SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ક. ભા.–૧ ૧૮ પરંતુ મને દ્રવ્ય અને બીજા તમામ પુદ્ગલ દ્રવ્યને જાણી શકે તે અવધિજ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાનના સંબંધમાં મૂળ છ ભેદો છે. પરંતુ ૧૪ દ્વારે સાથે ઘટાડીને સમજવામાં ઘણે વિસ્તાર થાય છે, તેમાં ઘણું સમજવાનું હોવાથી, તેમજ સૂક્ષ્મ સમજવાનું હોવાથી, અહીં આપેલ નથી. પરંતુ વિશેષાવશ્યક ભાષ્ય વિગેરે ગ્રંથમાંથી વિસ્તારથી સમજી લેવું. અતિજ્ઞાન | શ્રુતજ્ઞાન દ્રવ્ય પર્યાય-ભાવ સર્વ કેટલાક ! કેટલાક For Private & Personal Use Only ક્ષેત્ર અવધિજ્ઞાન મન:પર્યાય જ્ઞાન | કેવલજ્ઞાન સર્વપિ દ્રવ્ય ભદ્રવ્ય સવ રૂપી દ્રવ્યના ચિંતનાનુગત તમામ પર્યાય પર્યાય અઢી અંગુલ વિશેષ અસંખ્યય લે કા–| અઢીદીપ કાવ્યા પ્રમાણ ખંડે જેટલું અસખ્યાત ઉલ્સ. | પલ્યોપમના અસં. | સવ પિણી અવસર્પિણી ખ્યાતમાં ભાગ પ્રમાણુ અતીત અના ગત કાળ www.jainelibrary.org પાંચજ્ઞાનનું વિસ્તારથી વિશેષ વર્ણન બીજા શ્રી નંદિસૂત્ર વગેરે ગ્રંથોમાં વિસ્તારથી છે. પ્રથમ કર્મગ્રન્થને પ્રદીપક સંપૂર્ણ
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy