SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૧૮. ૧ સુસ્વર નામકર્મ ૬૦. ૮ સ્પર્શનામ કર્મ ૧૯. ૧ દુઃસ્વર નામકર્મ ૬૧. ૧ પરાઘાત ના ૨૦. ૧ સુભગ નામકમ ૬૨. ૧ અગુરુલઘુ ના ૨૧. ૧ દુર્ભગ નામકમ ૬૩. ૧ ઉપઘાત ના ૨૨. ૧ આદેય નામકમ ૬૪. ૧ નિર્માણ ના ર૩. ૧ અના દેય નામકર્મ ૬પ. ૧ આતપ ના ૨૪. ૧ યશકીર્તિ નામકમ ૬૬. ૧ ઉદ્યોત નામ ૨૫. ૧ અયશકીર્તિ નામકર્મ ૬૭. ૧ સાધારણ ના ૨૬. ૧ તીર્થંકર નામકમ ૬૮. ૧ પ્રત્યેક ના ૨૭. ૧ ઉચ્છવાસ નામકર્મ ૬૯. ૧ સ્થિર ના ક્ષેત્રવિપાકી હ૦, ૧ અસ્થિર નામ ૪. ૪. આનુપૂવી નામકર્મ ૭૧. ૧ શુભ ના ૭. ૧ અશુભ ના ઉપર નામકર્મની ૧૦૩ પ્રકૃતિઓ ત્રણ વિપાકમાં ગણાવી છે. બાકી રહી ૫૫. તેમાંથી જ આયુષ કમ બાદ કરતાં ૬ કર્મનીસમ્યક્ત્વ અને મિશ્ર મોહનીય વિનાની બાકીની ૪૯ પ્રકૃતિએ બંધની અપેક્ષાએ પંચસંગ્રહને મતે જીવવિપાકી છે. ર+૪૯=૭૬. અને ઉદયની અપેક્ષાએ સમ્યક્ત્વ મેહનીય અને મિશ્ર મોહનીય કર્મ ગણતાં ૭૮ જીવવિપાકી થાય છે. શ્વમાં રહેલા જ્ઞાનાદિક ગુણે ઉપર વિપાક બતાવે, તે જીવવિપાકી ગણાય છે અને પુગલ એટલે પગલે રૂપે કે શરીર ઉપર મુખ્યપણે ફળ બતાવે તે પુદુગલવિપાકી. અમુક જગ્યાએ જ અને અમુક ભવમાંજ મુખ્ય પણે ઉદયમાં આવે તે ક્ષેત્રવિપાકી અને ભવવિપાકી કહેવાય છે. જો કે દરેક પ્રકૃતિઓ જીવવિપાકી હોય છે. છતાં મુખ્યતાની અપેક્ષાએ પુગલવિપાકી વિગેરે કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy