SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્યાતાં શરીર ભેળાં મળ્યાં થકાં પણ નજરે ન દેખાય, તે-સૂમનામ ૨. અપર્યાતા બે ભેદે–લબ્ધિ અને કરણ: જે પિતાની પર્યાપ્તિ પૂરી નહીં કરે, અપર્યાપ્ત જ મરે, તે લબ્ધિ અપર્યાપ્ત. અને, જે હમણાં અપર્યાપ્ત છે, પણ આગળ પર્યાપ્તિ પૂરી કરશે જ, તે—કરણ અપર્યાપ્ત કહીએ. યદ્યપિ આહાર: શરીર: ઈદ્રિય: એ ત્રણ પર્યાપ્તિ પૂરી કર્યા વિના તે કોઈ જીવ મરે નહીં, ત્રણ પર્યાપ્તિ પૂરી કર્યા વિના પરભવનું આયુ ન બંધાય, અને પરભવાયુ: બાંધ્યા વિના કોઈ મરે નહીં, તે પણ એથી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અધુરીએ પરભવાયુઃ બાંધીને મરે, તે અપર્યાપ્ત કહીએ ૩ઃ અનંતા જીવનું એકઠું એક શરીર હોય, તે-સાધારણ નામને ઉદય કહીએ. ૪ કાનઃ પાંપણ શુભ પ્રમુખ અવયવ ડગતા હોય, હાથ પગ ન સંધિ શિથિલ હોય, તે–અસ્થિર નામ કહીએ : નાભિ પગ આદિ દઈ અવયવે અશુભ-માઠા હોય, તેઅશુભ નામ કહીએ. ૬ઃ | સર્વ જનને અનિષ્ટ=અળખામણ-દુર્ભાગી હય, તેદુભગ નામ. ૭ઃ ખરની પેરે માઠે-ક્રૂર સ્વર હોય તે-દુરસ્વર નામ. ૮ઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy