SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનકે પ્રમાદ જરા પણ ન હોય, એટલે વ્રતમાં મેટા અતિચારાદિકને સંભવ ન હોય, અને " ગુરુસ્થાનક પ્રમાદયુકત હાવાથી અહિંસા, સત્ય, અદત્તાદાનને ત્યાગ, અબ્રહ્મત્યાગ, અને અપરિગ્રહ વ્રતાદિમાં અતિચારના સંભવ થાય છે. આ બન્નેય ગુણઠાણા સળંગ દરેક વખતે નથી હોતા. પરંતુ અંતમુ અંતમુદત ફરતા રહે છે, એટલે કે—એક અંતમુ*દત" છ, પછી અંતમુ`દ સાતમું ગુસ્થાનક હોય. એમ ઉત્કૃષ્ટ દેશે ઉષ્ણુ પણ ક્રોડ વર્ષોં સુધી હેાય છે. અહી એમ કહી શકાય કે છેલ્લા અને પહેલા તીથ''કર ભગવતઃ વારામાં પ્રમાદબાહુલ્ય હોવાથી પાંય મહાવ્રતી ધર્મ સંપ્રતિક્રમણ અને પર્યુષણાદિકલ્પે। નિયત રાખવા પડયા છે. અને શે તીથકર ભગવંતોના વખતમાં પ્રમાદની ન્યૂનતા હોવાથી ચાર મહાવ્રતમાં ધનો સમાવેશ, તથા પ્રતિક્રમણાદિક કલ્પા કારણે આચ રવાના હોય છે. અપ્રમાદ ભાવના બધા અંતમુ મળીને એક તદ જેટલી જ અપ્રમત્તદશા થાય છે. ૮ સુ ગુણસ્થાનકે--- ૩૫૯ અંતમુ ત માં છટૂંકું, અંતર્મુદ સાતમ ગુણસ્થાનક ફરતા રહે છે. પરંતુ છઠ્ઠા તથા સાતમા ગુરુસ્થાનકોના સ્પથી તથા પ્રકારની વિશુદ્ધિ મેળવીને જે ઉપશમ કે ક્ષેપકણ માંડવાના હું.ય છે, તેને ૮ મા ગુણસ્થાનક ઉપર ચડવુ પડે છે, બન્નેય શ્રેણિના આરંભ યદિપ ૯ માથી જ થાય છે, પરંતુ તેને પાયે. ભૂમિકા ૮ મા માં રચાય છે. ૮ મું ગુણસ્થાનક બન્નેય શ્રેણિની ભૂમિકા રચવા માટે છે. અને ૯ મા ગુરુસ્થાનકથી શ્રેણિએ બરાઅર શરૂ છે. ૧૦ મું ગુણસ્થાનક ૯ માના એક વિવિષ્ટ ભાગ તરીકે જ ગણી શકાય. તેમાં માત્ર સૂરૈન લેાબતે જ ઉદય હેય છે અગિયા. રમુ ગુણસ્થાનક ઉપશમશ્રેણિના પરિણામરૂપ ફળ છે, અને બારમું ગુણસ્થાનક ક્ષેપકશ્રેણિના પરિણામરૂપ ફળ છે. ૧૩ મુ બારમાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy