SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ જે સ્થાનકે રહ્યાં અવધિ ઉપન્યું, તે-સ્થાનકથી, અન્યત્ર જાય, તે લેચનની પેરે સાથે આવે; તે-અનુગામી અવધિજ્ઞાન ૧. જે સ્થાનકે રહ્યાં ઉપન્યું હતું, તે સ્થાનકે આવે ત્યારે જ હાય, અન્યત્ર જાય ત્યારે ન હોય, શંખલાબદ્ધ રીપની પેરે, તે ક્ષેત્રપ્રત્યયી ક્ષયે પશમ માટે, તે-અનનુગામિ અવધિ જ્ઞાન ૨ ઘણું ઘણું ઇંધણને પ્રક્ષેપે જેમ અગ્નિ વધે, તેમ પ્રશસ્ત અતિપ્રશસ્તતર અધ્યવસાય થકી સમયે સમયે અવ– ધિજ્ઞાન વધે, પ્રથમ ઊપજતાં અંગુળને અસંખ્યાતમે ભાગે ક્ષેત્ર જાણે દેખે. પછી વધતું યાવત્ અલાકને વિષે લેક જેવડાં અસંખ્યાતા ખંડુક દેખે,તે– વમાન અવધિજ્ઞાનસ પૂર્વ–શુભ પરિણામવશે ઘણું ઉપજે, અને પછીતથાવિધ સામગ્રીને અભાવે પડતે પરિણામે કરીને ઘટતું જાય તે-હીયમાન અવધિજ્ઞાન. ૪. જે–સંખ્યાત અસંખ્યાતા જનક ઉત્કૃષ્ટપણે યાવત સમગ્ર લેકીને દેખીને પણ પડે–આવ્યું જાય–તે–પ્રતિપાતી અવધિજ્ઞાન ૫. જે સમગ્ર લેકને દેખીને અલોકને એક પ્રદેશ દેખે, આવ્યું ન જાય, તે–અપ્રતિપાતી અવધિજ્ઞાન ૬. હીયમાન અને પ્રતિપાતીમાં શું વિશેષ છે? તન્નોત્તર–હીયમાનઃ તે-હળવે હળવે ઘટતું જાય, ક. ભા. ૧-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy