Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ० सू० १
सर्व साधुनमस्कारः ५९
अथवा सर्वेभ्यो जीवेभ्यो हिता इष्टप्रापका इति सार्वाः, तादृशाश्च ये साधवः सार्वसाधवः सर्वज्ञ साधव इत्यर्थः । अथवा सार्वस्य = सर्वव्यक्तिषु समानतां धारयतो जिनस्याऽऽज्ञाप्रतिपालकाः साधवः सार्वसाधवः । एतावता बौद्धादिमतानुयायिनां साधूनां निराकरणं भवतीति । अथवा सर्वेषां शुभयोगसाधकाः साधवः सर्वसाधवः । अथवा सर्वान् अर्हतः साधयन्तीति सर्वसाधवः, अर्हतो देवस्य साधनं नाम - अई
अर्थात् वे नमस्कार करनेके योग्य हैं, अन्य नहीं । इस सर्वशब्दका प्रयोग अरिहंत आदिकोमें भी करलेना चाहिये। नहीं तो समस्त अर्हन्त भगवन्तोंको अनमस्कारसे न्यूनता के दोषका प्रसङ्ग होगा ।
अब सूत्रकार इस बातको बाताते हैं कि सर्वसाधुपदमें सार्वसाधु पद् मानना चाहिये, इससे बौद्धादिमतानुयायी साधुओंका निराकरण हो जाता है। तात्पर्य कहनेका यह है कि जो सर्वजीवोंके लिये हितावह होउन्हें आत्मकल्याणरूप इष्टको प्राप्त कराने वाला हो वह सार्व है । ऐसे समस्त जीवोंके हितसाधक जो साधु हैं वे सार्वसाधु हैं, समस्त जीवोंके हितसाधक साधु सर्वज्ञमतानुयायी साधु ही होते हैं। अथवा - " सार्वस्य साधवः " सार्वसाधवः " सार्वपदसे यहां सबजीवोंमें समानताको धारण करने वाले ऐसे जिनेन्द्र देवकी आज्ञाके प्रतिपालक जो साधु हैं वे सार्वसाधु हैं - इस कथन से अन्यमतानुयायी साधुओंका निराकरण हो जाता है - वे सार्वसाधु नहीं हैं । अथवा समस्त शुभयोग साधक साधु सार्वसाधु हैं । अथवा - सार्व - अर्हतप्रभुको उनकी ચેાગ્ય છે—અન્ય સાધુએ નથી. આ ‘સ’ શબ્દના પ્રયાગ અરિહંત આદિમાં પણ કરવા જોઇએ. નહીં તેા સમસ્ત અર્હત ભગવાનેાને અનમસ્કારથી ન્યૂનતા દોષ લાગશે. હવે સૂત્રકાર એ વાત બતાવે છે કે ‘સસાધુ' પદમાં “ સાવ સાધુ ’ પદને સમાવેશ થયેલા માનવા જોઇએ, એમ કરવાથી ખૌદ્ધ આદિ મતાનુયાયી સાધુઓની વાતનું નિરાકરણ થઇ જશે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે – જે સજીવાને માટે હિતાવહ હાય – તેમને આત્મકલ્યાણ રૂપ ઇષ્ટની પ્રાપ્તિ કરાવ નાર હાય –તેમને ‘સાવ” કહે છે. એવા સમસ્ત જીવેાના હિતસાધક જે સાધુએ હાય તેમને ‘સા॰સાધુ” કહે છે. સČજ્ઞમતાનુયાયી સાધુએ જ સમસ્ત જીવાનુ हित उरनार होय छे. अथवा - “सार्वस्य साधवः " - सार्वसाघवः - ' सार्व' पहथी “સમસ્ત જીવે. પ્રત્યે સમાનતા રાખવાની જિનેન્દ્રદેવની અજ્ઞાનુ પાલન કરનારા સાધુ” એવા અ ગ્રહણ કરવા જોઇએ. એવા સાધુને સા`સાધુ કહે છે. આ કથનથી એ વાતનુ` નિરાકરણ થઇ જાય છે કે અન્યમતાનુયાયી સાધુ ‘સાવ સાધુ’ નથી. અથવા – સા” – અહુ ત પ્રભુને તેમની આજ્ઞા આઢિના પાલન દ્વારા જેઓ
શ્રી ભગવતી સૂત્ર : ૧