SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ અંતરાયકર્મ–૫ ૧૪૪ | ૧ | દાનાંતરાય ૧૪૫ લાભાંતરાય ૧૪૬ ભેગાંતરાય ૧૪૭ ઉપભેગોતરાય [૧૪૮ | ૫] વીતરાય م له ولے || ૧૦ | ૧૨ ] ૧૨ | ૧૨ સ્તવ. ૨. ક પ્રદીપક : ૧ આ બીજા કમગ્રન્થનું નામ કમસ્તવ છે, તેનું કારણ છે, કે–ગ્રન્થકાર આચાર્ય મહારાજશ્રીએ ભગવાન મહાવીર દેવની સ્તુતિ કરતા હોય, સ્તવન કરતા હોય, એ રીતે પ્રાચીન કર્મ સ્તવને અનુસરીને આ ગ્રન્થની રચના કરી છે. અને સાથે સાથે ભગવાનના જીવનને સ્તુત્ય વિષય–કમને બંધઃ ઉદય: ઉદીરણુંઃ સત્તા ને સ્થાનમાંથી ભગવાન કેવી રીતે પસાર થયા હતા ?–તે રાખેલ છે. અને સાથે સાથે ગુણસ્થાનકે ઉપર બંધ: ઉદય ઉદીરણા અને સત્તાઃ ઘટાવી બતાવેલ છે. પહેલી જ ગાથામાં– ___ तह थुणिमो वीरजिणं०१. अजोगि अणुदीरगो भयवं०૨૪ વો વિવું પત્તો સિદ્ધિ..... નમ તં વીર રૂ૪ વિગરે પદોમાં આ ગ્રન્થનું સ્તવનપશું રાગે ગયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy