SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ ને તે કદી મોક્ષમાં જવા દેતું જ નથી. તેનું મિથ્યાત્વ અભવ્યતાને લીધે તુટેજ નહીં એવું ગાઢ હોય છે. જેમ ગમે તેવી ગરમીમાં પણ કાંગડું મગ ગળતું જ નથી. એટલું જ નહીં પરંતુ એ ને એ રહે છે. મેહનીય કર્મના નામે નીચે પ્રમાણે તેના ગુણ ઉપરથી કેવી રીતે રાખવામાં આવેલ છે, તેને અભ્યાસીઓએ ખાસ અભ્યાસ કરી લે. દર્શન મોહનીય કર્મ : ૧ સમ્યકમિથ્યાત્વ મોહનીય સમ્યગ્ગદર્શનાવરણયકમ ૨ મિશ્રમિથ્યાત્વ મેહનીય સમ્યગુદનાવરણીય કર્મ. ૩ મિથ્યાત્વ મોહનીય સમ્યગુદર્શનાવરણીય કર્મ. ચારિત્રમેહનીય કમ૧ ક્રોધ લાગણી ઉત્પાદક અનંતાનુબંધીય કષાય સમ્યફ ચારિત્રાવરણીવ મેહનીય કર્મ ૨ માનઉત્પાદક અનતાનુબંધીય કષાય સમ્યક્ ચારિ ત્રાવરણીય મોહનીય કર્મ ૩ માયાઉત્પાદક અનન્તાનુબંધી કષાય સમ્યક ચારિ વ્યાવરણીય મોહનીય કર્મ, ૪ લેભઉત્પાદક અનન્તાનુબંધી કષાય સમ્યક્ ચારિ ત્રાવરણીય મોહનીય કર્મ. સમજ :-કમ શબ્દથી તે અમુક કાર્મણવર્ગને જ છે. અને આત્મા સાથે ચોંટેલ હોય છે, માટે તેને કર્મ કહેવામાં આવેલ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy