SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ૧૪૪–૧૩. સુસ્વર નામકર્મ-સાંભળનારને પ્રિય લાગે એ કુદરતી રીતે જ વર અવાજ કાયેલ વિગેરે પ્રાણીને હોય છે. તે આ કમને લીધે હોય છે. ૧૪પ-૧૪ દુઃસ્વર નામકમ-તેથી વિપરીત–સાંભળનારને પ્રિય ન લાગે તેવો સ્વર ગધેડા વિગેરે પ્રાણીઓને હોય છે. તે આ દુ:સ્વર નામકર્મને લીધે હોય છે. પ્રાણીનું શરીર પુગળાનું બનેલું હોય છે. અને પુગળમાં અવાજ, શબ્દ કરવાની શક્તિ છે, પરંતુ અમુકને મીઠે અને અમકનો સાંભળ ન ગમે તે ખરાબ અવાજ હોય છે. એ નક્કી કરવાનું કામ આ બંનેય કમનું છે. જે આ બંનેય કર્મો ન હોત તો દરેકને એક જ જાતને અવાજ હોત, પરંતુ તેમ હતો નથી. આ કર્મથી અશબ્દ આત્માને સારો-નરસે અવાજ કાઢનાર થવું પડે છે. ભાષાવગણને ઉપયોગ કરતી વખતે આ કમ ઉધ્યમાં આવે છે. તે ઉદય શરીર વિષે હોય છે. ૧૪૬–૧૫. સુભગ નામકમ-ઉપકાર કર્યા વિના પ્રાણી દરેકને પ્રિય થઈ પડે છે, તે આ કર્મને લીધે હોય છે. ૧૪૭–૧૬. દુર્ભાગ નામકર્મ—ગમે તેટલા ઉપકાર કરે. માથાના વાળથી પગ લું છે, તે પણ તે પ્રિય લાગે જ નહીં, પરંતુ ઉલટે અપ્રિય થાય. તે આ કર્મને લીધે હોય છે. અભવ્યને તીર્થકર ભગવંતે પ્રિય નથી લાગતા તેનું કારણ તીર્થકર ભગવતોને દુર્ભાગ નામકમ ન સમજવું. પરંતુ અભવ્યનું ગાઢમિથ્યાત્વ તેમના ઉપર રુચિ (સમ્યગ્દર્શન) થવા દેતું નથી. આ કર્મ ન હોત, તો કોઈ કોઈને વહાલું કે અપ્રિય ગણાત નહીં. કાગડા કરતાં હંસ પ્રિય લાગે છે. ઘેડા કરતાં ગધેડે અપ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy