________________
- આદિ શબ્દથી દુર્ભગરિક પ્રમુખ વિભાષા-સંજ્ઞા આગળ સત્રમાં કહેશે, તે (અમુક એક) પ્રકૃતિથી માંડીને
તેટલી સંખ્યાવાળી પ્રકૃતિઓ વડે જાણવી. ૨૮ વને-૩ કશુ-૬-૩ તણાં--૩-રવા -છામિના इअ अन्नावि विभासा. तया-ऽऽइस खाहि पयडीहि ॥२९॥
શદાથવન–ચઉ=વર્ણાદિ ચાર. અ-ગુલહુચઉ= અગુરુલઘુ વગેરે ચાર. વસા sઈ-દુ-તિ-ચઉર–છક્ક= ત્રસાદિ-દિક: ત્રિક ચતુષ્કઃ ષકઃ ઈચચાઈ=વગેરે. ઈએ= ઇતિએ પ્રમાણે, અનાવિબીજી પણ. ૨૯ છે
ગાથાર્થ વર્ણચતુષ્ક: અગુરુલઘુચતુર્કઃ ત્રસાદિદ્વિત્રિકચતુષ્ક–ષક ઇત્યાદિક આ અને એવી બીજ પણ વિભાષા=પરિભાષાઓ-તે આદિમાં હોય તેવી સંખ્યાવાળી પ્રકૃતિઓ વડે થાય છે. રિલા
વર્ણચતુષ્ક તે–વર્ણ ૧૦ ગંધ ૨ઃ રસ ૩: અને સ્પર્શ ૪. એ ચાર જાણવા.
અગુરુલઘુચતુકઃ તે–અગુરુલઘુ ૧૦ ઉપઘાત ૨: પરાઘાત ૩: અને ઉચ્છવાસ 8: એ ચાર જાણવા.
સક્રિક: તે–ત્રસ ૧ઃ બાદર ૨ઃ વસત્રિક તે-ત્રસ ૧: બાહર ૨ અને પર્યાપ્ત ૩
ત્રસ ચતુક તે-ત્રસ ૧ઃ બાદર ૨ઃ પર્યાપ્ત ૩ અને પ્રત્યેક ૪:
0
2.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org