SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ૩ આયાલાગણી ઉત્પાદક પ્રત્યાખ્યાનીય કષાય સમ્યકૂ ચારિત્રાવરણીય માહનીય ક ૪ લાભ લાગણી ઉત્પાદક-પ્રત્યાખ્યાનીયકષાય સમ્યક ચારિત્રાવરણીય માહનીય ક અ-આ કર્મી બધું કામ ઉપર પ્રમાણે જ કરે છે. પરંતુ ફરક એટલા જ છે કે-આ કષાયની ક્રોધવિગેરેની લાગણી બહુ તીત્ર નથી હોતી, તેથી નવાં કમ પણ બહુ તીવ્ર નથી બંધાતાં. સાચી સમજણ હોય છે. તેમજ કંઈક દેશથી ત્યાગ પણ હાય છે, પરંતુ સવથા ત્યાગ ન થવા દેતાં હાવાથી જીવ સા ત્યાગ કરી શહે નથી કેમકે-બાકીની વસ્તુએ ઉપર તેને માહ હોય છે. આ પ્રમાણે માન, માયા, લાભ વિષે સમજી લેવું, ૧ ક્રોધ લાગણી ઉત્પાદક સંલન કષાય સભ્યફ્ ચારિત્રાવીય મેહનીય ક ૨ માન—લાગણી ઉત્પાદક ચારિત્રાવરણીય મેહનીય ક સંજ્વલન કષાય સમ્યફ્ ૩ માયા લાગણી ઉત્પાદક સજ્વલન કષાય સર્ ચારિત્રાવરણીય માહનીય ક કષાય સમ્યક અર્થ :-આમાં ઉપર કરતાં એટલો ફરક છે, કે સમ્યક્ ચારિત્રનુ બહુ જ એચ્છામાં એમ્બુ' આવરણ કરે છે. અને સહેજ જ આત્માને નુક્સાન કરે છે. જો કે તેનાથી પણ નવાં કર્યાં તે બધાય જ છે. એટલે તેને કષાય તેા કહેવા જ પડે છે. ૪ લાભ લાગણી ઉત્પાદક સજ્વલન ચારિત્રાવરણીય માહનીય ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy