SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ તા: અથવા તેન–અથવા તમ7 દેતો “ ગ” રૂત ધ્યતે આ પ્રમાણે તમે જીવ ઉપર અસર પાડનારા પુદ્ગલેને “કામ” એવા શબ્દથી કેમ બેલાવો છો ? બોલાવવાના કારણના ખુલાસામાં જણાવે ચનजीवेन हेतुभिः क्रियते, તેન– મં” રૂરિ મ . ભણન ક્રિયાના હેતુસૂચક તરીકે પેન અને તેને અવ્યય વપરાયા છે. અથવાઃ “ આત્મા સાથે સંબંધ ધરાવતી કામણવર્ગનું કમ કહેવાય છે.” એ પ્રતિજ્ઞા વાકય. - કિયતે–કરાય છે, માટે એ હેતુવાકય. જેમ, ઘડે કરાય છે, માટે, તે વ્યાકરણના નિયમ પ્રમાણે કર્મ કહેવાય છે, તેમ” એ દષ્ટાંત. તે પ્રમાણે એટલે જેમ કુંભારવડે ઘડે કરાય છે, તે પ્રમાણે એ કામણવર્ગણા પણ [આત્મ-સંબદ્ધ કરાય છે. એ ઉપનયવાકય, “માટે-આત્મસંબદ્ધ કામણ વગણાનું નામ કમ આપવામાં આવ્યું છે. તે બરાબર છે ” એ નિગમન વાકય. આ પાંચ અવયવોમાં હેતુરૂપ અવયવસૂચક જેણું પદ છે. એને નિગમનરૂપ અવયવમુચક તો પદ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy