SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ભારે પડી જાય છે. વૈ ચ્છવાસ નામકર્મને લીધે જીવ થાશેછવાસ લેવા મુકવાની શક્તિ ધરાવી શકે છે. ૪૪ હવે, આઠ પ્રત્યેક પ્રકૃતિને અર્થ કહે છે – પરાઘાત નામકર્મના ઉદયથી પરને બાળયાને પણ દુર્ધ-દુઃસા થાય. મોટી સભાને વિષે ગો થકે પણ સર્વને ક્ષોભ પમાડે, તે પરાઘાત નામ કહીએ જન્માનિત, પરાઘાતમ્ ૧ ટાછવાસ લેવાની લબ્ધિવાળે હોય, શ્વાચ્છ. વાસ્ય લે, તે ઉત્રાસનામકર્મના ઉદયથકી તે પર્યાપ્તનામકર્મના ઉદયે હેય ઃ ૪૪ આતપ નામકર્મનું સ્વરૂપ – रवि-बिंबे उ जीअंगं ताव-जु आयवाउ, न उ जलणे । जमुसिण-फासस्स तहिं लोहिअ-वणस्स उदउत्ति ॥ ४५ ॥ શબ્દાર્થ રવિ-બિબે સૂર્યના બિંબને વિષે ઉ= નિશ્ચયેઃ અગંરજીવનું અંગઃ તાવ-જુઅeતાપયુક્ત આયવાઉ=આપનામકર્મના ઉદયથીઃ ન=નઃ ઉપરંતુ જલણે= અગ્નિકાયના શરીરેઃ જમ કેમકે: ઉસિ-ફાસસ=કે સ્પશનર તહિં =તેમાં–અગ્નિને શરીરમાં લેહિઅ -વાતાવર્ણઃ ઉદઉ=ઉદય ત્તિ માટે. ૪૫ ગાથાર્થ. સૂના બંબમાંનાજ જીવનું શરીર તાપવાળું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy