________________
अर्कै नम :
આત્માનો વિકાશક્રમ
અને
મહામેાહના પરાજય. પ્રકરણ પહેલ
આત્માના વિકાશક્રમ.
આત્મા અનાદિ છે. વિશ્વઅનાદિ છે. કાળ અનાદિ છે. આત્મા અને કના સંબંધ અનાદ્વિ છે. પ્રથમ આ અને પછી આ’ એમ આ બાબતમાં કઈ રીતે કહી શકાતુ નથી
આ કેયડા ઉકેલવા વિશ્વના અનેક ધર્માએ-યના નાયકે એ પ્રયત્ન કરેલા જણાય છે. પણ છેવટે તે બાબતમાં અમુક વસ્તુએ અનાદિ છે; આજ નિણૅય ઉપર તેમને આવવું પડયુ` છે.
આત્મા અને કના સબંધ અનાદિ માનવા છતાં પુરૂષ પ્રયત્નથી તે બન્ને જુદાં પડી શકે છે, અને આત્મા પરમશાંતિમાં મગ્ન થાય છે, આ વક્તવ્ય ઉપર આ પુસ્તકનેા અને વિશ્વનાં ધર્મના પાયેા રચાયેલેા છે. આત્મા અને કના સંબંધ જ એવા પ્રકારના હાવાથી તેમાં આ. વિ. ૧
>
-