SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ પણ અંતરકરણ કરવાની ક્રિયા થતી વખતે ભોગવવાની અંતર્મુ દુર્તની સ્થિતિના દળીયા અને તેની સ્થિતિ, ૨ અંતરકરણના દળિયા અને તેની સ્થિતિ ૩ અંતરકરણ પછી ભોગવવાના દળિયા અને તેની સ્થિતિ. તેમાં–પહેલી સ્થિતિને અંતરકરણની ઉપરની સ્થિતિ અને ત્રીજી સ્થિતિને અંતરકરણની હેઠેની સ્થિતિ એવી સંજ્ઞા પાડવાથી સમજવામાં અનુકૂળતા રહેશે. છેલ્લા સંખ્યાતમા ભાગને પણ વખત અંતમુહૂર્તને જ છે. અને તે વખતે ભોગવવાની એટલે અંતરકરણની ઉપરની સ્થિતિ પણ અંતમંદની છે, અને અંતરકરણ પછી ભોગવવાની એટલે કે અંતરકરણની હેઠેની સ્થિતિને કાળ ઘણે છે. જ્યારે આત્મા ઉપરની સ્થિતિમાં રહેલું હોય છે, ત્યારે તેને ઉદયમાં મિથ્યાત્વ મેહનીય તે હોય છે જ, પરંતુ તેને ઉદય ચાલુ હોય છે. અને તે ઉપરની સ્થિતિ ભોગવવાનો વખત તે અંતરકરણ કરવાની ક્રિયાને વખત છે. ત્યારે તેમાં નીચે પ્રમાણેની ઘટનાઓ બને છે – ૧ અંતરકરણના એટલે કે બીજા કે બીજા ભાગના દળિયાએને પહેલી સ્થિતિ–ઉપરની સ્થિતિના–દળિયામાં અને હેની-ત્રીજી સ્થિતિના દળિયામાં નાંખે છે. એમ કરીને તે દળિકેને ખલાસ કરીને તેટલા ભાગને સાફ-તદ્દત સાફ કરવાનું કામ કરે છે. ૨. સાથે સાથે ઉપરની પહેલી સ્થિતિમાં રહેલા આત્માને મિથ્યાત્વ મોહનીયને ઉદય ચાલુ હોય છે, તેની ઉદયાવલિકાઓમાં પહેલી સ્થિતિના દળિયાની ઉદીરણા કરીને, અને હેલી સ્થિતિના દળિયાની પણ ઉદીરણ કરીને નાંખે જાય છે, અને ખપાવ્યે જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy