SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ ૧ મતિજ્ઞાનાત્મક સાકારોપયોગ ૨ શ્રુતજ્ઞાનાત્મક સાકારોપયોગ ૩ અવધિજ્ઞાનાત્મક સાકારો પગ ૪ મિથ્યાત્વમેહની દયસહકૃત મતિજ્ઞાનાત્મક સાકારોપયોગ મતિ અજ્ઞાનોપયોગ ૫ મિથ્યાત્વમોહન યોદયસહકૃત શ્રતજ્ઞાનાત્મક સાકારપયોગ શ્રત અજ્ઞાનોપયોગ ૬ મિથ્યાત્વમેહનીયોદયસહકૃત અવધિજ્ઞાનાત્મક સાકારોપયોગ વિભંગણાને પયોગ ૭ મન:પર્યવજ્ઞાનાત્મક સાકારોપયોગ ૮ કેવળજ્ઞાનાત્મક સાકારોપયોગ ચક્ષુર્દશનાત્મક નિરાકારો૯ | નિરાકાર મતિજ્ઞાનોપયોગ | પયોગ ચક્ષુદંશંને પયોગ. ૧૦ ] અચનાત્મક નિરાકાર પયોગ અચસુઈશનપયોગ ૧૧ અવધિદર્શનાત્મક નિરાકારોપયોગ અવધિદર્શનોપયોગ ૧૨ કેવળ દર્શનાત્મક નિરાકારપયોગ કેવળદર્શનેપયોગ આ પ્રમાણે શક્તિરૂપે પાંચ જ્ઞાન વર્ણવ્યા છે, તેથી પાંચ જ્ઞાન છે, પરંતુ તેના ઉપયોગ બાર પ્રકારે પ્રવર્તે છે. મતિજ્ઞાનનો સાકારોપયોગ પ્રવર્તતી વખતે જે સાથે મિથ્યાત્વ મેહનીયને ઉદય હોય તો તે જ વખતે મતિ અજ્ઞાનાત્મક સાકારોપયોગ ગણાય છે, એ પ્રમાણે ઉપયોગ પ્રવર્તતી વખતે કેટલાક પદાર્થો વિષે નિરાકારોપયોગ પ્રવર્તતો જોવામાં આવે છે. તેનું નામ દર્શન છે. નિરાકારતામાં મિથ્યા કે સમ્યગૂ ઉપયોગ પ્રગટ જણાતું નથી, માટે દશનમાં વિપરીત દર્શનના અજ્ઞાનની માફક અદર્શન એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy