SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ આ પ્રમાણે એક એક પરમાણુના વધારાવાળા ધંધાની બનેલી વ ાએ અનુક્રમે~ ૪ વૈક્રિયને ગ્રાહ્ય. ૫. વૈક્રિય અને આહારકને અગ્રાહ્ય. હું આહારને ગ્રાહ્યું. . આહારક અને તૈજસને અગ્રાહ્ય. તૈજસને ગ્રાહ્ય ર. જસ અને ભાષાને અગ્રાહ્ય, ૧૦ ભાષાને ચાલ. ૧૧ ભાષા અને શ્વાસાગ્છવાસને અગ્રાહ્ય, ૧ર. વાસાચ્છવાસને ગ્રાહ્ય, ૧૩ વાસાવાસ અને માનને અગ્રાવ. ૧૪ મનને પ્રાથ. ૧૫ મનને અને કમને અગ્રાહ્ય. ૧૬ કમ'ને ગ્રાહ્ય. આ ઉપરથી તમેા સમજી શકશે કે આ પ્રમાણે આત્માના એક પ્રદેશને— ૧ અનંત કામ ણુ વગા લાગુ થાય છે. એક એક વણામાં અનંત અનત સ્કંધા હોય છે. અને એક એક ક ંધમાં અનંત અનંત પરમાણુઓ હોય છે. 3 ૪ અને તે અન`ત પરમાણુઓ પણ પહેલી અગ્રાવ વણાની છેલ્લી વગ ́ણાના સ્કંધમાં જેટલા પરમાણુઓ હાય છે, તેના કરતાં અનંત અનંત ગુણા હેાય છે, એટલે તેમાં ઘણું જ ખારીકપણું અને ચીકાશ આવી શકેલ હાય છે. આટલું ખારીકપણું થાય, ત્યારે જ આત્માના પ્રદેશ લાગમાં આવી શકે છે. આથી, આત્માના પ્રદેશ ચોકખા હોય છે, એટલે જાડા, મોટા ને એ ખારીક અણુએ આત્મ-પ્રદેશ ઉપર . અસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy