SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાર્થ –અણુગામિ-વડમાણય–પડિવાઈ =અનુગામિ; વર્ધમાનક પ્રતિપાતિક ઈયર-વિહા=વિરુદ્ધ પ્રકારે, છ–હા છ પ્રકારે. અહી=અવધિજ્ઞન. રિઉ–મઈવિઉલમઈ=જુમતિ વિપુલમતિ મણનાણુમન:પર્યવ જ્ઞાન. કેવલં=કેવલજ્ઞાન. ઈગ-વિહાણું=એક પ્રકારનું. પાટા અનુગામી: વદ્ધમાનક અને પ્રતિપાતી. અને વિરુદ્ધ પ્રકારે એમ છ પ્રકારે અવધિજ્ઞાન. જુમતિ અને વિપુલમતિ મન:પર્યાવજ્ઞાન છે અને કેવળજ્ઞાન એક પ્રકારે છે. એટલે હવે અવધિજ્ઞાનના ભેદ કહે છે; અનુગામી અવધિજ્ઞાન ૧, હીયમાન અવધિજ્ઞાન ૪, અનનુગામી અવધિજ્ઞાન ૨, પ્રતિપાતી અવધિજ્ઞાન , વદ્ધમાન અવધિજ્ઞાન ૩, અપ્રતિપાતી અવધિજ્ઞાન ૬. એ ત્રણ ભેદ સૂત્રોક્તઃ અને તે થકી-ઈતર ત્રણ ભેદ એવું છે ભેદે અવધિજ્ઞાન હોય. અવધિજ્ઞાન બે ભેદે છે— - ૧ ભવ–પ્રત્યયિકઃ ૨ ગુણ–પ્રત્યાયિકઃ ભવ–પ્રત્યયિકઃ તે-દેવતા; નારકી; ને હય, અને ગુણપ્રત્યયિકઃ તેમનુષ્યઃ તિર્યંચને હેય. તે-ગુણપ્રત્યયિક છે ભેટે છે. તેહનું વિવેચન નીચે પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy