SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ નરક અને તિ ગાયુઃ ખાંધીને તે ઉપશમશ્રેણિ કરે નહિ, અને અંધ તથા ઉદય વિના તે આયુ: ની સત્તા હાય નહિ તથા-છઠ્ઠે કમ્મ`ગ્રંથે પણ આયુ: કમ્મના ભાંગા કર્યાં છે, ત્યાં-૮-૯-૧૦-૧૧ ગુણુઠાણું નરક–તિ ગાયુની સત્તા નથી કહી. તે તે કેમ શકે ? તરોત્તર શ્રેણિએ નરક: અને તિ ગાયુ:ની સત્તા ઘટે તે નહિ, પણુ કાઈક જીવ ઉપશમશ્રેણિથી પડીને ચાય ગતિને પણ ક્સે, તે માટે–તે સ`ભવ સત્તાની વિવક્ષાએ ઇંડાં ગ્રંથકારે સત્તા રાખી દીસે છે. [દનસપ્તકને નહિ ખપાવનારા અવિરત સમ્યગદષ્ટિ વગેરેને ૧૪૮ ની સત્તા સ’ભવે છે.] ॥ ૨૫ ઉપશમશ્રણને આશ્રયિને-૮ માથી ૧૧ મા સુધી ૨ જે વિકલ્પ: અને ક્ષાયિક સમ્યક્ત્વને માયિને—૪ થી ૭ મા સુધી ૨ જો વિકલ્પ: अपुव्वाऽऽइचउक्के अणतिरिनिरयाऽऽउविणु बियाल - सयौं । મમ્મા-૬-૨૭મુ સત્તળ વયમિ ફા—પત્ત-સથમા-નારફા શબ્દા——અપુવા-ઈ-ચકે-અપૂ કરણાદિક ચાર ગુણુઠાણેઃ અણુ-તિરિ–નિયાડડવિષ્ણુ અનંતાનું'ધૈય:-તિય''ચ અને નારકીના આયુષ્ય વિના ખયાલસય એસા એ તાર્લીશ સમ્માઽઇચઉસુ-સમ્યકત્વઆદિ ચાર ગુઠાણું: સત્તગ- ખયમ્મિ=સાતના ક્ષય થયે: ઇંગ-ચત્તસય' એકસે એકતાલીશઃ અહવા અથવા:-૨ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy