SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ઈહાં– કઈ કહેશે કે “આત્માને રૂપી કમ્મરને કીધે ઉપઘાતઃ અનુગ્રહ કેમ ઘટે?” તેને ઉત્તર એ છે, કે “ડાહ્યા મનુષ્યને પણ મદ્યપાનાદિકે મતિને ઉપઘાત થાય છે, અને બ્રાહ્મી પ્રમુખ ઔષધિએ અનુગ્રહ પણ થતે દીસે છે. એ પુદ્ગલગે જેમ બહાથકી અરૂપી જીવને ઉપઘાતઃ અનુગ્રહઃ થાતે દીસે છે, તેમ કમ્યવણાએ કરીને જીવને ઉપઘાત, અનુગ્રહ થાય છે.” - તથા-જીવ સમયે સમયે શુભાશુભ કર્મ બાંધે છે, છેકે છે, પણ પ્રવાહથકી કર્મબંધ અનાદિ છે. “બorg તે ઘવાળં-તિ વરનાર.”. અન્યથા–કર્મની આદિ કહીએ, તે–તે કર્મબંધ થકી પૂર્વે, જીવ કમ્મરહિત હવે જોઈએ, અને તે “કસ્મબંધ રહિતને કર્મબંધ થયે.કહિયે, તે સિદ્ધને પણ કર્મબંધ થાય. તે માટે કમ્મબંધ તે અનાદિ છે. હાં, કેઈ કહે કે-“અનાદિ સંયોગને વિયેગ કેમ થાય ? તન્નોત્તર– કંચન અને ઉપલને સંગ અનાદિને છે, તેને તથાવિધ સામાવશે વિગ થાય છે, તેમ જીવ-કર્મને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy