SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ : " : . . ૪૦૬ - તથા જિનનામ અને આહારક ચતુષ્કરી સત્તા વિનાના જીવને ૧૩૩ પ્રકૃતિ સત્તામાં હોય. એ રીતે આઠમા ગુણસ્થાનકે ૧૪૮, ૧૪૭, ૧૪૬, ૧૪૫, ૧૪૪, ૧૪૩, ૧૪૩, ૧૪૧, ૧૪૭, ૧૩૯, ૧૩૮, ૧૩૭, ૧૩૬, ૧૩૫, ૧૩૪, ૧૩૩ એ સેળ વિકલ્પ હોય છે. ૯૦ અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક : ઉપશમ શ્રેણી માટે ઉપશમ તથા ક્ષાયિક સમકિતી સને પૂર્વ દર્શાવેલ ૧૪૮, ૧૪૭, ૧૪૬, ૧૪૫, ૧૪૮, ૧૪૩ ૧૪૨, ૧૪. ૧૪૦, ૧૩૯, ૧૩૮, ૧૩૭, ૧૩૬, ૧૩૫, ૧૩૪, તથા ૧૩૩ એ સોળ પૂર્વોક્ત રીતિએ જ હેય છે. ક્ષપકશ્રેણી કરનાર ક્ષાયિકને પણ પૂર્વોક્ત રીતિએ જ ૧૩૮, ૧૩૭, ૧૩૪ અને ૧૩૩ એમ ચાર સત્તાસ્થાનક હોય. પરંતુ અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક અને પ્રત્યાખ્યાનીય ચતુષ્ક એ આઠ પ્રકૃતિ ના ક્ષયે પૂર્વોક્ત ચાર વિકલ્પોને બદલે અનુક્રમે ૧૩૦, ૧૨૮, ૧૨૬ અને ૧૨૫ ની સત્તા હોય તેમાંથી ૧ સ્થાવર, ૨ સૂમ, ૩ તિર્યંચગતિ, ૪ તિચાનુપૂવર, ૫ નરકગતિ, ૬ નરકાનુપૂર્વી, ૭ આતપ, ૮ ઉદ્યોત, ૯ નિદ્રાનિદ્રા, ૧૦ પ્રચલાપ્રચલા, ૧૧ થીણુદ્ધિ, ૧૨ એકેન્દ્રિય, ૧૩ બેઈન્દ્રિય, ૧૪ ઈન્દ્રિય, ૧૫ ચઉરિન્દ્રિય, તથા ૧૬ સાધારણ એમ ૧૬ પ્રકૃતિના ક્ષયે અનુક્રમે ૧૧૪, ૧૧૩, ૧૧૦ અને ૧૦૯ પ્રકૃતિ સત્તામાં રહે. ત્યારબાદ, સામાન્યતઃ નપુંસકવેદના ક્ષયે ઉપરના સત્તાસ્થા– નને બદલે અનુક્રમે ૧૧૩, ૧૨, ૧૦૯, અને ૧૦૮ પ્રકૃતિ સત્તામાં રહે, તેમાંથી સ્ત્રીવેદના ક્ષયે ૧૧૨, ૧૧૧, ૧૦૮ અને ૧૦૭ પ્રકૃતિ સત્તામાં રહે, તેમાંથી હાસ્ય, રતિ અરતિ, શેક, ભય અને જુગુપ્તા એ છ પ્રકૃતિના ક્ષયે ૧૦૬, ૧૦૫, ૧૨, અને ૧૦૧ રહે. ત્યાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy