઠમા વિકલ્પ પ્રમાણેની પણ હોય છે. ૩ મનુષ્યગતિ. આ ગતિમાં ઉપરોક્ત આઠ વિકલ્પમાંથી ત્રીજે, ચોથે, સાતમો અને આઠમે એ ચાર વિકલ્પ સંભવે છે, તેથી તેજ પ્રમાણેની સત્તા લેવી. પરંતુ, જેઓએ નરકદિક અથવા દેવદિક ઉળેલ છે, તેઓને સમ્યક્ત્વ મેહનીય વિગેરે સાત તથા તેઓ અબદ્ધાયુષ્યવાળા હોય માટે બાકીના ત્રણ આયુષ્ય, એ બાર પ્રકૃતિ વિના એક જીવની અપેક્ષાએ ૧૩૬. અનેક જીવની અપેક્ષાએ ૧૩૮. તથા વૈક્રિયષક અને ઉપર પ્રમાણેના દિકની ઉવેલના કરેલ હોય, તે ૧૩૦ ની સત્તા પણ અલ્પકાળ માટે હોય. ૪. દેવગતિ. આ ગતિના છે નરકગતિમાં જતા નથી, માટે તદ્દગ્ય આયુષ્ય બાંધે જ નહિ. અને અનાદિ મિથ્યાત્વી હોય, તો સમ્યક્ત્વ મોહનીય આદિ સાત –એટલે કુલ આઠ વિના પૂવબદ્ધાયુને અનેક છવની અપેક્ષાએ ૧૪૦, એક જીવની અપેક્ષાએ ૧૩૯, અબદ્ધને ૧૩૮ ની સત્તા હોય. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ સાદિ મિથ્યાત્વી. જેઓ સમ્યકત્વ પામ્યા બાદ સંકુલિષ્ટ અધ્યવસાયના યોગે પડીને પહેલે ગુણસ્થાને આવેલ હોય, તે સાદિ મિથ્યાત્વી કહેવાય છે. તેમાં, કેટલાક શ્રેણીથી પતિત અને કેટલાક માત્ર સમ્યકત્વથી પતિત હોય છે. જેઓ સમ્યક્ત્વ પામ્યા બાદ અનંતાનુબંધીની વિયેજના કરી અહીં આવે છે, તેઓને અનંતાનુબંધીની સત્તા હોતી નથી, પરંતુ અહીં તેને બંધ તુરત જ થતો હોવાથી સત્તા પણ હોય છે, તેથી સવ જીવની અપેક્ષાએ પૂર્વબદ્ધાયુવાળાઓને ૧૪૮ની સત્તા હાય. અબદ્ધાયુવાળાઓને સર્વ જીવની અપેક્ષાએ પણ ૧૪૮ ની સત્તા. કારણ કે–ચારેય ગતિમાં આયુષ્યના અબધી જ હોય છે. અમુક એક ગતિની અપેક્ષાએ ૧૪૫ની સત્તા હેય. તેને વિશિષ્ટ પ્રકારે વિચાર કરતાં દશ વિભાગ પડશે ૧. જિન નામની સત્તાવાળા : પૂર્વબદ્ધ આયુષ્યવાળા : સાદિ મિથ્યાત્વી ૨. જિન નામની સત્તાવાળા, અબદ્ધાયુષ્યવાળા, સાદિમિથ્યાત્વી. ૩. આહારક ચતુષ્કની સત્તાવાળા, પૂર્વબદ્ધ આયુષ્યવાળા સાદિ મિથ્યાત્વી. ૪. આહારક ચતુષ્કની સત્તાવાળા, અબદ્ધાયુવાળા સાદિ મિથ્યાત્વી. ૫. જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા વિનાના. પૂર્વબદ્ધાયુવાળા, સાદિ મિથ્યાત્વી. ૬. જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા વિનાના, અબદ્ધાયુવાળા. સાદિ મિથ્યાત્વી. ૭. જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા વિનાના. સમ્યકત્વ મેહનીય ઉલક, પૂર્વબાયુવાળા સાદિ મિથ્યાત્વી ૮. તેજ અબદ્વાયુની સત્તાવાળા. ૯. જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા ક. ભા. ૧ ૨૫ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ વિનાના, સમ્યક્ત્વ મોહનીય, અને મિશ્ર મેહનીયના ઉલક૧૦ ઉપર પ્રમાણેજ, પણ પૂર્વબદ્ધાયુને બદલે અબદ્ધાયુવાળા. જેઓ જિનનામની સત્તાવાળા હોય, તેઓને આહારક ચતુઇકની સત્તા આ ગુણસ્થાનકે હોય જ નહિ. ૧. જિનનામની સત્તાવાળા : પૂર્વબદ્રાયુવાળા: સાદિ મિથ્યાત્વી : આ છોને આહારક ચતુષ્ક, તિર્યંચાયુ, અને દેવાયુ. એ છે પ્રકૃતિ વિના ૧૪ર. ૨. જિનનામની સત્તાવાળા : અબદ્ધાયુવાળા: સાદિ મિથ્યાત્થી. આ જીવો નરકાયુનીજ સત્તાવાળા હોવાથી બાકીનાં ત્રણ આયુષ્ય અને આહારક ચતુષ્ક એ સાત પ્રકૃતિ વિના ૧૪૧ની સત્તા હેય. ૩. આહારક ચતુષ્કની સત્તાવાળા: પૂર્વબદ્ધાયુવાળા: સાદિ મિથ્યાત્વી, આ જીવને જિનનામ સિવાય અનેક જીવની અપેક્ષાએ ૧૪૭ની સત્તા હોય. એક જીવની અપેક્ષાએ તેજ ગતિનું આયુષ્ય બાંધનારને ૧૪૪, અને અન્ય ગતિનું આયુ બાંધનારને ૧૪૫ ની સત્તા હેય. ૪, આહારક ચતુકની સત્તાવાળા ઃ અબાય : સાદિ મિથ્યાત્વી : - આ છ ચારેય ગતિમાં ભિન્ન ભિન્ન આયુષ્યની સત્તાવાળા દેવાની અનેક જીવની અપેક્ષાએ જિનનામ વિના ૧૪૭, એક જીવની અપેક્ષાએ ૧૪૪ની સત્તા. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ ૫. સાદિ મિથ્યાત્વી જિનનામ અને આહાર ચતુની સત્તા વિનાના: પૂર્વબદ્ધ આયુષ્યવાળા, આ જીવોને જિનનામ અને આહારક ચતુક વિના સર્વજીવની અપેક્ષાએ ૧૪૩, એક જીવની અપેક્ષાએ તગતિના આયુષ્યના બંધકને ૧૪૦, અને અન્ય ગતિના બંધકને ૧૪૧ની સત્તા હોય. ૬. જિનનામ અને આહારક ચતુષ્ક વિનાના: અમદ્વાયુવાળા સાદિ મિથ્યાત્વી, આ જીવો ચારે ગતિમાં ભિન્ન ભિન્ન આયુષ્યની સત્તાવાળા હોવાથી અનેક જીવની અપેક્ષાએ ૧૪૩. એક જીવની અપેક્ષાએ ૧૪૦ ની સત્તા. ૭. જિનનામ અને આહારક ચતુષ્ક વગરના: સમ્યકત્વ મેહનીયના ઉદ્ધવેલકઃ પૂર્વબાયુવાળા: સાદિ મિથ્યાત્વીઃ આ જીવોને સર્વ જીવની અપેક્ષાએ જિનનામ આહારક ચતુષ્ક અને સભ્યત્વ મેહનીય વિના ૧૪૨. એક જીવની અપેક્ષાએ તગતિને આયુષ્યના બંધકને ૧૩૯, અન્ય ગતિના આયુષ્યના બંધકને ૧૪૦ ની સત્તા હોય. ૮. જિનનામ અને આહારક ચતુર્કની સત્તા વગરના : સમ્યકત્વ મોહનીય ઉદ્વેલક: અબદ્ધાયુ વાળા: સાહિ? મિથ્યાત્વી : આ જ ચારે ગતિમાં હોવાથી જિનનામ અને આહારક ચતુષ્ક તથા સમ્યક્ત્વ મેહનીય વિના અનેક જીવની અપેક્ષાએ ૧૪ર. એક જીવની અપેક્ષાએ ૧૩૯. ૯. જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા વગરના WWW.jainelibrary.org Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ સમ્યકત્વ માહનીય તથા મિશ્ર માહનીયના ઉદ્દેલક: પૂર્વ મઢાચુવાળા : સાદિ મિથ્યાત્વી : આ જીવા અનેક જીવની અપેક્ષાએ જિનનામ અને આહાર ચતુષ્ટ, સમ્યક્ત મેહનીય, અને મિશ્ર મેાહનીય વિના ૧૪૧, એક જીવની અપેક્ષાએ તેજ ગતિના અંધકને ૧૩૮, અન્ય ગતિના અવકને ૧૩૯. ૧૦. જિનનામ અને આહાર્ક ચતુષ્ક વગરના ઃ સમ્યત્વ માહુ ીય અને મિશ્ર માહુનીયના ઉદ્દેલક : અમદ્ધાયુવાળા ઃ સાદિ મિથ્યાત્વી : આ જીવા ચારેય ગતિમાં હોવાથી સાત પ્રકૃતિ વિના અનેક જીવની અપેક્ષાએ ૧૪૧, એક જીવની અપેક્ષાએ ૧૩૮ પ્રકૃતિ સત્તામાં હોય. આહારક ચતુષ્કની સત્તાવાળા સમ્યક્ત્વ મેાહનીયની સત્તા સહિત પહેલે ગુણસ્થાને હોય. જિનનામની સત્તાવાળા પણ તેજ પ્રમાણે હોય, તથા સમ્યફૂત્વ માહનીય ઉવેલાયા પછી જ પહેલે ગુણસ્થાનકે મિશ્ર માહનીય ઉવેલાય. હવે ગતિ આશ્રયી વિચારીએ :— નર્કગતિ—— આ ગતિમાં અનેક જીવની અપેક્ષાએ પૂર્વ અદ્ઘાયુવાળા, દેવાયુ “ન ખાંધે માટે ૧૪૭, એક જાતનું આયુષ્ય બાંધનાર અનેક જીવની અપેક્ષાએ ૧૪૬. અબદુ યુવાળા અનેક જીવની અપેક્ષાએ ૧૪૫ની સત્તા હાય. તથા, જિતનામની સત્તાવાળા પહેલે ગુણસ્થાનકે નરકગતિમાં Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ અબાય જ હોય, તેઓને આહારક ચતુષ્ક, દેવ–મનુષ્ય અને તિર્યચાયુ એ સાત પ્રકૃતિ સત્તામાં હેય નહિ, તેથી ૧૪૧. આહાર ચતુષ્કની સત્તાવાળાને પૂર્વ બદ્ધાયુ હોય, તે અને જીવની અપેક્ષાએ ૧૪. એક જીવની અપેક્ષાએ ૧૪૫, અબદ્ધને ૧૪૪ જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા વિનાનાને પૂર્વબહયું હોય, તે અનેક જીવની અપેક્ષાએ ૧૪૨. એક જીવની અપેક્ષાએ ૧૪૧. અબદ્ધને ૧૪. તેમાં સમ્યકત્વ મેહનીયના ઉલકને પૂર્વ બદ્ધાયુ અનેક જીવની અપેક્ષાએ ૧૪૧. એક જીવની અપેક્ષાએ ૧૪૦. અબઢાયુ વાળાને ૧૩૯, તથા મિશ્ર મેહનીયના ઉલકને પૂર્વબદ્ધાયુ અનેક જીવની અપેક્ષાએ ૧૪૦. એક જીવની અપેક્ષાએ ૧૩૮, અબહેને ૧૩૮. ૨ તિર્યંચગતિ– આ ગતિમાં જિનનામની સત્તા હેય નહિ તેથી અનેક જીવની અપેક્ષાએ ૧૪૭. એક જીવની અપેક્ષાએ તેજ ગતિના બંધકને ૧૪૪. અન્ય ગતિના બંધકને ૧૪૫, અબદ્ધને ૧૪૪. તથા આહારકચતુષ્કની સત્તા વિનાનાને પૂર્વબદ્ધાયુ અનેક જીવની અપેક્ષાએ ૧૪૩. એક જીવની અપેક્ષાએ તેજ ગતિના બંધ કને ૧૪૧. અબદ્ધને ૧૪૧, સમ્યક્ત્વ મોહનીયન ઉવેલનારઃ પૂર્વબદ્ધાયુષ્ય અનેક જીવની અપેક્ષાએ ૧૪૨. એક છવની અપેક્ષાએ તેજ ગતિના બંધકને ૧૩૯ અન્ય ગતિના બંધકને ૧૪૦. તથા મિશ્ર મેહનીયના ઉલક: પૂર્વબદાયુ: અનેક જીવની અપેક્ષાએ ૧૪૧, અન્ય ગતિનું આયુષ્ય બાંધનાર એક જીવની અપેક્ષાએ ૧૩૯, તે જ ગતિનું આયુષ્ય બાંધનારને ૧૩૮. અબદ્ઘાયુને પણું ૧૩૮. તેઉ, વાઉમાં આહારક ચતુષ્ક ઉવેલે તે ૧૪૦. તથા સમ્યકુત્વ મેહનીય ઉવેલે ૧૩૯. ત્યાર બાદ જે મિશ્રમોહનીય ઉલે તે Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ૧૩૮ અને ત્યાર પછી દેવદિક અથવા નરકઠિક ઉવેલે ૧૩૬, અનેક જીવની અપેક્ષાએ ૧૩૮, ત્યાર પછી વૈક્રિયષક ગયે ૧૩૦. ઉચ્ચગોત્ર ગયે ૧૨૯. અને મનુષ્યદ્ધિક ગયે ૧૨૭, આ સત્તા તેઉ વાયુમાંથી આવેલ અન્ય તિર્યંચને પણ અલ્પકાળ હોય. અન્ય સ્થાવરને ૧૩૦ સુધીની સત્તા, તેઉવાયુમાંથી ન આવ્યો હોય તે પણ હોય, તથા ૧૩૦ ની સત્તાવાળા મનુષ્પાયુ બાંધે તે ૧૩૧ ની પણ સત્તા હોય. ૩. મનુષ્યગતિ-- આ ગતિમાં અનેક જીવની અપેક્ષાએ પૂર્વબદ્ધાયુને ૧૪૮. અન્ય એકજ ગતિના બંધક એવા અનેક જીવની અપેક્ષાએ ૧૪૬. તેજ ગતિના બંધક એવા અનેક જીવની અપેક્ષાએ ૧૪૫. અબદ્ધને પણ ૧૪૫. આહારકચતુષ્કની સત્તાવાળાઓને પૂર્વબદ્ધાયુ અનેક જીવની અપેક્ષાએ ૧૪૭. અને તદ્ગતિના આયુષ્યના બંધકને ૧૪૪. અન્ય ગતિના બંધકને ૧૪૫. અબદ્ધને ૧૪૪. સમ્યફ મોહનીયન ઉવેલનારને જે તે પૂર્વબદ્ધાયુ હેય તે. અનેક જીવની અપેક્ષાએ જિનનામ, આહારક ચતુષ્ક અને સમ્યકત્વ મેહનીય વિના ૧૪૨. એક જીવની અપેક્ષાએ અન્ય ગતિના આયુધ્યના બંધકને ૧૪૦. તેજ ગતિના બંધકને ૧૩૯. અબદ્ધને પણ ૧૩૯. તથા દેવદિક કે નરકદિક ઉળેલ હોય તો પૂવબદ્ધાયુ અનેક જીવની અપેક્ષાએ જિનનામ અને આહારક ચતુષ્ક વિના ૧૪૩, સમ્યક્ત્વ મોહનીય ઉલે તે ૧૪૨, નરકદિક કે દેવદિક ઉવેલે તે અનેક જીવની અપેક્ષાએ ૧૪૨, એક જાતનું દ્રિક ઉવેલ અનેક જીવની અપેક્ષાએ ૧૪૦, તેજ ગતિના બંધકને ૧૩૭ અન્ય ગતિના બંધકને ૧૩૮. તેવી રીતે અનેક જીવની અપેક્ષાએ અનુક્રમે ૧૩૮. Page #396 -------------------------------------------------------------------------- ________________ અને ૧૩૯, તેવી રીતે મિશ્રના ઉલકને જ્યાં-૧૪૨. ૧૪૦. ૧૩૮. ૧૩૭ની સત્તા હોય ત્યાં ૧૪૧, ૧૩૦ ૧૩૭, ને ૧૩૬ ની સત્તા સમજવી. ૪. દેવગતિ-- આ ગતિમાં અનેક જીવની અપેક્ષાએ વિચારીએ તે જિનનામ અને નરકાયુ એ બે વિના આ ગુણસ્થાનકે ૧૪૬. એક જીવતી અપેક્ષાએ ૧૪૫. અબદ્ધને ૧૪૪. આહારક ચતુકની સત્તા વિનાનાને પૂર્વબાયુ અનેક જીવની અપેક્ષાએ ૧૪૨. એક જીવની અપેક્ષાએ ૧૪૧. અબદ્ધને ૧૪°. આ પ્રમાણે પહેલે ગુણસ્થાનકે-૧૨૭. ૧૨૯. ૧૩૦. ૧૩૧. ૧૩૬. ૧૩૭. ૧૩૮. ૧૩૯. ૧૪૦. ૧૪૧. ૧૪૨. ૧૪૩. ૧૪૪. ૧૪૫. ૧૪૬. ૧૪૭ અને ૧૪૮. એ સત્તર સત્તાસ્થાનકને વિચાર . સાસ્વાદન ગુણસ્થાનક, ૧. આ ગુણસ્થાનકે જિનનામની સત્તા હોય જ નહિ. ૨. જેઓને દેવદ્રિક, નરકદ્વિક, અને વૈયિચતુષ્ક સત્તામાં હેય, તેઓજ આ ગુણસ્થાનકે આવે, તથા આહારક ચતુકની સત્તા વાળા પણ આવે. ૩. આ ગુણસ્થાનક પડતાજ હોય. અહીં, સામાન્યથી પૂર્વબદ્ધાયુ અને અબદ્ધાયુ એ બે પ્રકારના જી પર સત્તા ઘટાવીશું, તેમાં પણ આહારકની સત્તાવાળા અને નહિ સત્તાવાળા, એમ ચાર પ્રકાર થશે. ૧. આહારક ચતુષ્કની સત્તાવાળા પૂવ બુદ્ધાયુવાળા: સાસ્વાદની, Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩ર અનેક જીવની અપેક્ષાએ ૧૪૭. એક જીવની અપેક્ષાએ અન્ય ગતિના આયુષ્યના બંધકને ૧૪૫, અને તેજ ગતિના આયુષ્યના બંધકને ૧૪૪. અનેક જીવની અપેક્ષાએ ૧૪૫. ૨. આહારકચતુર્કની સત્તાવાળા અબદ્ધાયુઃ સાસ્વાદની. અનેક જીવની અપેક્ષાએ ૧૪૭. એક જીવની અપેક્ષાએ ૧૪૪ આહારક ચતુષ્કની સત્તા વિનાના પૂર્વબાય સાસ્વાદની. અનેક જીવની અપેક્ષાએ ૧૪૩. એક જીવની અપેક્ષાએ અન્ય ગતિના આયુષ્યના બંધકને ૧૪૧, તેજ ગતિનું આયુષ્ય બાંધેલ હોય તે ૧૪૦. અનેક જીવની અપેક્ષાએ ૧૪૧. ૪ આહારકચતુકની સત્તા વિનાના અબદ્ધાયુ સાસ્વાદની. અનેક જીવની અપેક્ષાએ ૧૪૩. એક જીવની અપેક્ષાએ ૧૪૦. હવે ગતિ આશ્રયી વિચાર કરીએ– ૧ નરકગતિ–– અનેક જીવની અપેક્ષાએ : પૂવ બધાયને ૧૪૬. એક જીવની અપેક્ષાએ ૧૪૫. અબદ્ધાયુને ૧૪૪. આહારકચતુષ્કની સત્તા ન હોય, તે અનુક્રમે ૧૪૨. ૧૪૧. અને ૧૪૦. ૨ તિર્યંચગતિ– ઉપર કહેલા મૂળ વિકલ્પો પ્રમાણેજ. આ સમયગતિ– તિર્યંચગતિ પ્રમાણેજ. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ ૪ દેવગતિ નરકગતિ પ્રમાણેજ, એ પ્રમાણે સાસ્વાદને ૧૪૦. ૧૪૧. ૧૪ર. ૧૪૩. ૧૪૪. ૧૪૫. ૧૪૬. ૧૪૭ ની સત્તા હેય. - મિશ્ર ગુણસ્થાનક સાસ્વાદને કહેલ નિયમે અહીં પણ સમજવા. માત્ર ત્યાં પડતાનેજ હોય, ત્યારે અહીં ચડતાને પણ હોય, એ વિશેષ છે. અહીં માત્ર બે પ્રકાર પાડી વિચારીશું– આહારકચતુષ્કની સત્તાવાળા ? અને આહારક ચતુષ્કની સત્તા વિનાના ૧. આહારક ચતુષ્કની સત્તાવાળા મિશ્ર ગુણસ્થાનકવાળા અનેક જીવની અપેક્ષાએ પૂર્વ બદ્ધાયુ વાળાઓને ૧૪૭ ની, અન્ય એક જ પ્રકારની ગતિના આયુષ્ય બધેિલ જીવોની અપેક્ષાએ ૧૪૫. તેજ ગતિના આયુષ્યના બંધવાળા અનેક જીવ આશ્રયી ૧૪૫. એક જીવની અપેક્ષાએ ૧૪૪. તથા જેઓએ અનંતાનુબંધીની વિસં જના કરેલ હોય તે તેઓને ચાર પ્રકૃતિ ઓછી ગણવી, એટલે કે ૧૪૭, ૧૪૫. ૧૪૪ ને બદલે ૧૪૩. ૧૪૧ અને ૧૪૦ ની સત્તા હેય. આહારક ચતુષ્કની સત્તાવાળાઓને આ ગુણસ્થાને સમ્યફત્વ મેહનીય અવશ્ય સત્તામાં હોય છે. અબદ્ધાયુ અનેક જીવની અપે. ક્ષાએ ૧૪૭. એક છવની અપેક્ષાએ ૧૪૪. વિસાજના કરેલને અનુક્રમે ૧૪૩ ને ૧૪૦. ૨. આહારક ચતુષ્કની સત્તા વિનાના : મિશ્ર ગુણસસ્થાનવાળા, Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪. અનેક જીવની અપેક્ષાએ પૂવ બદ્ધાયુવાળાને ૧૪૩. અબદ્ધાયુવાળાને ૧૪૩. એક જીવની અપેક્ષાએ અન્ય ગતિના આયુષ્ય બાંધેલ હોય તે ૧૪૧. ન બાંધેલને ૧૪૦. સમ્યકત્વ મેહનીય પહેલે ગુણસ્થાને ઉલ્યા, બાદ મિશ્રમેહનીય ઉવેલતાં આ ગુણસ્થાને આવે તે, તેની અપેક્ષાએ એકેક પ્રકૃતિ ઓછી હોય, એટલે કે ઉપર જ્યાં ૧૪૩, ૧૪૧ અને ૧૪૦ ની સત્તા હોય ત્યાં અનુક્રમે ૧૪૨. ૧૪૦ અને ૧૩૯ ની હેય. અનંતાનુબંધી વિજકને પણ ચાર પ્રકૃતિ ઓછી ગણવી. એટલે જ્યાં ૧૪૩, ૧૪૧ અને ૧૪૦ની સત્તા હોય, ત્યાં અનુક્રમે ૧૩૯. ૧૩૮ અને ૧૩૭ ની સત્તા હેય, સમ્યક્ત્વ મોહનીયની સત્તા વગરનાને અનંતાનુબંધીની વિસં. જના ન હોય, કારણ કે સમ્યફત મોહનીય, મિથ્યાત્વની સત્તા છતે પહેલે ગુણસ્થાનેજ ઉવેલાય છે. અને ત્યાં અનંતાનુબંધીની વિસાજના થતી નથી. પરંતુ ત્યાં તે સત્તા વિનાનાને પણ તેની સત્તા થાય છે, અને તેવા છ મિત્ર મોહનીય ઉવેલતાં કદાચ મિશ્ર ગુણઠાણે આવે છે અને વિસાજકે તે ઉપરના ગુણસ્થાનેથી આવે છે, અને ત્યાં મિથ્યાત્વની સત્તા હોવા છતાં સમ્યકત્વ મોહનીયને ઉલનાર, વિસાજક ન હોય. હવે ગતિ આશ્રયી વિચાર કરીએ. ૧, નરકગતિ– આ ગતિમાં સત્તા તે પૂર્વોક્ત રીતિએજ હય, માત્ર, દેવાયુ સનામાં સમાજ ના સત્તામાં ન હોય, તેથી જ્યાં આગળ દેવાયુ ગણવામાં આવ્યું હોય, ત્યાં તે એક પ્રકૃતિ ઓછી કરવી. - જેમકે–અનેક જીવ આશ્રયી ૧૪૭ ગણી છે, તેને બદલે ૧૪૬ ગણવી. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૨. તિર્યંચગતિ– અહીં પૂર્વોક્ત રીતિએજ સત્તા હોય. ૩. મનુષ્યગતિ– અહીં પણ પૂર્વોક્ત રીતિએજ સત્તા હેય. ૪. દેવગતિઆ ગતિમાં નરકાયુની સત્તા ન હોય, દેવાયુની હેય બાકી નરક પ્રમાણે એ રીતે ૧૩૭. ૧૩૮. ૧૭૯. ૧૪૦. ૧૪૧, ૧૪૩૧૪૩૧૪૪. ૧૪૫. ૧૪૬ અને ૧૪૭ એ અગિયાર સત્તાસ્થાનકે વિચારવાં. ૪. અવિરતિ ગુણસ્થાનક અહીં, સામાન્યથી ૧૪૮ પ્રકૃતિ સત્તામાં હોય, તથા એક જીવની અપેક્ષાએ અન્ય ગતિનું આયુષ્ય બાંધનારને ૧૪૬ ની સત્તા હાય. પરંતુ, વિશેષ વિચારતાં ઉપરની સત્તા તે માત્ર અનેક જીવની અપેક્ષાએ કહી છે, એટલે કે–સવ જાતના સમ્યફવી જીની અપે– ક્ષાએ વિચારી છે, પરંતુ સમ્યક્ત્વ વાર સત્તા વિચારતાં તે ઉપશમ સમ્યક્ત્વી, ક્ષાપશમિક સમ્યક્ત્વી, ક્ષાયિક સમ્યફલ્હી : એ ત્રણ પ્રકારના સમ્યફવી છે ઉપર સત્તા વિચારવી પડશે. ૧. ઉપશમ સમ્યકવી, અવિરતિ સમ્યગદષ્ટિ. જે છે મેહનીયની પ્રકૃતિએને ઉપશમાવવા પ્રયત્ન કરે તે ઉપશમ સમ્યફવી. તેના બે પ્રકાર છે. ૧. અવિસાજક. ૨, વિસંજક. અવિસંયોજકઆ જીવોમાં અવિસંયોજક અનેક જીવની અપેક્ષાએ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ તે ૧૪૮, ૧૪ સને ૧૪૧ ચતુક સત્તામાં પૂવ બદ્ધાયુ જીવોને ૧૪૮ પ્રકૃતિ. એક જીવની અપેક્ષાએ અન્ય ગતિનું આયુષ્ય બાંધ્યું હોય, તેઓને ૧૪૬, તેજ ગતિનું બાંધ્યું હેય, તેને ૧૪પ, અબદ્ધને અનેક જીવની અપેક્ષાએ ૧૪૮ અને એક જીવની અપેક્ષાએ ૧૪૫. વિશેષતા, જેઓને જિનનામ સત્તામાં ન હોય, તેઓને એક પ્રકૃતિ ઓછી કહેવી, એટલે જ્યાં ૧૪૮, ૧૪૬ અને ૧૪પ હોય ત્યાં ૧૪૭, ૧૪૫ અને ૧૪૪ પ્રકૃતિ અનુક્રમે કહેવી. અને જે આહારક ચતુષ્ક ન હોય, તે ૧૪૮, ૧૪૬ ને ૧૪૫ ને બદલે ૧૪૪, ૧૪૨ ને ૧૪૧ કહેવી. જિનનામ અને આહારક ચતુષ્ક સત્તામાં ન હોય તે અનુક્રમે ૧૪૮, ૧૪૬ ને ૧૫ ને બદલે ૧૪૩, ૧૪૨, ને ૧૪૦ પ્રકૃતિ કહેવી. વિસંયેજક જેને અનંતાનુબંધી ચતુષ્ક સત્તામાં ન હોય, તે પણ તેનું મૂળ જે મિથ્યાત્વ, તે સત્તામાં હોય, તેને વિસંયોજક કહેવાય છે. માટે પૂર્વબદ્ધાયુષ્યવાળા અનેક જીવની અપેક્ષાએ અનંતાનુબંધી ચતુષ્ક વિના ૧૪૪ ની સત્તા હેય. એક છવની અપેક્ષાએ અન્ય ગતિનું આયુષ્ય બાંધ્યું હોય, તેને ૧૪ર. તેજ ગતિનું બાંધ્યું હોય, તેને ૧૪૧. અબદ્ધને અનેક જીવની અપેક્ષાએ ૧૪૪. એક જીવની અપેક્ષાએ ૧૪૧. વિશેષતા : જેને જિનનામની સત્તા ન હોય, તેને ૧૪૪, ૧૪૨ ને ૧૪૧ ને બદલે અનુક્રમે ૧૪૩, ૧૪૧ ને ૧૪૦ ની સત્તા હોય. આહારક ચતુષ્ક ન હૈય, તે ૧૪૪, ૧૪૨, ને ૧૪૧ ને બદલે અનુક્રમે ૧૪૦, ૧૩૮ ને ૧૩૭ ની સત્તા હોય. Page #402 -------------------------------------------------------------------------- ________________ જિનનામ અને આહારક ચતુષ્ટ ન હોય, તે ૧૩૯, ૧૩૭ તે ૧૩૬ ની સત્તા ગણવી. ૨૩૯૭ ક્ષાયોપમિક સમ્યક્ત્વી :-- જે જીવા મેાહનીયને ક્ષય તથા ઉપશમ કરવાને યત્ન કરતા હાય, તેઓને ક્ષાયેાપશમિક સમ્યક્ત્વી કહેવાય છે. તે પણ વિસયાજક અને અવિસયાજક એમ બે પ્રકારના છે. તેને પણ ઔપથમિક સમ્યક્ત્વમાં કહેલ સત્તા વિચારવી. પરંતુ અનંતાનુબંધી ચતુષ્કની સત્તા વિનાના આત્મા મિથ્યાત્વ મેાહનીય ઉવેલી નાંખે, ત્યારે પૂર્વઅદ્ઘાયુ અનેક જીવની અપેક્ષાએ ૧૪૩. એક જીવની અપેક્ષાએ અન્ય ગતિનું આયુષ્ય આંધ્યુ હોય તે તેઓને ૧૪૧. તેજ ગતિનુ ખાંધ્યુ હોય તા ૧૪૦ અમદ્ભૂતે પણ ૧૪૦. જિનનામ સત્તામાં ન હાય, તા ૧૪૩, ૧૪૧ તે ૧૪૦ મૈં બદલે અનુક્રમે ૧૪૨, ૧૪૦ ને ૧૩૯, આહારક ચતુષ્ટ સત્તામાં ન હાય, તે ૧૪૩, ૧૪૧ તે ૧૪૦ ને બદલે ૧૩૯, ૧૩૭ તે ૧૩૬ પ્રકૃતિ હાય. જિનનામ અને આહારક ચતુષ્ક સત્તામાં ન હોય, તે ૧૪૩, ૧૪૧, ૧૪૦ને બન્ને ૧૩૮, ૧૩૬ તે ૧૩૫ ની સત્તા હાય. તે સવે વિકલ્પે જો મિશ્ર મેહનીયની ઉર્દુલના કરેલ હાય, તે તેઓને અનંતાનુબંધી ચતુષ્ટ, મિથ્યાત્વ માહનીય, અને મિશ્ર મેાહનીય વિના અનેક જીવની અપેક્ષાએ પૂર્વે બદ્ધાયુને ૧૪૨. એક જીવની અપેક્ષાએ અન્ય ગતિનું આયુષ્ય ખાંધ્યું હોય તે ૧૪૦ અને તેજ ગતિનું બાંધ્યુ હોય તે ૧૩૯. અદ્ધને પણ ૧૩૯. જિનનામ ન હેાય તેને અનુક્રમે ૧૪૧, ૧૩૯ અને ૧૩૮ હાય. આહારક ચતુષ્ટ ન હોય, તેા અનુક્રમે ૧૩૮, ૧૩૬ તે ૧૩૫ પ્રકૃતિ સત્તામાં હોય. આહારક ચતુષ્ક તે જિનનામ સત્તામાં ન હેાય તે ૧૪૨, Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ૧૪૦ ને ૧૩૯ ને બદલે અનુક્રમે ૧૩૭, ૧૩૫ ને ૧૩૪ની સત્તા હેય. સાયિક સમ્યક્ત્રી જેઓને અનંતાનુબંધી ચાર, અને દર્શન મોહિનીય સત્તામાં ન હોય, તે ક્ષાયિક સમ્યફલ્હીને અનેક જીવની અપેક્ષાએ પૂર્વબદ્ધાયુને ૧૪૧, એક જીવની અપેક્ષાએ અન્ય ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ૧૩૯. તેજ ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ૧૩૮. અબદ્ધને પણ ૧૩૮. - જિનનામ સત્તામાં ન હોય તો ૧૪૧, ૧૩૯, અને ૧૩૭ ને બદલે ૧૪, ૧૩૮ અને ૧૩૬ હેય. આહારક ચતુષ્ઠ સત્તામાં ન હોય, તે ૧૪૧, ૧૩૯ ને ૧૩૮ના બદલે ૧૩૭, ૧૩૫ ને ૧૩૪. જિનનામ અને આહારક ચતુષ્ક સત્તામાં ન હોય, તે ૧૪૧, ૧૩૯ અને ૧૩૮ ને બદલે અનુક્રમે ૧૩૬, ૧૩૪ અને ૧૩૩ ની સત્તા હેય. હવે આપણે ગતિ આશ્રયી વિચારીએ. નરક ગતિ વિશેષતા-આ છોને, દેવાયુ સત્તામાં હેય નહિ. જેને જિનનામ સત્તામાં હોય તેઓને આહારક ચતુષ્ક હોય નહિ, આહાર ચતુષ્ક હોય તેને જિનનામ હેય નહિ, ક્ષાયિક સમ્યક્ત્વ નવું ન પામે, મિથ્યાત્વ અને મિશ્ર મેહનીય ઉલે નહિ, પૂર્વ ભવે સમ્યકૃત્વ મોહનીય ઉવેલતાં કાળ કરે, અને જે પૂર્વે નરકા, બાંધ્યું હોય, તે નરકગતિમાં આવી ઉલવાની ક્રિયા પૂરી કરે. તેથી સમ્યક્ત્વ મોહનીય ઉકેલનાર હોય, બાકી ઉલવાની ક્રિયાની શરૂઆત ન કરે. ઉપશમ સમ્યક્ત્વી અવિરત સમ્યગુદષ્ટિ ગુણસ્થાનકવાળા અનેક જીવની અપેક્ષાએ: પૂર્વબાયુવાળા જીવોની અપેક્ષાએ દેવાયુ સત્તામાં ન હોય માટે ૧૪૭. અન્ય એકજ પ્રકારનું આયુ બાંધ્યું હોય, તેવા અનેક જીવની અપેક્ષાએ ૧૪૬. અબ Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ દ્વાયુ વાળાઓને ૧૪૫. જિનનામની સત્તા હેય તેવા અનેક જીવની અપેક્ષાએ દેવાયુ અને આહારક ચતુષ્ક વિના પૂર્વબદ્ધાયુ વાળાઓને ૧૪૩. એક જીવની અપેક્ષાએ ૧૪૨. અબદ્ધને ૧૪૧. આહારક ચતુષ્કની સત્તાવાળાને પૂર્વબદ્ધાયુ અનેક જીવની અપેક્ષાએ જિનનામ અને દેવાયુ વિના ૧૪૬. એક જીવની અપેક્ષાએ ૧૫. અબદ્ધને ૧૪૪. જિનનામ અને આહારક ચતુક સત્તામાં ન હોય, તે જિનનામ, આહારક ચતુષ્ક ને દેવાયુ એ છે પ્રકૃતિ વિના પૂર્વબદ્ધાયુ અનેક જીવની અપેક્ષાએ ૧૪૨, એક જીવની અપેક્ષાએ ૧૪૧. અબદ્ધને ૧૪. રપ જે વિસંજક હોય નહિ, કારણ કે ઉપશમ શ્રેણિનું ઉપશમ સમ્યકત્વ જેઓને હય, તેઓ ઉપશમ સમ્ય વિસં– ગેજક હોઈ શકે. અન્ય છ ઉપશમ સમ્યફ વિજક ન હોય. નરકગતિના જીવોને ત્રણ કરણ કરીને જ નવું ઉપશમ સમ્યક્ત્વ થાય છે, તે હોય છે, પરંતુ શ્રેણિનું હોતું નથી, માટે તેઓ વિસ ક્ષાયોપશમ સમકિતી અવિરતિ સમ્યગુદષ્ટિ– આ છે અવિસંયોજક અને વિસંજક એમ બે પ્રકારના હોય છે. તેઓની સત્તા ઉપશમ સભ્યત્વીમાં કહી ગયા તેજ પ્રમાણે વિચારવી, પરંતુ ખાસ વિશેષતા એ છે કે–જે છ સભ્યત્વ મોહનીય ઉવેલતાં અહીં આવ્યા હોય, તેઓને અનેક જીવની અપેક્ષાએ દેવાયુ, તિર્યંચાયુ, મનુષ્પાયુ, મિથ્યાત્વ મેહનીય અને અનંતાનુબંધી ચતુષ્ક એ નવ પ્રકૃતિ સત્તામાં ન હોય, કારણ કે તેઓને આયુષ્યને બંધ પિતાના આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે થાય છે. જ્યારે સમ્યકત્વ મેહનીય ઉકેલતાં કાળ કરીને અહીં આવેલ છવ થોડા જ કાળમાં ભાયિક સમકિતી થાય છે. (જો કે, “ક્ષાયોપથમિક સમ્યવી, નરકગતિમાં સમ્યકત્વ વમ્યા પછી જ આવે છે” એમ કહ્યું Page #405 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ છે. પરંતુ સમ્યકત્વ મેહનીય ઉવેલનાર સમ્યગદષ્ટિ ચારે ગતિમાં જાય છે. એમ છઠા કર્મગ્રંથમાં પણ કહ્યું છે, તેથી વિસંવાદન જાણુ પરંતુ સમ્યકત્વ મેહનીય આદિ પ્રવૃતિઓની ઉલના કર નાર ક્ષાયિક સમ્યકત્વની તૈયારી કરે છે તેની અપેક્ષાએ, તેને ક્ષાયિક પણ કહેવાય માટે વિસંવાદ ન જાણુ.) તેથી સમ્યક્ત્વ મેહનીય ઉવેલતા એવા નારકીને સર્વ જીવની અપેક્ષાએ ૧૩૯ ની સત્તા હેય. એક જીવની અપેક્ષાએ જિનનામની સત્તાવાળાને આહારક ચતુષ્ક વિના ૧૩૫, આહારક ચતુષ્કની સત્તાવાળાને જિનનામ વિના ૧૩૮ની સત્તા હોય, પરંતુ જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા ન હોય તેવા જીને ૧૩૪ની સત્તા હેય. ક્ષાયિક સમ્યક્ત્વી: નારકી અવિરત સમ્યગદષ્ટ આ જીવોને દર્શન સપ્તક સતામાં હોય જ નહિ, તથા ચોથા ગુણસ્થાનકથી કદી પતિત ન થતા હોવાથી મનુષ્પાયુષ્યજ બાંધે, માટે બાકીનાં ત્રણ ન હોય, એટલે નવ પ્રકૃતિ વિના અનેક જીવની અપેક્ષાએ પૂર્વબદ્ધાયુવાળાઓને ૧૩૯ની સત્તા. અબદ્ધને ૧૩૮. જિનનામની સત્તા રહિત જીવોને પૂર્વ બદ્ધાયુ હોય, તે આહારક ચતુષ્ક વિના પૂર્વબદ્ધાયુને ૧૩પ. અબદ્ધાયુને ૧૩૪. જિનનામ અને આહારશ્ચતુષ્ક ન હોય. તે પૂર્વબદ્ધાયુને ૧૩૪. અબદ્ધને ૧૩૩. તિયચગતિ– આ જીવોને જિનનામની સત્તા હતી જ નથી. તેથી ઉપશમ સમ્યક્ત્વીને અનેક જીવની અપેક્ષાએ પૂર્વબદ્ધાયુષ્યને ૧૪૭. અન્ય ગતિના આયુષ્યના બંધકને એક જીવની અપેક્ષાએ ૧૪૫. અબદ્ધને Page #406 -------------------------------------------------------------------------- ________________ તથા તેજગતિના બંધકને ૧૪૪. આહારકયતષ્કની સત્તા ન હોય તેને ૧૪૭, ૧૪૫ ને ૧૪૪ ને બદલે ૧૪૩, ૧૪૧ ને ૧૪. તથા, અહીં અવિસંજિક અને વિસંજક એવા બે પ્રકાર હેતા નથી, કારણ કે–પહેલે ગુણસ્થાનકે ત્રણ કરણ કરીને જે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. તે સમ્યક્ત્વ તેઓને હોય છે, પરંતુ શ્રેણીનું સમ્યફ વ હેતું નથી. ક્ષાપશમિક સમ્યકત્વી તિય અને પૂર્વબદ્ધાયુ અનેક જીવની અપેક્ષાએ ૧૪૭. એક જીવને અન્ય ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ૧૪૫. તેજ ગતિનું બાંધ્યું હોય તેને, તથા અબદ્ધને ૧૪૪. આહારક ચતુબ સત્તામાં ન હોય, તે ૧૪૭, ૧૪૫, ને ૧૪૪ ને બદલે ૧૪૩, ૧૪૧ ને ૧૪૦ હોય. ઉપરની સત્તા અવિસંજકને તે ૧૪૭, ૧૪૫, ૧૪૮, ૧૪૩, ૧૪૧, ૧૪૦ ને બદલે ૧૪૩ ૧૪ ૧૪૦, ૧૩૯, ૧૩૭ ને ૧૩૬ ની સત્તા હોય. તથા મિથ્યાત્વ અને મિશ્ર મેહનીય સત્તામાં ન હોય તે જિનનામ, અનંતાનુબંધી ચતુષ્ક, મિથ્યાત્વ મેહનીય મિશ્રમેહનીય, દેવાયુ મનુષ્પાયુને નરકાયુ એ દશ વિના ૧૩૮. આહારક ચતુષ્ક સત્તામાં ન હોય તે ૧૩૪. ક્ષાયિક સમીતિને– ઉપર બતાવેલ ૧૨૮ પ્રકૃતિમાંથી સમ્યકત્વ મેહનીય વિના અબદ્ધાયને ૧૩૭ રહે. તથા આયુષ્ય બાંધનારને ૧૩૮, તેઓ અવશ્ય દેવાયુષ જ બાંધે, તથા આહારક ચતુષ્કની સત્તા વિનાને હોય તે ૧૪૮ અને ૧૩૭ ને બદલે ૧૩૪ અને ૧૩૩ ની સતા હૉય. મનુષ્યગતિઃ અવિરતિ સમ્યગદષ્ટિ; ' ઉપશમ સમ્યફવીને પ્રારંભમાં બતાવેલ સત્તા પ્રમાણે હોય Page #407 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ પરંતુ ત્યાં અબદ્ધને ૧૪૮ ની સત્તા અનેક અવની અપેક્ષાએ કહી છે, તે ચારેય ગતિની અપેક્ષાએ છે. પરંતુ અહીં તે મનુષ્યગતિની અપેક્ષાએ વિચારવાનું છે, તેથી ૧૪પ ની સત્તા હોય. આ રીતે ક્ષાપશમિક ને ક્ષાયિકમાં પણ વિશેષતા વિચારવી. અન્ય સવમાં તે પ્રમાણે સત્તા ઘટાવવી. દેવગતિ– | સર્વ નરકગતિ પ્રમાણે. પરંતુ અહીં વિજકની અપેક્ષાએ ૧૪૨, ૧૪૧, ૧૪૭, ૧૩૯ અને ૧૩૮, એમ કુલ ૫ સત્તાસ્થાને વધારે હોય. આ રીતે ચતુર્થ ગુણસ્થાનકે ૧૩૩, ૧૩૪, ૧૩૫ ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૮, ૧૪૭, ૧૪૧, ૧૪૩, ૧૪૩, ૧૪૮, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮ એ સોળ સત્તાવિકલ્પ વિચારવા. પ. દેશવિરતિ ગુણસ્થાનક– ચોથા ગુણસ્થાન પ્રમાણે જ સોળેય સત્તાસ્થાનક છે. પરંતુ વિશેષતા એ છે કે–આ ગુણસ્થાનકે તિર્યંચગતિ અને મનુષ્યગતિના છ જ આવી શકે, તેથી જયાં જયાં અબદ્ધાયુના પ્રસંગમાં સત્તા ઘટાવતાં, ચારેય સત્તામાં ગણ્યાં હોય ત્યાં ત્યાં તિય આયુષ્ય અને મનુષ્યા, એ બે જ આયુષ્ય ગણવાં. દાખલા તરીકે–અવિરતિ પૂર્વબદ્ધ ઉપશમ અથવા ક્ષાપશમિક અવિજકને અનેક જીવની અપેક્ષાએ ૧૪૮ પ્રકૃતિ સત્તામાં ગણાય. પરંતુ તેને બદલે આ ગુરુસ્થાનકે નરકગતિ અને દેવગતિ નહિ હોવાથી તેના બે આયુષ્ય ન હોય, માટે ૧૪૬, ક્ષાયિકમાં તિર્યંચા, પણ ન હોય, માટે ૧૩૮. ૧. તિય ગતિ ચેથા ગુણસ્થાનક પ્રમાણે જ આ છ ક્ષાયોપથમિક સમ્ય Page #408 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ દૃિષ્ટ હાય છે, પરંતુ તેને-મિથ્યાત્વ મેહનીય અને મિશ્ર માહનીયના ક્ષય કરીને જે જીવા આવેલ હાય તેને જે સત્તા ઘટાવી હાય છે, તે આ ગુરુસ્થાનકે હાતી નથી. કારણ કે-તેવા જીવે અસંખ્યાત વના આયુષ્યવાળા તિય ચામાં ઉત્પન્ન થાય છે. અને તે તે પાંચમું ગુરુસ્થાનક પામતા જ નથી. ક્ષાયિક સમઢીત પણ તેને જ હોય છે. માટે ક્ષાયિકની સત્તા અહીં ન વિચારવી. માત્ર, અહીં તો ઉપમ તથા ક્ષાયેાપશમિ, અવિ– સયેાજક અને વિસ યાજક પૂરતી સત્તા વિચારવી. હું, પ્રમત્ત સથત ગુણસ્થાનક અહીં પણ ૧૪૮, ૧૪૭, ૧૪૬, ૧૪૫, ૧૪૪, ૧૪૩, ૧૪૨, ૧૪૧, ૧૪૦, ૧૩૯, ૧૩૮, ૧૩૭, ૧૩૬, ૧૩૫, ૧૩૪ તે ૧૩૩ એ સોળ સત્તાસ્થાનક હાઈ શકે. વળી આ ગુણસ્થાનક મનુષ્યતે જ હોય, તેથી જ્યાં જ્યાં અમદ્ આશ્રયી અનેક વની અપેક્ષા એ ૧૪૮ ની સત્તા કહી હોય, ત્યાં ત્યાં ૧૪૫ ની .સમજવી, કારણ કે, આ ગુણસ્થાને મનુષ્ય જ હોય છે. અન્ય સવ" સત્તાસ્થાને અવિરતિ ગુરુસ્થાને બતાવેલ સત્તા પ્રમાણે વિચારવું. ૭. અપ્રમત્ત ગુણસ્થાનક અહીં છઠ્ઠી ગુણસ્થાનક પ્રમાણે ૧૪૮, ૧૪૭, ૧૪૬, ૧૪૫, ૧૪૪, ૧૪૩, ૧૪૨, ૧૪૧, ૧૪૦, ૧૩૯, ૧૩૮, ૧૩૭, ૧૩, ૧૩૫, ૧૩૪ તે ૧૩૩ એમ સાળ સત્તાસ્થાનક હાય. ૮. અપૂવ કરણ ગુણસ્થાનક— મનુષ્ય, તિય ચ અને નરકાયુના બંધવાળા તથા ક્ષાયેાપમિ સમકીતી જીવે આ ગુણુસ્થાનકે હાય જ નહિ. અહીં સામાન્ય રીતે ત્રણ પ્રકારે સત્તા વિચારવાની છે. ૧. ઉપશમ સમ્યકૂવી. ઉપશમ શ્રેણીવાળા જીવા. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ૨. સાયિક સમ્યફૂલીઃ ઉપશમશ્રેણીવાળા જીવો. ૩. ક્ષાયિક સમ્યકત્વી : ક્ષપકશ્રેણીવાળા છે. ૧. ઉપશમ સમ્યકત્વી ઉપશમ શ્રેણિવાળા. - આ છ શ્રેણીથી પતિત, તથા શ્રેણી માંડનાર, એમ બે પ્રકારના હોય છે, પરંતુ તેઓની સત્તામાં કંઈ વિશેષતા નથી. તથા અવિસાજક, અને વિસાજક, એમ બે પ્રકારના છે. અવિસંયોજક : અનેક જીવની અપેક્ષાએ પૂર્વબાયુ વાળાઓને પૂર્વે બાંધેલ દેશયુ તથા ઉદયમાન મનુષ્પાયુ સિવાય બાકીનાં બે આયુષ્ય વિના ૧૪. એક જીવની અપેક્ષાએ અબદ્ધ સદ્દભાવ (વિદ્યમાન) સત્તાએ ૧૪૫, અને સંભવ (જે આયુષ્ય બાંધવાનો સંભવ હોય, તે આયુષ્ય સહિત) સત્તાઓ અનેક છવની અપેક્ષાએ અન્ય ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ૧૪૬. તેજ ગતિનું બાંધ્યું હોય તે ૧૪૫ ની નિત્તા હેય. તેમાંય, જે છ જિનનામની સત્તા વિનાના હોય તેમને ૧૪૮, ૧૪૬ ને ૧૪૫ ને બદલે અનુક્રમે ૧૪૭, ૧૪૫, અને ૧૪૪ ની હોય. આહારક ચતુની સત્તા ન હોય તેને ૧૪૮, ૧૪૬ ને ૧૪૫ ને બદલે અનુક્રમે ૧૪૪, ૧૪૨ ને ૧૪૧ ની સત્તા હોય. જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા ન હોય, તેઓને ૧૪૮, ૧૪૬ ને ૧૪૫ ને બદલે ૧૪૩, ૧૪૧ ને ૧૪૦ ની સત્તા હોય. વિસયોજક : ઉપરની રીતે જ સત્તા વિચારવી. પરંતુ અનંતાનુબંધીય ચાર દરેકમાં ઓછી કરવી, એટલે જયાં ૧૪૮, ૧૪૭, ૧૪૬, ૧૪૫, ૧૪૪, ૧૪૩, ૧૪૩, ૧૪૧, અને ૧૪૦ હોય, તેને બદલે અનુક્રમે Page #410 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૧૪૪, ૧૪૩, ૧૪૨, ૧૪૧, ૧૪૦, ૧૩૯, ૧૩૮, ૧૩૭ અને ૧૩૬ ની સત્તા કહેવી. શ્રેણિથી પડતા જીવાને પણ ૨. ક્ષાયિક સમકિતી: ઉપશમ શ્રેણીવાળા આ રીતે જ સત્તા વિચારથી. અનેક જવાની અપેક્ષાએ પૂર્વ બદ્ધાયુવાળા જીવાને દર્શન સસ, અને તિય"ચાયુ તથા નરકાયુ વિના ૧૩૯ સત્તામાં હાય. અમૃદ્ધને ૧૩૮. અહી` આયુષ્યના બંધના સભવ હાય જ નહિ. ક્ષાયિક સમકિત પામ્યા પહેલાં અદ્દાયુ હોય, અને ક્ષાયિક સાવ પામે, તે તેજ ભવે મેક્ષ પામે. માટે સંભવ સત્તા હોય નહિ. જિનનામ સત્તામાં ન હાય, તેને ઉપરની માફક ૧૩૯ અને ૧૩૮ ને બદલે ૧૩૮ અને ૧૩ની સત્તા હાય. આહારક ચતુષ્ઠ સત્તામાં ન હેાય. તેઓને ૧૩૯ તે ૧૩૮ ના બદલે ૧૩૫ ને ૧૩૪ હાય, જિનનામ અને આહારક ચતુષ્ટ સત્તામાં ન હાય તેઆને ૧૩૯ ને ૧૩૮ના બદલે ૧૩૪ ને ૧૩૩, સાયિક સમકિતી ક્ષેપક શ્રેણિવાળા: આ જીવે અદ્ધાયુવાળા જ ડ્રાય છે. તેથી દર્શનસપ્તક અને દેવ, તિ``ચ તથા નરકાયુ એમ કુલ દર્દી પ્રકૃતિ વિના તેઓને ૧૩૮ પ્રકૃતિની સત્તા હાય. જે જીવા જિનનામની સત્તા રહિત હાય, તેને ૧૩૭ પ્રકૃતિ હાય. જે જીવેાને આહારક ચતુષ્ટ સત્તામાં ન હોય, તેને ૧૩૪ પ્રકૃતિ હાય. Page #411 -------------------------------------------------------------------------- ________________ : " : . . ૪૦૬ - તથા જિનનામ અને આહારક ચતુષ્કરી સત્તા વિનાના જીવને ૧૩૩ પ્રકૃતિ સત્તામાં હોય. એ રીતે આઠમા ગુણસ્થાનકે ૧૪૮, ૧૪૭, ૧૪૬, ૧૪૫, ૧૪૪, ૧૪૩, ૧૪૩, ૧૪૧, ૧૪૭, ૧૩૯, ૧૩૮, ૧૩૭, ૧૩૬, ૧૩૫, ૧૩૪, ૧૩૩ એ સેળ વિકલ્પ હોય છે. ૯૦ અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક : ઉપશમ શ્રેણી માટે ઉપશમ તથા ક્ષાયિક સમકિતી સને પૂર્વ દર્શાવેલ ૧૪૮, ૧૪૭, ૧૪૬, ૧૪૫, ૧૪૮, ૧૪૩ ૧૪૨, ૧૪. ૧૪૦, ૧૩૯, ૧૩૮, ૧૩૭, ૧૩૬, ૧૩૫, ૧૩૪, તથા ૧૩૩ એ સોળ પૂર્વોક્ત રીતિએ જ હેય છે. ક્ષપકશ્રેણી કરનાર ક્ષાયિકને પણ પૂર્વોક્ત રીતિએ જ ૧૩૮, ૧૩૭, ૧૩૪ અને ૧૩૩ એમ ચાર સત્તાસ્થાનક હોય. પરંતુ અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક અને પ્રત્યાખ્યાનીય ચતુષ્ક એ આઠ પ્રકૃતિ ના ક્ષયે પૂર્વોક્ત ચાર વિકલ્પોને બદલે અનુક્રમે ૧૩૦, ૧૨૮, ૧૨૬ અને ૧૨૫ ની સત્તા હોય તેમાંથી ૧ સ્થાવર, ૨ સૂમ, ૩ તિર્યંચગતિ, ૪ તિચાનુપૂવર, ૫ નરકગતિ, ૬ નરકાનુપૂર્વી, ૭ આતપ, ૮ ઉદ્યોત, ૯ નિદ્રાનિદ્રા, ૧૦ પ્રચલાપ્રચલા, ૧૧ થીણુદ્ધિ, ૧૨ એકેન્દ્રિય, ૧૩ બેઈન્દ્રિય, ૧૪ ઈન્દ્રિય, ૧૫ ચઉરિન્દ્રિય, તથા ૧૬ સાધારણ એમ ૧૬ પ્રકૃતિના ક્ષયે અનુક્રમે ૧૧૪, ૧૧૩, ૧૧૦ અને ૧૦૯ પ્રકૃતિ સત્તામાં રહે. ત્યારબાદ, સામાન્યતઃ નપુંસકવેદના ક્ષયે ઉપરના સત્તાસ્થા– નને બદલે અનુક્રમે ૧૧૩, ૧૨, ૧૦૯, અને ૧૦૮ પ્રકૃતિ સત્તામાં રહે, તેમાંથી સ્ત્રીવેદના ક્ષયે ૧૧૨, ૧૧૧, ૧૦૮ અને ૧૦૭ પ્રકૃતિ સત્તામાં રહે, તેમાંથી હાસ્ય, રતિ અરતિ, શેક, ભય અને જુગુપ્તા એ છ પ્રકૃતિના ક્ષયે ૧૦૬, ૧૦૫, ૧૨, અને ૧૦૧ રહે. ત્યાર Page #412 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭ બાદ પુષવેદના ક્ષયે ૧૦૫, ૧૦૪, ૧૦૧ અને ૧૦૦ પ્રકૃતિનાં સત્તાસ્થાન રહે. હવે, પ્રસ્થાપકની અપેક્ષાએ વિચારીએ - નપુંસકવેદી શ્રેણી માંડનાર :* સ્ત્રીવેદ તથા નપુંસક વેદને તથા પુરુષવેદ અને હાસ્યાદિ ષટુકને સમકાળે ક્ષય કરે, તે નપુંસક વેદના ક્ષયેજ ૧૧૩, ૧૧૨ ૧૦૯ અને ૧૦૮ પ્રકૃતિનાં સત્તાસ્થાનકો હોય. હાસ્યાદિષકને ક્ષય થતાં ૧૦૧, ૧૦૫, ૧૨ અને ૧૦૧ પ્રકૃતિવાળા સત્તાવિક ન સંભવે. અન્ય સ્થાને થતાં ૧૧૩ વિગેરે વિકલ્પ સંભવે. પરંતુ ૧૦૬નું સત્તાસ્થાનક અન્ય કઈ પ્રસંગે નપુંસકદી ક્ષપકશ્રેણી માંડનારને હોય જ નહિ. માટે તે વિકલ્પ છે તેઓને સર્વથા વજ. સીદી શ્રેણી માંડનાર– પુરૂષદ અને હાસ્યાદિષટ્રકને સમકાળે ક્ષય કરે છે, તેથી તે પ્રસંગે થતાં જે ૧૦૬, ૧૫, ૧૦૨ અને ૧૦૧ પ્રકૃતિના ચાર વિકલ્પ, ન સંભવે. ૧૦૬ ને વિકલ્પ પૂર્વોક્ત રીતિએ જ ન સંભવે, પરંતુ અન્ય વિકલ્પ તો અન્ય સ્થાને થતા હોવાથી અન્ય પ્રસંગે સંભવી શકે. પુરુષવેદી શ્રેણી માંડનાર– ઉપર પ્રમાણે જ સત્તાસ્થાન હોય. ઉપરની વાત પ્રાસંગિક કહી. હવે આપણે આગળ વિચારીએ. આપણે વિચારી ગયા કે–પુરુષવેદના ક્ષયે ૧૦૫, ૧૦૪, ૧૦૧ અને ૧૦૦ પ્રકૃતિના ચાર વિકલ્પ રહે, તેમાંથી સંજ્વલન ક્રોધના ક્ષયે ૧૦૪, ૧૦૩, ૧૦૦ અને ૯૯ પ્રકૃતિ ના ચાર વિકલ્પ રહે, તેમાંથી સંજવલન માનના ક્ષયે ૧૦૩, ૧૨, લ૮ અને ૯૮ એ ચાર વિકલ્પ રહે, ત્યાર બાદ માયાના ક્ષયથી દશમાં ગુણસ્થાનકની શરૂઆત થાય છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ એ પ્રમાણે સંપકને ૯૮, ૯૯, ૧૦, ૧૦૧, ૧૨, ૧૭, ૧૦૪, ૧૫, ૧૦૬, ૧૭, ૧૦૮, ૧૯, ૧૦, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૨૫, ૧૨૬, ૧૨૯, ૧૩૦, ૧૩૩, ૧૩૪, ૧૩૭ અને ૧૩૮, એમ કુલ પચીશ સત્તાસ્થાન હેય. તથા અનિવૃતિ ગુણસ્થાને ઉપર કહેલાં (૨૩) ૯૮ થી ૧૩૪, તથા ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૮, ૧૪૭, ૧૪૧, ૧૪૩, ૧૪૭, ૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮ એમ સાડત્રીશ સત્તાસ્થાને સંભવે છે. ૧૦. સૂમસં૫રાય ગુણસ્થાનક. આ ગુણસ્થાનકે ઉપશમ શ્રેણીવાળાને, ઉપરના ગુણસ્થાનકમાં કહેલ ૧૩૩ થી ૧૪૮, એમ ૧૬ સત્તાસ્થાનક હોય, ક્ષપકશ્રેણીવાળને નવમાના અંતે માયા ક્ષય થવાથી જિનનામ અને આહારક ચતુષ્પની સત્તાવંતને ૧૨, જિનનામની સત્તા ન હોય તેને ૧૦૧. આહારક ચતુષ્ક વિના જિનનામની સત્તાવંતને ૯૮ અને જિનનામ તથા આહારક ચતુષ્ક પણ સત્તામાં ન હોય, તેઓને ૯૭ ની સત્તા હેય. આ ગુણરથાનકના અંતમાં સંજવલન લેભને પણ ક્ષય થાય છે. ત્યારે બારમા ગુણસ્થાનકની શરૂઆત થાય છે. આ પ્રમાણે દશમા ગુણસ્થાનકે ૯૭, ૯૮, ૧૦૧, ૧૦૨, અને ૧૩૩ થી ૧૪૮ સુધીનાં, એમ કુલ ૨૦ સત્તાસ્થાનક હોય. ક્ષ કોણી કરતો જીવ સીધે બારમે જ જાય. ૧૧. ઉપશાંતમોહ ગુણસ્થાનક. આ ગુણસ્થાનકે પણ ૧૩૩ થી ૧૪૮ પર્વતના સોળ સત્તા વિકલ્પ હોય, અહીં આવેલે જીવ અવશ્ય પતન પામે છે. ૧૨. ક્ષીણમેહ વીતરાગ ગુણસ્થાનક દશમાના અંતે સંજ્વલન લેભને ક્ષય થવાથી અનુક્રમે, ૧૦૧, ૧૦૦, ૯૭ અને ૯૬ પ્રકૃતિવાળા ચાર વિકલ્પ હોય. Page #414 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ તથા દિચરિમ સમયે નિદ્રા અને પ્રચલાને ક્ષય થવાથી અનુકમે ૯૯, ૯૮, ૯૫ અને ૯૪ પ્રકૃતિવાળા ચાર વિકલ્પ હોય. ત્યારપછી, બારમાના અંતે ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ, એ ચાર દર્શનાવરણીય, મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવલ એ પાંચ જ્ઞાનાવરણીય, ઘન, લાભ, ભગ, ઉપભોગ અને વય એ પાંચ અંતરાય, કુલ ૧૪ પ્રકૃતિના ક્ષયે તેરમાં ગુણસ્થાનકની શરૂઆત થાય છે. એ પ્રમાણે બારમે ગુણસ્થાનકે ૯૪, ૫, ૬, ૭, ૯૮, ૯૯, ૧૦૦ ને ૧૦૧ એ આઠ વિકલ્પ હોય છે. ૧૩. સોગિ ગુણસ્થાનક બારમા ગુણસ્થાનકના અંતમાં ચૌદ પ્રકૃતિના ક્ષયની પૂર્વે જે ૯૪, ૫, ૯૮, અને ૯૯ એ ચાર વિકલ્પ હતા, તેમાંથી ચૌદ પ્રકૃતિને ક્ષય થવાથી તેરમે ગુણસ્થાનકે ઉપરના ચાર વિકલ્પને બદલે ૮૦, ૮૧, ૮૪ અને ૮૫ એ ચાર વિકલ્પવાળા સત્તાસ્થાનક હોય છે. એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે જેઓને આહારક ચતુષ્ક અને જિનનામની સત્તા છે, તેઓને ૮૫ ની સત્તા હોય. જેઓને જિનનામની સત્તા ન હોય, તેઓને ૮૪ ની સત્તા હોય, જેઓને આહારક ચતુષ્કની સત્તા ન હોય તેઓને ૮૧ ની સત્તા હોય અને એને જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા ન હોય તેઓને ૮૦ ની સત્તા હેય. એ રીતે આ ગુણસ્થાનકે ૮૦, ૮૧, ૮૪ અને ૮૫ એ ચાર વિકલ્પ હોય છે. ૧૪ અગિ ગુણસ્થાનક આ ગુણસ્થાનના દિચરિમ સમય સુધી પૂર્વોકત રીતે જ ૮૦, ૮૧, ૮૪ અને ૮૫ પ્રકૃતિનાં ચાર સત્તાસ્થાને હોય છે. ત્યાર બાદ જેઓને ૮૫ નું સત્તાસ્થાન હોય તેઓને, ૧ દેવગતિ ૨ દેવાનુપૂર્વી, ૩ શુભ ને ૪ અશુભ વિહાગતિ, બે ગંધ ૬ આઠ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ સ્પર્શ. ૧૪, પાંચ વર્ણ. ૧૯, પાંચ રસ. ૨૪, પાંચ શરીર. ૨૯ પાંચ બંધન. ૩૪ પાંચ સંધાતન. ૩૯, નિર્માણ. ૪૦, છ સંધયણ ૪૬, અસ્થિર ૪૭. અશુભ ૪૮. દુભગ ૪૯, દુઃસ્વર ૫૦, અનાદેય, ૫૧, અયશ પર. છ સંસ્થાન ૫૮અગુરુલઘુ ચતુષ્ક ૬૨. અપર્યાપ્ત ૬૩. સાતવેદનીય અથવા અસાતા વેદનીય ૬૪. પ્રત્યેક ૬૫. સ્થિર ૬૬. શુભ છે. ઔદારિક, વૈક્રિય અને આહારક અંગે પાંગ ૦. સુસ્વર , અને નીચગોત્ર આ ૭૨ પ્રકૃતિના ક્ષયે ૧૩ પ્રકૃતિ રહે. અન્ય મત–મનુષ્યાનુપૂવ સહિત ૭૩ ના ક્ષયે ૧૨ પ્રકૃતિ રહે. જેઓને જિનનામ સત્તામાં ન હોય, તેઓને ૭૨ ના ક્ષયે ૧૨ અન્ય મત–મનુષ્યાનુપૂર્વી સહિત ૭૩ ના ક્ષયે ૧૧ પ્રકૃતિ, સત્તામાં રહે. એ પ્રમાણે સ્વમતે-૧૨, ને ૧૩ પ્રકૃતિનું સત્તાસ્થાન. અને અન્ય મત-૧૧ ને ૧૨ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તથા આહારક ચતુષ્ક સત્તામાં ન હોય, તેઓને ૬૮ પ્રકૃતિને ક્ષય થાય છે. કારણ કે ઉપરની ૭૨ પ્રકૃતિ આહારક ચતુષ્ક સહિત થાય છે, અને આહારક ચતુષ્ક તે આ જીવોને સત્તામાં જ નથી. માટે ૬૮ ને ક્ષય થાય છે, એટલે મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આય ને યશ, જિનનામ, ઉચ્ચગોત્ર, મનુધ્યાયુ, અને મનુષયાનુપૂવી એ ૧૩ પ્રકૃતિ રહે. અન્ય મત–મનુષ્યાનુપૂવી વિના ૧૨ પ્રકૃતિ રહે અને જેઓને જિનનામ અને આહારક ચતુષ્ક સત્તામાં ન હોય તેઓને પણ ૬૮ પ્રકૃતિને ક્ષય થાય છે. પરંતુ જિનનામ વિના, પ્રકૃતિ ૧૨ રહે છે. અને અન્ય મત–મનુષ્યાનુપૂર્વી વિના ૧૧ પ્રકૃતિ રહે છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે સ્વમતે-૧૨, ૧૩ પ્રકૃતિનું સત્તાસ્થાન અને અન્ય મતે-૧૧ ને ૧૨ નું તથા ૮૦, ૮૧, ૮૪, ને ૮૫ એ છ સત્તાસ્થાને ૧૪ મા ગુણસ્થાનકે હેય છે. ત્યારબાદ ચરમ સમયે બાકી રહેલી સવ પ્રકૃતિને ક્ષય કરી અનાદિસંબંધવાળા કામણ શરીરને છેડી જન્મમરણથી મુક્ત થવા રૂપ નિવૃત્તિ નગરમાં સાદિ અનંતકાળ વાસ કરે છે. એ પ્રમાણે ૧૧ ને ૧૨ અથવા ૧૨ ને ૧૩ એમ બે સત્તાસ્થાન અને ૮૦, ૮૧, ૮૪, ૮૫, ૯૪, ૯૫, ૯૬, ૯૭, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૯, ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૩, ૧૪૩, ૧૪૮, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮ એ પ્રમાણે કુલ ૪૯ સત્તાસ્થાને છે.X * આ નિબંધમાં મતાંતરે ટાંકવામાં આવેલા નથી, તેમજ અભ્યાસી વિદ્યાથીએ તૈયાર કરેલ હોવાથી તેમાંથી અલનાઓ વિશિષ્ટ અભ્યાસીઓ સૂચવે, તે પ્રમાણે સુધારીને સમજાવી આ વિદ્યાર્થી-શિવાલાલ સૌભાગ્યચંદ છડીઆરડાના રહીશ હતા. છઠ્ઠો કર્મ ગ્રંથ પૂરે કરી પંચત્વ પામેલ છે. જે જીવ્યા હતા તે ક્રમ ગ્રંથના સમર્થ વિદ્વાન થવાની ચોક્કસ આશા હતી. Page #417 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક પુસ્તકોની યાદી સામાયિક ચૈત્યવંદના ૦૦-૬૦ તત્વાર્થ ભૂમિકા ૨-૫૦ બે પ્રતિ. મૂળ (ગુજ.) ૨–૦૦ આનંદધન ચોવીશી સાથે કચ્છ બે પ્રતિ. હિન્દી દ્રવ્યગુણ પર્યાયને રાસ ૧બે પ્રતિ. સાથે ૫૦૦ જિનગુણુ પાવલી ૫-૫૦ સમકિત ૬૭ બેલ સજઝાય ૦-૭૫ | પંચ પ્રતિ મૂળ (ગુજ) ૬-૦ આત્મહિતકર આધ્યાત્મિક પંચ પ્રતિ. હિન્દી ૭-૦૦ વસ્તુ સંગ્રહ ૧-૦૦ પંચ પ્રતિ. સાથે ૧૫-૦૦ અપક્ષ અનંતકાય જીવ વિચાર સાથે ૫-૦૦ વિચાર હિન્દી ૭-૦૦ નવતત્વ સાથે અભક્ષ્ય અનંતાય ૮-૦• વિચાર ગુજરાતી દંડક–લધુસંગ્રહણી છપાય છે. સમાસ સુબોધિકા ૪-૦૦ ભાષ્યત્રયમ સાથે ૧૧-૦૦ સિદ્ધહેમ રહસ્યવૃત્તિ ૬-૦૦ કમેગ્નન્ય ભા.૧ (૧-૨) ૯-૦૦ છ કમરન્ય સાથે ૫ , ભા.રજે(જ) ૮-૦૦ પ્રશમરતિ ૨-૨૫ , ભા.૩ (પ-૬) ૯-૧૦ પહેલી ચોપડી ૨-૦૦ તસ્વાથધિંગમ સૂત્ર ૧૭-૦૦ ધર્મોપદેશ તત્ત્વજ્ઞાન – ૨૫ (મુનિશ્રી રાજશેખરવિ. મ.) મુકિતકે પથ પર ૧–૦૦ ૬-૦૦ ૦ ૦ ગ્રાહકોને સૂચના :– (૧) પુસ્તકે અગાઉથી નાણાં મળ્યા પછી કે વી. પી. થી મોકલી શકાય છે. (૨) પિસ્ટેજ પેકીંગ વગેરે ખર્ચ અલગ સમજવાનું છે. – પ્રાપ્તિસ્થાન :શ્રી જૈન શ્રેયસ્કર મંડળ શ્રી જૈન શ્રેયકર મંડળ મહેસાણું (ઉ. ગુજરાત) પાલીતાણા (સૌરાષ્ટ્ર) Pin : 384001. Pin : 364270 Page #418 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમા – સાધના આ સંતો ઉત્તમ જૈન વિદ્વાનો, અધ્યાપકો તૈયાર કરી અને ઉત્તમ જન ધામિક સાહિત્ય પ્રકાશિત કરી ભવ્ય આત્માઓને શ્રી વીતરાગ ધમની અભિ - મુખ રાખી પારમાથિ ક જનકે ચાણ સાધે છે. માં થી શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મડળ, મહેસાણા. Private Personal only " ww.jarselibrar org