SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ खवर्ग' तु पण्प चउसु वि पण या निरयतिरिसुराउ विणा । સત્ત-વિષ્ણુ અ-સીમ' ના -નિજ઼િ-૫૪મ-માળો ।।રણા ૩૫ શબ્દાથ-તુ=અને ખવગ=ક્ષપકશ્રેણિને. પપ્પ=આશ્રયિને. ચઉસુવિ=એ ચારેય ગુણુઠાણું: પયાલ‘–એકસા પીસ્તાલીશઃ નિરય=નારક. તિરિ=તિય ચ સુર=દેવ. આઉઆયુષ્ય વિણા=વિના. નિય-તિરિ-સુરા-ડડઉ–વિણા= નાક, તિયાઁચ અને દેવના આયુષ્ય વિના. સત્તગ-વિષ્ણુસાત વિના અડે–તીસ=એકસ આડત્રીસ: જાયાવત્ સુધી: અ-નિઅટ્ટિ-પદ્ધમ-ભાગા=અનિવૃત્તિના પ્રથમ ભાગ: ૨૭. ગાથાથ: અને ક્ષપશ્રેણિને આશ્રયિને એ ચારેયમાં નારકે: તિય ગ; અને દેવઃના આયુષ્ય વિના એકસો પીસ્તાલીરા હોય. અને સપ્તકવિના અનિવૃત્તિના પહેલા ભાગ સુધી એકઞા આડત્રીશ હોય. ઘરણા વિશેષાથ: હવે ક્ષપશ્રેણિ આશ્રયિને કહે છેજો ઔપશમિ કે ક્ષાયે પામિક સમ્યક્ત્વવ ત ચકો ક્ષપશ્રેણિ માંડે, તે તે— નરકાયુ: ૧, તિય ગાયુઃ ર, દેવાયુઃ ૩, - એ ત્રણની સત્તા ટાળે, ત્યારે તેને ૪, ૫, ૬, ૭, એ ચાર ગુણઠાણાને વિષે એકસો પીસ્તાલીશની સત્તા હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy