________________
aspવધewવ વારસ
અનેજે હજી અધુરી પર્યાપ્તિએ મરશે, તે-લબ્ધિ અપર્યાપ્તા. ૨૦
અને, જે હજી અપર્યાપ્ત છે, પણ પર્યાપ્ત થશે, તેકરણ અપર્યાપ્ત. ૩
અને, જેણે સર્વ પર્યાપ્તિ પૂરી કરી છે, તે-કરણ પર્યાપ્ત કહીએ. ૪. ૪૯,
પ્રત્યેક સ્થિર શુભ અને સૌભાગ્ય નામકર્મपत्तेवतः पत्ते उदएणं दत-अद्विमाइ थिर । नावरि सिराइ सुह, सुभगाओ सव्व-जण-इटो ॥५०॥
શબ્દાર્થ–પઅ-તણુ=પ્રત્યક- જુદા શરીરવાળો. પર=પ્રત્યેક નામકર્મના ઉદએણું=ઉદયે કરી; દંત=દાંતઃ
અટિકમાઈ અસ્થિ-હાડકાં આદઃ થિર સ્થિર: નાવરિત્ર નાભિ ઉપર સિરાઈ=મસ્તક આદિઃ સુહ=શુભ નામકર્મના ઉદયથી. સુભગાઓ સૌભાગ્ય નામકર્મના ઉદયથી. સવજણ—ઇઠે સર્વજનને ઇષ્ટ-વલ્લભ-હાલે. ૫૧
ગાથાથ. પ્રત્યેક નામકર્મના ઉદયથી (જીવ) પ્રત્યેક શરીરવાળે થાય.
દાંતઃ હાડકાં, વિગેરે સ્થિર થાય. દુથી ઉપરના માથું વગેરે શુભ ગણાય.
સૌભાગ્ય નામકર્મના ઉદયથી દરેકને વહાલો - ત્યાગે, પુ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org