________________
૫
ભાવથી અવળું સવળું જાણે દેખે, પણ તે અવધિજ્ઞાનની જ જાતિ છે, તે માટે ભેળું જાણવું.
હવે મન પય'વજ્ઞાનના ભેદ કહે છે –
અઢી દ્વીપમાં જે સંપિચેદ્રિય જીવના મને ગત ભાવ જાણે તે મન ૫ર્યવજ્ઞાન કહીએ.
તે-બે ભેદે છે૧. જુમતિ ૨. વિપુલમતિ
જેમ–“એણે ઘડે ચિંતવ્ય છે.” એટલેજ સામાન્યપણે મનને અધ્યવસાય ગ્રહે, તે-ગજુમતિ ૧.
તથા “એણે ઘડે ચિંતવ્યો છે,
તે દ્રવ્ય થકી–સુવર્ણને સુકુમાળી ઈત્યાદિ વિશેષાહિણી મતિ –તે-વિપુલમતિ રે કહીયે.
એ મન:પર્યવજ્ઞાનના બે ભેદ કહ્યા. હવે–તે મન પર્યાવજ્ઞાનીઃદ્રવ્ય થકી
ગજુમતિ-અનંતા-અનંતપ્રદેશી કંધ જાણે છે.
વિપુલમતિ –તે–વિશુદ્ધ પણે જાણે ટૂખે. ક્ષેત્ર થકી
જુમતિ – હેઠ- પ્રભાના ભુલક પ્રતર લગે. ઊંચું-જ્યોતિષીના ઉપરના તલા લગે.
-:+
"
,
કે.
.
...
. .
,
*,
જ
ન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org