________________
ઉદય વકે વકગતિએ સુહ-અસુહ-વસુદ્ર-વિહગ-ગઈ = શુભ અને અશુભઃ વૃષભ અને ઊંટની પેઠે વિહાગતિ. ૪૩
ગાથા :ગતિની પેઠે આનુપૂર્વી નામકર્મ ચાર પ્રકારે છે.
ગતિ અને આનુપૂવી બે મળીને દ્ધિક અને પિતાનું આયુષ્ય ભેળવીએ, ત્યારે ત્રિક થાય છે.
આનુપૂવીનો ઉદય વક્રગતિમાં-વિગ્રહગતિમાં હેય છે.
બળદર અને ઊંટ ની માફક શુભ અને અશુભ વિહાગતિ નામકર્મ છે. ૪૩.
ચાર ગતિની પરે ચાર આનુપૂરી જાણવી :નરકાસુપૂવી ૧૦
મનુષ્યાનુપૂર્વે ૩૦ તિર્યંચાનુપૂર્વી રઃ દેવાનુપૂર્વી ૪ઃ
એ આનુપૂવી પિતા પોતાની ગતિ સાથે બંધાય, ગતિ સાથે ઉદય આવે-વેદાય, તે માટેજ, જ્યાં દુગર કહ્યું કે, ત્યાં ગતિ અને આનુપૂવ કહેવી. તિગ કહ્યું હોય, તે ત્યાં– ગતિ ૧ આનુપૂર્વી : આલખું ૩: એ ત્રણ કહેવાં.
આનપૂવને ઉદય તે તે ગતિએ જાતાં વાટે (રસ્તામાં) વિગ્રહગતિમાં હોય.
તે-બે ત્રણ સમયની વિગ્રહ (વક્રો ગતિએ વત્તતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org