SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ ૨ “તેઓ કેટલે વખત આત્મા સાથે ચોંટી રહેશે ?'' તેને વિચિત્ર પ્રકારે આત્મા સાથે ચોંટી રહેવાના વખત નક્કી થાય છે. ૩ ભવિષ્યમાં ચિત્રવિચિત્ર અસર ઉત્પન્ન કરવાના સ્વભાવ તે વણામાં નક્કી થાય છે. ૪ અને તે દરેક જત્થા પોતાના સ્વભાવ બતાવશે ખરે, પરંતુ કેટલા જોરથી ખતાવી શકશે? તે અનુભવ કરાવવાની શકિતવિપાક પણ નક્કી થઈ જાય છે. ૧ વણાના જત્થાઓ-ભાગલા પાડવા-તે પ્રદેશ ખ`ધ કહેવાય છે ૨ દરેક જત્થાના આત્મા સાથે ચોંટી રહેવાતે। વખત નક્કી થાય, તે સ્થિતિબંધ કહેવાય છે. ૩ દરેક જત્થા શી શી અસર નીપજાવશે ? તે નક્કી થાય છે, તે પ્રકૃતિમધ કહેવાય છે. ૪ દરેક જત્થા પેાતાની કઈ કઈ અસર ઉપજાવશે ? એ ત પ્રકૃતિ બંધમાં નક્કી થયુ. પર ંતુ એ અસર કેવા જોરથી ઉપજાવશે ? તે પણ નક્કી થાય છે. એટલે કાષ્ઠ કમ* પ્રકૃતિની ધીમી અસર ઉત્પન્ન કરે, કોઈ આકરી અસર ઊત્પન્ન કરે છે, તે અનુભાગ-અંત્ કે રસમધ કહેવાય છે. આ ચાર પ્રકારના નિણૅયક્રમ" અંધાતી વખતના સમયે જ થઈ જાય છે. અને-એ ચારેય કેવા દ્રવ્ય-પદાર્થના નિમિત્તે ? કયા કાળે-વખતે ? કયા ક્ષેત્રમાં-કઇ જગ્યાએ ? કેવા ભાવ-સ ંજોગામાં ? અને કયા ભવ--જીંદગીમાં ? પોતે પોતાની અસર ઉત્પન્ન કરશે ? તે તેજ વખતે નકકી થાય છે. વ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, અને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy