________________
- *,
*
*
તીઠુ-અઢી દ્વીપમાં બે સમુદ્રમાં આવેલ-પનર કર્મભૂમિ ત્રીશ અકર્મભૂમિ છપ્પન અંતરદ્ધાપાને વિષે સંસી પંચેન્દ્રિય પર્યાપ્તાના મનોગત ભાવ જાણે દેખે.
અને વિપુલમતિ –
તેહજ ક્ષેત્ર અઢી અંગુળ અધિક જાણે દેખે, અને તે વળી વિશુદ્ધ જાણે દેખે. કાળ થકી.
ગજુમતિ – જઘન્યથી–પાપમને અસંખ્યાતમ ભાગ.
ઉત્કૃષ્ટથી–પાપમને અસંખ્યાતમે ભાગ, અતીત: અનાગત કાળ જાણે દેખે. અને વિપુલમતિ – .
તે જ અધિકેરે અને વિશુદ્ધતર જાણે, દેખે ભાવ થકી– ત્રાજુમતિ –
અનંતા ભાવ જાણે: દેખે. સર્વ ભાવેને અનંત ભાગ જાણે દેખે. અને વિપુલમતિ –
તેહજ અધિકેરેઃ અને વિશુદ્ધતર જાણે દેખે. હવે કેવળજ્ઞાન કહે છે –
તે-કેવળજ્ઞાન એકજ પ્રકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org