SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ અથવા, અક્ષ એટલે ઈક્રિયે, તેથી પણ પર એટલે લિંગ, શબ્દ, સદશ્ય, વિગેરેની મદદ લેવી પડે. પણ ઈકિય અને પદાથના સીધા સંબંધથી જાણી ન શકાય, તે અનુમાનાદિક પણ પરોક્ષજ્ઞાન, કહેવાય છે. પ્રત્યક્ષ અક્ષ એટલે સાક્ષાત્ સીધી રીતે જાણી શકે, તે જ્ઞાને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. તે અવધિ મન:પર્યાય અને કેવળજ્ઞાન એ ત્રણ જ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય. અથવા, અક્ષ એટલે દિયોથી–લિંગ, શબ્દ, સાદસ્થ વિગેરેની મદદ વિના-સીધી રીતે ઈથિી જાણી શકાય-તે પાંચ ઈનિ. યથી પ્રત્યક્ષ થતું મતિ અને મૃત જ્ઞાન પણ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. પરંતુ તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ-જ્ઞાન કહેવાય છે. અર્થાત જૈન દશનમાં પ્રમાણ એટલે જ્ઞાન. અને તેના બે પ્રકાર છે. પ્રત્યક્ષ પ્રમાણુ અને પરોક્ષ પ્રમાણ: પ્રત્યક્ષ પ્રમાણના બે અર્થ છે. સાંવ્યવહારિક અને પારમાર્થિક, સાંવ્યવહારિકમાં સાક્ષાત ઈદિથી જેટલા જ્ઞાન થાય તેટલા સવને મતિ અને શ્રુતજ્ઞાનમાં સમાવેશ થાય છે. અને પારમાર્થિકમાં અધ્યાદિ ત્રણનો સમાવેશ થાય છે. તેજ પ્રમાણે પરોક્ષના પણ બે અર્થ છે. એક—આમાથી સીધા થાય, ન પરંતુ ઈહિયરૂપ પરની-બીજાની મદદથી થાય, તે મતિ અને શ્રુતજ્ઞાન રૂપ પક્ષ પ્રમાણ અને બીજો અર્થ–સીધા ઈકિયેથી ય થાય, પરંતુ પૂર્વાનુભવ, લિંગ, શબ્દ, પૂર્વાનુભવ અને સાક્ષાત અનુભવ, તથા પૂર્વાપરના સંબંધની વિચારણાની મદદથી જે જ્ઞાન થાય છે, તે મતિઃ અનુમાન શબ્દ પ્રત્યભિજ્ઞા અને ઊહ નામના મતિ-બુત જ્ઞાનાન્તર્ગત તાનો પક્ષપ્રમાણ પણ કહેવાય છે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy