SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ તથા તેજગતિના બંધકને ૧૪૪. આહારકયતષ્કની સત્તા ન હોય તેને ૧૪૭, ૧૪૫ ને ૧૪૪ ને બદલે ૧૪૩, ૧૪૧ ને ૧૪. તથા, અહીં અવિસંજિક અને વિસંજક એવા બે પ્રકાર હેતા નથી, કારણ કે–પહેલે ગુણસ્થાનકે ત્રણ કરણ કરીને જે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. તે સમ્યક્ત્વ તેઓને હોય છે, પરંતુ શ્રેણીનું સમ્યફ વ હેતું નથી. ક્ષાપશમિક સમ્યકત્વી તિય અને પૂર્વબદ્ધાયુ અનેક જીવની અપેક્ષાએ ૧૪૭. એક જીવને અન્ય ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ૧૪૫. તેજ ગતિનું બાંધ્યું હોય તેને, તથા અબદ્ધને ૧૪૪. આહારક ચતુબ સત્તામાં ન હોય, તે ૧૪૭, ૧૪૫, ને ૧૪૪ ને બદલે ૧૪૩, ૧૪૧ ને ૧૪૦ હોય. ઉપરની સત્તા અવિસંજકને તે ૧૪૭, ૧૪૫, ૧૪૮, ૧૪૩, ૧૪૧, ૧૪૦ ને બદલે ૧૪૩ ૧૪ ૧૪૦, ૧૩૯, ૧૩૭ ને ૧૩૬ ની સત્તા હોય. તથા મિથ્યાત્વ અને મિશ્ર મેહનીય સત્તામાં ન હોય તે જિનનામ, અનંતાનુબંધી ચતુષ્ક, મિથ્યાત્વ મેહનીય મિશ્રમેહનીય, દેવાયુ મનુષ્પાયુને નરકાયુ એ દશ વિના ૧૩૮. આહારક ચતુષ્ક સત્તામાં ન હોય તે ૧૩૪. ક્ષાયિક સમીતિને– ઉપર બતાવેલ ૧૨૮ પ્રકૃતિમાંથી સમ્યકત્વ મેહનીય વિના અબદ્ધાયને ૧૩૭ રહે. તથા આયુષ્ય બાંધનારને ૧૩૮, તેઓ અવશ્ય દેવાયુષ જ બાંધે, તથા આહારક ચતુષ્કની સત્તા વિનાને હોય તે ૧૪૮ અને ૧૩૭ ને બદલે ૧૩૪ અને ૧૩૩ ની સતા હૉય. મનુષ્યગતિઃ અવિરતિ સમ્યગદષ્ટિ; ' ઉપશમ સમ્યફવીને પ્રારંભમાં બતાવેલ સત્તા પ્રમાણે હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy