SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ અને ૧૩૯, તેવી રીતે મિશ્રના ઉલકને જ્યાં-૧૪૨. ૧૪૦. ૧૩૮. ૧૩૭ની સત્તા હોય ત્યાં ૧૪૧, ૧૩૦ ૧૩૭, ને ૧૩૬ ની સત્તા સમજવી. ૪. દેવગતિ-- આ ગતિમાં અનેક જીવની અપેક્ષાએ વિચારીએ તે જિનનામ અને નરકાયુ એ બે વિના આ ગુણસ્થાનકે ૧૪૬. એક જીવતી અપેક્ષાએ ૧૪૫. અબદ્ધને ૧૪૪. આહારક ચતુકની સત્તા વિનાનાને પૂર્વબાયુ અનેક જીવની અપેક્ષાએ ૧૪૨. એક જીવની અપેક્ષાએ ૧૪૧. અબદ્ધને ૧૪°. આ પ્રમાણે પહેલે ગુણસ્થાનકે-૧૨૭. ૧૨૯. ૧૩૦. ૧૩૧. ૧૩૬. ૧૩૭. ૧૩૮. ૧૩૯. ૧૪૦. ૧૪૧. ૧૪૨. ૧૪૩. ૧૪૪. ૧૪૫. ૧૪૬. ૧૪૭ અને ૧૪૮. એ સત્તર સત્તાસ્થાનકને વિચાર . સાસ્વાદન ગુણસ્થાનક, ૧. આ ગુણસ્થાનકે જિનનામની સત્તા હોય જ નહિ. ૨. જેઓને દેવદ્રિક, નરકદ્વિક, અને વૈયિચતુષ્ક સત્તામાં હેય, તેઓજ આ ગુણસ્થાનકે આવે, તથા આહારક ચતુકની સત્તા વાળા પણ આવે. ૩. આ ગુણસ્થાનક પડતાજ હોય. અહીં, સામાન્યથી પૂર્વબદ્ધાયુ અને અબદ્ધાયુ એ બે પ્રકારના જી પર સત્તા ઘટાવીશું, તેમાં પણ આહારકની સત્તાવાળા અને નહિ સત્તાવાળા, એમ ચાર પ્રકાર થશે. ૧. આહારક ચતુષ્કની સત્તાવાળા પૂવ બુદ્ધાયુવાળા: સાસ્વાદની, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy