Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
સંઘાય–સંઘાતન નામકર્મ બંધણું–બંધનની. ઈવ–પેઠે. તણુ–નામેણુ-શરીરના નામે. પંચ–વિહ-પાંચ ભેદે.
ગાથાર્થ - જેમ દંતાલી ઘાસને સમૂહ એકઠ કરે તેમ ઔદારિકાદિક યુગલને એકઠા કરે, તે બંધનની પેઠે શરીરને નામે સંઘાતન નામકમ પાંચ પ્રકારે છે. ૩૬
જે કમ્મ દારિકાદિક ભાવપણે પરિણમ્યા પુગળ પ્રત્યે સંઘાતે એકઠા કરે], જેમ તૃણના સમૂહ પ્રત્યે દંતાલી એકઠા કરે, તેમ, તે–સંઘાતન નામકર્મ કહીએ. બંધનની પરે શરીરને નામે કરીને તે પાંચ ભેદે છે –
દારિક સંઘાતન ૧૪ વૈશ્યિ સંઘાતન ૨: આહારક સઘાતન ૩ તૈજસ સંઘાતન ૪ અને કામેણુ–સંઘાતન ૫ નામકશ્મ ૩૬
પંદર બંધનનું વર્ણનપત્ર-દિવ-ssફાવા -તે-વાલ્મ-જુત્તાઈ ! નવ વંશજ રૂબર-ટુ-સહિયા વિનિ, તે જ રૂડા | શબ્દાર્થ-એરાલ–
વિવા-ડબહારયાણું-ઔદારિક વિદિય અને આહારકના સગ–તેઅ-કમ-જુત્તાણુંપિતાપિતાની સાથે તૈજસ સાથે: અને કામણ સાથે નવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org