Book Title: Pravachan Saroddhar Part 01
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/022022/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્ય શ્રી નેમિચંદ્રસૂરિજી કૃત પ્રવચન સારોદ્ધાર (ગુજરાતી ભાવાનુવાદ) ભાગ પ્રથમ : અનુવાદક : પૂજ્ય આચાર્ય શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિરાજશ્રી અમિતયશવિજયજી મહારાજ : સંપાદક : પૂજ્ય આચાર્યશ્રી કુંદકુંદસૂરીશ્વરજીના શિષ્યરત્ન પંન્યાસશ્રી વજસેનવિજયજી ગણિવર્ય : આર્થિક સહાયક : શ્રી શિવ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ - શિવ મુંબઇ-૨૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ શિવમસ્તુ સવ જગતઃ ऐं नमः શ્રી વિમલસ્લામિને નમઃ પ્રવચન સારોદ્ધાર (ગુજરાતી ભાવાનુવાદ) ભાગ-૧ ઃ મૂળકર્તી : ૫૨મ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેચિદ્રસૂરીશ્વરજી મહારાજા E : ટીકાકાર : પરમ પૂજય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયસિંહસેનસૂરીશ્વરજી મહારાજ. * ભાષાંતર કર્તા : પરમ પૂજ્ય સુનિરાજશ્રી અમિત્તયવિજયજી મહારાજ, : સંપાદક : પરમ પૂજ્ય પંન્યાસ ી વજ્રસેનવિજયજી ગા આર્થિક સહાયક શ્રી શિવ જૈન શ્વે. મૂર્તિપૂજક સ—શિ . શિવ. મુખઈ-૨૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૪ પ્રકાશક: શ્રીમતી જયાબેન દેવસી પોપટ માંડું જ્ઞાનમંદિર ૪૧, મહાલક્ષ્મી સોસાયટી, સુજાતા પાસે, શાહીબાગ, અમદાવાદ-૪ ફૈિ01 રૂ. ૭૫૦૦ સં. ૨૦૪૯ કારતક સુદ 9 (નૂતન વર્ષ) – અનુવાદક :પરમ પૂજ્ય કવિકુલકિરીટ આચાર્યદેવ શ્રીમદ વિજય કિસૂરીશ્વરજી મહારાજના શિષ્યરન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદવિજ શિસૂરી અરજી આહીરાણીના શિષ્યરત્ન સરળસ્વભાવી આચાર્યદેવ શ્રીમદ વિજય લક્ષસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન વિદ્વાન સુનિરાજ શ્રી અમિતયશવિજય? અહારાજ - સંપાઠ-સમાજs :-- પરમ પૂજ્ય કલિકાલીકપતરુ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજલાર કસૂરીશ્વરજી મહારાઉના શિષ્યરત્ન પદ્મ પૂજય પંન્યાસપ્ર૨૨ થી ૪ કર્વિજયજી @િયશ્રીના શિષ્યરત પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય કુંદકુંદસૂરી હારે) ૮ ના શિષ્યરત્ન પરમ પૂજય વ્યા છીએગિજ ગણિર્ય ! વીર . ૨૫૨૯ તા. ૨૬-૧૦-૧૯૯૨ સોમવાર ક«િહ્યા છે. હાડ છે શરત પ્રિન્ટરી” ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફરોડ, અમદાવા–૧ ફેન છ૮૭૯૬૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી દાન–પ્રેમ-રામચંદ્ર-ભદ્રંકર-મહાય–પ્રદ્યોતન- દ ઇસૂરીશ્વર સદ્દગુરુભ્યે નમઃ ..પા..દ..કી..ચુ પરમકૃપાળુ દેવાધિદેવતી કર પરમાત્માની અસીમ કૃપાષ્ટિનાં પથ પર આપણા જેવા બાળજીવા આવ્યા અને એ કૃપાળુએ તત્ત્વરસધારાના ધાધ વહેવડાવ્યા. એ તત્ત્વરૂપી ધારાને ઉપકારી ગણધર ભગવ તાએ સૂત્રરૂપે ગૂથી તે આગમરૂપે ગ્રંથસ્થ કરાયા. પ. પૂ. સકલાગમરહસ્યવેદી આચાય દેવ કાળના ઝપાટા લાગતા ક્ષયોંપશમ ઉપર અસર થઈ, હવે એ તત્ત્વ બાળજીવા સુધી કેમ પહેોંચાડવા ? તે માટે યુગપ્રધાન સમાન આચાય ભગવંતાએ કરુણા કરીને પ્રકરણરૂપે એજ પદાર્થૉને તૈયાર કર્યાં અને અનેક ઉપકારક થામાં એક અત્યત મહત્ત્વના ગ્રંથ એટલે પ્રાની સારારની રચના કરી જેમાં ૨૭૬ દ્વારામાં તત્ત્વના ખાના ભરી દીધા. અદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજા કે જેઓએ આ ગ્રંથને એવા રૂઢ કરેલા કે જેના બધાજ પદાર્થો હૈયામાં સંગ્રહિત થઈ ગયેલા અને તેથી આગમના રહસ્યાને ખાળજીવા સુધી પહેાંચાડવા સમર્થ બન્યા હતા. પ. પૂ. સિદ્ધાંતમહાદધિ આયાય દેવ શ્રીઅક્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા પ. પૂ. આચાર્ય દેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી અહારાજ તથા સયમજીવનન ઘડવૈયા પૂજ્ય ગુરુભગવ"ત પન્યાસ શ્રી ભદ્રંકરળિયજી ણુય તથા પરમ પૂજ્ય તપસ્વી સુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ તથા પૂજ્ય ગુરુ ભગવ"ત આચાર્ય દેવ શ્રી વિજય દસૂરીશ્વરજી મહારાજ તથા પૂછ્યું સંસારી પિતા સુનિરાજ ી હાર્યોવિજયજી મહારાજની અસીભરી કૃપાદૃષ્ટિથી વર્તમાનમાં પૂજ્ય સાધુ-સાલીજી ભગવ ંતાને ઉપયાગી ગ્રંથાનું પ્રકાશન, અનુવાદન સ`પાદન કરવાનું સુલભ બન્યું, તેમાં વિશેષાવશ્યક ભાષ્ય, ઉત્તરાધ્યયન-લાકપ્રકાશ ૧ થી ૫ ભાગ, લઘુહેમ વ્યાકરણ ૧ થી ૩ ભાગ પ્રકરણ રત્નાવલી, સુલભચરિત્રાણિ, પ્રાકૃત વ્યાકરણ વિગેરેનું પ્રકાશન થતાં ગત વર્ષે સં. ૨૦૪૭માં શાસનરત્ન સુશ્રાવક રજનીભાઈ ધ્રુવડી પરિવાર આયેાજિત શ્રી શત્રુ ંજ્ય અભિષેક પ્રસંગે શ્રી સિદ્ધગિરિ જવાનુ થયું ત્યારે અનેક સમુદાયાનાં મહાત્મા મળ્યા. Page #5 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયજ સરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમ પૂજય સુનિરાજ શી જિનચન્દ્રવિજયજી મહા૨ા નાં શિષ્યરત્ન અને મુનિરાજ શ્રી સુન્નિસ વિજ રાજી મહારાજ પણ મળ્યા. તેમની સાથે અવસરે અવસરે ગ્રંથના પ્રાશન શુદ્ધિ અંગે વાતચીત થતી તેમાં તેઓએ વાત કરી કે પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી આત્રિજયસ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત વિદ્વાન મુનિરાજ શ્રી અમિતયશવિજયજી મહારાજે પ્રવચન સારે દ્ધારનું ભાષાંતર કર્યું છે, તે તેનું સંપાદન આ૫ કરો તે સારું. - સ્વાધ્યાયના રસથી હા પાડી અને આ ભાષાંતર કરેલ પ્રેસમેટર મંગાવ્યું, જોતા લાગ્યું કે સુનિરાજશ્રીએ ભાષાંતર ખૂબ જ સુંદર કર્યું છે. હવે જો એમાં વ્યાકરણ વિષયક તથા શબ્દરચના વગેરેનું સંમાર્જન કરીને ગોઠવવામાં આવે તે ખૂબ જ ગ્રાહ્ય અને ઉપયોગી બને. મારી નરમ-ગરમ રહેતી. તબિયતના કારણે સુરત હિંમત થાય તેઓ ન હતી. પણ મારા લઘુગુરુબંધુ સુનિશ્રી હે પ્રભજિયજીએ કહ્યું કે આપ હા પાડે, “હું પૂરે સહકાર આપીશ. આપની અનુકૂળતા પ્રમાણે બધું ગોઠવાઈ જશે” એટલે જે રીતે સુધારા-વધારા, સંમાર્જના કરવાનું લાગ્યું તે રીતે કરીને શ્ર–કલેકા–ટીકા વિગેરે સેટ કર્યા, અને એ રીતે આ ગ્રંથનું હાય પ્રેસમાં પ્રારંભાયું એક વર્ષના ટૂછા સમયમાં પ્રથમ ભાગ પરિપૂર્ણ થઈ રહ્યો છે. આ ગ્રંથના અધ્યયન દ્વારા આપગી તને જમણુનેસમજીને જલ્દીથી શિવસુખનાં ભક્તા બનીએ એ જ એકની એક અભિલાષા. ૫. સિનેવિજય. વિજયાદશમી જૈન ઉપાશ્રય, સંવત ૨૦૪૮ ૪૫, દિગ્વિજય પ્લેટ, હજામવંગર, Page #6 -------------------------------------------------------------------------- ________________ જયઉવીર સચ્ચઉરીમ`ડળ શ્રીમતે ગાડીપાનાથસ્વામિને નમઃ પૂજ્યપાદ સિદ્ધિ-વિનય-ભદ્ર-વિલાસ-ૐકાર-ભદ્ર કરસૂરિયેા નમઃ ......... ga પ્રવચનસારોદ્ધાર અને એના ઉપર રચાચેલી વિસ્તૃત ટીકા તનુંપ્રકાશિનીના સંપૂર્ણ અનુવાદ પ્રગટ થતાં તત્ત્વજ્ઞાનપ્રેમી જિજ્ઞાસુઓ માટે પ્રવચનના સારને ગુજરાતી ભાષામાં માણવાની સાનેરી તક ઉપલબ્ધ થઈ છે. વિ. સ. ૨૦૪૪ અનુવાદ માટે પ્રેરણા કરી સમયમાં પૂછુ કર્યું. PAVABAYAPATAPRAVA - અમદાવાદ મુકામે વિદ્વાન સુનિરાજશ્રી અમિતયશવિજયજીને અને તેઓશ્રીએ ઉત્સાહપૂર્વક આ સ્મૃતિશ્રમસાધ્ય કાર્યાં ટુંક અનુવાદને વ્યવસ્થિત સરળ અને પ્રવાહી બનાવવાનુ કામ પૂ. પુ. શ્રી વજ્રસેનવિજયજી ગણુિવર અને સુનિરાજશ્રી હેમપ્રશ્નવિજયજીએ કર્યું છે. પ્રવચનસારોદ્ધાર જેવા સટીક ગ્રંથને ગુજરાતી ભાષામાં રજૂ કરવાનું કામ ઘણું ઠીન છે જ. આવા ગ્રંથનું પદાથ નિરુપણુ જ એવું હેાય છે કે એને પ્રાસાદિક ભાષામાં પ્રસ્તુત કરવાનું ઘણું અટપટું ખની રહે. આમ છતાં અનુવાદ સંપાદકના પ્રયત્ન દ્વારા આ ગ્રંથ ટીકા સાથે રાખી વાચનારા અભ્યાસીએ! અને ટીકા વિના માત્ર તવજ્ઞાન જાણવાના ઈચ્છુક જિજ્ઞાસુઓને ઘણા ઉપકારક બની રહશે એમાં શંકા નથી. અય્યની સરાહાર -- ૧૬૦૦ ગાથાએ મને ૨૭૬ દ્વારમાં વહેચાયેલે પ્રવચનસાશાર ગ્રંથ અનેક વિષને પેાતાનામાં સમાવતા હોવાથી “ એ સાઇલે.પિડિયા એક જૈનિઝમ ”ના બિરૂદ આટે સપૂર્ણ ચગ્યતા ધરાવે છે. ગ્રંથમાં આવરી લેવાયેલા વિષયની અનુક્રમણિકા ઉપર નજર નાંખતા લાગે છે કે, ગાગરમાં સાગર સમાય છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ – ચર્ય વિષયની ગાથાઓ ગ્રંથકારે સ્વયં ન બનાવતા મોટા ભાગે પ્રાચીન આગમાદિ ગ્રંથમાંથી જ અવતરિત કરી છે. – પ્રકરણગ્રંથમાં પ્રવચન સારોદ્ધારનું સ્થાન મેખરે છે. અનેક ગ્રંથમાં પ્રવચન સારોદ્ધારની સાક્ષીઓ આપવામાં આવી છે. – જિનરત્નકેશમાં–પ્રવચન સારોદ્ધારનો પરિચય આપતાં વેલણકર લખે છે કે It is a detailed exposition of Jain Phyilosophy in 1599 Gathas. મૂળ ગ્રંથ પ્રવચન સારોદ્ધારના રચયિતા આચાર્ય પ્રવર શ્રી નેમિચન્દ્રસૂરિજી અ. વડગચ્છમાં વિક્રમના બારમા-તેરમા શતકમાં થયા છે. કુમારપાળના શાસનકાળ દરમિયાન ધોળકામાં વિ. સં. ૧૨૧૬માં તેઓશ્રીએ પ્રાકૃત ભાષામાં ૧૨ હજાર હેક પ્રમાણ શ્રી અનન્તજિનચરિતની રચના કરી છે. શ્રી અનન્તજિનચરિતની પ્રશસ્તિ મુજબ તેઓશ્રીની ગુરુપરંપરા આ પ્રમાણે છે. વડગરછીય શ્રી અજિતદેવસૂરિ શ્રી આનન્દસૂરિ (પટ્ટધર) શ્રી નેમિનન્નસૂરિ શ્રી પ્રદ્યોતનસૂરિ શ્રી જિનચન્દ્રસૂરિ શ્રી આરંવરિ શ્રી આ»દેવસૂરિ શ્રી શાંચનસૂરિ શ્રીહરિભદ્રસૂરિ શ્રીવિજયસેનસૂરિ શ્રી નેમિચન્દ્રસૂરિ શ્રીયદેવસૂરિ શ્રીગુણાકર શ્રી પાર્શ્વદેવ ગ્રંથકારશ્રીએ પ્રવચનસારોદ્ધારની ૨ચના પહેલા જીવકુલકની રચના કરેલી. આ કુલકને તેઓશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં ૨૧૪ ક્રમાંકના દ્વારમાં મુક્યું છે. ઉપદેશમાળાવૃત્તિની પ્રશસ્તિ (પ્રશસ્તિસંગ્રહ પૃ. ૨૬) મુજબ આચાર્ય નેમિચન્દ્રસૂરિએ શ્રી અનંતજિનચરિત ઉપરાંત પણ એક ચરિત્રની રચના કરી છે. પણ મળતું નથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ 3 તત્ત્વપ્રકાશની ટીકા નામ પ્રમાણે ગુણુ ધરાવતી આ ટીકા તત્ત્વા ઉપર પ્રકાશ ફેકીને અજ્ઞાન અંધારાને દૂર દૂર જગાડે છે. પદાર્થ નુ વિશ્લેષણુ એટલું વિસ્તૃત અને સુગમ બનાવ્યું છે કે સામાન્ય કક્ષાને વાચક પણ સહેલાઈથી સમજી શકે. વૃત્તિમાં સ્થળે સ્થળે શાસ્ત્રપાઠે' આપીને પોતાની રજૂઆતને સબળ બનાવી છે. આવા સાક્ષી પાઠાની સ`ષ્ણાના પાંચસે ઉપર પહેાંચતા આંક એમની બહુશ્રુતતાના ખેલતા પૂરાવા છે. ગ્રંથાના નાસ સાથે અપાયેલા અવતરણાના આંક ૯૦ ઉપર પહોંચે છે. સ્મૃતિ પશુ ગજબની છે ! મૂળગાથાના અને સ્પષ્ટ કરવામાં ટીકાકારશ્રીએ જરા પણ સર નથી રાખી. શબ્દા કર્યા પછી જરૂર લાગે ત્યાં મા ચક્ હી ભાવાથ પણ આપ્યા છે. કેટલાક સ્થળે નનું કરીને શંકા ઉઠાવી છે અને પછી સમાધાન આપ્યુ છે. મૂળગાથાના પાઠમાં હકીકત ફેર જેવુ... જણાય. ત્યાં આ સ્થળે આમ પાઠ હાવા જોઈએ એમ પેાતાને અભિપ્રાય આપી શાસ્ત્રના આધારો પણ આપ્યા છે પ્રવજ્રનસારાદ્વાર ઉપરની કુલ પાંચ ટીઢામાં તત્ત્વપ્રકાશિની ટીકા સૌથી પ્રાચીન વિસ્તૃત અને સરળ છે. આ ટીકાના સંપૂણુ અનુવાદ અહીં પ્રસ્તુત થઈ રહ્યો છે. અન્ય ક્ષાર ટીકાએ ૧. વિષષપદે વ્યાખ્યા ૨. વિષપદ્મર્ચાય વ્યાખ્વા ૐ. વૃત્તિ મહામાય આ. ઉદયપ્રભસૂરિષ્કૃત અજ્ઞાન તુ 99 પદ્મમ દિરગણિકૃત. ટીકાકાર ૩૨૦૩ ગ્રંથાય. ગ્રંથાય ૩૩૦૩ મૂળ ગ્રંથની રચના પછી ગણુતરીના દશકામાં જ વિક્રમના તેરમાં શ્રુતમાં તપ્રકાશિની નામની વિસ્તૃત સરળ અને વિદ્વત્તાપૂ ુ ટીકાના રચયિતા મા. શ્રી સિદ્ધસેનસૂરિજી અન્દ્રગચ્છના છે. ૧. આ ટીકાનું પ્રકાશન તાજેતરમાં શ્રી જૈન શ્વે. મૂ. પૂ. તપાગચ્છ ગોપીપુરા સંધ સુરત આચા ારસરિ આરાધના ભવન સુભાષચોકથી થયું છે. ૨. રચના સંવત જરિ થિસંયે વિજ્ઞાનતિષણો એટલે વિ. સ. ૧૨૪૨, ૧૨૪૮ અથવા ૧૨૭૮માં ટીકાની રચના થઈ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ તેઓની ગુરુપરંપરા આ પ્રમાણે છે. આ. અભયદેવસૂરિ – આ. ધનેશ્વરસૂરિ – આ. અજિતસિંહસૂરિ-અ. વર્ધમાનસૂરિ -- શ્રી ચન્દ્રપ્રભમુનિ પતિ – આ. ભદ્રેશ્વરસૂરિ – આ. અજિતસિંહસૂરિ –- આ. દેવપ્રભસૂરિ – અ. સિદ્ધસેનસૂરિ. પ્રસ્તુત ટીકામાં જ ગ્રંથકારે પોતાના અન્ય ત્રણ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. એટલે તેઓશ્રીએ સ્તુતિ [– p. ૧૪૮] પદ્મપ્રભચરિત્ર [૨ પત્ર લ૦] અને સમાચારી [મા. ૨/૪. ૬૦] એ રચ્યાનું નિશ્ચિત છે. પણ તરવપ્રકાશિની ટીકા સિવાય એમની કઈ રચના મળતી નથી. પ્રવચનસારોદ્ધારનું સર્વ પ્રથમ પ્રકાશન બાલાવબો સાથે પંડિત હીરાલાલ હંસરાજે કરાવેલું. ત્યારપછી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર સંસ્થા સૂરત દ્વારા અને ત્યારપછી ભારતીય પ્રાચ્ચતરવ પ્રકાશન સમિતિ પિંડવાડા દ્વારા વિ. સં. ૨૦૩૬ અને ૨૦૩માં એટી ટીકા તવપ્રકાશિની સાથે પ્રકાશન થયું છે. આ. શ્રી ઉદયપ્રભસૂરિકૃત વિષમપદ ટિપ્પણુ સાથે પ્રવચનસારોદ્ધારનું પ્રકાશન તાજેતરમાં. પૂ. આ. ભ. ઋારસૂરિ આરાધના ભવન સૂરત તરફથી થયું છે. હમણાં હમણાં સમાચાર મળ્યા છે કે, પ્રવચન-સારોદ્ધારનું હિંદી ભાષાંતર ખરતરગચ્છના વિદુષી સાદેવીશ્રી હેમપ્રભાશ્રીજી એ કર્યું છે. અને તેમની સંસ્થા તરફથી ટુંક સમયમાં પ્રગટ થનાર છે. પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન સાથે ગુજરાતી ભાષાના જાણકારો માટે તત્ત્વજ્ઞાનને ખને ખુલે થાય છે. સ્વાધ્યાય પ્રેમીઓ લાભ ઉઠાવે. સંચાર (સત્યપુર) જેન ઉપાશ્રય, તપાવાસ, શ્રા. સુ. ૬, વિ. સં. ૨૦૪૮ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયશસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી જિનવિજ એ જી , સા. ના શિષ્ય મુનિ સુનિરાન્દ્રવિજય Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન સારોદ્ધાર ભાગ-૧ અ નુ મણિ કા ગાદિ ક્રમ વિષય . પૃષ્ઠ | કમ' વિષય છે. ન પૃષ્ઠ ૧. જિનશાસનની સ્તુતિ ગાથા ૧ | ૧૬. ગૃહસ્થના વ્રતના ભાગાદિ ૨. શ્રી વર્ધમાનસ્વામીની સ્તુતિ ગાથા ૧ દ્વારોના નામો ૫૪ ૩. ભાવમંગલ, અભિધેયાદિ... ૧૩ ૧૭. તમસ્કાય, છ અનંતાદિ દ્વારોના નામો -૪ ચૈત્યવંદનાદિ દ્વારના નામ : ૨૫ ૧૮. લબ્ધિઓ, આર્ય, અનાર્ય ૫. તીર્થકરોના વર્ણનના ૩૩ ** દેશાદિ દ્વારોના નામે . ૬૪ ૨૩ * દ્વારોના નામો ચૈત્યવંદને દ્વાર .. . ૬, અરિહંતના ચોત્રીસ અતિશયાદિ ૧૯. દશત્રિકનું સ્વરૂપ કારોના નામો ૬૬ ૨૪ , ૭. જિનકલ્પી, સ્થવિરકલ્પી . . . ૨૦. નિસિપી ત્રિકનું વર્ણન ૬૭, ૨૬ મુનિઓના દ્વારના નામ ૧૫ ૧૦ ૨૧. પૂજાત્રિકનું વર્ણન ' દ૯ ૨૭ ૮. પાંચ પ્રકારના ચિત્ય, પુસ્તકે, ૨૨. અવસ્થાત્રિકનું વર્ણન 6. ૨૮ - દાંડા આદિ દ્વારેનાં નામો ૧૯ ૧૧ ૨૩. વણ, મુદ્રાદિત્રિકનું વર્ણન ' ૭૧ ૮. સાધુઓના વિહાર, દીક્ષાને ૨૪. અવગ્રહ, સંપદા ' ' - અગ્ય સ્ત્રી, પુરુષાદિ ૨૫. પંચમંગલ, ઈરિયાવહિની સંપદા ૭૩ જ દ્વારોના નામે ૨૬. નમુથુણંની સંપદા ' ' ૮૧ ૩૨ ૧૦. ગુરુ વિગેરેની વૈયાવચાદિ ૨૭. અરિહંત ચેઈઆણું નામસ્તવ ' દ્વારના નામ * * * ૩૦ આદિની સંપદા. : ૮૨ ૩૪ ૧૧ જીવોની કુલકેટી, યોનિ આદિ' '. ૨૮. ચૈત્યવંદનના બાર અધિકાર ૮૪ ૩૫ દ્વારના નામો ૪ ૩૬ ૧૬ ૨૯. કયા અધિકારમાં કયા જિનેશ્વરને ૧૨. નારકેના આવાસો, વેદના" . " , ' | વંદન તે બાબત છે : ૮૭ ૩૭ , આદિ દ્વારોના નામે . ૪૧ ૧૭. ૩૦. સાધુ તથા શ્રાવકને અહેરાત્ર એ છે કે, ૧૩. જીવની કાયસ્થિતિ આદિ ' ' , " | તે દરમ્યાન કેટલા ચૈત્યવંદન? . ૩૯ : - કારોના નામો ? ૪૩ ૧૮ ૩૧. ત્રણ પ્રકારના ચૈત્યવંદન હેર " ૧૪ દેવોની સ્થિતિ, ભવને આદિ. | - " " વંદન દ્વારા : કારોના નામો - 14•. .•":૪૫ ૧૮ | ૩૨. વંદનના કેટલા સ્થાને ૯૩ ૪૧ ૧૫, આઠ કર્માદિ દ્વારોના નામ ૪૯૨૦) [ ૩૩. મ્હેપત્તી દેહની પડિલેહણું " ૯૬, ૪૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ક્રમ વિષય લે. નં પૃષ્ઠ | કમ વિષય છે. નં પૃષ્ઠ ૩૪. પચ્ચીસ આવશ્યક ૯૮ ૪૨ પ્રત્યાખ્યાન દ્વાર ૩૫. છ સ્થાન ૯૯ ૪૪ ૫૯. દશ પ્રકારે પચફખાણ ૧૮૭ ૮૩ ૩૬. વંદનથી થતાં છ ગુણ ૧૦૦ ૪૫ ૬૦. અદ્ધો પરચકખાણના પ્રકાર ૨૨ ૮૮ ૩૭. વંદનના વિષયમાં ગુના છ વચન ૧૦૧ ૪૬ ૬૧. અશન પાનાદિ વિષે ૨૦૭ ૯૮ ૩૮. વંદનના પાંચ અધિકારી ૧૦૨ ૪૭ દર. વિશુદ્ધ પરચફખાણના કારણે ૨૧૨ ૯૯ ૩૯. વંદનના પાંચ અધિકારીમાં ૬૩. વિગઈઓના ભેદ ૨૧૮ ૧૦૧ પાસથા ૧૦૩ ૪૮ ૬૪. દસ વિગઈ વિષે ૨૨૫ ૧૦૩ ૪૦. અવસર્જા અનધિકારી ૧૦૬ ૪૮ ૬૫. છ વિગઈના પાંચ-પાંચ નીવિયાતાર૨૭ ૧૦૪ ૪૧. કુશીલ અનધિકારી ૧લ્ટ ૫૦ ૬૬. નીવિયાતાનું વિશેષ સ્વરૂપ ૪૨. સંસક્ત અનધિકારી ૧૧૬ ૫૨ તથા ઉપયોગ વિષે ૨૩૫ ૧૦૬ ૪૩. યથાદિક અધિકારી ૧૨૧ ૫૩ ૬૭. અનંતકાયના નામો ૨૩૬ ૧૦૮ ૪૪. વંદન માટે યેગ્ય, અગ્યકાળ ૧૨૪ ૫૪ ૬૮. પ્રત્યેક સાધારણ વનસ્પતિ અંગે ૨૪૨ ૧૦૯ ૪૫. ગુરુને અવગ્રહ તથા ૬૯, ૨૨ અભક્ષ્ય ૨૪૫ ૧૧૦ વંદનના નામે ૧૨૬ ૫૫ ૪૬. વંદનના પાંચ ઉદાહરણ ૧૨૮ પક કાયેત્સગના દેષ ૪૭. વંદન કર્મ માં શીતલાચાર્યનું દષ્ટાંત૧૨૮ ૫૭ ૭૦. કયેત્સર્ગના ૧૮ દોષના નામે ૨૪૭ ૧૧૨ ૪૮. ચિતિકર્મમાં ક્ષુલ્લક આચાર્યનું દષ્ટાંત ૫૮ ૭૧. ૧૮ દોષનું વિશેષ વર્ણન ૨૪૯ ૧૧૨ ૪૯. કૃતિકર્મમાં કૃષ્ણમહારાજાનું દષ્ટાંત ૫૯ ગૃહસ્થના પ્રતિકમણના ૧૨૪ અતિચાર ૫૦. પૂજકમમાં બે સેવકનું ઉદાહરણ ૬૧ ૭૨. ૧૨૪ અતિચાર કેવી રીતે? ૨૬૩ ૧૧૬ ૫૧. વિનયકર્મમાં પાલકનું ઉદાહરણ ૭૩. સંલેખનાના અતિચાર ૨૬૪ ૧૧૬ ૫૨. ગુરુ સંબંધી તેત્રીસ આશાતના ૧૨૯ ૬૧ ૭૪. પંદર કર્માદાનના અતિચાર ૨૬૫ ૧૧૭ ૫૩. વંદનના દોષ ૧૫૦ ૬૭. ૭૫. જ્ઞાનાચારના અતિચાર ૨૬૭ ૧૨૧ પ્રતિક્રમણ દ્વાર ૭૬. દશનાચારના અતિચાર ૨૬૮ ૧૨૨ ૫૪. દેવસિ પ્રતિક્રમણની વિધિ ૧૭૫ ૭૭ ૭૭. ચારિત્રાચારના અતિચાર ૨૬૮ ૧૨૩ ૫૫. રાઈએ પ્રતિક્રમણની વિધિ ૧૭૭ ૭૮ ૭૮. તપાચાર તથા વીર્યાચારના ૬. પફિખ આદિ ત્રણ અતિચાર ૨૭૦ ૧૨૩ પ્રતિક્રમણની વિધિ ૧૮૧ ૮૦ ૭૯. અભ્યતર તપ વિષે ૧૨૮ ૫૭. પાંચ પ્રતિક્રમણમાં શ્લેક પ્રમાણ ૮૦. સમકિતના અતિચાર ૨૭૩ ૧૩૨ કાઉસગ્ગ ૧૮૪ ૮૧ ૮૧. પ્રથમ વ્રતના અતિચાર ૨૭૪ ૧૩૫ ૫૮. દેવસિ આદિ પ્રતિક્રમણમાંખામણ૧૮૬ ૮૨ | ૮૨. બીજા વ્રતના અતિચાર ૨૭૫ ૧૩૭ Page #12 -------------------------------------------------------------------------- ________________ કમ વિષય . પૃષ્ઠ | ક્રમ વિષય લે. નં પૃષ્ઠ ૮૩. ત્રીજ વ્રતના અતિચાર ૧૩૯] ૧૦૫. વિચરતા તીર્થકરે ૩૨૭ ૧૬૩ ૮૪. ચોથા વ્રતના અતિચાર ૨૭૭ ૧૪૦ | ૧૦૬. જન્મકાલ આશ્રયી તીર્થકરોની ૮૫. પાંચમા વ્રતના અતિચાર ૨૭૮ ૧૪૩ સંખ્યા ૩૨૭ ૧૬૩ ૮૬. છઠ્ઠા વ્રતના અતિચાર ૨૮૦ ૧૪૫T 1 | ૧૦૭. વર્તમાન વીશીના ગણધરની સંખ્યા ૮૭. સાતમા વ્રતના અતિચાર ૩૨૮ ૧૬૫ ૨૮૧ ૧૪૬ ૧૦૮. સાધુઓની સંખ્યા ૮૮. આઠમા વ્રતના અતિચાર ૩૩૧ ૧૬૫ ૨૮૨ ૧૪૮ ૧૦૯. સાધ્વીઓની સંખ્યા ૩૩૫ ૧૬૬ ૮૯. નવમા વ્રતના અનિચાર ૨૮૩ ૧૪૯ ૧૧૦. વૈક્રિય લબ્ધિધારી મુનિઓની ૩૪૦ ૧૬૭ ૯૦. દશમા વ્રતના અતિચાર ૨૮૪ ૧૫૦ સંખ્યા ૯૧. અગ્યારમાં વ્રતના અતિચાર ૨૮૫ ૧૫ર | ૧૧૧ વાદિ મુનિઓની સંખ્યા. ૩૪૪ ૧૬૮ ૯૨. બારમા વ્રતના અતિચાર ૨૮૬ ૧૫૩ ૧૧૨ અવધિજ્ઞાની મુનિઓની સંખ્યા. ૩૪૮ ૧૬૮ : તીથકરના નામ ૧૧૩ કેવળજ્ઞાની મુનિઓની સંખ્યા. ૩૫૧ ૧૬૯ ૯૩. ભરત ક્ષેત્રની અતીત ચોવીશી ૨૮૮ ૧૫૪ ૧૧૪ મન:પર્યવસાની મુનિઓની સંખ્યા ૩૫૫ ૧૭૦ ૦૪. ભરતક્ષેત્રની વર્તમાન વીશી ર૯૧ ૧૫૪ ૧૧૫ ચૌદ પૂર્વધર મુનિઓની સંખ્યા ૩૬૦ ૧૭૧ ૯૫ ભરતક્ષેત્રની ભાવિ ચોવીશી ૨૯૩ ૧૫૫ ૧૧૬ શ્રાવકની સંખ્યા ૩૬૪ ૧૭૨ ૯૬. અરવતક્ષેત્રની વતમાન ચોવીશી ર૯૬ ૧૫૫ ૧૧૭ શ્રાવિકાની સંખ્યા ૩૬૮ ૧૭૩ ૯૭. અરવતક્ષેત્રની ભાવિ વીશી ૩૦૦ ૧૫૬ | ૧૧૮ તીર્થકરના યક્ષ ૩૭૩ ૧૭૪ ૧૧૯ યક્ષિણ ૩૭૫ ૧૭૬ ગણધરના નામ ૧૨૦ તીર્થકરોનું દેહમાન ૩૭૭ ૧૭૯ ૯૮. વતમાન ચોવીશીના મુખ્ય ૧૨૧ લંછન ૩૭૮ ૧૮૦ ગણધરના નામ ૩૦૪ ૧૫૭ ૧૨૨ વર્ણ ૩૮૧ ૧૮૦ પ્રવર્તિનીના નામ ૧૨૩ દીક્ષા સમયને પરિવાર ૩૮૩ ૧૮૧ ૯૯. મુખ્ય પ્રવતિનીના નામ ૩૦૭ ૧૫૭ ૧૨૪ આયુષ્ય ૩૮૫ ૧૮૧ વીશસ્થાનક ૧૨૫ નિર્વાણ સમયે પરિવાર ૩૮૮ ૧૮૨ ૧૦૦. વિશસ્થાનકના નામો | ૧૨૬ નિર્વાણગમન સ્થાન ૩૯૨ ૧૮૩ ૩૧૦ ૧૫૭ ૧૦૧. કેટલાક સ્થાની વ્યાખ્યા ૩૧૩ ૧૫૯] ૧૨૭ જિનેશ્વરના આંતરા ૩૯૩ ૧૮૩ ૧૨૮ તીર્થકર-ચક્રવર્તી-વાસુદેવના ૪૦૬ ૧૮૭ તીર્થકરોના માતા-પિતાના નામે આયુષ્યાદિનું યંત્ર ૧૨. માતાના નામો ૩૨૦ ૧૬૧ ૧૨૯ તેમાં બીજી ત્રીજી પંક્તિની સ્થાપના ૪૦૮ ૧૮૮ ૧૦૩. પિતાના નામે ૩૨૨ ૧૬૧ ૧૩૦ ચોથી પંક્તિની સ્થાપના ૪૧૦ ૧૮૮ ૧૦૪. માતાપિતાને કઈ ગતિમાં ગમન ૩૨૫ ૧૬૨ [ ૧૩૧ પાંચમી પંક્તિની સ્થાપના ૪૧૯ ૧૯૦૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ ૨૨૨ સંખ્યા કમ વિષય લે. ન પૃષ્ઠ | કમ વિષય લે. પૃષ્ઠ ૧૩૨ તીર્થ વિચછેદ ૪૩૦ ૧૯૪ ૧૫૯ જિનક૯પીઓના ઉપકરણની ૧૩૩ દશ આશાતના ૪૩૨ ૧૯૪ સંખ્યા ૧૩૪ ચોર્યાશી આશાતના ૪૩૩ ૧૯૫ '૧૬૦ સ્થવિર કપીઓના ઉપકરણની ૫૦૦ ૨૨૫ ૧૩૫ જિનમંદિરમાં કેટલો સમય ૪૩૮ ૧૯૮ ૧૬૧ પહેલાનું પ્રમાણ ૫૦૪ ૨૨૭ રહેવાય? “ ૧૬૨ ૨જદ્માણ તથા કપડાનું પ્રમાણ ૫૦૬ ૨૨૮ ૧૩૬ આઠ મહાપ્રાતિહાય ૧૬૩ એવા તથા મુહપત્તીનું પ્રમાણ ૫૦૮ ૨૨૮ ૧૩૭ ચોત્રીશ અતિશય ૪૪૧ ૨૦૨] ૧૬૪ માત્રક તથા ચોલપટ્ટાનું પ્રમાણ ૫૧૦ ૨૩૦ ૧૩૮ કમક્ષયથી અગ્યાર અતિશય ૪૪૨ ૨૦૨ | ૧૬૫ સંથારા, ઉત્તરપટ્ટાનું પ્રમાણ ૫૧૩ ૨૩૧ ૧૩૯ દેવકૃત એગણીશ અતિશય ૪૪૫ ૨૦૪ ૪૪૫ ૨૦૪ | ૧૬૬ એધા-મુહપતી તથા પાત્રના ૧૪૦ અઢાર દે ૪૫૧ ૨૦૭ પ્રયોજન. ૫૧૪ ૨૩૨ ૧૬૭ કપડા તથા ચોલપટ્ટાનું પ્રયોજન ૫૧૭ ૨૩૩ ૧૪૧ અરિહંતના ચાર નિક્ષેપ : ૪૫૩ ૨૦૮ ૧૬૮ સ્વયંભુદ્ધ મુનિઓના બોધિ આ. પર૦ ૨૩૪ ૧૪૨ જિનેશ્વરને દીક્ષા સમયે તપ ૪૫૪ ૨૦૮ ૧૬૯ પ્રત્યેકબુદ્ધ મુનિઓના બધિ આ. ૫૨૪ ૨૩૫ ૧૪૩ જિનેશ્વરના કેવળજ્ઞાન , ૧૭૦ સાધ્વીજીઓના ઉપકરણ પ૨૮ ૨૩૬ સમયને તપ. | ૪૫૫ ૨૦૮ ૧૭૧ એક જ વસતિમાં ઉત્કૃષ્ટથી જિન ૧૪૪ જિનેશ્વરને નિર્વાણ સમયને તપ ૪૫૬ ૨૦૮ કપીઓની સંખ્યા ૫૩૯ ૨૩૯ ૧૪૫ ભાવિ વિશીના છ ૪૫૭ ૨૦૯ ૧૭૨ જિનકપનું સ્વરૂપ પ૩૯ ૨૪૦ ૧૪૬ ત્રણ લોકમાં સિદ્ધ થનારની સંખ્યા ૪૭૧ ૨૧૧ ૧૭૩ આચાર્યના છત્રીસ ગુણ પ૪૦ ૨૪૪ ૧૪૭ એક સમયમાં સિદ્ધ થનારની સંખ્યા ૪૭૨ ૨૧૨ ૧૭૪ આઠ સંપદાના નામ ૫૪૧ ૨૪૪ ૧૪૮ પંદર પ્રકારે સિદ્ધ ૧૭૫ તે આઠ સંપદાના ચાર-ચાર ભેદ ૫૪૨ ૨૪૪ ૧૭૬ બીજી રીતે છત્રીસ ગુણો ૧૪૯ અવગાહનાએ સિદ્ધ 5 બાજી રાત છત્રસિ ગુણી ,૫૪૭ ૨૫૦ ૧૭૭ વિનયના બાવન ભેદ ૫૪૯ ૨૫૩ ૧૫૦ ગૃહિલિંગ-અન્યલિંગ-સ્વલિંગ ૪૭૬ ૨૧૫ * સિદ્ધની સંખ્યા ચરણ સિત્તરી ૧૫૧ સતત સિદ્ધિગમનની સંખ્યા ૧૭૮ સિત્તેર પ્રકાર કઈ રીતે? તેના નામો પ૫૧ ૨૫૩ ૧૫ર સ્ત્રી-પુરૂષ-નપુંસકલિંગે ૧૭૮ પાંચ વ્રતો વિષે પપર ૨૫૫ સિદ્ધની સંખ્યા | ૧૮૦ દશ યતિધમ ૫૫૩ ૨૫૭ ૧૫૩ સિદ્ધનું સંસ્થાન ૪૮૨ ૨૧૯ ૧૮૧ બે રીતે સંયમના ૧૭ પ્રકાર ૫૫૪ ૨૫૮ ૧૫૪ સિદ્ધશિલાનું વર્ણન ૪૮૫ ૨૨૦ ૧૮૨ દશ પ્રકારે વૈયાવચ્ચે પપ૬ ૨૬૦ ૧૫૫ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ૪૮૭ ૨૨૧ ૧૮૩ નવવિધ બ્રહ્મચર્ય ૫૫૭ ૨૬૦ ૧૫૬ સિદ્ધોની મધ્યમ અવગાહના ' ૪૮૮ ૨૨૧ ૧૮૪ જ્ઞાનાદિ ત્રિક ૫૫૮ ૨૨ ૧૫૦ સિદ્ધોની જઘન્ય અવગાહના ૪૮૯ ૨૨૨ ૧૮૫ તપ ૫૫૯ ૨૬૨ ૧૫૮ શાશ્વત જિનપ્રતિમાના નામ ૪૯૦ ૨૨૨, ૧૮૬ ક્રોધાદિ નિગ્રહ પ૬૧ ૨૬૩ ૪૭૯ ૨૧૬ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ક્રમ વિષય . પૃષ્ઠ | ક્રમ વિષય લે. નં પૃષ્ઠ કરણ સિત્તરી | પચ્ચીસ શુભ ભાવના - - ૧૮૭ સિતેર ભેદ કઈ રીતે? તેના નામ પ૬૨ ૨૬૩ | ૨૧૨ પહેલા મહાવ્રતની પાંચ ભાવના ૬૩૬ ૩૪૧ ૧૮૮ પિંડવિશુદ્ધિના ભેદો ૫૬૩ ૨૬૪ ૨૧૩ બીજા મહાવ્રતની પાંચ ભાવના ૬૩૭ ૩૪૨ ૧૮૯ ઉગમના સોળ દેશે પ૬૪ ૨૬૪ ૨૧૪ ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના ૬૩૮ ૩૪૨ ૧૯૦ ઉત્પાદના સોળ દોષો ૫૬૬ ૨૭૭ ૨૧૫ ચોથા મહાવ્રતની પાંચ ભાવના ૬૩૯ ૩૪૩ ૧૯૧ એષણાના દશ દોષો ૫૬૮ ૨૮૭ ૨૧૬ પાંચમા મહાવ્રતની પાંચ ભાવના ૬૪૦ ૩૪૩ ૧૮૨ પિંડવિશુદ્ધિનો સાર પ૬૮ ૨૯૯ ૧૯૩ બીજી રીતે પિંડવિશુદ્ધિના ભેદ પ૭૦ ૩૦૦ પચ્ચીસ અશુભ ભાવના ૧૯૪ પાંચ સમિતિ પ૭૧ ૩૦૧ ૨૧૭ મુખ્ય પાંચ પ્રકાર - ૬૪૧ ૩૪૪ ૧૯૫ બાર ભાવના - પ૭૨ ૩૦૨ ૨૧૮ કંદપ ભાવના ૬૪૨ ૩૪૫ ૧૯૬ લેકસ્વભાવ ભાવનાનું વિસ્તારથી ૨૧૯ દેવ કિટિબષીક ભાવના १४३ ३४६ વર્ણન ૩૦૭ ૨૨. આભિયોગિકી ભાવના १४४ ३४७ ૧૯૭ બાર પ્રતિમાનું સ્વરૂપ પ૭૪ ૩૧૧ ૨૨૧ આસુરી ભાવના - ૬૪૫ ૩૪૮ ૧૯૮ ઈન્દ્રિય નિરોધ ૫૮૯ ૩૧૮ ૨૨૨ સંમોહી ભાવના • ૬૪૬ ૩૪૯ ૧૯૯ પડિલેહણું ૫૯૦ ૩૧૯ ૨૨૩ મહાવ્રતોની સંખ્યા ' ૬૪૭ ૩૫૦ ૨૦૦ ગુપ્તિ ૫૯૫ ૩૨૧ ૨૨૪ દિવસમાં કરવાના વદનની સંખ્યા ૬૪૮ ૩૫૧ ૨૦૧ અભિગ્રહ ૫૯૬ ૩૨૨ ૨૨૫ ક્ષેત્રોમાં સામાયિક ચારિત્રોની સં. ૬૪૯ ૩૫૧ ૨૨૬ સ્થિતકલ્પ અંધાચાર–વિદ્યાચારણની ગમન શક્તિ ૬૫૦ ૩૫ર ૨૦૨ ચારણ એટલે શું ? ૫૯૭ ૩૨૩ અસ્થિત ક૯૫ ૨૦૩ જંઘાચારણનું ગમન પ૯૮ ૩૨૪ | રર૭ છ ભેદોના નામે પ૧ ૩૫૪ ૨૦૪ વિદ્યાચારણનું ગમન ૬૦૦ ૩૨૪ ૨૨૮ ભેદનું વિશેષ વર્ણન પર ૩૫૪ પરિહાર વિશુદ્ધિ તપ ચિત્યપંચક ૨૦૫ પરિહાર એટલે શું ? ૬ ૦૨ ૩૨૫ ૨૨૮ તેના નામ .. . . ૬૫૯ ૩૫૮ ૨૦૬ તેના પંદર કારો ૩૨૮, ૨૩૦ તેનું વર્ણન ૬૬૦ ૩૫૮ યથાલદિક ક૫ ૨૩૧. બીજી રીતે ચૈત્યપંચક ૬૬૨ ૩૫૯ ૨૦૭ યથાલંદ એટલે શું? ૬૧૧ ૩૩૧ પુસ્તકપંચક ' . . ૨૦૮ તેઓને પરસ્પરને ભેદ ૬૧૬ ૩૩૩ ૨૩૨ તેને નામે ? - , ૬૬૪ ૩૬૧ ૨૦૯ જિનક૯પી અને સ્થવિરક૯પી ૨૩૩ તેનું વર્ણન .. પ ૩૬૧ વચ્ચેનો તફાવત ૬૨૩ ૩૩૬ નિર્ધામક મુનિ, દંડપંચક ૨૧૦ તેના બાર પદો ક૨૯ ૩૩૮ | ૨૩૪ તેના નામો " . " ક૬૯ ૩૬૨ ૨૧૧ પદનું વિવરણ ૩૧ ૩૩૮ |૨૩૫ તેનું વર્ણન ૬૭૦ ૩૬૨ *. Page #15 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૨૩૬ તૃણુપ ચક ૨૩૭૫ ચક ૨૩૮ દુષ્મપંચક વિષય પાંચ પ્રકારના અવગ્રહ ૨૩૯ તેના પ્રકાર ૨૪૦ વિશેષ વર્ણીન ખાવીશ પરિષદ્ધ ૨૪૧ તેનુ વન ૨૪૨ તેના કમાં સમવતાર ૨૪૩ ગુણસ્થાનકમાં સમવતાર ૨૪૪ કાળમાં સમવતાર ૨૪૫ સાત પ્રકારની માંડલી ૨૪૬ દશ સ્થાનાના વ્યવદ ક્ષકશ્રેણી ૨૪૭ તેનુ સ્વરૂપ ૨૪૮ દન સપ્તકના ક્ષય કર્યા પછી કેટલા ભવે મેક્ષ ? અને તે સમ્યગ્દષ્ટિ કહેવાય કે નહીં ? ૨૪૯ સ્પષ્ઠ એટલે શું? ૨૫૦ લાભની ક્ષપણામાં વિશેષતા લેા. નં. પૃષ્ઠ ૬૭૫ ૩૬૩ ૬૭ ૩૬૪ ૬૭૭ ૩૬૫ ઉપશમશ્રેણી ૨૫૧ તેને યાગ્ય કાણુ ? ૨૫ર દર્શીતત્રિની ઉપશમના ૨૫૩ ઉપશાંતમેાહીનું પતન ૬૮૧ ૩૬૬ ૬૮૨ ૩}} ૬૮૫ ૩૬૮ ૬૮૭ ૩૭૨ ૬૯૦ ૩૭૩ ૬૯૧ ૩૦૪ ૬૯૨ ૩૭૫ ૬૯૩ ૩૭૫ ૬૯૪ ૩૭૬ ૬૯૮ ૧૪ ७०० ૩૮૪ ૩૮૫ ३८७ ૨૫૪ અનંતાનુબધી કષાયના ઉપશમ ૭૦૧ ૩૮૯ ૨૫૫ પ્રકૃતિના ઉપશમન કરતા આત્મા કયા કયા ગુણસ્થાનકે? ૭૦૬ ૩૯૦ સ્થ‘ડિલભૂમિનુ* સ્વરૂપ ૨૫૬ તેને યાગ્ય દસ પ્રકારની ભૂમિ ૭૦૯ ३७७ ૩૫૯ ૩૮૩ ૩૯૦ ક્રમ વિષય ૨૫૭ અનાપાત અસ લેાક ૨૫૮ આપાત યુક્તની સમજુતી ૨૫૯ પરપક્ષ અપાત યુક્તની સમજુતી ૨૬૦ આપાતવાન સલેાકવાનસ્થ ડિલ ભૂમિએ જવામાં દેાષા ૨૬૧ તિયચ આપાતયુક્તની સમજુતી ૨૬૨ સલાક મનુષ્યના જ હેાય તેની સમજુતી ૨૬૩ ઉપઘાત, સમભૂમિ વર્ણન ૨૬૪ દશે પાના ૧૦૨૪ ભાંગા ધ્રુવી રીતે થાય ? ૨૬૫ નામેા તથા વન ૨૬૬ સમવાયાંગ ટીકા પ્રમાણે નિગ્રન્થ ચૌદ પૂના નામેા ૨૬૭ તેના પ્રકાર ૨૬૮ અભ્યન્તર ગ્રન્થિ ૨૬૯ બાહ્ય ગ્રન્થિ ૨૭૦ પુલાક ૨૭૧ બકુશ ૨૭૨ કુશીલ ૨૭૩ નિગ્રન્થ ૨૭૪ સ્નાતક ૨૭૫ શ્રમણ ૫ ચક ગ્રાસેષણા ૨૭૬ સયાજના ૨૭૭ પ્રમાણ લે, ન. પૃષ્ઠ در ૨૦૮ ધૂમ્ર ૨૭૯ ભાજનના કારણેા ૭૧૧ ૭૧૮ ૩૯૧ ૩૯૨ ૩૯૩. ७३४ ૭૩૧ ૭૩ ૭૩૭ પાણી-ભાજનની સાત એષણા ૭૩૯ ભિક્ષાચર્યાનીવિથિ ૩૯૪ ૩૯૫ ૩૯૬ ૩૯૮ ૪૦૦ ૪૦૨ ૪૦૪ ૭૧૯ ૪૦૫ ૭૨૧ ૪૦૫ ૭૨૨ ૪૦૬ ૭૨૩ ૪૦૬ ૭૨૪ ४०७ ૭૨૫ ૪૦૮ ૭૨૬ ૪૦૯ ૭૨૮ ૪૧૧ ૭૩૧ ૪૧૩ ૪૧૩ ૪૧૫ ૪૧૬ ૪૧૬ ૪૧૮ ૯૪૫ ૪૨૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પત્રક પૃષ્ઠ પંક્તિ શુદ્ધિપાઠ પૃષ્ઠ પંક્તિ શુદ્ધિપાઠ ૧૦ ૧૭ સિદ્ધશિલાનું અને સિદ્ધોની | ૧૦૬ ૧૫ પતૈિયા. આ પ્રમાણે જ વિગઈને પાંચ અવસ્થિતિનું વર્ણન પાંચ નીવિયાતા ગણતાં કુલ ત્રીસ ૨૯ ૮ ઉચ્ચારણ કરેઃ હે! ત્રણ જગતના | નીવિયાતા થયા. સ્વામિ ! પ્રાણીઓના શરણ! જિનેશ્વરી ૧૦૮ ૧૨ હa આપની કૃપાથી મને શ્રેષ્ઠ વિવેક પ્રાપ્ત | ૧૦૮ ૨૦ વિદ થાઓ અને સંસાર ઉપરથી વૈરાગ્ય ૧૦૮ ૨૮ વરદ સંયમમાં રાગ અને ગુણપ્રાપ્તિ સાથે ૧૦૯ ૭ લિંકાકું પરોપકારમાં પ્રવૃત્તિવાળો હું બનું. | ૧૦૯ ૧૧ ઉમર ૪ ૪૫ ૧૭ આરાધના અયિત્વ એટલે સિધત્વની ૧૦૯ ૨૩ ગુન્ના પ્રાપ્તિ. ૧૧૦ ૧૦ નિષિદને જ ૪૬ ૧૬ ઈચ્છાવાળા શિષ્ય ઈચ્છામિ ૧૧૦ ૨૧ થાય છે. નિફ્ટીહીયાએ? ૫૮ ૨૩ ગુણસુંદરસૂરિ ૧૧૦ ૩૦ આમાશયનાં ૬૨ ૨૬ ૧૧૨ ૨ વE ૬૩ ૨૬ તો તેરમી આશા ૧૧૨ ૧૪ ચેષ્ટાકાયોત્સર્ગ १४ २६ मणईट्ट ૧૧૨ ૧૪ અભિભાવકાયોત્સર્ગ ૮૯ ૧૧ અપ્રાવરણ ૧૧૩ ૧૨ રિલ્ટિમો ८८ २ सत्थुगमुग्ग ૧૧૩ ૨૭ ૯૮ ૧૭ Rાણા; ૧૧૪ ૨ ૪i ૧૧૪ ૮ ખલિન ८८४ साइंमि ૬ સરક વિગઈઓ, ખાદિમ આહારમાં ૧૧૪ ૧૯ ધુણવતે પકવાનના અંશરૂપ ગોળધાણી, પાકા | ૧૧૪ ૨૪ જાગટ્ય ગુંદા વગેરે આવે છે. સ્વાદિમ આહા- | ૧૧૭ ૪ લોકોએ કરેલ પ્રભાવક ૨માં ગાળ-મધ વગેરે વિગઈઓ | ૧૧૭ ૧૮ અને સંસારમાં સર્વત્ર નિ:સ્પૃહ આવે છે. ૧૧૮ ૬ કેદાળા વડે ૯૮ ૧૩ પચ્ચકખાણું લેવાના સમયે પચ્ચે ૧૧૯ ૧ ઈંગિક વગેરે ૧૦૫ ૬ થોઢયાં ૧૧૯ ૭ ધાતકી ૧૦૫ ૧૯ એટલે ઘીને મેલ ૧૨૦ ૧૬ તે નિર્ધા છન ૧૦૫ ૨૨ વિસ્પંદન ૧૨૦ ૨૧ અસતીષણ ૧૦૫ ૨૪ તિરસ્ટ ૧૨૨ ૧૮ અમૂહ એટલે સ્વભાવથી ૧૦૬ ૨ વિવારના ૧૨૩ ૬ વિવારે ૧૦૬ ૭ તેન | ૧૨૬ ૧૪ ભિક્ષા માટે આવે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પૃષ્ઠ પંક્તિ શુદ્ધિપાઠ | પૃષ્ઠ પંક્તિ શુદ્ધિપાઠ ૧૨૭ ૩ ઉતિક્ષપ્ત એટલે કે મૂળ વાસણમાંથી T૧૫ર૬ દુષ્પતિલેખિત દુષ્પમાર્જિત શય્યા લઈ ચમચા વગેરેમાં ઉપાડેલ જે પિંડ | ૧૫ર ૭ અપ્રતિલેખિત અપ્રમાજિત સ્પંડિલ આવા ઉક્ષિપ્તપિંડ માટે ફરે તે ૧૫૨ ૮ દુષ્પતિલેખિતદુષ્પમાજિત સ્થડિલ ઉક્ષિપ્તચર. નિક્ષિપ્ત એટલે મૂળ ૧૫ર ૧૧ પેક્ષિતદુષ્કપેક્ષિતશય્યા વાસણમાંથી લઈને જમવાની થાળીમાં | ૧૫ર ૨૩ પાલન ન કરે. . મૂકેલ આહાર. આવા નિક્ષિપ્ત . ૧૫૩ . ૬ : સચિત્તપિધાન , આહાર માટે ફરે તે નિક્ષિપ્ત ચર. ૧૨૭ ૧૧ ત્યાગ કરવો. ૧૫૪ ૧૮ " સર્વાનુભૂતિ (સતેજસ) છે. ૧૨૭ ૨૪ આવેલા કક્ષાયના ઉદયને ૧૫૫ ૨૯ વાઢવું ; ૧૨૮ ૧ ઉદીરણા ૧૫૮ ૬ તપસ્વી એ સાત પર વાત્સલ્ય ૮ - ૧૨૯ ૩ ઊભા રહેલા | ૧૬૦ ૩૦ અને અનિકાંચિત ૧૨૯ ૮ મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન એમ કુલ ૧૬૭ ૬ છ હજાર અને ભાવાર્થ આ પ્રમાણે પંદરના વિષે ૧૮૨ ૨૪ વાસુપૂજ્ય ૬૦૦ . ", • ૧૩૧ ૩૦ અસંમેહ ૧૮૨ ર૯ મેક્ષમાં ગયા. આવશ્યક ટિપ્પણ ૧૩૨ ૨૧ અન્યતીથિક પ્રિ.૧૯] પ્રમાણે પદ્મપ્રભુ ભ. ૩૨૪ ૧૩૩ ૭ અસંભવ સાથે મોક્ષમાં ગયા. તવ કેવલીગમ્ય છે. ૧૩૫ ૪ વિરછેદ કરો. ૨૦૦ ૬ વિશાલ શાલવૃક્ષયુક્ત ૧૩૭ ૧૨ વ્રતને ભંગ ૧૪૨ ૯ ભિલાષ અને અનંગ ૮ || ૨૨૨ ૬ વ , , ૧૪૨ ૨૫ વ્રત અપાયા હોય ત્યારે સંભવે છે. | ૨૨૮ ૧૬ તિરછું રજસ્ત્રાણ વડે પાત્રાને વીંટાળતા ૧૪૪ ૭ વ્રીહિ, છે, પાત્રાના મધ્યભાગથી ચાર આંગળ ૧૪૬ ૧૬ : સચિત્ત હાય : રજદ્માણ ઓળંગાય એટલે કે ચાર ૧૪૭ ૨૨ તેવી ઔષધિ આગળ વધારે હોય ' ' ૧૪૯ ૧૭ દુષ્પણિધાન - ૨૨૮ ૨૧ લાભ છે, એમ જિનેશ્વરાએ કહ્યું છે ? ૧૫૧ ૪ ભંગની બીકથી ૨૨૯ ૧૨ અસઠ” , ; , , :૧૫૧ ૭ શબ્દાનુપાત ૨૩૩ ૧૨ રીતે કરે? ગ્લાનના રક્ષણ માટે વસ્ત્ર - ૧૫૧ ૧૫ પુગેલેપ્રક્ષેપ છે ગ્રહણનું વિધાન છે. નહીંતર ઠંડાપવનથી ૧૫ર ૬ અપ્રતિલેખિત અપ્રમાજિત શા | પીડાત ગ્લાન વધારે ધ્યાન થઈ જાય. ' | ૨૦૦ ૭ કુપળા , ' Page #18 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પ ક્તિ શુદ્ધિપાઠ ૨૩૭ ૧૫ વર્ષની (દારીની) જેમ ૨૭૨ ૩ર છે ચાર ઘર વગેરેમાંથી ૨૭૪ ૨૦ અધા માલાપહત ૨૭૬ ૬, ૧૧, ૨૮ જૂઠ્ઠી ૨૯૦ ૭ વગરના ૨૯૨ ૧૦ નિકાયની ૨૯૭ ૩૩ શંકા ૨૯૭ ૩ સપ્રત્યપાય ૩૧૩ ૨૨ ચતુષ્કમાં ૩૧૪ ૯ દુષ્ટ હાથી ૩૧૪ ૧૬ વિરાધિન ૩૧૫ ૧૪ યાચના ૩૨૨ ૧૯ છે. આ પ્રમાણે કરણનુ* સ્વરૂપ છે. ૩૨૩ ૮ ૬૮ ૩૨૫ ૨૭ ૬૯ ૩૩૧ ૧૨ રહિત ૩૪૦ ૨૩ અનશન ૩૪૧ ૧૮ અજુગુપ્સક ૧૭ પૃષ્ઠ પ ક્તિ શુદ્ધિપાઠ ૩૪૨ ૨૭ ૨ બના ૩૪૩ ૨૭ ને સદ ૩૪૪ ૧ ગૃહિને ૩ ૩૪૫ ૫ *જનના અમ કદ ૩૪૮ ૨૬ વિમાશીલ ૩૪૮ ૨૯ તરફથી ૩૪૯ ૧૪ બીજા વ્યાપાત્રને ૩૫૬ ૧૮ હેાવાથી ૩૬૬ ૩ બ્રાહ્મણોને ૩૬૯ ૫ બીજાએ ૩૬૯ ૭ વગેરેના ૩૭૬ ૬ ૮૯ ૩૭૯ ૧૯ અશ્વક કરણાદા ૩૮૫ ૮ નામના ૪૦૪ ૧૮ ૧૮૦૦૦ ૪૧૯ ૫ સાધુઓ નોંધ :-દારસ’ખ્યામાં ૬૮ થી ૮૬ સુધી + ૧ સમજવું Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન સારોદ્ધાર ભાગ-૧ ગુજરાતી ભાવાનુવાદ Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુરુષાદાનીય શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ऐं नम પ્રવચન-સારોદ્ધાર (ભાવાનુવાદ સહિત) ભાગ-૧ सन्नद्धरपि यत्तमोभिरखिलैर्न स्पृश्यते कुत्रचित् चंचत्कालकलाभिरप्यनुकलं यन्नीयते न क्षयम् । तेजोभिः स्फुरितैः परैरपि हठादाक्रम्यते यन्नत जनं सर्वजगत्प्रकाशनपटु ज्योतिः परं नन्दतु ॥१॥ ચારે બાજુથી ગાઢ એવા અજ્ઞાનરૂપી અંધકારથી સંપૂર્ણ અસ્પૃશ્ય, ચંચળ (અસ્થિર) કાળની કળામાં પણ અક્ષય, રાયમાન તેજવાળા, અન્ય દર્શનકાર બળાત્કારે પણ જેને આક્રમી શકતા નથી, એવી સમસ્ત જગતને પ્રકાશિત કરવામાં વિચક્ષણ છે જેન-તિ (જેનશાસન) આનંદ પામો. यो ध्यानेन निर्मूलकाषमकषद् द्वेषादिविद्वेषिणो, यत्रैलोक्यविलोकनैकरसिकं ज्योतिः किमप्यातनोत् । यः सद्भूतमशेषमर्थमवदत् दुर्वादिवित्रासकृ (वार्यःशिवतातिरस्तु स विभुः श्रीवर्धमानः सताम् ॥२॥ ધ્યાન વડે દ્વેષ આદિ શત્રુઓને મૂળમાંથી નાશ કરનાર, ત્રણ જગતને જોવામાં રસિક એવી કેવળજ્ઞાનરૂપી તિને સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરનાર, વિદ્યમાન સમસ્ત પદાર્થને કહેનાર, અન્ય દર્શનકારેને ત્રાસ પમાડનાર અને દેવર્ડ પૂજિત એવા શ્રીવર્ધમાન વિભુ સજજનેને મેક્ષ આપનાશ થાઓ. स्वगुरुणामादेशं चिन्तामणिसोदरं समासाद्य । श्रेयस्कृते करोमि प्रवचनसारस्य वृत्तिमिमाम् ॥३॥ ચિંતામણિ સમાન ગુરુ આજ્ઞા મેળવીને કલ્યાણ માટે પ્રવચન સારોદ્ધારની આ ટીકા હું કરું છું. શિષ્ટપુરુષ શાસ-પ્રકરણની રચના વિગેરે કઈ પણ ઈચ્છિત કાર્ય કરતા પહેલા કલ્યાણની ઈચ્છાથી વિશિષ્ટ ઈષ્ટદેવને નમસ્કાર કરવાપૂર્વક જ પ્રવૃત્તિ કરે છે. જો કે કાયાથી પણ કરેલ નમસ્કાર સમસ્ત વિદોને નાશક હોવાથી ઈચ્છિત શાસ્ત્ર કે પ્રકરણને Page #21 -------------------------------------------------------------------------- ________________ ર પ્રવચન–સારાદ્ધાર પૂર્ણ કરનારા થાય છે, છતાં પણ શાસ્ત્રની શરૂઆતમાં શાસ્રશ્રવણમાં રસિક શ્રોતાએ સમસ્ત વઘ્ન–સમૂહના નાશમાં નિમિત્તરૂપ ઈષ્ટદેવની સ્તવનાપૂર્વક જ પ્રવૃત્તિ કરે, એટલા માટે શ્રોતાઓને પણ ઇષ્ટ દેવતાની સ્તવના વિષયક બુદ્ધિ પ્રગટાવવા પ્રથમ ઇષ્ટદેવ સ્તવરૂપ મંગળ કહે છે. કોઈપણ શાસ્ર અથવા પ્રકરણ કરવાની ઇચ્છા કરીએ, તેમાં બુદ્ધિમાનાની પ્રવૃત્તિ કરાવવા માટે શરૂઆતમાં અભિધેય (વિષય) પણ કહેવા જોઇએ. જો વિષય ન કહેવાય તા આ શાસ્ત્રમાં અથવા પ્રકરણ વિગેરેમાં શું વિષય હશે ? એમ શકા થવાથી તે શાસ્ત્રમાં પ્રવૃત્તિ ન કરે અને કહે કે આ શાસ્ત્ર કે પ્રકરણના આરંભ કાગડાના દાંતની પરીક્ષાની જેમ ન કરવા કારણ કે તે વિષયશૂન્ય છે. કહ્યું છે કે-અભિધેયની (વિષયની ) જિજ્ઞાસા વિગેરેથી પ્રેરાયેલા પુરુષા શાસ્ત્રની શરૂઆતમાં ઉપકારક અભિધેય (વિષય) સાંભળીને શ્રવણ વિગેરેની પ્રવૃત્તિમાં જોડાય છે. વિચારક પુરુષા અભિધેય સાંભળ્યા વગર કે વિપરીત સાંભળીને કાગડાનાં દાંતની પરીક્ષાની જેમ કદી પણ શ્રવણ વિગેરેમાં પ્રવૃત્તિ કરતા નથી.’ fi, અભિધેય કહેવા છતાં પણ પ્રયેાજન સાંભળ્યા વગર બુદ્ધિમાના ગ્રંથ શ્રવણાદિમાં પ્રવૃત્તિ કે આદર કરતા નથી. કેમકે એમ કરવાથી તે બુદ્ધિશાળી ન કહેવાય. કહ્યું છે કે-મૂખ પણ પ્રત્યેાજન વગર કોઈપણ પ્રવૃત્તિ કરતા નથી. જો એમને એમ પ્રવૃત્તિ થતી હોય, તે આ બુદ્ધિના ઉપયાગ શું? પ્રત્યેાજન શૂન્ય હોવાથી જેમ કાંટાળી ડાળી મરડવી અ –વિહીન છે, તેમ આ શાસ્ત્રના આરંભ કરવા તે અથ –વિહીન છે, તેથી શાસ્ત્ર-પ્રકરણ વિગેરેના પ્રારભ નિષ્ફળ ન જાય માટે પ્રાજન પણ કહેવું જરૂરી છે. પ્રયાજન બતાવવા છતાં પણ બુદ્ધિમાના પર પરાથી ‘આ શાસ્ત્ર સજ્ઞમૂલક છે એમ જાણ્યા વગર અતીન્દ્રિય પદાર્થના સમૂહને જણાવનાર શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરતા નથી અને બીજાને કહે કે સંબંધ રહિત હોવાથી આ શાસ્ત્રના કાલ્પનિક શાસ્ત્રની જેમ પ્રાર ભ ન કરવા. એટલે તેઓને પણ આ શાસ્ત્ર સર્વજ્ઞ પ્રણીત છે એમ જાણીને પ્રકરણ વિગેરેની પ્રવૃત્તિમાં વિશિષ્ટ આદર થાય, તે માટે ગુરુપર પરારૂપ સંબંધ પણ કહેવા. એમ વિચારીને બુદ્ધિમાનાની શાસ્રપ્રવૃત્તિ માટે અને અન્ય ઇનકારાએ બતાવેલા અસિદ્ધતાદિ દોષો દૂર કરવા આ મૉંગલાચરણરૂપ 'પહેલી ગાથા કહે છે... मऊ जुगाइ जिणं वोच्छं भव्त्राण जाणणनिमित्तं । पवयणसारुद्धारं गुरुवएसा समासे ॥ १ ॥ યુગાદિ જિનને નમસ્કાર કરી ભવ્યજીવાના જ્ઞાન માટે ગુરુના ઉપદેશાનુ સારે સ‘ક્ષેપમાં પ્રવચનસારાદ્વાર કહીશ... પૂર્વ પક્ષ :–અહિં અનિત્યતાવાદી બોહો કહે છે કે આ તમારું કથન ઘરમાં ગાજવા જેવું છે. હકીકત વિચારતાં શબ્દ અને અર્થ વચ્ચે કોઈ સંબંધ અસ્તિત્વ ધરાવતા હોય તેમ લાગતું નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ - - કારણ કે સંબંધ બે પ્રકારે છે. (૧) તાદાભ્યરૂપ અને (૨) તદુત્પત્તિરૂપ. તેમાં શબ્દ અને અર્થનો તાદાભ્યરૂપ સંબંધ ઘટતો નથી. તાદામ્ય સંબંધે શબ્દ એ જ અર્થ છે અને અર્થ એ જ શબ્દરૂપે થાય છે. આ સંબધાનુસારે લાડુ શબ્દ બોલવાથી મેટું લાડુ વડે ભરાવું જોઈએ અને છરી શબ્દ બલવાથી મોટું કપાવું જોઈએ. પરંતુ તે પ્રમાણે બનતું ન હોવાથી શબ્દ અને અર્થને તાદામ્ય સંબંધ ઘટતો નથી. એ પ્રમાણે તદુત્પત્તિરૂપ સંબંધ પણ બેસતું નથી. શબ્દથી અર્થ ઉત્પન્ન થાય છે કે અર્થથી શબ્દ ઉત્પન્ન થાય છે તેમાં શબ્દથી અર્થ (પદાર્થ ) ઉત્પન્ન થતો નથી. કેમકે ઘડા વિગેરે અર્થ (પદાર્થ) માટીમાંથી ઉત્પન્ન થતા દેખાય છે. જે શબ્દમાંથી ઘડા વિગેરે પદાર્થ ઉત્પન્ન થતા હેત, તે કુંભાર માટી ખુંદવા આદિનું કષ્ટ ન લે. " અર્થ (પદાર્થ)થી શબ્દની ઉત્પત્તિ પણ દેખાતી નથી, પણ પુરુષના પ્રયત્નપૂર્વક તાળવું, હેઠ. દાંત વિગેરેથી શબ્દોત્પત્તિ દેખાય છે. માટે શબ્દ–અર્થને તાદાઓ કે તદુત્પત્તિરૂપ બંનેમાંથી એકપણ સંબંધ બેસતો ન હોવાથી આદિ વાક્યરૂપ અભિધેયાદિ નિરર્થક થાય છે. : ઉત્તરપક્ષ –તવને નહિ જાણતા એવા તમે ગળું શેષવારૂપ કષ્ટ અનુભવવાથી આત્માને નિરર્થક કર્થના કરી છે. કારણ કે અમે શબ્દનો કે અર્થનો તાદાભ્ય કે તદુત્પત્તિરૂપ સંબંધ માનતા નથી. પરંતુ સર્વવિદ્દવમાન્ય વાચવાચક ભાવ રૂપ જ સંબંધ માનીએ છીએ તેમાં કેઈ પણ વિરોધ આવતું નથી. જે શબ્દની પ્રમાણતા ન સ્વીકારાય તે શબ્દ પ્રમાણુમૂલક સમસ્ત વ્યવહારનો નાશ થાય છે. કહ્યું છે કે- ' ' જે જ્ઞાનમાં લૌકિક વ્યવહાર ન રહે તે જ્ઞાન પણ વ્યાહનું કારણે થાય છે, અહિં ઘણું કહેવાનું છે પણ ગ્રંથ વિસ્તારના ભયથી કહેતા નથી... અવસર્પિણી કાળરૂપ યુગમાં પ્રથમ તથા રાગ-દ્વેષરૂપ દુર્જય શત્રુને જીતનાર હોવાથી જિન, એવા યુગાદિજિન શ્રી કષભદેવસ્વામીને નમીને, વિશેષ્ય ન કહેવાયું હોય તે પણ પ્રૌઢ વિશેષણથી વિશેષ્યનું જ્ઞાન થાય છે. જેમકે “નૈતાનમનો વિત્તકારઃ વફરિત ચે જમપિ નિર્મઢમદ્વિતીય” આ વાક્યમાં દાઝતાનમનઃ વિતાવાર એ સમર્થ વિશેષણથી “ગીઓ એ વિશેષ્ય ન કહેવાયેલ હોવા છતાં પણ જણાઈ આવે છે, તેમ અહિં પણ ગુનાઝિન વિશેષણથી ઋષભદેવ એ વિશેષ્ય જણાઈ આવે છે. છે , પોતાના નિર્મલ ગુણ-સમૂહના મહિમાથી સિદ્ધિગમન જવાને ગ્ય એવા ભવ્ય -જીના જ્ઞાન માટે દ્વાદશાંગીરૂપ પ્રવચનના સારભૂત કેટલાક મુખ્ય પદાર્થોના ઉદ્ધારરૂપ પ્રવચન સારોદ્ધાર નામનો ગ્રંથ ગુરુપદેશાનુસાર: સંક્ષેપમાં, કહીશ.” Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સારોદ્ધાર નમિઝળ” પદ વડે વિવક્ષિત શાસ્ત્રની શરૂઆતમાં યુગાદિદેવને નમસ્કાર કરીને સકલ કલ્યાણના મૂળરૂપ ભાવ-મંગલ કર્યું. “ઘવાળસાહદ્ધાર” પદ વડે અભિધેય (વિષય) કહ્યો. “મવાળ કાળા નિમિત્ત” પદવડે પ્રજને કહ્યું. પ્રયેાજન બે પ્રકારનું છે. (૧) પ્રકરણકારનું અને (૨) શ્રેતાઓનું. અને તે બંને પણ બે પ્રકારે છે. (૧) પરંપર (૨) અનંતર. તેમાં પ્રકરણકારનું અનંતર પ્રયોજન પ્રવચનના સારરૂપ પદાર્થોને ઉદ્ધાર કરીને પ્રાણીઓ પર ઉપકાર કર. અને પરંપર પ્રજન પરમપદની પ્રાપ્તિરૂપ છે. પરમપદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભવ્ય પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારને નિર્મળ સુખના સમૂહરૂપ વિશાળ સામ્રાજ્ય, સહજ સુંદર રમણવર્ગને વૈભવથી શોભતા સ્વર્ગસુખ વિગેરેની પ્રાપ્તિ થાય જ છે. કહ્યું છે કે જે સર્વોક્ત ઉપદેશ વડે દુઃખથી તપેલા પ્રાણીઓ ઉપર ઉપકાર કરે છે, તે ચેડા જ સમયમાં મોક્ષને પ્રાપ્ત કરે છે.” શ્રોતાઓને અનંતર પ્રયોજન પ્રવચનના સારરૂપ કેટલાક પદાર્થોનું યથાર્થ જ્ઞાન. અને પરંપરા પ્રોજન તેઓને પણ પરમપદ (મેક્ષ)ની પ્રાપ્તિ જ છે. તે આ પ્રમાણે - યથાવત્ પ્રવચનના સારરૂપ કેટલાક પદાર્થોના જ્ઞાનવાળા, સ્વાભાવિક રીતે અસાર એવા સંસારથી વૈરાગ્ય પામીને પરમપદની પ્રાપ્તિ માટે અદ્વિતીય પ્રયત્ન આચરે છે. તેથી સમસ્ત કલ્યાણકારક મોક્ષ પામે છે. કહ્યું છે કે - સમ્યગ્ર ભાવનાજ્ઞાનથી સંસારથી વિરક્ત થયેલા છ ક્રિયામાં રૂચિવાળા થઈ નિરાબાધપણે પરમગતિરૂપ મોક્ષને પામે છે. સંબંધ બે પ્રકારે છે. (૧) ઉપાયે પેયરૂપ અને (૨) ગુરુપરંપરારૂપ. તેમાં પહેલો સંબંધ તર્કનુસારીઓ માટે છે, તે આ પ્રમાણે –વચનરૂપે પ્રાપ્ત થયેલ આ શાસ્ત્ર ઉપાય છે અને આ શાસ્ત્રના પદાર્થોનું સમ્યગૂ પરિજ્ઞાન અથવા મેક્ષપદ-એ ઉપેય છે. પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ પણ તે જ્ઞાનથી જ થાય છે. શ્રદ્ધાનુસારી માટે ગુરુપરંપરારૂપ બીજો સંબંધ છે. તે આ પ્રમાણે પ્રચંડ કિરણના સમુદાયથી અતિ દેદીપ્યમાન, મનહર કેવળજ્ઞાનના પ્રકાશથી અતિ ઘનઘેર અને વિસ્તૃત અજ્ઞાનરૂપી ઘાતી કર્મના વાદળાને તિરસ્કાર કરનાર, પ્રચંડ ધગધગતા અગ્નિ સમાન શુભધ્યાનથી ઘાતકર્મોને નાશ કરી સમસ્ત જીવાજીવાદિ પદાર્થોને યથાવસ્થિત જણાવનાર, અદ્વિતીય કેવળજ્ઞાનરૂપ પ્રકાશ પ્રગટ કરીને દેવપુરીથી પણ ચડીયાતી વિશુદ્ધ સમૃદ્ધિના સમૂહને તિરસ્કાર કરનારી અપાપાનગરીમાં સમસ્ત લેકની આંખેને અત્યંત આનંદૈત્સવ કરાવનાર, અનુપમ ત્રણ ગઢથી શોભિત સમવસરણ વચ્ચે રહેલ, વિવિધ પ્રકારના ૨થી જડેલ સિહાસન પર બેસીને વિશિષ્ટ મહાપ્રાતિહાર્ય વિગેરે પરમાઈનત્ય સમૃદ્ધિ સૂચકમહિમાવાળા, શ્રી મહાવીર સ્વામીજી ભગવંતે દેવ, દાનવ, કિન્નર અને મનુષ્યના સ્વામિઓના સમુદાયયુક્ત સભામાં પ્રવચનના સારભૂત સર્વ પદાર્થો અર્થથી પ્રરૂપ્યા. Page #24 -------------------------------------------------------------------------- ________________ દ્વાર તે પછી પ્રવચનના અધિપતિ શ્રી સુધર્માસ્વામિએ તે અર્થોને સૂત્રરૂપે ગુંથ્યા. અરિહંતે અર્થ કહે છે અને ગણધરે સૂત્ર ગૂંથે છે.” તે પછી જંબુસ્વામિ, પ્રભવવામિ, સ્વયંભવસૂરિજી, યશેભદ્રસૂરિજી, સંભૂતિવિજયજી, ભદ્રબાહુસ્વામિ, સ્થૂલભદ્રસ્વામિ, મહાગિરિજી, સુહસ્તિસૂરિજી, ઉમાસ્વાતિ, શ્યામાચાર્ય વિગેરે આચાર્યોએ સ્વરચિત સૂત્રમાં વિસ્તારથી ગૂંથેલા અને ભવ્ય આગળ પ્રકાશિત કરેલા પદાર્થો અહિં સુધી લવાયા છે. પરોપકાર કરે તે મહાન ધર્મ છે. આ બાબતમાં તત્ત્વજ્ઞવાદીઓને કેઈપણ વિવાદ નથી. વર્તમાનકાલિન મંદબુદ્ધિવાળા જેના જ્ઞાન માટે તે સૂત્ર ગ્રંથમાંથી સંક્ષેપ કરીને આ પ્રકરણમાં પરોપકાર–૨સિક અંત:કરણવાળા પૂર્વકાલિન મૃતધર એ બનાવેલા પદાર્થોને હું સૂત્રાનુસારે ઉદ્ધાર કરું છું. આ પ્રમાણે ગુરુપરંપરા હોવાથી આ સૂત્ર (પ્રકરણ) અર્થથી સર્વજ્ઞમૂલક છે. પરંતુ આમાં મારી મૌલિક રચના કશી નથી અને નવું રચતે પણ નથી. માટે નિર્મળ બુદ્ધિવાળા ભવ્ય અને આ પ્રકરણ ઉપાદેય થાય છે. હવે પ્રવચનના સારરૂપ જે પદાર્થો કહેવાના છે, તે પદાર્થોના વિષયરૂપ ૨૭૬ દ્વારા સારી રીતે જાણી શકાય માટે ૬૪ ગાથા દ્વારા તે દ્વારા કહે છે. ૧ चिइवंदण-वंदणयं पडिकमणं पच्चखाणमुस्सग्गो । चउवीसममहियसयं गिहिपडिकमाइयाराणं ॥२॥ ચૈત્યવંદન, વંદન, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કાર્યોત્સર્ગ અને ગૃહસ્થના પ્રતિકમણના એકસેચોવીસ અનિચારે. [૧] ચિત્યવંદન દ્વાર - સર્વ કલ્યાણના મૂળરૂપપહેલું ચૈત્યવંદન દ્વાર. ચિત્તને જે ભાવ અથવા જે ક્રિયા તે ચૈત્ય.૧ ચિત્ય એટલે જિનપ્રતિમાઓ. ચંદ્રકાન્ત મણિ, સૂર્યકાન્ત મણિ, મરકતમણિ, ખેતી, પાષાણ વિગેરેથી બનાવેલ પ્રતિમાઓ પણ ચિત્તના ભાવવડે કે ક્રિયાવડે સાક્ષાત તીર્થકરપણાની બુદ્ધિને ઉત્પન્ન કરતી હોવાથી ચૈત્ય તરીકે કહેવાય છે. તે પ્રતિમાઓને જે વંદન એટલે મન-વચન-કાયાના પ્રણિધાનપૂર્વકની સ્તવના તે ચૈત્યવંદના, આ દ્વારમાં તેની વિધિ કહેવાશે. [૨] વંદન દ્વાર:જેના વડે પૂજ્ય ગુરુવર્યોને વંદાય તે વંદન. આ દ્વારમાં વંદનની વિધિ કહેવાશે. * ૨ “અરવિડ ઘ” આ સૂત્ર (પા. ૫-૧-૧૨૬) અનુસારે થન્ન પ્રત્યય લાગવાથી ચિત શબ્દથી ચિત્ય શબ્દ થયો છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સારોદ્ધાર t" [૩] પ્રતિક્રમણ દ્વાર - " પ્રતિ એટલે સામું અથવા પ્રતિકૂળ. કમ એટલે જવું. અર્થાત્ સામા કે પાછા જવું તે પ્રતિક્રમણ. આ દ્વારમાં તેની વિધિ કહેવાશે. . [૪] પ્રત્યાખ્યાન દ્વાર - વિવક્ષિત કાલ પ્રમાણની મર્યાદાપૂર્વક પોતાની ઈચ્છાઓને પ્રતિકૂલ થવું, એટલે પિતાની ઈચ્છાને રોકવા જે કથન કરવું, તે પ્રત્યાખ્યાન. તેનું સ્વરૂપ કહેવાશે. પચ્ચખાણ, તે મૂલગુણ અને ઉત્તરગુણ રૂપ છે. [૫] કાત્સગ દ્વાર :1 ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો. જેમાં શ્વાસે શ્વાસ વિગેરે આગાર અને સ્થાન, મૌન, ધ્યાન સિવાયની ક્રિયાના ત્યાગપૂર્વક કાયાને જે ત્યાગ, તે કયેત્સર્ગ કહેવાય છે. આ કારમાં તેની વિધિ કહેવાશે. ( ' ' . [૬] એકસે ચોવીશ અતિચાર દ્વાર – ગૃહસ્થ સંબંધી પ્રતિક્રમણના એકવીશ અતિચારોનું વર્ણન આ કારમાં કહેવાશે, भरहंमि भूयसंपइभविस्सतित्थंकराण नामाई । एरवयं मिवि ताई जिणाण संपइभविस्साणं ॥३॥ [૭] તીર્થકરોના નામ ભરતક્ષેત્રમાં ભૂતકાળ તથા વર્તમાનકાળમાં થયેલા અને ભવિષ્યકાળમાં થનારા તીર્થ કરના નામે કહેવાશે. તથા ઐરાવતક્ષેત્રમાં વર્તમાનમાં અને ભવિષ્યમાં થનારા તીર્થકરોના નામ કહેવાશે. પણ ભૂતકાળમાં થયેલા નહીં....૩ उसहाइजिणिदाणं आइमगणहरपवित्तिणीनामा । अरिहंतऽज्जणठाणा जिणजणणीजणयनामगई ॥४॥ ઋષભ વિગેરે જિનેશ્વરેના પ્રથમ ગણધર, પ્રવતિનીના નામે, તીથ કરપદ પ્રાપ્તિના કારણે, તીથકરને માતા-પિતાના નામે અને તેમનું કદ ગતિમાં ગમન. " (૮) ગણધરોના નામ :ઋષભદેવ વિગેરે જેવીસ જિનેશ્વરના પ્રથમ ગણધરના નામે () પ્રવૃતિનીના નામ :૨૪ તીર્થકરોની પ્રથમ પ્રવર્તિનીના નામે, ( ૧ કોઈપણ પદના એક ભાગથી આખું પદ જણાય છે જેમકે ભામા કહેવાથી સત્યભામાં જણાઈ . આવે છે. તેમ અહિં ઉત્સગ પદથી કાયોત્સર્ગ પદ જાણવું. * * * S Page #26 -------------------------------------------------------------------------- ________________ દ્વાર (૧૦) વિશસ્થાનક : તીર્થકરપદ ઉપાર્જનમાં કારણભૂત વિશસ્થાનકાનું વર્ણન. (૧૧) તીર્થંકરાના માતા-પિતાના નામેા, (૧૨) માતા-પિતાનું કઈ ગતિમાં ગમન. उहिणेहिं संखा विहरंत तित्थनाहाणं । जम्मसमऽवि संखा उक्किट्ठजहणिया तेसिं ||५|| (૧૩) વિચરતા તીથ’કરા :– ઉત્કૃષ્ટ અને જઘન્યથી વિચરતા તીથરાની સખ્યા, (ઉત્કૃષ્ટથી વિહરમાન તી”કરો કેટલા હોય તેમજ જઘન્યથી કેટલા હાય ? તેનું વર્ણન.) (૧૪) જન્મકાલ આશ્રય તીર્થંકરાની સ'ખ્યા - જન્મકાલને આશ્રચિને પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટલા જિનેશ્વર હાય તેની સખ્યા. ૫. (એટલે કે એકી સાથે કર્મભૂમિમાં ઉત્કૃષ્ટથી અને જઘન્યથી કેટલા તીથ કરા જન્મે તેનું વન) जिणगणहर मुणि समणी, वेउव्विय वाइ अवहि केवलिणो । मणनाणि चउदसपुव्वि, सडूढ - सड्ढी संख ૩ કાંઠ્યા તીર્થંકરાના ગણધર, મુનિ, સાધ્વી, વૈક્રિયમુનિ, વાદિમુનિ, અવધિજ્ઞાનીન, કેવલજ્ઞાની, મનઃપ`વજ્ઞાની, ચાદપૂર્વી, શ્રાવક, શ્રાવિકાઓની સખ્યા કહેવાશે. ' (૧૫) ઋષભદેવ વિગેરે દરેક તીર્થંકરાના ગણધરોની સંખ્યા. (૧૬) સાધુઓની સખ્યા. (૧૭) સાધ્વીઓની સખ્યા, (૧૮) વૈક્રિયલબ્ધિધારી મુનિએની સખ્યા. (૧૯) વાદિઓની સંખ્યા દેવ-દાનવાથી પણ ન જીતાય એવા વાદ્ઘિઓ. (૨૦) અવધિજ્ઞાનિની સંખ્યા ' ૧. પ્રાકૃતશૈલીથી વહી બહુવચનના લાપ કર્યો હાવાથી જિન શબ્દ વાપર્યો છે. પરંતુ જિનેશ્વર સભધી એટલે તેમના ગણુધરા, સાધ્વીઓ, વૈક્રિયમુનિ, વાદિમુનિ, અધિજ્ઞાનીમુનિઓ, દેવલજ્ઞાનિએ આ બધાના સમાહાર સમાસ થયેા છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સારોદ્ધાર (૨૧) કેવળજ્ઞાનિની સંખ્યા. (૨૨) મન:પર્યવશાનિની સંખ્યા. (૨૩) ચંદપર્વધરની સંખ્યા. (૨૪) શ્રાવકની સંખ્યા. (૨૫) શ્રાવિકાની સંખ્યા. जिणजक्खा देवीओ, तणुमागं लंछणाणि वन्ना य । वयपरिवारो सव्वाउयं च सिवगमणपरिवारो ॥७॥ (૨૬) તીર્થકરના યક્ષે. (ર૭) શાસનદેવીઓ. - (૨૮) શરીરનું પ્રમાણ (૨૯) લંછન એટલે ચિહો. (૩૦) શરીરને વર્ણ. (૩૧) દીક્ષા સમયે પરિવાર, ક્યા તીર્થકરે કેટલા પરિવાર સાથે સંયમ ગ્રહણ કર્યું. (૩૨) આયુષ્ય પ્રમાણ. (૩૩) મોક્ષગમન સમયે પરિવાર, કયા તીર્થકરોએ કેટલા પરિવાર સાથે મેક્ષમાં ગયા. (૭) निव्वाणगमणठाणं जिणंतराइं च. तित्थवुच्छेओ। दस चुलसी पा आसायणाउ तह पाडिहेराई ॥८॥ (૩૪) તીર્થકરેના નિર્વાણ સ્થાને. (૩૫) તીર્થકરનાં આંતરા. એક તીર્થંકર પછી બીજા તીર્થકર કેટલે કાળ વીત્યા પછી સિદ્ધ થાય. . (૩૬) તીથ વ્યવચ્છેદ - . ચાર પ્રકારના શ્રમણ પ્રધાન સંઘનો વિરછેદ કયારે, કેટલે સમય અને કેમ થયું ? Page #28 -------------------------------------------------------------------------- ________________ દ્વાર [૩૭] આશાતના :જ્ઞાન-દર્શન વિગેરેના લાભને જે નાશ કરે તે આશાતાના. [૩૮] આશાતનાના ભેદ આશાતનાઓના દશ અથવા ચોર્યાશી ભેદો. [૩૯] તીર્થકરેને પ્રાતિહાર્યો...(૮) चउतीसाइसयाणं दोसा अट्ठारसारिहचउकं । निक्खमणे नाणंमि य निव्वाणमि य जिणाणं तवो ॥९॥ [૪૦] અરિહંતના ચોત્રીસ અતિશય [૪૧] અહં ત્તત્ત્વના વિરોધી અઢાર દોષ [૪૨] નામ વિગેરે ચાર નિક્ષેપે અરિહંત [૪૩] તીર્થકરેની દીક્ષા વખતને તપ [૪૪] કેવળજ્ઞાનની ઉત્પત્તિ વખતને તપ [૪૫] મોક્ષગમન સમયને તપ...(૯) भाविजिणेसरजीवा संखा उड्ढाहतिरियसिद्धाणं । तह एकसमयसिद्धाण ते य पन्नरसभेएहि ॥१०॥ [૪૬] આવતી ઉત્સર્પિણીમાં થનારો, તીર્થકરોના [૪૭] ઉઠવલેક, અધોલોક અને તિર્જીકમાંથી એક સમયે કેટલા સિદ્ધ થાય? [૪૮] એક જ સમયમાં કેટલી સંખ્યામાં સિદ્ધ થઈ શકે? [૪૯] સિદ્ધના પંદર ભેદ...(૧૦) अवगाहणाय सिद्धा उक्किट्ठजहन्नमज्झिमाए य । गिहिलिंगअन्नलिंगस्स लिंगसिद्धाण संखा उ ॥ ११ ॥ [૫૦] મધ્યમ અને જઘન્ય અવગાહનાએ સિદ્ધ અવગાહના એટલે શરીરની ઊંચાઈ. મધ્યમ અને જઘન્યાવગાહનાવાળા દેહ કેટલા સિદ્ધ થાય ? [૫૧] ક્યા લિગે કેટલા સિદ્ધ? Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રવચન સારાદ્ધાર ગૃહસ્થલિંગે, જટાધારી વિગેરે અન્ય લિંગે તથા રોહરણ વિગેરે સ્વલિંગે એક સમયમાં કેટલા જીવા સિદ્ધ થાય ?...(૧૧) बत्तीसाई सिज्झति अविश्यं जाव अट्ठहीयसयं । असम एहि एकेकणं जावेकसमयं ।। १२ । ખત્રીસ વિગેરે એકસે આઠ સુધીની સંખ્યામાં જીવા સતત એક એક સમય એ કરવાપૂ એક સમયમાં સિદ્ધ થાય છે, તેની સખ્યા કહેવાશે. [પર] ભિન્ન ભિન્ન સમયે ઉત્કૃષ્ટ સિદ્ધસ`ખ્યા : ખત્રીસ વિગેરે શબ્દથી ૪૮, ૬૦, ૭૨, ૮૪, ૯૬, ૧૦૨ અને ૧૦૮ની સ`ખ્યા ગ્રહણ કરવી. તે આ પ્રમાણે :- એક એથી લઈ ખત્રીસ સુધીની સંખ્યામાં જીવા સિદ્ધ થાય, તે સતત આઠ સમય સુધી સિદ્ધ થઈ શકે, તે પછી જરૂર અંતર પડે. એ પ્રમાણે તેત્રીસ વિગેરે સંખ્યાવાળા જીવામાં એકથી સાત સમય સુધી નિરંતર મેાક્ષ થાય પછી જરૂર અંતર પડે વિગેરે સ્વરૂપનું વર્ણન...... ( ૧૨) थी पुंवे नपुंसएं सिज्झमाणपरिसंखा । सिद्धाणं संठाणं अवठिठाणं च सिद्धाणं ॥ १३ ॥ [૫૩] સ્રીવેદ, પુરુષવેદ અને નપુ`સકવેદે સિદ્ધ્ થનારાની સખ્યા, [૫૪] સિદ્ધ્ોનુ` સ‘સ્થાન, [૫૫] સિદ્ધ્શીલાનુ વર્ણન........ (૧૩) अवगाहणा य तेर्सि उक्कोसा मज्झिमा जहन्ना य । नामाइ चउपि हु सासयजिणनाह परिमाणं ॥ १४ ॥ [ ૫૬ ] સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના [ ૫૭ ] મધ્યમ અવગાહના [ ૫૮] જધન્ય અવગાહના [૫૯] ચાર શાશ્વતા જિનેશ્વરાની પ્રતિમાના નામેા....૧૪ उवगरणाणं संखा जिणाण थविराण साहुणीणं च । जिणकप्पियाण संखा उकिट्ठा एगवसहीए ॥ १५ ॥ [૬૦] જિનકલ્પી ( ગચ્છમાહ્ય ) મુનિએના ઉપકરણની સખ્યા [૬૧] સ્થવિરકલ્પી ( ગચ્છવાસી ) મુનિએના ઉપકરણની સખ્યા [૬૨] સાધ્વીઓના ઉપકરણની સંખ્યા Page #30 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૧ [૬૩] એક જ વસ્તીમાં ઉત્કૃષ્ટ જિનકલ્પીઓની સંખ્યા....(૧૫) छत्तीसं सूरिगुणा विणओ बावन्नभेअपडिभिन्नो। चरणं करणं जंघाविज्जाचारणगमणसत्ती ॥१६॥ [૬૪] આચાર્યના ૩૬ ગુણે. [૬૫] વિનયના બાવન ભેદ. [૬૬] ચરણસિત્તરીને સીત્તેર (૭૦) ભેદ. [૬૭] કરણસિત્તરીના સીત્તેર (૭૦) ભેદે. [૬૮] જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓની ગમનશક્તિ...(૧૬) परिहारविसुद्धि अहालंदा निज्जामयाण अडयाला । पणवीस भावणाओ सुहाउ असुहाउ पणवीसं ॥१७॥ [૬૯] પરિહાર વિશુદ્ધિક મુનિઓ તથા તેમના તપનું સ્વરૂપ [૭૦] યથાસંદિક કલ્પધારી મુનિનું સ્વરૂપ [૭૧] નિર્ધામક મુનિના ભેદે અનશન સ્વીકારેલ સાધુઓના નિર્ધામક મુનિ એટલે આરાધના કરાવનાર મુનિના અડતાલીસ ભેદ.. [૭૨] પચ્ચીસ શુભ ભાવના - [૭૩] પચ્ચીસ અશુભ ભાવના.(૧૭) संखा महव्वयाणं किइकम्माण य दिणे तहा खित्ते । चारिताणं संखा ठियकप्पो अठियकप्पो य ॥१८॥ | [૭૪] મહાવ્રતની સંખ્યા પ્રાણાતિપાત વિરમણ વિગેરે મહાવ્રતની સંખ્યા. [૩૫] આખા દિવસમાં કરવાના વંદનની સંખ્યા [૭૬] ભરત વિગેરે ક્ષેત્રમાં સામાયિક વિગેરે ચારિત્રોની સંખ્યા [૭૭] સ્થિતકલ્પનું સ્વરૂપ [૭૮] અસ્થિતકલ્પનું સ્વરૂપ (૧૮) चेइय पुत्थय दंडय तण चम्म दुसाइ पंच पत्तेयं । पंच अवग्गहभेया परीसहा मंडली सत्त ॥१९॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન સારોદ્ધાર [૩૯] પાંચ પ્રકારના પ્રતિકારૂપ ચૈત્યનું સ્વરૂપ [૮૦] પાંચ પ્રકારના પુસ્તકો [૮૧] પાંચ પ્રકારના દાંડાઓ [૮૨] પાંચ પ્રકારનું ઘાસ [૮૩] પાંચ પ્રકારના ચર્મ (ચામડા ) [૮૪] પાંચ પ્રકારના વસ્ત્ર [૮૫] પાંચ પ્રકારના અવગ્રહના ભેદ [] બાવીસ પરીષહા [૮૭] સાત પ્રકારની માંડલી..(૧૯) दसठाणववच्छेओ खवगरसेढी य उवसमस्सेढी । थंडिल्लाण सहस्सो अहिओ चउसहिय वीसाए ॥२०॥ [૮૮] દશ સ્થાનોને વ્યવચછેદ [૯] ક્ષપકશ્રેણી [૬૦] ઉપશમશ્રેણી ૯િ૧] Úડિલભૂમિનું સ્વરૂપ સાધુને યોગ્ય જમીન વિશેષના એક હજાર વીસ (૧૦૨૪) ભેદ...(૨૦) पुव्वाणं नामाई पयसंखासंजुयाई चउदसवि । निग्गंथा समणावि य पत्तेयं पंच पंचेव ॥२१॥ [૨] ચૌદ પૂર્વેના નામે પદ સંખ્યા સાથે. [] પાંચ પ્રકારના નિર્ગથે (સાધુ)નું સ્વરૂપ ૯િ૪] પાંચ પ્રકારના શ્રમણ ( ભિક્ષુકો)નું સ્વરૂપ.(૨૧) गासेसणाण पणगं पिंडे पाणे य एसणा सत्त । मिक्खारिया वीहीणमट्ठगं पायच्छित्ताणं ॥ २२ ॥ [૫] ગ્રાસેષણાના પાંચ દોષનું સ્વરૂપ [૬] પિંડ (આહાર) અને પાણ (પાણી)ની સાત પ્રકારની ગવેષણ ૯િ૭] ભિક્ષાચર્યા વિષયક આઠ પ્રકારની વિથિ (ભાગ )નું સ્વરૂપ [૯૮] દશ પ્રકારના પ્રાયશ્ચિત્તો...(૨૨) Page #32 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૩ सामायारी ओहंमि पयविभागमि तह य दसहा उ ( चक्कवालंमि ) । निगथत्तं जीवस्स पंचवाराओ भववासे ।। २३॥ [૯] આધ એટલે સામાન્ય સામાચારી [૧૦૦] છેદ ગ્રંથાક્ત પદવિભાગ સામાચારી [૧૦૧] દવિધ સામાચારી દરરોજ કરવા ચેાગ્ય દશવધ ચક્રવાલ સામાચારીની સંખ્યા. [૧૦૨] સ’સાર ચક્રમાં નિગ્રપણાની પ્રાપ્તિ એક જીવને આખા સંસારચક્રમાં ફક્ત પાંચવાર નિગ્રંથ શ્રમણપણું પ્રાપ્ત થાય તે અંગે...(૨૩) साहु विहारसरुवं अपडिबद्धो य सो विहेयव्वो । जाया जायकप्पो परिठवणुच्चारकरणदिसा ॥२४॥ [૧૦૩] સાધુએના વિહારનું સ્વરૂપ [૧૦૪] અપ્રતિમ≠ વિહાર [૧૦] જાત (ગીતાથ`) તથા અજાત (અગીતા) કલ્પનું સ્વરૂપ [૧૦૬] મહાપરિષ્ઠાપના અને ઉચ્ચાર (સ્થ'ડિલ) કરવાની દિશા...(૨૪) अट्ठारस पुरिसे वीसं इत्थी दस नपुंसेसु । पावणारिहा तह वियलंगस्सरुवा य ॥ २५ ॥ [૧૦૭] દીક્ષાને અયેાગ્ય અઢાર પ્રકારના પુરુષા [૧૦૮] દીક્ષાને અયેાગ્ય વીશ પ્રકારની સ્ત્રીએ [૧૯] દીક્ષાને અયાગ્ય દશ પ્રકારના નપુસકેા [૧૧૦] દીક્ષા અંગે વિકલાંગનુ' સ્વરૂપ...(૨૫) जं मुलं जइकप्पं वत्थं सेज्जायरस्स पिंडो य । जत्तिय सुत्ते सम्मं जह निग्गंथावि चउगइया ॥ २६ ॥ [૧૧૧] કેટલા મૂલ્યવાળુ વસ્ત્ર સાધુને કલ્પે ? [૧૧૨] શય્યાતરના કયા પિંડ સાધુને કલ્પ્ય અને અકલ્પ્ય હાય છે? [૧૧૩] કેટલુ' શ્રુતજ્ઞાન હાય તા સભ્ય [૧૧૪] ચતુર્ગતિક નિગ્રંથનુ* સ્વરૂપ...(૨૬) નિયમા હાય છે ? Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન સારોદ્વાર. खित्ते मग्गे काले तहा पमाणे अईयमक्कप्पं । दुहसुहसेज्जचउकं तेरस किरियाण ठाणाई ॥ २७॥ । [૧૧૫] ક્ષેત્રતીતનું સ્વરૂપ [૧૧૬] માર્ગાતીતનું સ્વરૂપ [૧૧૭] કાલાતીતનું સ્વરૂપ | [૧૧૮] પ્રમાણાતીતનું સ્વરૂપ ક્ષેત્રાદિ વિષયક જે પ્રમાણ એટલે માપ બતાવ્યું હોય, તેનાથી અતીત થવું એટલે ઉલ્લંઘન કરવું તે. [૧૧] દુખશય્યા-ચતુષ્કનું સ્વરૂપ [૧૨] સુખશય્યા-ચતુષ્કનું સ્વરૂપ [૧૨૧] તેર કિયા-સ્થાનનું સ્વરૂપ (૨૭) एगमि बहुभवेसु य आगरिसा चउबिहेऽवि सामइए । सीलंगाणऽट्ठारस सहस्स नयसत्तंग चेव ॥ २८ ॥ [૧૨] આકર્ષ : શ્રુત-સામાયિક, સમ્યક્ત્વ–સામાયિક, દેશવિરતિ-સામાયિક અને સર્વવિરતિસામાયિકનાં એક ભવ અને ભવચકમાં વિવિધ અધ્યવસાયરૂપ આકર્ષે કેટલા થાય? [૧૨૩] શીલાંગના અઢાર હજાર સ્થાનનું વર્ણન [૧૨૪] નૈગમ વિગેરે સાત નાનું વર્ણન...(૨૮) • वत्थग्गहणविहाणं ववहारा पंच तह अहाजायं । निसिजागरणमि विही आलोयणदाययऽन्नेसा ॥ २९ ।। [૧૨૫] વસ્ત્રગ્રહણ કરવાની વિધિ [૧૨૬] આગમ વિગેરે પાંચ વ્યવહાર [૧૭] પાંચ પ્રકારના યથાજાત [૧૨૮] રાત્રી જાગરણની વિધિ [૧૨૯] આલેચના–દાયક ગુરુની શેધ (ર૯) गुरुपमुहाणं कीरइ असुद्धसुद्धेहिं जत्तियं कालं । उवहिधोयणकालो भोयणभाया वसहिसुद्धी ॥ ३० ॥ Page #34 -------------------------------------------------------------------------- ________________ -દ્વાર ૧૫ [૧૩] ગુરુ વિગેરેની વૈયાવચ્ચે ગુરુ વિગેરેની કેટલા કાળ સુધી અશુદ્ધ કે શુદ્ધ આહારાદિ દ્વારા વૈયાવચ્ચ કરવી? [૧૩૧] ઉપધિનો કાપ કાઢવાનો કાળ [૧૩૨] ભેજનના ભાગ [૧૩૩] વસતિની શુદ્ધિ ૩૦) संलेहणा दुवालस वरिसे वसहेण वसहिसंगहणं । उसिणस्स फासुयस्सवि जलस्स सञ्चित्तया कालो ॥ ३१ ॥ [૧૩] સંલેખના બાર વર્ષની શરીર શેષવારૂપ સંખના. [૧૩૫) વૃષભ (ગીતાથ) સાધુઓ દ્વારા વસતિ-ગ્રહણ | [૧૩૬] પાણીને કાળ ઉકાળેલું અને પ્રાસુક અચિત્ત પાણી ફરી કેટલા સમયે સચિત્ત થાય?...(૩૧) तिरिइत्थीओ तिरियाण माणवीओ नराण देवीओ। देवाण जग्गुणाओ जत्तियमेत्तेण अहियाओ ॥३२॥ [૧૩૭] તિયચ-મનુષ્ય અને દેવાથી ક્રમશઃ કેટલા ગણું સ્ત્રીઓ?.(૩૨) अच्छेरयाण दसगं चउरो भासा उ वयणसोलसगं । मासाण पंच भेया भेया परिसाण पंचेव ॥ ३३ ॥ [૧૩૮] દશ અચ્છેરા [૧૩] ચાર પ્રકારની ભાષા [૧૪૦] સેલ પ્રકારના વચન [૧૪૧] પાંચ પ્રકારના મહિના [૧૪] પાંચ પ્રકારના વર્ષ..(૩૩) लोगसरुवं सन्नाओ तिन्नि चउरो व दस व पनरस वा । तह सत्तसविलक्खणभेअविसुद्धं च सम्मत्तं ॥३४॥ [૧૪૩] (ચૌદરાજ) લોકસ્વરૂપ [૧૪૪] ત્રણ પ્રકારે સંજ્ઞા [૧૫] ચાર પ્રકારે સંશા [૧૪૬] દશ પ્રકારે સંજ્ઞા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રવચન સારોદ્ધાર [૧૪૭] પંદર પ્રકારે સંજ્ઞા [૧૪૮] સડસઠ ભેદ વિશુદ્ધ સમ્યકત્વ..(૩૪) एगविह दुविह तिविहं चउहा पंचविह दसविहं सम्म । दव्वाइ-कारगाईवसमभेएहिं वा सम्मं ॥३५॥ [૧૪૯] સખ્યત્વનું સ્વરૂપ એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે પાંચ પ્રકારે, અને દશ પ્રકારે દ્રવ્યાદિ, કારકાદિ અને ઉપશમ વિગેરે ભેદેથી સમ્યક્ત્વનું સ્વરૂપ. (૩૫) कुलकोडीणं संखा जीवाणं जोणिलक्खचुलसीई । तेकालाई वित्तत्थविवरण सड्ढपडिमाउ ॥३६॥ [૧૦] જીવોની કુલટીની સંખ્યા [૧૧] જીની ચર્યાશી લાખ યોનિ [૧૫] ત્રણ કાળ આદિ ગાથાનું વિવરણ [૧૫૩] શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ... ૩૬ धन्नाणमवीयत्तं खेत्ताईयाण तह अचित्तत्तं । धन्नाई चउवीसं मरणं सत्तरस भेयं च ॥ ३७ ॥ [૧૫૪] ધાન્યનું અબીજત્વ [૧૫૫] ક્ષેત્રતીતનું અચિત્તપણું [૧૫૬] વીસ પ્રકારના અનાજના નામે [૧૧૭] સત્તર પ્રકારના મરણેનું સ્વરૂપ (૩૭) पलिओवम अयरऽवसप्पिणीण उस्स प्पिणीणवि सरुवं । ટુ રે વજા ભાવે વાટ જો રૂટ [૧૧૮] પલ્યોપમનું સ્વરૂપ [૧૫] સાગરોપમનું સ્વરૂપ [૧૬] અવસર્પિણીનું સ્વરૂપ [૧૬૧] ઉત્સર્પિણુનું સ્વરૂપ [૧૬૨] પુદગલ પરાવર્તનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પુદ્દગલ પરાવર્તનું સ્વરૂપ. Page #36 -------------------------------------------------------------------------- ________________ १७ કાજે, पन्नरस कम्मभूमी अकम्मभूमीउ तीस अट्ठभेया । दोनि सया तेयाला भेया पाणाइवायस्स ॥ ३९ ॥ [૧૬૩] પંદર કર્મભૂમિ. જે ક્ષેત્રમાં તીર્થકર વિગેરે ઉત્પન્ન થાય તે. [૧૬૪] ત્રીશ અકર્મભૂમિઓ. જેમાં ધર્મ વિગેરે ન હોય તે. [૧૬૫] આઠ પ્રકારના મદ. [૧૬૬] ૨૪૩ પ્રાણાતિપાતના ભેદ. (૩૯) परिणामाणं अट्ठोत्तरसय बंभमट्ठदसभेयं । कामाण चउव्वीसा दस पाणा दस य कप्पदुमा ॥४० ।। [૧૬૭] ૧૦૮ પરિણામ (અધ્યવસાય.) [૧૬૮] અઢાર પ્રકારે બ્રહ્મચર્ય. [૧૬૯] ચોવીસ પ્રકારે કામ. [૧૭૦] દશ પ્રકારે પ્રાણ [૧૭૧] દશ પ્રકારના કલ્પવૃક્ષો. (૪૦) नरया नेरइयाणं आवासा वेयणाऽऽउतणुमाणं । उप्पत्तिनासविरहो लेसाऽवहि परमहम्मा य ॥४१॥ [૧૭૨] સાત નાર. [૧૭૩] નારકોના આવાસે. [૧૭૪] નારકેની વેદના. [૧૭૫) નારકનું આયુષ્ય. [૧૭૬] નારકનું શરીર, [૧૭૭] નારકની ઉત્તપત્તિ અને મરણનો વિરહકાળ. [૧૭૮] નારકીની લેશ્યાઓ. [૧૭૯] નારકોનું અવધિજ્ઞાન, [૧૮૦] પરમાધામિઓ. (૪૧) नरयुव्वट्टाणं लद्धिसंभवो तेसु जेसि उववाओ। संखा उप्पजंताण तह य उवट्टमाणाणं ॥४२॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [૧૮૧] નારકીમાંથી આવેલ જીવને લબ્ધ પ્રાપ્તિ. નારકીમાંથી નીકળેલાને તીથંકરત્વ વિગેરે કઈ લબ્ધિઆ સંભવે ? [૧૮] ક્યા વાની નર્કમાં ઉત્પત્તિ થાય ? [૧૮૩] નરકમાં ઉત્પન્ન થનારા વાની સખ્યા. [૧૮૪] નરકમાંથી નીકળનારાની સખ્યા. (૪૨) काठिई भवठिइओ एगिंदिय विगलं सन्नि जीवाणं । तणुमाणमेस इंदिय सस्वविसया य लेसाओ ॥ ४३ ॥ [૧૯૫] જવાની કાચ સ્થિતિઃ– એકેન્દ્રિયા ( પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય. ) વિકલેન્દ્રિય-(એઇન્દ્રિય-તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય) તથા પૉંચેન્દ્રિય–(સંજ્ઞી અને અસંત્તી) જીવાની કાયસ્થિતિ. [૧૮૬] ભવ સ્થિતિ. [૧૮૭] શરીર પ્રમાણુ, પ્રવચનસારાદ્ધાર [૧૮૯] ઇન્દ્રિયાના આકાર અને વિષયા. [૧૮૯] લેશ્યા, (૪૩) एयाणं जत्थ गई जत्तो ठाणेहिं आगई एसि । उपपत्तिमरण विरहो जायंत मरंत संखा य ॥ ४४ ॥ [૧૯] ગતિ. [૧૯૧] આગતિ. [૧૯] જન્મ અને મરણના વિરહકાળ, એક જીવ ઉત્પન્ન થયા પછી કે મરણ પામ્યા પછી ફરી કેટલા કાળે ખીજો જીવ ત્યાં ઉત્પન્ન થાય કે મરે. [૧૯૩] એક સમયે એકી સાથે કેટલાં ખ્વા જન્મ અને મરે, भववइवाणमंतर जोइस वेमाणवासि देवाणं । ठिs भवण देहमाणं लेसाओ ओहिनाणं च ॥ ४५ ॥ उपपत्तीए तहुवट्टणाय विरहो इमाण संखा य । मि य एयाण गई जत्तो वा आगई ऐसि ॥ ४६ ॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ દ્વાર. [૧૯૪] દેવની સ્થિતિ. ભવનપતિ, જ્યોતિષ, વ્યંતર અને વૈમાનિકદેવની સ્થિતિ. (એ જ ચાર પ્રકારના દેના) [૧૫] ભવન. [૧૯૬] દેહપ્રમાણ. [૧૭] લેશ્યા. [૧૯૮] અવધિજ્ઞાન. [૧૯] ઉત્પત્તિનો વિરહકાળ. [૨૦] ચ્યવનને વિરહકાળ. [૨૦૧] એક સમયમાં ઉત્પત્તિ તથા યવન. [૨૨] ગતિ. એ દેવમાંથી વેલા દેવે ક્યાં જાય? [૨૦] આગતિ. ક્યા સ્થાનમાંથી આ દેવામાં જ આવે? (૪૬) विरहो सिद्धि गईए जीवाणाहारगहण ऊसासा । तिनि सया तेसट्टा पासंडीणऽ? य पमाया ॥ ४७ ॥ [૨૦] સિદ્ધિગતિને વિરહકાળ. [૨૦] જીવોનો આહારગ્રહણ તથા શ્વાસોશ્વાસ. [૨૬] પાખંડીઓના ત્રણ ત્રેસઠ ભેદ. [૨૭] આઠ પ્રકારના પ્રમાદ. (૪૭) भरहाहिवाहलंधरा हरिणो पडिवासुदेव रायाणो । रयणाइ चउदस नवनिहीओ तह जीव संखाओ ॥४८॥ [૨૮] ભરતક્ષેત્રના ચક્રવર્તિઓ. [૨૯] બળદે. [૧૦] વાસુદેવ. [૧૧] પ્રતિવાસુદેવ. [૧૨] ચૌદરત્નો. [૧૩] નવનિધિઓ. [૨૧૪] ની સંખ્યા Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારોદ્ધાર कम्माइं अट्ठ तेसिं उत्तर पयडीण अट्ठवन्नसयं । बंधोदयाणुदीरण सत्ताण य किंपि हु सरुवं ॥४९॥ [૧૫] આઠ કર્મો. [૧૬] આઠ કર્મોની એક અઠાવન ઉત્તર પ્રવૃતિઓ. [૧૭] કર્મોના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનું સ્વરૂપ. (૪૯) __ कम्मटिइ साबाहा बायालीसा उ पुण्णपयडीओ। बासीय पावपयडीओ भावछकं सपडिमेयं ।। ५०॥ [૧૮] કમનો અબાધાકાળ અને સ્થિતિકાળ. [૨૧૯) ૪૨ પુણ્ય પ્રકૃતિઓ. [૨૦] ૮૨ પાપ પ્રકૃતિઓ. [૨૧] પેટા ભેદ સહિત છ ભાવ. (૧૦) जीवाण अजीवाण य गुणाण तह मग्गणाण पतेयं । चउदसगं उवओगा बारस जोगा य पण्णरस ॥ ५१ ॥ [૨૨૨] ચૌદ પ્રકારના જી. રિર૩] ચૌદ પ્રકારનાં અજી. [૨૪] ચૌદ ગુણઠાણા. [૨૫] ચૌદ માગણ. [૨૬] બાર ઉપગો . રિર૭] પંદર યોગ. (૫૧) परलोगगई गुणठाणएसु तह ताण कालपरिमाणं। . नरयतिरिनरसुराणं उक्कोस विउव्वणाकालो ॥ ५२ ॥ રિ૨૮] પરલોકમાં જતાં સાથે કેટલા ગુણઠાણ હોય? [૨૯] ગુણઠાણને કાળ. [૩૦] નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓની વિકુવરણને ઉત્કૃષ્ટ કાળ. (૫૨) सत्तेव समुग्घाया छप्पजत्तीओऽणहारया चउरो। सत्तभयट्ठाणाई छन्भासा अप्पसत्थाओ ॥५३॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ દ્વાર, [૨૩૧] સાત સમુદ્દઘાત. [૨૩] છ પર્યાપ્તિ. [૨૩૩] ચાર અણહારી. [૨૩૪] સાત ભયસ્થાન. [૨૩૫] છ અપ્રશસ્ત ભાષા. (૫૩) भंगागिहिव्वयाणं अट्ठारस पावठाणगाइंपि । मुणिगुण सत्तावीसा इगवीसा सावयगुणाणं ।। ५४॥ [૩૬] ગૃહસ્થના વ્રતના ભાંગા. [૨૩૭] અઢાર પાપસ્થાનક. [૨૩૮] સાધુના સત્યાવીશ ગુણે. [૨૩] શ્રાવકના એકવીસ ગુણો. (૫૪) तेरिच्छीणुकिट्ठा गब्भठिई तह य सा मणुस्सीणं । गन्भस्स य कायठिई गब्भट्ठिय जीव आहारो ॥५५॥ [૨૪૦] તિર્યંચ સ્ત્રીની ઉત્કૃષ્ટ ગભસ્થિતિ. [૨૪૧] મનુષ્ય સ્ત્રીની ઉત્કૃષ્ટ ગભ સ્થિતિ. [૨૪૨] ગર્ભની કાયસ્થિતિ, ગર્ભનું જે શરીર હોય તેની સ્થિતિ:[૪૩] નભસ્થિત જીવને આહાર. (૫૫) रिउरुहिरसुक्कजोए जत्तिय कालेण गम्भ संभूई । जत्तियपुत्ता गम्भे जत्तिय पियरो य पुत्तस्स ।। ५६॥ [૨૪] ગર્ભની ઉપત્તિનો સમય. તુકાળે સ્ત્રીનું લેહી અને પુરુષના શુકનું મિલન થયા પછી કેટલા સમયે ગર્ભની ઉત્પત્તિ થાય? [૪૫] એક ગભમાં કેટલા પુત્રો ઉત્પન્ન થાય? [૨૪] એક પુત્રની ઉત્પત્તિમાં કેટલા પિતા નિમિત્ત હોઈ શકે? (૫૬) महिला गम्भअजोगाजेत्तिय कालेणबीयओ पुरिसो । सुकाईण सरीरद्वियाण सव्वाण परिमाणं ॥५७ ॥ [૨૪૭] સ્ત્રી ગર્ભધારણને અગ્ય ક્યારે થાય ? પુરુષ અબીજ એટલે અવીય ક્યારે થાય ? Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રવચનસારોદ્ધાર [૨૪૮] શરીરના પદાર્થો અંગે. શરીરમાં રહેલા શુક (વીર્ય), લેહી, જ, પૃષ્ઠ કરંડક (પાંસળી) વિગેરે બધાના પરિમાણ (પ્રમાણ)ની હકીકત. सम्मत्ताईणुत्तमगुणाण लाहंतरं जमुक्कोसं । न लहंति माणुसत्तं सत्ता जेऽणंतरुव्वट्टा ॥ ५८ ॥ રિ૪૯] સમ્યકત્વ-ચારિત્ર આદિ ગુણ પ્રાપ્તિ અંતર - સમ્યત્વ ચારિત્ર વિગેરે ઉત્તમ ગુણોને એક વખત પ્રાપ્ત કરી પતિત થયેલ છે, ફરી તે ગુણે ઉત્કૃષ્ટ કેટલાં કાળાંતરે પ્રાપ્ત કરે. [૨૫] ક્યા જીવો ચ્યવીને તરત જ મનુષ્યપણને પ્રાપ્ત કરતાં નથી? (૫૮) पुव्वंगपरीमाणं माणं पुव्वस लवण सिहमाणं । उस्सेहआय अंगुलपमाण अगुल पमाणाई ॥ ५९ ॥ [૨૫૧] પૂર્વાગની સંખ્યાનું પ્રમાણ. [૨૫૨] પૂર્વની સંખ્યાનું પ્રમાણ. [૨૫૩] લવણસમુદ્રના મધ્યમાં રહેલી શિખાની ઊંચાઈ ? [૨૫૪] અંગુલનું પ્રમાણ ઉત્સધાંગુલ, આત્માગુલ અને પ્રમાણગુલનું પ્રમાણ (૫૯) तमकाय सरुवमणत छक्कगं अट्ठगं निमित्ताणं । माणुम्माणपमाणं अट्ठारस भक्ख भोज्जाई ॥ ६०॥ [૫૫] તમસ્કાયનું સ્વરૂપ [૨૫૬] છ અનંતાનું સ્વરૂપ, [૫૭] આઠ નિમિત્તાનું સ્વરૂપ, [૨૫૮] માન અને ઉન્માનનું પ્રમાણ [૨૫] ભક્ષ્ય–ભેજ્યના પ્રકાર. ભક્ષ્ય-ભેજ્યના અઢાર પ્રકારનું વર્ણન (ગળ-ધાણું ભર્યું અને ઘઉં-ચોખા વિગેરે ભેજ્ય કહેવાય.) (૬૦) छट्ठाणवुढिहाणी अवहरि जाइ नेव तीरंति । अंतरदीवा जीवा जीवाणं अप्पबहुयं च ॥ ६१ ॥ [૬૦] પદાર્થોની છ સ્થાનમાં વૃદ્ધિ-હાની. ' Page #42 -------------------------------------------------------------------------- ________________ દ્વાર. ૨૩ [૬૧] દેવડે જેનું બીજા સ્થાનમાં અપહરણ ન થઇ શકે તે. [૬૨] છપ્પન અંતરદ્વીપ, [૨૬૩] જીવ તથા અજીવનું અલ્પબ. (૬૧) संखा निस्सेसजुगप्पहाण सूरीण वीर जिणतित्थे । ओसप्पिणी अन्तिम जिणतित्थ अविच्छेयमाणं च ॥ ६२॥ [૬૪] વીર જિનેશ્વરના તીર્થમાં યુગપ્રધાનાચાર્યોની સંખ્યા. [૨૬૫] ઉત્સર્પિણી કાળમાં અંતિમ જિન સંબંધી તીર્થના અવિચ્છેદનું કાળમાન. देवाणं पवियारो सरुवमट्ठण्ह कण्हराईणं । सज्जायस्स अकरणं नंदीसरदीवठिइ भणणं ॥ ६३ ॥ [૬૬] દેવાનું અબ્રહ્મસેવન. [૨૬૭] આઠ કૃષ્ણરાજીનું સ્વરૂપ. [૬૮] સ્વાધ્યાય ક્યારે ન થાય. [૬૯] નંદિશ્વર દ્વિપ. (૬૩) लद्धीओ तव पायालकलस आहारगस्स रुवं च । देसा अणायरिया आरिया य सिद्धेगतीस गुणा ॥ ६४ ॥ રિ૭૦] આમષષધિ વિગેરે લબ્ધિઓ. [૭૧] ઇન્દ્રિયજય વિગેરે તપ.. [૨૭] સમુદ્રમાં રહેલ પાતાલ કલશે. [૭૩] આહારક શરીરનું સ્વરૂપ. [૨૭૪] અનાર્ય દેશ. [૨૭૫] આય દેશ. [૨૭૬) સિદ્ધોને એકત્રીશ ગુણ समय समुद्धरियाणं आसत्थ समत्तिमेसि दाराणं । नामुक्कित्तण पुव्वा तव्विसय वियारणा नेया॥ ६५ ॥ સિદ્ધાંતમાંથી ઉદ્ધરેલા આ કારેનું શાસ્ત્રની સમાપ્તિ સુધી નામ જણાવવાપૂર્વક વિષય વિચારણા કરવામાં આવશે. (૬૫) Page #43 -------------------------------------------------------------------------- ________________ ચિત્યવંદન દ્વાર तिन्नि निसीहिय तिनि य पयाहिणा तिन्नि चेव य पणामा । तिविहा पूया य तहा अवत्थतिय भावणं चेव ॥ ६६ ॥ तिदिसि निरिक्षण विरई तिविहं भूमी पमज्जीणं चेव । वन्नाइतियं मुद्दातियं च तिविहं च पणिहाणं ॥ ६७॥ इय दहतिय संजुत्तं वंदणयं जोजिणाण तिकालं । कुणइनरो उवउत्तो सो पावइ निज्जरं विउलं ॥६८।। घरजिणहरजिणपूयावावारचायओ निसीहितिगं । पुप्फक्खयत्थुईहिं तिविहा पूया मुणेयव्या ॥६९।। होइ छउमत्थकेवलीसिद्धत्तेहिं जिणे अवत्थतिगं । वण्णत्थाऽऽलंबणओ वण्णाइतियं वियाणिज्जा ॥७०॥ जिणमुद्दा जोगमुद्दा मुत्तासुत्ती उ तिन्नि मुद्दाओ। कायमणो वयण निरोहणं च तिविहं च पणिहाणं ॥७॥ पंचगो पणिवाओ थयपाढो होइ जोगमुद्दाए। वंदण जिणमुद्दाए पणिहाणं मुत्तसुत्तीए ॥ ७२ ।। दो जाणू दुन्नि करा पंचमग होइ उत्तमंगं तु । संमं संपणिवाओ नेओ पंचंग पणिवाओ ।। ७३ ।। अन्नोऽनंतर अंगुलि कोसागारेहि दोहिं हत्थेहिं । पेट्टोवरिकुप्पर संठिएहिं तह जोगमुद्दत्ति ॥७४॥ चतारि अंगुलाई पुरओ ऊणाई जत्थ पच्छिमओ। पायाणं उस्सगे एसा पुण होइ जिणमुद्दा ॥७५ ॥ मुत्तासुत्तीमुद्दा समा जहिं दोवि गम्भिया हत्था । ते पुण निलाडदेसे लग्गा अण्णे अलग्गत्ति ॥ ७६ ॥ દશત્રિકનું સ્વરૂપ - (१) | निसीडी (२) ३ क्षिा (3) ३ प्रा (४) ३४ પૂજા (૫) ત્રણ અવસ્થાએાની ભાવના (૬) ત્રણ દિશામાં જવાનો ત્યાગ Page #44 -------------------------------------------------------------------------- ________________ ઢશત્રિક ૨૫ (૭) ત્રણ વખત ભૂમિ પ્રમાર્જના (૮) વર્ણાદિત્રિક (૯) મુદ્રાત્રિક અને (૧૦) પ્રણિધાનત્રિક. જે આ દશત્રિકના પાલનપૂર્વક ઉપયાગ યુક્ત બની જિનેશ્વરાને ત્રણ કાલ વંદન કરે છે, તે ઘણી નિર્જરા પામે છે. ઘર સંબંધી, દેરાસર સબધી અને જિનપૂજા-સંબંધી વ્યાપારના ત્યાગપૂર્વકની ત્રણ નિસિહિ, પૂષ્પપૂજા, અક્ષત પૂજા અને સ્તુતિ-એમ ત્રણ પ્રકારની પૂજા જાણવી. જિનેશ્વરાની છાસ્થ, કેવલી, સિદ્ધત્વરૂપ ત્રણ અવસ્થાના ચિંતન સ્વરૂપ અવસ્થા-ત્રિક છે. અક્ષર, અર્થ અને આલંબનરૂપ ત્રણ વર્ણત્રિક જાણવી. જિનમુદ્રા, યાગમુદ્રા અને મુક્તામુક્તિમુદ્રા એ મુદ્રાત્રિક છે. મન, વચન, કાયાના નિરાધ એ પ્રણિધાનત્રિક છે. યોગમુદ્રાથી પચાંગ પ્રણિપાત નમસ્કાર તથા સ્તવ પાઠ થાય, જિનમુદ્રાથી વંદન અને મુક્તામુક્તિ મુદ્રાથી પણિધાનસૂત્રા ખેલાય. બે ઢીંચણુ, બે હાથ અને પાંચમુ માથું-એ પાંચ અંગ ભેગા કરીને સમ્યક્ નમસ્કાર થાય, તે ૫'ચાંગ પ્રણિપાત કહેવાય. અને હાથની દશ આંગળીઓ એકબીજામાં પરોવીને કમલના ડાડાના આકારે મને હાથ જોડી પેટ ઉપર કાણી સ્થાપન કરવાથી ચેાગમુદ્રા થાય છે. આગળ ચાર આંગળ પગ પહેાળા અને પાછળ એનાથી કઇક એછા પહેાળા આ પ્રમાણે પગ રાખીને કાઉસગ્ગમાં રહેવુ તે જિનમુદ્રા થાય છે. જેમાં અને હાથ કઇક કમળના ડાડા સમાન કરી લલાટને અડાડવાપુક રાખવા તે મુક્તાથુક્તિમુદ્રા કહેવાય. કેટલાક હાથને લલાટ આગળ રાખવાનુ કહે છે. અડાડવાનું નહિ. જે ભવ્ય જીવ દશત્રિકપૂર્વક તીર્થંકરાને ત્રણ સંધ્યાએ ઉપયાગપૂર્વક વંદન કરે છે. તે સ` કર્મક્ષયરૂપ મેાક્ષ લક્ષ્મીને આપનારી એવી વિપુલ નિર્જરાને પામે છે.૧ અહીં ચૈત્યવંદન કઈ વિધિપૂર્વક કરવાનું, તે વિધિનું જ નિરૂપણુ કહેવાશે, પણ ચૈત્યવંદનના સૂત્રેાની વ્યાખ્યા ગ્રંથના અતિ વિસ્તારના ભયથી કહેવામાં આવશે નહિ. તે વ્યાખ્યા લલિતવિસ્તરા વિગેરે ગ્રંથાથી બુદ્ધિમાનાએ જાણવી. એ પ્રમાણે આગળ વંદન વિગેરે દ્વારામાં પણ ચથાયેાગ્ય રીતે જાણી લેવું. ચૈત્યને વંદન કરવાની ઈચ્છાવાળા કોઈ રાજા વિગેરે મહર્દિક હાય અને કાઈ સામાન્ય વૈભવી પણ હોય. તેમાં રાજા વિગેરે હાય તે છત્ર ચામરાઢિ રાજ્યચિહ્નરૂપ સ ૧ સો પાવરૂ જ્ઞાનયં ટાળ−તે શાશ્વત સ્થાન એવા મેાક્ષને પામે છે, દુષિત્ કૃતિ વાદ: Page #45 -------------------------------------------------------------------------- ________________ २६ પ્રવચનસારોદ્ધાર ઋદ્ધિપૂર્વક, સર્વ આડંબરપૂર્વક, સર્વઆભરણાદિ કાંતિપૂર્વક, ચતુરંગ સેનારૂપ સર્વ બલપૂર્વક, સર્વ પુરૂષાર્થપૂર્વક શાસનપ્રભાવના માટે ચૈત્ય વિગેરેમાં જાય અને સામાન્ય વૈભવવાળે આડંબરના ત્યાગપૂર્વક લેકને મશ્કરીને કારણરૂપ ન થાય, એ રીતે જાય. ચૈત્ય પ્રવેશની વિધિઃ ફૂલ, તંબેલ વિગેરે સચિત્ત દ્રવ્ય છેડી, કડા, કુંડલ, બાજુબંધ, હાર વિગેરે અચિત્ત દ્રવ્યોનો ત્યાગ કર્યા વગર, શરીર ઉપર પુરુષ, નીચે ધોતીયું અને ઉપર ઉત્તરાસંગ (એસ) કરીને તથા શ્રી વિશેષ પ્રકારે અંગોપાંગ ઢાંકીને, વિનય અને નમ્રતાપૂર્વક જિનપ્રતિમાના દર્શન થાય એટલે મસ્તક પર અંજલિ જેડી અને મનની એકાગ્રતાપૂર્વક પાંચ પ્રકારના અભિગમ યુક્ત નિસિહી બોલીને પ્રવેશ કરે – એમ ભગવતિસૂત્ર તથા અન્ય સ્થળે કહ્યું છે. અચિત્તદ્રવ્યનો ત્યાગ એટલે છત્ર વિગેરેનો ત્યાગ કહ્યો છે. (૧) નિસિહત્રિક - રાજા વિગેરે દેરાસરમાં પ્રવેશ કરે ત્યારે મુગટ, ચામર વિગેરે રાજ્ય ચિહ્નોને ત્યાગ કરે છે. સિદ્ધાંતમાં કહ્યું છે, કે તલવાર, છત્ર, મેજડી, મુગટ તથા ચામરરૂપ ઉત્તમ પાંચ રાજચિહ્નો ત્યાગ કરે. દેરાસરમાં પ્રવેશતાં ત્રણ નિસિહી કહે. પહેલી દેરાસરના દરવાજા આગળ, બીજી દેરાસરની અંદર અને ત્રીજી ગભારા આગળ. તેમાં પહેલી નિસિહી ગૃહાદિ વિષયક શરીર દ્વારા થતા કાર્યોના નિષેધરૂપ, બીજી ગૃહાદિ વિષયક વચન દ્વારા થતા કાર્યોના નિષેધરૂપ અને ત્રીજી ગૃહાદિ વિષયક મન દ્વારા વિચારના કાર્યોના નિષેધરૂપ છે. એમ સંપ્રદાયથી કહેવાય છે. પરંતુ ગ્રંથકારે ત્રણ નિસિહી આ પ્રમાણે વર્ણવી છે પહેલી નિસિપીમાં ઘર વિગેરેના સમસ્ત સાવદ્ય વ્યાપારની પરંપરાનો નિષેધ થાય છે. બીજી નિસિહમાં દેરાસર વિષયક પત્થર વિગેરે ઘડાવવા આદિ સર્વ સાવદ્ય વ્યાપારને નિષેધ થાય છે. ત્રીજી નિસિહીમાં ફળ, ફુલ, જલ, દીપક વિગેરે પદાર્થના સમૂહને લાવવારૂપ જિનપૂજા વિષયક પણ સર્વ સાવદ્ય વ્યાપારનો નિષેધ થાય છે. એટલે જિનપૂજા કરીને ત્રીજી નિસિહી કરે એ ભાવ છે. (૨) પ્રદક્ષિણાત્રિક જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે જિનપ્રતિમાની જમણી બાજુથી આરંભીને સુષ્ટિ કમ ત્રણ પ્રદક્ષિણા આપવી. દુનિયાનો નિયમ છે કે મોટે ભાગે બધી ઉત્કૃષ્ટ ઉત્તમ વસ્તુઓ હિતેચ્છુઓએ જમણી બાજુ જ કરવા માટે પ્રદક્ષિણ જમણી બાજુથી કરવી. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨9 દશત્રિક (૩) પ્રણામત્રિક પ્રતિમાજી સામે ભક્તિભાવપૂર્વક માથુ જમીન પર અડાડીને ત્રણ પ્રણામ કરવા. (૪) પૂજાત્રિક જુદી–જુદી જાતના સુગંધી કુલવડે, શાલિ, ડાંગર વિગેરે અક્ષતવડે તથા તીર્થકર ભગવંતના લકત્તર સદ્દભૂત ગુણવર્ણનસ્વરૂપ સંવેગજનક સ્તુતિથી પૂજા કરે. એ રીતે ત્રણ પ્રકારની પૂજા જાણવી. આ ગાથામાં ભગવાનની પૂજાવિધિમાં ફેલ વિગેરેના ઉપલક્ષણથી ભગવાનની પૂજાવિધિનું પ્રતિપાદન કર્યું છે. તેથી અદ્વિતિય રત્ન, સુવર્ણ, મોતી, વિગેરેના આભૂષણેથી પ્રભુજીને અલંકૃત કરવા, જુદી-જુદી જાતના પવિત્ર વસ્ત્રોનું પરિધાન કરવું, ભગવંત સામે સરસવ, શાલિ, ચેખા વિગેરેથી અષ્ટમંગલનું આલેખન કરવું તથા ઉત્તમ જળ, મંગલદિવે, દહીં, દૂધ, ઘી વિગેરે પદાર્થો ઘરવા, ભગવાનના કપાળે ગોરોચન, કસ્તુરી વિગેરે દ્વારા તિલક કરવું તથા આરતી ઉતારવી આદિ જાણવું. પૂર્વ ધર આચાર્યાએ પણ કહ્યું છે કે વિવિધ પ્રકારના ગંધ, ધૂપ, સવૈષધિ, પાણી સુગંધી વિલેપન, ઉત્તમ ફૂલની માળા, બલિ, દિપક, સરસવ, દહિં, અક્ષત, ગેરેચન, સેનું, મેતી, રત્ન વિગેરેની વિવિધમાળાઓ વડે યથાશક્ય પૂજા કરવી. ઉત્તમ સાધનોથી મોટે ભાગે ભાવ પણ ઉત્તમ આવે છે. આ ઉત્તમ ચીજોને આનાથી વધુ સારો બીજો કેઈ ઉપયોગ નથી. આ પ્રમાણે ભગવાનની પૂજા કરી, ઈરિયાવહી પડિકામવાપૂર્વક શકસ્તવ આદિ દંડકોથી ચૈત્યવંદન કરીને ઉત્તમ કવિઓએ રચેલા ઉત્તમ સ્તોત્રો દ્વારા ભગવાનનું ગુણોત્કીર્તન કરે. પિંડસ્થ આદિ ભાવનાઓ સહિત, વિવિધ સ્વર રચનાવાળી, આશયની વિશુદ્ધિ કરનાર, સંવેગપરાયણ, પવિત્ર, પાપનિવેદન ગર્ભિત, પ્રણિધાન યુક્ત, વિવિધ અર્થવાળા અખ્ખલિત વિગેરે ગુણયુક્ત અને મહાન બુદ્ધિમાન પુરુષો વડે રચાયેલા સ્તોત્ર ઉત્તમ કહેવાય છે. જેમકે – સ્નેહી બંધુ વર્ગને વિષે જેમની આંખ હર્ષાશ્રુવડે જરા પણ ભીંજાઈ નથી, ઘણું કષ્ટ આપનાર શત્રુ ઉપર કઈ વખત પણ જેમની આંખ લાલ થઈ નથી, ધ્યાન બળથી જે આંખે સમસ્ત જગતને જોયું છે, એવા કામદેવવિજયી શ્રી વર્ધમાન પ્રભુની આંખે, તમને દીર્ઘકાળ સુધી શુભ કરનારી થાઓ. કરોડે સુવર્ણ મુદ્રાના દાન દ્વારા જગતની દરિદ્રતાને નષ્ટ કરીને, મેહ વિગેરેના વંશમાં ઉત્પન્ન થયેલ અંતર શત્રુઓને હણને તથા કેવળજ્ઞાન માટે નિઃસ્પૃહ મનથી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રવચનસારાદ્ધાર દુષ્કર તપ તપીને, ત્રણ પ્રકારે વીર યશને ધારણ કરતા બૈલાય ગુરુ શ્રી વીરસ્વામી વિજયને પામે. હે કૃપારસનિધિ ! સ ંસારરૂપી મરૂભૂમિના માર્ગમાં પડેલ તથા નારીરૂપ આંઝવાના જળથી માહીત થયેલ મારા વડે આપ જોવાયા છે, આથી હું જિનેશ્વર ! મારી તૃષ્ણારૂપી પીડાને દૂર કરી મને શાંતિ આપે. આવા પ્રકારના અ ગર્ભિત સ્તોત્રાવડે ગુણાત્કી નરૂપ પરમાત્માની પૂજા કરવી. પરંતુ શરમજનક, અપમંગલ, ક્લેશદાયક સ્તાત્રોવડે નહીં. : જેમકે – સુરત ક્રિડાના અંતે શેષનાગના ઉપર એક હાથના ભાર દબાવીને ઉભી થતી અને બીજા હાથવડે વજ્રને સરખું ધારણ કરતી, વિખરાયેલ વેણી કેશની લટના ભારને ખભા પર વહન કરતી, તે સમયે અત્યંત કાંતિથી શાભતા સુરત પ્રીતિવાળા કૃષ્ણ, આલિંગન આપી ફરી શય્યામાં લાવેલ, આળસવડે શે।ભતા બાહુવાળું લક્ષ્મીનુ શરીર તમને પવિત્ર કરો. આવા અસ્પષ્ટ અને અપ્રસિદ્ધ શબ્દોવાળા સ્તાત્રોવડે સ્તુતિ ન કરવી. ત્રણ પ્રકારની પૂજાના ઉપલક્ષણથી સકલ લેાકેાને આનંદદાયક અષ્ટપ્રકારી પૂજા પણ પરમાત્માની જાણવી. આ પ્રમાણે :- ઉત્તમગંધ, ધૂપ, નિમલ ચાખા, ફૂલ, ઉત્તમ દિપક, નૈવેદ્ય, ફળ અને જળવડે આઠ પ્રકારની જિનપૂજા થાય છે. - (૫) અવસ્થાત્રિક : ભગવાનની છદ્મસ્થ, કેવલિ અને સિદ્ધાવસ્થારૂપ ત્રણ અવસ્થાનું સ્વરૂપ સમજીને ચિંતન કરવું. ભગવાનની છદ્મસ્થ અવસ્થા આ પ્રમાણે ભાવવી. મદજલથી શેાભતા ગંડસ્થળવાળા હાથીઓ, યુદ્ધ ચેાગ્ય ઉદ્ભટ્ટ ઘેાડાએ તથા હૉલ્લાસવાળી સ્રીએથી યુક્ત અપાર સંપત્તિવાળા, વિશાળ રાજ્ય સુખને છોડીને, જેમણે નિઃસ‘ગતારૂપ સાધુપણું લીધું છે– એવા અચિત્ય મહીમાવાળા તે આ પ્રભુનું દર્શન ભાગ્યશાળી માણસાને જ થાય છે. ધર્મ ધ્યાન યુક્ત બુદ્ધિવાળા, મિત્ર અને શત્રુ ઉપર સમાન ભાવવાળા, જાગ્રત એવા ચાર જ્ઞાનવાળા, ઘાસ અને મણિ, સાનું અને પથ્થર પર સમાન દૃષ્ટિવાળા, નિઃસંગ ભાવે વિચરતા તથા નિયાણા રહિત, વિવિધ તપ કરતાં, પ્રશાંત આકૃતિવાળા, ત્રણ જગતના નાથના દર્શીન સપુણ્યશાળીઓ જ કરી શકે છે. કેવલી અવસ્થા આ પ્રમાણે ભાવવી રાગાદિ ભયંકર શત્રુઓના સ`હાર કરનારૂ પરાક્રમ જેમણે કર્યુ છે, જેમનું સ્ફુરાયમાન થતુ જ્ઞાન લેાકાલાકને જોવામાં પ્રવીણ છે, જેમની વાણીએ જગતના સેંકડો સંશયાને દૂર કર્યા છે. એવા આ ત્રણ જગતના ગુરુને ધન્ય પુરુષા જ જોઈ શકે છે. -- Page #48 -------------------------------------------------------------------------- ________________ દ્ઘશત્રિક ૨૯ અહા ! ત્રણ ભુવનમાં વિભુની વિભૂતિએ કેવા આનંદ કરાવ્યા, આવા પ્રકારની આકૃતિએ ત્રણ જગતમાં કેવા મહાત્સવ કર્યો, પ્રાણીઓના પાપને ચારનારી વચનચાતુરી અને જગતને વશ કરનારૂં સદ્ગુણથી વીંટળાયેલ આપનું ચારિત્ર ખરેખર અદ્દભુત છે. સિદ્ધાવસ્થા આ પ્રમાણે ભાવવી :– જેમનું જ્ઞાન અપ્રતિહત અને અનંત છે, જેમનું દર્શન જ્ઞેય સ્થિતિમાં દ્વેષ રહિત અને ઉત્તમાત્તમ અનંત સુખના સમૂહરૂપ છે, ત્રણ લાકમાં અદ્ભૂત મહિમાવાળુ' જેમનું અનુપમ વીય છે, એવા સિદ્ધ-અવસ્થામાં રહેલ “ભગવંતનું ધ્યાન ધન્ય પુરુષા જ કરી શકે છે. = (૬) ત્રણ દિશા ત્યાગ : ત્રણ દિશામાં જોવાનેા ત્યાગ એટલે જે દિશામાં તીથંકરની પ્રતિમા હોય, તે દિશા સન્મુખ જોવું, તે સિવાયની ત્રણ દિશામાં જોવાના ત્યાગ કરવા એથી ચૈત્યવંદનમાં અનાદર વિગેરે દોષ દૂર થાય છે. (૭) પ્રમાજનાત્રિક : ચૈત્યવ`દન કરવાની ઈચ્છાવાળા ગૃહસ્થે વસ્રના છેડાથી અને સાધુએ રજોહરણથી જીવજંતુઓના રક્ષણ માટે આંખથી સારી રીતે જોઈ, પોતાના પગ મૂકવાની જગ્યાએ ત્રણ વખત ભૂમિ પ્રમાજ વી. ( ૮ ) વર્ણ ત્રિક = વણું એટલે અકાર, કકાર વગેરે વણુ (અક્ષર), શબ્દ દ્વારા અભિધેય ( સુચિતપદાર્થ ) તે અર્થ, પ્રતિમા વિગેરે આલંબન, આ ત્રણેમાં ઉપયોગવાળા થવુ જોઈએ. તેમાં આલંબન આ રીતે ભાવવું. “ આઠ પ્રાતિહાર્યાવર્ડ સકલ જગતને આશ્ચર્ય પમાડનાર, મનેાહર કાંતિવાળા, સભામાં વિકસ્વર ષ્ટિ દ્વારા લાકોને અમૃતના ફુવારાથી સિંચતા, સમસ્ત લક્ષ્મીના કારણરૂપ, આન પૂર્વક સકલ–દેવા અને મનુષ્યાથી સેવાતા, એવા અત્યંત મહિમાશાળી અરિહંત પરમાત્માનું આલંબન ચૈત્યવંદન કરનારે લેવું જોઈએ. (૯) મુદ્રાત્રિક :– જિનમુદ્રા, ચેાગમુદ્રા અને મુક્તાશક્તિ મુદ્રા. અશુભ મન-વચન-કાયાનું નિયંત્રણ અને શુભ મન-વચન-કાયાનું પ્રવર્તન કરી, કાયાને સ્થિર કરી, હાથને કમળના ડાડાના આકારે કરી, મનમાં સુંદર ચરિત્રવાળા, અર્ચિત્ય ચિંતામણી સમાન વંદનીય અરિહંતને સ્થાપન કરી, મધુરતામાં મધ કરતાં પણ મીઠી મધુરી વાણીથી પ્રણિધાનસૂત્રનું ઉચ્ચારણ કરે. પ‘ચાંગ પ્રણિપાત એટલે પૉંચાંગ મુદ્રાવર્ડ પ્રણિપાત. પાંચ અંગોને વિવક્ષિત ક્રિયામાં વાપરવા તે પંચાંગ. અહીં મુદ્રાના અંગવિન્યાસ થતા હેાવાથી પ'ચાંગી મુદ્રા કહેવી ચેાગ્ય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રવચનસારોદ્ધાર શકસ્તવ વિગેરે સ્તોત્રોને પાઠ ભેગમુદ્રાવડે થાય છે. વંદન એટલે ચિત્યવંદન. તે અરિહંત ચેઈઆણું સૂત્રથી થાય છે. તેથી તે સૂત્ર જિનમુદ્રાથી બેલાય. આ જિનમુદ્રા પગ સંબંધી છે અને ગમુદ્રા હાથ સંબંધી છે, બંને મુદ્રાને ઉપગ ચૈત્યવંદનમાં કરાય છે. પ્રણિધાન સૂત્ર એટલે જયવીયરાય વિગેરે મુકતાશુક્તિ મુદ્રાવડે બેલાય છે. . હવે પંચાંગ પ્રણિપાત અને મુદ્રાઓનું લક્ષણ બતાવે છે. બે ઢીંચણ, બે હાથ અને મસ્તક–એ પાંચ અંગથી સારી રીતે નમવું તે પંચાંગ પ્રણિપાત. આંગળીઓ એકબીજામાં પરેવી બંને હાથને કમળના ડોડાકાર કરી પેટ પર બે કેણીઓ મૂકવી તે ગમુદ્રા. કાઉસ્સગ્ન વખતે બે પગ વચ્ચે આગળની બાજુ ચાર આંગળનું અને પાછળની બાજુ ચાર આંગળથી કંઈક ઓછું અંતર રહેતું હોય તે જિનમુદ્રા. બંને હાથની હથેળી એક બીજાને જોડીને પણ અંદરથી પિલી રાખીને લલાટે બે આંખની વચ્ચે અડાડવી તે મુક્તા-શુક્તિ મુદ્રા. કેટલાક આચાર્ય ભગવંતેના મતે લલાટથી કાંઈક દૂર રાખવી. (૧૦) પ્રણિધાનત્રિક અશુભ મનવચન-કાયાનું નિયંત્રણ અને શુભ મન-વચન-કાયાનું પ્રવર્તન કરી કાયાને સ્થિર કરી, હાથને કમળના ડેડાના આકારે કરી, મનમાં સુંદર ચરિત્રવાળા, અચિંત્ય ચિંતામણી સમાન વંદનીય અરિહંતને સ્થાપન કરી મધુરતામાં મધ કરતા પણ મીઠી મધુરી વાણીથી આ પ્રણિધાન–સૂત્રનું ઉચ્ચારણ કરે. હે ત્રણ જગતના નાથ ! આપને જય થાઓ, હે પ્રાણીઓના શરણ! હે જિનેશ્વર! તમારી કૃપા દ્વારા મને શ્રેષ્ઠ વિવેક પ્રગટે, સંસાર ઉપર વૈરાગ્ય થાઓ, સંયમ ભાવ પ્રગટે, ગુણાપ્તિ સાથે પરાર્થકરણમાં ઉદ્યમ પ્રગટે.” અવગ્રહ - दाहिणवामंगठिओ नरनारिगणोऽभिवंदए देवे । उक्किट्ट सहिहत्थुग्गहे जहन्नेण करनवगे ॥ ७७॥ પુરુષ–પ્રધાનતાના કારણે પુરુષ પ્રતિમાની જમણી બાજુ અને સ્ત્રી ડાબી બાજુ ઉત્કૃષ્ટથી સાઠ હાથ અને જઘન્યથી નવ હાથ દૂર રહી વંદન કરે. કેમકે અવગ્રહનું કારણ શ્વાસોશ્વાસ વિગેરેથી ઉત્પન્ન થતી આશાતના ન થાય તે માટે છે. (૭૭) સંપદા - अट्ठनवट्ठ य अट्ठवीस सोलस य वीस वीसामा । मंगलइरियावहिवा सक्कथयपमुहदंडेसु ॥७८॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ સંપદા ૩૧ પંચમંગલ (નવકારમંત્ર), ઈરિયાવહિ, શકસ્તવ વિગેરેની સંપદા એટલે વિસામો અથવા અટકવાના સ્થાને કહે છે. પંચમંગલની આઠ, ઈરિયાહિની આઠ, શકસ્તવની નવ, અરિહંત ચેઈઆણુંની આઠ, લેગસ્સની અઠ્ઠાવીસ, પુખરવરદીવઢની સળ અને સિદ્ધાણં બુદ્ધાણંની વીસ સંપદા છે. (૭૮) પંચમંગલની સંપદા - पंचपरमेट्ठिमंते पए पए सत्त संपया कमसो । पज्जन्तसत्तरक्खर परिमाणा अट्ठमी भणिआ ।। ७९॥ પંચપરમેષ્ઠિમાં એક એક પદની પહેલી સાત સંપદાઓ છે અને છેલ્લી આઠમી સંપદા સત્તર અક્ષર પ્રમાણુની છે. પંચપરમેષ્ઠિમંત્રમાં “નમો અરિહંતાણુ” વિગેરે પદેની ક્રમશઃ સાત સંપદા જાણવી અને છેલ્લી “મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલં” એ બે પદની સત્તર અક્ષર પ્રમાણની સંપદા ગણધર ભગવંતએ કહી છે. અન્ય આચાર્યોના મતે “એસે પંચ નમુક્કારો, સવ્વપાવપૂણસણએ બે પદની સેળ અક્ષરની, છઠ્ઠી “મંગલાણં ચ સવ્વર્સિ” એ આઠ અક્ષરની સાતમી અને પઢમં હવઈ મંગલ” એ નવ અક્ષરની આઠમી સંપદા કહી છે. अंतिमचूलाइ तियं सोलस अट्ट नवक्खर जुयं चेव । जो पढइ भत्तिजुत्तो सो पावइ सासयं ठाणं ॥ અંતિમ ચુલિકા સેલ, આઠ, નવ અક્ષર પ્રમાણની છે. તેને જે ભક્તિયુક્ત થઈ ગણે, તે શાશ્વત સ્થાનને પામે છે. એ રીતે ઇરીયાવહિ વિગેરેમાં પણ સંપદા વિષયક યથાયોગ્ય મતાંતરે બુદ્ધિમાનેએ જાણી લેવા. જે કે “હવઈ” અને “હાઈ” આ બે પદોમાં કેઈપણ અર્થ–ભેદ નથી. “હોઈ મંગલં” એ પાઠથી લેકમાં અક્ષર વધતું નથી. (એટલે ગ્રંથ-લાઘવ થાય તે ફાયદો છે) છતાં પણ “હવઈ” એ પ્રમાણે જ બોલવું. નમસ્કાર વલય' વિગેરે ગ્રંથમાં સર્વ મંત્રરત્નને ઉત્પન્ન કરવા માટે ખાણ સમાન; ઈચ્છિત પદાર્થને આપવામાં શ્રેષ્ઠ કલ્પવૃક્ષ સમાન; ઝેર–નાગ–શાકિની–ડાકિનીચાકિની વિગેરેનો નિગ્રહ કરવામાં સમર્થ શક્તિમાન, સકલ જગતને વશીકરણ આકર્ષણ Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારે દ્વાર ૩૨ કાર્ય માં નિશ્ચિત સફળતા આપનાર, અતિ પ્રભાવશાળી એવા ચાદપૂર્વીના સારરૂપ પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્રની જ્યાં વ્યાખ્યા કરેલી છે, ત્યાં તેવા પ્રકારના પ્રયાજન ઉદ્દેશથી ખત્રીશ લના કમળરૂપ યંત્રનું આલેખન કરાય, તે દરેક દલમાં લેાકને એક એક અક્ષર અવશ્ય સ્થાપવા જોઇએ અને ત્રેવીસમેા અક્ષર નાભિમાં સ્થાપવા જોઇએ. નહિ. તા નાભિનેા ભાગ શૂન્ય રહે, યંત્ર, પદ્મ વિગેરેમાં મહામંત્રની એક માત્રા પણ ઓછી સ્થાપન કરાય તે તે મંત્રથી સાધવા ધારેલ વિશિષ્ટ ઇચ્છિત ફળની પૂર્ણ પ્રાપ્તિ થતી નથી માટે “ હવઈ” એ પ્રમાણેના પાઠ જ ચેાગ્ય છે. પૂર્વાચાર્ય કૃત પ્રકરણમાં પણ કહ્યું છે, 66 अट्ठसट्ठि अक्खरपरिमाणु जिणसासणि नवकारपहाणू ! अंतिमचूला तिन्नि पसिद्धा सोलसअट्टनवक्खररिद्धा ॥” “ જિનશાસનમાં (૬૮) અડસઠ અક્ષરના પરિમાણવાળા નવકાર પ્રધાન છે. તેની અંતિમ ચૂલાના ત્રણ પદ સાલ, આઠ, નવ અક્ષર પ્રમાણ છે.” તેથી “ હવઈ ” પાઠ જે લખેલા છે તે અભિમાનથી કહ્યો છે એ પ્રમાણે સમજુ માણસાએ ન માનવું. ઇરિયાવહિયાની સ’પદા ઃ પ્રાર`ભના પદને જાણવાથી જે સંપત્તામાં જે પદો છે તે સુખપૂર્વક જાણી શકાય માટે ઇરિયાવહિયાની આઠ સપદાના પ્રથમ પદો જણાવે છે. इच्छ गम पाण ओसा जे मे एगिंदि अभिहया तस्स । इरिया विस्सामेसुं पढमपया हुंति ददुव्वा ॥ ८० ॥ ઇરિયાવહિયાની આઠ સ`પદાના પ્રથમ પદ્દાની નીચે મુજબ જાણવા. ૧ · ઇચ્છામિ પડિમિઉં’ ર્ ‘ ગમણાગમણે ’ ૩ પાણમણે’ ૪ ‘એસાઉત્તિગ ’૫ ‘જે મે જીવા વિરાહિયા ’૬ ‘ એગિઢિયા ’ ७ · અભિહયા ’ ૮ ‘ તસ્સ ઉત્તરીકરણેણું થી ઠામિ કાઉસ્સગ્ગ' સુધી...(૮૦ ) નમ્રુત્યુણની સ`પદા : अरिहं आइग पुरिसो लोगो भय धम्म अप्प जिण सव्वा । सक्कत्य संपयाणं पढमुल्लिंगणपया नेया ॥ ८१ ॥ અરિહંતાણું, આઇગરાણું, પુષુિત્તમાણું, લાગુત્તમાણું, અભયદયાણ', ધમ્મદયાણું, અપ્પડિહય, જિણાણુ જાવયાણ, સત્વનૃણું આ પ્રમાણે શક્રસ્તવની સપદાના પ્રથમ પદો જાણવા. Page #52 -------------------------------------------------------------------------- ________________ સંપદા ૩૩ શકસ્તવની સંપદાના આદિ પદે કહે છે. આ સૂત્રમાં નવ સંપદા છે. તેમાં પહેલું (નમુત્થણું) કર્તાની ક્રિયા પ્રતિપાદક તરીકે જ છે માટે સંપદા તરીકે ગ્રહણ કરેલ નથી. “અરિહં પદથી બે પદ દ્વારા પહેલી ઑતવ્ય સંપદા જણાવી કેમકે અરિહંત ભગવંતે સ્તવવાને ગ્ય છે. આઈગ” એ ત્રણ અક્ષરના બનેલા પદથી સૂચિત ત્રણ પદવાળી બીજી સંપદા જાણવી. આ સંપદા સ્તતવ્ય સંપદાના જ મુખ્ય સાધારણુ-અસાધારણ ગુણરૂપ હેતુ સંપદા છે. કારણ કે અરિહંત તીર્થની આદિ કરવાના સ્વભાવવાળા, તીર્થંકરરૂપ અને સ્વયંસંબુદ્ધ હોય છે. પુરિસ” એ ગાથાવયવ વડે સૂચિત પ્રારંભિક પદથી ચાર પદવાળી ત્રીજી સંપદા કહી. આ સ્તંતવ્ય સંપદાના અસાધારણ ગુણરૂપ હેતુ સંપદા કહી. પુરુષોત્તમ જ સિંહ, પુંડરિક અને ગંધહસ્તિના ધર્મોથી (ગુણોથી યુક્ત હોય છે, તેથી તેઓ સ્તતવ્ય બને છે. “લેગે” એ બે અક્ષર વડે સૂચિત પ્રથમ પદથી પાંચ પદવાળી ચેથી સંપદા કહી. આ સંપદા, સ્તોતવ્ય સંપદાના જ સામાન્યથી સર્વ લેકેને ઉપકાર કરવા સ્વરૂપ ઉપગ સંપદા છે, કારણ કે લકત્તમત્વ, લેકનાથત્વ, લેકહિતત્વ, લેકપ્રદીપત્વ, લેકપ્રદ્યોતકરત્વ–એ પરોપકાર સ્વરૂપ હોય છે. “અભય” એ ત્રણ અક્ષરથી સૂચિત પ્રથમ પદ વડે પાંચ પદ પ્રમાણની પાંચમી સંપદા છે. આ સંપદા ઉપગ સંપદાની હેતુ સંપદા જાણવી, કારણ કે અભયદાન, ચક્ષુદાન, માર્ગદાન, શરણદાન, બેધિદાન વડે પરાર્થસિદ્ધ થાય છે. “ધમ્મ” એ બે અક્ષરથી સૂચિત પહેલા પદથી પાંચ પદરૂપ છઠ્ઠી સંપદા છે. આ સંપદા સ્તંતવ્ય સંપદાની જ વિશેષથી ઉપગ સંપદા જાણવી. ધર્મદત્વ, ધર્મદેશકત્વ, ધર્મનાયકત્વ, ધર્મસારથિત્વ, ધર્મવરચાતુરન્તચક્રવર્તીત્વથી તે સ્તોતવ્ય સંપદાને વિશેષપગ થતો હોય છે. “અપ્પ” એ બે અક્ષર દ્વારા સૂચિત પ્રથમ પદથી બનેલ એવા બે પદ દ્વારા સાતમી સંપદા જાણવી. આ સંપદા સ્તતવ્ય સંપદાની જ સકારણ સ્વરૂપ સંપદા છે. અપ્રતિહત ઉત્તમ જ્ઞાન દર્શન ધરનારા તેમજ છવાસ્થતા રહિત આત્માઓ જ અરિહંત ભગવાન થાય છે. જિન” એ બે અક્ષરથી સૂચિત પહેલા પદથી ચાર આલાવાવાળી આઠમી સંપદા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રવચનસારોદ્ધાર જાણવી. આ સંપદા આત્મતુલ્ય પરફલકત્વ સંપદા કહેવાય છે. કેમકે જિનજાપકત્વ, તીર્ણતારકત્વ, બુદ્ધિબોધકત્વ, મુક્તમોચકત્વનું “આત્મતુલ્ય પરફલકત્વ સ્વરૂપ કહેવાય છે. સલ્વ” એ બે અક્ષર દ્વારા સૂચિત પ્રથમ પદથી ત્રણ આલાપવાળી “જિય ભયાણું” સુધીની નવમી સંપદા છે. આ સંપદા દ્વારા પ્રધાન ગુણનો નાશ ન થત હોવાથી અને પ્રધાન ફલની પ્રાપ્તિ થતી હોવાથી આને અભય સંપદા જાણવી. કારણ કે આ સંપદા આત્મતુલ્ય ફલર્જા એવા સર્વજ્ઞ સર્વદર્શિઓને જ શિવ-અચલ વિગેરે ગુણવાળા સ્થાનની પ્રાપ્તિ થવાથી પ્રત્યક્ષ નિર્ભયતા પ્રાપ્ત થાય છે. આ સંપદાઓ અનંત ધર્માત્મક મુખ્ય પદાર્થમાં મુખ્યપણે સંભવે જ છે. પદાર્થમાં અનંત ધર્મcપણું પ્રાપ્ત થતું નથી–એમ ન કહેવું. પદાર્થમાં અનંત ધર્મત્વનું પ્રતિપાદન અમારા ગુરુ મ. (ટીકાકાર પૂજ્યશ્રીનાં) પૂજ્ય દેવભદ્રસૂરિ મહારાજ રચિત પ્રમાણ પ્રકાશવાદ મહાર્ણવાદિ’ મેટા તર્કશાસ્ત્રના ગ્રંથમાં વિસ્તારથી સિદ્ધ કરેલ હવાથી અહિં અમે વિવેચન કરતા નથી. શકસ્તવના આલાપ (પ) તેત્રીસ જાણવા. છેલ્લે જે “જે અઈયા સિદ્ધા” ગાથા છે તે જરૂર બોલવી જોઈએ, કેમકે પૂર્વના મહાગ્રુતઘરોએ શકસ્તવના અંતે બોલવાની કહી છે. પરંતુ “ઔષપાતીક” વિગેરે ગ્રંથમાં “નમો જિણાણું, જિય ભયાણું” સુધી જ શકસ્તવને પાઠ છે, માટે અમારે પણ આ ગાથા જાતે ન બેલવી એમ કુબેધ– કદાગ્રહ-ગ્રસ્ત ચિત્તવાળા અને નવા કુવિકલ્પજાળની કલ્પનામાં કુશળ આધુનિક મતવાળા કહે છે, તે બરાબર નથી. કેમકે અશઠ, નિરભિમાની, ગીતાર્થ, પ્રાચીન આચાર્યો વડે જે આચરાયેલું હોય તે આદરણીય જ છે.....(૮૧) અરિહંત ચેઇઆણુની સંપદા - अरिहं वंदण सद्धा अण्णत्थू सुहुम एव जा ताव । _अरिहंतचेइयथए विस्सामाणं पया पढमा ॥८२॥ અરિહંત ચેઈઆણું સ્તવની સંપદાના પહેલા પદો આ પ્રમાણે છે – અરિહ, વંદણુ, સદ્ધા, અન્નત્થ, સુહુમ, એવ, જા, તાવ, અરિહંત ચેઈઆણું દંડકમાં આઠ સંપદા છે. તેના પ્રારંભિક પદોનું નિરૂપણ કરે છે. તેમાં (૧) “અરિહંત' પદથી સૂચિત બે પદની, (૨) “વંદણ પદ વડે સૂચિત છ ૧ જે શક્તિ પોતાનામાં હેય તે બીજાને આપવાની શક્તિ, તેનું નામ આત્માલ્યપરફલ કત્વ. દા.ત. જિનેશ્વર પોતે રાગ-દ્વેષને જીતેલા હોવાથી જિન અને બીજાને જીતાડનાર હોવાથી જાપક કહેવાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ સ‘પદા ૩૫ પદની, (૩) ‘સમ્રા’પદ્મ વડે સૂચિત સાત પદ્યની, (૪) ‘અન્નત્થ’પદ્મ વડે સૂચિત નવ પદની, (પ) ‘સુહુમ’ પદ્મ વડે સૂચિત ત્રણ પદ્મની, (૬) ‘એવ’ પદ વડે સૂચિત છ પદ્મની, (૭) ‘જા’પદ્મ વડે સૂચિત ચાર પદની અને (૮) ‘તાવ’ પદ વડે સૂચિત છ પદ્મની. સંપદાઓ છે. આ પ્રમાણે અહ તચૈત્યસ્તવમાં સંપદાના પ્રથમ પો જાણવા, પહેલા પદોનુ જ્ઞાન થવાથી વચ્ચેના પદો જાણવા સહેલા પડે, માટે પ્રથમ પો અહિં જણાવ્યા છે...(૮૨) ‘નામસ્તવ,’ ‘શ્રુતસ્તવ, ' સિદ્ધૃસ્તવ' ની સંપદા – 9 अट्ठावीसा सोलस वीसा य जहकमेण निदिट्ठा | નામનિળદવાનું યીસામાં પાયમાોળ | ૮૩ ॥ નામ, શ્રુત અને સિદ્ધસ્તવમાં યથાક્રમ પ્રમાણે અઠ્ઠાવીસ, સેાલ અને વીસ સંપદા પદ્મ પ્રમાણે જાણવી. ચતુર્વિ‘શતિ જિનસ્તવ ( લેાગસ ઢંડક ). શ્રુતસ્તવ (પુષ્પ્રવર દંડક ). સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણુ દંડક)માં એક એક ગાથાના પદ વડે યથાક્રમે લાગસ્સની અઠ્ઠાવીસ સ‘પદા, પુખ઼વરદિવતૅની સાલ સંપદા, સિદ્ધાણં બુદ્ધાણુંની વીસ સંપદાઓ જાણવી. ત્રણે દંડકાની સ ́પદા, પાદપ્રમાણ એટલે લેાકના ચેાથા ભાગ પ્રમાણની જાણવી...(૮૩) ચૈત્યવદનના ખાર અધિકાર – दुष्णेगं दुणि दुगं पंचैव कमेण हुंति अहिगारा । कत्थयो इहं थोयव्व विसेसविसया उ ॥ ८४ ॥ શક્રસ્તવમાં છે, અહ`તચૈત્યસ્તવમાં એક, ચતુર્વિશતિ જિનસ્તવમાં એ, શ્રુતસ્તવમાં એ, સિદ્ધસ્તવમાં પાંચ અધિકાર છે. જે અધિકારાય એટલે આશ્રય કરાય તે અધિકાર=પ્રસ્તાવ વિશેષ, શક્રસ્તવ વિગેરેમાં સ્તવવા ચાગ્ય વિષય ખાર છે, તે ખાર અધિકાર આશ્રયિને ચૈત્યવંદન કરાય છે. (૮૪) पढमं नमोऽत्थु जे अइयसिद्ध अरहंतचेइयाणंति । लोगस्स सव्वलोए पुक्खर तमतिमिर सिद्धाणं ।। ८५ ॥ जो देवावि उज्जित सेल चत्तारि अट्ठ दस दोय | वेयावच्चगराण य अहिगारुल्लिंगणपयाई ॥ ८६ ॥ (૧) નમોડસ્થુળ (૨) ને ગયા સિદ્ધા (3) અરિહંત ચચાળ, (૪) હોમ્સ (૧) સવ્વસ્રોટ્ (૬) પુત્ત્તવવિવો (૭) તમતિમિર (૮) સિદ્ધાળું યુદ્ધાનં (૧) નો ફેવાળ વિ તેવો (૨૦) ઙ્ગિત સેસિ (૨) ચત્તાર બટ્ટુ રસ હોય (૨) વેચાવાળ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આ ખાર અધિકારાના આદિ પદો છે. બાર અધિકારો બતાવે છે. પ્રવચનસારાદ્વાર ‘નમ્રુત્યુણ” શ્રી જિયભયાણ' સુધી ભાવ અરિહંતાએ પ્રાપ્ત કરેલા સદ્ભૂત ગુણૢાના કિનરૂપ પહેલા અધિકાર છે. આ અધિકારમાં ભાવ-અરિહંતાની સ્તવના છે. (૨) · જે અઇયા સિદ્ધા ' એ ગાથા દ્વારા ખીન્ને અધિકાર કહ્યો. આમાં દ્રવ્ય અરિહંતાને વંદના કરાય છે. દ્રવ્યરૂપે અરિહંત તે દ્રવ્યઅરિહંત. જે ચાત્રીસ અતિશયવંત અરિહંતપણુ પામીને સિદ્ધ થયા છે અને સિદ્ધ થશે, તથા વર્તમાનકાળે છદ્મસ્થ અવસ્થામાં રહેલા તે દ્રવ્યઅરિહંતાને અહિં વંદન કરાય છે. ભૂતકાળમાં થયેલ હાય કે ભવિષ્યમાં થનાર હાય અથવા તા ભાવનું જે કારણ હાય એવા ચિત્ત કે અચિત્ત પદાર્થને ગણધરાએ દ્રવ્ય કહ્યું છે. દ્રવ્ય અરિહંતા પણ અદભાવને પામેલા જ વંદનીય તરીકે માન્ય છે. માટે ‘જે અઈચા સિદ્ધા' ગાથા પુનરુક્ત દ્રષવાળી છે, કેમકે વર્તમાનકાળ અને ભૂતકાળના જે જિનેશ્વરા અદ્ભાવને પ્રાપ્ત થયેલા છે તે જ વંદનીય છે. પરંતુ નરક વિગેરેમાં રહેલા નહિં. આ વાતને જણાવવા માટે આ ગાથા કહી છે. આ ‘દ્રવ્યઅરિહંત વંદના’ નામના બીજો અધિકાર. (૩) “અરિહંત ચેઇયાણું.” સૂત્ર ડક દ્વારા દેરાસરમાં સ્થાપિત જિનબિંાને વંદન કરાય છે માટે આને સ્થાપનાઅરિહંત વંદન” અધિકાર કહે છે. (૪) “ લાગસ્સ ઉજજોઅગરે” સૂત્ર વડે આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થયેલા, ભવ્યજનાના ભાવિમાં થનાર સમસ્ત ફ્લેશને દૂર કરનાર, એવા આસન્ન ઉપકારી ચાવીસ તીર્થંકરાના નામેાત્કીન પૂર્ણાંક સ્તવના કરાય છે, તે આ જિનનામેાત્કીન નામના ચેાથેા અધિકાર. (૫) “સવ્વલેાએ” શબ્દથી સૂચિત ‘અરિહંત ચેઇયાણુ’ વિગેરે સૂત્ર વડે ઉવલાક, અધેાલેક અને તિર્થ્યલેાકમાં શાશ્વત-અશાશ્વત જિનાલયેામાં રહેલ જિનબિંખાને વંદન કરાય છે. ‘સ લેાકમાં દેવગ્રહસ્થિત જિન સ્થાપના સ્તવ’ નામના આ પાંચમે અધિકાર. (૬) ‘પુખર’ એ ગાથાના ત્રણ અક્ષર વડે સૂચિત પુક્ષ્મરવરદીવર્ડ્સે નામની સંપૂર્ણ ગાથાથી અધ પુષ્કરવરદ્વીપ, ધાતકીખંડ અને જમૂદ્રીપમાં રહેલ અરિહંતાની સ્તુતિ કરાય છે. અઢીદ્વીપમાં રહેલા ‘ભાવાત સ્તવ' નામના આ છઠ્ઠો અધિકાર. પ્રશ્ન :–અત્યારે તે શ્રુત-સ્તવના જ અધિકાર છે. તા પછી પ્રસ`ગ વગરની તીથ કરની સ્તવના શા માટે કરાય છે ? Page #56 -------------------------------------------------------------------------- ________________ બાર અધિકાર. જવાબઃ–શ્રુતજ્ઞાનાત્પત્તિનું કારણ તીથંકર ભગવંતા છે. શ્રુતજ્ઞાન એમનાથી જ પ્રવજ્યું છે. આગમમાં કહ્યું છે કે ‘બ્રહ્યં માસર્ બરદા' સૂત્રકાર ગણધરોને પણ તીથ કરા જ અર્થ કહે છે. ખીજું અહિં શ્રુતસ્તવના પ્રસંગ હાવા છતાં પણ તી...કર સ્તવના દ્વારા એ જણાવે છે કે, કોઈપણ કાર્ય કરીયે ત્યારે કલ્યાણના અર્થીએ તીર્થંકરને નમસ્કારપૂકજ તે કાર્ય કરવુ' જોઇએ. આ રીતે જ સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. ३७ (૭) “તમતિમિર” ગાથાક્ષરા વડે સૂચિત આગળની ગાથાઓ દ્વારા શ્રુતજ્ઞાનની સ્તવના કરાય છે. આ સાતમા શ્રુતસ્તુતિના અધિકાર. (૮) ‘સિદ્ધાણુ” એ પદ વડે સૂચિત આખી ગાથા વડે સિદ્ધ ભગવંતાની સ્તુતિ જાણવી. સિદ્ધસ્તુતિ નામના આ આઠમે અધિકાર. (૯) ‘જો દેવાણુ વિ’એ ગાથાક્ષરો પ્રવર્તક અને અતિ નજીકના મહા ઉપકારી તેમને કરેલ નમસ્કારનું ફૂલ પ્રગટ કરનારા વડે સૂચિત બે ગાથા દ્વારા આ તીના હૈાવાથી ભગવાન મહાવીરની સ્તવના અને આ વીરસ્તવ નામના નવમા અધિકાર. (૧૦) ‘ઉજિત સેલ’ એ ગાથાના અંશ વડે સૂચિત આખી ગાથા વડે સમસ્ત જગતના તિલક સમાન શ્રી નેમિનાથ ભગવાનની સ્તવના કરાય છે. શ્રી નેમિનાથની સ્તવનારૂપ આ દશમેા અધિકાર. (૧૧) ‘ચત્તારિ અટ્ઠ' એ ગાથા વડે આશ સાકરણપૂર્વક ચાવીશ જિનેશ્વરાનુ પ્રણિધાન કરાય છે. આ અગિયારમા અધિકાર. (૧૨) ‘વૈયાવચગરાણું' આ પદ વડે સૂચિત વૈયાવચ્ચગરાણું-સ ́તિગરાણુ વગેરે કહેવાપૂર્વક કાયાત્સગ કરી તે દેવદેવીની સ્તુતિ બાલવા સુધીના ખારમા અધિકાર. આ રીતે નમાભ્રુણ વિગેરે પદા, ખાર અધિકારોના ઉલ્લેખ કરનારા આદિ પદો જાણવા. જે અધિકારમાં જે જિનેશ્વર ભગવાન આદિને વંદન કરાય છે, તે બાબત સૂત્રકાર પેાતે જણાવે છે...(૮૫-૮૬ ) पढमे छट्ठे नवमे दसमे एक्कारसे य भावजिणे । तइयंमि पंचमंमि य ठवणजिणे सत्तमे नाणं ॥ ८७ ॥ अट्टमबीच उत्थे सिद्धदव्वारिहंतनामजिणें । वेयावच्चगरसुरे सरेमि बारसमअहिगारे ॥ ८८ ॥ પહેલા, છઠ્ઠા, નવમા, દશમા અને અગ્યારમા અધિકારમાં ભાવ:જિનની, ત્રીજા અને પાંચમા અધિકારમાં સ્થાપનાજિનની, સાતમા Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રવચનસારોદ્ધાર અધિકારમાં જ્ઞાનની, આઠમામાં સિદ્ધની, બીજામાં દ્રવ્યઅરિહંત અને ચેથામાં નામ-જિનની સ્તુતિ અને બારમા અધિકારમાં વૈયાવચ્ચ કરનાર દેવેની સ્તુતિ છે. શકસ્તવરૂપ પહેલા અધિકારમાં “જિયભયાણું' સુધી, “પુફખરવરદીવડુ” ની ગાથારૂપ છઠ્ઠા અધિકારમાં, “જે દેવાણ વિ દે” ગાથારૂપ નવમા અધિકારમાં, “ઉજિતસેલ સિહરે” ગાથામાં દશમા અધિકારમાં અને “ચત્તારિ અક્ દસ દય” અગિયારમા અધિકારમાં ભાવજિનને વંદનીયરૂપે સ્મરાય છે. ભાવજિનનું સ્વરૂપ – સમસ્ત ત્રણ જગતમાં અતિશયરૂપ અશોકવૃક્ષ વિગેરે વિશિષ્ટ આઠ પ્રતિહાર્ય વડે આર્યજનના નયનરૂપી કમળોને શ્રેષ્ઠ ઉત્સવ કરાવનાર, અપાર સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા જીવોને પાર ઉતારવા માટે નાવડી સમાન, અચિંત્ય ચિતામણીરત્ન તથા ક૯૫-- વૃક્ષથી પણ અધિક અને અનુપમ મહિમાવાળા, પ્રગટેલ નિર્મળ કેવળજ્ઞાનરૂપ પ્રકાશના બળથી લેક-અલકને જાણનાર તથા અદ્દભૂત સમૃદ્ધિને અનુભવતા ભાવ તીર્થકરો હોય છે. સ્થાપના જિનની સ્તવના : અરિહંત ચેઈયાણું રૂપ ત્રીજા અધિકારમાં સાક્ષાત્ દેવગૃહમાં સ્થાપન કરેલ જેમને. વંદન કરવાની ઈચ્છા કરી હોય એવા સાક્ષાત્ પ્રતિમારૂપ જિનને, તેમ જ સવ્વલેએ અરિહંત ચેઈચાણુરૂપ પાંચમાં અધિકારમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક, નંદીશ્વર, મેરૂ પર્વત, કુલગિરિ, અષ્ટાપદ, સમેતશિખર, શત્રુંજય, ઉજજયંતગિરિ વિગેરે સર્વ લેકમાં રહેલ શાશ્વત અશાશ્વત જિનાલયમાં રહેલ જિનેન્દ્ર-પ્રતિમારૂપ સ્થાપનાજિનેને સ્મરું છું. તમ તિમિર પડલ” રૂપ સાતમા અધિકારમાં કુમતરૂપ અંધકાર સમૂહને નાશ કરનાર જ્ઞાનને સ્મરું છું. આઠમા અધિકારમાં સિદ્ધાણં બુદ્ધાણં ગાથા દ્વારા સિદ્ધોનું સ્મરણ કરું છું. જે અઈયા સિદ્ધા” રૂપ બીજા અધિકારમાં દ્રવ્યજિનનું સ્મરણ કરું છું. - કલેગસ્સ ઉજજો અગરે રૂપ ચેથા અધિકારમાં નામજિનોનું હું સ્મરણ કરું છું. બારમા અધિકારમાં “વૈયાવચગરાણું કરેમિ કાઉસ્સગ્ગ દ્વારા વૈયાવચ્ચ કરનાર દેવેનું હું સ્મરણ કરું છું.....(૮૭-૮૮) ચૈત્યવંદનની સુંદર વિધિ જાણ પરંતુ આ પ્રમાણે વિશુદ્ધ વિધિપૂર્વક અહોરાત્ર દરમ્યાન સાધુઓએ અને શ્રાવકે એ કેટલી વાર ચૈત્યવંદન કરવા જોઈએ? એ પ્રશ્નના જવાબમાં નીચેની ગાથા... Page #58 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવ`દનના પ્રકાર. ૩૯ साहूण सत्त वारा होह अहोरत्तमज्झयारंमि । गिहिणो पुण चिइवंदण तिय पंच य सत्त वा वारा ॥ ८९ ॥ સાધુઓને અહારાત્રીમાં સાતવાર અને શ્રાવકને સાતવાર, પાંચવાર કે ત્રણવાર ચૈત્યવંદન હાય છે......(૮૯) पडिकमणे चेहरे भोयण समयभि तह य संवरणे । पडिकमण सुयण पडिबोहकालिये सत्तहा जणो ॥ ९० ॥ દિવસ-રાત દરમ્યાન સાધુને (૧) સવારના પ્રતિક્રમણના અંતે (વિશાલ લેાચનનું) (૨) દેરાસરમાં (૩) ભાજન વખતે (પચ્ચક્ખાણ પારતી વખતનું) (૪) ભેાજન વાપર્યા પછી (પચ્ચક્ખાણ માટેનું) (૫) સાંજના પ્રતિક્રમણના પ્રારંભમાં (૬) સંચારા પારિસી ભણાવતી વખતે અને (૭) સવારે ઉઠીને—આ પ્રમાણે સાતવાર ચૈત્યવંદન થાય છે......(૯૦) पडकमओ गिहिणो वि हु सत्तविहं पंचहा उ इयरस्स । हो जहणेण पुणो तीसुवि संझासु इय विवि ॥ ९१ ॥ બે ટાઇમ પ્રતિક્રમણ કરનાર શ્રાવકને સાધુની જેમ સાતવાર, જે શ્રાવક પ્રતિક્રમણ ન કરે તેને પાંચવાર અને જઘન્યથી ત્રણે સ`ધ્યા સમયે કરવાથી ત્રણ વાર ચૈત્યવદન થાય છે......(૯૧) (૧) જધન્ય ચૈત્યવદન :– नवकारेण जहन्ना दंडकथुइजुयल मज्झिमा नेया । उकोसा विहिपुव्वगसक्कत्थयपंच निम्माया ॥ ९२ ॥ જઘન્ય ચૈત્યવંદન એક નવકાર એટલે નમા અરિહંતાણું વિગેરે એલવાપૂર્વક, મધ્યમ ચૈત્યવ‘દન દઉંડક અને સ્તુતિયુગલપૂવ કનું. જાણવુ' તથા ઉત્કૃષ્ટ ચૈત્યવંદન વિધિપૂર્વકના પાંચ શક્રસ્તવરૂપ જાણુવું, પ્રશ્ન :-ચૈત્યવંદન - કેટલા પ્રકારે છે ? ઉત્તર :–જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે ચૈત્યવંદન છે. (૧) તેમાં જઘન્ય ચૈત્યવંદન એ નમા અરિહંતાણ વિગેરે બાલવાપૂર્વક અથવા તે– 'पायान्ने भिजिनः स यस्य रुचिभिः श्यामीकृताङ्गस्थिता वग्रे रुपदिदृक्षया स्थितवति प्रीते सुराणां प्रभौ काये भागवते च नेत्रनिकरैर्वृत्रद्विषो लाञ्छिते, सम्मभ्रान्तास्त्रिदशाङ्गनाः कथमपि ज्ञात्वा स्तवं चक्रिरे ॥ १॥' રૂપ જોવાની ઇચ્છાથી નજીક ઉભા રહેલા અને ખુશ થયેલા દેવાના સ્વામિ એવા ઇન્દ્રનું શરીર જેમની (જેમના દૈહની) છાયા વડે શ્યામ થયું છે, તેથી ઇન્દ્ર અને Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્રવચનસારદ્વાર ભગવાન એક સરખા લાગવાથી ભ્રમમાં પડેલી (કે આ બેમાં ભગવાન કેણુ?) દેવાંગનાઓએ નેત્ર દ્વારા અને માંડ-માંડ ઓળખીને જેમની સ્તુતિ કરી તે શ્રી નેમિનાથભગવાન રક્ષણ કરો. બીજા કેટલાકે માત્ર પ્રણામરૂપ જઘન્ય ચૈત્યવંદન કહે છે. પ્રણામ પાંચ પ્રકારે છે. ૧. એક મસ્તક નમાવવા રૂપ એકાંગ પ્રણામ. ૨. બે હાથ જોડવા રૂપ દ્વયંગ પ્રણામ. ૩. બે હાથ અને મસ્તક નમાવવાપૂર્વક ત્રયંગ પ્રણામ. ૪. બે હાથ અને બે જાનુ નમાવવા રૂપ ચતુરંગ પ્રણામ. ૫. મસ્તક, બે હાથ અને બે જાનુ નમાવવા રૂપ પંચાંગ પ્રણામ છે. (૨) મધ્યમ ચિત્યવંદન : અરિહંત ચેઈયાણું અને એક સ્તુતિરૂપ એમ બે સ્તવયુગલરૂપ મધ્યમ ચૈત્યવંદન જાણવું બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે –શકસ્તવ વિગેરે પાંચ દંડક તથા સ્તુતિ યુગલ એટલે ચાર થયે રૂપ જે વંદના તે મધ્યમ ચિત્યવંદના. વર્તમાનકાળની રૂઢિથી આને એકવાર વંદના એ પ્રમાણે ઓળખે છે. (૩) ઉત્કૃષ્ટ ચિત્યવંદન : | વિધિપૂર્વક પાંચ શક્રસ્તવ દંડકયુક્ત જયવીયરાય પ્રણિધાન સૂત્રસુધીની ચૈત્યવંદનાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય છે. બીજાઓ એમ કહે છે કે પાંચ શકસ્તવ બેલવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના થાય છે. તે આ પ્રમાણેક-ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવાની ઈચ્છાવાળો સાધુ કે શ્રાવક દેરાસર જઈ, ઉચિત ભૂમિની પ્રમાર્જના કરી, પરમાત્માની સમક્ષ આંખ અને મન સ્થાપન કરી, સંવેગ અને વૈરાગ્યના સમૂહના કારણે વિકસિત રામરાજીવાળો, બની, આનંદના કારણે હર્ષાશ્રુથી યુક્ત, ભગવંતના ચરણકમળની વંદના અતિ દુર્લભ છે એમ માનતે, અંગોપાંગને સારી રીતે ગોપવી, ગમુદ્રાપૂર્વક, પરમાત્માની સન્મુખ, અસ્મલિત વિગેરે ગુણપૂર્વક શકસ્તવને બેલે. તે પછી ઈરિયાવહી પડિકમે, પછી પચ્ચીસ શ્વાસોશ્વાસનો કાઉસ્સગ્ન કરી ઉપર પૂર્ણ લેગસ્સ બેલીને બે ઢીંચણ ભૂમિ પર સ્થાપન કરી, બે હાથ જોડી કેઈક સકવિએ રચેલ જિનનમસ્કારરૂપ ચૈત્યવંદન બેલવાપૂર્વક શકસ્તવ વિગેરે પાંચ દંડકે વડે જિનને વંદે. તેમાં થી સ્તુતિ પૂરી થાય એટલે ફરીવાર શકસ્તવ કહીને બીજીવાર ઉપરોક્ત પ્રમાણે ચાર થય કરે, તે પછી ચોથીવાર શકસ્તવ બેલીને પવિત્ર સ્તોત્ર કહીને જય વિયરાય” વિગેરે સૂત્ર વડે પ્રણિધાન કરીને શકસ્તવ કહે. આ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના ઈરિયાવહી પડિકકમવાપૂર્વક થાય છે. જઘન્ય અને મધ્યમ ચૈત્યવંદન ઈરિયાવહી કર્યા વગર પણ થાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ વદનાર मुहर्णतयदेहाऽऽवस्सएसु पणवीस हुति पत्तेयं । छट्ठाणा छच्च गुणा छच्चेव हवंति गुरुवयणा ॥९३॥ अहिगारिणो य पंच य इयरे पंचेव पंच पडिसेहा । एकोऽवग्गह पंचाभिहाण पंचेव आहरणा ॥९४ ॥ आसायण तेत्तीसं दोसा बत्तीस कारणा अट्ट । बाणउयसयं ठाणाण वंदणे होइ नायव्वं ॥९५॥ મુહપત્તિ (મેઢાની આગળ રાખવાનું વસ્ત્ર)ના, શરીરના અને આવશ્યકના (બે અવનત આદિ) પચ્ચીસ પચ્ચીસ સ્થાને, ઈચ્છા વિગેરે છ સ્થાનો, વિનય વિગેરે છ ગુણો, છે દેણ વિગેરે ગુરુના છ વચન, જેમને વંદન કરાય તે અધિકારી ( આચાર્ય વિગેરે) પાંચ, જેમને વંદન ન કરાય તે પાંચ અધિકારી (પાસસ્થા વિગેરે), વ્યાક્ષિપ્ત વિગેરે પાંચ અવસ્થામાં હોય ત્યારે વંદનને નિષેધકાળ, આત્મપ્રમાણ એક પ્રકારને અવગ્રહ, વંદનના પાંચ નામ તથા શીતલાચાર્ય વિગેરેના પાંચ દષ્ટાંત. ગુરુની તેત્રીસ આશાતના, બત્રીસ વંદનના દેષ તથા પ્રતિક્રમણ વિગેરે આઠ વંદનના કારણે–આ પ્રમાણે વંદનના ૧૯૨ સ્થાને હોય છે...(૯૩-૯૫) दिद्विपडिलेहणेगा नव अक्खोडा नंवेव पक्खोडा । पुरिमिल्ला छच्च भवे मुहपुत्ती होइ पणवीसा ॥ ९६ ॥ એક દષ્ટિપડિલેહણ, નવ અફડા, નેવ પડા , છ પ્રશ્કેટક મળી કુલ મુહપત્તિના પચ્ચીસ બોલ હોય છે. મુહપત્તિના પચ્ચીસ બેલ આ પ્રમાણે છે –વંદન કરવાની ઈચ્છવા કેઈક ભવ્ય જીવ, ખમાસમણું દઈ, ગુરુની રજા માંગી, ઉભડક પગે બેસી, મુહપત્તિ પહેલી કરી, તેના આગળના ભાગને દષ્ટિથી જુએ-એ એક આલેકન થયું. પછી તેને ફેરવી ત્રણ પ્રસ્કેટ કરે, ફરી તેને ફેરવી જોઈને બીજા ત્રણ પ્રસ્ફોટ કરે–એ પ્રમાણે છ પ્રસ્ફટ થયા. તે પછી જમણા હાથની આંગળીની વચ્ચે બે કે ત્રણ પાટલી (વધૂ-ટિક) પાડવાપૂર્વક મુહપત્તિ પકડી, બે પગની વચ્ચે ડાબો હાથ લંબાવી, હાથ પ્રમાર્જનારૂપ ત્રણ ત્રણ પફડાનાં આંતરે ત્રણ વખત અકડા કરવા, એથી પ્રમાર્જનારૂપ નવ પકોડા થાય એ પ્રમાણે મુહપત્તિના પચીસ સ્થાન થયા.(૯૬) Page #61 -------------------------------------------------------------------------- ________________ - કર પ્રવચનસારોદ્ધાર बाहूसिरमुह हियये पाएसु अ हुंति तिन्नि पत्तेयं । पिट्ठीइ हुंति चउरो एसा पुण देहपणवीसा ॥ ९७ ॥ બે હાથ, માથું, મુખ, હૃદય, બે પગ ઉપર ત્રણ ત્રણ અને પીઠ પર ચાર પડિલેહણુ-એમ શરીરની પચ્ચીસ પ્રતિલેખના થાય. દેહની પડિલેહણને પચ્ચીસ સ્થાન – જમણા હાથમાં રહેલ વધૂટિક કરાયેલ મુહપત્તિ વડે ડાબા હાથનો જમણો છે, ડાબે છેડે અને વચ્ચેના ભાગની કમર પ્રમાનારૂપ પહેલું ત્રિક. જમણે હાથની જેમ ડાબા હાથમાં મુહપત્તિ પકડી ડાબા હાથની જેમ જમણું હાથની પ્રમાર્જના કરવી, એ બીજું ત્રિક. વધૂટીકને છોડી મુહપત્તિના બે છેડા બે હાથ વડે પકડી માથાને વચ્ચે, ડાબો અને જમણે ભાગ અનુક્રમે પ્રમાજે એ ત્રીજુ ત્રિક. માથાની જેમ મોટું અને છાતીની પણ પ્રમાર્જના કરે એમ ચોથું અને પાંચમું ત્રિક. જમણે હાથમાં મુહપત્તિ રાખી, ડાબા ખભાથી લઈ પીઠનો ભાગ પ્રમાર્જ, તે પછી ડાબા હાથમાં મુહપત્તિ રાખી જમણા ભાગની ડાબી પીઠનો ભાગ પ્રમા. તે પછી ડાબા હાથમાં રાખેલ મુહપત્તિ વડે જમણી બગલ થી લઈ નીચે જમણું પીઠના નીચેના ભાગ સુધી પ્રમાજે , તે પછી જમણે હાથમાં મુહપત્તિ રાખી ડાબી બગલથી લઈ નીચે ડાબી પીઠના નીચેના ભાગ સુધી પ્રમાજે". તે પછી વટિકવાળી મુહપત્તિ જમણું હાથમાં રાખી ડાબા અને જમણું પગને ડાબા-જમણું છેડા વચ્ચેના ભાગને પ્રમાજે. પાંચત્રિક વડે પંદર પ્રમાર્જના, ચાર પીઠ પ્રમાર્જન અને ડાબા-જમણા પગની બે ત્રિક પ્રમાર્જના. એમ સર્વ મળીને પચીસ દેહ-પ્રમાર્જના થઈ આ દેહ-પ્રમાર્જનાના પચ્ચીસ સ્થાન પુરુષાશ્રયી જાણવા, સ્ત્રીઓને તે અવયવોના નિરીક્ષણની રક્ષા માટે બે હાથ, મેટું અને બે પગની એમ દરેકની ત્રણ પ્રમાર્જના ગણતા પંદર પ્રમાર્જન થાય..(૯૭૧) दओणयं अहाजायं किइकम्मं बारसावयं । चउस्सिरं तिगुत्तं च, दुपवेसं एगनिक्खमणं ॥९८॥ બે અવનત, એક યથાવત, બાર આવતવાળુ કૃતિકમ, ચાર શિરનમન, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ, એક નિષ્કમણુ-એમ વંદનના પચીસ આવશ્યક છે. ૧ હાલની પ્રણાલિકામાં જે ફેરફાર છે તે ગુચ્ચમથી જાણી લેવું Page #62 -------------------------------------------------------------------------- ________________ વંદનદ્વાર ૪૩ . (૧) મસ્તક વડે નમવું તે નમન, તે બે છે. પહેલું જ્યારે “ઈચ્છામિ...નિસહિયાએ બોલી રજા માંગવા માટે જે નમાય છે. બીજુ જ્યારે બાર આવર્ત કરી અવગ્રહની બહાર નીકળતા “ઈચ્છામિ બેલી અનુજ્ઞા લેતા જે નમાય તે. (૨) યથાજાત એટલે જન્મ સમયની અવસ્થા. તે જન્મ બે પ્રકારે છે. (૧) સાધુપણના સ્વીકાર સમયે અને (૨) નિમાંથી નિષ્ક્રમણ સમયે. ચેનિ-જન્મની જેમ સાધુજન્મ ફક્ત રજોહરણ, મુહપત્તિ, ચલપટ્ટાપૂર્વક તથા કપાળ ઉપર હાથ જોડવાપૂર્વક થાય છે. આ પ્રમાણેની અવસ્થામાં જ વંદન કરાય છે, તેથી તે વંદન પણ યથાજાત કહેવાય છે. (૩) કૃતિકર્મ એટલે વંદન. તે બાર આવર્તવાળું હોય છે. આવર્ત એટલે સૂત્ર બેલવાપૂર્વક શરીરની ક્રિયા. તે ક્રિયામાં બાર આવર્તે છે. અહિં પહેલેથી અવગ્રહમાં પ્રવેશ કરનાર () અદો (૨) જાગું (રૂ) સંતં મળsો મે વિરામો વઘુસુમેળ એ રિવર વાતો (8) સત્તામે (૧) ઝવળ (૬) નવમે આ સૂત્ર બેલ વાપૂર્વક ગુરુના ચરણકમલ ઉપર હાથ મૂકી, મસ્તક, હાથ અડાડવારૂપ છ આવર્તે થાય છે. અવગ્રહમાંથી નીકળીને ફરી પ્રવેશ કરી આ જ છ આવર્તે કરવાથી કુલ બાર આવર્તે થાય છે. (૪) ચાર શિર નમન એટલે ચાર વખત મસ્તક નમાવવું. પહેલા અવગ્રહમાં પ્રવેશ કરેલ શિષ્ય “ખામેમિ ખમાસમણે દેવસિ વઈકમ” બેલીને પ્રથમ શિરઃ નમન કરે. અહમવિ ખામેમિ તુમ ” એ પ્રમાણે બેલનાર આચાર્યનું બીજું શિરનમન. અવગ્રહમાંથી નીકળી ફરીથી પ્રવેશનાર ખમાવતી વખતે આ પ્રમાણે ફરી પરસ્પર શિરનમન કરે –એમ ચાર શિરડનમન. અન્ય આચાર્યના મતે “સંફાસં ” બેલી પહેલું શિરનમન અને “ખામેમિ ખમાસમણે” બેલી બીજું શિર નમન એ રીતે બીજા વાંદણામાં પણ બે શિર નમન –આ પ્રમાણે ચારે ચાર શિષ્યના શિર નમન થયા. (૫) ત્રણ ગુપ્તિથી ગુપ્ત એટલે મનથી સારી રીતે ઉપગવાળે, વચનથી ખલના વિગેરે છોડીને અક્ષરોના ઉચ્ચારણ કરતે અને શરીરથી સંપૂર્ણ આવર્તીને કરવાપૂર્વક વંદન કરે. જેમાં બે વખત પ્રવેશ છે તે દ્વિપ્રવેશ. ગુરુની રજા લઈને અવગ્રહમાં પ્રવેશ કરે તે પ્રથમ, અવગ્રહમાંથી નીકળી બીજા વાંદણ વખતે ફરી રજા લઈ અવગ્રહમાં પ્રવેશ કર તે બીજે પ્રવેશ. એક નિષ્કમણઃ ગુરુના અવગ્રહમાંથી “આવહિ ” બેલ વાપૂર્વક નીકળવું તે. એ પ્રમાણે આવશ્યક પચ્ચીસી થઈ..(૯૮) Page #63 -------------------------------------------------------------------------- ________________ ४४ પ્રવચનસારોદ્ધાર इच्छा य अणुष्णवणा अव्वाबाहं च जत्त जवणा य । अवराहखामणावि य छट्ठाणा हुँति वंदणए ॥ ९९ ॥ ઈચ્છા, અનુજ્ઞા, અવ્યાબાધા, યાત્રા, યાપના અને અપરાધની ક્ષમાપના -આ છ સ્થાન વંદનનાં છે. ૧, ઈચ્છા : ઈચ્છાનાં-નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એમ છ પ્રકાર છે. નામ, સ્થાપના ભેદ પ્રસિદ્ધ છે. સચિત્ત વગેરે દ્રવ્યની ઈચ્છા અથવા ઉપગશૂન્ય ઈચ્છા તે દ્રવ્યઈચ્છા. મગધ વગેરે ક્ષેત્રની ઈચ્છા તે ક્ષેત્ર ઈચ્છા. રાત્રી વગેરે કાળની ઈરછા તે કાલઈચ્છા. જેમ વેશ્યા, ચાર અને પરસ્ત્રીગામી રાત્રીને ઈછે તથા ભિક્ષાચર સુકાળને અને અનાજનો સંગ્રહ કરનાર વેપારી દુષ્કાળને ઈચ્છે. ભાવેચ્છા બે પ્રકારે છે પ્રશસ્ત અને અપ્રશસ્ત, જ્ઞાન વિગેરેની ઈચ્છા પ્રશસ્ત અને સ્ત્રી વિગેરેની ઈચ્છા અપ્રશસ્ત છે. વંદનમાં પ્રશસ્ત ભાવેચ્છાને અધિકાર છે. ૨. અનુજ્ઞા : અનુજ્ઞા પણ નામ વિગેરે છ ભેદે છે. તેમાં નામ–સ્થાપના પ્રસિદ્ધ છે. દ્રવ્ય-અનુજ્ઞા ત્રણ પ્રકારે છે. ૧–લૌકિક, ૨-કેત્તર અને ૩-કુકાવચનિક લૌકિકના ત્રણ ભેદ સચિત્ત, અચિત્ત અને મિશ્ર. ઘેડા વિગેરેની અનુજ્ઞા સચિત્ત. મતી, વૈડૂર્ય વિગેરેની અનુજ્ઞા અચિત્ત, વિવિધ આભૂષણોથી શણગારેલ સ્ત્રીની અનુજ્ઞા તે મિશ્ર અનુજ્ઞા. લોકોત્તર અનુજ્ઞા પણ સચિર વિગેરે ત્રણ પ્રકારે છે. તેમાં શિષ્યની અનુજ્ઞા સચિત્તઅનુજ્ઞા, વસ્ત્રની અનુજ્ઞા તે અચિત્તઅનુજ્ઞા અને વસ્ત્ર વિગેરે પહેરેલ શિષ્ય વિગેરેની અનુજ્ઞા, તે મિશ્ર અનુજ્ઞા. આ પ્રમાણે જ કુપ્રવચનીક, અનુજ્ઞા પણ સચિત્તાદિ ત્રણ પ્રકારે જાણવી. જેટલા ક્ષેત્રની અનુજ્ઞા અપાય તે ક્ષેત્ર અનુજ્ઞા અથવા જે ક્ષેત્રમાં અનુજ્ઞાની વ્યાખ્યા કરાય અથવા અનુજ્ઞા અપાય તે ક્ષેત્ર અનુજ્ઞા. ક્ષેત્ર અનુજ્ઞા પ્રમાણે કાલઅનુજ્ઞા પણ જાણવી. એટલે અમુક કાળે તમે જ વિગેરે. ભાવઅનુજ્ઞા તે આચારાંગ આદિની અનુજ્ઞા જાણવી. અહિં ભાવઅનુજ્ઞા લેવાની છે. ૩, અવ્યાબાધા - અવ્યાબાધા એટલે ગુરુની પીડાને અભાવ તથા સુખશાતા પૃચ્છાપૂર્વકનું વંદન તે. તેના દ્રવ્ય અને ભાવ બે પ્રકાર છે. દ્રવ્યથી વ્યાબાધા તલવાર વિગેરેના ઘાથી થયેલ અને ભાવથી મિથ્યાત્વ વિગેરેથી થયેલ, તે બંને પ્રકારની બાધા (પીડા) જેમાં ન હોય તે અવ્યાબાધા. તે અવ્યાબાધા પૃચ્છા “બહુ સુભેણ ભે” શબ્દથી પૂછાય છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ વદનદ્વાર ૪. યાત્રા : યાત્રા પણ દ્રવ્ય અને ભાવથી એ પ્રકારે છે. દ્રવ્યથી મિથ્યાત્વી તાપસ વિગેરે પેાતાની ક્રિયામાં પ્રવૃત્ત રહે તે અને ભાવથી સાધુએ વિગેરે પોતાની ક્રિયામાં અપ્રમત્ત રહે તે. ૫. ચાપના : યાપના પણ દ્રવ્ય અને ભાવથી -એમ બે પ્રકારે છે. દ્રવ્યથી સાકર વિગેરે સારા દ્રવ્ય દ્વારા શરીરની સ્વસ્થતા. ભાવથી ઇન્દ્રિય અને મનની ઉપશાંત અવસ્થાથી શરીરની સમાધિ. ૪૫ ૬. ક્ષમાપના – ક્ષમાપના પણ દ્રવ્ય અને ભાવ-એમ એ પ્રકારે છે. દ્રવ્યક્ષમાપના આલાકમાં આવનારી આપત્તિના ભયથી મલીન આશયવાળાની અને ભાવક્ષમાપના સંસારથી ડરેલ સČવિગ્ન ચિત્તવાળા આત્માની હોય છે. એ રીતે વનના છ સ્થાના થયા. આ વંદન કરવાથી શા લાભ થાય છે, કે જેના માટે આટલું કષ્ટ કરાય છે, તે બતાવવા છે ગુરૂપ દ્વાર કહેવાય છે. (૯૯) विणओवयार माणस्स भंजणा पूअणा गुरुजणस्स । तित्थयराण य आणा सुयधम्माराहणाऽकिरिया ॥ १०० ॥ વિનયે।પચાર, માનનું ભ‘જન, ગુરુએની પૂજના, તીર્થંકરની આજ્ઞાનું પાલન, શ્રુતધર્માંની આરાધના, ૧. વિનયાપચાર : સમસ્ત ફ્લેશકારક આઠે પ્રકારના કર્મના નાશ કરે તે વિનય. ઉપચાર એટલે આરાધનાના પ્રકાર. ગુરુની વિશિષ્ટ પ્રકારે આરાધના થવાથી ગુરુ વિનય થાય છે. ર. માનનું ભંજન : માનનું ભંજન એટલે અહંકારના નાશ. જાતિ આદિના ગથી ઉન્મત્ત હાય, તે દેવને માને નહીં, ગુરુને વાંદે નહીં અને ખીજાની પ્રશંસા કરે નહીં. જ્યારે વંદન કરવાથી આવા પ્રકારના અનČના કારણરૂપ અભિમાનના નાશ થાય છે. ૩. ગુરુઓની પૂજના – આ વંદનથી જ ગુરુની ભાવપૂજા થાય છે. ૪. તીર્થંકરની આજ્ઞાનું પાલન ઃ તીથ કરની સકલ કલ્યાણના મૂલરૂપ આજ્ઞાનું પણ સારી રીતે પાલન થાય છે કેમકે ભગવાને વિનયમૂલક ધર્મનું પ્રતિપાદન કર્યું છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારોદ્ધાર ૫. શ્રતધર્મની આરાધના – વંદન કરવાપૂર્વક જ શ્રુત ગ્રહણ કરાય છે. ૬. અયિત્વ – વંદનથી પરંપરાએ અક્રિય એટલે સિદ્ધ થાય છે અને તે સિદ્ધત્વ પરંપરાએ. વંદનરૂપ વિનયથી જ મળે છે. ઋષિઓએ પણ કહ્યું છે કે તેવા પ્રકારના શ્રમણ કે માહણને વંદન અગર પર્યું પાસના કરનારને વંદન અને પર્યું પાસનાનું શું ફળ કહ્યું છે? હે ગૌતમ! શ્રવણરૂપ ફળ કહ્યું છે. તે શ્રવણનું ફળ જ્ઞાન, જ્ઞાનનું ફળ વિજ્ઞાન, વિજ્ઞાનનું ફળ પચ્ચકખાણ, પચ્ચક્ખાણનું ફળ ( નવાકર્મનું અગ્રહણ) સંયમ, સંયમનું ફળ અનાશ્રવ, અનાશ્રવનું ફળ તપ, તપનું ફળ વ્યવદાન (નિર્જરા), નિર્જરાનું ફળ અક્રિયપણું, અકિયનું ફળ સિદ્ધિગતિ ગમન (૧૦૦) વંદનના વિષયમાં ગુરુના છ વચન” દ્વારનું વર્ણન : छंदेणऽणुजाणामि तहत्ति तुब्भपि वट्टए एवं । ___ अहह्मवि खामेमि तुमे वयणाई वंदणरिहस्स ॥१०१॥ (૧) ઈદેણ (૨) અણજાણામિ (૩) તહત્તિ (૪) તુલભપિ વટ્ટએ એવું (૫) અહમવિખામેમિ તુમ. એ પ્રમાણે ગુરુ, વંદન વખતે જવાબ આપે. (૧) ગુરુને વંદન કરવાની ઈચ્છાવાળે..નિસ્સીહીયાએ? આ પ્રમાણે બોલે ત્યારે ગુરુ વ્યાક્ષેપ એટલે બાધાયુક્ત હોય તે “રાહ જે” એમ કહે. તે બાધા કહેવા યોગ્ય હોય તે કહે, નહીં તે ન પણ કહે. આ ચૂર્ણિકારને મત છે. ટીકાકારના મતે “ત્રિવિધેન” એટલે મન-વચન-કાયાથી નિષેધ કરું છું-આમ કહે ત્યારે શિષ્ય સંક્ષેપ વંદન કરે, જે બાધા રહિત હોય તે ગુરુ વંદન કરનારને રજા આપવા “દેણ” એમ કહે. દેણ એટલે મને પણ અનુકુળતા છે. (૨) તે પછી “અજાણહ મે મિઉમ્મહ ” એ પ્રમાણે બેસે ત્યારે ગુરુ અણુજાણુમિ ” કહે એટલે મારી તને અવગ્રહમાં પેસવાની રજા છે. માટે અવગ્રહમાં પ્રવેશ કર. (૩) “નિસ્સાહિદિવસે વઈ તે” આટલે સુધી બોલે ત્યારે ગુરુ “તહર” એ પ્રમાણે કહે એટલે જે પ્રમાણે તેં કહ્યું, તે પ્રમાણે મારો દિવસ સારી રીતે પસાર થયો છે. (૪) “જત્તાભે ” આ પ્રમાણે શિષ્ય બેલે ત્યારે ગુરુ “તુબ્સપિ વટ્ટએ” એટલે તારે પણ મારી જેમ સંયમ તપ નિયમરૂપ યાત્રા સારી રીતે ચાલે છે? એમ પૂછે. (૫) તે પછી શિષ્ય વિનયપૂર્વક “જવણિજચંચલે” આ પ્રમાણે કહે, ત્યારે ગુરુ. Page #66 -------------------------------------------------------------------------- ________________ વદનદ્વાર ૪૭ 4 એવ* ” એ પ્રમાણે કહે એટલે ઇન્દ્રિય અને મનની ઉપશાંતિનાં કારણે મારું શરીર પીડા રહિત છે. "C (૬) શિષ્ય ફરી પણ “હું પણ તને ખમાવું છું” થયા હોય, તેની તમને ક્ષમાપના વચના છે. (૧૦૧) ખામેમિ ખમાસમણા ” વિગેરે ખાલે, ત્યારે ગુરુ કહે એટલે દિવસ સંબંધી જે કંઈ પ્રમાદ જનિત વ્યતિક્રમ આપુ છું. આ પ્રમાણે વંદન ચેાગ્ય ગુરુના છ “ વ`દનનાં પાંચ અધિકારી ’ દ્વાર. आयरिय उवज्झाए पवत्ति थेरे तहेव रायणिए । एसिं किकम्मं कायव्वं निजरट्ठाए || १०२ ॥ કૅની નિરા માટે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવત, સ્થવિર અને રત્નાધિકને વંદન કરવુ. જોઇએ. વંદનના અધિકારી એટલે વદનને યાગ્ય આચાય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક–એ પાંચ છે. આ પાંચને નિર્જરા માટે વંદન કરવું જોઇએ. (૧) સૂત્ર-અર્થ અને ઉભયને જાણનાર પ્રશસ્ત સવ લક્ષણેાથી યુક્ત ( દેહવાળા) ગંભીરતા, સ્થિરતા, ધીરતા, વિગેરે ગુણરૂપ મણિના સમૂહથી ભૂષિત, એવા આચાય કલ્યાણવાંછુ આત્માએ વડે સેવાય છે. (૨) જેની પાસે જઇને ભણાય તે ઉપાધ્યાય. “સમ્યક્ત્વ જ્ઞાન સંયમથી યુક્ત સૂત્રઅ-તદ્રુભયની વિધિના જાણકાર, આચાર્ય પદવીને યાગ્ય સૂત્રની વાચના આપનારા ઉપાધ્યાય હાય છે. (૩) સૌ-સૌની ચેાગ્યતા મુજબ સાધુઓને પ્રશસ્ત ચેાગમાં જે પ્રવર્તાવે તે પ્રવક શાસ્ત્રમાં કહ્યું છે કે “ તપ-સૌંયમ ચેાગામાં જેને જે યાગ યાગ્ય હાય તેને તેમાં પ્રવર્તાવે અને અસમને પાછો વાળે અને સમુદાયની ચિંતા કરનારા પ્રવર્તી હોય છે. (૪) જ્ઞાનાદિ ચેગામાં સીદાતા સાધુઓને આલેાક, પરલાકના વિપાકા બતાવી સંયમમાં જે સ્થિર કરે, તે સ્થવિર. કહ્યું છે કે પ્રવત કે જે ચાગામાં જોડેલ હાય, તે ચાગામાં છતી શક્તિએ સીદાતા હાય તેવા સાધુને સ્થિર કરે તે સ્થવિર કહેવાય. (૫) રત્નાધિક એટલે પર્યાય જ્યેષ્ઠ. આ પ્રમાણે આચાય, ઉપાધ્યાય, પ્રવક, સ્થવિર અને રત્નાધિક-આ પાંચે વંદનને ચેાગ્ય છે માટે પાંચને વંદન કરવું. (૧૦૨) Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પ્રવચન સારોદ્ધાર વંદનના પાંચ અધિકારી દ્વારા पासत्थो ओसन्नो होइ कुसीलो तहेव संसत्तो । अहछंदोवि अ एए अवंदणिज्जा जिणमयंमि ॥ १०३ ।। सो पासत्थो दुविहो सव्वे देसे य होइ नायव्यो । सव्वंमि नाणदंसण चरणाणं जो उ पासंमि ॥ १०४ ॥ देसंमि य पासत्थो सेजायरऽभिहड रायपिण्डं च । नीय च अग्गपिण्डं भुजइ निकारणे चेव ॥ १०५॥ પાસસ્થા : અવસન્ના, કુશિલયા, સંસક્ત અને યથાઈદ-એ બધા અવંદનીય છે. પાર્શ્વ એટલે નજીક જ્ઞાન વિગેરેની પાસે જે રહે તે પાર્શ્વસ્થ અથવા મિથ્યાત્વાદિ બંધ હેતુરૂપ પાશમાં જે રહે તે પાશ - તે પાસસ્થા બે પ્રકારે છે, સવાસસ્થ અને દેશપાસથ. જે ફક્ત વેષ ધારક હોય અને સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્રથી અલગ રહેતું હોય તે સર્વ પાસF. જે કારણ વિના શય્યાતરપિંડ, અભ્યાહરત (સામે લાવેલ), રાજપિંડ, નિત્યપિંડ, અગ્રપિંડ વાપરે તથા આટલા ઘરો અથવા કુલ મારા છે બીજાના નહીં–એ પ્રમાણે જે કુલ નિશ્રાએ વિચરે (ગોચરી જાય. ) તથા ગુરુ મહારાજ વિગેરે વિડિલેને યોગ્ય જે સ્થાપના કુલેમાં કારણ વગર ગોચરી જાય તે દેશ પાસë છે. નિત્યપિંડ એટલે તમારે મારે ત્યાં જ આવવું, હું તમને આટલું આપીશ -આ પ્રમાણે આમંત્રણ આપનારનું હંમેશા ગ્રહણ કરવું તે. અગ્રપિંડ એટલે તરત જ ઉતારેલી ભાત વિગેરે નહિ વપરાયેલ (સંપૂર્ણ ભરેલી) તપેલીમાંથી ઉપરના ભાગમાંથી લેવું તે. (૧૦૩–૧૦૫) અવસન - ओसन्नोवि य दुविहो सव्वे देसे य तत्थ सव्वंमि । अवबद्धपीढफलगो ठवियगंभोई य नायव्यो ॥१०६॥ आवस्सय सज्झाए पडिलेहणमिक्वझाणभत्तट्टे । आगमणे निग्गमणे ठाणे य निसीयणतुयट्टे ॥ १०७॥ आवस्सयाइयाई न करेइ अह्वा विहीणमहियाई । गुरुवयणवला य तहा भणिओ देसावसन्नोत्ति ॥ १०८ ॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ વંદનદ્વાર ગાથાર્થ અવસગ્ન બે પ્રકારનાં છેઃ સર્વઅવસન્ન અને દેશઅવસત્ર૧. સર્વઅવસાન એટલે અવબેધક પીઠફલકવાળો અને સ્થાપના ભોછે. ૨. દેશઅવસગ્ન એટલે આવશ્યક, સઝાય, પડિલેહણ, ભિક્ષા, ધ્યાન, ભજન માંડલી, ઉપાશ્રયમાં પ્રવેશ, નિર્ગમન, કાયોત્સર્ગ, ઉભા રહેવું, બેસવું, સુવું, વિગેરેમાં ભૂલ થયે “ મિચ્છામિ દુક્કડ ન આપે, આવશ્યક વિગેરે ન કરે અથવા વધારે-ઓછું કરે અને ગુરુની સામે બોલે તે. સામાચારીમાં જે સદાય એટલે કે પ્રમાદ કરે તે અવસન્ન. અવસન્ન બે પ્રકારે છે. (૧) સર્વ અવસગ્ન. (૨) દેશઅવસગ્ન. (૧) સર્વ અવસગ્ન અવબદ્ધ પીઠ ફલકવાળો હોય એટલે કે સાધુઓએ ચોમાસામાં એક પાટીયામાં બનેલ સંથારો (પાટ ) ન મળે તે અનેક વાંસ અને પાટીયા ભેગા કરી દેરડી વિગેરેથી બાંધીને તે પાટ ઉપર સંથારે કરે, પંદર દિવસે દેરીને છોડીને પડિલેહણ કરવી એમ જિનાજ્ઞા છે. જે સાધુ આ પ્રમાણે ન કરે, તે અવબદ્ધ પીઠ ફલક કહેવાય છે. અથવા વારંવાર સુવા વિગેરે માટે હંમેશા સંથારો પાથરી જ રાખે. અથવા તે એકાંતે સંથારો પાથર્યા વગર જ જે બેસે, સુવે, તે પણ અવબદ્ધ પીઠ ફલક કહેવાય. સ્થાપનાપિંડ અને દુષ્ટપ્રાભૂતિકાપિંડ (અવિધિથી જરૂરત વિના સામે લાવેલું) જે વાપરે તે સ્થાપિત કહેવાય. પ્રતિકમણ વિગેરેના આવશ્યકમાં, વાંચન વિગેરે સ્વાધ્યાયમાં, મુહપત્તિ વિગેરેના પડિલેહણમાં, ગોચરીમાં, ધર્મધ્યાન વિગેરે શુભધ્યાનમાં, ભોજનમાંડલીમાં, બહારથી ઉપાશ્રયમાં આગમનમાં, કારણવસાત્ ઉપાશ્રય બહાર જવામાં, કાત્સર્ગ વિગેરે બિલકુલ કરે નહિ અથવા વધારે ઓછા કરે કે નિષિદ્ધ કાલરૂપ અકાળે કરવા વિગેરે દેષથી દુષ્ટ કરે, ત્યારે દેશ–અવસને થાય છે. પ્રતિક્રમણ વિગેરે આવશ્યક કરે નહિ, હીનાધિક વિગેરે દેશોથી દુષ્ટ કરે, સ્વાધ્યાય ન કરે, નિષેધ કાળે કરે, પડિલેહણ ન કરે, અસ્તવ્યસ્ત કરે, દેલવાળું કરે, આળસ કે સુખશિલિયાપણુથી ભિક્ષા માટે ફરે નહિ. અથવા અનુપગથી ફરે છે અનેષણીય ગ્રહણ કરે. “મેં શું કર્યું, મારે શું કરવાનું છે, શકય એવું હું શું નથી કરતો” વિગેરે રૂપ શુભધ્યાન આગલી રાતે કે પાછલી રાતે ધ્યાવે નહિ અથવા અશુભ ધ્યાન કરે. ગોચરી માંડલીમાં ન વાપરે અથવા ક્યારેક વાપરે તે કાગડા-શિયાળની જેમ વાપરે અથવા માંડલી સંબંધી સંયેજના વિગેરે પૂર્વક વાપરે. કેટલાક અભક્તાર્થને અર્થ પચ્ચખાણ કરે નહિ-એમ કરે છે. અથવા ગુરુએ કહ્યું હોય તે ગુરુની સામે કાંઈક Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારાદ્વાર ખરાબ બાલવાપૂર્વક કરે.) ઉપાશ્રયમાં પેસતા નિસિહી બાલવારૂપ સામાચારી ન કરે. અને નીકળતા આવસહી એટલવારૂપ આવશ્યક સામાચારી ન કરે, ગમનાગમન વિષયક ઇરિયાવહિયા કરવારૂપ કાઉસ્સગ્ગ ન કરે અથવા દોષ લગાડે. ૫૦ બેસવા-સુવાની જગ્યાએ દંડાસણ વડે ભૂમિ પ્રમાનારૂપ સામાચારી ન કરે, સામાચારીમાં ખાટુ આચરણ કરે ત્યારે અથવા આવશ્યક સમયે ગુરુ મહારાજ · અતિચારાની સારી રીતે આલેાચના કરી, પ્રાયશ્ચિત્ત લેા ” –આ પ્રમાણે કહે ત્યારે ગુરુની સામે ઉદ્ધતાઈપૂર્ણાંક બેલે અથવા જવાબ ન આપે અથવા તેા ગુરુના વચન પ્રમાણે ન કરે, તે દેશઅવસનેા. આના સારાંશ એ છે કે, સ્ખલનામાં મિચ્છામિ દુક્કડં ન આપે, ગુરુ વિગેરેનું વૈયાવચ્ચ ન કરે, ગુરુને સવરણ પ્રાયશ્ચિત્ત વિગેરેમાં વંદન ન કરે, ઉપકરણા લેવા મૂવામાં પ્રમાના પડિલેહણા ન કરે, બીજી' પણ સામાચારીમાં વિતથ આચરણ કરે તે દેશ-અવસન્ન છે. (૧૦૬-૧૦૮) तिविहो होइ कुशीलो नाणे तह दंसणे चरिते य । सो अवंदणिज्जो पन्नत्तो वीयरागेहिं ॥ १०९॥ नाणे नाणायारं जो उ विराहेइ कालमाईयं । दंसण दंसणयारं चरण कुसीलो इमो होइ ॥ ११० ॥ કુત્સિત એટલે ખરાબ, શીલ એટલે આચાર, જેના ખરાબ આચાર છે તે કુશીલ, તેના ત્રણ પ્રકાર છે. જ્ઞાન-વિષયક, દર્શન-વિષયક, ચારિત્ર—વિષયક, આ કુશીલ અવંદનીય એમ વીતરાગ ભગવંતે કહ્યું છે. ‘ કાલે વિષ્ણુએ’ વિગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારને જે વિરાધે, કે સારી રીતે પાળે નહિ, તે જ્ઞાન વિષયક કુશીલ કહેવાય • નિસ્સ'કિય નિખિય’ વિગેરે આઠ પ્રકારના દશનાચારને જે વિરાધે કે સારી રીતે પાળે નહિ તે દનવિષયક કુશીલ કહેવાય. (૧૦૯–૧૧૦ ) कोउय भूईकम्मे पसिणा पसिणे निमित्तमाजीवी । कक्ककरूयाइ लक्खणं उवजीवइ विज्जमंताई ॥ १११ ॥ કૌતુકકમ, ભૂતિક, પ્રશ્નાપ્રશ્ન, નિમિત્ત, આજીવિકા, કલ્ફકુરકા ( માયા), લક્ષણવિદ્યા અને મંત્ર વિગેરે કરવાપૂર્વક જે જીવે તે ચારિત્રકુશીલ કહેવાય. (૧૧૧) सोहग्गाइ निमित्तं परेर्सि न्हवणाइ कोउयं भणियं । जरिया भूइदाणं भूईकम्मं विणि दि ॥ ११२ ॥ Page #70 -------------------------------------------------------------------------- ________________ વ દેનદ્વાર સૌભાગ્ય વિગેરે માટે બીજાને સ્નાન વિગેરે કરાવે, તે કૌતુક કહેવાય. તાવ વિગેરે વાળાને ભૂતિ એટલે રાખ આપવી તેભૂતિક કહેવાય. ૫૧ લેાકમાન્યતા છે કે પુત્ર વિગેરેના કારણે સ્રી વિગેરેને ત્રણ રસ્તા કે ચાર રસ્તા મળતા હોય ત્યાં કે ચૌરા વિગેરેમાં વિવિધ ઔષધિથી મિશ્રિત પાણીથી સ્નાન કરાવવું કે મૂળીયા વિગેરે બાંધવા વિગેરે જે ક્રિયા કરાય તે કૌતુક કહેવાય અથવા કૌતુક એટલે આશ્ચય કરે, જેમ કે મેાંઢામાં ગાળા નાંખીને કાનમાંથી કે નાકમાંથી પાછા કાઢે, મેઢામાંથી અગ્નિ કાઢે વિગેરે કરવુ તે કૌતુક તાવ વિગેરે રોગવાળાની પથારી આઢિની ચારે દિશામાં મોંત્રેલ રાખ આપવી તે ભૂતિક. (૧૧૨ ) सुविग विज्जा कहियं, आईखण घंटियाइ कहणं वा । जं सास अन्नेर्सि पसिणा - पसिणं हवइ एयं ।। ११३ ।। કેાઈએ પેાતાના પ્રશ્ન પૂછ્યો હાય કે ન પૂછ્યો હોય અથવા સ્વપ્નમાં ઇચ્છિત વિદ્યા જાપ વડે જે જવાબ ક્યો હોય. કણુ પિશાચિ વિદ્યા વડે કે મંત્રાભિષિક્ત ઘંટ વિગેરે વડે જે ખીજાના પૂછ્યા વગર કે પૂછેલા પ્રશ્નોના જવાબ કહે, તે પ્રશ્નાપ્રશ્ન. (૧૧૩) वीया भाव कहण होइ निमित्तं इमं तु आजीवं । जाइकुल सिप्प कम्मे तवगण सुत्ताइ सत्तविहं ॥ ११४ ॥ ભૂતકાળ વગેરે ત્રણ કાળના ભાવેાને કહેવુ તે નિમિત્ત કહેવાય. જાતિ, કુલ, શિલ્પ, ક, તપ, ગણુસૂત્ર વિગેરે સાત પ્રકારે પેાતાની આજીવિકા ચલાવે તે આજીવક કહેવાય. લાભાલાભ વિગેરે જેના વડે આજીવિકા ચલાવાય તે આજીવિકા, તેના વડે જે જીવે તે આજીવી કહેવાય. તે જાતિ વિગેરે સાત પ્રકારે છે. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ પ્રમાણે કાળના હતિ કહેવી તે નિમિત્ત કહેવાય. જેમકે કેાઈ ભિન્નમાલ વિગેરેની જાતિના માટા શેઠને જોઈ તેને કહે કે, હું પણ ભિન્નમાલ વિગેરે જાતિના જ છું. આ પ્રમાણે કહેવાથી તે શેઠ એક જાતિના સંબંધથી ભિક્ષા વિગેરે દ્વારા સારી ભક્તિ કરે. આ જાતિની ઉપજીવિકા કહેવાય. આ પ્રમાણે હું તમારા કુલ, શિલ્પ, કર્મ, તપ અને ગણના છું વિગેરે વચન વડે આજીવિકા ચલાવે કુલ વિગેરેના આજીવક કહેવાય. આહાર વિગેરેની આસક્તિથી જ તપ અને સૂત્ર અભ્યાસ પ્રગટ કરે તેા તપઃ સૂત્રાજીવક કહેવાય. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૨ પ્રવચનસારોદ્ધાર પિતાથી ઉત્પન્ન થયેલ તથા ઉગ્ર વિગેરે કુલ, આચાર્યની શિક્ષા દ્વારા મળેલું હોય તે શિલ્પ, આચાર્ય વિના પ્રાપ્ત થયેલું કર્મ, અનશન વિગેરે તપ, મલ્લ વિગેરે ગણ, દશવૈકાલિક આદિ ઉત્કાલિક અને ઉત્તરાધ્યયન આદિ કાલિક સૂત્ર વિગેરેથી આજીવિકા ચલાવે તે આજીવીક કુશીલ કહેવાય. (૧૧૪) कककुरुया य माया नियडीए डमणंति जंभणिय । थीलक्खणाइ लक्खण विज्जामंताइया पयडा ॥ ११५ ॥ કકકુસકા એટલે માયા. માયા વડે જે બીજાને ઠગવું તે કકકુરુકા કહેવાય. સ્ત્રી વિગેરેના લક્ષણ આદિ તથા વિદ્યા મંત્ર વિગેરે પ્રસિદ્ધ કરનારા. કલકુરુકા એટલે માયા. માયા વડે કે લુચ્ચાઈથી જે બીજાને છેતરવું તે કલ્કકુરુકા કહેવાય. બીજા આચાર્યો કકુરુકાનો આ પ્રમાણે અર્થ કરે છે. કલ્ક એટલે પ્રસૂતિ વિગેરે રોગોમાં ખાર પડાવવો. અથવા પોતાના શરીરનું સર્વથી કે દેશથી લેધ્ર વિગેરે પદાર્થો વડે માલિશ કરે. અને કુષ્કા એટલે સર્વથી કે દેશથી સ્નાન કરે. સ્ત્રી-પુરુષ વિગેરેના લક્ષણે કહે. જેમકે હાડકામાં ચીકાશ હોય તે પૈસા, માંસમાં સુખ, ચામડીમાં ભેગ, આંખમાં સ્ત્રી, ગતિમાં વાહન, અવાજમાં આજ્ઞા અને સત્ત્વમાં બધી વસ્તુઓ રહી છે. આ પ્રમાણે સામુદ્રિક લક્ષણ કહે. જેની અધિષ્ઠાયિકા દેવી હોય તે વિદ્યા અને દેવ હોય તે મંત્ર અથવા સામગ્રી - પૂર્વકની સાધના તે વિદ્યા અને સાધના વગરની આરાધના તે મંત્ર આદિ શબ્દથી મૂલ કર્મ, ચૂર્ણ વિગેરે લેવું. મૂલકર્મ એટલે પુરુષષિણીને અપુરુષષિણી કરવી, અપુરુષÀષિણીને પુરુષષિણી કરવી. ગર્ભોત્પતિ કે ગર્ભપાત કરવું. ચૂર્ણાગ વિગેરે પ્રસિદ્ધ છે. આ બધું ઉપલક્ષણ માત્રથી જાણવું. બાકી ચારિત્રની મલીનતાના કારણરૂપ શરીર શોભા વિગેરે કરનાર ચરણકુશીલ જાણવો. (૧૧૫) संसत्तो उ इयाणि सो पुण गोमत्तलंदए चेव । उच्छिट्ठमणुच्छिद्रं जं किंचिच्छुब्भए सव्वं ॥ ११६ ॥ एमेव य मूलुत्तर दोसा य गुणा य जत्तिया केई । ते तंमी (य) सनिहिया संसत्तो भण्णए तम्हा ॥११७॥ ગુણ અને દોષ જેમાં મિશ્ર હોય તે સંસક્ત. જેમ પાસસ્થા, અવસગ્ન અવંદનીય છે. તેમ સંસક્ત પણ અવંદનીય છે. ગાય વિગેરેને ખાવાના સાધનમાં એંઠું જવું, ચેખું ખેળ-કપાસ વિગેરે જે કંઈ નંખાય અને ગાય તે બધું ખાઈ જાય, તેમ સંસક્ત પણ ગુણ દોષનો વિવેક કર્યા વગર ચારિત્રને દુષિત કરે છે. ગાયના ખાવાના સાધનમાં નાખેલ Page #72 -------------------------------------------------------------------------- ________________ વનદ્વાર ખેાળ–કપાસ આદિની જેમ પ્રાણાતિપાતવિરમણ વિગેરે મૂલગુણેામાં અને પિડવિશુદ્ધિ રૂપ ઉત્તરગુણામાં દોષા તથા બીજા ઘણા દોષા હેવાથી તે સંસક્ત કહેવાય છે. (૧૧૬–૧૧૭) सो दुविगप्पो भणिओ जिणेहिं जिय-रागदोस - मोहेहिं । एगो उ संकीलिट्ठो असं कि लिट्ठो तहा अन्नो ॥ ११८ ॥ पंचासवप्पसत्तो जो खलु तिर्हि गारवेहिं पडिबद्धो । इथि गहि संकलिडो संसत्तो किलिट्ठो उ ॥ ११९ ॥ રાગ-દ્વેષ-મેહને જીતનાર વીતરાગ ભગવંતે સંસક્તનાં બે પ્રકાર કહ્યા છે. એક સલિષ્ટ અને બીજો અસકૂલિ (૧) પ્રાણાતિપાત વિગેરે પાંચે આશ્રવમાં જે પ્રવૃત્ત હાય, ઋદ્ધિગારવ, શાતાગારવ અને રસગારવમાં આસક્ત હાય, સ્ત્રીને સેવનારા–સ્રી સશ્ર્લિષ્ટ અને ગૃહસ્થ સંબંધી દ્વિપદ, ચતુષ્પદ, ધનધાન્ય વિગેરેની પૂર્તિની ક્રિયામાં જે પ્રવૃત્ત હોય, તે ગૃહિસ લિ. આ સ ́લિસ સક્ત કહેવાય. (૧૧૮-૧૧૯) ૫૩ पासत्थाई संविग्गे च जत्थ मिलईउ । हि तारिसओ होई पियधम्मो अह्न इयरोउ ।। १२० ।। ( ૨ ) પાસત્થા વિગેરે મલે ત્યારે તેના જેવા થાય અને સવિજ્ઞ મલે તે તેના જેવા થાય એટલે સંવિજ્ઞ સાથે પ્રિયધર્મી થાય અને પાસસ્થા વિગેરેની સાથે અપ્રિયધર્મી થાય. ( અર્થાત્ ત્યાગી મળે ત્યારે ત્યાગી જેવા અને દોષવાળા મળે ત્યારે દોષી અને ) તે અસ કૃલિસ સક્ત કહેવાય. (૧૨૦) उत्तमाय तो उस्सुतं चैव पन्नवेमाणो । एसो उ अहाछंदो इच्छा छंदोत्ति एगड्डा ॥ १२१ ॥ સૂત્રથી ભ્રષ્ટ થયેલ તે ઉત્સૂત્ર. તે ઉત્સૂત્રને પાતે જાતે સેવે અને બીજાને ઉત્સૂત્રની પ્રરૂપણા કરે તે યથાળ...દિક કહેવાય, યથાઈદિક પેાતાની ઈચ્છા પ્રમાણે બેલે અને વર્તે છે. ( ૧૨૧ ) उस्सुत मणुवइ सच्छंद विगप्पियं अणणुवाई | परतत्तिपवत्ती तितिणो य इणमो अहाच्छंदो ॥ १२२ ॥ જિનેશ્વર ભગવંત વડે અનુપષ્ટિ, સ્વયં-કલ્પિત અને સિદ્ધાંત બાહ્ય જે હોય તે ઉત્સૂત્રભાષી તથા પરપ્રવૃત્તિમાં તત્પર અને અસહ હાય તે યથાળ ક્રિક કહેવાય. ઉસૂત્ર એટલે જિનેશ્વર ભગવત વિગેરે વડે જે ઉપદેશાયેલ ન હેાય અને તે ૧. ( છંદ એટલે ઇચ્છા ) Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રવચનસારાદ્ધાર પેાતાની ઈચ્છા પ્રમાણે પેલુ હાય અને પેાતાની મતિકલ્પનાનું હાવાથી સિદ્ધાંત ખાદ્ય હાય, તે ઉત્સૂત્ર કહેવાય. ગૃહસ્થના કાર્ટીમાં કરવા, કરાવવા અને અનુમાદવા દ્વારા જે પ્રવૃત્ત હોય, તે પરતપ્તિપ્રવૃત્તયથાળ કિ કહેવાય. જે કાઈ સાધુના નાના પણ અપરાધમાં સતત કાપાયમાન રહે અને શાંત ન થાય તે ત'તિયથાળ દિક કહેવાય. (૧૨૨) सच्छंदमइ विगप्पिय किंची सुहसाय विगइ-पडिबद्धो । तिहि गारवेहि मज्जइ तं जाणाही अहाछंद ।। १२३ ।। આગમ નિરપેક્ષ બુદ્ધિથી કંઈક અભ્યાસ વિગેરેનું આલંબન કલ્પીને સુખશીલપણાથી વિગઈ એમાં આસક્ત થાય તથા ઋદ્ધિગારવ, ૨સગારવ, શાતાગારવમાં આનંદ માનનારો હાય તે યથાળ ક્રિક કહેવાય. આમાં કેટલાક પાસસ્થાને સર્વથા અચારિત્રી માને છે. તે લાગણીશીલ બુધપુરુષાને યુક્તિયુક્ત લાગતું નથી. કેમકે પાસત્થા જે એકાંતે અચારિત્રી હોય, તે સર્વ પાસસ્થા અને દેશપાસથા એમ બે વિકલ્પે માનવા અસંગત થાય છે. કેમકે ચારિત્રને અભાવ તે બંનેમાં સમાન છે. તેથી એ ભેદની કલ્પનાથી નક્કી થાય છે કે પાસસ્થા સાતિચાર ચારિત્રી છે આ પ્રમાણે નિશીથચૂર્ણીમાં પણ કહ્યું છે. પાર્શ્વસ્થ એટલે ( જ્ઞાનાદિની) પાસે રહેલા હાય. સૂત્રપારિસિ અને અપેારિસિ કરે નહીં, દનાચારના અતિચારા લગાડે. ચારિત્રમાં ન હોય અથવા ચારિત્રના અતિચારાના ત્યાગ ન કરે આ પ્રમાણે સ્વસ્થ રહે તે પાર્શ્વ સ્થ. આ પાઠ વડે પાસસ્થાને સવ થા ચારિત્રાભાવ જણાતા નથી. પરંતુ સાતિચાર ચારિત્ર યુક્તતા પણ છે. વનના પાંચ નિષેધ બતાવેલ છે. તેા પાંચ નિષેધ કયા સમયે છે તે દ્વાર હે છે. (૧૨૩) વદન માટે નિષેધકાળ :– वक्त्राहुत्ते पत्ते मा कयाइ वंदिज्जा । आहारं च करिते निहारं वा जइ करेइ ॥ १२४ ॥ (૧) ગુરુ-અનેક ભવ્યજનાથી ભરેલ સભામાં વ્યાખ્યાન વિગેરે કરવામાં વ્યગ્ર હાય, (૨) કાઈપણ કારણથી પરાઙમુખ એટલે મુખ ખીજી તરફ હાય, (૩) ક્રોધ, કષાય કે નિદ્રા વગેરે પ્રમાદમાં હાય, (૪) આહાર-પાણી વાપરતા હાય, ( ૫ ) સ્થ`ડિલ–માત્રુ કરવા માટે તૈયાર થયા હોય. Page #74 -------------------------------------------------------------------------- ________________ વંદનદ્વાર ૫૫ ત્યારે વંદન ન કરે, કારણ કે એ સમયે વંદન કરવાથી અનુક્રમે ધર્મમાં અંતરાય, અનુપગ, ક્રોધની શક્યતા, આહારમાં અંતરાય અને લજજાવશ થંડિલ-મામાં બધા થાય છે. (૧૨૪) વંદન માટે યોગ્ય કાળ - पसंते आसणत्थे य, उवसंते उवहिए । अणुन्नवितु मेहावी, किइकम्मं पउंजए ||१२५ ।। (૧) ગુરુ વ્યગ્રતા રહિત હોવાથી પ્રશાંત હોય, (૨) આસન પર બેઠા હોય, (૩) કોઇ વિગેરે પ્રમાદ રહિત (ઉપશાંત) હોય, (૪) વંદન કરનારને “છંદણ” વિગેરે વચનો કહેવા માટે ઉપસ્થિત તૈયાર) હોય. (૫) આજ્ઞા માંગવાપૂર્વક ઉપયોગ રાખીને બુદ્ધિમાનેએ વંદન કરવું જોઈએ. (૧૫) ગુરુનો અવગ્રહ - आयप्पमाणमित्तो चउदिसिं होइ उग्गहो गुरूणो । अणणुन्नायस्स सया न कप्पए तत्थ पविसेउ ॥ १२६ ॥ જે ગ્રહણ કરાય તે અવગ્રહ. ચારે દિશામાં ગુરુનો અવગ્રહ આત્મ-પ્રમાણ એટલે સાડા ત્રણ હાથ પ્રમાણ હોય છે. તેની અંદર ગુરુમહારાજની રજા વગર પ્રવેશ ન કરી શકાય. અવગ્રહના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ છ ભેદ છે. નામ, સ્થાપના સુગમ છે. મોતી વિગેરે પદાર્થોનું જે ગ્રહણ તે દ્રવ્ય અવગ્રહ. જેણે જે ક્ષેત્ર ગ્રહણ કર્યું હોય તે ક્ષેત્રઅવગ્રહ. (તે ચારે તરફથી સવા જન પ્રમાણ ક્ષેત્ર જાણવું.) જેણે જે કાળ ગ્રહણ કર્યો હોય તે કાલ-અવગ્રહ. (જેમકે ઋતુબદ્ધકાળ–શેષકાળમાં એક મહિનાનો અને ચોમાસામાં ચાર મહિનાનો) જ્ઞાનાદિ પ્રશસ્ત ભાવોનું ગ્રહણ અને ક્રોધ વિગેરે અપ્રશસ્તભાવનું ગ્રહણ –એમ ભાવ અવગ્રહ બે પ્રકારે છે. અથવા દેવેન્દ્રને, રાજાને, ગૃહપતિ, શય્યાતરને અને સાધર્મિકનો –એમ પાંચ પ્રકારે પણ અવગ્રહ છે. જેનું સ્વરૂપ આગળ કહેવાશે. અહિં ક્ષેત્રઅવગ્રહ અને પ્રશસ્તભાવ-અવગ્રહને અધિકાર છે. (૧૨૬) વંદનના નામે - वंदणचिइकिइकम्मं पूयाकम्मं च विणयकम्मं च । वंदणयस्स इमाई हवंति नामाई पंचेव ॥ १२७ ॥ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પ્રવચનસારોદ્ધાર વંદનકર્મ, ચિતિકમ, કૃતિકમ, પૂજા કામ અને વિનયકર્મ– એ. વંદનના પાંચ નામે છે. ૧. જે પ્રશસ્ત મન-વચન-કાયાના વ્યાપારથી ગુરુને સ્તવાય કે વંદાય તે વંદન. વંદન રૂપ કિયા તે=વંદનકર્મ. તે વંદનના દ્રવ્ય અને ભાવ –એમ બે પ્રકાર છે. દ્રવ્યથી મિચ્છાદષ્ટિનું અને અનુપયેગી સમ્યગ્દષ્ટિનું હોય છે. ભાવવંદન ઉપયોગવંત સમક્તિનું છે. * ૨. જેમાં કુશલ કર્મોને ઉપચય થાય તે ચિતિ. અને ચિતિરૂપ ક્રિયા તે જ કે ચિતિકર્મ. કારણમાં કાર્યને ઉપચાર થતો હોવાથી કુશલકર્મને ઉપચયના કારણરૂપ રજોહરણ વિગેરે ઉપધિને સંગ્રહ તે પણ “ચિતિકર્મ” વંદનનું નામ છે. ચિતિકર્મ દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે છે. તાપસ વિગેરેના લિંગનું ગ્રહણ કરવું અથવા અનુપયોગવંત સમકિતીનું રજોહરણ વિગેરેનું ગ્રહણ કરવું તે દ્રવ્ય ચિતિકર્મ. ઉપયેગવંત સમકિતીની રજોહરણ ગ્રહણ વિગેરે કિયા તે ભાવચિતિકર્મ. ૩. નીચે નમવારૂપ જે ક્રિયા, તે કતિકર્મ. તેનાં દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે. નિદ્ધવ વિગેરેની તથા અનુપયોગી સમ્યગ્દષ્ટિની જે નીચે નમવારૂપ ક્રિયા, તે દ્રવ્ય. કૃતિક અને ભાવથી ઉપયેગવંત સમ્યગ્દષ્ટિની નીચે નમવાદિ ક્રિયા, તે ભાવકૃતિકર્મ, ૪. પૂજવું તે પૂ. પ્રશસ્ત મન-વચન-કાયાની ચેષ્ટા તે પૂજા. પૂજારૂપ કિયા તે પૂજાકર્મ. તેના દ્રવ્ય અને ભાવ –એમ બે પ્રકાર છે. દ્રવ્યથી નિહ્નવ વિગેરેની અને ઉપગ રહિત સમકિતિની ક્રિયા, તે દ્રવ્ય-પૂજાકર્મ અને ઉપગવંત સમકિતિની કિયા ભાવપૂજાકર્મ હોય છે. પ. આઠ પ્રકારના કર્મ જેના વડે નાશ પામે કે દૂર થાય, તે વિનય. તે વિનય રૂપ જે કર્મ તે વિનયકમ. તેનાં દ્રવ્ય અને ભાવ –એમ બે પ્રકાર છે. નિદ્ભવ વિગેરે તથા અનુપયોગી સમકિતિને જે વિનય તે દ્રવ્યવિનયકર્મ અને ઉપગવંત સમકિતિને જે વિનય તે ભાવવિનયકર્મ. આ પાંચ વંદનના નામમાં દ્રવ્ય અને ભાવમાં પાંચ દષ્ટાંત છે તે “પાંચ ઉદાહરણ” નામના દ્વાર વડે કહે છે. (૧૨૭) વંદનનાં પાંચ ઉદાહરણ - सीयले खुड्डए कण्हे सेवए पालए तहा । पंचेए दिटुंता, किइकम्मे हुंति नायव्वा ॥ १२८ ॥ દ્રવ્ય અને ભાવ વંદનમાં ૧ શિતલાચાર્ય, ૨ ભુલકાચાર્ય, ૩ કૃષ્ણ મહારાજા, ૪ સેવક અને ૫ પાલકના દૃષ્ટાંતે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૭ વંદનદ્વાર શીતલ નામના રાજાએ રાજ્ય સમૃદ્ધિ છેડી સર્વજ્ઞ દીક્ષા ગ્રહણ કરી. તેનામાં રહેલ સંપૂર્ણ ગુણથી આનંદિત હૃદયવાળા ગુરુએ, શ્રમણોને આનંદદાયક સૂરિપદ તેમને આપ્યું. તે શીતલાચાર્યનું દ્રવ્ય અને ભાવવંદનમાં ઉદાહરણ. દ્રવ્ય અને ભાવ ચિતિકર્મમાં પોતાના વડિલ અને સ્થવિરો વડે ગુરુ પદે સ્થપાયેલ ક્ષુલ્લકાચાર્યનું ઉદાહરણ દ્રવ્ય અને ભાવ કૃતિકર્મમાં અનેક પરાક્રમી રાજાઓનાં નમેલા મસ્તક પર રહેલ મુગુટની કલગીની વિશિષ્ટ માણેકની માલામાંથી પૃથ્વી પર સતત ઉછળતા એવા કિરના સમૂ હથી રંગાયેલ ચરણકમલવાળા કૃષ્ણમહારાજાનું તથા વીરશાલવીનું ઉદાહરણ. દ્રવ્ય અને ભાવપૂજાકમાં બે સેવકેનું ઉદાહરણ દ્રવ્ય અને ભાવ વિનયકર્મમાં પાલક અને શાંબનું ઉદાહરણ છે. આ પાંચે વંદનના દષ્ટાંત સામાન્યથી જાણવા યોગ્ય છે. વદનકમમાં શીતલાચાર્યનું દૃષ્ટાંત - પૃથ્વીરૂપ સ્ત્રીના મસ્તક પર તિલક સમાન શ્રીપુર નામના નગરમાં પોતાના પ્રતાપ વડે દિશાઓના સમૂહને જીતનાર એવા શીતલ નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજા સર્વજ્ઞ શાસનરૂપી સાગરમાં ઊંડાણથી અવગાહેલા હોવાથી સ્તવનીય હતા. તેમના માતૃ અને પિતૃ બંને પક્ષ શુદ્ધ હોવાથી રાજહંસની જેમ રાજા સુખ-મગ્ન હતા. તે રાજાને ભાગ્ય અને સૌભાગ્યનું ઘર, સદ્દધર્મ-કર્મમાં તત્પર શંગારમંજરી નામની બેન હતી. તે બેનને વિક્રમસિંહ રાજા સાથે પરણાવી. કાળક્રમે તેણે ચાર પુત્રને જન્મ આપ્યું. સુંદર વૈરાગ્યથી રંગાયેલ શીતલ રાજાએ શ્રી ધર્મઘોષસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરી. સિદ્ધાંતના રહસ્યને જાણ ગીતાર્થ બનેલ તેમને ગુરુએ તેમના ગુણેથી સંતુષ્ટ થઈ પોતાના પદે સ્થાપન કર્યા. એક દિવસ શંગારમંજરી રાણીએ કળા-કૌશલ્યવંત પોતાના પુત્રોને એકાંતમાં કહ્યું કે, “હે પુત્રો! આ જગતમાં એક તમારા મામા પ્રશંસનીય છે, કે જેમણે રાજ્ય છોડી ઉત્તમ વ્રતને ગ્રહણ કરી, સમસ્ત સિદ્ધાંતરૂપી સાગરને પાર પામેલ આચાર્યદેવ છે. તે નિઃસંગપણે જગતમાં વિચરી ભવ્ય જીવોને પ્રતિબંધ કરે છે. જેમ તેઓએ આ, સંસારનું ફળ હથેળીમાં લઈ લીધું, તેમ હે પુત્રો ! તમારે પણ એ જ સારરૂપ ફળ ગ્રહણ કરવા એગ્ય છે. કારણકે “આ છ કરોડે વાર વિષયસુખ પ્રાપ્ત કર્યા, હજારો વાર સંપદાઓ ભેગી કરી, સેંકડે વાર રાજ્ય મેળવ્યા પણ ધર્મ ક્યારેય મેળવ્યું નથી.” આ પ્રમાણે માતાના વચન સાંભળી વૈરાગ્યવંત થયેલ પુત્રએ પિતાના પિતાની રજા Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રવચનસારોદ્ધાર લઈ સ્થવિર ભગવંત પાસે જેનદીક્ષાને ગ્રહણ કરી. અનુક્રમે તેઓ પણ ગીતાર્થ થઈ પિતાના મામાને વંદન કરવા માટે વિહાર કરતા સાંજના સમયે અવંતિનગરની બહાર આવી રાત રોકાયા. ગામમાં જતા કેઈક શ્રાવક દ્વારા પોતે ગામ બહાર રોકાયા છે, તે હકીકત શ્રી શીતલાચાર્યને જણાવી. મામા મહારાજના વંદનના શુભ અધ્યવસાયના કારણે તે ચારે મહાત્માઓને રાત્રીમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કૃતકૃત્ય થયેલ હોવાથી સવારે ત્યાં જ રોકાયા પણ તેઓ વંદન કરવા ન ગયા, અને શ્રી શીતલાચાર્ય રાહ જોતા રહ્યા. એક પ્રહર સુધી રાહ જોઈને શ્રી શીતલાચાર્ય તેઓ ન આવવાથી તેઓની પાસે ગયા, તે મુનિઓને આદર-સત્કાર કરતા ન જોઈ, દાંડે થાપી, ઈરિયાવહિ પડિક્કમીને વિચારીને આ પ્રમાણે બોલ્યા કે, “શા માટે હું તમને વંદન કરું ?” તેમણે પણ કહ્યું કે, “તમને જે ઠીક લાગે તે કરો. ત્યારે આચાર્ય મહારાજ “આ લોકે કેવા દુષ્ટ નિર્લજજ છે” એમ વિચારી ગુસ્સે થઈ તે ચારે શિષ્યોને વંદન કર્યા. ધકષાયવંત તે આચાર્ય મહારાજને તે ચારે સાધુઓએ કહ્યું કે, “તમે પહેલા દ્રવ્યથી વંદન કર્યું, હવે તમે ભાવથી વંદન કરે.” આચાર્ય મહારાજ બેલ્યા, “શું તમે આ પણ જાણો છો ?તેમણે પણ કહ્યું, “અમે બધું જાણીએ છીએ.” આચાર્ય મહારાજે પૂછયું શી રીતે?” તેમણે કહ્યું કે, “જ્ઞાનથી” આચાર્ય મહારાજે પૂછ્યું, “કેવા પ્રકારના જ્ઞાનથી?” તેમણે કહ્યું કે, “અપ્રતિપાતી જ્ઞાનથી. આ પ્રમાણે જાણી અરે..! પાપી એવા મેં આ કેવલીઓની આશાતના કરી...! આ પ્રમાણે પોતાના આત્માની નિંદા કરતા, અધ્યવસાય બદલી ચારે કેવલીઓને કમથી વંદન કરતા અપૂર્વકરણ વિગેરે કારણોથી આચાર્ય મહારાજને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કષાયયુક્ત ચિત્તથી પહેલા દ્રવ્યવંદન કર્યું અને પછી ઉપશાંત હૃદયપૂર્વક વંદન કર્યું તે ભાવ-વંદન થયું. ચિતિકમમાં ક્ષુલ્લક આચાર્યનું ઉદાહરણ: એક વિશાળ ગચ્છના અધિપતિ સુંદરસૂરિ મહારાજે વૃદ્ધ અવસ્થામાં પોતાને અંતકાળ જાણી શુભ લક્ષણવંત અને સંઘ સમ્મત, કોઈકે ફુલ્લક મુનિને પિતાના પદે (આચાર્યપદે) સ્થાપન કર્યા. સર્વ મુનિઓ હંમેશા તેમની આજ્ઞાનું પોલન કરે છે. તે ક્ષુલ્લકાચાર્ય ગીતાર્થ સ્થવિરો પાસે જુદા જુદા ગ્રંથને ભણે છે. એક વખત મેહથી મુંઝાયેલ તે આચાર્ય વ્રત છોડવાની ઈચ્છાથી સમસ્ત મુનિઓ ભિક્ષાથે ગયા હતા ત્યારે સ્થાડિલભૂમિએ જવાના બહાને એક સાધુને લઈ ઝડપથી બહાર નીકળી ગયા. વૃક્ષોથી ઘેરાયેલ જગ્યાએ સાધુથી છૂટા પડી, આગળ ફળફૂલથી ભરપૂર વૃક્ષવાળા એક વનખંડમાં આરામ કરવા બેઠા. ત્યાં જેને પીઠ બાંધેલ છે એવા નીરસ Page #78 -------------------------------------------------------------------------- ________________ વદનદ્વાર પલ શમીવૃક્ષને મુસાફરોથી પૂજાતું જોઈ વિચારે છે કે, “બકુલ વિગેરે ઘણું ઉત્તમ વૃક્ષે. હોવા છતાં લેકે આ શમીવૃક્ષને પૂજે છે, તેમાં પૂર્વજોએ કરેલ પીઠિકા જ કારણરૂપ છે. જેવું આ નીરસ શમીવૃક્ષ છે, તેવો હું પણ છું, કેમકે કુલિન ગીતાર્થ બીજા ઘણું સાધુઓ હોવા છતાં પણ હું બધા ય લોકેની અનેક પ્રકારની પૂજા પ્રાપ્ત કરું છું, તેમાં સર્વ મહિમા ગુરુના આસન પાટ પરંપરાને જણાય છે. છતાં પણ મેં યુવાનીના મદમાં આવી જઈ તિરસ્કરણીય કાર્ય કર્યું. આ પ્રમાણે વિચારી પાછા પોતાની વસતિમાં આવ્યા અને સાધુઓને કહ્યું કે, બાહર ગયેલ ત્યારે મને અચાનક શુલ ઉત્પન થવાના કારણે ઘણી વાર લાગી. સમતામૃતમાં મગ્ન થયેલા તેઓએ ખાનગીમાં ગીતાની પાસે સારી રીતે બધી આલેચને કરી પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું. રાગયુક્ત ચિત્તવાળા તેમને પહેલા દ્રવ્યથી ચિતિકર્મ થયું. અને પાછળથી પ્રશાંત હૃદયવાળા તેમને ભાવથી ચિતિકર્મ થયું. કૃતિકમમાં કૃષ્ણ મહારાજાનું ઉદાહરણ: સૌરાષ્ટ્રદેશમાં દ્વારકાનગરીમાં અસીમ પરાક્રમી વાસુદેવ કૃષ્ણ રાજા હતા. તે રાજાનો વીરક શાલવી નામને ભક્ત સેવક હતા. તે વાસુદેવના દર્શન કર્યા વગર કદી પણ ખાતે ન હતું. તે વાસુદેવ વર્ષાઋતુમાં ઘણું જીવોની હિંસા થતી હોવાથી રજવાડીએ નીકળતા નથી અને અંતઃપુરમાં હંમેશા રહે છે. આથી વીરકને પ્રવેશ ન મળવાના કારણે હંમેશા દરવાજા આગળ આવી ગાયના છાણથી મૂર્તિ જેવું બનાવીને, ફૂલોથી પૂજા કરીને જાય છે, પણ દર્શન ન થવાને કારણે ભોજન કરતા નથી. તેમજ દાઢી, મૂછ, નખ વિગેરે પણ પાવતું નથી. વર્ષાઋતુ પૂરી થયા પછી જ્યારે કૃષ્ણ રજવાડીએ નીકળ્યા ત્યારે સર્વ રાજાએ તેમની પાસે આવ્યા, આનંદિત થયેલ વીરક પણ ત્યાં આવી નમસ્કાર કરે છે, ત્યારે કૃષ્ણ મહારાજાએ દ્વારપાળને પૂછ્યું કે, “આ નિસ્તેજ તેમજ દુબળ કેમ થયું છે?” ત્યારે દ્વારપાળે કહ્યું કે, “આ આપના દર્શન કર્યા વગર ભજન કરતું નથી તેથી આ દુબળ થઈ ગયે છે.” આ સાંભળી કૃષ્ણ ખુશ થઈને વરકને બધી જગ્યાએ પ્રવેશ કરવાને પરવાને આપ્યું. વિવાહ યોગ્ય થયેલ પુત્રીઓ જ્યારે કૃષ્ણને નમસ્કાર કરવા આવે ત્યારે કૃષ્ણ તે સર્વ પુત્રીઓને પૂછે છે કે, “હે દિકરી ! બેલ, તારે સ્વામિન થવું છે કે દાસી થવું છે?” ત્યારે તેઓ કહે કે, તમારી દયાથી અમારે સ્વામિની થવું છે. તે કૃષ્ણ પણ કહે કે, જે એવી ઈચ્છા હોય તે નેમિનાથ ભગવાનની પાસે ઉત્તમ વ્રતોને ગ્રહણ કરે. આ પ્રમાણે કરી કૃષ્ણ બધી પુત્રીઓને નેમિ-જિનેશ્વર પાસે મહોત્સવ પૂર્વક દિક્ષા અપાવી. Page #79 -------------------------------------------------------------------------- ________________ ६० પ્રવચનસારદ્વાર એક વખત એક રાણીએ પોતાની પુત્રીને શીખવાડયું કે, તારા પિતા પૂછે તે કહેવું, હું દાસી થઈશ.” પછી શણગારથી શણગારી માતા પિતા પાસે મેકલી. કૃષ્ણ પૂછયું ત્યારે એની માએ શીખવાડેલ જવાબ આવ્યું. આ જવાબ સાંભળી કૃષ્ણ વિચાર્યું કે, “મારી બીજી દિકરીઓની જેમ આ પણ સંસારમાં ન રખડે તો સારું. માટે આને કોઈપણ રીતે શિખામણ આપું.” આમ વિચારી ખાનગીમાં વીરકને પૂછે છે કે “તેં પહેલા કોઈ અદ્દભૂત પરાક્રમ કર્યું છે?” પોતાના સ્વામિના આનંદ માટે એમની આગળ ઉત્સાહપૂર્વક કહેવા લાગ્યા કે “એક વખત શરીર–ચિતા કરતી વખતે મેં રડીના ઝાડ પર રહેલા કાચંડાને પથ્થર મારી જમીન પર પાડ્યા હતા. ગાડાના પિડાથી ખેદાયેલ ગાડામાર્ગમાં વહેતા પાણીને ડાબા પગથી અટકાવી પાછું વાળ્યું હતું. લોટામાં પેસેલી ગણગણતી માખીઓને હાથ વડે રોકી રાખી હતી.” કૃષ્ણ હજાર રાજાઓની સભા વચ્ચે કહ્યું કે, આ વીરના પરાક્રમો સાંભળો જેણે બદરી વનમાં રહેલા લાલ ફણવાળા નાગને ક્ષિતિશાસ્ત્ર વડે જમીન પર પાડી નાંખ્યો હતે. ચક્ર વડે ખોદાયેલ ગંદા પાણીવાળી ગંગાને જેણે ડાબા પગ વડે રોકી રાખી હતી. કલશીપુરમાં અવાજ કરતી સેનાને જેણે ડાબા હાથ વડે રોકી રાખી હતી. બોલે, આ વીરક કેવો પરાક્રમી છે ! આવા પરાક્રમે વડે સાચેસાચ આ વીરક ક્ષત્રિય છે. માટે આ શાળવીને મારી દિકરી આપીશ અને વીરકને કહ્યું કે, મારી પુત્રી હું તને આપું છું પણ તે પોતાને અયોગ્ય માનતે હોવાથી ના પાડવા લાગ્યું. ત્યારે કૃષ્ણ ભ્રકુટીના ઈશારાથી અટકાવીને વિશ્વ સાથે પિતાની દિકરી પરણાવી. લગ્ન કરીને ઘરે લઈ જઈ વીરકે તેને પલંગમાં બેસાડી સ્વામિની પુત્રી છે એમ માની એની સેવા કરવા લાગે. રાજા એ એક વખત વરકને પૂછયું કે, મારી છોકરી તારી આજ્ઞા માને છે ને? તેણે કહ્યું કે, હું તે સ્વામિનીને દાસ છું. ત્યારે કૃષ્ણ તે વરકને કહ્યું કે, તેની પાસેથી ઘરનું બધું કામ તું નહીં કરાવીશ, તે તને શિક્ષા કરીશ. કૃષ્ણની ઈચ્છા જાણી ઘરે જઈ વિરમે તે રાજકુમારીને કઠોર વચન કહેવાપૂર્વક કહ્યું કે, ચાલ, ઉભી થા, પાણી ભર. ત્યારે તે ગુસ્સે થઈ કહેવા લાગી કે તું કેળી છે તે તને ખબર નથી ? આમ બોલી એટલે વીરકે તેને દેરડી–ચાબુક વડે મારી. ત્યારે તે રડતી રડતી કૃષ્ણ પાસે જઈ પગે પડી કહેવા લાગી, હે પિતાજી... પેલા દુર્જન કળીએ મને મારી. કૃણે કહ્યું કે, હે દિકરી..! તને જ્યારે સ્વામિની થવા કહ્યું ત્યારે તે દાસત્વની માંગણી કરી હતી. ત્યારે તેણે વિનંતી કરી, હે પિતાજી...! હું તેના ઘરે નહીં રહી શકું, હવે તે તમારી કૃપાથી સ્વામિની થઈશ. ત્યારે વીરકની રજા લઈ નેમનાથ ભગવાન પાસે મહોત્સવપૂર્વક તેને દીક્ષા અપાવી. એક વખત શ્રી નેમિનાથ ભગવંત પરિવાર સાથે વિહાર કરતા રૈવતગિરિ પર Page #80 -------------------------------------------------------------------------- ________________ વંદનદ્વાર સમેસર્યા. ત્યારે કૃષ્ણ મહારાજા પરિવાર સાથે વંદન માટે ગયા. ભગવાનના અનેક ગુણાલંકૃત અઢાર હજાર સાધુઓને આનંદપૂર્વક દ્વાદશાવર્ત વંદનપૂર્વક વંદન કરે છે. એમની સાથે વંદન કરતા બીજા રાજાઓ થાકી ગયા ને ઉભા રહી ગયા, પણ વીરકે તે કૃષ્ણની સાથે બધા સાધુઓને વંદન કર્યું. પરસેવે રેબઝેબ થયેલ કૃષ્ણ શ્રી નેમિ-જિનેશ્વરને પૂછયું કે, નાથ...! ૩૬૦ (ત્રણસે સાઈઠ) યુદ્ધ કરતાં હું જેટલો થાક્યો નથી એટલે સાધુઓને વંદન કરતા થાકી ગયે છું. ભગવાને કહ્યું કે, હું કૃષ્ણ..! આ વંદન કરવાની ભક્તિથી તે ક્ષાયિક સમતિ પ્રાપ્ત કર્યું છે, તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું અને સાતમી નરક એગ્ય તે જે આયુકર્મ ઉપાર્જિત કર્યું હતું તે ત્રીજી નરકનું થયું છે. અહિં કૃષ્ણનું ભાવથી કૃતિકર્મ અને કૃષ્ણની પાછળ વંદન કરનાર વીરકનું દ્રવ્ય-કૃતિકર્મ જાણવું. પૂજાકમાં બે સેકનું ઉદાહરણ:-- એક રાજાને બે સેવક હતા. તે બે વચ્ચે નજીકના બે ગામની હદ વિષે વિવાદ થયે. તે વિવાદને દૂર કરવા માટે રાજા પાસે જતા હતા. તે બંનેને રસ્તામાં સામે આવતા સાધુ દેખાયા. તે બેમાંથી એક બોલ્યા કે, સાધુ-દર્શનથી નક્કી સિદ્ધિ થાય છે. આમ બોલી તે પ્રદક્ષિણ કરી, ભક્તિપૂર્વક સાધુને નમીને ગયે. બીજે પણ પ્રથમ સેવકની જેમ પ્રદક્ષિણું અને વંદન કરીને ગયે. રાજા પાસે જઈ તે બંનેએ પોતાની વાત કરી, ત્યારે રાજાએ પ્રથમ વંદન કરનારને જય આપ્યું અને બીજાને પરાજય આપ્યું. આમાં પહેલાનું ભાવથી પૂજાકર્મ અને બીજાનું દ્રવ્યથી પૂજાકર્મ. વિનય કર્મમાં પાલકનું ઉદાહરણ - દ્વારકા નગરીમાં કૃષ્ણ મહારાજાને પાલક, શાંબ વિગેરે ઘણા પુત્રો હતા. એક વખત મનાથ ભગવત આવ્યા એટલે કૃષ્ણ બધા પુત્રોને કહ્યું કે, જે કાલે સવારે ભગવાનના ચરણકમલને સહુથી પહેલા વાંદશે, તેને તે જે માંગશે તે બધું આપીશ. શાંબે સવારે ઉઠી પોતાના મકાનમાં રહી ભક્તિપૂર્વક વંદન કર્યું. દુષ્ટ–બુદ્ધિ અભવ્ય પાલક રાયેલોભથી અશ્વરત્ન પર બેસી ભગવાન પાસે જઈ પ્રભુને વંદન કર્યું. કૃષ્ણ ભગવાન પાસે નમીને પૂછ્યું કે, શાંબ અને પાલક –એ બેમાંથી આજે પહેલા તમને કેણે વંદન કર્યું? ભગવાને કહ્યું કે, હે કૃષ્ણ...! શબે ભાવથી પહેલા વંદન કર્યું અને પાલકે દ્રવ્યથી પ્રથમ વંદન કર્યું. ત્યારે કૃષ્ણ પણ કૃપા કરીને શ્રેષ્ઠ ગુણીયલ શાબને અશ્વરત્ન આપ્યું અહિં પાલકનું દ્રવ્યથી વિનયકર્મ અને શાંબનું ભાવથી વિનયકર્મ જાણવું. (૧૨૮) ગુરુ સંબંધી તેત્રીશ આશાતના દ્વાર : पुरओ पक्खोसन्ने गंताचिट्ठणनिसीयणायमणे । आलोयणऽपडिसुणणे पुवालवणे य आलोए ॥ १२९ ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૨ પ્રવચનસારાદ્ધાર तह उवदंस निमंतण खद्धा अयणे तहा अपडिसुणणे । खद्धत्तिय तत्थगए कि तुम तज्जाय नो सुमणे ॥ १३० ॥ नो सरसि कहं छित्ता परिसं भित्ता अणुट्टियाइ कहे । संथारपायट्टण चिट्ठोच्चसमासणे यावि ॥ १३१ ॥ આગળ, પાછળ અને પડખે (બાજુમાં ), ચાલતા, ઊભા રહેતા અને એસતા–એ ત્રણ, આગળના ત્રણ વડે ગુણતા નવ થાય. (૧૦) પ્રથમ આચમન, (૧૧) પ્રથમ ઇરિયાવહી રૂપ આલાચના, (૧૨) સાંભળવું નહીં, (૧૩) ગુરુપહેલા એલવુ, (૧૪) ગુરુ પહેલા બીજા પાસે ગેાચરી આલાવવી, (૧૫) ખીજાને પહેલા ગેાચરી બતાવવી, (૧૬) ગુરુ પહેલા બીજાને આમત્રણ આપવું, (૧૭) ભિક્ષા લાવીને ગુરુની સામે જ લઈને પૂછયા વગર મીજાને ઘણું ઘણું આપવુ' (૧૮) અશનાદિ આહાર ઘણા ખાય, (૧૯) અપ્રતિશ્રવણ ગુરુ બેાલાવે તે જવાબ ન આપવા, (૨૦) કઠોર શબ્દથી વડીલ સામે બેલવું, (૨૧) આસને બેઠા બેઠા જવાબ આપવા, (રર) શું કહેા છે ? એમ કહી જવાબ આપવા, (૨૩) તુકારાથી ગુરુ સાથે વાત કરવી (ર૪) ગુરુની સામે જવાબ આપવા (૨૫) ગુરુના વ્યાખ્યાનથી નારાજ થવુ', (૨૬) તમને આ વાત યાદ નથી, (૨૭) ગુરુ ધ કથા કહેતા હોય ત્યારે આવીને શ્રોતાઓને કહે કે આ વાત હુ' તમને સારી રીતે કહીશ, (૨૮) વ્યાખ્યાન-સભા તેાડી નાખવી, (૨૯) ગુરુએ વ્યાખ્યાન પૂરુ કર્યો પછી પાતેપેાતાની હેશિયારી બતાવવા ફરી વ્યાખ્યાન કરવું, (૩૦) ગુરુના સ’થારા વિગેરેને પગ લગાડવા. (૩૧) સથારા પર બેસવું, સુવું (૩ર) ગુરુથી ઊંચા આસને બેસવું, (૩૩) ગુરુના સમાન આસને બેસવું, (૧૨૯–૧૩૧) पुरओ अग्गपसे पक्खे पासंमि पच्छ आसन्ने । गमणेण तिन्नि ठाणेण तिन्नि तिण्णि य निसीयणए ॥ १३२ ॥ विजय साइगदूसणाउ आसायणाओ नव एया । सेस्स विहारगमे रायणियपुव्वमायमणे ॥ १३३ ॥ પુરત: એટલે આગળ, પછેૢ એટલે પાસે, પચ્છ એટલે પાછળ— એ રીતે ગુરુની આગળ-પાસે-પાછળ નજીકમાં ચાલવાથી ત્રણ, ભા રહેવાથી ત્રણ અને બેસવાથી ત્રણ આશાતના-એમ આ નવ આશાતના, Page #82 -------------------------------------------------------------------------- ________________ વદનહાર ૬૩ વિનયના ભગ થતા હેાવાથી થાય છે. રત્નાધિક સાથે ગયેલા શિષ્યનું રત્નાધિક પહેલા આચમન કરવુ... ૧. શિષ્ય ગુરુની આગળ વગર કારણે ચાલે તા વિનયના ભંગ થાય માટે આશાતના લાગે. રસ્તા વિગેરે બતાવવા માટે ચાલે તે દોષ ન કહેવાય. ૨. ગુરુની બંને પડખે ચાલે તે આશાતના. ૩. પાછળ પણ અતિ નજીક ચાલે તેા આશાતના, કેમકે શ્વાસેાશ્વાસ, છીંક, કફ્ વિગેરે પડવારૂપ દોષ લાગવાના સંભવ છે. એટલે જેટલી ભૂમિ દૂર રહીને ચાલતા આશાતના ન થાય તેટલે દૂર રહી ચાલવું. ૪-૬ એ પ્રમાણે ગુરુની આગળ—પડખે અને પાછળ ઉભા રહેવાથી શિષ્યને ખીજી ત્રણ આશાતના. ૭-૯ એ પ્રમાણે ગુરુની આગળ-પડખે અને પાછળ બેસવાથી ત્રીજી ત્રણ આશાતના થાય. કારણે બેસવાથી, ઉભા રહેવાથી, ચાલવાથી દોષ ન લાગે. ૧૦. આચાર્યની સાથે સ્થંડિલભૂમિએ ગયેલ શિષ્ય, આચાય ની પહેલા આચમન કરે ( પગ સાફ કરે ) તા આશાતના લાગે. ( ૧૩૨–૧૩૩ ) पुव्वं गमनागमणालोए सेहस्स आगयस्सतओ । ओ सुत्ते जागरस्स गुरुभणियपडिसुणणा ।। १३४ ॥ ૧૧. સ્થ’ડિલભૂમિ વિગેરે બહારથી આવેલ ગુરુની પહેલા જ શિષ્ય ગમનાગમન વિષયક આલોચનારૂપ ઇરિયાવહી કરે અને ગુરુ પછી કરે તેા શિષ્યને આશાતના લાગે. ૧૨. રાતના સમયે રત્નાષિક પૂછે કે “કાણુ સુતુ છે? કાણુ જાગે છે?” ત્યારે જાગતા હૈાવા છતાં જાણે સાંભળતા ન હોય –એમ રહેતા શિષ્યને આશાતના લાગે...(૧૩૪) દ आलवणाए अरिहं पुव्वं सेहस्स आलवेंतस्स । रायणियाओ एसा तेरसमाssसायणा होइ ॥ १३५ ॥ ૧૩. ગુરુ વગેરે જેની સાથે વાત કરવાના હાય, તેની સાથે ગુરુ-રત્નાધિક વિગેરેની પહેલા જ શિષ્ય પાતે જ વાત કરવા માંડે તેા આશાતના થાય...(૧૩૫) असणाईयं लद्धुं पुव्विं सेहे तओ य रायणिए । आलोए चउदसमी एवं उवदंसणे नवरं ॥ १३६ ॥ ૧૪. અશન-પાન-ખાદિમ-સ્વામિરૂપ ભિક્ષા લાવીને પહેલા ખીજા કાઈ પણ શિષ્ય વિગેરેની આગળ આલેચે પછી ગુરુ આગળ આલેચે, તા શિષ્યને આશાતના લાગે. Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારોદ્ધાર ૬૪ ૧૫. અશનાદિ ચાર પ્રકારની ભિક્ષા લાવી પહેલા બીજા કેઈને બતાવે પછી ગુરુને બતાવે તે શિષ્યને આશાતના લાગે.(૧૩૬) एवं निमंतणेऽवि य लद्धं रयणाहिगेण तह सद्धि । असणाइ अपुच्छाए खद्धंति बहुं दलंतस्स ॥ १३७॥ संगहगाहाए जो न खद्धसदो निरुवीओ वीसु । तं खद्धाइयणपए खद्धत्ति विभज जोयेजा ॥ १३८ ॥ એ પ્રમાણે ભિક્ષા લાવી ગુરૂ વિગેરે રત્નાધિકની સાથે નિમંત્રણમાં પણ સમજવું અશનાદિ આહાર પૂછયા વગર નવા સાધુઓને એણે ઘણે આપે. સંગ્રહ ગાથામાં ખટ્ટા” શબ્દ જુદે લીધે નથી છતાં “ખદાયયણુ પદમાં શબ્દ જુદો કરે ૧૬. અશનાદિ ચાર પ્રકારની ભિક્ષા લાવીને પૂજ્ય (ગુરુ) ને પૂછયા વગર પહેલા (શિષ્યને)નાનાઓને આમંત્રણ આપે પછી આચાર્ય વિગેરે રત્નાધિકને, તે આશાતના થાય. ૧૭. અશનાદિ ચાર પ્રકારની ગોચરી લાવી આચાર્ય મહારાજને પૂછયા વગર જેમ જેને ઠીક લાગે તેમ તેને ઘણું આપી દે તે આશાતના લાગે છે. સૈદ્ધાંતિકેએ “ખદ્ધ” શબ્દનો અર્થ “ઘ ” કર્યો છે. પ્રશ્ન – સંગ્રહગાથામાં “ખદ્ધ” શબ્દ જુદે ગ્રહણ કર્યો નથી. તે પછી શા માટે જુદા દેષની વ્યાખ્યા કરે છે ? ઉત્તરઃ— જે કે અહિં આગળ સંગ્રહ ગાથામાં “પદ્ધ” શબ્દ જુદો ગ્રહણ કર્યો નથી. છતાં પણ આગળ અઢારમાં દષના પત્રમાં જે શબ્દ છે, તે જ કરી સત્તરમાં દોષરૂપે વર્ણવ્યો છે. આમાં સંગ્રહકારનો દેષ નથી કેમકે સૂત્રની રચના વિચિત્ર પ્રકારની હોય છે. આથી સૂત્રકારે જ આ ગાથામાં ખુલાસે કર્યો એટલે જુદો અર્થ થાય છે. एवं खद्धाइयणे खद्धं बहुयंति. अयणमसणंति । आईसद्दा डायं होइ पुणो पत्तसागतं ॥ १३९ ॥ वन्नाइजुयं उसद रसियं पुण दाडिमंबगाइयं । भणई तु मणुण्णं मन्नइ मणसा मणामं तं ॥ १४० ॥ निद्धं नेहबगाढं रूक्ख पुण नेहवज्जियं जाण । एवं अप्पडिसुणणे नवरिमिणं दिवस विसयंमि ॥ १४१ ॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ વદનદ્વાર ૬૫ “ખધાઇયણું” પદમાં “ખધ” શબ્દ બહુ અથમાં છે. અયણ એટલે અશન સમજવુ' અને આદિ શબ્દથી ડાય” શબ્દ એટલે મસાલાવાળા વૃત્તાંક, ચીભડા, ચણાવિગેરે અને “પત્ર”શબ્દથી શાકભાજી વિગેરે સમજવું, સારા વણુ–ગંધ યુક્ત, પાકેલા, રસદાર, મનેાહર દાડમ, કેરી ફળ વિગેરે કાઇપણ પ્રકારે અચિત્ત કરી આકર્ષિત થઇને ખાય, અથવા ખરાબ હોય તે દ્વેષપૂર્ણાંક ખાય, ઘી વિગેરેથી લચપચતું અથવા લખુ પણુ ઘણુ ઘણુ` ખાય. દિવસે ગુરુ મેલાવે તે ન સાંભળ્યા જેવુ` કરી જવાબ ન આપે. ૧૮. “ ખદ્ધાયયણ ’’ એટલે ઘણુ ભેાજન કરવું એવો અર્થ થાય છે. તે દશાશ્રુતસ્કંધસૂત્રની અપેક્ષાએ જાણવું. ખદ્ધાયયણ ” પુ૪માં બદ્ધ ” શબ્દના બહુ” અર્થ થાય છે અને “ અયણુ ” શબ્દના અશન અ થાય. બહુ વિગેરે એટલે વડા આદિ આહારનું ખાવું. આદિ શબ્દથી ડાક વિગેરે. ડાક એટલે સારા સંસ્કારિત કરેલ વૃત્તાંક, ચીભડા, ચણા વિગેરે તથા શાકભાજી કહેવાય. તે પાતે જ લઈ લઈને ખાય. 66 66 66 સારા વર્ણ-ગંધ યુક્ત, પાકેલા, રસદાર દાડમ, કેરી વિગેરે ફળાદિને કાઈ પણ પ્રકારે અચિત્ત કરીને ખાય. મનોજ્ઞ ભાજન અથવા સ્નિગ્ધ કે રૂક્ષ ભાજન જે હોય, તે ઘણુ· ઘણું ખાય. ઘી વિગેરેથી લચપચતા આહાર ખાય, ચિકાશ વગરના લુખ્ખા આહાર પણ ઉપર કહ્યા પ્રમાણે ખાય, તે આશાતના થાય. મીજી જગ્યાએ આ પ્રમાણે વ્યાખ્યા કરી છે. શિષ્ય ગોચરી લાવી આચાય ને થાડુ ક આપીને પાતે ઘી-તેલવાળા, મીઠા સુંદર વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળા આહાર, શાક વિગેરે દ્રવ્યાને પોતે આસક્તિપૂર્વક વાપરે તેા આશાતના થાય. ૧૯. આચાર્ય મહારાજ મેલાવે તે સાંભળે નહીં તે આશાતના થાય. પ્રશ્ન :—અપ્રતિશ્રવણુ દ્વાર તેા પહેલા આગળ કહી ગયા છે, તા ફ્રી કેમ કહેા છે? જવાબઃ— આ અપ્રતિશ્રવણ સામાન્યથી દિવસાશ્રયિને જાણવું. જે આગળ કહ્યું છે તે રાત્રીના અંધકારમાં હું જાણુ છું કે ઉંઘુ છું તેમ મને કોઈ જાણશે નહિ —એમ માનીને જવાબ ન આપે તે. આ બે વચ્ચેના તફાવત છે. (૧૪૧) खर्द्धति बहु भणते खरकक्कसगुरूसरेण रायणियं । आसाणा उ सेहे तत्थ गए होइमा चऽण्णा ।। १४२ ॥ ૨૦. “ખદ્ધ” એટલે “ ઘણું ” કહેવાય. “ ખર ” એટલે અતિઘણું કર્કશ એટલે પુરુષ, કઠોર. અતિ કઠોર અને મેટા અવાજપૂર્વક રત્નાધિક ગુરુ વિગેરેને જેમ તેમ ઘણું આલે, તે આશાતના થાય. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૬ પ્રવચનસારોદ્ધાર ૨૧. રત્નાધિક બેલાબે છતે જ્યાં બેઠે હોય ત્યાંથી જ જવાબ આપે પણ નજીક આવીને જવાબ ન આપે, તે આશાતના થાય. (૧૪૨) सेहो गुरुणा भणिओ तत्थ गओ सुणइ देइ उल्ला । एवं किंति च भणइ न मत्थएणं तु वंदामि ॥ १४३ ॥ ૨૨. શિષ્યને ગુરુ બેલાવે ત્યારે ગુરુની પાસે ગયા વિના સાંભળે અને જવાબ આપે પણ મનમાં વિચારે કે નજીક જઈને શું કામ છે? તે આશાતના લાગે. માટે નજીક જઈ “મQએણ વંદામિ” બેલીને આગળ વાત કરે. (૧૪૩) एवं तुमंति भणई कोऽसि तुम मज्झ चोयणाए उ ? । एवं तज्जाएणं पडिभणणाऽऽसायणा सेहे ॥ १४४ ॥ अज्जो ! किं न गिलाणं पडिजग्गसि पडिभणाइ कि न तुम ? । रायणिए य कहते कहं च एवं असुमणत्ते ॥ १४५ ॥ તું મને પ્રેરણ કરનાર કેશુ? એ પ્રમાણે તુકારે કરે તથા ગુરુએ જે વાત કરી હોય તે જવાબ સામે કરી ગુરુનું અપમાન કરે તો આશાતના થાય. ' હે આર્ય! ગ્લાનની સેવા કેમ નથી કરતો ? શિષ્ય સામે કહે તમે કેમ નથી કરતા? રત્નાધિક ધમકથા કરતા હોય તે પોતાના મનને દુભવે. ૨૩ શિષ્ય રત્નાધિકને તુકારાથી બોલાવે “તું મને કહેનાર કોણ?” વિગેરે કહેવાથી ગુરુની આશાતના થાય. માટે શિષ્ય ગુરુઓને શ્રી ભગવન્, શ્રી પૂજ્ય, આપ વિગેરે શબ્દથી બોલાવવા જોઈએ. ૨૪. શિષ્ય રત્નાધિકને ગુરુના વચન વડે જ તેમને સામે જવાબ આપે. (ચાળા પાડે). જેમ આચાર્ય શિષ્યને કહ્યું કે, “હે આર્ય ! ગ્લાનની ભક્તિ કેમ કરતું નથી ?” ત્યારે શિષ્ય કહે કે “તમે જ કેમ ભક્તિ નથી કરતા ?” આચાર્ય કહે કે, “તું આળસુ છે.” ત્યારે શિષ્ય કહે, “તમે જ આળસુ છે. આ પ્રમાણે સામે બોલવાથી આશાતના થાય. ૨૫. “અહો...પૂજ્ય ગુરુભગવંતે કેવું સરસ વ્યાખ્યાન કર્યું એ પ્રમાણે પ્રસન્નમને. અનુમોદના ન કરે તો આશાતના થાય. (૧૪૪–૧૪૫) एवं नो सरसि तुमं एसो अत्थो न होइ एवंति । एवं कहमच्छिंदिय सयमेव कहेउमारभइ ॥ १४६ ॥ ૨૬. ગુરુ વ્યાખ્યાન કરતા હોય ત્યારે તેમને કહે કે, “ આ અર્થ તમને બરાબર યાદ નથી” અથવા “આ પ્રમાણે આ અર્થ નથી થતો.” આ પ્રમાણે કહે તે આશાતના થાય. Page #86 -------------------------------------------------------------------------- ________________ વદનદ્વાર ૬૭ ૨૭. ગુરુ વ્યાખ્યાન કરતા હોય ત્યારે આ વાત હું તમને સારી રીતે કહીશ,” આ પ્રમાણે ખાલી ગુરુના વ્યાખ્યાનનેા ભંગ કરે તે આશાતના થાય (૧૪૬) तह परिसं चिय दिइ तह किंची भणइ जह न सा मिलइ । are अणुट्टियाए गुरुभणिअ सवित्थरं भणइ ॥ १४७॥ ૨૮. ગુરુ વ્યાખ્યાન કરતા હાય અને સાંભળીને પદા પ્રસન્ન થઈ હાય, ત્યારે શિષ્ય વચમાં આવીને કહે હવે ગેાચરીના સમય થયા છે, સૂત્રપેારિસિના ટાઇમ છે” વગેરે કહેવા દ્વારા વ્યાખ્યાન સભાના ભંગ કરે તે આશાતના થાય. ૨૯. ગુરુએ વ્યાખ્યાન પુરું કર્યું હોય, પણ સભા ઊભી ન થઈ હેાય ત્યારે પેાતાની ઢાંશિયારી વિગેરે બતાવવા માટે ફ્રી ગુરુએ કહેલા અના જ વારવાર સવિસ્તાર વ્યાખ્યાન કરે તે। આશાતના થાય..(૧૪૭) से संथारं वा गुरुण संघट्टिऊण पाहि । खामेइ न जो सेहो एसा आसायणा तस्स ॥ १४८ ॥ ૩૦. ગુરુના ૧સંથારા કે શય્યા વિગેરેને પગ લગાડે અથવા રજા વગર હાથ વિગેરેથી અડીને મિચ્છામિ દુક્કડ ન આપે તેા આશાતના થાય. આગમમાં કહ્યું છે કે ગુરુની ઉપધિને પગ લાગી જાય તા કહે કે મારા અપરાધ ખમેા. ફરીવાર આવું નહીં કરું. (૧૪૮) गुरु सेज्जसंथारगचिट्ठण निसियणतुयट्टणेऽहऽवरा । गुरुउच्चसमासणचिट्ठणाइकरणेण दो चरिमा ॥ १४९ ॥ ૩૧. ગુરુની શય્યામાં, સૌંથારામાં ઉભેા રહે, બેસે અથવા સુવે તા આશાતના થાય. ૩૨. ગુરુની સમક્ષ ઊંચા આસને બેસે, ઉભેા રહે, સુવે તે આશાતના થાય. ૩૩. ગુરુની સમાન આસને બેસે, સુવે, ઉભા રહે તે આશાતના થાય. (૧૪૯) વંદનના ઢાષ :——— अणादियं च थ च पविद्धं परिपिंडियं । टोलाइ अंकुसं चेव, तहा कच्छवरिंगियं ॥ १५० ॥ मच्छुव्वत्तं मणसा पउ तह य वेड्याबद्धं । भयसा चैव भयंत मित्ती गाव कारणा ॥ १५१ ॥ तेणियं पडिणीयं च, रुठ्ठे तजियमेव य । सडूढं च हिलियं चेव, तहा विप्पलिउंचियं ॥ १५२ ॥ ૧ દેહ પ્રમાણ શય્યા અને અઢી હાથ પ્રમાણ સૌંથારા હાય... Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારોદ્ધાર दिट्ठमदिट्टं च तहा, सिंगं च करमोयणं । आलिट्ठमणालिटुं ऊणं उत्तरचूलियं ॥ १५३ ॥ मूयं च ढड्ढरं चेव चुडुलीयं च अपच्छिमं । बत्तीसदोसपरिसुद्धं किइकम्मं पउंजए ॥ १५४ ॥ અનાદત, સ્તબ્ધ, પ્રવિદ્ધ, પરિપિડિત, લગતિ, અકુશ, કચ્છ પરિગિત, મત્સ્યોદવૃત, મનસાદુષ્ટ, વેદિકાબદ્ધ, ભયથી, ભજત, મિત્રી, ગૌરવ, કારણ, તેન (ચેરી), પ્રત્યનિક, રૂ, તજન, શઠ, હિલને, વિપરિકચિત, દૃષ્ટાન્ટ, ગ, કર, મેચન, આલિષ્ટ-અનાશ્લિષ્ટ, ન્યૂન, ઉત્તર ચૂલિક, મૂક, હ૮ર, ચૂડલિક એ બત્રીસ દેષથી રહિત પ્રસન્નતાપૂર્વક શુદ્ધ વંદન સાધુએ કરવું જોઈએ. (૧૫૦–૧૫૪) आयरकरणं आढा तविवरीयं अणाढियं होइ । दव्वे भावे थद्धो चउभंगो दव्वओ भइओ ॥ १५५ ॥ ૧. આદરપૂર્વક જે કરવું તે આદત. તેને આર્ષ પ્રયોગમાં આહા કહેવાય. અનાદરપૂર્વકનું કાર્ય તે અનાદત દેશ. ર. મતિ વિગેરેના મદથી સ્તબ્ધ (અક્કડ)પણે જે વંદન કરાય તે સ્તબ્ધ દેષ, તે સ્તબ્ધ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તેની ચતુર્ભગી આ પ્રમાણે – ૧. દ્રવ્યથી સ્તબ્ધ પણ ભાવથી નમ્ર. ર. ભાવથી સ્તબ્ધ પણ દ્રવ્યથી નમ્ર, ૩. દ્રવ્ય અને ભાવથી સ્તબ્ધ. ૪. દ્રવ્ય અને ભાવથી સ્તબ્ધ નહીં (નમ્ર) * ૧. વા વિગેરેથી પકડાયેલ શરીરવાળા કેઈનું શરીર નમતુ ન હોય, છતાં પણ ભાવથી નમ્ર હોય. ૨. ભાવથી માનસિક અધ્યવસાયરૂપ સ્તબ્ધ હેય પણ દ્રવ્યથી શરીર નમ્ર, ૩. ભાવથી અને દ્રવ્યથી બંને રીતે સ્તબ્ધ (અક્ક) ૪. દ્રવ્યથી અને ભાવથી બંને રીતે અસ્તબ્ધ (નમ્ર). આ ચેાથે ભાંગે શુદ્ધ છે. બાકીના ભાંગામાં ભાવથી સ્તબ્ધ અશુદ્ધ છે. દ્રવ્યથી સ્તબ્ધની ભજન થાય છે એટલે શુદ્ધ પણ હય, અશુદ્ધ પણ Page #88 -------------------------------------------------------------------------- ________________ વંદનદ્વાર હોય. જેમ પેટ, પીઠ ફુલની પીડાથી પીડાયેલ નમવા માટે અશક્ત હેય તે તે કારણે સ્તબ્ધ હોય તો પણ શુદ્ધ છે, નિષ્કારણ સ્તબ્ધ (અક્કડ) અશુદ્ધ છે. એથી જ કહ્યું કે દ્રવ્યથી ભજના છે દુષ્ટ નથી, પણ ભાવથી સ્તબ્ધ તો દુષ્ટ જ છે. તે સ્તબ્ધ ષ. (૧૫૫) पविद्धमणुवयारं जं अप्पिंतो णिजंतिओ होइ । जत्थ व तत्थ व उज्झइ कियकिच्चो वक्खरं चेव ॥ १५६ ॥ પવિદ્ધ એટલે ઉપચાર વગરનું એટલે કે જે વંદન કરતા પોતે અનિયંત્રિત હોય અનિયંત્રિત હેવાથી પિતાનું કાર્ય પુરૂ થયું છે-એમ માની જ્યાં ત્યાં વંદન પુરૂ કર્યા વગર છોડીને ભાગી જાય તે પવિદ્ધ દોષ. ૩. પવિદ્ધ એટલે ઉપચાર વગર. જેમાં ગુરુને વંદન કરતા અનિયંત્રિત એટલે કે અવ્યવસ્થિત હોય, તેથી પ્રથમ પ્રવેશ વિગેરે કેઈપણ સ્થાને, વંદન પૂરુ કર્યા વગર, -વંદન છોડીને ભાગી જાય. જેમ કેઈએ કેઈ નગરમાંથી ભાડેથી માલ ઉપાડનાર મજૂર કર્યો હોય અને બીજા નગરમાં લઈ જવા માલ ઉપડાવ્યા અને નગર આવ્યું એટલે માલિકે કહ્યું કે તું અહિં ઉભો રહે, હું માલ ઉતરાવવા માટેની જગ્યા જોઈ આવું ત્યારે તે મજૂર કહેવા લાગ્યું કે મારે તે આ નગર સુધી જ સામાન લાવવાને છે–એમ નકકી થયું છે, એટલે મારું કામ પુરુ થયું, હું રાહ નહીં જેઉં એમ કહી વચ્ચે જ સામાન મૂકી જ રહે તેમ સાધુ અસ્થાનમાં જ વંદન છોડીને જતો રહે. (૧૫૬) संपिडिए व वंदइ परिपिडिय वयणकरणओ वावि । टोलोव्व उप्फिडंतो ओस्सकहिसक्कणे कुणइ ॥ १५७ ॥ આચાર્ય વિગેરે અનેકને એક જ વંદનમાં વંદન કરી લે અથવા તે વચન અને હાથ વિગેરે અવયવને એકઠા કરીને બોલે તે સપિડિતદેષ. ટેલ એટલે તીડની જેમ આગળ પાછળ થતો વંદન કરે તે લગતિદોષ. ૪. એક જગ્યાએ ભેગા થયેલ આચાર્ય વિગેરેને એક જ વંદનથી વાંદી લે, પણ જુદા જુદા ન વાંદે તે પરિપિડિત વંદન કહેવાય અથવા સૂત્રોચ્ચારરૂપ વચનો અટક્યા વગર બેલવા અને હાથ પગ વિગેરે એટલે સાથળ પર બંને હાથ રાખવાપૂર્વક અવચ એકઠા કરીને વંદન કરે તે પરિપિડિત દોષ. ૫. તીડની જેમ ઉડતો આગળ પાછળ જ વંદન કરે તે લગતિ દે. (૧૫) उवगरणे हत्थंमि व घेत्त निवेसेइ अंकुसं बिति । ठिउविट्ठरिंगणं जं तं कच्चवरिंगियं जाणं ॥१५८ ॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારોદ્ધાર ગુરૂના હાથને કે ઉપકરણ પકડીને બેસાડી જે વંદન કરાય, તે અકુશ દોષ, ઉભા રહીને કે બેસીને વંદન કરતા કંઇક આગળ પાછળ થવું તે કચ્છપરિંગિંત દોષ. ७० ૬. અંકુશ વડે હાથીની જેમ આચાય ઉભા હાય, સુતા હાય કે બીજા કાર્ય માં રાકાયેલા હાય ત્યારે તેમના ચાલપટ્ટો કે ચાદર અથવા હાથ વિગેરે પકડી શિષ્ય અવજ્ઞાપૂર્વક ખેંચી વંદન કરવા માટે આસન પર બેસાડી વંદન કરે તે અંકુશ દોષ. આચાર્ય ભગવંતાને કયારે પણ ઉપકરણ વિગેરે ખે‘ચીને બેસાડી વંદન કરવા ચેાગ્ય નથી કેમકે અવિનય થાય છે. પરંતુ હાથ જોડી પ્રણામ કરવાપૂર્વક વિનયથી એમ કહે કે, હે ભગવંત . આપ બિરાજે એટલે હું વંદન કરું. આવશ્યકવૃત્તિમાં રજોહરણને બે હાથ વડે અંકુશની જેમ પકડી વંદન કરે તે અંકુશ દોષ કહેવાય એમ વ્યાખ્યા કરી છે. ખીજા આચાર્યો તે અંકુશથી કબ્જે કરાયેલ હાથીની જેમ માથું ઊંચ-નીચ કરતા જે વંદન કરે તે અંકુશ દોષયુક્ત વન. આ અને અભિપ્રાયા સૂત્રાનુસારી જણાતા નથી. આમાં તત્ત્વા બહુશ્રુતે જાણે. ૭. ઉભા રહી “તિત્તીસન્નયરા” વિગેરે સૂત્ર ખાલતા બેસી જાય. અહા કાય કાય” ખેલતા કાચબાની જેમ રિખન કરતા આગળ પાછળ થતા વંદન કરે તે કચ્છપરિંગિત ઢોષ......(૧૫૮) उति निवेसिंतो उच्चत्तड़ मच्छउच्च जलमज्झे । वैदिकामोव अन्नं झसो व परियतर तुरियं ॥ १५९ ॥ ૮. ઉભા થતા કે બેસતા પાણીમાં રહેલા માછલા ઉછળે તેમ ઊંચા-નીચા થતા. વંદન કરે. અથવા એક આચાર્યાદિને વાંદી ખાજુમાં રહેલા વંદનીયને વાંઢવા માટે નજીકમાં જવાને ઈચ્છતા પાતે બેઠા-બેઠા જ માછલીની જેમ ઝડપી અંગેાપાગ ફેરવીને જાય, તે મત્સ્યાવૃત્તદોષ. આ રીતે અંગ પરાવત ન કરવુ' તે મત્સ્યાવત પણ કહેવાય......(૧૫૯) अप्प पर पत्तिणं मणप्पओसो य वेइया पणगं । तं पुण जाणूवरि १ जाणुहिट्ठाओ २ जाणुवाहिं ३ वा ॥ १६० ॥ कुण करे जाणुं वा एगयरं ठवइ करजुयल मज्झे ४ । उच्छंगे करइ करे ५ भयं तु निज्जूहणाईयं ।। १६१ ॥ ૯. મનના દ્વેષ અનેક કારણસર હોઈ શકે છે, તે બધા દ્વેષ પેાતાના નિમિત્તે કે બીજાના નિમિત્તે થાય છે. તેમાં જ્યારે શિષ્યને ગુરુ કઈક કઠોર શબ્દ કહે, ત્યારે જો શિષ્યને દ્વેષ થાય તે તે આત્મપ્રત્યયમન દ્વેષ જાણવા. Page #90 -------------------------------------------------------------------------- ________________ ‘વંદનદ્વાર | ૭૧ જ્યારે તે જ શિષ્યને ગુરુ એમના સગાવહાલા મિત્રાદિની સમક્ષ કંઈ અપ્રિય કહે ત્યારે જે શિષ્યને ઠેષ થાય, તો તે પરપ્રત્યયમન છેષ જાણો. આ પ્રમાણે બીજા કારણથી પણ સ્વ–પર પ્રત્યયથી મનઃપ્રÀષ જેમાં થાય છે, તે મનઃપ્રઢષ કહેવાય છે. જે “અ૫–પર પત્તિએણે” એ પ્રમાણે પાઠ હોય તે આત્માની અપ્રિતી અને પરની અપ્રિતીથી મનઃપ્રàષ થાય છે. એની વિચારણા ઉપર પ્રમાણે કરવી. આ મન પ્રષદોષ. ૧૦. જાનુ ઉપર બે હાથ રાખી અથવા નીચે રાખી અથવા બે પડખે રાખી અથવા ખોળામાં રાખી અથવા ડાબે કે જમણે જાનુ બે હાથની વચ્ચે રાખી જે વંદન કરાય તે વેદિકાપંચક દેષ. ૧૧. વંદન ન કરું તે ગચ્છમાંથી કાઢી મૂકશે વિગેરે ભયથી જે વંદન કરાય તે ભયવંદન. (૧૬૦–૧૬૧) भयइ व भयिस्सइत्ति य इअ वंदइ ण्होत्यं निवेसंतो। एमेव य मित्तीए गारव सिक्खाविणीओऽहं ॥ १६२ ॥ મને ભજે કે ભજશે એ કારણથી નિહેરક સ્થાપવાપૂર્વક વંદે તે ભજ માનવંદન કહેવાય. એ પ્રમાણે મિત્રી વંદનમાં પણ એમ જ સમજવું. શિક્ષાવાન અને વિનીત છે એવા નૈરવ માટે વંદન કરાય તે ગેરવવંદન. ૧૨. હે આચાર્ય ભગવંત અમે તમને વંદન કરીએ છીએ—એ પ્રમાણે જણાવવાપૂર્વક વંદન કરે. શિષ્ય ગુરુને નજરાણું મૂકવાની જેમ ભજે છે. અર્થાત્ શિષ્ય મનમાં વિચારે કે ગુરુ મને સાચવે છે, સાચવ્યા છે, સાચવશે, અનુકૂળ રહેશે, મારી સેવામાં સાધુઓ આપશે વિગેરે અપેક્ષાપૂર્વક વંદન કરે, એટલે જે આચાર્ય મારી સેવા (સંભાળ) . કરશે તે હું પણ વંદનરૂપી નિહારક (ભટણું) મૂકીશ—એવા ઈરાદાપૂર્વક વંદન કરે તે (ભજન્ત) દોષ. ૧૩. જેમ નિહેરકદેષ યુક્ત વંદન કરે તેમ મૈત્રી આશ્રચિને પણ વંદન કરે એટલે આચાર્ય સાથે મિત્રતા–પ્રેમની ઈચ્છાથી વંદન કરે તે મૈત્રીષ. ૧૪. આ બધા સાધુઓમાં હું વંદનની સામાચારીમાં કુશળ છું, વિનિત છું એ પ્રમાણે જાણે એવા ઈરાદાથી બરાબર આવર્તી વિગેરે કરવાપૂર્વક વંદન કરે તે ગૌરવ વંદન. (૧૬૨ नाणाइ तिगं मोत्तं कारणमिहलोयसाहयं होइ । पूया गारव हेऊं नाणग्गहणे वि एमेव ॥ १६३ ॥ ૧૫. જ્ઞાન, દર્શન, ચારિત્ર સિવાય અન્ય કંઈ પણ આલેક સંબંધી વસ્ત્ર-કાંબળ વિગેરેની ઈચ્છાથી જે વંદન કરે તે કારણ દોષ. Page #91 -------------------------------------------------------------------------- ________________ ७२ પ્રવચનસારોદ્ધાર પ્રશ્ન - જ્ઞાનાદિ ગ્રહણ કરવા માટે જે વંદન કરાય, તે એકાંતે કારણવંદન નથી થતું? જવાબ :- જે પૂજાના આશયથી કે ગૌરવ માન વિગેરેના આશયથી જ્ઞાન વિગેરે ) ગ્રહણ કરવા માટે જે વંદન કરે તે પણ કારણવંદન કહેવાય. અહિં જ્ઞાન ગ્રહણના ઉપલક્ષણથી દર્શન, ચારિત્રનું પણ ગ્રહણ સમજી લેવું. (૧૬૩) हाउं परस्स दिह्रि वंदंते तेणियं हवइ एयं । तेणोविव अप्पाणं गृहइ ओभावणा मा मे ॥ १६४ ॥ ૧૬. પિતાના સિવાય બીજા સાધુઓ કે શ્રાવકની દષ્ટિથી છૂપી રીતે વંદન કરે તે. તૈન્ય (ચોરી) દેષ. અર્થાત્ બીજા સાધુ સાદેવીથી પોતાની જાતને વંદન કરતી વખતે ચરની જેમ છૂપાવે. કારણ કે બીજા સાધુ-સાદેવીમાં મારી અપભ્રાજના ન થાઓ કે અહી અતિ વિદ્વાન એવા સાધુ બીજાઓને વંદન કરે છે. (૧૬૪) आहारस्स उ काले नीहारस्सावि होइ पडिणीय । रोसेण धमधमंतो ज वंदइ रुट्ठमेयं तु ॥ १६५ ॥ ૧૭. ગુરુના ગોચરી વાપરવાના સમયે કે Úડિલ-લઘુનીતિના સમયે જે વંદન કરાય તે પ્રત્યનીકળેષ. ૧૮. પોતાની કલ્પના વિગેરે કઈ કારણથી ગુસ્સાથી ધમધમતે જે વંદન કરે તે રુષ્ટ દેષ. (૧૬૫) नवि कुप्पसि न पसीयसि कट्ठसिवो चेव तज्जियं एयं । सीसंगुलिमाईहि य तज्जेइ गुरूं पणिवयंतो ॥ १६६ ॥ ૧૯. લાકડાની બનાવેલ શિવની પ્રતિમા જેમ વંદન ન કરનાર ઉપર ગુસ્સે થતી નથી, તથા વંદન કરનાર ઉપર અવિશેષ સત્તાને કારણે પ્રસન્ન થતી નથી–એ પ્રમાણે તિરસ્કાર કરતે જે વંદન કરે તે તર્જિતદોષ. અથવા હે આચાર્ય દેવ! તમે મારી પાસે બધા લેકની વચ્ચે વંદન કરાવો છે પણ તમને ખબર છે, તમે એકલા છો ? આવા અભિપ્રાયપૂર્વક માથા વડે કે આંગળી વડે કે આદિ શબ્દથી ભ્રકુટી વિગેરે દ્વારા વંદન કરતા-કરતા તર્જના કરે તે તર્જિતવંદન કહેવાય. (૧૬૬) बीसंगट्ठाणमिणं सब्भावजढे सदं भवइ एयं । कवडंति कइयवति य सढयावि य हुंति एगट्ठा ॥ १६७ ॥ ૨૦. આ ગુરુમહારાજ વિશ્વાસનું સ્થાન છે માટે એમને યથાવત્ વંદન કરવાથી શ્રાવકે વિગેરે માટે વિશ્વાસ કરશે. આવા ઈરાદાપૂર્વક વંદન કરે અથવા શુન્ય હૃદયે. સદ્દભાવ વગર વંદન કરે તે શઠદેષ. (૧૬૭) ૧. (કપટ, કૈતવ, શઠતા વિગેરે શઠ શબ્દના પર્યાયવાચી શબ્દ છે.) Page #92 -------------------------------------------------------------------------- ________________ વંદનદ્વાર ૭૩ गणिवायग जिज्जत्ति हीलिउं कि तुमे पणमिऊण ! । दरवंदियंमिवि कहं करेइ पलिउंचिय एयं ।। १६८ ।। ૨૧. હે ગણિ, હે વાચક, હે યેષ્ઠાય! તમને વાંદવાથી શું? એ પ્રમાણે હાલના કરવાપૂર્વક જે વંદન કરે તે હીલીતષ. ૨૨. ડુંક વંદન કરી વચ્ચે દેશ વિગેરેની વિકથા કરે તે વિપરિકંચિત દેષ. (૧૬૮) अंतरिओ तमसे वा न वंदई बंदई उ दीसंतो । एयं दिट्ठमदिहें सिंग पुण मुद्धपासेहि ॥ १६९ ॥ ૨૩. ઘણા સાધુઓ વિગેરે વંદન કરતા હોય, તેમની વચ્ચે રહીને કે અંધારી જગ્યામાં રહી ચુપચાપ બેઠા રહે, કે ઉભે રહે પણ વંદન ન કરે, કઈ જુએ તે વંદન કરે એ દષ્ટાદષ્ટદેષ. ૨૪. મૂર્ધ શબ્દથી લલાટ જાણવું. લલાટની ડાબી જમણી બાજુએ વાંદણું દેતા હાથ અડાડે તે શ્રગદોષ. એટલે અહે કાર્ય કાય બેલી આવર્તી કરતી વખતે બંને હાથ પાળની વચ્ચે અડાડવાને બદલે ડાબી જમણી બાજુએ લગાડે તે શૃંગદેષ (૧૬૯) करमिव मन्नइ दितो वंदणयं आरहतिय करोत्ति । लोयइ कराउ मुक्का न मुच्चिमो वंदण करस्स ॥ १७० ।। ૨૫. વંદનને રાજકીય કરની જેમ અરિહંતન ટેક્ષ (કર) માનીને વંદન કરે તે કરદેષ. ૨૬. દીક્ષા લીધી એટલે અમે લૌકિક કરથી છૂટયા પણ અરિહંતના વંદનરૂપી ટેક્ષથી હજુ છૂટયા નથી-એ પ્રમાણે માની જે વંદન કરે તે મોચનદેષ. (૧૭૦) आलिद्धमणालिद्धं रयहरण सिरेहिं होइ चउभंगो । वयणक्खरेहिं ऊणं जहन्नकालेवि सेसेहिं ॥ १७१ ॥ રજોહરણ અને મસ્તકના આલિષ્ટ અને અનાલિટરૂપે ચાર ભાંગા થાય છે. વચન અક્ષર વડે અલ્પકાળ અને બાકી આવશ્યક વિગેરે રહી જવાથી ન વંદન થાય છે. ૨૭ આશ્લિષ્ટ એટલે અડવું અને અનાશ્લિષ્ટ એટલે ન અડવું તે, તેના રજોહરણ અને મસ્તક આશ્રયિ ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે, અહો કાયં કાય વિગેરે આવર્તે બોલતી વખતે ૧, કઈ જગ્યાએ “સિંગ પણ કુંભ પાસે હિં” એ પ્રમાણે પાઠ છે ત્યાં કુંભ શબ્દને અર્થ લલાટ જ સમજ બાકીને અર્થ ઉપર પ્રમાણે. ૧૦. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પ્રવચનસારોદ્ધાર (૧) હાથ વડે રજોહરણને અડે અને માથાને અડે. (૨) રજોહરણને અડે પણ માથાને ન અડે. (૩) માથાને અડે પણ રજોહરણને ન અડે. (૪) માથાને ન અડે અને રજોહરણને પણ ન અડે. આ ચાર ભાંગામાં પહેલો ભાગ શુદ્ધ છે. બાકીના ત્રણ ભાંગ અશુદ્ધ છે, તેથી તેમાં આલિષ્ટ અને અનાલિષ્ટનો દોષ લાગે છે. ૨૮. વચન એટલે અક્ષરોના સમૂહરૂપ કિયાના અંતવાળું વાક્ય. એક બે અક્ષરોથી હીન અથવા કઈ અતિ–ઉતાવળથી કે પ્રમાદી પણાથી થડા કાળમાં વંદન પૂરું કરે, ત્યારે વા, અક્ષરે કે અવનત વિગેરે આવશ્યક ઓછા થાય તે ન્યૂન નામને દોષ. (૧૭૧) दाउण चंदणं मत्थएण वंदामि चूलिया एसा । मृयव्व सदरहिओ जं वंदइ मूर्यगं तं तु ॥ १७२ ॥ ૨૯. વંદન કરીને છેલ્લે મોટા અવાજથી “મસ્થણ વંદામિ” એમ બોલે તે ઉત્તરચૂડ દેષ. ૩૦. મુંગાની જેમ આલાપક (સૂત્ર) મનમાં બેસીને જે વંદન કરે, તે મૂકષ. (૧૭૨) ढड्ढरसरेण जो पुण सुत्त घोसेइ ढड्ढरं तमिह । चुडलिं व गिहिऊणं रयहरण होइ चुडलिं तु ॥ १७३ ॥ ૩૧. મોટા અવાજથી સૂત્ર બેલ વાપૂર્વક જે વંદન કરે તે ઢઢર દેષ. ૩૨. ઉંબાડીયાની જેમ છેલ્લે રજોહરણ ભમાડે તે ચુડલિક દેષ. હંમેશા નિયત અનિયત એમ વંદન બે પ્રકારનાં છે. આ બંને સ્થાન બતાવે છે. पडिक्कमणे सज्झाए काउसग्गेऽवराह पाहुणए । आलोयण संवरणे उत्तमहे य वंदणयं ॥ १७४ ॥ ૧. અપરાધ સ્થાનેથી ગુણસ્થાનમાં પાછા ફરવું તે પ્રતિક્રમણ. તે પ્રતિક્રમણમાં વંદન હોય. ૨. વાચના વિગેરે સ્વાધ્યાય વખતે વંદન હેય. ૩. વિગઈ વાપરવા માટે અને આયંબિલના ત્યાગ માટે જે કાઉસ્સગ્ન કરીએ તે વખતે વંદન હોય. ૪. ગુરુ પ્રત્યેના વિનયના ભંગરૂપ અપરાધ થયે ક્ષમાપના કરવા જે વંદન કરે તે.. ૫. મહેમાન આવે ત્યારે વંદન કરવું. એટલે કે, દીક્ષાપર્યાયમાં મેટા સાધુ મહેમાન Page #94 -------------------------------------------------------------------------- ________________ વંદનદ્વાર ૭૫ તરીકે આવે ત્યારે નાના સાધુઓ વંદન કરે. અને નાના સાધુ મહેમાન તરીકે આવે તે મોટાને વંદન કરે. એમાં આ પ્રમાણે વિધિ છે. પ્રાથૂર્ણ બે પ્રકારે છે. સાંગિક અને અસાંગિક. સાંગિક હોય તો આચાર્યને પૂછી વંદન કરે. અસાંગિક હોય તે આચાર્યને વંદન કરી રજા આપે તે પછી વાંદે અથવા વંદા. ૬. અપરાધ હોય ત્યારે કે વિહાર કરતી વખતે વંદન કરીને ગુરુને આલોચના આપે ત્યારે વંદન હોય. ૭. ઘણું આગારેવાળું એકાસણુ વિગેરે પચ્ચકખાણ કર્યું હોય અને ભજન કર્યા પછી આગાના સંક્ષેપ સ્વરૂપ સંવરણ અથવા નવકારશી વિગેરે કરી હોય અને પછી અજીર્ણ વિગેરેના કારણે ઉપવાસ લે, એટલે સંવરણ પચ્ચખાણ કરે ત્યારે વંદન હેય. ૮. ઉતમાર્થ એટલે અનશન-સંલેખન કરતી વખતે જે વંદન હોય તે. આ પ્રમાણે નિયત-અનિયત સ્થાન વડે સામાન્યથી વંદનના ભેદ બતાવ્યા. (૧૭૪) Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩. પ્રતિક્રમણ દ્વાર: શુભાગમાંથી અશુભાગમાં ગયેલાનું ફરી શુભગોમાં આવવું તે પ્રતિક્રમણ. કહ્યું છે કે પોતાના સ્થાનથી પ્રમાદથી જે પરસ્થાનમાં ગયા હોય, તેમાં ફરી આવવું તે પ્રતિક્રમણ કહેવાય છે. પ્રતિકુલ જવું તે પ્રતિક્રમણ. કહ્યું છે કે “ક્ષાપશમિક ભાવમાંથી ઔદાયિકભાવને પામ્યો હોય, તેનું ઔદાયિકભાવમાંથી ક્ષાયોપથમિકભાવમાં પાછા ફરવું તે પ્રતિક્રમણ. વીપ્સા અર્થમાં પ્રતિ શબ્દ લઈએ, તે વારંવાર આત્માને પોતાના સ્થાને લાવવારૂપ પ્રતિક્રમણ કર્યું છે કે મોક્ષ ફલદાયક શુભમાં નિઃશલ્ય યતિનું જે વારંવાર (પાછા આવવું) પ્રવર્તાવું તે પ્રતિક્રમણ. તે પ્રતિક્રમણ અતીતકાળ, વર્તમાનકાળ અને ભૂતકાળ વિષયક છે. પ્રશ્ન-પ્રતિક્રમણ તે અતીતકાળમાં જ ઘટે છે. કહ્યું છે કે ભૂતકાળને પ્રતિક્રમ્ છું. વર્તમાનકાળમાં સંવર કરું છું અને ભવિષ્યકાળનું પચ્ચખાણ કરું છું તે પછી પ્રતિકમણની ત્રિકાળ વિષયતા કેમ કહે છે? ઉત્તર:- અહીં પ્રતિક્રમણ શબ્દનો અર્થ ફક્ત અશુભ ગની નિવૃત્તિ એટલે જ કર. કહ્યું છે કે મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અસંયમનું પ્રતિક્રમણ, કષાનું પ્રતિકમણ, અપ્રશસ્તયોગોનું પ્રતિકમણ, તે રીતે નિંદા દ્વારા અશુભગ નિવૃત્તિરૂપ અતીત વિષયક પ્રતિકમણ, સંવર દ્વારા અશુભગની નિવૃત્તિરૂપ વર્તમાનકાળ વિષયક પ્રતિકમણ, પ્રત્યાખ્યાન દ્વારા અશુભગ નિવૃત્તિરૂપ ભવિષ્યકાળ વિષયક પ્રતિક્રમણ થાય છે માટે કે દેષ નથી. તે પ્રતિક્રમણ દેવસિક વિગેરે ભેદથી પાંચ પ્રકારે છે. દિવસના અંતે કરાતું દેવસિક, રાત્રીના અંતે કરાતું રાત્રીક, પખવાડીયાના અંતે કરાય તે પાક્ષિક, ચાર મહિનાના અંતે કરાય તે માસી, વર્ષના અંતે કરાય તે સંવત્સરી પ્રતિક્રમણ. પ્રતિક્રમણ ધ્રુવ અને અધ્રુવએમ બે પ્રકારે છે. ભારત-ઐરાવતક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં અપરાધ હોય, કે ન હોય તે પણ બંને વખતે પ્રતિક્રમણ અવશ્ય કરવાનું હોય છે. તેથી ધ્રુવ અને વચ્ચેના બાવીસ તીર્થંકરના શાસનમાં તેમજ મહાવિદેહક્ષેત્રમાં તેઓને કારણુ ઉત્પન્ન થાય ત્યારે જ પ્રતિક્રમણ કરવાનું હોવાથી અધ્રુવ છે. કહ્યું છે કે, ૧. “ પ્રતિ’ નામને ઉપસર્ગ પ્રતિ એટલ તરફ અને પ્રતિકૂળતાના અર્થમાં છે, “ ક્રમ ” ધાતુ પગ મૂકવાના અર્થમાં છે અને ભાવના અર્થમાં (અનર્) અન’ પ્રત્યય અંતમાં લાગવાથી “ક્રમણ થાય છે. પ્રતીપ ક્રમશું પ્રતિકુલ કમણું –પ્રતિક્રમણ તેથી ઉપર પ્રમાણે અર્થ થાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ૩. પ્રતિક્રમણ દ્વારઃ પહેલા અને છેલલા જિનને પ્રતિક્રમણ યુક્ત ધર્મ છે. અને મધ્યના બાવીસ તીર્થકરના કાળમાં કારણ વિશેષે પ્રતિક્રમણ હોય છે. પ્રતિક્રમણની વિધિ આ પ્રમાણે છે – પાંચ પ્રકારના આચારની વિશુદ્ધિ માટે સાધુ અને શ્રાવક ગુરુની સાથે પ્રતિક્રમણ કરે, ગુરુ ન હોય તો એકલા પણ પ્રતિક્રમણ કરે. દેવસિ પ્રતિકમણની વિધિ चिइवंदण उस्सग्गो पोत्तिय पडिलेह वंदणालोए । सुत्तं वंदण खामण वंदणय चरित्त उस्सग्गो ॥१७५॥ दसण नाणुस्सगो सुयदेवय खेत्त देवयाणं च । पुत्तियवंदण थुइतिय सक्कथय थोत्त देवसियं ॥१७६॥ ચિત્યવંદન, કાર્યોત્સર્ગ, મુહપત્તિનું પડિલેહણ, વાંદણું, આલોચના, પ્રતિક્રમણ-સૂત્ર, વાંદણ, ક્ષમાપના, વાંદણું, ચારિત્રને કાયોત્સર્ગ, દશન, જ્ઞાન, કૃતદેવતા, ક્ષેત્રદેવતાને કાયોત્સર્ગ, મુહપત્તિ પડિલેહણ, સ્તુતિત્રિક, શકસ્તવ સ્તોત્ર (સ્તવના) દૈવસિક કાઉસ્સગ્ય. ત્રણ સ્થાવર જંતુ વગરની નિર્દોષ ભૂમિ પર પૂછ-પ્રમાજી ઈરિયાવહી કરી, પહેલાં ચૈત્યવંદન કરવું. પછી આચાર્ય (ભગવાન) વિગેરેને ખમાસમણું દઈ જમીન પર મસ્તક રાખી, સકલ દેવસિક અતિચારેનું મિચ્છામિ દુક્કડં આપવું. પછી કરેમિભંતે, ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ વિગેરે સૂત્ર બેલી, દેવસિ અતિચારની ચિતવના માટે કાઉસ્સગ્ન કરવો. કાઉસ્સગ્નમાં ઘણી પ્રવૃત્તિવાળા સાધુઓ એકવાર ગાથાના અતિચારે વિચારે તેટલા વખતમાં અલ્પ પ્રવૃત્તિવાળા ગુરુ બે વાર ચિતવે. ગુરુએ કાઉસ્સગ્ગ પાર્યા પછી બધા સાધુએ કાઉસગ્ગ પારે. પારીને લેગસ્સ બેલી, બેસીને મુહપત્તિ પડિલેહે. તે પછી વાંઢણું આપી. કાઉસ્સગ્નમાં વિચારેલ અતિચારોની આલોચના એટલે ગુરુને નિવેદન કરે. પછી સાધુ, સામાયિક વગેરે સૂત્ર બલવાપૂર્વક પ્રતિકમણુસૂત્ર અને શ્રાવક શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્ર “વંદામિ જિણે ચકવીસ” સુધી કહે. તે પછી વાંદણ દઈ, ગુરુ વિગેરે વડીલને ક્ષમાપના કરે. તેની વિધિ આ પ્રમાણે ગુરુથી લઈ છના ક્રમાનુસાર સર્વ સાથે ક્ષમાપના કરે. પણ આચરણ આ પ્રમાણે છે. પાંચ વિગેરેનો ગણ હોય, તે ત્રણને ખમાવે અને પાંચથી ઓછા હોય, તે એક વડીલને જ ખમાવે. (એ પ્રમાણે રાઈ પ્રતિક્રમણ વિગેરેમાં પણ જાણવું) પછી વાંદણું આપે, આ વંદન આચાર્ય વિગેરેની નિશ્રામાં સ્થિર થવા માટે છે. તે પછી Page #97 -------------------------------------------------------------------------- ________________ ७८ પ્રવચનસારદ્વાર ચારિત્રની વિશુદ્ધિ માટે બે લેન્ગસ્સનો કાઉસ્સગ્ન કરે. તે પછી દર્શનશુદ્ધિ માટે એક લેગસ્સનો કાઉસ્સગ્ન કરે, ત્યારબાદ જ્ઞાનશુદ્ધિ માટે એક લોગસ્સને કાઉસ્સગ્ન પછી શ્રુત સમૃદ્ધિ નિમિત્તે શ્રુતદેવતાને એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, તેની સ્તુતિ બેલે અથવા બીજા બેલે તે સાંભળે. પછી સર્વ વિદન વિનાશ નિમિત્તે ક્ષેત્રદેવતાનો એક નવકારને કાઉસ્સગ્ગ કરી, તેની સ્તુતિ બેલે કે બીજા બેલે તે સાંભળે. ત્યારબાદ બેસી મુહપત્તિ પડીલેહી મંગલનિમિત્તે વાંદણા આપી ઈચ્છામે અણુસદ્દી કહી, બેસી ગુરુ એક સ્તુતિ બેલ્યા બાદ સર્વે મોટા સ્વરે ત્રણ સ્તુતિ બેલે (નમોડસ્તુ વર્ધમાનાય) પછી શકસ્તવ કહીને સ્તવન બોલે. પછી દિવસના અતિચારેની શુદ્ધિ માટે ચાર લેગસ્સનો કાઉસ્સગ્ન કરે. આ કાઉસ્સગ્નની વિધિ ગાથામાં ન કહેલ હોવા છતાં સંધ્યા વખત દેવસિ પ્રતિક્રમણની જાણવી. (૧૭૫–૧૭૬ ). રાઇઅ પ્રતિક્રમણની વિધિઃ मिच्छादुक्कड पणिवाय दंडयं काउसग्गतिय करणं । . पुत्तिय वंदण आलोय सुत्त वंदणय खामणयं ॥१७७।। वंदणयं गाहातिय पाठो छम्मासियस्स उस्सग्गो । पुत्तिय वंदण नियमो थुइतिय चिइवंदणा राओ ॥१७८॥ णवरं पढमो चरणे दंसण सुद्धीय बीय उस्सग्गो । सुअनाणस्स तईओ नवरं चिंतेइ तत्थ इमं ॥१७९।। तइए निसाइयारं चिंतइ चरिमंमि किं तवं काहं ?। छम्मासा एगदिणाइ हाणि जा पोरिसि नमो वा ॥१८०॥ “મિચ્છામિ દુક્કડ આપી પ્રણિપાત દંડક, ત્રણ કાઉસ્સગ્ન, મુહપત્તિ પડિલેહણ, વાંદણું, ત્રણ ગાથાના પાઠ, પછી છ માસી કાઉસ્સગ્ન, મુહપત્તિ પડિલેહણ, વાંદણું, પ્રત્યાખ્યાન, ત્રણ સ્તુતિ, ચિત્યવંદન-એ પ્રમાણે રાત્રિ પ્રતિમણને વિધિ છે. પહેલે કાઉસ્સગ ચારિત્રશુદ્ધિ માટે, બીજો દર્શનશુદ્ધિ માટે, ત્રીજો શ્રુતજ્ઞાનની શુદ્ધિ માટે છે, પણ ત્રીજા કાઉસ્સગ્નમાં રાત્રિ અતિચાર વિચારે. છેલ્લા કાઉસ્સગ્નમાં “હું ક્યો તપ કરું એની વિચારણું કરે, તે છ મહિનાથી લઈ એક દિવસ એાછ કરતા યાવત્ પારસી કે નવકારશી સુધી વિચારે. જમીન પર મસ્તક સ્થાપી હાથ જોડી રાત્રિનાં સંપૂર્ણ અતિચારોને “મિચ્છામિદુક્કડં. આપ, નમુત્થણે બેલી “કરેમિભતે” વિગેરે સૂત્ર કહી, ચારિત્ર શુદ્ધિ નિમિત્તે એક લેગસ્સનો કાઉસ્સગ્ન કરે, પછી દર્શન શુદ્ધિ માટે લેગસ્સ બેલી એક લેગસ્સને Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ૩. પ્રતિકમણ દ્વારઃ કાઉસ્સગ્ન કરે, પછી જ્ઞાન શુદ્ધિ માટે “પુફખરવરદિવઢ” કહીને કાઉસ્સગ કરે. તે કાઉસ્સગ્નમાં રાત્રિના અતિચારોને વિચારે. ત્રણ કાઉસ્સગ્ગ કરી, સિદ્ધાણંબુદ્વાણું બેલી, બેસીને મુહપત્તિ પડીલેહી અને વાંદણ કરે. પછી આલોચના આપે, ત્યાર બાદ બેસીને નવકાર, સામાયિક વિગેરે સૂત્રપૂર્વક પ્રતિક્રમણ સૂત્ર “વંદામિ જિણે ચઉવ્વીસ” સુધી બોલી, વાંદણું આપી ક્ષમાપના કરે. પછી વાંદણું આપી “આયરિય ઉવજઝાએ” વગેરે ત્રણ ગાથા બોલી આગળની જેમ સામાયિક વિગેરે સૂત્ર કહી છ માસી તપ ચિતવવાને કાર્યોત્સર્ગ કરે તે ચિંતવના આ પ્રમાણે છે. જે તપ વડે સંયમ યોગોની કઈપણ જાતની હાનિ ન થાય, તે તપને ભાવિત મનવાળો થઈ સ્વીકારું છું. ભગવાન મહાવીરના શાસનમાં ગણધરોએ ઉત્કૃષ્ટપણે છ મહિના સુધી તપ જણાવેલ છે. તેથી સંયમ યોગોના નિરાબાધપણે હે જીવ...! તું છ માસી તપ કરવા સમર્થ છે?—એમ વિચારે કે હું શક્તિમાન નથી. એક દિવસ ન્યૂન છ મહિનાના ઉપવાસ કરવા તું સમર્થ છે? એટલે પાંચ મહિનાને ૨૯ દિવસ શક્તિમાન છે? નથી. આમ વિચારે. એમ આગળ બે વિગેરે દિવસ ખૂન કરે યાવત ૨૯ દિવસ ઓછા છ મહિના. એ પ્રમાણે પાંચ મહિના, ચાર મહિના, ત્રણ મહિના, બે મહિના, એક એક દિવસ ન્યૂન કરવાપૂર્વક વિચારે, પછી એક મહિને એક એક દિવસ ઓછો કરતા તેર દિવસ ન્યૂન કરે, પછી ચોત્રીસ ભક્ત, બત્રીસ ભક્ત, એમ ભક્ત ઓછા કરતા ચેથ ભક્ત સુધી વિચારે, પછી આયંબિલ, નિવી, પુરિમઢ, એકાસણુ વિગેરે ચિતવત નવકારશી સુધીમાં જે પચ્ચખાણ કરવું હોય, તે મનમાં ધારી કાઉસ્સગ્ન પારે, લોગસ્સ કહી, બેસી, મુહપત્તિનું પડિલેહણ કરી, વાંદણું આપે, પછી પચ્ચખાણ કરી પ્રવર્ધમાન અક્ષરપૂર્વક ત્રણ સ્તુતિઓ ગલી વિગેરે જીવો ઉઠી ન જાય તે રીતે ધીમે સ્વરે બોલે. પછી ચૈત્યવંદન કરે–આ પ્રમાણે રાત્રિ પ્રતિક્રમણની દવિધિ થઈ પ્રશ્ન- દેવસિય પ્રતિક્રમણમાં પહેલા કાઉસગ્નમાં અતિચારે વિચારાય છે. બીજા વિગેરે કાઉસ્સગ્નમાં ચારિત્ર શુદ્ધિ વિગેરેના કાઉસ્સગ્ન કરાય છે, જ્યારે સવારના પ્રતિકમણમાં ઉલટી રીતે કરાય છે, તે તેનું કારણ શું? ઉત્તર :- સવારના પ્રતિક્રમણમાં જાગતે હોવા છતાં પણ હજુ આંખ ઉંઘથી ઘેરાયેલ હોય, તેમજ શરીરમાં કંઈક આળસ હોવાથી રાત્રિના બધા અતિચારો સારી રીતે યાદ ન કરી શકે, અને આંખે ઉંઘવાળી હોવાથી સાધુઓને પણ પરસ્પર સંઘો થાય છે અને કાઉસ્સગ્ન પછી કૃતિકર્મ (વાંદણા) વિગેરે પણ ખલનાવાળા થાય છે. તેથી આંખમાંથી ઉંઘ તથા શરીરમાંથી આળસ દૂર કરવા અને શરીરમાં સ્કૂર્તિ લાવવા પ્રથમ ચારિત્ર, દર્શનશુદ્ધિ નિમિત્તક કાઉસ્સગ્ન કરાય છે. ત્યાર બાદ જ્ઞાનશુદ્ધિ નિમિત્તના Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારોદ્ધાર ત્રીજા કાઉસ્સગ્નમાં રાત્રિના સર્વે અતિચારો સારી રીતે યાદ કરી શકે છે અને સાધુઓના પરસ્પર સંઘટ્ટા દોષને રેકી. વાંદણ વિગેરે યથાસ્થિત અખલિતપણે આળસ વગર કરી શકે. માટે સવારના પ્રતિક્રમણમાં ચારિત્ર શુદ્ધિ વિગેરે કાઉસ્સગ્ગો પહેલા અને અતિચાર ચિંતનને કાર્યોત્સર્ગ પછી. સિદ્ધાંતકારોએ કહ્યું છે કે નિદ્રાવાન્ અતિચારને યાદ ન કરી શકે, પરસ્પર કાર્ય સંઘટ્ટ થાય અને કૃતિકર્મમાં દોષ લાગે તેથી, સવારના પ્રતિક્રમણમાં પહેલા ત્રણ કાર્યોત્સર્ગમાં કમનું વૈપરીત્ય છે. આ પ્રમાણે રાઈ પ્રતિકમણ વિધિ થઈ. (૧૭૭–૧૮૦ ) પકિખ પ્રતિકમણની વિધિ – मुहपोती वंदणय संबुद्धाखामणं तहालोए । वंदण पत्तये खामणाणि वंदणयसुत्तं च ॥१८१।। सुत्तं अब्भुट्ठाणं उस्सग्गो पुत्तिवंदणं तह य । पजंते खामणयं एस विही पक्खि पडिक्कमणे ॥१८२॥ મુહપત્તિ પડિલેહણ, વાંદણ આપી સંબુદ્દા ખામણું કરે, આલોચના' કરી (અતિચાર), વાંદણું, પ્રત્યેક ખામણું, વાંદણું, પફિખસત્ર, શ્રમણસૂત્ર, અત્થાન, કાર્યોત્સર્ગ, મુહપત્તિ પડિલેહણ, વાંદણું, સમાપ્તવાંદણું. આ વિધિ પફિખ પ્રતિક્રમણની છે. ચૌદશના દિવસે દેવસિય પ્રતિક્રમણ “વંદામિ જિણે ચઉસ' (વંદિત્તા) સુધી કરી, “દેવસિયં આલય પડિઠઠત ઈરછાકારેણ સંદિસહ ભગવન.. પફિખ મુહપત્તિ પડિલેહું?” –એ આદેશ માંગે, ગુરુ “પડિલેહ” કહે, એટલે ખમાસમણું આપી, મુહપત્તિ પડિલેહી, વાંદણ આપે. પછી “સંબુદ્ધા ખામણેણું”થી પાંચ ગીતાર્થને ખામણું કરે, તે પછી આલોચના કરે. (અતિચાર બેલે). તેમાં ગુરુ એટલે ગીતાર્થ પફિખનું ચેથભક્ત (ઉપવાસ) પ્રાયશ્ચિત્ત આપે. ચોમાસામાં છઠ્ઠ અને સંવત્સરીમાં અમ આપે. પછી વાંદણા આપી, પ્રત્યેક સાધુઓને ખામણું કરી, ફરી વાંદણ આપી, ગુરુના આદેશથી એક સાધુ ઉભો થઈ ત્રણસો ગાથા પ્રમાણનું પક્રિખસૂત્ર બેલે. બાકીના ઉભા રહી વિકથા વિગેરેના ત્યાગપૂર્વક સાંભળે. જે બાળક, વૃદ્ધ એટલો વખત ઉભા ન રહી શકે તે ખમાસમણ આપી, ગુરુની રજા લઈ બેસે અને નિદ્રા વિગેરેને ત્યાગ કરી, શુભ ભાવની વૃદ્ધિપૂર્વક સાંભળે. . પખિસૂત્ર પૂરું થાય એટલે પ્રતિક્રમણસૂત્ર બોલે. પછી ઉભા થઈ કરેમિ ભંતે વિગેરે સૂત્ર બેલી, બાર લેગસ્સનો કાઉસ્સગ્ગ કરી, પારીને મુહપત્તિ પડિલેહી, બે વાંદણ આપી, છેલે પાંચ ખામણું કરે. એ પ્રમાણે પખિ -પ્રતિકમણની વિધિ થઈ... Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩. પ્રતિક્રમણ દ્વારઃ માસી અને સંવત્સરી પ્રતિક્રમણની વિધિઃ ચમાસી અને સંવત્સરી પ્રતિકમણમાં પણ આ જ વિધિ છે. પરંતુ સાત ગીતાર્થને સંબુદ્ધા ખામણા કરવાના. ચોમાસી પ્રતિક્રમણમાં મેટે કાઉસગ્ગ વીસ લેગસ્સને અને સંવત્સરીમાં ચાલીસ લોગસ્સ અને એક નવકાર છે. તે પછી આગળ શરૂ કરેલ દેવસિય પ્રતિકમણની વિધિ કરે. પકિ વિગેરે ત્રણ પ્રતિકમણમાં શ્રુતદેવતાનાં કાર્યોત્સર્ગના સ્થાને ભુવનદેવતાને કાઉસ્સગ્ન કરે. દેવસિય વિગેરે પ્રતિક્રમણમાં કેટલા લેગસ્સનો કાર્યોત્સર્ગ કરાય છે, તે કહે છે. चत्तारि दो दुवालस वीसं चत्ता य हुँति उज्जोया ।। देसिय राइय पक्खिय चाउम्मासे य वरिसे य ॥ १८३ ॥ દેવસિય પ્રતિક્રમણમાં ચાર, રાઈચ પ્રતિક્રમણમાં બે, પફિખમાં બાર, ચોમાસામાં વીસ અને સંવત્સરીમાં ચાલીસ લેગસ્સનો કાઉસ્સગ્ગ “ચંદેસુ નિમ્મલયરા” સુધીનો કરાય છે. (૧૮૩) पणवीस अद्धतेरस सलोग पन्नतरी य बोद्धव्वा । सयमेगं पणवीसं बे बावण्णा य वरिसंमि ॥ १८४ ॥ પચ્ચીસ, સાડાબાર, પંચેતેર, એક પચ્ચીસ અને બસે બાવન કલોક પ્રમાણુ કાઉસ્સગ પાંચ પ્રતિકમણમાં હોય છે. પ્રશ્ન – દેવસિય વિગેરે પ્રતિક્રમણમાં આટલા આટલા લેગસ્સનો કાઉસ્સગ્ન કર એ તે જાણ્યું પણ “ચંદે નિમ્મલયરા” સુધી લેગસ્સને કાયોત્સર્ગ કરતા કયા પ્રતિક્રમણમાં કેટલા 'લોક પ્રમાણ થાય છે? ઉત્તર – લેગસ્ટમાં ચંદેસુ નિમ્મલયરા સુધી છ કલેક અને એક પાદ થાય છે. તેથી દેવસિય પ્રતિકમણમાં ચાર લેગસ્સ હોવાથી તે ચાર ગુણ કરતા પચ્ચીસ કલેક થાય છે. રાઈ, પ્રતિક્રમણમાં બે લોગસ્સનો કાઉસગ્નમાં સાડાબાર લેક થાય. પફિખ પ્રતિકમણમાં બાર લેગસ્સના પંચેતેર લેક થાય છે, મારી પ્રતિક્રમણમાં વીસ લેગસ્સના એકસો પચ્ચીસ લેક થાય અને સંવત્સરી પ્રતિક્રમણમાં ચાલીસ લેગસ્ટ અને એક નવકારના બસે બાવન લોક થાય. (૧૮) साय सयं गोसद्धं तिन्नेव सया हवंति पक्वमि । पंच य चाउम्मासे वरिसे अट्ठोत्तरसहस्सा ॥ १८५ ॥ - ૧ વિદ્વાને ગાથા વિગેરેને પણ શ્લોક જ કહે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારોદ્ધાર દેવસિય પ્રતિક્રમણમાં સે, રાઈઅમાં પચાસ, પફિખમાં ત્રણસો, ચોમાસામાં પાંચ અને સંવત્સરીમાં એક હજાર આઠ શ્વાસોશ્વાસ પ્રમાણુ કાર્યોત્સર્ગ છે. સાંજના પ્રતિક્રમણમાં સે પાદને કાઉસ્સગ્ન થાય છે, કેમકે એક લેકના ચાર પાર હોય છે. પચીસ કલેકને ચારથી ગુણતા સે પાદ થાય છે. પખિ પ્રતિક્રમણમાં બાર લેગસ્સના ત્રણસો પાદ થાય છે. (બારને પચીસથી ગુણતા ત્રણ થાય છે.) માસી પ્રતિકમણમાં વીસ લેગસ્સના પાંચસે પાર થાય છે. (વીસને પચીસથી ગુણતા પાંચસો થાય છે.) સંવત્સરી પ્રતિક્રમણમાં ચાલીસ લેગસ્સ અને એક નવકાર ગણતા એક હજાર આઠ પાદ થાય છે. (ચાલીસને પચીસથી ગુણતા એક હજાર થાય અને નવકારના આઠ પાદ મળી એક હજાર આઠ પાદ થાય.) (૧૮૫) देवसियचाउमासियसंवच्छरिएसु पडिक्कमण-मज्झे । मुणिणो खामिज्जति तिन्नि तहा पंच सत्त कमा ॥ १८६ ॥ દેવસિય, માસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં મુનિઓ અનુક્રમે ત્રણ, પાંચ, સાત ખામણા ખામે. કયા પ્રતિક્રમણમાં કેટલા ખામણા થાય તે કહે છે. અહિં દેવસિય ગ્રહણ કરવા વડે રાઈ અને પફિખનું પણ સમાન વિષય હોવાથી ગ્રહણ થાય છે. તેથી દેવસિય, રાઈ, અને પફિખ પ્રતિક્રમણમાં ત્રણ, ચોમાસામાં પાંચ અને સંવત્સરી પ્રતિક્રમણમાં સાત ખામણ મુનિઓ કરે છે. આને તાત્પર્યાથે આ પ્રમાણે છે :- દેવસિય, રાઈય પ્રતિક્રમણમાં ત્રણ સાધુઓને ખામણું કરાય છે. પફિખમાં પણ ત્રણ ખામણું કરાય છે. આવશ્યકચૂર્ણિમાં પાક્ષિક પ્રતિક્રમણ અવસરે કહ્યું છે કે, “જઘન્યથી ત્રણને ખમાવે અને ઉત્કૃષ્ટથી સર્વેને ખમાવે.” માસીમાં પાંચ અને સંવત્સરીમાં સાત ખામણું કરે. પાક્ષિકસૂત્રની ટીકામાં સંબુદ્ધા ખામણ પ્રસંગે કહ્યું છે કે, જઘન્યથી ત્રણ પ્રતિક્રમણમાં ત્રણ અથવા પાંચ, ચામાસી અને સંવત્સરીમાં સાત ઉત્કૃષ્ટથી પફિખ. માસી, સંવત્સરીમાં સર્વને ખમાવે છે. વૃદ્ધ સામાચારીમાં તે દેવસિય, રાઈ, પ્રતિક્રમણમાં ત્રણ, પફિખમાં પાંચ અને માસી, સંવત્સરીમાં સાત ખામણા કરે. ઉત્કૃષ્ટથી ત્રણે સ્થાનમાં એટલે કે દેવસિય, સંબુદ્ધા અને પ્રત્યેક આ ત્રણેમાં સર્વને ખમાવે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રત્યાખ્યાન દ્વાર: પ્રતિ એટલે અવિરતિ આદિના કારણે પ્રતિકૂલતા. આ એટલે આકાર કરવા સ્વરૂપ મર્યાદા. આખ્યાન એટલે કથન કરવું. અર્થાત્ અવિરતિરૂપ પ્રતિકૂળતાને મર્યાદા કરીને જે કહેવું તે પ્રત્યાખ્યાન-પચ્ચકખાણ. એ પચ્ચકખાણ મૂલગુણ અને ઉત્તરગુણરૂપ બે પ્રકારે છે. મૂલગુણે સાધુના પાંચ મહાવ્રત અને શ્રાવકેના અણુવ્રત છે. ઉત્તરગુણ સાધુઓને પિડવિશુદ્ધિ આદિ અને શ્રાવકને ગુણવ્રત અને શિક્ષાત્રત આદિ છે. ઉત્તરગુણનું પચ્ચકખાણ પિંડવિશુદ્ધિ અને દિવ્રત વિગેરે પ્રતિપક્ષના ત્યાગપૂર્વક થાય છે. તે પચ્ચખાણ જાતે વિનયપૂર્વક, સમ્યફ ઉપયોગ સહિત, ગુરુના વચન એટલે “પચ્ચકખાઈ” “વસિરઈ” નહીં ઉચ્ચારતે (“પરચકખામિ” અને “વોસિરામિ” કહે તે) પચ્ચખાણ કરે. તે પચ્ચખાણની ચતુર્ભગી આ પ્રમાણે છે. ૧. પોતે પચ્ચખાણના સ્વરૂપને જાણે અને જાણકાર ગુરુ પાસે પચ્ચકખાણ કરે. ૨. ગુરુ જાણકાર હોય પણ પોતે અજાણ હોય. ૩. શિખ્ય જાણકાર હોય અને ગુરુ અજાણ હોય. ૪. ગુરુ અજાણ હોય અને શિષ્ય પણ અજાણ હેય. આ ચતુર્ભગી કાલ્પનિક નથી પણ આગમમાં પણ કહેલ છે. ૧. જાણકાર જાણકાર પાસે. ૨. અજાણ જાણકાર પાસે. ૩. જાણકાર અજાણકાર પાસે. ૪. અજાણકાર અજાણકાર પાસે. આમાં પહેલો ભાગ બંને જાણકાર હોવાથી શુદ્ધ છે. બીજો ભાગ ગુરુ જાણકાર છે અને શિષ્ય અજાણ છે માટે શિષ્યને પચ્ચકખાણુનું સ્વરૂપ જણાવી જે પચ્ચકખાણ કરાવે તે શુદ્ધ નહીં તે અશુદ્ધ. ત્રીજે અશુદ્ધ છે. પરંતુ જાણકાર ગુરુ ન મળે તો ગુરુના બહુમાનથી ગુરુના સંબંધી પિતા, કાકા, મા, મામા, ભાઈ, શિષ્ય વિગેરે અજ્ઞાનીને પણ સાક્ષી કરીને જે પ્રત્યાખ્યાન કરે, તે શુદ્ધ. ચે ભાંગે તે અશુદ્ધ જ છે. હવે ઉત્તરગુણરૂપ પચ્ચખાણ દરરોજ ઉપયોગી હોવાથી કહીએ છીએ તે દશ પ્રકારે છે. भावि अईयं कोडीसहियं च नियंटियं च सागारं । विगयागारं परिमाणवं निरवसेसमट्ठमयं ॥ १८७ ॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૪ साकेयं च तहद्वा पच्चक्खाणं च दसमयं । संकेयं अट्ठा हो अद्धायं दसहा भवे || १८८ ।। પ્રવચનસારાદ્ધાર ૧. ભાવિ એટલે ભવિષ્યકાળ. ર. અતીત એટલે ભૂતકાળ, ૩. કેટી સહિત. ૪. નિયત્રિત ૫. આગારા સહિત તે સાકાર, ૬. આગાર રહિત તે વિગતાકાર. ૭. પરિમાણવાળુ. ૮. નિરવશેષ. ૯. સાંકેત એટલે સંકેતવાળું તથા ૧૦ અદ્દા પ્રત્યાખ્યાન -એમ દશ પચ્ચક્ખાણ છે. સકેતપચ્ચક્ખાણ આઠ પ્રકારે અને અદ્દાપચ્ચક્ખાણ દશ પ્રકારે છે. આ બધા પચ્ચક્ખાણાની મૂલથી ક્રમસર વ્યાખ્યા કરે છે. (૧૮૭–૧૮૮) होही पज्जोसवणा तत्थ य न तवो हवेज्ज काउं मे । गुरु गण गिलाणसिक्खगतवस्सिकज्जाउलत्तेण ॥ १८९ ॥ इअ चितिअ पुन्वं जो कुणइ तवं तं अणागयं विंति । तमइकंत तेणेव हेउणा तवइ जं उड़ढं ॥ १९० ॥ ૧. ભાવિ પચ્ચક્ખાણુનું સ્વરૂપ આ પ્રમાણે છે. પર્યુષણા વિગેરે પમાં અઠ્ઠમ વિગેરે તપ જરૂર કરવાના હોય છે, પરંતુ તે અદ્ભૂમ વિગેરે તપ પર્યુષણા વિગેરેમાં ગુરુ એટલે આચાય, ગણુ, સમુદાય, ગ્લાન, રાગી, નવદીક્ષિત, શૈક્ષક, કઠાર તપ કરનાર તપસ્વી વિગેરેની ગાચરી–પાણી વિગેરે લાવવારૂપ વૈયાવચ્ચમાં રોકાયેલ હાવાથી ન કરી શકે, તે તે કારણ વિચારીને તે તપ પર્યુષણા પહેલા કરી લે તા તે અનાગતતપ કહેવાય. ૨. ગુરુ, આચાર્ય –ગણ વિગેરેના કાર્ય માં વ્યાકુલ હોવાના કારણે, તે તપ પર્યુષણા વિગેરે પ ગયા પછી કરે, તેા તે અતીત તપ કહેવાય. (૧૮૯–૧૯૦) गोसे अब्भतट्ठ जो काउं तं कुणइ बीयगोसेऽवि । कोडीदुग - मिलणे कोडी सहियं तु नामेण ॥ १९९ ॥ ૩. પ્રભાતે જેણે ઉપવાસ કર્યાં હાય, તે બીજા દિવસે પણ ઉપવાસ કરે, તે તે એ કોટી ( ઈંડા ) મળવાથી કેાટી સહિત તપ કહેવાય. આગળના દિવસના કરેલ ઉપવાસના અંતરૂપ કાટી ( ઈંડા ) ખીજા દિવસના સવારે કરેલ ઉપવાસની શરૂઆતરૂપ કાટી–આ એ કોટી મળવાથી કેાટી સહિત નામનું પ્રત્યાખ્યાન. એમ અઠ્ઠમ વિગેરેમાં એક તરફ કાટી પૂરી થવારૂપ અને બીજી, ત્રીજા ઉપવાસની શરૂઆતરૂપ કોટી મળવાથી કાટી સહિત. એ પ્રમાણે આયંબિલ, નીવિ, એકાસણું વિગેરેમાં પણ જાણવું. ગણધર ભગવંતાએ પણ કહ્યું છે કે પચ્ચક્ખાણુના શરૂઆતના દિવસના અંતઅને પૂરા થવાના દિવસને આદિએ બંને જ્યાં મળે તે કાટીસહિત કહેવાય. (૧૯૧) Page #104 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રત્યાખ્યાનદ્વાર : हटेण गिलाणेण व अमुगतवो अमुगदिणंभि नियमेणं । कायव्वोत्ति नियंटिय पच्चक्खाणं जिणा विति ॥ १९२ ॥ ૪. નીરોગી હેલું કે રોગી હોઉં તે પણ અમુક દિવસે, અમુક છઠ્ઠ, અઠ્ઠમ રૂપ તપ અવશ્ય મારે કરવો, તેને જિનેશ્વર-ભગવંતે એ નિયંત્રિત પચ્ચકખાણ કહ્યા છે. (૧૨) चउदसपुच्चिसु जिणकप्पिएमु पढमंमि चेव संघयणे । ___ एय वोच्छिन्नं चिय थेरावि तया करेसी य ॥ १९३ ॥ આ નિયંત્રિત પચ્ચક્ખાણ સર્વકાળમાં નથી થતું પણ ચદ પૂર્વધરે, જિનકલ્પિક અને પ્રથમ વાઋષભનારાચસંઘયણવાળા હોય, ત્યારે જ થાય છે. માટે વર્તમાનકાળમાં આ પ્રત્યાખ્યાનને વિચ્છેદ થયેલ છે. (૧૯૩) પ્રશ્ન:-ચોદ પૂર્વધના ટાઈમમાં પણ ચદ પૂર્વધરો જ આ પચ્ચકખાણ કરતા હશે? બીજા સ્થવિરે નહિ કરતા હોય? ઉત્તર-પૂર્વ ધર વિગેરેના કાળે બીજા પણ પ્રથમ સંઘયણી સ્થવિરો આ પચ્ચઉખાણ કરતા હતા. महत्तरयागोराई-आगारेहिं जुयं तु सागारं । ___ आगारविरहियं पुण भणियमणागार-नामति ॥ १९४ ॥ મહત્તરાગારેણું” વિગેરે આગારોથી યુક્ત તે “સાગારીક પચ્ચકખાણું. આગાર રહિત તે “અનાગાર' પચ્ચકખાણું કહ્યું છે. આ” મર્યાદા અર્થમાં છે. મર્યાદાપૂર્વક જે કરાય તે આકાર કહેવાય. અનાગ, સહસાકાર, મહત્તરાકાર, વિગેરે. આ મહાન છે, આ પણ મહાન છે, પણ એ બેથી અતિશય મહાન તે મહત્તર. મહત્તરરૂપ જે આકાર તે મહત્તરાકાર. આકારોથી યુક્ત તે સાકાર કહેવાય. એટલે કે મેં ભજનક્રિયાનું પચ્ચખાણ કર્યું છે, પરંતુ મહત્તરાગાર વિગેરે કેઈપણ કારણ ઉત્પન્ન થવાથી ભજન ક્રિયા કરવા છતાં પણ પચ્ચખાણને ભંગ થતું નથી, તેથી જેમાં આકાર સહિત ભજનનો ત્યાગ હોય, તે સાકાર. એ રીતે મહત્તરાદિ આકારોથી રહિત જે પચ્ચખાણ, તે અનાકાર પરચમ્બાણ છે. (૧૯૪) किंतु अणाभोगो इह सहसागारो अ दुन्नि भणिअव्वा । जेण तिणाइ खिविज्जा. मुहंमि निवडिज्ज वा कह वि ॥ १९५ ॥ इय कयआगार-दुगंपि सेसआगाररहिअमणागारं । दुभिक्ख वित्तिकंतार गाढ-रोगाइए कुज्जा ॥ १९६ ॥ ૧. પચ્ચક્ખાણ સાદ્રપોરિસી કરેલ હોય પછી કોઈ લાભાલાભનું કારણ આવી પડે તે પિરસીનવકારશી પારી લે તો મહત્તરાગાર. Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારાદ્વાર પરંતુ અનાકાર પ્રત્યાખ્યાનમાં પણ અનાભાગ અને સહસાકાર-આ એ આગારા કહેલાં છે. કારણ કે અનાભાગ એટલે અજ્ઞાનથી કે સહસાકારથી એટલે આકૂળતાથી ઘાસ વિગેરે મેાંઢામાં કાઈ રીતે પડી જાય કે તે નખાઈ જાય માટે આ બે આગારા નિરાગારપચ્ચક્ખાણમાં હોવા છતાં પણ ખાકીનાં મહત્તરાગારેણું વિગેરે. આગારો રહિત હાવાથી ૧. નિરાગારપચ્ચક્ખાણ કહેવાય. (૧૯૫-૧૯૬) ૮૬ પ્રશ્ન:-આ અનાગાર પચ્ચક્ખાણ કયારે કરાય ? ઉત્તર ઃ—જયારે વરસાદ ન પડવાના કારણે દુકાળ પડવાથી ફરવા છતાં પણ ભિક્ષા. ન મળે ત્યારે આ પચ્ચક્ખાણથી અનશન કરી શરીરના ત્યાગ કરે. જેનાથી આ શરીર ચાલે તે વૃત્તિ એટલે ભિક્ષા. તેના માટે જ*ગલ સમાન વૃત્તિ તે કાંતારવૃત્તિ, એટલે જેમ જંગલમાં ફરવા છતાં પણ ભિક્ષા ન મળે, તેમ સિણવલ્િ વિગેરેમાં સ્વભાવથી બ્રાહ્મણ વિગેરે અદાતાએથી ભરેલ કે શાસનદ્વેષીઓવાળા ગામમાં ફરવા છતાં પણ ભિક્ષા ન મળે, તે આ પચ્ચક્ખાણુ કરે તથા વૈદ્ય વિગેરેથી અસાધ્ય ગાઢતર રાગ થયા હાય, ત્યારે આ પચ્ચક્ખાણ લે. આદિ શબ્દથી સિંહના બચ્ચા વિગેરે દ્વારા આપત્તિ ઉભી થઈ હોય ત્યારે આ અનાકાર પચ્ચક્ખાણ કરે. दत्ती व कवलेहि व धरेहिं भिक्खाहिं अव दव्वेहिं । जो भत्तपरिच्चायं करेइ परिमाण कडमेयं ॥ १९७ ॥ દત્તિ, કાળીયા, ઘર, ભિક્ષા અને દ્રવ્યનાં પરિમાણ વડે જે ભેાજનના ત્યાગ કરાય, તે પરિમાણુ કૃત છે. દત્તિ એટલે હાથ કે થાળી વિગેરેમાંથી અખ`ડધારાએ જે ભિક્ષા પડે તે વ્રુત્તિ કહેવાય. જો ધાર તૂટે તેા ખીજી દૃત્તિ ગણાય. એક કણ પણ જુદો પડે તે પણ જુદી વ્રુત્તિ ગણાય. કુડાના ઇંડા જેટલા બંધાયેલા ખેારાકના જે પિંડ તે કાળીયા કહેવાય છે અથવા તા માઢાને વિકૃત કર્યા વિના જેટલા આહાર ગ્રહણ કરી શકાય તેટલા પ્રમાણના કાળીયા હાય છે. પુરુષના બત્રીસ કાળીયા પ્રમાણુ અને સ્ત્રીનેા અઠ્ઠાવીસ કાળીયા પ્રમાણ ખારાક છે. આટલા આહારનું પ્રમાણ સ્ત્રી-પુરુષને પૂરતું છે. આથી ન્યૂન કરે તે ઊાદરી તપ અને અધિક લે તે વધુ પડતા ગણાય. તેથી એક, બે, ત્રણ વિગેરે ઇત્તિનું પરિમાણુ, એ થી એકત્રીસ કાળીયા સુધી પુરુષને અને સ્ત્રીને સત્તાવીસ કાળીયા સુધીનુ' જે પરિમાણુ, એક, બે, ત્રણ વિગેરે ઘરામાંથી ભિક્ષા લેવાનું પરિમાણુ, ગૃહસ્થા વડે અપાતી સંસૃષ્ટ વિગેરે ભિક્ષાનું પરિમાણુ, Page #106 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રત્યાખ્યાન દ્વાર : ८७ દૂધ, ભાત, મગ વિગેરે એક, બે દ્રવ્યનાં પરિમાણપૂર્વક બીજા આહારનો ત્યાગ કરાય, -તે પરિમાણકૃતપ્રત્યાખ્યાન કહેવાય છે. (૧૯૭) सव्वं असणं सव्वं च पाणगं खाइमंपि सव्वंपि । वोसिरइ साइमंपि हु सव्वं जे निरवसेसं तं ॥ १९८ ॥ અશ” ધાતુ, ભોજન અર્થ માં છે. તેથી ભાત, લાડુ, ખાજા વિગેરે (દ્વારા પેટ ભરીને) ખવાય તે અશન. જે પીવાય તે પાન કહેવાય,જેમકે ખજુર, દ્રાક્ષના પાણી વિગેરે. જે ખવાય તે ખાદિમ નાળિયેર, ફળ, ગોળધાણ વિગેરે. જે સ્વાદ કરાય તે સ્વાદિમ ઇલાયચી, કપુર, લવિંગ, સોપારી, હરડે, નાગરવેલ વિગેરે. તે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમને સર્વથા ત્યાગ કરવો તે સર્વ નિરવશેષ-પચ્ચક્ખાણ જાણવું. (૧૯૮) केयं गिहंति सह तेण जे उ तेसिमिमं तु साकेयं । अहवा केयं चिधं सकेयमेवाहु साकेयं ॥ १९९ ॥ अंगुट्ठी-गठी-मुट्ठी-घरसेयुस्सासथियुग-जोईक्खे । पच्चक्खाण विचाले किच्चमिणमभिग्गहेसुवि य ॥२०॥ કેત એટલે ગૃહ (ઘર) તે સહિત જે રહે તે ગૃહસ્થ. તે ગૃહસ્થનું જે પરચકુખાણ, તે સાકેત. અથવા કેત એટલે ચિહ્ન સહિત જે પચ્ચકખાણ તે સાકેત કહ્યું છે. અંગુઠી, ગંઠી, મુઠ્ઠી, ઘર, પરસેવાના ટીપા, શ્વાસોશ્વાસ, પરપોટા, દીપક વિગેરે પશ્ચકખાણ સાથે તેમજ અભિગ્રહરૂપે પણ કરી શકાય છે. કિત ધાતુ નિવાસ અર્થમાં છે. આથી કેત એટલે ઘર કહેવાય. તે ઘર સહિત જે હોય તે ગૃહસ્થ કહેવાય. તે ગૃહસ્થનું જે પચ્ચકખાણ, તે સાકેત. આ પચ્ચખાણ પ્રાયઃ કરીને ગૃહસ્થને જ હોય અથવા કેત એટલે ચિહ, તે કેત સહિત તે સકેત. સંકેત એજ સાકેત' તેને મુનિઓ સાકેત પચ્ચખાણ કહે છે.. તે સકેત પચ્ચકખાણ આ પ્રમાણે હોય છે. કેઈક શ્રાવક પિરિસિ વિગેરે પચ્ચ“ખાણ કરી ખેતરે ગયે હોય, કે ઘરે રહ્યો હોય, પરસિ આદિ પૂરી થઈ ગઈ હોય પણ રસોઈ ન થઈ હોય, તો તેટલે ટાઈમ પચ્ચખાણ વગર ન જાય માટે અંગુઠા વિગેરેનું ચિહ્ન કરે એટલે કે જ્યાં સુધી અંગુઠો, મુઠી, ગાંઠ છોડું નહીં ત્યાં સુધી, ઘરમાં પ્રવેશ કરું નહીં ત્યાં સુધી, પરસેવો સુકાય નહીં ત્યાં સુધી, આટલા શ્વાસોશ્વાસ ન થાય ત્યાં સુધી, પાણીની માંચિ વિગેરે પર રહેલ પાણીના ટીપા સુકાય નહીં ત્યાં સુધી અથવા દીવો બૂઝાય નહીં ત્યાં સુધી ખાઈશ નહીં. અંગુષ્ટ વિગેરે પચ્ચખાણને એગ્ય જે ક્રિયા હોય, તે તેના સ્થાને યથાયોગ્ય ૧. પ્રજ્ઞાદિત્યાત સ્વાથમાં “માપ્રત્યય લાગવાથી સકેતને સાકેત થયા છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પ્રવચનસારોદ્ધાર કરવી. પચ્ચખાણ અને ભજન સમયની વચ્ચે આ પચ્ચખાણ કરાય છે. તેમજ કેઈએ પિરિસિ વિગેરે ન કરી હોય, તે પણ કેવલ અભિગ્રહરૂપે પણ જ્યાં સુધી ગાંઠ વિગેરે ડું નહીં ત્યાં સુધી, એમ પણ કરી શકાય. સાધુઓને પણ આ પચ્ચકખાણ હોય છે. ઉદા. જ્યાં સુધી ગુરુ મ. માંડલીમાં બેસે નહીં ત્યાં સુધી વાપરીશ નહીં કે બીજું કેઈપણ ગૃહસ્થ વિષયક કારણ ઉભું થાય તે પૂર્ણ ન થાય ત્યાં સુધી. પ્રત્યાખ્યાન પૂરુ થયા હોવા છતાં પણ પચ્ચકખાણ વગરના ન રહેવાય માટે અંગુષ્ટ વિગેરે પચ્ચખાણ સાધુ પણ કરે. (૧૯૯-૨૦૦) अद्धा कालो तस्स य पमाणमद्धं तु जं भवे तमिह । ગાવવવવાળ સમે તે પુન રુમં મળિયં || ૨૦ | ૧૦. અદ્ધ શબ્દનો અર્થ કાળ થાય છે. પિરિસી મુહૂર્ત વિગેરે કાળનું જેમાં પ્રમાણે થાય, તે કાળ કહેવાય. તે કાળના પરિમાણથી જણાતું જે પચ્ચખાણ તે અદ્ધા પચ્ચક્ખાણ. એ રીતે ભાવિ આદિ દશ પચ્ચકખાણની વિગત પૂર્ણ થઈ. (૨૦૦૧) અઠ્ઠાપચ્ચકખાણના પ્રકાર – नवकारपोरिसीए पुरिमड्ढेकासणेगठाणे य । आयंबिलऽभत्तट्टे चरिमे य अभिग्गहे विगइ ॥ २०२ ॥ નવકારશી, પિરિસો, પુરિમઢ, એકાસણું -એકલઠાણું, આયંબિલ, અભતાથ, ચરમ, અભિગ્રહ અને વિગઈ પ્રત્યાખ્યાન, અદ્ધાપચ્ચખાણ ગણધરોએ આ પ્રમાણે કહ્યા છે. નવકાર શબ્દથી નવકાર સહિત શબ્દ જાણ. તે નવકારશીને અર્થ ૧. નવકારશી વિષયક પચ્ચકખાણ. પરિસી વિષયક ૩. પૂર્વાર્ધ વિષયક ૪. એકાસન વિષયક, ૫. એકલઠાણ વિષયક, ૬. આયંબિલ વિષયક ૭. અભક્તાર્થ વિષયક (ઉપવાસ), ૮. ચરમ વિષયક બે પ્રકારે છે. A. ભવ ચરમ અને B. દિવસ ચરમ વિષયક, ૯. અભિગ્રહ વિષયક. ૧૦. વિગઈ વિષયક. આ પ્રમાણે દશ પ્રકારે અદ્ધાપચ્ચક્ખાણ છે. પ્રશ્ન - એકાસણું વિગેરે અદ્ધાપચ્ચકખાણ કેમ કહેવાય છે? કારણકે એમાં કઈ જાતની કાલમર્યાદા જણાતી નથી. ઉત્તર - એકાસણા વિગેરે મોટે ભાગે અદ્ધા પ્રત્યાખ્યાન યુક્ત જ થાય છે. માટે અદ્ધાપચ્ચકખાણરૂપે કહેવાય છે. પ્રત્યાખ્યાન અપવાદરૂપ આગાર સહિત કરવું જોઈએ, નહીં તો પચ્ચક્ખાણ ભંગ જ થાય, તેથી તે નવકારશી વિગેરેમાં જેટલા આગારે હોય છે તે કહે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રત્યાખ્યાન દ્વાર : ૮૯ दो चेव नमोकारे आगारा छच्च पोरसीए उ । सत्तेव य पुरिमड्ढे एक्कासणगंमि अट्ठे व ॥ २०३ ।। सत्तेगट्ठाणस्स उ अठेव य अंबिलंमि आगारा । पंचेव अब्भत्तठे छप्पाणे चरिम चत्तारि ॥ २०४ ॥ पंच चउरो अभिग्गहि निधिइए अट्ठ नव य आगारा । अप्पाउरणे पंच उ हवंति सेसेसु चत्तारि ॥ २०५ ॥ નવકારશીમાં પ્રત્યાખ્યાનના અપવાદરૂપ બે આગાર, પિરિસમાં છે, પુરિમઢમાં સાત, એકાસણમાં આઠ, એકલઠાણામાં સાત, આયંબિલમાં આઠ, ઉપવાસમાં પાંચ, પાણીના છે, દિવસચરમ અને ભવચરમરૂપ પ્રત્યાખ્યાનમાં ચાર, અભિગ્રહમાં પાંચ અથવા ચાર, નાવિમાં આઠ અથવા નવ આગાર છે, તેમાં અભિગ્રહના પચ્ચખાણમાં જે પાંચ કે ચાર આગાર છે તેમાં પ્રાવરણ અભિગ્રહમાં પાંચ અને બાકીના દેશાવકાશિક દાંડા પ્રમાર્જન વિગેરે અભિગ્રહમાં ચાર આગારો છે. (૨૦૩-૨૦૫) नवणीओगाहिमगे अद्दवदहिपिसियघयगुडे चेव । नव आगारा एसि सेसदवाणं च अठेव ॥ २०६ ।। માખણ, ઘી, તેલમાં તળેલ પકવાન, જામેલ દહિં, માંસ, ઘી, ગોળ વિગેરે કઠીન દ્રવ્યમાં નવ આગારો, બાકીના પ્રવાહી દ્રવ્ય વિગઈમાં આઠ આગાર છે. નવકારશી પચ્ચખાણને ભંગ ન થાય, માટે અનાગ અને સહસાકાર એ બે આગારે નવકારશીમાં જાણવા. (૨૦૧૬) પ્રશ્ન – નવકારશીપચ્ચક્ખાણમાં કાળને ઉચ્ચાર કરવામાં આવતું નથી, તેથી આ સંકેત પ્રત્યાખ્યાન લાગે છે, તે આને અદ્ધાપ્રત્યાખ્યાન શા માટે કહેવાય છે? ઉત્તર - સાચી વાત છે. “સહિત” શબ્દથી “મુહૂર્ત” એટલે કાળ વિશેષ પણ સમજી લે માટે દેષ નથી. પ્રશ્ન = આ પચ્ચખાણમાં મુહૂર્ત શબ્દ જણાતું નથી તે તે વિશેષ્ય શી રીતે બને? જેમ આકાશમાં કમલ ન હોવાથી “કમળ મીઠી મીઠી સુગંધથી સુંદર છે”—એમ વિશેષણે તેના પંડિતે કરતા નથી? ઉત્તર –નવકારશીને સમાવેશ કાળ પચ્ચખાણમાં હોવાથી, પરિસી પચ્ચકખાણની પહેલા મુહુર્ત જ રહે છે. તેથી તેનું વિશેષ્યત્વ ન જણાતું હોવા છતાં પણ (મુહૂર્ત) છે. પ્રશ્ન - તે બે મુહૂર્ત વિગેરે કાળ કેમ નથી લેતા ? એક જ મુહૂર્તનું વિશેષ્ય કેમ કરે છે ? ૧૨ Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારદ્વાર ઉત્તર:- પિરિસીમાં છ આગારે છે અને નવકારશીમાં બે આગારે છે, એટલે પરિસીથી અલ્પ આગાર હોવાથી નવકારશીનો કાળ પણ અલ્પ જણાય છે. તે નવકારશીને કાળ સમય પૂરો થયો હોવા છતાં પણ નવકાર ગણ્યા વગર પચ્ચકખાણ પૂર્ણ કહેવાતું નથી. મુહૂર્ત કાળ પછી નવકાર ગણવાથી પચ્ચક્ખાણ પુરુ થાય છે. મુહૂર્ત કાળ એટલે બે ઘડી, અડતાલીસ મિનિટ. તેથી નકકી થયું કે નવકારશી પરચકખાણ બે ઘડી–એક મુહૂર્તનું હોય છે. પ્રશ્ન :- પહેલા જ મુહૂર્તમાં નવકારશી આવે એમ શી રીતે જણાય? ઉત્તર :- પચ્ચખાણના “સૂરે ઉગ્ગએ” પાઠથી પોરિસી પચ્ચખાણની જેમ તેનું સૂત્ર “સૂરેઉગ્ગએ (ઉગ્ગએ સૂરે) નામેાકાર સહિયં પચ્ચખાઈ ચઉવ્વિલંપિ આહાર અસણું પાસું ખાઈમં સાઇમં અન્નત્થણાભોગેણુ સહસાગારેણું વોસિરાઈ.” આ પ્રમાણે છે. પોરિસી વિગેરે પચ્ચકખાણની વિસ્તારપૂર્વકની વ્યાખ્યા એ પચ્ચખાણ વખતે કહેવાશે, પણ આગારોનું સ્વરૂપ જાણવા માટે કંઈક વ્યાખ્યા કરાય છે. સૂરે ઉગ્ગએ એટલે સૂર્ય ઉગે ત્યારથી આરંભી “પંચ પરમેષ્ઠિ તવરૂપ નવકાર સહિત પચ્ચકખું છું.” બધા ધાતુઓ “કરવા”ના અર્થમાં રહેલા છે. આથી ભાગ્યકારના વચનથી નવકાર સહિત પચ્ચકખાણ કરું છું—એમ સમજવું. આ પ્રમાણે ગુરુ “પચ્ચક્ખાઈ” વચન બોલે ત્યારે શિષ્ય “પચ્ચખામિ એટલે હું પચ્ચખાણ કરું છું—એમ કહે. એ. પ્રમાણે “સિરઈ” બેસે ત્યારે “વોસિરામિ” હું ત્યાગ કરું છું-એમ બેલે. તે પચ્ચખાણ ચારે પ્રકારના આહારનો ત્યાગ પૂર્વક કરે છે, પણ એકાદ આહારના ત્યાગપૂર્વક નહીં. આ નવકારશી ચારે પ્રકારના આહારના ત્યાગપૂર્વક જ થાય—એવી વૃદ્ધ પરંપરા છે. તથા રાત્રિભેજન ત્યાગરૂપ વ્રતની પૂર્ણાહુતિરૂપ પણ આ પચ્ચખાણ છે. “અશન” વિગેરેથી ચારે પ્રકારનો આહાર સમજ. હવે નિયમ ભંગ ન થાય તે માટે આગાર કહે છે. અન્યત્ર એટલે સિવાય અર્થાત્ અનાભોગ અને સહસાકારને છોડીને પચ્ચખાણ કરું છું. અનાભોગ એટલે અત્યંત વિસ્મૃતિ થવી તે. સહસાકાર એટલે એકાએક ન અટકી શકાય તેવી પ્રવૃત્તિ તે. - હવે પિરિસના આગારો કહે છે. “પોરિસી પચ્ચખાઈ ઉગ્ગએસૂરે ચઉવ્વિલંપિ આહાર અસણું પાસું ખાઈમ સાઈમં અન્નત્થણાભોગેણુ સહસાગારેણં પરછન્નકાલેણું દિસાહેણું સાહવયણેણં સવ્વસમાવિવત્તિયાગારેણે સિરઈ' પુરુષની છાયા પ્રમાણ કાલ તે પણ પોરિસી એટલે પ્રહર, તેનું પચફખાણ કરે છે. પિરિસી એટલે કે એક પ્રહર સુધીનું જે પચ્ચકખાણ તે પરિસી. –એ પ્રમાણે બીજા પચ્ચખાણોમાં પણ સમજવું. તે પચ્ચખાણમાં અશનાદિ ચારે પ્રકારના આહારને Page #110 -------------------------------------------------------------------------- ________________ ૪ પ્રત્યાખ્યાન દ્વાર : ૯૧ ત્યાગ, તે અન્નથાભાગેણુ' વિગેરે આગારાપૂવ ક થાય છે. તેમાં અનાભાગ અને સહસાત્કાર આગાર ઉપર પ્રમાણે જાણવા. બાકી પછન્નકાલ આગાર, દિગ્માહ આગાર, સાધુવચન આગાર અને સવ સમાધિ પ્રત્યય આગાર છે. ઘનઘાર વાદળાના કારણે કે ધૂળની ડમરી કે આંધીના કારણે કે મેટા પતના વચ્ચે આવવાના કારણે સૂર્ય ન દેખાય ત્યારે અટકળથી પેરિસી પૂર્ણ થઈ છે—એમ જાણી ખાનારને પારસીનું પચ્ચક્ખાણુ ન થવા છતાં પણ પચ્ચક્ખાણને ભંગ થતા નથી. જો ખબર પડે તે તરત અડધુ' ખાધુ હોય, તેા પણ વચ્ચે અટકી જાય અને જયારે પેરિસી પૂરી થાય ત્યારે વાપરે. પેરિસી પૂરી થઈ નથી એમ ખબર પડે, છતાં પણ વાપરે તે પચ્ચક્ખાણના ભંગ જ છે. દિગ્માહ એટલે દિશામેાહ. જ્યારે પૂર્વ ને પશ્ચિમ અને પશ્ચિમને પૂર્વČદિશારૂપ સમજી, પચ્ચક્ખાણુ ન થયુ' હાવા છતાં પણ ખાનારને પચ્ચક્ખાણ ભંગ નથી. દિશાભ્રમ દૂર થયે ખબર પડે, ત્યારે અડધું ખાધું હોય તેા અટકી જાય. ન અટકે તે પચ્ચક્ખાણ ભંગ થાય. સાધુ વચન એટલે સાધુ બાલ્યા હોય કે “ ઉગ્વાડા (છ ઘડીની ) પારસી થઈ ” એમ સાંભળી પચ્ચક્ખાણ પારી વાપરે તા ભંગ નથી. ખાતા ખાતા ખબર પડે કે કાઈ જણાવે તા ઉપર પ્રમાણે અટકી જાય. પેરિસી પચ્ચક્ખાણ કરનારને અચાનક તીત્ર શૂલ વિગેરે દુઃખથી પીડા ઉત્પન્ન થવાથી જે આત –રૌદ્રધ્યાન થાય તેને સ થા દૂર કરવુ તે સવ સમાધિ. તે કારણથી જે આગાર તે સ`સમાધિ વિષયક આગાર, પેરિસી પૂરી ન થઈ હોવા છતાં પણ અચાનક શૂળ વિગેરે પીડા ઉત્પન્ન થઈ હોય, ત્યારે તેને શાંત કરવા માટે ઔષધ, પશ્ચ વિગેરે ખાનારને પચ્ચક્ખાણના ભંગ થતા નથી. અથવા વૈદ્ય—દાક્તરે પેરિસી પચ્ચક્ખાણ કર્યુ... હાય અને ખીજા કોઈ દર્દીની સમાધિ માટે પેરિસી પચ્ચક્ખાણું પુરું ન થયું હાય, છતાંય આહાર વાપરે તા પચ્ચક્ખાણુ ભંગ થતા નથી. અડધુ' વાપર્યું... હાય અને સમાચાર મળે કે દર્દીને આરામ થઇ ગયા છે, કે મરણ થયું છે, તેા ખાવાનું છેડી દે. સાધ` પારસી પચ્ચક્ખાણ પણ પારસીની જેમ જાવું, તેનું વિવરણ રિસીમાં આવી જાય છે. પરમઠ્ઠના પચ્ચક્ખાણુમાં આ પ્રમાણે સાત આગાર છે. સૂરે ઉગ્ગએ ચઉન્વિહપિ આહારં અસણું પાછું ખાઈમ સાઈમ* અન્નત્થણાભાગેણું સહસાગારેણં પચ્છન્નકાલેણું દિસામેાહેણું સાહુયણેણુ' મહત્તરાગારેણુ' સવ્વસમાહિવત્તિયાગારેણુ' વાસિરઈ. Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારાદ્ધાર પૂર્વના જે અધ ભાગ પૂર્વાધ કે પુરિમઢ એટલે દિવસના પહેલા બે પ્રહરનુ પચ્ચકખાણુ કરાય તે પૂર્વા` પચ્ચક્ખાણ કહેવાય. તેમાં છ આગારે આગળની જેમ છે. મહત્તરાગારેણુ =મહત્તર એટલે પચ્ચક્ખાણના કારણે જે નિર્જરાના લાભ થવાના હોય, તેના કરતા માટા નિર્જરાના લાભ થાય, એવા ગ્લાન, ચૈત્ય, સંઘ વિગેરેના કાર્યારૂપ કારણુ ઉત્પન્ન થાય, અને કાર્ય ખીજાથી થવું અશકય હાય, ત્યારે આ આગારના ઉપયાગ થાય છે. મહત્તરાગારેણુ આગાર આ પચ્ચક્ખાણમાં કહ્યો છે, કેમકે આ પચ્ચક્ખાણના કાળ વધારે છે અને નવકારશી વિગેરેના કાળ અલ્પ છે. ખીજી જગ્યાએ વૃદ્ધો માટું કારણ એટલી જ વ્યાખ્યા કરે છે, ૯૨ ત્રણ પ્રહર કાળમાનવાળુ અપાપચ્ચક્ખાણ પણ પુરિમઢ સમાન એકાસણાના પચ્ચક્ખાણમાં આઠ આગાર છે. જાણવુ . એકાસણું પચ્ચક્ખાઇ તિવિહંપિ આહાર અસણું પાણું ખાઇમ' સાઇમ' અન્નત્થણાભાગેણું સહસાગારેણું આઉટસારે. ગુરુઅદ્ભુાણેણું પારિટ્ઠાવણિયાગારેણ મહત્તરાગારેણુ સવ્વસમાહિવત્તિયાગારેણ વાસિરઈ. એક વાર ભાજન અથવા એક જ આસન પરથી ખસ્યા વગર વાપરવાનું જે પચ્ચક્ખાણુ, તે એકાસણુ' કહેવાય. પ્રાકૃતમાં એકાસણુ કહેવાય. આમાં પહેલા એ અને છેલ્લા એ આગારા આગળની જેમ સમજી લેવા. અગાર એટલે ગૃહ. તે ઘર યુક્ત જે હાય તે સાગાર એટલે સાગારીક-ગૃહસ્થ કહેવાય, તે સાગારીકના આગાર. ગૃહસ્થ સમક્ષ સાધુને ગાચરી વપરાય નહીં, કેમકે પ્રવચનહીલના વિગેરેની. સંભાવના હેાવાથી. કહ્યું છે કે– છ જીવનિકાય પર દયાવાન્ સાધુ પણ જો આહાર, નિહાર અને પિંડ ગ્રહણ ( ગોચરી વહેારવામાં) જીગુપ્સિતપણું કરે તેા બાધિ દુર્લભ કરે છે. તેથી ગાચરી વાપરતા હોય અને કાઈક ગૃહસ્થ આવે અને તે તરત જાય તા ક્ષણવાર રાહ જુએ, અને તે જો રેાકાય તે સ્વાધ્યાય વિગેરેના વ્યાધાત ન થાય માટે બીજી જગ્યાએ જઈ, બેસીને વાપરવાથી એકાસણાના ભંગ ન થાય. ગૃહસ્થના આ આગાર આ પ્રમાણે જાણવા. જેના દેખતા ખાવાથી નજર લાગતી હાય, ભેાજન પચે નહીં વિગેરે કારણે આ આગાર જાણવા. આઉંટપસારેણુ' એટલે જાંઘ વિગેરેનુ લાંબુ ટુંકુ કરવું. જેમ જાંઘ વગેરે વાળેલ હાય તે સીધી કરવી. અસહિષ્ણુપણાથી પગ વિગેરે લાંબા ટુંકા કરતા કંઈક આસન ખસી જાય તે પચ્ચક્ખાણ ભંગ ન થાય. ગુરુ અદ્ભુઠ્ઠાણેણુ-ગુરુ એટલે ઉભા થવા યોગ્ય આચાય અથવા પ્રાથૂ કે, અલ્યુત્થાનને ચેાગ્ય હોવાથી આવે ત્યારે ઉભા થવું, તેમના માટે આસન ત્યાગ કરવા તે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રત્યાખ્યાન દ્વાર : ગુરુઅભુદ્રાણેશું. એકાસણું કરનારે અવશ્યમેવ ઉભા થઈ અભ્યસ્થાન કરવું જોઈએ. તેમાં પચ્ચક્ખાણ ભંગ નથી. પારિદ્રાવણિયાગારેણું એટલે પરિસ્થાપન કરવું, જેમાં બિલકુલ છોડી દેવું-પરઠવવું તે પારિષ્ઠાપનિકા કહેવાય, તે આહાર પરઠવવામાં ઘણું દેષનો સંભવ અને આગામિક ન્યાય વડે વાપરવામાં ગુણનો સંભવ હોવાથી ગુર્વાજ્ઞાપૂર્વક ફરી ખાવા છતાં પણ પચ્ચખાણનો ભંગ નથી. અનેક આસન અને અનેક વાર અશન વિગેરે આહારનો ત્યાગ કરાય, તે એકલઠાણામાં સાત આગારે છે. તેને પાઠ “એકાસણું એગઠાણું પચ્ચખાઈ” વિગેરે....એમાં આઉંટણપસારેણું આગાર સિવાય સાત આગારે છે. એક અંગવિન્યાસરૂપ એક જ જગ્યાએ સ્થિર થવું તે એકલઠાણું પચ્ચકખાણ કહેવાય. એટલે ભોજન સમયે જે પ્રમાણે અંગે પાંગ રાખ્યા હોય, તે પ્રમાણે રહીને મોટું અને હાથ સિવાય બીજા અંગોપાંગ હલાવ્યા વગર ભોજન કરવું. કારણ કે મુખ અને હાથનું હલન-ચલન અશક્ય પરિહાર છે. આયંબિલમાં આઠ આગારો છે. તેને પાઠ આ પ્રમાણે “આયંબિલ પચ્ચક્ખાઈ અન્નત્થણાભોગેણુ સહસાગારેણું લેવાલેવેણું ગિહન્દુસંસર્ણું ઉફિખત્તવિવેગણું પારિટ્ટાવણિયાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિત્તિયાગારેણું વોસિરાઈ.” આચામ એટલે ઓસામણ, અમ્લ એટલે ખાટો રસ, ઓસામણ તથા ખાટા રસ વડે થાય તે આચાર્મ્સ. તે આ પ્રમાણે– ભાત, કુલ્માષ એટલે અડદના બાકળા અને સથુ એટલે સાથ. તેને આશ્રયિને ત્રણ પ્રકારે છે. તેનું જે પચ્ચક્ખાણ કરે તે આયંબિલ કહેવાય. આમાં પહેલા બે અને છેલ્લા ત્રણ આગારો આગળની જેમ સમજવા. લેવાલેવેણું” - લેપ એટલે આયંબિલના પચ્ચકખાણવાળાને ભેજનનું ભજન અકલ્પનીય વસ્તુ વડે ખરડાયેલ હોય તેથી ભંગ થતું નથી. અલેપ એટલે વિગઈ વિગેરે વડે ખરડાયેલ ભોજનના ભાજનમાંથી જ હાથ વિગેરે સાધન દ્વારા ખરડાયેલ વસ્તુ દૂર કરવી. લેપ અને અલેપ એ બે થઈ લેપાલેપ આગાર. વાસણમાં વિગઈ વિગેરેના અવયવ હોવા છતાં પણ આયંબિલના પચ્ચખાણનો ભંગ થતો નથી. ઉફિખત્તવિવેગેણું” આયંબિલના લુખ્ખા ભાત વિગેરેમાં પહેલેથી અઠપ્પ એ ઘટ્ટ પદાર્થ પડયો હોય, તેને કાઢીને તેને ત્યાગ કરવો તે ઉફિખરૂ-વિવેગેનું કહેવાય. તે અકથ્ય પદાર્થ કાઢયા પછી ખાવાલાયક ચીજને ન ખાવા લાયક ચીજને સ્પર્શ હોવા છતાં પણ પચ્ચખાણ ભંગ નથી. પરંતુ જે પદાર્થ કાઢી શકાય તે હોવા છતાં ન કાઢે તે પચ્ચકખાણ ભંગ થાય. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પ્રવચનસારોદ્ધાર ગિહન્દુસંસણું” એટલે ભોજન આપનાર ગૃહસ્થની વાટકી વિગેરે વાસણ,. વિગઈ વિગેરે દ્રવ્યથી ખરડાયેલ હોય, તે ગૃહસ્થ સંસૃષ્ટ કહેવાય. વિગઈ આદિથી ખરડાયેલ વાસણ વડે અપાતું દ્રવ્ય અકલ્પનીય દ્રવ્યથી મિશ્રિત થાય છે, તે ખાવા છતાં, પણ પચ્ચખાણને ભંગ નથી થતો. આયંબિલના દ્રવ્યમાં અકય દ્રવ્યને રસ ઘણે ન જણાતો હોય, તે આગારમાં રહીને આયંબિલ કરું છું. એ રીતે આયંબિલના આગારે જાણવા. –હવે ઉપવાસના પાંચ આગારે છે, તેને પાઠ આ પ્રમાણે છે “સૂરે ઉગ્ગએ અભુત્તટું પચ્ચખાઈ ચઉબિહપિ આહાર અસણું પાછું ખાઈમં સાઈમં અન્નત્થણ ભેગેણે સહસાગારેણું પારિદ્રાવણિયાગારેણું મહત્તરાગારેણે સવસમાવિવત્તિયાગારેણું – સિરઈ.” સૂરે ઉગ્ગએ એટલે સૂર્યોદયથી લઈ” આ શબ્દ દ્વારા આગલા દિવસના સાંજના ભોજન પછી તરત પચ્ચક્ખાણ સમજવાનું છે. ભક્ત એટલે ભોજન તેનું પ્રયોજન જેમાં હોય તે ભક્તાર્થ જેમાં ભોજનનું પ્રયોજન નથી તે અભક્તાર્થ. જે પચ્ચખાણમાં ભક્તાર્થ નથી તે અભક્તાર્થ એટલે ઉપવાસ. તેના આગારો પૂર્વવત્ સમજી લેવા. પરંતુ “પારિકા-વણિયાગારેણું” આગારમાં આટલી વિશેષતા છે, કે તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ કર્યું હોય, તે પારિષ્ટાનિકા ખપે, પણ ચેવિહાર ઉપવાસના પચ્ચક્ખાણવાળાને ગોચરી વધી હોય અને પાણી ન વધ્યું હોય, તે પારિષ્ઠાપનિકા ન ખપે. બન્ને વધ્યા હોય તે ખપે. આ રીતે ઉપવાસમાં અશન વિગેરે ભક્તાર્થ ત્યાગ કરું છું. પાણીના પચ્ચખાણમાં છ આગારે છે. તેમાં પરિસી, પરિમડૂઢ, એકાસણું, એકલઠાણું, આયંબિલ, ઉપવાસ પચ્ચક્ખાણમાં ઉત્સર્ગથી વિહાર પચ્ચખાણ કહ્યા છે. જો પરિસી આદિનું તિવિહાર પચ્ચક્ખાણ કરે, તે પાણીને આશ્રયિને છ આગારે છે, તેનું સૂત્ર આ પ્રમાણે પાણસ્સ લેવાડણવા અલેવાદેવા અચ્છેણવા બહુલેવેણવા સસિન્થણવા અસિ-- ણવા સિરાઈ - “લેવાદેણવા” એટલે લેપાયેલું અર્થાત્ ચીકાશવાળું કરે એવું, જે ખજુર, દ્રાક્ષ વિગેરેના પાણી સિવાય ત્રણ આહાર ત્યાગ કરું છું. અહિં “વા” શબ્દથી અપકૃત પાણીની જેમ (લેપકૃત પાણી પણ) અવર્ય તરીકે સમાન છે. એટલે અલેપકૃત પાણીની જેમ લેપકૃત પાણીથી પણ ઉપવાસને ભંગ થતો નથી. અલેપકૃત પાણી એટલે વિરાંજી, છાશની આછ વિગેરે ચીકાશ વગરનું જાણવું. . “અચ્છેવા” એટલે નિર્મલ અને રૂપ, રંગ, સ્વાદમાં ફરક થયેલ વર્ણ તરિત પાણી (ત્રણ ઉકાળાવાળું પાણી). . Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ૪. પ્રત્યાખ્યાન દ્વારઃ બહુલેવેણવા” એટલે ડહોળુ-તલ-ચેખા–જવ આદિનું ધાવણ. “સસિત્થણવા” એટલે સિકથ એટલે અનાજનો દાણે. તે દાણાવાળું ઓસામણ વિગેરેનું પાણી. “અસિત્થણવા” એટલે દાણા વગરનું જે પાણી. તે પચ્ચક્ખાણમાં લેવાથી ભંગ થતું નથી. ચરમ એટલે દિવસને અને ભવને જે પાછલો ભાગ. તે ભાગમાં કરાતું જે પચ્ચકખાણ, તે દિવસ ચરિમ અને ભવચરિમ કહેવાય છે. તેને પાઠ આ પ્રમાણે દિવસ ચરિમ પચ્ચકખાઈ ચઉવિપિ આહાર અસણું પાણું ખાઇમં સાઈમ અન્નત્થણાભોગેણ સહસાગારેણું મહત્તરાગારેણે સવ્વસમાહિવત્તિયાગારેણ સિરઈ” આ પ્રમાણે જાણવું. આગારોની વ્યાખ્યા આગળ પ્રમાણે જાણવી. પ્રશ્ન -એકાસણું વિગેરે પચ્ચકખાણમાં દિવસચરિમ પચ્ચક્ખાણને ભાવ આવી જાય છે. માટે દિવસચરિમ પચ્ચકખાણ નિપ્રયોજન છે. ઉત્તરઃ-દિવસચરિમ પચ્ચક્ખાણ નિપ્રયજન નથી કેમકે એકાસણું આદિમાં આઠ આઠ આગાર છે. આના ચાર આગાર છે. એથી આગારોને સંક્ષેપ થતું હોવાથી પચ્ચફખાણ સફળ છે. એકાસણુ વિગેરે પચ્ચક્ખાણ દૈવસિક જ છે કારણ કે સાધુઓએ રાત્રીભોજનનું ત્રિવિધ ત્રિવિધે યાજજીવનું પચ્ચકખાણ કરેલ છે. ગૃહસ્થની અપેક્ષાએ પણ આ સૂર્યોદય સુધીનું જાણવું, કેમકે દિવસ શબ્દ એ અહોરાત્રનો પર્યાયવાચી પણ છે. જેમકે અમે અહિં પાંચ દિવસે આવ્યા છીએ. એનો અર્થ પાંચ રાત દિવસ થાય છે. જેઓએ યાજજીવ રાત્રિભેજન નિયમ કર્યો હોય, તેઓને પણ અનુવાદકપણાથી યાદ કરાવનાર હોવાથી આ પચ્ચખાણ સાર્થક છે. ભવચરિમ પચ્ચખાણ બે આગારવાળું પણ હોય છે. જ્યારે ખબર પડે કે મારે “મહત્તરાગારેણું સવ્વસમાહિવત્તિયાગારેણું” આ બે આગારની જરૂર નથી ત્યારે અનાગ અને સહસાકાર આગાર હોય છે કેમકે અનાગ કે સહસાકારથી આંગળી વિગેરે મેઢામાં પડવાને સંભવ છે. આ બે આગાર પણ છોડવા યોગ્ય હોવાથી જ આ ભવચરિમ અનાગાર પચ્ચખાણું પણ કહેવાય છે. અભિગ્રહ પચ્ચકખાણમાં પાંચ કે ચાર આગારે છે. તેમાં દાંડા પ્રમાર્જના વિગેરે રૂપ અભિગ્રહમાં ચાર આગાર છે. તે આ પ્રમાણે અન્નત્થણાભોગેણં સહસાગારેણં મહત્તરાગારેણું સવ્વસમાહિત્તિયાગારેણે સિરઈ.” આની વ્યાખ્યા આગળની જેમ જાણવી. જ્યારે અપ્રાવરણાભિગ્રહ લે, તે ચિલપટ્ટા-ગારેણું પાંચમે આગાર જાણ. એલપટ્ટા આગારથી ગૃહસ્થ જુએ ત્યારે ચાલપટ્ટો પહેરે તે પણ પચ્ચખાણને ભંગ નથી. Page #115 -------------------------------------------------------------------------- ________________ ১৯ પ્રવચનસારાદ્વાર નીવિકૃતિમાં (નીવિમાં) આઠ કે નવ આગારો છે. “નીગ્વિગઇય. પચ્ચક્ખાણ અન્નત્થણાભાગેણ' સહસાગારેણ` લેવાલેવેણુ ગિહત્થસંસšણું કખત્તવિવેગે પડુચ્ચક્ખએણ, પારિટ્ઠાવણિયાગારેણુ' મહત્તરાગારેણ સવ્વસમાહિવત્તિયાગારેણ વાસિરઈ.” મનને વિકૃતિ એટલે વિકારનુ કારણ અને વિગતિ એટલે દુર્ગતિના કારણરૂપ બનતું હાવાથી તે વિકૃતિ કે વિગઈ કહેવાય છે. જેમાંથી વિકૃતિ નીકળી ગઈ હોય, તે નિવિકૃત, તેનું પચ્ચક્ખાણ તે નિવિ કહેવાય. એના આગારાની વ્યાખ્યા પૂર્વની જેમ જાણવી. પડુચ્ચમિલ્ખએણું પડુચ્ચ એટલે પ્રતીત્ય અર્થાત્ બિલકુલ લુખ્ખા માંડા વિગેરેની અપેક્ષાપૂર્વક પ્રક્ષિત અર્થાત્ કંઈક સુકુમારતા કે કુણાશ લાવવા માટે ઘી વિગેરે જે લગાડાય તે લગાડાયેલ વસ્તુમાં વિશિષ્ટ સ્વાદના અભાવ હોવાથી પ્રક્ષિત જેવુ' એટલે અક્ષિતાભાસ તે પહુચ્ચક્ખાએણ કહેવાય. એની વિધિ આ પ્રમાણે છે. જો આંગળીથી ઘી વિગેરે લઇ માંડા વિગેરે કુણાં કરાયા તા ખપે પરંતુ ધારાબદ્ધ રીતે નંખાયુ. હાય તા નીવિવાળાને ન ખપે. વાસિરઇ એટલે વિગઇને વાસિરાવું છું. ઉત્ક્ષિપ્ત વિવેક એટલે કે ઉપાડીને દૂર કરી શકવુ' તે. જે વિગઇઓમાં તે સંભવે છે તેને માટે નીવિમાં નવ આગારા છે. બીજી પ્રવાહીરૂપ વિગઇએમાં આઠ આગારા છે. પ્રશ્ન :- નિર્વિકૃતિમાં જ આગારો કહ્યા તે વિગઈ ત્યાગ પચ્ચક્ખાણુના શી રીતે ખબર પડે? ઉત્તર :~ નિર્વિકૃત ગ્રહણ કરવાથી વિગઈ પરિમાણુ પચ્ચક્ખાણુનું પણ ગ્રહણ થઈ જાય છે, માટે તેમાં પણ તે જ આગારા જાણવા. એકાસણું, પેરિસી અને પુરિમડઢમાં જે આગાર છે, તે જ આગારો અનુક્રમે ખિયાસણુ` સાઢારિસી અને અવર્ડ્ઝમાં પણ જાણવા. બિયાસણું, સાઢપારસી, અવઢ આદિ પચ્ચક્ખાણેા સૂત્રમાં ન કહ્યા હોવા છતાં અપ્રમાદ વૃદ્ધિનુ કારણરૂપ હાવાથી સમજી લેવા. નિર્વિકૃતિ કે વિગઈ પરિમાણમાં ક્યા આઠે આગારા છે, અને કયા નવ આગારો હાય છે તે કહે છે. નવનીત એટલે માખણ, અવગાહિમ એટલે ઘી, તેલમાં તળેલ પકવાન ( ઠંડા ), કઠીન ( જામેલા ) દહીં, માંસ, ઘી, ગાળ આ વિગઇએમાં નવ આગારે છે. બાકીની પ્રવાહીરૂપ વિગઇએમાં આઠ આગારો છે. કારણ કે કઠીન માખણ, ગાળ વિગેરે વિગઇઆમાંથી ઉત્ક્ષિપ્ત વિવેક કરી શકાય. માટે તેમાં નવ આગારા છે.” પ્રવાહિ વિગઈમાંથી ઉત્ક્ષિપ્ત વિવેક કરી શકાતા નથી, માટે આઠ આગાર છે. વિગઇએમાં પડેલ ખીજી વસ્તુઓ અલગ કરવી તે ઉક્ષિપ્તવિવેક. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રત્યાખ્યાન દ્વારઃ હવે પચ્ચખાણ કરવા યોગ્ય અશન–પાન વિગેરે આહાર દ્રવ્યનું સ્વરૂપ કહે છે. અશ” ધાતુ ભજન અર્થમાં છે. જે ખવાય તે અશન. “પા” ધાતુ પીવાની અર્થમાં છે. જે પીવાય તે પાન. “ખાદ” ધાતુ ભક્ષણના અર્થમાં છે ખાવા ગ્ય હોય તે ખાદિમ. “સ્વાદ ધાતુ સ્વાદ કરવાનાં અર્થ માં છે, જે સ્વાદાય તે સ્વાદિમ. આ અર્થ વ્યાકરણ અનુસારે છે. હવે સિદ્ધાંત અનુસાર આ ચારેની નિરૂતિ વડે વ્યુત્પતિ કરે છે. જે જલ્દી ભૂખ શમાવે તે અશન. ઈદ્રિય વિગેરે પ્રાણે ઉપર જે ઉપકાર કરે તે પાણ એટલે પાણી. ખ એટલે આકાશ. આકાશ સમાન પિલાણરૂપ મુખ જાણવું તેમાં જે સમાય તે ખાદિમ. ગોળ વિગેરે દ્રવ્યના રસાદિ ગુણોને જેથી સ્વાદ થાય તે સ્વાદિમ. અથવા સાધુને સંયમ ગુણને જે નાશ કરાવે તે સાદિમ, સ્વાદ ઉત્પન્ન કરવાના કારણે તે દ્રવ્યોને સ્વાદ થાય છે. અથવા મધુર વિગેરે ૨સને સ્વાદ કરતાં પિતાના આત્મગુણને જે નાશ કરે તે સ્વાદિમ. “સાદું” ધાતુનો આ પણ અર્થ થાય છે પરંતુ આ નિરૂક્ત અર્થ નથી. મારી કલ્પના માત્ર. પ્રશ્ન –અહિં આ પ્રમાણે વ્યુત્પત્તિપૂર્વક ચાર ભેદનું વર્ણન ઘટતું નથી. જેમ ભાત વિગેરે જમી શકાય છે. તેમ ભાતની કાંજી વિગેરે પીવાય પણ છે. તથા ખજૂર દ્રાક્ષ ખવાય અને જમી પણ શકાય છે તથા ગાળ, વિગેરેને સ્વાદ પણ કરાય છે તે પછી સ્વાદિમ એમ કહેવાનો શું અર્થ છે? તેથી વાસ્તવિકપણે અશનપાન વિગેરે બધા એકાર્થિક શબ્દ છે માટે તેમાં ભેદોની કલ્પના અયોગ્ય છે. ઉત્તર –ભલે એ પ્રમાણે હોય, પરંતુ બાળજીવો કે તેવા પ્રકારના અજ્ઞાની અને સુખે જ્ઞાન થાય માટે અને વિવક્ષિત દ્રવ્યોનો સારી રીતે ત્યાગ થાય માટે ચાર આહા૨ની કલ્પના અયોગ્ય નથી. લેકમાં પણ ભયરૂપે સમાન હોવા છતાં ભેદ રહેલો છે. તથા આ પ્રમાણે બોલનારા પણ હોય છે. કૂર, ખાજા, માંડા વિગેરે જમાડ. આમને દ્રાક્ષ વિગેરેના પાણી પીવડાવ. બાળકને ખજૂર. નાળીયેર, સુખડી વિગેરે ખવડાવ. આ સુગંધી તંબેલ વિગેરે સ્વાદ કરાવ. તેથી અહિ પણ ચારે આહારની કલ્પના ગ્ય છે. (૨૦૬) ૧. જેમ “અતિ-પૌતિ ઉત ભ્રમર” અર્થાત ભમતા ભમતા રડે તે ભ્રમર. “નિરિત ઇતિ ફિલ્મ જે હિંસા કરે તે સિંહ વિગેરે નિરક્ત શબ્દો “giીનિ' એ સૂત્રમાં પ્રસિદ્ધ છે. ૧૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અશન असणं ओयण सत्युगसुग्ग जगाराड़ खज्जगविहि य । खीरा सूरणाई मंडगपभिई य विन्नेयं ॥ २०७॥ પ્રવચનસારાદ્ધાર ભાત વિગેરે અનાજ, સર્ફ્યુ વિગેરે લાટ, મગ વિગેરે કઢાળ, (જગારી) રાખડી વિગેરે (ખાદ્ય પદાર્થો), ખાજા, માંડા, લાડુ, પુરી, ઘેખર, લાપસી, સ્વચ્યુત વિગેરે પકવાના તથા ખીર વિગેરેથી દહીં, ઘી, છાશ, આસામણુ, શ્રીખંડ વિગેરે, સૂરણ વિગેરેથી આદુ વિગેરે સમસ્ત વનસ્પતિથી બનતા શાકને ગ્રહણ કરવા. મંડક વિગેરેથી ઘઉંના ઠાઠા, કુલેર, ચુરમુ, ઇડરિકા વિગેરે વસ્તુએ અશન આહારરૂપ જાણવી. (૨૦૭) પાન— पाणं सोवीरजवोदगाइ चित्तं सुराइयं चेव । आउकाओ सव्वो कक्कडग जलाइयं च तदा ॥ २०८ ॥ સાવીર એટલે કાંજી, યવાદક વિગેરે એટલે જવ, ઘઉં, ચાખા, કાદરા વિગેરેના ધાવણુનું પાણી, જુદી–જુદી જાતના દારૂ વિગેરે શબ્દથી સરખત વિગેરે અનેક પ્રવાહીએ ગ્રહણકરવા તથા સરોવર, તળાવ, કૂવા, નદી વિગેરેનું પાણી, કાકડી, ચીભડા, આંખલી વિગેરેનું પાણી, ખજૂર, દ્રાક્ષ, ચિચિણીકા, શેરડીના રસ વિગેરે પાણી આહારરૂપ જાણવુ. (૨૦૮) ખાદિમ भत्तोसं दंताई खज्जूरगनालिकेर दक्खाई | कक्कडी अंबग कणसाइ बहुविहं खाइमं नेयं ॥ २०९ ॥ ભક્ત એટલે ભાજન પણ રૂઢીથી તા ભુંજેલા ઘઉં ચણા વિગેરે તે ભક્તોષ કહેવાય. દાંતને જે હિતકારી છે તે દંત્ય કહેવાય. ગુંદા વિગેરે આદિ શબ્દથી, ચારાલી, ખાંડ, શેરડી, સાકર વિગેરે જાણવી. અથવા દેશ વિશેષે પ્રસિદ્ધ ગાળ દ્વારા સંસ્કારિત દંતપચન દંતાદિ કહેવાય છે. તથા ખજૂર, નાળીયેર, દ્રાક્ષ વગેરે આદિ શબ્દથી અખરોટ, બદામ વિગેરેનું ગ્રહણ કરવું તથા કાકડી, કેરી, ફણસ, કેળા વિગેરે ક્ળાને ગ્રહણ કરવા આ પ્રમાણે અનેક પ્રકારના ખાદિમ જાણવા. (૨૦૯) સ્વાદિમ दंतवणं तंबोलं चितं तुलसी कुहेडगाईयं । महुपिप्पल सुंठाई अणेगहा साइमं नेयं । २१० ॥ જે લાકડીના ટુક્ડાવડે દાંતા પિવત્ર એટલે ચાક્ખા કરાય તે દાંત પાવન એટલે દાતણ કહેવાય. તાંબુલ એટલે નાગરવેલના પાન, સાપારી, જાયફળ, વિગેરે અનેક પ્રકારે છે. તુલસીના પાન, કુહેડક એટલે સૂઠના પિંડ, જીરૂ, હળદર વિગેરે. મધ, પિપળ, સૂંઠ, Page #118 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રત્યાખ્યાન દ્વાર : ગોળ, મરી, અજમે, જીરૂ, હરડે, બહેડા, આમલા, આમલી, કડવા ભાંડ વિગેરે અનેક પ્રકારે સ્વાદિમ જાણવા. (૨૧૦) पाणमि सरयविगई खाइम पक्कन्न अंसओ भणिओ । सारमि गुलमहु विगई सेसाओ सत्त असणमि ॥ २११ ॥ દસ વિગઈમાંથી કઈ વિગઈ કયા આહારમાં ગણાય છે. કહે છે, પાણી આહારમાં સરક વિગઈ એ આવે છે. બાકીની દૂધ, દહીં, ઘી, તેલ, પકવાન, માખણ, માંસરૂપ સાત વિગઈ એ અશન આહારમાં આવે છે. (૨૧૧) નીચેના કારણોથી કરેલ પચ્ચકખાણ વિશુદ્ધ થાય છે, તે કહે છે. फासियं पालियं चेव, सोहियं तीरियं तहा । कित्तियमाराहियं चेव, जएज्जा एरिसम्मि उ ॥ २१२ ॥ સ્પતિ, પાલિત, શોભિત, તિરિત, કીર્તિત અને આરાધિત–આ કારણે વડે પ્રત્યાખ્યાનમાં વધુ પ્રયત્ન કરે.. ફાસિયું એટલે સ્પર્શિત. જેને સ્પર્શ કરાય તે સ્પર્શિત. એટલે પચ્ચખાણ વિધિપૂર્વક લેવું તે. પાલિત એટલે વારંવાર ઉપગપૂર્વક (સાવધાનીપૂર્વક) પચ્ચક્ખાણની રક્ષા કરવી તે. શભિત એટલે ગુરુ વિગેરેએ આપેલ શેષ ભેજન વાપરવાપૂર્વક ભાવવું તે. તિરિત એટલે પચ્ચકખાણને ટાઈમ પૂરે થવા છતાં પણ કંઈક વધારે ટાઈમ રાહ જોઈને પચ્ચકખાણ પારવું તે. કીર્તિત એટલે ભેજન વેળાએ મેં અમુક પચ્ચખાણ કર્યું છે, તે પૂરું થયું માટે હવે ખાઉં છું-એમ શબ્દોચ્ચાર કરવો તે. આ કારણે વડે પચ્ચકખાણને પૂર્ણ કરવું, જેથી અહંદુ આજ્ઞાનું અપ્રમત્તપણે પાલન થાય છે અને નિર્જરાનું કારણ થાય છે. આ રીતે પચ્ચકખાણ આરાધવામાં પ્રયત્ન કરવો જોઈએ. (૨૧૨) उचिए काले विहिणा पत्तं जं फासियं तयं भणियं । तह पालियं च असई सम्म उवओगपडियरियं ॥ २१३ ॥ સ્પષ્ટ-એટલે સ્પર્શ થયેલું. અર્થાત્ ઉચિત સમયે વિધિપૂર્વક જે પચ્ચકખાણ લીધું હોય છે. તે આ પ્રમાણે હોય છે. પચ્ચખાણના સૂત્રને સારી રીતે જાણતે સાધુ અથવા શ્રાવક, સૂર્ય ઉગ્યા પહેલા જ આત્મસાક્ષીએ કે ચૈત્ય, સ્થાપનાચાર્યની સમક્ષ પોતે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રવચનસારાદ્ધાર જાતે જ વિવક્ષિત પચ્ચક્ખાણ સ્વીકારેલ હોય, તે પછી પાછળથી ચારિત્રપાત્ર ગુરુની પાસે સૂત્રેાક્ત વિધિપૂર્વક વંદન વિગેરે વિનય કરી, રાગ-દ્વેષ વિગેરે તથા વિકથા વિગેરે રહિતપણે ઉપયાગપૂર્વક અંજલી જોડી, ધીમા અવાજે ગુરુની સાથે ખેલતા ખેલતા પચ્ચક્ખાણ સ્વીકારે તે સ્પૃષ્ટ પચ્ચક્ખાણ થાય. પાલિત એટલે વારવાર સતત ઉપયાગ અને સાવધાનીપૂર્વક પચ્ચક્ખાણની રક્ષા કરે, તે પાલિત કહેવાય. (૨૧૩) गुरूदत्तसेस भोयण सेवणयाए य सोहियं जाण । पुणेवि थेवकालात्थाणा तीरियं होइ || २१४ ॥ શેાભિત એટલે, ગુરુએ આપેલ શેષ ભેાજન વાપરવુ' તે. તીતિ એટલે પચ્ચક્ખાણુના સમય થયા હોવા છતાં પણ થોડીવાર રાહ જોવી તે.(૨૧૪) भोयणकाले अमुगं पच्चवखायंति भुंज कित्तीयं । आराहियं पयारेहिं सम्मभेएहिं निदुवियं ॥ २१५ ॥ કીર્તિત એટલે, મે' અમુક પચ્ચક્ખાણુ કર્યું' છે,આ પ્રમાણે બાલીને વાપરવું તે. આરાધિત એટલે, ફાસિય વિગેરે સદ્નારણા દ્વારા પચ્ચક્ખાણુ પૂર્ણ કરાય તે. (૨૧૫) वयभंगे गुरूदोसो थेवस्सवि पालणा गुणकरी उ । गुरुलाघवं च नेयं धम्मंमि अओ उ आगारा ।। २१६ ।। ધમાં તલગ કરવામાં મેાટા દોષ છે. થાડુ પણ તપાલન મેટા લાભ માટે થાય છે. આ પ્રમાણે ગુરુ-લાઘવપણું જાણીને આગારા કરવા જોઇએ. અપવાદરૂપ આગારો સહિત પચ્ચક્ખાણુ કરવું જોઈ એ, નહીં તો પચ્ચક્ખાણ ભંગ થાય અને તે ભંગ માટા દોષ માટે થાય છે, નિયમના ભંગ કરવાથી ભગવદ્ આજ્ઞાની વિરાધના થાય છે. તેથી અશુભ કર્મબંધ વિગેરે રૂપ મહાન દોષ થાય છે. તેથી વ્રતની માટી આરાધના કરતાં થોડી પણ આરાધના વિશુદ્ધ પરિણામ સ્વરૂપ હાવાથી કનિ રા આઢિ ઉપકાર કરી મેાટા લાભકરે છે. માટે ચારિત્ર ધર્મમાં ગુરુલઘુ એટલે સારાસાર જાણીને પ્રત્યાખ્યાનમાં આગારા કરવા જોઈએ. જેમ ઉપવાસ કર્યો હાય અને અસમાધિ ઉભી થાય, ત્યારે દવા આપી સમાધિ પેઢા કરવાથી નિર્જરારૂપ ગુણ થાય તે માટો લાભ થયેા, નહીં તો અસમાધિ થવાના કારણે નિર્જરા ન થવાથી તપ હાવા છતાં અલાભ થાય—એમ વિચારવું. એકાંત આગ્રહીને માટો અપકાર થતા હોવાથી અશુભરૂપ છે. આથી જ પચ્ચક્ખાણમાં આગારો કરાય છે. (૨૧૬) Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ૪. પ્રત્યાખ્યાન દ્વારા ૧૦૧ પચ્ચકખાણમાં વિગઈઓ કહી છે, તે તે કેટલી છે, તે કહે છે. दुद्धं दहि नवणीयं घयं तहा तेल्लमेव गुडमज्ज । महु मंस चेव तहा ओगाहिमगं च विगईओ ॥ २१७ ॥ । દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગેળ, દારૂ, મધ, માંસ, 'અવગાહ આ દશ વિગઈઓ મનની વિકૃતિનું કારણ હોવાથી વિગઈ કહેવાય છે. (૨૧૭) વિગઈઓના ભેદ गोमहिसुट्टीपसूण एलग खीराणि पंच चत्तारि । दहिमाइयाई जम्हा उट्टीणं ताणि नो हुँति ॥ २१८ ॥ ગાય, ભેંસ, ઊંટડી, બકરી અને ઘેટીનું એમ દૂધ પાંચ પ્રકારના છે. તેમાં દહીં વિગેરે ઊંટડી સિવાય ચારનું હોય છે. ગાય, ભેંસ, ઊંટડી, બકરી અને ઘેટીનું દૂધ-આ પાંચ દૂધ વિગઈરૂપે ગણાય. એ સિવાયના સ્ત્રી વિગેરેનું દૂધ વિગઈફ ન ગણાય. ઊંટડી સિવાય એ દરેક દૂધના દહીં, ઘી, માખણ વિગેરે ચાર ચાર ભેદો જાણવા. પ્રશ્ન –દહીં વિગેરે ચાર જ કેમ હોય છે? દૂધની જેમ પાંચ કેમ નથી ? ઉત્તર – ઊંટડીના દૂધમાંથી દહીં આદિ થતા નથી, કારણ કે મરટન (ફાટવાન) સંભવ હોવાથી. (૨૧૮). चत्तारि हुंति तेल्ला तिल अयसि कुसुंभ सरिसवाणं च । विगईओ सेसाणं डोलाईणं न विगईओ ॥ २१९ ॥ તેલ વિગઈ પણ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે-તલ, અળસી, કુસુંભ એટલે કસુંબો અને સરસવનું તેલ. બાકીના ડેલ એટલે મહુડાના ફળ, નાળીયેર, એરંડા, શિશવા વિગેરેનું તેલ વિગઈરૂપ નથી. (૨૧૯) दवगुडपिंडगुंडा दो मज्जं पुण कट्ठपिट्ठनिष्फन्नं । मच्छियकुत्तियभामरमेयं च मह तिहा होई ॥ २२० ॥ ગોળ વિગઈ બે પ્રકારે છે. ઢીલું પ્રવાહી ગળ અને કઠીન ગોળ. દારૂ વિગઈ બે પ્રકારે છે. કાષ્ટ એટલે શેરડીના રસથી બનેલ અને લેટ, કેદરા, ખા વિગેરેના લોટથી બનેલ. મધુ વિગઈ ત્રણ પ્રકારે છે. મધમાખીનું, કૃતિકાનું અને ભમરાનું બનાવેલ. (૨૨) जलथलखहयरमंसं चम्मं वससोणियं तिभेयं च । आइल्ल तिण्णि चलचल ओगाहिमगं च विगईओ ॥ २२१ ॥ ૧. અવગાહ એટલે ઝબળવું એટલે ઘી તેલમાં તળવા વડે બનેલ તે અવગાહિમ એટલે કડા વિગઈ. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રવચનસારદ્વાર માંસ વિગઈ ત્રણ પ્રકારે છે. જળચર, સ્થલચર, બેચરનું અથવા ચામડારૂપે, ચરબીરૂપે, લોહરૂપે. ઘી, તેલમાં ચલચલ અવાજ થવાપૂર્વકના પહેલા ત્રણ ઘાણ તળાય. તે અવગાહ વિગઈ કહેવાય. માછલા વિગેરે જળચર જીવનું, બકરી, પાડા, ભૂંડ, સસલા, હરણ વિગેરે સ્થલચરનું, કાબર, ચકલા વિગેરે પક્ષીઓનું એમ માંસ ત્રણ પ્રકારે છે. અથવા ચામડી, ચરબી અને લેહી-એમ પણ ત્રણ પ્રકારે માંસ છે. અવગાહિમ વિગઈ એટલે ઘી, તેલથી ભરેલ તાવડીમાં ચલ ચલ શબ્દ કરતા કરતા જે સુંવાળી વિગેરે તળાય તે પહેલો ઘાણ. તેજ ઘી, તેલથી બીજે ઘાણ. તેમાં જ ત્રીજો ઘાણ તળાય ત્યાં સુધી વિગઈમાં કહેવાય. ઘાણ થાય, ત્યારે વિગઈ નથી રહેતી પણ નીવિયાત થઈ જાય છે, માટે તે ગદ્દવહન કરનારને નીવિના પચ્ચખાણમાં ખપે છે. જે તાવડી એક જે પુડલે કે ખાજા વડે આખી ભરાઈ જાય, ત્યારે તેમાં બીજો પુડલો વિગેરે નાંખે તો તે વિગઈરૂપે થતો નથી. તે પણ નીવિવાળાને ખપે છે. પરંતુ સારી રીતે ખબર હોય, કે આ ચોથે, અને આ બીજો ઘાણ છે અને પહેલા ઘાણ વખતે નંખાયેલ ઘી વિગેરેથી જ થયેલ છે, તે તે ખપે. પણ વચ્ચે બીજા ઘાણ વિગેરેમાં ઘી નાંખ્યું હોય અથવા આ ચોથો ઘાણ છે એમ સાચી રીતે ખબર ન હોય તો તે ન ખપે. (૨૨૧) खीरदहीवियडाणं चत्तारि उ अंगुलाणि संसहूँ । फाणियतिल्लघयाणं अंगुलमेगं तु संसट्ठ ॥ २२२ ॥ ગિહન્દુ સંસઠેણું” આગારનું સ્વરૂપ વિશેષ પ્રકારે કહે છે. ગૃહસ્થોએ ભાત વિગેરેને દહીં સાથે પોતાના માટે ભેગા કર્યા હોય, તે ગૃહસ્થ સંસ્કૃષ્ટ કહેવાય છે. જેમ દૂધ, દહીં વિગેરે ચાર આંગળ સુધી ચડયા હોય તો તે સંસ્કૃષ્ટ વિગઈરૂપે થતું નથી, આનું તાત્પર્ય એ છે, કે દૂધ મિશ્રિત ભાત (કુર) કર્યા હોય, તેમાં ભાત ઉપર જે ચાર આંગળ દૂધ ચડયું હોય, તે તે વિગઈ ન થાય, તે નીવિવાળાને ખપે છે. જે પાંચમા આંગળની શરૂઆત થઈ જાય, તે વિગઈરૂપે થાય છે. માટે નવિવાળાને ન ખપે. એ પ્રમાણે દહીંનું પણ જાણવું. “ફાણિત” એટલે પ્રવાહી ગેળ સાથે મિશ્રિત કરેલ કુર, ઘઉંના ઠોઠા વિગેરે જે એક આંગળ ઉપર ચડે તે વિગઈ ન થાય. એમ તેલ, ઘીનું પણ સમજવું. (૨૨૨) महुपुग्गलरसयाणं अद्धङ्गलयं तु होइ संसटुं । गुलपुरगलनवणीए अद्दामलयं तु संसढें ॥ २२३ ॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રત્યાખ્યાન દ્વાર : ૧૦૩ મધ, માંસ અને તેના રસ વડે અડધે આંગળ સંસૃષ્ટ હેય, તો વિગઈન થાય. પછી અડધા આંગળથી ઉપર વિગઈ જ કહેવાય. ગોળ, માંસ, માખણની સાથે લીલા આમળા જેટલા ભાગવડે સંસૃષ્ટ હોય તો વિગઈ ન થાય. આદ્ગમલક એટલે શણવૃક્ષનું મુકુર (ફળ) છે. એને ભાવ આ પ્રમાણે છે કે ગેળ, માંસ કે માખણને ભાગ લીલા આમળા જેટલા ટુકડાવડે પણ સંસ્કૃષ્ટ ભાત વિગેરે હોય, તે વિગઈ ન થાય. આનાથી એક પણ મેટા ટુકડા વડે જ સંસ્કૃષ્ટ થાય, તે વિગઈ થાય છે. (૨૨૩) પ્રત્યાખ્યાનવિષયક વિશેષ વસ્તુ કહેવાય છે. विगई विगइगयाणि य अणंतकायाणि वज्जवत्थूणि । दस तीसं बत्तीसं बावीसं सुणह वन्नेमि ॥ २२४ ॥ વિગઈ, વિકૃતિગત, અનંતકાય અને વર્જનીય (અભય) વસ્તુઓ જે છે, તેનું હું વર્ણન કરું છું. હે ભવ્ય જેને....! તમે સાંભળો. તે વિગઈ દશ પ્રકારે, વિકૃતિગત ત્રીશ પ્રકારે, અનંતકાય બત્રીશ પ્રકારે, અભય બાવીશ પ્રકારે છે. અહીં જે ઋણત, એટલે સાંભળે કહ્યું છે તેને ભાવ આ પ્રમાણે છેઃ-સાંભળવા માટે જે ઉપસ્થિત ભવ્ય હોય તેમને જ આચાર્ય મહારાજે ધર્મ કહેવો જોઈએ. જે અનુપસ્થિત હોય તેમને નહીં. કહ્યું છે કે સારા અને પ્રિય હોય તે પણ અનુપસ્થિતને ધર્મ કહેવો નહીં, કારણ કે અનુપસ્થિતને ધર્મ કહે તે બુઝાયેલ અગ્નિને કુંક મારી મેટું દુખાવવા જેવું છે. વર્ણ યામિ ”ને ભાવાર્થ આ પ્રમાણે છે. પરોપકાર રત આચાર્યે કહેલા જીવાદિ તો વડે જ ભવ્યને વિવેક પ્રગટે છે. કહ્યું છે કે ભવ્યપુરુષે સાંભળીને કલ્યાણ એટલે વિરતિને જાણે છે. સાંભળીને પાપને જાણે છે. બંને સાંભળીને જાણ્યા પછી જે કલ્યાણકારી હોય તેને આચરે છે. (૨૪) दुद्ध दहि तिल नवणीय घय गुड महु मंस मज्ज पक्कं च । पण चउ चउ चउ चउ दुगतिग तिगदुग एगपडिभिन्नं ॥ २२५ ॥ દૂધ, દહિ, તેલ, માખણ, ઘી, ગોળ, મધ, માંસ, મદિરા અને પકવાન–આ વિગઈએ અનુક્રમે પાંચ વિગેરે ભેદે છે. ૧. દૂધ- ગાય, ભેંસ, બકરી, ઘેટી અને ઊંટડી–એમ પાંચ પ્રકારે છે. ર, દહિં- ગાય, ભેંસ, બકરી અને ઘેટીનું–એમ ચાર પ્રકારે હોય છે. ૩. તેલ- તલ, સરસવ, અળશી અને કુસુંભનું—એમ ચાર પ્રકારે છે. ૪. માખણ- દહિંની જેમ ગાય, ભેંસ, બકરી, ઘેટીનું-એમ ચાર પ્રકારે હોય છે. ૫. ઘી પણ ગાય વિગેરેનું ચાર પ્રકારે છે. ૬. ગોળ- ઢીલે ગોળ અને કઠીન ગળ-એમ બે પ્રકારે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રવચનસારોદ્ધાર ૭. મધ- માખી, ભમરી અને કૃતિકાનું-એમ ત્રણ પ્રકારે છે. ૮ માંસ- જળચર, સ્થલચર અને ખેચર જીવનું અથવા ચામડી, ચરબી અને ' લોહીનું -એમ ત્રણ પ્રકારે હોય છે. ૯. દારૂ- લોટથી બનેલ અને કાષ્ટથી બનેલ-એમ બે પ્રકારે છે. ૧૦, કડાવિગઈ- ઘી અથવા તેલથી ભરેલ તાવડીમાં ચલચલ અવાજ પૂર્વક તળાતા પકવાન્નરૂપ એક પ્રકારે છે. (૨૨૫) दव्वहया विगइगयं विगई पुण तेण तं यं दव्यं । ___ उद्धरिए तत्तमि य उकिट्ठदवं इमं अन्ने ॥ २२६ ।। ભાત વિગેરે દ્રવ્યથી હણાયેલ વિગઈ, વિગઈગત કહેવાય છે. અર્થાત તે વિગઈ નહિ પણ દ્રવ્ય કહેવાય છે. તળ્યા પછી બચેલ ઘી વિગેરેમાં જે કશુ યા નંખાયા હોય તે ઉત્કૃષ્ટ દ્રવ્ય વિગઈગત છે. કલમ–ચેખા, ભાત વિગેરે દ્રવ્યથી ભેદાયેલ નિર્વીર્યરૂપ કરાયેલ દૂધ વિગેરે વિગઈ વિકૃતિગત કહેવાય છે. માટે ચોખા વિગેરેવાળું દૂધ વિગેરે દ્રવ્ય કહેવાય, પણ વિગઈ નહિ. આથી જ કઈક નવિનાં પચ્ચખાણવાળાને ત્યાગ હોવા છતાં પણ તે ખપે છે. કઢાઈમાંથી સુંવાળી વિગેરે તળ્યા પછી જે બચેલું ઘી હોય, તેમજ ચૂલા પર જે અગ્નિના સંપર્કથી તપેલું હોય, તેમાં જે કણીયા વિગેરે વસ્તુઓ નંખાયેલ હોય, તે ઉત્કૃષ્ટ દ્રવ્ય કહેવાય, એટલે કે તે વિકૃતિગત જ છે પણ વિગઈ નથી. એમબીજા આચાર્યો કહે છે. ગીતાના અભિપ્રાયે ચૂલા ઉપરથી ઉતાર્યા પછી ઠંડા પડેલા ઘી વિગેરેમાં જે કણ વિગેરે નંખાય તે જ તેવા પ્રકારના પાકના અભાવથી નીવિયાનું કહેવાય. ચૂલા પર તે પરિપાક સારી રીતે થતું હોવાથી તે વિગઈ જ છે. આ ગાથાની અમે આ પ્રમાણે વ્યાખ્યા કરી છે. બુદ્ધિમાનોએ યથાયોગ્ય પણ બીજી રીતે પણ વ્યાખ્યા કરવી. (૨૨૬) अह पेया दुद्धट्टी दुद्धवलेही य दुद्धसाडीय । पंच य विगइगयाइं दुद्धंमि य खीरिसहियाई ॥ २२७ ॥ હવે કઈ વિગઈમાં કેટલા કયા નામવાળા કયા વિકૃતિગતે હોય છે, તે બતાવે છે. દુધમાં પાંચ જ નીવિયાતા હોય છે. વિકૃતિગત એટલે દૂધ વિગેરે વિષયને આશ્રયિને રહેલ દ્રવ્ય છે પણ વિગઈ નથી. તેના નામ આ પ્રમાણે છે. દૂધના પાંચ નીવિયાતા ૧. પેયા એટલે દૂધની કાંજી ૨. દુગ્ધાટી ખાટા પદાર્થ સાથે રાંધેલું દૂધ. ૩. દુગ્ધાવલેહિકા ચોખાના લોટ સાથે ઉકાળેલું દૂધ. ૪. દુગ્ધ સાટિકા દ્રાક્ષ સહિત રાંધેલું દૂધ ૫. ખીર. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રત્યાખ્યાન દ્વાર : ૧૦૫ अंबिल-जुयंमि दुद्धे दुट्ठी दक्खमीसरद्धंमि । पयसाडी तह तंडुल-चुण्णय-सिद्धमि अवलेही ॥२२८ ।। ખટાશ યુક્ત દૂધ તે દુગ્ધાટી અથવા કિલાટિકા. બીજાઓ એને બલાહિકા પણ કહે છે. દ્રાક્ષ મિશ્રીત રંધાયેલ દૂધ તે પયસાટી કહેવાય. તંદુલના લોટથી બનેલ દૂધ અવેલેહિકા કહેવાય છે. (૨૨૮) दहिए विगइ-गयाई घोलवडा घोल सिहरिणि करंबो । ઝવળા-બ-દિર મહિાંસંકરિ–ારંfમ વહિg | ૨૨૨ / દહીંના પાંચ નિવિયાતા. (૧) ઘોલવડા (દહીંવડા) (૨) ઘોલ–વસ્ત્રથી ગાળેલ દહીં. (૩) શિખરણી (શ્રીખંડ)=હાથથી મળેલું ખાંડવાળું દહીં. (૪) કર=દહીં યુક્ત ભાત. ૫ (૫) મદ્દો=મીઠાના કણીયાવાળું મથેલું દહીં. તેમાં સાંગરી વિગેરે પડેલ હોય કે ન હોય તે પણ નીવિયાનું કહેવાય. (૨૨૯) पक्कघयं घयकिट्टी पक्कोसहि उवरि तरिय सप्पि च । निभंजणवीसंदणगाई घय-विगइ विगइ-गया ॥ २३० ॥ ઘી ના નીવિયાતા - (૧) ઔષધ વડે પકવેલું ઘી સિદ્ધાર્થક વિગેરે. (૨) ધૃતકિટિકા એટલે જામેલ ઘી (૩) વૃત પકવીષધના ઉપર તરી રૂપ જે ઘી. (૪) નિભંજન એટલે પફવાન પરથી ઉતારેલું બળેલું ઘી. (૫) વિસ્પંદન દહીંની તર અને કણિકાથી બનેલ દ્રવ્ય વિશેષ જે-સપાદલક્ષ દેશમાં પ્રસિદ્ધ છે. (૨૩૦) तेल्लमली तिलकुट्टी दद्धं तेल्लं तहो सहोव्वरियं । लक्खाइदव्वपकं तेल्लं तेल्लंमि पंचेव ॥ २३१ ॥ તેલના પાંચ નીવિયાતા – (૧) તેલની માલી. (૨) તલ કુટ્ટી. (૩) બળેલું તેલ એટલે નિર્ભજન. (૪) પૌષધિ ઉપરના ભાગ પરથી-ઉતારેલ તેલ. (૫) લાખ વિગેરે દ્રવ્યથી પકવેલ તેલ. (૨૩૧) ૧૪ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રવચન સારોદ્ધાર अद्धक ढिइक्खुरसो गुलपाणीयं च सकरा-खंडं । पायगुलं च गुलविगई विगईगयाई च पंचेव ॥ २३२ ॥ ગોળના પાંચ નીવિયાતા - (૧) શેરડીને અડધો ઉકાળેલો રસ. (૨) ગોળનું પાણી. (૩) સાકર. (૪) ખાંડ (૫) જેનાથી ખાજા વિગેરે લીંપાય તે ગોળને પાક. (૨૩ર) एग एगस्सुवरि तिन्नोवरि बीयगं च ज पकं । तुप्पेणं तेणं चिय तइयं गुलहाणियापभिई ॥२३३॥ चउत्थं जलेण सिद्धा लप्पसिया पंचमं तु पूयलिया । चोप्पडियतावियाए परिपकं तीस मीलिएसु ॥ २३४ । પફવાનના પાંચ નીવિયાતા. ૧. એક ઘાણ કાઢયા પછી જે બીજે ઘાણ કઢાય તે. ૨. ઘી વિગેરે નાંખ્યા વગર ત્રણ ઘાણ કાઢયા પછી જે ચોથા ઘાણ તે.., ૩. ગોળ ઘાણી વિગેરે.. ૪. સુંવાળી તળ્યા પછી, ઘી થી ખરડાયેલ તાવડીમાં પાણીથી રાધેલ લાપસી. પ. ઘી ના પિતા દઈને કરેલ પતૈિયા. (૨૩૩-૨૩૪) आवस्सय-चुण्णीए परिभणियं एत्थ वणियं कहियं । कहियव्वं कुसलाणं पउंजियव्यं तु कारणिए ॥ २३५॥ છ વિગઈના પાંચ-પાંચ નીવિયાતા ગણતા ત્રીશ નીવિયાતા થાય છે. આવશ્યકચૂર્ણિમાં કહેલ અને અહિં સામાન્યથી વર્ણવેલ અને વિશેષથી કહેવાયેલ આ વિષય બુદ્ધિમાનેને કહેવા યોગ્ય અને કારણે સેવવા ગ્ય છે. અહીં નીવિયાતાનું સ્વરૂપ આચાર્ય મહારાજ પોતાની કલ્પનાથી કહેતા નથી પણ આવશ્યકચૂણિરૂપ સિદ્ધાંતમાં કહેલું જ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે સામાન્યથી કહ્યું છે. અમે તેને વિશેષથી કહીએ છીએ. આ કહેલા પદાર્થોને બુદ્ધિમાનેએ કારણ પ્રસંગે ઉપગ કર. ખીર વિગેરે જે કે સાક્ષાત વિગઈ નથી. પરંતુ નવિયાતું જ છે. અને તે નીવિવાળાને ખપે, છતાં પણ આ દ્રવ્ય ઉત્કૃષ્ટ દ્રવ્યો હોવાથી અવશ્ય મનમાં પણ ૧. તાવડીમાં ઘી વિગેરે નાંખી તેમાં આખી તાવડી ભરાય તેવો એક પુડલે થયા પછી બીજે પુડલે તે જ તાવડીમાં થાય તો તે નીવિયાનું કહેવાય. કહ્યું છે કે, “તાવડી ભરાય તેવડો એક પુડલો ઉતારી (તે જ તાવડીમાં બીજુ ઘી નાંખ્યા વગર બીજો પુડલે ઉતારાય તો તે વિગઈ ન કહેવાય પણ નીવિયાતું કહેવાય.” Page #126 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રત્યાખ્યાન દ્વા૨ : ૧૦૭ વિકારે પ્રગટ કરે છે માટે નવિ કરનારાઓને આ પદાર્થ ખાવાથી ઉત્કૃષ્ટ નિર્જર થતી નથી, તેથી આ પદાર્થો ગ્રહણ ન કરે, પરંતુ જે વિવિધ તપ કરવાથી દુર્બળતાને કારણે સ્વાધ્યાય, ધ્યાન, અધ્યયન વિગેરે અનુષ્ઠાન કરી શકવા સમર્થ ન હોય, તે નીવિયાતા રૂપ ઉત્કૃષ્ટ દ્રવ્ય વાપરે તે કઈ દેષ નથી. તેને કર્મ નિર્જરા પણ મોટી થાય. કહ્યું છે કે, નીવિયાતાઓનો પરિગ કારણ વિશે જાણો. પણ ઉત્કૃષ્ટ દ્રવ્યને પરિભેગ વિશેષ કારણ વગર ન કરાય એમ જાણવું. નવિના પચ્ચકખાણવાળા અસમર્થને ઉત્કૃષ્ટ દ્રવ્યને પરિભેગ યોગ્ય છે. પરંતુ ઈન્દ્રિયજયની બુદ્ધિથી વિગઈ ત્યાગ કરનારને તે પરિભોગ યોગ્ય નથી. જે વિગઈ ત્યાગ કરીને સ્નિગ્ધ અને મધુર ઉત્કૃષ્ટ દ્રવ્ય વાપરે છે, તેમને સામાન્ય લાભ જાણો. અહિં કેટલાક મંદ પરિણામીઓ પચ્ચખાણ કરીને પણ જે ઉત્કૃષ્ટ દ્રવ્ય કારણે વાપરવાના છે તેને નિષ્કારણ વાપરે છે. જે તલના લાડુ, તલપાપડી, વર્ષોલક, નાળિયેર, ખાંડ, અતિ મથેલે દહિને ઘોલ, ખીર, ઘી નીતરતા શાકે, ઘીમાં ઝબોળેલા માંડા, દૂધ, દહિં, કરંબા વિગેરે પીવાલાયક પદાર્થો, કુલેર, ચૂરમા વિગેરેને કેટલાક નિષ્કારણ ખાય છે. તેઓ જન્મ, જરા, મરણથી ભિષણ એવા સંસારરૂપ સાગરથી ઉદ્વિગ્ન ચિત્તવાળા યુક્તકારી એવા આગમિક પુરુષોને અમાન્ય છે. દુઃખ દાવાનળથી તપેલા જીવોને આ ભવરૂપી વનમાં જિનેશ્વરની આજ્ઞાને છેડીને બીજું કઈ પણ પ્રતિકારનું સાધન નથી. વિગઈના સેવનથી વિકાર ઉત્પન્ન થાય છે, વિકાર જાગ્યા પછી ચિત્તને જિતવા તત્પર એ પણ માણસ અકાર્ય કરતા અટકી શકતા નથી. દાવાનલમાં ફસાયેલ છવ પાણી વિગેરે હોય તે આગને બુઝવવા માટે પ્રયત્ન કર્યા વિના રહેતું નથી, તેમ મોહરૂપી આગથી સળગેલ સંસારમાં જીવે વિકારની આગને બુઝવવા પ્રયત્ન કરી જોઈએ. દુર્ગતિથી ડરેલે સાધુ પણ વિગઈઓ અને વિકૃતિગત એટલે નીવિયાતાને વાપરે તે તે વિગઈએ તેને વિકારી સ્વભાવથી બલાત્કારે વિગતિ એટલે દુર્ગતિમાં લઈ જાય છે. વિગતિ એટલે નરક વિગેરે ગતિ, તેનાથી ડરેલ સાધુ, દૂધ વિગેરે વિગઈઓને તથા વિકૃતિગત એટલે ખીર વિગેરે નીવિયાતાને વાપરે તે દુર્ગતિમાં જાય છે. કારણ કે Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રવચનસારોદ્ધાર વિગઈઓ મનને વિકારી કરવાના સ્વભાવવાળી હવાથી જીવને ન ઈચ્છવા છતાં પણ બલાત્કારથી નરક વિગેરેમાં લઈ જાય છે. (૨૩૫) અનંતકાય – सव्वा हु कंदजाई सूरणकंदो य वज्जकंदो य । अल्लहलिद्दा य तहा अदं तह अल्लकच्चूरो ॥ २३६॥ બધી જ જાતના કંદ અનંતકાય છે. કંદ એટલે જમીનમાં રહેલ ઝાડનો અવયવ વિશેષ. તે કંદ લીલા સુકાયા વગરના લેવા કેમકે સુકા તે નિજીવ હેવાથી અનંતકાય રૂપે સંભવતા નથી. કેટલાંક વપરાતા કંદના નામ કહે છે. (૧) સૂરણ કંદ જે મસા નાશક છે. (૨) વજ કંદવિશેષ છે. (૩) લીલીહળદર જે પ્રસિદ્ધ છે. (૪) લીલુ આદુ. (૫) લીલે કચુર જે તીખું દ્રવ્ય છે. (૨૩૬) सत्तावरी विराली कुमारि तह थोहरीगलोईय । लहसणं वंसगरिल्ला गज्जर तह लोणओ लोढो ॥ २३७ ॥ (૬) સતાવરી, (૭) વિરાલિકા નામની વેલડીએ, (૮) કુમારી, જે માંસલ પ્રણાલાકાર પાંદડાવાળી વનસ્પતિ, (૯) શેર, (૧૦) ગડુચી, (ગળ) એક જાતની વેલડી, (૧૧) લસણ કંદવિશેષ (૧૨) વંસ કારેલા જે નવા કેમળ વાંસના અવયવ વિશેષ, (૧૩) ગાજર (૧૪) લવણુક વનસ્પતિવિશેષ, (જેને બાળવાથી સાજીખાર થાય છે) (૧૫) લેઢક એટલે પવિની કંદ. (૨૩૭) गिरिकन्नि किसलपत्ता खरिंसुया थेग अल्लमुत्था य । तह लोणरूक्खछल्ली खेल्लुड्डो अमयवल्ली य ॥ २३८ ।। मूला तह भूमिरुहा विरुह तह ढक्कवत्थुलो पढमो । सूयरवल्लो य तहा पल्लंको कोमलंबिलिया ॥ २३९ ॥ (૧૬) ગિરિકર્ણિકા વેલડી વિશેષ. (૧૭) કિસલયરૂપ પાંદડા, જે પ્રૌઢ પાંદડાની પહેલી બીજની કમળ અવસ્થારૂપ છે તે બધાયે અનંતકાય છે. (૧૮) ખરિસુકા કંદ વિશેષ. (૧૯) થેગ કંદવિશેષ. (૨૦) લીલા મુસ્તા જે પ્રસિદ્ધ છે. (૨૧) લવણ નામના ઝાડની છાલ જ અનંતકાય છે. બીજા અવયવો નહીં. (૨૨) ખલ્ડકા કંદ વિશેષ. (૨૩) અમૃત–વેલડીવિશેષ. (૨૪) મૂળા, (૨૫) ભૂમિરેહ જે છત્રી આકારના હોય છે. જે વર્ષાઋતુમાં થાય છે અને બીલાડીના ટોપ નામથી લેક પ્રસિદ્ધ છે. (૨૬) વિરુઢ એટલે ફણગાવેલા કઠોળ (૨૭) ઠક્કવાસ્તુલ જે શાકવિશેષ. જે પહેલા ઉગતા જ અનંતકાય હોય છે. કાપ્યા પછી ફરી ઉગે ત્યારે નહીં. (૨૮) શૂકર નામના વાલ તે શ્કરવાલ તે અનંતકાય છે. (વાલ નામનું ધાન્ય નહીં) (૨૯) પથંક (પાલક) શાક વિશેષ. (૩૦) ઠળીયે બંધાયો નહીં હોય તે કમળ આંબલી. (૨૩૮-૨૩૯) Page #128 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રત્યાખ્યાન દ્વાર : आलू तह पिंडालू हवंति एए अणतनामेहिं । अण्णमणंतं नेयं लक्खण- जुत्तीइ समयाओ ॥ २४० ॥ આલુ અને પિંડાલ બે કંદવિશેષ–આ પ્રમાણે બત્રીશ અનંતકાય આર્યદેશમાં પ્રસિદ્ધ છે. આટલા જ અનંતકા નથી પરંતુ બીજા પણ છે. બીજા અનંતકાયે આગળ કહેવાશે તે લક્ષણુનુસાર સિદ્ધાંતથી જાણવા. (૨૪૦) घोसाडकरीरंकुर तिंदुयअइकोमलंबगाईणि । वरूणवड निवगाईण अंकुराई अणंताई ॥ २४१ ।। ઘોષાતકી, કરીરના અંકુરા તથા હિંદુક, આંબા વિગેરેના અતિકે મળ એટલે જેમાં ઠળીયા બંધાયા નથી એવા ફળ તથા વરૂણવડ, લીમડા વિગેરે ઝાડના અંકુરા અનંતકાય છે. (૨૪૧) गढसिर-संधि-पव्वं समभंगमहीररूहं च छिन्नरुहं । साहारण सरीरं तव्विवरीयं च पत्तेयं ॥ २४२॥ જેની નસે સાંધા અને ગાંઠ ગુપ્ત હોય, જેને સમાન ભંગ થાય, જેને ભાંગતા તાંતણું નીકળતા ન હોય, જેને કાપીને વાવે તે ફરી ઉગે, તે સાધારણવનસ્પતિ-શરીર છે અને તેનાથી વિપરીત તે પ્રત્યેક વનસ્પતિ છે. જેના પાંદડા, થડ, નાલ, ડાળી વિગેરેની સિરા એટલે નસો-સાંધા, પર્વ એટલે ગાંઠ પ્રગટપણે જણાતી ન હોય, તે ગૂઢ કહેવાય છે. જેની શાખા, પાંદડા વિગેરેને તેડતા સરખા ભાગ થાય, તે સમભંગ કહેવાય. જેને છેદતા વચ્ચે તાંતણ ન દેખાય, તે અહિરક કહેવાય. જેને કાપીને ઘરે લાવ્યા પછી સુકાય ગયેલ હોય, તે પણ પાણી વિગેરે સામગ્રીનો સંગ થતાં ગડૂચી વિગેરેની જેમ ફરી ઉગી જાય, તે છિન્નરુહ કહેવાય. આ લક્ષણેથી સાધારણ (અનંતકાય) વનસ્પતિ જાણવી. આ લક્ષણથી વિપરીત હોય તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય. (૨૪૨) चकं व भज्जमाणस्स जस्स गंठी हवेज्ज चुन्नधणो । तं पुढवीस रिसभेयं अणंत जीवं वियाणाहि ॥ २४३॥ જેને ભાંગતા ચકની જેમ સમાન ભાગ થાય, જેમ પૃથ્વીને ભાંગતા તેમાંથી ધૂળ ઉડે તેમ, જેના પર્વને (ગાંઠને) ભાંગતાં તેમાંથી ઝીણે પાવડર ઉડે, તે અનંતકાયરૂપ વનસ્પતિ જાણવી. (૨૪૩) જે વનસ્પતિના મૂળ, સ્કંધ, થડ, છાલ, ડાળ, પાંદડા, ફૂલ વિગેરેના કુંભારના ચક્રના આકાર સમાન ટુકડા થાય છે તે મૂળા વિગેરે અનંતકાય જીવ જાણવા. તથા ગ્રંથી એટલે પર્વ સ્થાન કે સામાન્ય વચ્ચેથી ભાંગતા પૃથ્વીકાય જેવું શુભ્ર (સફેદ) ચૂર્ણ ઉડતું દેખાય તે વનસ્પતિ અનંતજીવનું સાધારણ શરીર જાણવું. જેમ ભૂમિ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્રવચનસારોદ્ધાર ઉપર ક્યારામાં સુકી પોપડી થઈ જાય છે. ચીકણી ખડીથી બનાવેલ ચેકના ટુકડા કરવાથી સરખા ભાગ થાય છે અને એવી રીતે જે વનસ્પતિમાં થાય તે અનંતકાય જાણવી...(૨૪૩) गढसिरागं पत्तं सच्छीरं जं च होइ निच्छीरं । जं पि य पयावसंधि अणंतजीवं वियाणाहि ।। २४४ ॥ જેના પાંદડા દૂધવાળા હોય કે દૂધ વિનાના હોય તો પણ જેની સિરા (નસે) જણાય નહીં તે ગૂઢસીર, જેના સાંધા અત્યંત ગરમ હોય તે પ્રતાપસંધિ, પાંદડાના બે અડધા ભાગને જોડનાર સાંધે બિલકુલ જણાય નહીં તે પ્રનષ્ટસંધિ કહેવાય, તે અનંતકાય જાણવું. (૨૪૪) અભક્ષ્યા-ત્યાગવા લાયક વસ્તુઓ पंचुम्बरि चउविगई हिमं विस करगेय सव्वमट्टी य । रयणी-भोयणगं चिय बहुबीय अणंत संधाणं ॥ २४५ ॥ घोलवडा बायंगण अमुणि अनामाणि फुल्ल-फलयाणि । तुच्छफलं चलियरसं वज्जह वज्जाणि बावीसं ॥ २४६ ॥ પાંચ ઉદુમ્બર, ચાર વિગઈ, હિમ, ઝેર, કરા, સર્વ પ્રકારની માટી, રાત્રિ ભેજન, બહુબીજ, અનંતકાય, સંધાન એટલે બરઅથાણું, દહીંવડા, વેંગણ, અજાણ્યા ફળ-ફૂલ, તુચ્છફળ, ચલિતરસ-આ બાવીશ ત્યાજ્ય વસ્તુઓ છે. ૧. વડ, ૨. પીપળો, ૩. ઉદુમ્બર ૪. પ્લેક્ષ, ૫. કાક ઉદુમ્બર–આ પાંચ ઉદુમ્બર કહેવાય. એના મસક આકારના ફળ સૂક્ષ્મ જીવોથી ભરેલ છે, માટે ત્યાજ્ય છે. ૬. દારૂ, ૭. માંસ, ૮. મધ, ૯. માખણ–આ ચાર મહાવિગઈઓ છોડવા યોગ્ય છે. કેમકે એમાં તરત જ એના રંગના અનેક જીવોની ઉત્પત્તિ થયા છે. ૧૦. સફેદ અસંખ્ય અપકાય જીવમય હિમ ૧૧. મંત્ર વડે શક્તિ હણાયેલ હોવા છતાં પણ, પેટમાં રહેલા ગંડેલા વિગેરે જીવોને નાશક, તેમજ મરણ વખતે મહામહ ઉત્પાદક હેવાથી, વિષ ત્યાજ્ય છે. ૧૨. અસંખ્ય અપકાય જીવમય કરા. ૧૩. દેડકાં વિગેરે પંચેન્દ્રિયજીની ઉત્પત્તિનું કારણ હોવાથી સર્વ જાતની માટીએ. . ૧૪. આ લોક અને પરલોકના દેષથી દુષ્ટ તથા ઘણું સંપાતિત જીના પડવાને સંભવ હોવાથી રાત્રિભેજન ત્યાજ્ય છે. ૧૫. અનંતા જીવોની પરંપરા નાશક અનંતકાય. ૧૬. પંપિટા વિગેરે બહુબીજ તેમાં દરેક બીજના ના નાશને સંભવ હોવાથી ૧ સર્વ શબ્દ ખડી વિગેરે માટી અને એની અંદર રહેલા પેટભેદોના પ્રહણ માટે લીધો છે. તેનું ભક્ષણ કરવાથી આમાશયનાં દોષ. વિગેરે ઉત્પન્ન થાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રત્યાખ્યાન દ્વારઃ ૧૧૧ બહુબીજ ૧૭. સંધાન, બીજેરા વિગેરેના અથાણું (બર અથાણું) ઉત્પત્તિ થતી હોવાથી. ૧૮. દેલવડા એટલે (દહીંવડા) ઉપલક્ષણથી કાચા ગોરસમાં કઠોળના સંપકંથી કેવલી ગમ્ય સૂક્ષમ જીવોની ઉત્પત્તિને સંભવ હોવાથી ત્યાજ્ય છે. ૧૯. નિદ્રા અને કામોદ્દીપન કરનાર હોવાથી દોષકારક રીંગણ ત્યાજ્ય છે. ૨૦. પિતે અથવા બીજા જેના નામ ન જાણતા હોય તેવા અજાણ્યા નામવાળા ફળ-ફૂલે. છોડવા. અજાણતા નિષિદ્ધ ફળ વાપરવાથી વ્રતભંગને સંભવ અને ઝેરી ફળ વાપરવાથી પ્રાણનાશને સંભવ છે. ૨૧. મહુડા બિલવ વિગેરેના તુચ્છ એટલે નિસ્સાર ફળ. તુચ્છ ફળના ઉપલક્ષણથી કુલ, સરણી, શિશુ વર્ષાઋતુમાં ડાંગર વિગેરેના પાંદડા, ઘણું જીવાથી સંમિશ્ર હોવાથી અથવા તરફળ એટલે અર્ધપક્વ કેમળ ચખા વિગેરેની ફળી. તે ખાવા છતાં પણ જેવી જોઈએ તેવી ભૂખ શમે નહીં. તેથી ઘણું દોષો થાય છે. ૨૨. ચલિત રસ એટલે બગડેલું અન્ન ઉપલક્ષણથી ફણગાવાળું અનાજ વિગેરે અને બે દિવસ વીતી ગયા પછીનું દહીં છોડવું. કેમકે જીવની ઉત્પત્તિ થવાથી પ્રાણાતિપાત વિગેરે દેશોનો સંભવ છે–આ બાવીસ ત્યાજ્ય વસ્તુઓને દયાળુ ચિત્તવાળા હે ભવ્ય જન! તમે ત્યાગ કરે.(૨૪૫-૨૪૬) Page #131 -------------------------------------------------------------------------- ________________ ૫. કાર્યાત્મગના દ્વેષ : घोडग लया य खम्भे कुड्डे माले य सबरि बहु नियले । लंबुतर थण उडूढी संजइ खलिणे य वायस कवि ॥ २४७ ॥ सीसो कंपिय मूई अंगुलि भमुहा य वारुणी पेहा | एए काउस्सग्गे हति दोसा इगुणवीसं ॥ २४८ ॥ ૧. ઘાટક, ર. લત્તા, ૩. સ્તંભ-કુંદ્ય, ૪. માલ, ૫. શબરી, ૬. વધૂ ૭. નિગડ, ૮. લબત્તર, ૯. સ્તન, ૧૦. વિ, ૧૧. સંયતિ, ૧૨. ખલીણુ, ૧૩. વાયસ, ૧૪. પિત્થ, ૧૫. શીર્ષીક પિત, ૧૬. મૂ, ૧૭. અ‘ગુલીભ્રકુટી ૧૮. વારૂણી ૧૯. પ્રેક્ષા-આ રીતે ઓગણીસ દાષા કાઉસ્સગ્ગમાં હાય છે... કાઉસ્સગ્ગમાં એગણીસ દોષો હોય છે. કાય એટલે શરીર તેના—સ્થાન, મૌન, ધ્યાનરૂપ ક્રિયા સિવાય તથા બીજા શ્વાસેાશ્વાસ વિગેરે ક્રિયાઓ સિવાય “તમેઅરિહંતાણુ ” ખેલવા પહેલાં જે ઉત્સગ એટલે કાયાના ત્યાગ તે કાયાત્સગ તે એ પ્રકારે છે. ૧ ચેષ્ટાપૂર્વક અને ૨. અભિભવપૂર્વક. ૧ ચેષ્ટા કાચાત્સર્ગ : ગમનાગમન વિગેરેમાં ઇરિયાવહિયા વિગેરે પડિમતા જે કરાય તે. ૨ અભિભવકાઉસ્સગ્ગ : દેવતા વિગેરેએ કરેલ ઉપસર્ગો જીતવા માટે જે કાઉસ્સગ્ગ કરાય તે. કહ્યું છે, કે તે કાર્યાત્સગ ચેષ્ટા અને અભિભવ—એમ એ પ્રકારે જાણવા. ભિક્ષાચર્યા વિગેરેમાં પ્રથમ ચેષ્ટા કાઉસ્સગ્ગ છે, અને ઉપસર્ગ સહેવા માટે બીજે અભિભવકાયાત્સગ છે. તે કાઉસ્સગ્ગ દોષ રહિત કરવાથી નિર્જરાના કારણરૂપ બને છે. એ ઢાષા આ પ્રમાણે છે. (૧) ઘાટક, (૨) લત્તા, ( ૩ ) સ્તંભ-કુચ, (૪) માલ, ( ૫ ) શમરી, ( ૬ ) વધૂ, ( ૭ ) નિગડ, ( ૮ ) લ'ખેત્તર, ( ૯ ) સ્તન, ( ૧૦ ) ઉધ્ધિ, ( ૧૧ ) સંયતિ, ( ૧૨ ) ખલી, ( ૧૩) વાયસ, (૧૪) કપિત્થ, (૧૫) શીત્કિ ંપિત, (૧૬) મૂક, ( ૧૭) અંગુલી-ભ્રકુટી, ( ૧૮) વારૂણી, (૧૯) પ્રેક્ષા, આ એગણીસ દોષો કાઉસ્સગ્ગમાં છેાડવા જોઈ એ. (૨૪૭–૨૪૮) आसोव्व विसमपायं आउंटावित्तु ठाइ उस्सग्गे । પ વ્યાસને હથઘ્ન વર્—વળ–સંગે” ॥ ૨૪.૫ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૫. કાત્સર્ગના દેષ : ૧૧૩ ૧. ઘોડાની જેમ એક પગ કંઈક સંકેચીને કાઉસ્સગ્ન કરે તે ઘટક દષ. ૨. જોરદાર પવનથી જેમ વેલડી કંપે તેમ કાયોત્સર્ગમાં કંપે તે લતા-દેષ. (૨૪) खंभे वा कुड्डे वा अवठंभिय कुणइ काउसग्गं तु । ___ भाले य उत्तमंग अवठंभिय कुणइ उस्सग्गं ॥ २५० ॥ ૩. થાંભલે અથવા ભીંતને ટેકે લઈ કાઉસ્સગ્ન કરવો તે સ્તંભ-કુઢ્ય દોષ. ૪. માળ એટલે છતના ભાગે માથાને ટેકે લઈ કાઉસ્સગ્ન કરવો તે માલ દેષ.(૨૫૦) सबरी वसण-विरहिया करेहि सागारिअं जह ठएइ । ठइऊण गुज्झदेसं करेहि इअ कुणइ उस्सग्गं ॥ २५१ ॥ ૫. શબરી એટલે ભીલડી. તે વસ્ત્ર વગરની હોવાથી પોતાના ગુપ્ત ભાગને જેમ બે હાથથી ઢાંકે છે, તેમ બે હાથથી ગુહ્ય ભાગને ઢાંકીને કાઉસગ્ન કરે તે શબરીષ. (૨૫૧) अवणामिउत्तमंगो काउस्सग्गं जहा कुलवहुन्छ । नियलियआ विव चरणे वित्थारिय अहव मेलविङ ॥ २५२॥ ૬. માથું નીચું રાખીને કુલવધૂ ની જેમ જે ઉભું રહી કાઉસ્સગ્ન કરે, તે વધૂ દેષ. ૭. બેડી પહેરાવેલ હોય તેમ પગ સંકેચીને કે પહોળા પગ રાખીને કાઉસ્સગ્ન કરે તે નિગડ દેષ. (૨૫૨) ___ काऊण चोलपट्टे अविहीए नाहिमंडलस्सुवरि । हेट्ठा य जाणुमेत्तं चिदुइ लंबुत्तरुस्सग्गं ॥ २५३॥ ૮. નાભિથી ઉપર તથા જાનુથી નીચે સુધી અવિધિપૂર્વક ચલપટ્ટો પહેરી કાઉસ્સગ્ન કરે તે લત્તરદેષ લાગે...(૨૫૩) पच्छाइऊण य थणे चोलग-पट्टेण ठाइ उस्सग्गं । दंसाइरक्खणहा अहवाऽणाभोग-दोसेणं ॥ २५४ ॥ ૯ સ્તન વિગેરેને મચ્છર વિગેરેથી રક્ષણ માટે અથવા અજ્ઞાનથી અનાગે ચોલપટ્ટાથી ઢાંકીને કાઉસ્સગ્ન કરે તે સ્તનદોષ(૨૫૪) मेलित्तु पण्हियाओ चलणे वित्थारिऊण बाहिरओ । काउस्सग्ग एसो बाहिरउड्ढी मुणेयव्वो ॥ २५५ ॥ अंगुट्ठ मेलविउं विस्थारिय पण्हिआउ बाहिति । काउस्सग्गं एसो भणिओ अभिरुद्धित्ति ॥ २५६ ॥ ૧૦. ઉવિકાદેષ. બાદાઉવિકા અને અત્યંતરઊવિકા દેષ–એમ બે પ્રકારે છે. પગની પાછલી બે પાની ભેગી કરી પગને આગળનો ભાગ પહોળા કરી ઉભું રહી કાઉસ્સગ્ન કરે તે બાહ્ય શકટાવિકાદોષ જાણ. (૨૫૫) ૧૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રવચનસારદ્વાર પગના બે અંગુઠા ભેગા કરી પાછળની પાની પહોળી કરી કાઉસ્સગ્નમાં ઊભે રહે તે અત્યંતર શક વિકાદેષ જાણવો. (૨પ૬) कप्यं वा पट्ट वा पाउणिउं संजइव्व उस्सग्गं । ठाइ य खलिणं व जहा रयहरणं अग्गओकाउं ॥ २५७ ॥ ૧૧. કપડા કે ચલપટ્ટાથી ખભા ઉપર સાદેવીની જેમ ઢાંકી કાઉસ્સગ્ન કરે તે સંયતિદેષ. ૧૨. ખલિન એટલે લગામ. તેની જેમ રજોહરણ આગળ રાખી કાઉસગ્ગ કરે તે ખલીન દેવું. અથવા બીજા આચાર્યો લગામ પહેરાવવાથી પીડિત અપની જેમ માથું ઊંચ-નીચુ કરે તેને ખલિનદેષ કહે છે. (૨૫૭) भामेइ तह य दिहि चलचित्तो वायसोव्य उस्सग्गे । छप्पड़याण भएणं कुणइ य पट्टकविठं व ॥ २५८ ॥ ૧૩. ચલચિત્ત કાગડાની જેમ આંખના ડોળા ફેરવવાપૂર્વક આંખ ફેરવ્યા કરે અથવા ચારે બાજુ જતાં કાઉસ્સગ કરે, તે વાયદોષ. ૧૪. ભ્રમરોના ભયથી કઠાની જેમ ગોળ-મટોળ બનીને જાંઘને સંકેચીને ઉભે રહી કાઉસગ્ન કરે તે કપિત્થષ. બીજાઓ જાંઘને બદલે મુઠી બાંધીને ઉભે રહે એમ કહે છે..(૨૫૮) सीसं पकंपमाणो जक्खाइट्ठोव्व कुणइ उस्सग्गं । मूउव्व हूहुयंतो तहेव छिज्जंतमाईसु ॥ २५९ ॥ ૧૫. ભૂત પેસેલાની જેમ માથુ ધૂણાવતે કાઉસ્સગ્ન કરે, તે શીર્ષોલ્ડંપિતષ. કાઉસ્સગ્નમાં રહેલાની બાજુના પ્રદેશમાં કેઈ ગૃહસ્થ વિગેરે માટે લીલત્તરી વિગેરે કાપતો હોય તો તેને અટકાવવા માટે મૂંગાની જેમ હું હું એમ અવ્યક્ત અવાજ કરતો કાઉસ્સગ્ન કરે તે મૂકદેવું. (૨૫૯) अंगुलि भमुहाओणव अ चालितो कुणइ तहय उस्सग्गं । आलावग-गणणटुं संठवणत्थं च जोगाणं ॥ २६०॥ ૧૭. આલાવાને ગણવા માટે આંગળી ફેરવે, ગોના સ્થાપન માટે, અથવા બીજી ક્રિયા જણાવવા-માટે આંખની ભ્રમરો ચલાવે અથવા ભ્રમર નચાવવાપૂર્વક કાઉસ્સગ્ન કરે તે અંગુલીભદષ. (૨૬૦) '. काउस्सग्गमि ठिओ सुरा जहा बुडबुडेइ अव्वत्तं । __अणुपेहंतो तह वानरोव्व चालेइ ओट्टपुडे ॥ २६१ ॥ ૧૮. દારૂ બનતી વખતે જેમ બુડબુડ એ અવ્યક્ત અવાજ આવે, તે રીતે Page #134 -------------------------------------------------------------------------- ________________ ૫. કાચેાત્સના દેષ : ૧૧૫ અવાજ કરતા કાઉસ્સગ્ગ કરે, તે વારુણીદોષ. અથવા દારૂ પીધેલાની જેમ જે ધારતા હાય તેવી રીતે કાઉસ્સગ્ગ કરે, તે વારુણીદોષ-એમ અન્ય આચાર્યા કહે છે. ૧૯. નવકાર વિગેરેના કાઉસ્સગ્ગ કરતી વખતે વાનરની જેમ હોઠ ફફડાવતા કાઉસ્સગ્ગ કરે તે પ્રેક્ષાદોષ. ( (૨૬૧) एए काउस्सगं कुणमाणेण विबुहेण दोसा उ । सम्मं परिहरियव्वा जिणपडिसिद्धत्ति काऊणं ॥ २६२ ॥ આ કાઉસ્સગ કરતી વખતે જિનેશ્વરાએ નિષેધ કરેલ એવા આ દાષાના પડિતાએ સારી રીતે ત્યાગ કરવા. કેટલાક એકવીશ દોષ માને છે. તે આ રીતે-સ્તંભ અને કુડચ દોષ તથા અંગુલી અને ભૂ (ભ્રમર) દોષ–એ બંનેને જુદા જુદા ગણે છે. બીજા આચાર્યા અન્ય દોષોને પણ કહે છે. તે આ પ્રમાણે થૂંક, શરીર સ્પર્શ, પ્રપંચ યુક્ત સ્થિતિ, સૂત્રેાક્ત વિધિમાં ન્યૂનતા, વય અપેક્ષાના ત્યાગ, કાલ અપેક્ષાના ત્યાગ, વ્યાક્ષેપાશક્ત ચિત્ત, લેાભાકુલિત્ત ચિત્ત, પાપકામાં ઉદ્યમ, કૃત્યાકૃત્યમાં વિમૂઢતા, પાટ વિગેરે પર ઉભા રહેવુ. ઉપસંહાર કરતા કહે છે, કે ઉપરોક્ત દાષા કાઉસ્સગ્ગ કરતી વખતે પ'ડિતાએ તીર્થંકરા વડે નિષિધ હાવાથી સમ્યક્ પ્રકારે ત્યાજ્ય છે. કેમકે જિનાજ્ઞાનું પાલન જ શ્રેયસ્કર છે. આ કાયાત્સગ, ઉજેડી સ્પર્શી વિગેરે કારણેાથી હાલવા છતાં ભાંગતા નથી; જયારે અગ્નિ અથવા વિજળીની જ્ગ્યાતિ સ્પર્શે ત્યારે એઢવા માટે કામળી ગ્રહણ કરે તેા પણ કાઉસ્સગ્ગ ભાંગતા નથી. પ્રશ્નઃ—તે વજ્ર ગ્રહણ ‘નમા અરિહંતાણું ” મેલી કાઉસ્સગ્ગ પારીને કેમ ગ્રહણ ન થાય? ઉત્તર ઃ—અહિં કાઉસ્સગ્ગ પારીને કાઉસ્સગ્ગનું પ્રમાણ હોય તે પ્રમાણ પૂરૂં પારે તા પણુ કાઉસ્સગ્ગ ભંગ છે અને માલે તો પણ ભંગ છે, માટે જેનુ જે અરિહંતાણું' કહીને કાઉસ્સગ્ગ પારવા. બાકીના કાઉસ્સગ્ગ કરાતા નથી, પરંતુ જે થયા પછી ‘નમા અરિહંતાણું ' કહ્યા વગર કાઉસ્સગ્ગ પ્રમાણ પુરૂ થયા પહેલા નમસ્કાર પ્રમાણુ હાય, તે પૂર્ણ થયા પછી જ તમા ખિલાડી, ઉંદર વિગેરે ( સ્થાપનાજી ) આગળથી જતા હોય અને આડ પડતી હોય ત્યારે આગળ ખસે તો પણ ભંગ ન થાય. રાજસ ભ્રમ કેચારસ ભ્રમ થયેા હાય ત્યારે, અસ્થાનમાં પણ નમસ્કાર ઉચ્ચારવા છતાં પણ કાચેાત્સંગ ભંગ થતા નથી. તેમજ પેાતાને કે બીજા સાધુ વિગેરેને સાપ કરડે ત્યારે અચાનક એલવાથી ભંગ થતા નથી. (૨૬૨) Page #135 -------------------------------------------------------------------------- ________________ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર: पण संलेहण पन्नरस कम्म नाणाइ अड्ड पत्तेयं । बारस तव विरियतिगं पण सम्म वयाई पत्तेयं ॥ २६३ ।। પાંચ સલેખનાનાં, પંદર કર્માદાનનાં, જ્ઞાનાચારાદિ ણુના આઠ આઠ, બાર તપાચારના, ત્રણ વીર્યાચારના, પાંચ સમકિતના તથા ભાર વ્રતના દરેકના પાંચ-પાંચ એમ કુલ ૧૨૪ અતિચાર થાય. સલેખનાના પાંચ અતિચારે છે. કર્માદાનના પંદર અતિચારો, જ્ઞાનાચાર–દનાચાર–ચારિત્રાચારના આઠ આઠ અતિચારા એટલે ૨૪ અતિચારો, તપાચારના ૧૨ અતિચારા, વીર્યાચારના મન, વચન, કાયાના વીરૂપ ત્રણ અતિચારો, સમ્યક્ત્વના પાંચ અતિચાર અને અણુવ્રત વિગેરે ખાર ત્રતાના દરેકના પાંચ-પાંચ અતિચાર તેથી ખાર વ્રતના ૬૦ અતિચાર મળી—આ બધાયના ૧૨૪ અતિચારો થયા. (૨૬૩) સલેખનાના અતિચાર – इहपरलोयासंसप्पओग मरणं च जीविआशंसा । कामे भोगे च तहा मरणंते पंच अइआरा ॥ २६४ ॥ ઇહલેાકાશ'સપ્રયાગ, પરલેાકાશ'સમયેાગ, મરણાશ'સપ્રયાગ, જીવિતાશ'સપ્રયાગ, કામભાગાશ'સપ્રયાગ-આ મરણુ વખતના પાંચ અતિચાર છે. આ બધા અતિચારા ક્રમશઃ ગ્ર'થકાર વધુ વે છે. આશંસા એટલે અભિલાષા–ઈચ્છા. તેના જે પ્રયાગ એટલે વ્યાપાર અથવા કરણ તે આશંસા પ્રયાગ અથવા આશ`સા એ જ વ્યાપાર છે તે આશ સાપ્રયોગ, ઈહલેાકાશ સપ્રયાગ :– ઈહલેાક એટલે પ્રજ્ઞાપક મનુષ્યની અપેક્ષાએ જે મનુષ્યપર્યાયમાં વર્તે છે, તે જીવા એટલે મનુષ્યરૂપે જે રહેલ લેાક તે ઈહલેાક. તે ઈહલેાક સિવાયના જે લેાક તે પરલાક તે ઈહલેાકની જે ઈચ્છા તે ઈહલેાકાશ સાપ્રયોગ. તે આ પ્રમાણે આ આરાધના વિગેરે કષ્ટ દ્વારા મરીને હું મદોન્મસ્ત હાથી, ઊંચા ઘેાડાની સેંકડા હારથી શાભતી, અદ્વિતીય સુવર્ણ, રત્ન, ઊંચા મણી વિગેરે મહાસમૃદ્ધિના સમૂહથી કુબેરના ભંડારને જીતનાર એવા ભડારવાળા રાજા થાઉ અથવા વિશુદ્ધ બુદ્ધિમાન મંત્રી અથવા માટા-માણસ કે શેઠ થાઉ એવી સમૃદ્ધિની ઇચ્છા. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર : ૧૧૭ ૨. પરલોકારશંસપ્રગ-સુંદર સ્ત્રીના ચક્ષુરૂપી કમળ વડે પીવાતા સુંદર લાવણ્યમય પુન્યામૃતવાળે ઈન્દ્ર કે દેવ થાઉં—એવી જે ઈચ્છા. ૩. મરણશસપ્રયોગ-મરણની ઈરછા. કેઈકે તુચ્છ ક્ષેત્રમાં અનશન સ્વીકાર્યું હોય અને ત્યાં લેકે એ પ્રભાવક પૂજા વિગેરેના અભાવથી અથવા ગાઢ રોગની પીડા સહન ન થતાં, જે હું ઝટ મરું તે સારું-એવી જે ઈરછા. ૪. જીવિતાસપ્રયોગ-વધારે જીવવાની ઈચ્છા. કેઈકે અનશન કર્યું હોય અને તેને કપૂર, ચંદન, વસ્ત્ર, માલા, બરાશ વિગેરેથી થતી વિશિષ્ટ સેવા-પૂજા જોઈને, ઘણે પરિવાર જોવાથી સતત રાગની વૃદ્ધિ તથા ઘણું લેકે વડે આ ધન્ય છે, પુણ્યવાનું છે વિગેરે પ્રશંસા સાંભળવાથી તથા સંઘ વિગેરે ધમ લોકેની પ્રશંસાથી, એમ માને કે મેં અનશન સ્વીકાર્યું હોવા છતાં પણ “હું ઘણું જીવું તે સારું.” કેમકે મારા કારણે આટલી શાસન–પ્રભાવના તથા વિભૂતિ થાય છે. ૫. કામગાશંસપ્રયોગ-કામ એટલે શબ્દ અને રૂ૫. ભાગ એટલે ગંધ, રસ અને સ્પર્શ, તેની ઈચ્છા. જેમ આ કષ્ટ કે આરાધના વિધિ વડે મને જન્માંતરમાં વિશિષ્ટ કામગો પ્રાપ્ત થાય તે સારું વિગેરે વિકલ્પરૂપ આશંસા તે કામગાશંસા. આ મરણાંત સમયના પાંચ અતિચારો છે. આ અતિચારોથી સિદ્ધાંતમાં કહેલ વિધિ પ્રમાણે કરેલ આરાધના પણ દૂષિત થાય છે. માટે આવા પ્રકારની આશંસા કરવી નહીં. કહ્યું છે કે, નિસ્પૃહી મુનિ મેક્ષ અને સંસાર વિષે બન્નેમાં નિસ્પૃહ હોય છે. માટે આશંસાથી રહિતપણે અનુષ્ઠાન આચરવા જોઈએ. (૨૬૪) પંદર કર્માદાનના અતિચાર - भाडी फोडी साडी वणअंगारस्सरुवकम्माई । वाणिज्जाणि अविसलक्खदंतरसकेस विसयाणि ॥ २६५ ॥ दवदाण जंतवाहण निल्लंछण असइपोससहियाणि । सजलासयसोसाणि अ कम्मा हवंति पन्नरस ॥ २६६ ॥ ભાડીકમ, ફેડીકમ, સાડીકમ, વનકમ, અંગારકર્મએ પાંચ કર્માદાન. વિષવાણિજ્ય, લાખવાણિજ્ય, દંતવાણિજ્ય, રસવાણિજ્ય અને કેશવાણિજ્ય-એ પાંચ વાણજ્ય. દવદાનકમ, યંત્રવાહનકમ, નિલંછનકમ, અસતિષશુકમ, જલાશય-શોષકમએ પાંચ સામાન્યકમ એમ પંદર કર્માદાને છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રવચન સારદ્વાર પાંચકર્મ - ૧. ભાટકકમ:-જે પોતાના ગાડા વિગેરે વડે બીજાના સામાનને ભાડે ફેરવે અથવા બીજાને ગાડા, બળદ વિગેરે ભાડે આપે તે ભાટકકર્મ. કહ્યું છે કે, પોતાના સાધન વડે બીજાને સામાન ભાડે ફેરવે કે બીજાને બળદ વિગેરે ભાડે આપે તે ભાટક્કર્મ કહેવાય. ૨કેટકકમ-વાવ, ફ, તળાવ વિગેરે ખોદાવવા કે હળ, કેદાળા વિગેરે ભૂમિ દાવવી, પત્થર તેડાવવા અને ઘઉં, જવ વિગેરે અનાજને દળાવવા વિગેરે દ્વારા આજીવિકા ચલાવવી તે ટકકર્મ. કહ્યું છે કે, જવ, ચણું, ઘઉં, મગ, અડદ, કરડી વિગેરે અનાજના સફથુ, દાળ, કણકી, તંદુલ વિગેરે રૂપે કરવા તે સ્ફટક્કમ અથવા હળ વડે જમીન ખેરવી (ખેડવી), કૂવા વિગેરેનાં કાર્ય ઊંડા કરાવવા, દાવવા તથા પથ્થર તોડાવવા વિગેરે પણ સ્ફટકકર્મ છે. ૩. શકટકમ - ગાડા કે ગાડાના જે અંગે, ચક્ર, ઘૂંસરી વિગેરેને જાતે કે બીજા પાસે આજીવિકા માટે તૈયાર કરી, કરાવી વેચે અથવા ફેરવે તે શકટકર્મ, કહ્યું છે કે, ગાડા કે તેના અવયવને ઘડાવવા અથવા ફેરવવા કે વેચવા તે શકટજીવિકા કહી છે. ૪. વનકમ –કપાયેલ કે ન કપાયેલ ઝાડના પાંદડા, ફૂલે, ફળો વિગેરે અવને આજીવિકા માટે જે વેચે, તે વનકર્મ. અહિં જે મગ વિગેરેના દાણાને ઘંટી વિગેરેથી બે ભાગરૂપ દાળ વિગેરે કરાય છે અને ઘઉં વિગેરેને ઘંટી કે પત્થર વિગેરેથી સૂરણ કરવા રૂપ જે લોટ કરાય છે તે સ્ફટક્કર્મ કર્યું છે પણ તેને કેટલાક આચાર્યો વનકર્મરૂપે માને છે. કહ્યું છે કે, છેદેલ કે ન છેદેલ વનસ્પતિના પાંદડા, ફૂલ, ફળ વિગેરેને વેચવારૂપ તથા દાણાને દળવા, પીસવારૂપ આજીવિકા ચલાવવી તે વનકર્મ. ૫. અંગારકર્મ –અંગારા (કેલસા) કરી વેચવા તે અંગારકર્મ. ઉપલક્ષણથી બીજું જે કંઈ અગ્નિના સમારંભ પૂર્વક ઇંટ, માટીના વાસણ પકાવવા, ભાડભુજ વિગેરે ના કાર્ય કરવા વડે જે જીવે તે પણ અંગારકર્મ. કહ્યું છે કે, કેલસા વેચવા, ઈટ પકાવવી, કુંભાર, લુહાર, સોની, ભાડભુંજા વિગેરેના કર્મો તે અંગારકર્મ છે. જેણે કર્માદાનનું પચ્ચખાણ કર્યું હોય, તેને અનાભોગથી આ કર્મોમાં પ્રવૃત્તિ થઈ જાય, તે અતિચાર થાય છે. એ પ્રમાણે પાંચ વાણિજ્યના અતિચારમાં તથા પાંચ સામાન્યના અતિચારમાં પણ સમજવું. પાંચ વાણિજ્ય - વિષ, લાખ, દંત, રસ, કેશરૂપ. પાંચ પ્રકારના દ્રવ્યો વેચવા-ખરીદવા તે પાંચ વાણિજ્ય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર? ૧૧૯ ૧ વિષવાણિજ્ય -શીંગ વિગેરે ઝેર તથા ઉપલક્ષણથી જીવઘાતના કારણરૂપ અસ્ત્ર-શસ્ત્ર વિગેરે વેચવું તે વિષવાણિજ્ય. કહ્યું છે કે, ઝેર, લોખંડ, પ્રાણુનાશક વસ્તુઓ તથા ધનુષ, બાણ, તલવાર, છરી, કુહાડી, કેદાળી વિગેરેને વેચવું તે વિષવાણિજ્ય. ૨ લાખવાણિજ્ય ઘણું જીના સ્થાનરૂપ લાખ વિગેરેનું વેચાણ તે લાખ– વાણિજ્ય. કહ્યું છે કે, લાખ, ઘાતકી, ગળી, મન:શીલ, હડતાલ, વાલેપ, તુરકુટ વિગેરેને વેચવું તે લાખવાણિજ્ય. ૩ દંતવાણિજ્ય –પહેલેથી જ જે વ્યાપાર માટે ભીલ વિગેરેને હાથીદાંત શંખ, પૂતિશ, ચામડું, બાલ વિગેરે લાવવા માટે કિમત-ભાડું આપે અથવા ખાણ પર જઈને જાતે ખરીદે, અથવા જંગલ વિગેરેમાં હાથી વિગેરેને દાંત માટે હશે અને તેને વેચવાપૂર્વક આજીવિકા ચલાવે તે દંતવાણિજ્ય. કહ્યું છે કે, નખ, દાંત, ચામર, ખાલ, ભેરી, કોડા, છીપલી, શંખ, કસ્તુરી, પૂતિ વિગેરે વેચવા તે દંતવાણિજ્ય. ૪ રસવાણિજ્ય – દારૂ વિગેરે વેચવું તે રસવાણિજ્ય. કહ્યું છે કે, મધ, દારૂ, માંસ, માખણરૂપ ચાર મહા વિગઈ તથા દૂધ, તેલ, ઘી, દહીં વિગેરેનું જે વેચાણ, તે રસવાણિજ્ય ૫ કેશવાણિજ્ય :- દાસી, દાસ, હાથી, ઘેડા, ગાય, ઊંટ, ભેંસ, બકરી વિગેરે જેવો દ્વારા આજીવિકા ચલાવે અથવા બીજે વેચે તે કેશવાણિજ્ય. કહ્યું છે કે, * મનુષ્યોને કે ગાય, ઘોડા, ગધેડા વિગેરે તિયાને આ દેશમાં અથવા પરદેશમાં વેચવું તે કેશવાણિજ્ય કહેવાય. સજીવનું જે વેચાણ તે કેશવાણિજ્ય અને અજીવ એવા પ્રાણીના અંગોનું વેચાણ તે દંતવાણિજ્ય કહેવાય. પાંચ સામાન્ય - દવદાન, યંત્રવાહન, નિર્લાઇન, અસતિષણ તથા જલાશયશેષણ-આ પાંચ સામાન્ય છે. ૧ દવદાન ઘાસ વિગેરેને બાળવા માટે દવ આપો, તે દવદાન. તે બે પ્રકારે છે. ૧ વ્યસનથી એટલે ફળ નિરપેક્ષ પ્રવૃત્તિરૂપ. જેમ વનેચર ભલે નિષ્કારણ ઘાસમાં અગ્નિ સળગાવે છે તે. ૨ પુણ્ય બુદ્ધિથી સળગાવે. જેમ મારા મરણ વખતે મારા કલ્યાણ માટે આટલા ધર્મદિપોત્સવ કરવા. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રવચનસારોદ્ધાર જુનું ઘાસ બળી જાય તે નવું ઘાસ ઉગે તેથી ગાયે ચરે–એમ માની અથવા અનાજ ઉગાડવા માટે ખેતરમાં અગ્નિ સળગાવે તે પણ દવદાન છે. કહ્યું છે કે, જંગલમાં અગ્નિ આપ એ જીવ-વધનું કારણ છે. ર યંત્ર વાહન - તલ, શેરડી, સરસવ, એરંડા વિગેરે પીલવા માટે તે તે ઘાણી વિગેરે યંત્રોનો અને રેટ વિગેરે પાણી કાઢવાનું યંત્રોને ચલાવવારૂપ વ્યાપાર, દાળ વિગેરે વાટવાને પત્થર, મુશલ, ખાંડણી, દસ્તે વિગેરેને વેચવા અથવા યંત્ર ચલાવવા તે યંત્ર પીલણકર્મ, કહ્યું છે કે, ચટણ વિગેરે વાટવાનો પત્થર, અનાજ વિગેરે ખાંડવાની ખાંડણી, મુશલ, રેંટ, કંકટ વિગેરેને વેચવા તેમ જ શેરડી, તલ પીલવા તે યંત્રપલણ કહેવાય. પીલવાના તલ તથા શેરડીમાં રહેલ જીવને વધ થતો હોવાથી સદેષ છે. લૌકિક શાસ્ત્રમાં કહ્યું છે કે, ચૂલા, ઘંટી વિગેરેના વ્યાપારવાળાથી દશ ગણો પાપી તેલની ઘંટી ચલાવનાર છે. તેલની ઘાણવાળાથી દશ ગણે દારૂ બનાવનાર કે વેચનાર છે. દારૂ વેચનાર કરતા દશ ગણી પાપી વેશ્યા છે. દશ વેશ્યાના પાપ એટલે એક રાજા પાપને ભાગી છે. ૩ નિર્લાઇનકમ - હંમેશ માટેનું જે અંગ, અવયવ છેદનરૂપ લાંછન-ચિહ્ન તે નિર્લી છાકમ તેના વડે આજીવિકા તે નિર્લી છનકર્મ. ગાય, ભેંસ, ઊંટ વિગેરેના નાકને વિધવું. ગાય, બળદ વિગેરેને ચિન્હ કરવા કે તેઓને ખસી કરવી, ઊંટ વિગેરેની પીઠ ગાળવી, ગાયના કાન, ગલાની ગોદડી વિગેરે કાપવા. તે નિર્લી છનકર્મ. કહ્યું છે કે, - નાક વિંધવું, ચિન્હ કરવું, ખસી કરવી, પીઠ ગ ળવી, કાન, ગોદડી કાપવા તે નિર્લી છનકર્મ છે. ૪ અસતિપોષણ – અસતિ એટલે દુશીલ સ્ત્રીઓને, દાસી, ગણિકા વિગેરેને પોષવું તે અસતિષણ. ઉપલક્ષણથી પિપટ, કૂતરા વિગેરેને પિષવું તે અસતિપોષણ કહેવાય. કહ્યું છે કે, બિલાડા, મેર, વાંદરા, કૂકડા, પિટ, કૂતરા વિગેરે, વેશ્યા વિગેરે ખરાબ સ્ત્રીઓ, નપુંસક વિગેરેનું પિષણ તે અસતિષણ કહેવાય. એમનું જે પિષવું તે પાપનું કારણ છે. ૫ જલાશય શેષણ : સરોવર વિગેરેને શેષાવવા. તે જલાશયશોષણ. કહ્યું છે કે, સરેવર, તળાવ, દ્રહ વિગેરેનું શેષણ ઘણું જળચર જીવોને નાશ કરનાર છે. આ પંદરે કર્માદાનો ષડૂ જીવ-નિકાયના વધુ વિગેરે મહાસાવનું કારણ હેવાથી નિષેધ કરેલ છે. માટે છોડવા ગ્ય છે. ઉપલક્ષણથી આવા પ્રકારના બહુ સાવદ્ય કર્મો ફરી ગણતા નથી. પણ સમજી લેવું. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ૬. ગૃહસ્થના પ્રતિકમણના ૧૨૪ અતિચાર જ્ઞાન, દર્શન, ચારિત્રના દરેકના આઠ-આઠ મલિનતારૂપ અતિચારો છે. અને તે અતિચારે તેના પ્રતિપક્ષી એવા આચારે જાણવાથી સુગમ્ય થાય છે માટે જ્ઞાનાચાર વિગેરે કહે છે. (૨૬૫-૨૬૬) જ્ઞાનાચારનાં અતિચાર - काले विणए बहुमाणोवहाणे तहा अनिण्हवणे । वंजण अत्थ तदुभए अट्टविहो नाणमायारो ॥ २६७ ॥ કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિહવર્ણ, વ્યંજન, અર્થ અને તદુભય-એમ આઠ પ્રકારને જ્ઞાનાચાર છે. ૧ “કાળ' વિષયક જ્ઞાનાચાર-અંગપ્રવિષ્ટ વિગેરે સૂત્રોનો જે કાળે સ્વાધ્યાય કહ્યો હોય, તે કાળે જ સ્વાધ્યાય કરવો. બીજા સમયે કરવાથી વિદન આવવાને સંભવ છે. લેકવ્યવહારમાં પણ દેખાય છે, કે કાળે કરેલ ખેતી વિગેરે ફળદાયી થાય છે. અકાળે કરેલ ખેતી વિગેરે નિષ્ફળ જાય છે. કહ્યું છે કે, કાળે કરેલ ખેતી ઘણુ ફળદાયી થાય છે. તેમ સર્વ ક્રિયાઓ એના–એના સમયે કરેલ હોય, તે ફળદાયી થાય છે. એમ જાણવું. ૨ વિનય જ્ઞાનાચાર – જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધને (પુસ્તક) વિગેરેને ભક્તિરૂપ વિનય કરે. જેમ કે આસન આપવું, આજ્ઞા માંગીને વિનયપૂર્વક ભણવું, પણ આસન આપવું નહિ” વિગેરે અવિનયપૂર્વક નહીં.. ૩ બહુમાન જ્ઞાનાચાર – પ્રીતિ=આંતરિકચિત્તપ્રસન્નતાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. અબહુમાનપૂર્વક નહીં. ૪ ઉપધાન જ્ઞાનાચારઃ- જે તપની નજીકમાં સૂત્ર વિગેરે ધારણ કરાય તે ઉપધાન. ઉપધાન એ વિશિષ્ટ તપ છે. જે સૂત્ર, અધ્યયન, ઉદ્દેશા વિગેરેને જે તપ કહ્યો હોય, તે તપ કરવાપૂર્વક તે સૂત્ર વિગેરે ભણવું, તે ઉપધાન, ઉપધાન વગર ભણવું નહીં. પ. અનિન્કવણું જ્ઞાનાચાર – અપલાપ કર, છુપાવવું તે નિન્જવણ. અ૫લાપ કરવો નહીં તે અનિન્જવણ. અનિન્જવણતાપૂર્વક સૂત્ર વિગેરેને પાઠ કરવો જોઈએ. પણ અભિમાન વશ થઈ, પોતાની લઘુતાની બીકથી શ્રુતદાતા ગુરુ કે શ્રુતને અપલાપ ન કરવો. ૬,૭,૮. વ્યંજન, અર્થ, તદુભય જ્ઞાનાચાર:- વ્યંજન એટલે “ક” વિગેરે અક્ષરે. અર્થ એટલે અભિધેય અને અક્ષર અર્થ બને તદુભય. આ ત્રણે બાબતમાં સમ્યગ ઉપગપૂર્વક સૂત્ર, અર્થ અને તદુભય બેલવા. ગમે તેમ નહીં. વ્યંજન ગ્રહણ ૧૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ્રવચનસારદ્વાર વડે ઉપલક્ષણથી સ્વરે પણ જાણવા. એમ આઠ પ્રકારનું જ્ઞાન એટલે શ્રુતજ્ઞાનને આચાર એટલે જ્ઞાનારાધનમાં તત્પર આત્માને વ્યવહાર જાણવો. (૨૬૭) દશનાચારનાં અતિચાર : निस्सकिय निकं खिय निव्वितिगिच्छा अमूढ दिडीय । उववूह थिरीकरणे वच्छल्ल पभावणे अट्ठ ॥२६८ ॥ નિશકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપપ્રહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય, પ્રભાવના–આ આઠ દશનાચારનાં આચારો છે. દર્શનાચારના ભેદો કહેવાય છે. ૧ શકિત –એટલે શંકા-સંદેહ. તેને જે અભાવ તે નિઃશંકિતપણું. (ધર્મ પ્રત્યે શંકા વિના રહેવું). ૨ કાંક્ષિત –એટલે કાંક્ષા-બીજા બીજા ધર્મોની ઇચ્છા. તે ઈચ્છાને અભાવ તે નિષ્કાંક્ષિત. (અન્ય ધર્મની ઈચ્છા ન રાખવી). ૩ વિચિકિત્સા -એટલે મતિવિભ્રમ. યુક્તિ અને આરામથી સિદ્ધ થયેલા અર્થમાં ફળ બાબત શંકા રાખવી તે. તેનો અભાવ તે નિર્વિચિકિત્સા અથવા વિદ્વદજુગુપ્સા એટલે વિદ્વાન્ એવા સાધુની “આ લેકે મલથી મલિન છે” વિગેરે કહેવાપૂર્વક જુગુપ્સા કરવી તે વિદજુગુપ્સા. તેને અભાવ તે નિર્વિદ્રદજુગુપ્સા. ૪ અમૂઢષ્ટિ:--કુતીર્થિઓને તપ, વિદ્યા, અતિશય વિગેરે ઋદ્ધિ જોવા છતાં પણ મુંઝાય નહીં તે અમૂઢ અને સ્વભાવથી નિશ્ચલ જે દષ્ટિ તે સમ્યગદર્શન–તે જ અમૂઢદષ્ટિ. શંકા વિગેરેમાંથી નીકળી ગયેલા જે છે તે પણ નિઃશંક્તિ, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સિત તથા અમૂઢદષ્ટિ કહેવાય. અને એ ધર્મ અને ધર્મીને અભેદ ઉપચારથી દર્શનાચારના ભેદ પણ થાય. ૫ ઉપવૃંહણ:-ઉપબૃહા એટલે સાધર્મિકેના તપ, વૈયાવચ્ચ વિગેરે સદગુણોની પ્રશંસા દ્વારા તે તે ગુણેમાં વધારવા તે. ૬ સ્થિરીકરણ ધર્મમાં સિદાતા જીવોને સુંદર વચનની ચતુરાઈથી ફરી સ્થાપન કરવા તે સ્થિરીકરણ. ૭ વાત્સલ્ય -એક જ દેવ-ગુરુ-ધર્મને માનનારા સાધર્મિકનું ભોજન, વસ્ત્ર વિગેરેના દાન દ્વારા સન્માનપૂર્વક ઉપકાર કરે તે વાત્સલ્ય. ૮ પ્રભાવના -ધર્મકથા, પ્રતિવાદીને જય. દુષ્કર તપારાધનાદિ કરવા વડે જિન પ્રવચન પ્રકાશિત કરવું. જે કે પ્રવચન પોતે સ્વયં શાશ્વત છે. તીર્થકર ભગ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચારઃ ૧૨૩ વંતએ કહેલ છે. સુરાસુરથી પૂજિત હોવાથી સ્વયં જ પ્રભાવિક છે, છતાં પણ પિતાની દર્શનશુદ્ધિની ઇચ્છાવાળા પોતાનામાં જે ગુણે અધિક હોય, તે ગુણ વડે પ્રવચનની આર્ય વાસ્વામી વિગેરેની જેમ પ્રભાવના કરે. આ પ્રમાણે દર્શનાચારના આઠ આચારે છે. (૨૬૮) ચારિત્રાચારનાં અતિચાર - पणिहाण जोगजुत्तो पंचहिं समिईहिं तीहिं गुत्तीहि । चरणायारो विवरीयाई तिहंपि अइयारा ॥ २६९ ॥ પ્રણિધાનયોગપૂર્વક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ચારિત્રાચાર થાય છે. આનાથી વિપરીત આચરણએ તેનાં અતિચારે જાણવા. પ્રણિધાન એટલે ચિત્ત સ્વસ્થતા. યોગ એટલે મન-વચન-કાયાને વ્યાપાર. ચિત્ત સ્વસ્થતાપૂર્વક મનવચન-કાયાને જે વ્યાપાર તે પ્રણિધાનયોગ. તેનાથી યુક્ત પાંચ સમિતિ અને ત્રણ ગુણિનું જે પાલન થાય, તે ચારિત્રાચાર. પાંચ સમિતિ અને ત્રણ ગુણિના વિષયમાં પ્રણિધાન યોગયુક્ત જે આચાર તે ચારિત્રાચાર. તે આચાર અને આચારવાનું ને અભેદ ઉપચાર જાણવો. આ જ્ઞાનાચાર વિગેરે ત્રણેના આચારોથી વિપરીત અકાલ, અવિનય વિગેરેમાં, શંકા વિગેરેમાં, અપ્રણિધાનરૂપ સમિતિ વિગેરેમાં અતિચારે લાગે છે. અતિચાર એટલે ચિત્ત મલીનતા. (૨૬૯) તપાચારનાં અતિચાર - अणसणमूणोअरिआ वित्तीसंखेवणं रसच्चाओ। कायकिलेसो संलीणया य बज्झो तवो होह ॥ २७० ॥ पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गोऽवि य अभिंतरओ तवो होइ ॥ २७१ ॥ सम्ममकरणे बारस तवाइयारा तिगं तु विरिअस्स । मणवयकाया पावपउत्ता विरियतिगअइयारा ॥ २७२ ।। અણસણ, ઉદરિ, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયફલેશ, સંલીનતા-આ બાહ્યતપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયસગ–એ અત્યંતરતપ છે. આ બાર પ્રકારને તપાચાર, સારી રીતે ન કરે, તો બાર પ્રકારના અતિચાર છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રવચનસારોદ્ધાર વીર્યાચાર ત્રણ પ્રકાર છે. મન-વચન-કાયાના યોગો પાપ પ્રયોગમાં હોય તો વીર્યાચારના ત્રણ અતિચારે થાય છે. (૨૭૦-૨૭૨) આશ્ચત૫ ૧. અનશન -ખાવું તે અશન અને ન ખાવું તે અનશન. જેમાં આહાર નથી તે અનશન. આહાર ત્યાગરૂપ કહેવાય છે. તે અનશન ઈત્વરકથિક અને યાવત્રુથિકએમ બે પ્રકારે છે. - ઈત્વર એટલે થોડા કાળનું. તે વીરશાસનમાં નવકારશીથી લઈ છ મહિના સુધીનું છે. ઋષભદેવના તીર્થમાં એક વર્ષ પર્યત અને મધ્યના તીર્થંકરના તીર્થમાં આઠ મહિના સુધીનું અનશન છે. થાવત્રુથિક અનશન જીંદગી પર્યતનું હોય છે. તે ક્રિયા, ભેદ, ઉપાધિ વિશેષથી ત્રણ પ્રકારે છે. જેમ પાદપોપગમન, ઇગિતમરણ અને ભક્ત પરિણા–આ ત્રણેનું સ્વરૂપ ૧૫૭ મા દ્વારથી જાણવું. . ૨. ઉનેદરિકા-ઉન એટલે ઓછું. ઉદર એટલે પેટ. ભૂખ કરતાં ઓછું ખાવું તે ઉદરિકા. તે ઉણાદરી બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી ઉપકરણ, ભજન, પાણી વિષયક–એમ દ્રવ્યઉદરી ત્રણ પ્રકારની છે. ઉપકરણ વિષયક ઉદરી જિનકલ્પી વિગેરે તેમ જ જિનકલ્પ વિગેરેનો અભ્યાસ કરનારાને જાણવી. બીજાઓને તે ઉપધિના અભાવે સમ્યગૂ સંયમનું પાલન થતું નથી. પરંતુ સ્થવિર કલ્પીઓએ વધારાના ઉપકરણ ન લેવા તે તેમના માટે ઉપકરણ ઉદરીકા છે. કહ્યું છે કે, સંયમમાં ઉપકાર કરે તે ઉપકરણ કહેવાય. વધારાના ઉપકરણને અજયણુંવાળે સાધુ વાપરે છે તે અધિકરણ કહેવાય. ભોજન-પાણીની ઉણોદરીકા પોતાના આહારના પ્રમાણથી ન્યૂન જાણવી. આહાર પ્રમાણ આ પ્રમાણે જાણવું. પુરુષ માટે બત્રીસ કોળીયા આહાર અને સ્ત્રી માટે અઠ્ઠાવીસ કેળીયા આહાર તૃપ્તિ માટે પૂરે છે. કેળીયાનું પ્રમાણ કુકડીના ઇંડા પ્રમાણ જાણવું. જે મોઢામાં નાખવાથી મોટું વિકૃત થાય નહિ. તે ઉદરીકા અલ્પાહાર વિગેરે ભેદથી પાંચ પ્રકારે હોય છે. એક કેળીયાથી આઠ કેળીયા સુધી અલ્પાહાર કહેવાય. આમાં એક કેળીયા પ્રમાણ જઘન્ય અલ્પાહાર. બે થી સાત કેળીયા મધ્યમ અલ્પાહાર અને આઠ કેળીયા પ્રમાણુ આહાર એ ઉત્કૃષ્ટ અપાહાર. નવ કેળીયા જઘન્ય અપાઈ ઉનેદરકા, ૧૦ થી ૧૧ કેળીયા મધ્યમ અપાઈ અને ૧૨ કેળીયા પ્રમાણ ઉત્કૃષ્ટ અપાઈ ઉદરીકા. ૧૩ કેળીયા જઘન્ય દ્વિભાગ ઉદરીકા, ૧૬ કેળીયા પ્રમાણુ ઉત્કૃષ્ટ દ્વિભાગ ઉણોદરકા અને વચ્ચેના કળીયા મધ્યમ દ્વિભાગ ઉણોદરીકા જાણવી. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચારઃ ૧૨૫ ૧૭ કેળીયા પ્રમાણ જઘન્ય પ્રાપ્તનાદરકા, ૨૪ કળીયા પ્રમાણ ઉત્કૃષ્ટ પ્રાપ્તનોદરીકા, વચ્ચે મધ્યમ પ્રાપ્ત નોટરીકા. ૨૫ કળીયા પ્રમાણ જઘન્ય કિંચિત્ ઉદારીકા, ૩૧ કેળીયા પ્રમાણ ઉત્કૃષ્ટ કિંચિત્ ઉદરીકા, વચ્ચેના કળીયા મધ્યમ કિંચિત્ ઉણોદરીકા. એ પ્રમાણે પાણીમાં પણ ઉદરીકા જાણવી. પુરુષાનુસારે સ્ત્રીઓને પણ જાણવી. કેધાદિને પરિહાર તે ભાવ-ઉનેદરકા. કહ્યું છે કે, જિનવચનની ભાવનાનુસારે કેધ વિગેરેનો જે ત્યાગ, તે ભાવઉદરીકા વીતરાગ ભગવંતે કહી છે. ૩. વૃત્તિક્ષેપ -જેના વડે જીવાય તે વૃત્તિ. વૃત્તિ એટલેભેજનની સામગ્રી, તેને સંક્ષેપ તે વૃત્તિક્ષેપ. તે ગોચરીના અભિગ્રહરૂપે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી -એમ ચાર પ્રકારે છે. ૧. દ્રવ્યથી -મારે આજે ભિક્ષામાં ભાલાની અણી પર રહેલા સ્નિગ્ધ માંડા વિગેરે ગ્રહણ કરવા. ૨. ક્ષેત્રથી -એક, બે, ત્રણ વિગેરે ઘરે જવું. પોતાના જ ગામમાં કે બહારના ગામમાંથી ગોચરી લેવી, પેટા, અર્ધ પેટા વિગેરે પૂર્વક ગોચરી લેવી. આપનાર એક પગ અંદર–એક પગ બહાર–એમ રાખીને આપે તે લેવી વિગેરે. ૩. કાળથી -પૂર્વાહ્ન વિગેરે કાળમાં, બધા ભિક્ષુકે ભિક્ષા લઈ પાછા વળી જાય પછી, ભિક્ષા માટે ફરવું વિગેરે. ૪. ભાવથી :-હસતા-હસતા, ગાતા-ગાતા, રડતા-રડતા. વિગેરે કિયા કરતા અથવા બંધાયેલ હોય અને ગોચરી આપતા હોય, તે હું ગ્રહણ કરીશ નહિ નહિ. કહ્યું છે કે, લેપકૃત અથવા અલેપકૃત ભિક્ષા લઈશ અથવા અમુક દ્રવ્ય લઈશ અથવા અમુક ચમચા કે વાટકી વડે દ્રવ્ય ગ્રહણ કરવું. એવો જે અભિગ્રહ એ પ્રમાણે દ્રવ્યાભિગ્રહ આઠ પ્રકારે ગોચરી ભૂમિ છે. પિતાના ગામમાં કે પરગામમાં કે આટલા ઘરમાંથી ભિક્ષા લઈશ એ પ્રમાણે અભિગ્રહ કરે. ૧. ૧ઋજુગતિ, ૨. પ્રત્યાગતિ, ૧. ઋજુગતિ –ઉપાશ્રયથી એક શ્રેણીમાં રહેલા ગૃહસ્થોનાં ઘરમાં અનુક્રમે ભિક્ષા માટે ફરે અને એટલાં ઘરોમાં ભિક્ષા પૂર્ણ ન થાય, તો પણ પાછા ફરી બીજેથી લીધા વિના ઉપાશ્રયે જાય. ૨. પ્રત્યાગતિઃ-ઉપરની જેમ એક શ્રેણીમાં ફરી પાછા ફરતાં બીજી શ્રેણીના ઘરમાં પણ ભિક્ષા માટે ફરે. ૩. ગામૂત્રિકા સામસામે રહેલાં ઘરની બંને શ્રેણીમાં સામસામે રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો બંને શ્રેણીઓ પૂર્ણ કરે. Page #145 -------------------------------------------------------------------------- ________________ છે ૧૨૬ @ (6 વી ગત્વા પ્રત્યાગતિ બાહ્ય શબૂક અભયાર શમ્બૂકા ઉપા પતંગવિથિ ૧. ગાચરીના સમય પહેલા ગોચરી ફેરવું ૨. ભિક્ષા કાળે ગોચરી ફરી ભિક્ષા લેવી તે મધ્ય. ૩. જઇ જે મળે તે લેવુ' તે અંત. (૫) પેટા પ્રવચનસારાદ્ધાર ગોસૂત્રિન 9 x | le is l અર્ધ પેટા T ૩. ગામૂ ત્રિકા, ૪. પતંગવિથિ, ૫. પેટા, ૬. અ`પેટા, ૭. અભ્યંતરસ બુકા, ૮. બાહ્ય સબુકા-આ આઠ ગાચરી ભૂમિ છે. એ પ્રમાણે ક્ષેત્રાભિગ્રહ. અને જે મળે તે લેવું, તે આદિ. ભિક્ષા કાળ પૂર્ણ થયા પછી ગોચરી ૪. પત`ગવિધિ :-પતંગની જેમ અનિયત ક્રમે જે તે ધરામાં ભિક્ષા માટે ફરે, ૫. પેટા :-પેટીની જેમ ચારે દિશામાં ચાર શ્રેણીએ કલ્પી વચ્ચેનાં ધરા છેાડી ચારે દિશામાં કલ્પેલી ચારે શ્રેણીમાં ભિક્ષા માટે ફરે. ૬. અધ પેટા :-ઉપરની જેમ કલ્પના કરી પાસે રહેલ કાઇ પણ એ જ દિશામાં રહેલી શ્રેણીનાં ધરામાં ભિક્ષા માટે કરે ૭. અભ્યંતરશમ્બૂટ્ટા –ગામના મધ્ય ભાગમાં રહેલા ઘરાથી ભિક્ષા શરૂ કરી, શંખના આવતની જેમ ગાળશ્રેણીમાં રહેલા ધરામાં ભિક્ષા માટે ફરતા છેવટે ગામનાં છેડે નીકળે. ૮. ખાદ્યુશમૂકા :–ઉપરથી ઉલટા ક્રમે એટલે ગામનાં છેડેથી ભિક્ષા શરૂ કરી શ`ખના આવની જેમ ગાળ શ્રેણીમાં ફરતાં ગામનાં મધ્યે રહેલા ધરામાં ભિક્ષા માટે છેવટે ગામનાં છેડે નીકળે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર : આપનાર અને લેનારને જરા પણ અપ્રીતિ ન થાઓ માટે અપ્રાપ્ત ભિક્ષાકાળ અને અંત ભિક્ષાકાળ છેડો અને મધ્યનો ભિક્ષાકાળ લે તે કાળાભિગ્રહ. ભિક્ષાનું સાધન ઉચકી ભિક્ષા માટે જે જનાર હોય, તે ઉક્ષિપ્તચર કહેવાય એટલે ભિક્ષાચર. જે ભિક્ષાચર વિગેરે કેઈપણ ગાતા-ગાતા, કે રડતા-રડતા કે બેઠા –બેઠા પોતાના ભેજનમાંથી ભિક્ષા આપે તે ગ્રહણ કરવી તે ભાવાભિગ્રહ. દૂર ખસીને, નજીક આવીને, મુખ પાછળ કરીને, શરીરને શોભાવી કે શોભાવ્યા વિના અથવા બીજી કેઈપણ રીતે ભિક્ષા આપે તે ગ્રહણ કરવી, તે ભાવાભિગ્રહ છે. ૪. રસત્યાગ –રસને એટલે રસવાળા દૂધ વિગેરે વિકારના કારણરૂપ હોવાથી તેને ત્યાગ કરવો તે રસત્યાગ. પ. કાયલેશ –શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે શરીરને જે કષ્ટ અપાય તે કાયકુલેશ. તે વીરાસન વિગેરે આસન કરવા દ્વારા, શરીરની વિભૂષાને ત્યાગ કરીને અથવા વાળને લોન્ચ કરશે તે કાયક્લેશ. કહ્યું છે કે, સંસાર–વાસ ઉપર નિર્વેદના કારણરૂપ વીરાસન, ઉત્કટુક–આસન, લોચ વિગેરે કાયલેશ જાણવા. વીરાસન વિગેરે કાયલેશ કરવાથી કાયનિધ, જીવની દયા, પરલક-મતિ તથા બીજાઓને આદરભાવ થાય છે. અને લગ્ન કરાવવાથી નિઃસંગતા, પશ્ચાત કર્મ-પુરકમને ત્યાગ, દુઃખ સહન, નરકાદિ ગતિની ભાવના અને નિવેદભાવ થાય છે. ૬. સલીનતા -સંલીનતા એટલે ગુપ્તતા. તે ઇન્દ્રિયવિષયક, કષાયવિષયક, ગવિષયક, વિવિકતશય્યા અને આસનવિષયક–એમ ચાર પ્રકારે છે. કહ્યું છે કે, ઈન્દ્રિય, કષાય, ગ તથા વિવિક્તચર્યારૂપ સંલીનતા વિતરાગ ભગવતે જણવી છે. શ્રવણેનિદ્રય વડે મધુર-કર્કશ વિગેરે શબ્દોમાં રાગ-દ્વેષ ન કરવા તે શ્રેત્રેન્દ્રિય સંલીનતા. કહ્યું છે કે, સારા કે ખરાબ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ શ્રોત્ર વિગેરે ઇન્દ્રિયને પ્રાપ્ત થાય ત્યારે સાધુએ હર્ષ કે શોક કરવું નહીં. આ ઈન્દ્રિય સંલીનતા છે. ઉદયમાં ન આવેલાના ઉદયને રોકી અને ઉદયમાં આવેલાને નિષ્ફળ કરવા દ્વારા કષાય-સંલીનતા કરવી, કહ્યું છે કે, ઉદયમાં ન આવેલ કષાયના ઉદયને શોધ કરી અને ઉદયમાં આવેલ કષાયને નિષ્ફળ કરવો તે કષાયસંસીનતા છે. અશુભ મન-વચન-કાયાના કેગનો રેપ કરી, શુભ મન-વચન-કાયાના રોગનું પ્રવર્તન કરવું, તે ગસંસીનતા છે. કહ્યું છે કે, Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પ્રવચનસારોદ્ધાર અપ્રશસ્ત ગોને નિરોધ અને પ્રશસ્ત યોગોની ઉદ્દીરણ અને કાર્યમાં વિધિગમન તે યોગસંલીનતા કહી છે. સ્ત્રી, પશુ, નપુંસક વિગેરેથી રહિત બગીચા વિગેરે સ્થાનમાં જે રહેવું, તે વિવિક્ત શય્યાસનરૂપ સલીનતા જાણવી મહર્ષિઓએ કહ્યું છે કે, સ્ત્રી, પશુ, નપુંસક રહિત બગીચા, ઉદ્યાન વિગેરે સ્થાનમાં જે રહેવું, તે, તથા એષણીય ફલક વિગેરેને ગ્રહણ કરવા, તે વિવિક્ત શય્યાસનરૂપ સંલીનતા જાણવી. આ અનશન વિગેરે છ એ બાહ્યતપ કહેવાય છે. એ તપની બાહ્યતા બાહ્ય દ્રવ્યની અપેક્ષાથી છે. તથા પ્રાયઃ કરી શરીરના બાહ્ય ભાગને તપાવનાર હોવાથી લૌકિકે પણ તપરૂપે સ્વીકારે છે અને અન્ય દર્શનીઓ પણ સ્વૈચ્છિકપણે તારૂપે સેવતા હોવાથી બાહ્યતપ કહેવાય છે. અત્યંતરતપ ૧. પ્રાયશ્ચિત્ત-ચિત્ત એટલે જીવ, પ્રાયઃ એટલે બહુલતા. જીવને લગભગ નિર્મલ કરે તે પ્રાયશ્ચિત્ત. મૂળગુણ, ઉત્તરગુણ વિષયક અતિચારોથી ઉત્પન્ન થયેલ કર્મરૂપી મેલને સાફ કરનાર તે પ્રાયશ્ચિત્ત. તેના આલોચના વિગેરે દશ પ્રકાર છે. કહ્યું છે કે, આલેચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, કાત્સર્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય અને પારાંચિત-એ દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત છે. (આ દશ પ્રાયશ્ચિત્તનું વર્ણન અઠ્ઠાણુમાં દ્વારમાં વિસ્તારથી કહેવાશે. ૨. વિનય -જેના વડે આઠે પ્રકારના કર્મો દૂર કરાય તે વિનય. તે જ્ઞાન, દર્શન વિગેરે ભેદોથી સાત પ્રકારે છે. તે આ પ્રમાણે-જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાય તથા ઉપચારવિનય. જ્ઞાનવિનય-મતિજ્ઞાન વિગેરેની સદુહણારૂપ પાંચ પ્રકારે છે. ભક્તિ, બહુમાન. જ્ઞાન વડે દષ્ટ પદાર્થોની સમ્યમ્ ભાવના, વિધિપૂર્વક ગ્રહણ તથા અભ્યાસને જિનેશ્વરીએ. જ્ઞાનવિનય કહે છે. દશનવિનય-શુશ્રષણ અને અનાશાતના રૂપે બે પ્રકારે છે. કહ્યું છે કે, શુશ્રષણ અને અનાશાતનારૂપ બે પ્રકારે દર્શનવિનય છે. દર્શનગુણમાં અધિક હોય તેને શુશ્રષણાવિનય કરાય છે. તે સત્કાર કર, ઉભા થવું, સન્માન કરવું, આસન આપવું, વંદન કરવું, બે હાથ જોડવા, આવે ત્યારે સામે જવું, જાય ત્યારે પાછા મૂકવા. જવું, ઉભા રહે ત્યારે પર્યું પાસના કરવી. આ દર્શનવિનય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર : ૧૨૯ સત્કાર એટલે સ્તવન વંદન વિગેરે, અભ્યત્થાન એટલે વિનય એગ્ય વ્યક્તિને જોઈ તરત બેઠા હોય તે ઉભા થઈ જવું. સન્માન એટલે વસ્ત્ર-પાત્ર વડે સત્કાર કરે. આસનાભિગ્રહ એટલે ઉભા રહેવું, વડિલને આસન આપી અહીં બિરાજે એમ કહેવું, વડિલ એક સ્થાનેથી બીજા સ્થાને જાય તે આસન લઈ ત્યાં આપવું તે આસનાનપ્રદાન. કૃતિકર્મ કરવું બે હાથ જોડવા તે અંજલીગ્રહ. અનાશાતનાવિનય પંદર પ્રકારે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે -તીર્થકર, ધર્મ, આચાર્ય, વાચક, સ્થવિર, કુલ, ગણ, સંઘ, એક સામાચારીવાળા સાંગિક, કિયાવાન , મતિજ્ઞાન વિગેરેના વિશે ભક્તિ, બહુમાન, ગુણાનુવાદ કરવા તે અનાશાતના વિનય કહેવાય છે. ભક્તિ એટલે બહાસેવા, બહુમાન એટલે આંતર પ્રીતિ, વર્ણવાદ એટલે ગુણાનુવાદ. ચારિત્રવિનય એટલે સામાયિક વિગેરે ચારિત્રની સહણ તથા કાયા વડે પાલના અને સર્વ જીવોની આગળ તેની પ્રરૂપણા મન-વચન-કાયવિનય–આચાર્ય વિગેરેને વિષે સર્વકાળે અકુશલ (અશુભ) મન-વચન-કાયાનો રોલ તથા કુશલ (શુભ) મન-વચન-કાયાનું પ્રવર્તન તે મનવચન-કાયવિનય છે. ઉપચારવિનય-સુખકારક ક્રિયા વિશેષથી થયેલ હોય, તે ઔપચારિક વિનય, તે સાત પ્રકારે છે ૧. અભ્યાસસ્થાન, ૨. છંદાનુવર્તન, ૩. કૃત પ્રતિકૃતિ, ૪. કાર્ય નિમિત્ત કારણ, ૫. દુખા ગષણ, ૬. દેશ-કાળજ્ઞાન, ૭. સર્વાર્થેqનુમતિ–એ પ્રમાણે ઔપચારિક વિનય સંક્ષેપથી કહેલ છે. ૧. અભ્યાસસ્થાન એટલે સૂત્ર વિગેરેના અભ્યાસીએ આચાર્ય વિગેરેની પાસે જ રહેવું. ૨. છrદાનુવર્તન એટલે ગુરુઓની ઈચ્છા પ્રમાણે વર્તવું. ૩. કૃત પ્રતિકૃતિ એટલે ભજન વિગેરેની ભક્તિથી કેવલ નિર્જરા નહીં પણ પ્રસન્ન થયેલ ગુરુઓ મને સૂત્રાર્થના દાન વડે પ્રત્યુપકાર કરશે. ૪. કાર્ય નિમિત્ત કારણ એટલે કાર્ય કૃત પ્રાપ્તિ વિગેરે રૂપ નિમિત્તને પામીને એટલે આ ગુરુની પાસે હું શ્રત પામે છે, માટે તેમને વિનય કરવો જોઈએ, એ નિમિત્તે વિનયાનુષ્ઠાન કરવું. અથવા સમ્યફ સૂત્ર–અર્થ ભણવવારૂપ કાર્ય; તે નિમિત્તે જે વિનય કરે તે કારિત નિમિત્ત કારણ કહેવાય. અર્થાત્ ગુરુ વડે સારી રીતે ભણાવાયેલ શિવે વિશેષ પ્રકારે વિનયાનુષ્ઠાનમાં સારી રીતે પ્રવર્તવું જોઈએ. ૧૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રવચનસારોદ્ધાર પ. દુખા ગવેષણ-દુઃખથી પીડિતની ઔષધ વિગેરે દ્વારા સેવા કરવી. અર્થાત્ દુ:ખી ઉપર ઉપકાર કર. ૬. દેશ-કાળના અવસરને જે. ૭. બધા કાર્યમાં ગુરુને અનુકૂળ પ્રમાણે વર્તવું. અથવા બાવન પ્રકારનો પણ ઉપચાર વિનય છે તે પાંસઠમા દ્વારમાં કહેવાશે. ૩. વૈયાવચ્ચ -જેના વડે વ્યાપાર કરાય તે વ્યાખ્રત. તેને જે ભાવ તે વૈયાવૃત્ય. ધર્મ સાધના કરવા માટે અન્ન વિગેરેનું જે દાન તે વૈયાવચ્ચ. કહ્યું છે કે, વ્યાકૃતપણને જે ભાવ તે વૈયાવચ્ચ છે. વિધિપૂર્વક અન્ન વિગેરે આપવું તે વૈિયાવચ્ચને ભાવાર્થ છે. - ૪. સ્વાધ્યાય -કાળવેળાને ત્યાગીને મર્યાદાપૂર્વક તે-તે પિરિસીના વખતે જે અધ્યયન કરવું તે સ્વાધ્યાય. તેના વાચના, પ્રર૭ના, પરાવર્તન, અનુપ્રેક્ષા, ધર્મકથાએમ પાંચ પ્રકાર છે. વાચના-શિષ્યને ભણાવવું તે વાચના. પૃચ્છના-ગ્રહણ કરેલી વાચનામાં શંકા ઉત્પન્ન થવાથી ફરી વાર પૂછવું અથવા આગળ ભણેલ સૂત્ર વિગેરેના શંકા વિગેરેમાં પ્રશ્ન કરવા તે પૃચ્છના. પરાવર્તના-પૃચ્છના દ્વારા શુદ્ધ થયેલ સૂત્ર ભૂલાઈ ન જાય, તે માટે શુદ્ધ ઉચ્ચારપૂર્વક જે પુનરાવર્તન કરાય તે પરાવર્તના. અનુપ્રેક્ષા-સૂત્રની જેમ અર્થ પણ ન ભૂલાય તે માટે અર્થનું મનથી અભ્યાસ એટલે ચિંતન કરવું તે અનુપ્રેક્ષા. ધમકથા- અભ્યાસ કરેલ કૃત વડે કથા કરવી તે ધર્મકથા. ધર્મ એટલે શ્રુતધર્મ અને કથા એટલે વ્યાખ્યા. શ્રુતની વ્યાખ્યા તે ધર્મકથા. પ. ધ્યાન -જેના વડે અંતમુહૂર્ત કાળ સુધી એકાગ્ર ચિત્તે પદાર્થનું જે ચિંતન થાય (ધ્યાન કરાય) તે ધ્યાન. કહ્યું છે કે, - છાને એક પદાર્થ પર અંતમુહૂર્ત કાળ સુધી ચિત્તની સ્થિરતા તે ધ્યાન છે. કેવલીને યોગને નિરોધ તે ધ્યાન છે. તે ધ્યાન આત, રૌદ્ર, ધર્મ અને શુકલ-એમ ચાર પ્રકારે છે. - ૧. આતધ્યાન-ઋત એટલે દુખ. તે દુખના કારણ કે તે દુઃખનું કારણ જે હોય, તે પ્રાણ પડનાર હોવાથી આર્ત. ૧. અમનેઝ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ વિષયેના સ્થાનભૂત કાગડા વિગેરે પ્રાણીઓના રહેઠાણના વિયેગનું અને ભવિષ્યમાં Page #150 -------------------------------------------------------------------------- ________________ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર : તેના ફ્રી સંયાગ ન થાય તેવું જે ચિંતન. ૨. શૂલ, શિરપીડા વિગેરે વેદનાઓને વિયાગ, ફરી અસંયાગરૂપ ચિંતન. ૩. ઇચ્છિત શબ્દાદિ -વિષયા તથા શાતાવેદનીય( સુખને ) અવિયેાગ અને ફરી તેના સંચાગની ચિંતવના. ૪. દેવેન્દ્ર ચક્રવર્તિપણાની માંગણીરૂપ ચિંતવના, ૧૩૧ આ ચાર પ્રકારનું આ ધ્યાન શાક, રૂદન, પેાતાની છાતી, માથુ વિગેરે ફુટવા, વિલાપ કરવા વિગેરે લક્ષણાથી જણાય છે અને તે તિય ́ચગતિનું કારણ છે. ર. રૌદ્રધ્યાનઃ–પ્રાણીવધ વગેરેમાં પરિણત જે આત્મા ખીજાને રડાવે તે રુદ્ર. તે રુદ્રાત્માનું કાર્ય તે રૌદ્ર, ૧. તે પ્રાણીઓના વિષે વધ, વેધ, બંધન, દહન, અંકન, મારણુ વિગેરેની ચિંતવનારૂપ તે હિંસાનુબ ધીરૌદ્રધ્યાન. ૨. પૈશુન્ય, અસભ્ય, અસદ્ભુત, ઘાત વિગેરે વચનની ચિંતવનારૂપ તે ભ્રષાનુખ ધીરૌદ્રધ્યાન. ૩. તીવ્ર ક્રોધ, લાભથી આકુલ અને જીવઘાત પરાયણ તેમ જ પરલેાકના દુઃખથી નિરપેક્ષપણે પરદ્રવ્ય હરણની ચિંતવનારૂપ ચૌર્યાનુબંધીરૌદ્રધ્યાન. ૪. બધી બાજુથી શંકા પરાયણ રહે, પરપરાએ ઉપઘાત પરાયણ રહે, શબ્દાદિ વિષય-સાધક દ્રવ્યાના રક્ષણની ચિંતવના કરે તે રૂપ સરક્ષણાનુબ ધીરૌદ્રધ્યાન. આ રૌદ્રધ્યાન હિંસાદિની બહુલતાવાળી પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ લક્ષણા જણાય છે. અને તે નરકગતિનું કારણ છે. ૩. ધમ યાનઃ-ક્ષમાદિ દશ યતિધર્મથી યુક્ત જે ધ્યાન તે ધર્મધ્યાન. ૧. તે સર્વજ્ઞ ભગવ ́તની આજ્ઞાનું ચિંતન તે આજ્ઞાવિયધમ ધ્યાન. ૨. રાગ, દ્વેષ, કષાય, ઇન્દ્રિયાધીન જીવેાના અપાયાનું ચિંતન તે અપાવિયધમ ધ્યાન ૩. જ્ઞાનાવરણુ વિગેરે શુભાશુભ કર્માંના વિપાકાનું ચિંતન તે વિપાકવિયધમ ધ્યાન, ૪. પૃથ્વી મંડલ ઉપર રહેલા દ્વીપ-સમુદ્ર આદિ પદાર્થીની આકૃતિની વિચારણા તે સંસ્થાનવિયસ ધ્યાન.. જિન કથિત ભાવા પર શ્રદ્ધા વિગેરે ચિન્હોથી આ ધર્મધ્યાન જણાય છે અને તે દેવગતિનું કારણ છે. ૪. શુક્લધ્યાનઃ-આઠ પ્રકારના કમલને જે શુદ્ધ કરે તે. શુચ એટલે શેાકને દૂર કરે તે શુલધ્યાન. ૧. પૃથક્વ્રુવિતર્ક સવિચાર, ૨. એકત્વવિતર્ક અવિચાર, ૩. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ ૪. વ્યુપરતક્રિયા અનિવૃત્તિ–એમ ચાર પ્રકારે છે. આ ધ્યાન પૂર્વાંગત શ્રુતાનુસારે જુદા જુદા નય, મતા, એક દ્રવ્યની ઉત્પત્તિ, વ્યય, સ્થિતિ, ભાંગા, પર્યાચાનાં ચિંતનરૂપ શુક્લધ્યાન છે. સ્વસ્થતા એ સમાહ આદિથી આ ધ્યાન જણાય છે; અને મેક્ષ ફળ અપાવનાર છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પ્રવચનસારોદ્ધાર અહિં ધર્મ અને ફલધ્યાન જ નિરાકારક હોવાથી તપમાં ગણાય આર્તરૌદ્રધ્યાન બંધનું કારણ હોવાથી તપમાં ન ગણાય. ૬. કાર્યોત્સર્ગ –છોડવા ગ્યને ત્યાગ કરવો તે ઉત્સર્ગ. તે બે પ્રકારે છે. બાહ્ય અને અત્યંતર. બાર વિગેરે પ્રકારની ઉપાધિ સિવાયની ઉપધિનો ત્યાગ, અનેષણીય, સંસક્ત આહાર પાણીને જે ત્યાગ તે બાહ્યત્યાગ કહેવાય. કષાયત્યાગ તથા મૃત્યુ વખતે શરીરત્યાગ તે અત્યંતરત્યાગ કહેવાય. પ્રશ્ન-ઉત્સર્ગ તે પ્રાયશ્ચિત્ત તપમાં કહેલ છે. તે પછી ફરી અહિં શા માટે કહ્યો? ઉત્તર-પ્રાયશ્ચિત્તમાં જે ઉત્સર્ગ છે, તે અતિચાર શુદ્ધિ માટે છે અને અહિં સામાન્યથી નિર્જરા માટે કહ્યો છે. તેથી પુનરુક્તતાને દેષ રહેતો નથી. પ્રાયશ્ચિત્તથી લઈ કાઉસ્સગ્ન સુધીનાં અનુષ્ઠાનરૂપ આ અત્યંતર તપ લૌકિક ધર્મવાળા જાણી શક્તા નથી અને ભાવથી સેવી શકતા નથી. તથા મોક્ષ પ્રાપ્તિમાં અંતરંગ કારણરૂપ છે, અત્યંતર કર્મોને તપાવનાર છે. અંતર્મુખ ભગવાને જણાવેલ હોવાથી અત્યંતર તપ કહેવાય છે. આ બાર પ્રકારનાં તપભેદને વિપરિતરૂપે અથવા યથા વસ્થિત તપમાં ઓછું અધિકું કરવાથી અતિચારો પણ બાર થાય છે. વીર્યાચારનાં અતિચાર વર્યાચારનાં ત્રણ અતિચાર-મન-વચન-કાયાને પાપ વ્યાપારમાં પ્રવર્તાવવા તે વર્યાચારનાં ત્રણ અતિચારે છે. (૨૭૦-૨૭૨) સમકિતનાં અતિચાર ? संका कंखा य तहा वितिगिच्छा अन्नतिथियपसंसा । परतिथिओवसेवणमइयारा पंच सम्मत्ते ॥२७३।। સમકિતનાં શંકા-કાંક્ષા-વિચિકિત્સા–અન્ય તીથ પ્રશંસા અને પરતીથની સેવા-એ પાંચ અતિચારે છે. ૧. શંકા-અરિહંત ભગવંતે પ્રરૂપેલ ધર્માસ્તિકાય વગેરે અત્યંત ગહન પદાર્થો મતિની દુર્બળતાનાં કારણે સારી રીતે ન જાણી શકવાથી શંકા કરે કે “આ પ્રમાણે હશે કે નહિ” તે શંકા કહેવાય. કહ્યું છે કે “સંશય કરે તે શંકા. તે દેશ શંકા અને સર્વશંકા–એમ બે પ્રકારે છે. દેશ શંકા –જીવ વિગેરે કેઈપણ એક પદાર્થનાં એક ભાગની જે શંકા, તે દેશ શંકા કહેવાય. જેમ જીવ છે તે તે સર્વગત છે કે અસર્વગત છે અથવા સપ્રદેશી છે કે અપ્રદેશી છે વિગેરે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચારઃ | સર્વશિકા -સર્વશંકા સર્વવિષયક છે. જેમ ધમ છે કે નહિ. આ બંને શંકાઓ અરિહંત ભગવંત કથિત પ્રવચનમાં અવિશ્વાસરૂપ હોવાથી સમ્યક્ત્વને દૂષણ લગાડે છે. માટે અતિચારરૂપે છે. આપણી પ્રમાણપરીક્ષાથી અગોચર અને કેવળ આગમથી જ જાણવા એગ્ય પદાર્થો, સર્વજ્ઞ ભગવંતે કહેલા છે–એમ માનીને શંકા કરવી નહિ. જ્યાં મંદ બુદ્ધિ અને મેહના કારણે કઈ જગ્યાએ શંકા થાય અથવા મતિદુર્બલતાના કારણે તેવા પ્રકારના સમજાવનાર આચાર્યને અભાવ હોય તથા ય પદાર્થ ગહન હોય અને જ્ઞાનાવરણનાં ઉદયથી હેતુ ઉદાહરણને અસંભ હોવાના કારણે, સારી રીતે પદાર્થો જાણી ન શકાય, તે પણ સર્વજ્ઞ સિદ્ધાંત અવિતથ (સત્ય) છે એમ બુદ્ધિમાન વિચારે. કેમકે યુગમાં શ્રેષ્ઠ એવા જિનેશ્વરો સહજ પરોપકારી અને રાગદ્વેષ, મેહને જીતનાર હોવાથી અસત્ય બોલે નહિ. કહ્યું છે કે સૂત્રમાં કહેલ એકપણ અક્ષરની અશ્રદ્ધા કરવાથી જીવ મિથ્યાષ્ટિ થાય છે કેમકે આપણને જિનેશ્વરએ કહેલ સૂત્ર જ પ્રમાણ છે. ૧. એક પણ પદાર્થમાં સંદેહ કરવાથી અરિહંત ભગવંત પ્રત્યેને વિશ્વાસ નાશ પામે છે. અને તે અવિશ્વાસ જ સંસારનાં મુખ્ય કારણરૂપ મિથ્યાત્વ છે. ૨. કાંક્ષા –બીજા બીજા ધર્મોની ઈચ્છા તે કાંક્ષા. તે પણ સર્વવિષયક અને દેશવિષયક-એમ બે પ્રકારે છે. ૧. સર્વકાંક્ષા-બધા અન્ય ધર્મોની ઈચ્છા તે સર્વકાંક્ષા જેમ પરિવ્રાજક, ભૌતિક, બ્રાહ્મણ વગેરે સંસારી હોવા છતાં પણ પરલોકમાં સુખ વિગેરે મેળવે છે. માટે તેઓનો ધર્મ પણ આરાધવો જોઈએ. ૨. દેશકાંક્ષા –કઈ પણ એક ધર્મની ઇચ્છા તે દેશકાંક્ષા. જેમ બૌદ્ધ ભગવંતે ભિક્ષુકોને ફલેશ વગરનો ધર્મ કહ્યો છે. સ્નાન, ખાવાપીવા, પહેરવા, ઓઢવા, સૂવા બેસવા વિગેરેમાં સુખાનુભવ કરતાં હોવાથી તે પણ ધર્મ શ્રેષ્ઠ છે. બુદ્ધે કહ્યું છે કે, કેમળ શય્યા, સવારે ઉઠીને પેય પીવાનું, મધ્યાહુને ભોજન, સાંજે પીણું અને અર્ધી રાત્રે દ્રાક્ષ, ખાંડ અને સાકર આ પ્રમાણે કરવાથી છેવટે મોક્ષ મળે છે. આ પ્રમાણે પણ મેક્ષ ઘટી શકે છે. આ કાંક્ષા પણ વાસ્તવિક પણે અરિહંત પ્રરૂપિત આગમેમાં અવિશ્વાસરૂપ જ છે. માટે સમ્યકત્વને દૂષણ લગાડે છે. તેથી અતિચારરૂપ જ છે. ૩. વિચિકિત્સા -ફળમાં શંકા કરવી તે વિચિકિત્સા. પ્રમાણુ યુક્ત અને યુક્તિ ચુક્ત સર્વ ધર્મનાં આગમમાં કહેલ, આ રેતીના કણીયાનાં કેળીયા સમાન દુષ્કર અને નિસ્વાદ એવા મહાન તપરૂપ કષ્ટ હું કરી રહ્યો છું. તેનું ભવિષ્યમાં ફળ મળશે કે નહિ, કે પછી નિર્જરા ફળ ૨હિત કેવળ કાયકષ્ટ જ થશે, જગતમાં પણ ખેડૂત વગેરેના પણ સફળા અને નિષ્ફળા એમ બે પ્રકારની ક્રિયા દેખાય છે. તેમ આ તપ વગેરે ક્રિયાઓ પણ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પ્રવચનસારોદ્ધાર બે પ્રકારની હોવી જોઈએ. આ પ્રમાણે વિચારે. પરંતુ આ પ્રમાણે ન વિચારે કે “આ તપ ક્રિયા વગેરેમાં ફળ તે પૂર્વનાં મહાપુરુષોએ કહેલ માર્ગ પ્રમાણે કરવાથી ઘટી શકે છે. ધૈર્ય, સંઘયણ રહિત અમારા જેવાને શાસ્ત્રોક્ત ફળ ક્યાંથી હોય? આ વિચિકિત્સા પણ ભગવાનનાં વચન પર અવિશ્વાસરૂપ હોવાથી સમ્યક્ત્વને દૂષિત કરતી હોવાથી અતિચારરૂપ છે. આ વિચિકિત્સા અને શંકામાં કોઈ ભેદ જણાતું નથી એમ ન કહેવું. કેમકે શંકા સમસ્ત દ્રવ્ય, ગુણ, પર્યાય પદાર્થ વિષયક છે. અને આ વિચિકિત્સા કિયાનાં ફળ વિષયક છે. એમ શંકા અને વિચિકિત્સામાં ભેદ છે. અથવા આ પણ શંકા રૂપે ગણીએ તો વિચિકિત્સાની બીજી રીતે પણ વ્યાખ્યા થાય છે. વિચિકિત્સા એટલે નિદા. તે આચાર સંપન્ન સાધુ વિષયક સમજવી. જેમાં સ્નાન ન કરવાથી પરસેવાથી ભીંજાયેલ મેલનાં કારણે દુર્ગધી શરીરવાળા આ મહાત્માઓ જે અચિત્ત પાણીથી સ્નાન કરે, તે શું દેષ લાગે? આવા પ્રકારની વિચિકિત્સા કરવાથી ભગવાનનાં (સંયમ) ધર્મમાં અવિશ્વાસ થાય છે. તેથી સમ્યક્ત્વને દૂષણ લાગે છે. ૪. અન્ય તીર્થિક (ધર્મા) પ્રશંસા –બૌદ્ધ, ભૌતિક વગેરેની પ્રશંસા કે “અહો આ લેક કેવા રાજપૂજ્ય છે કે કેવા લોકમાન્ય છે. કેવા અદૂષિત વિદ્વત્તા વિગેરે ગુણ સમૃદ્ધિવાળા છે.” વગેરે તેમની પ્રશંસા કરવાથી અચિંત્ય ચિંતામણું સમાન સમકિત દૂષિત થાય છે. માટે અતિચાર લાગે. પ. પરતીર્થિકોપસેવન:-પરધર્મીઓની સાથે એક જગ્યાએ રહેવાથી, પરસ્પર વાર્તાલાપ કરવાથી પરિચય થાય છે. તે પરિચય સમકિતને દૂષિત કરે છે. માટે તે અતિચાર. એક જગ્યાએ સાથે રહેવાથી તેમની ક્રિયા જેવાથી કે સાંભળવાથી દઢ સમકિતીને પણ સમ્યકત્વ ભાવમાં હીનતા સંભવે છે. તે પછી મંદબુદ્ધિવાળા તથા નવા ધર્મ પામેલાની તે શી વાત કરવી ? પ્રશ્ન-દર્શનાચારનું પ્રતિપાદન કરતી વખતે તેના વિપક્ષરૂપે દર્શનનાં આઠ. અતિચારેનું પ્રતિપાદન થયું છે. તેમાં પણ શંકા, કાંક્ષા, વિચિકિત્સા કહેલ છે અને તે જ શંકા, કાંક્ષા વિગેરેનું પ્રતિપાદન અહિં પણ કરાય, તે પુનરૂક્તતાનો દોષ ન લાગે? ઉત્તર-ત્યાં દર્શનાચાર નિશંકપણું વગેરેનાં અભાવમાં અતિચાર રૂપ જણાવેલ છે. અહિં તે જીવ વિગેરે પદાર્થોની શંકા વગેરેનો સંભવ છે. માટે કોઈ દેષ નથી. આ અતિચાર સમ્યક્ત્વમાં ખલના માત્ર વ્યવહારનયથી જ છે. નિશ્ચયનયનાં મતે કહ્યું છે કે સૂત્રનાં એક પણ અર્થને ઉથાપે તે મિથ્યાદષ્ટિ છે વગેરે (૨૭૩) - હવે વ્રતનું પ્રતિપાદન કરે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર : પ્રથમ વ્રતનાં અતિચારો ઃ– पदमवये अइआरा नरतिरिआणन्नपाणवोच्छेओ । धो वहो य अइभाररोवणं तह छविच्छेओ ॥ २७४ ॥ ૧૩૫ પ્રથમ વ્રતમાં (૧) મનુષ્ય તિય ચાનાં અન્ન પાણીના વિન્ન કરવા, (ર) બંધન, (૩) વધ (૪) અતિભાર આરાપણુ, (૫) છવ ચ્છેદ-એ પાંચ અતિચારા છે. પ્રાણાતિપાત વિરમણુરૂપ પહેલાં વ્રતમાં મનુષ્ય—તિય "ચાને અન્ન પાણીના વ્યવચ્છેદ કરવા, ખંધ, વધ, અતિભાર આરાપણ તથા વિચ્છેદ રૂપ પાંચ અતિચાર છે. પ્રશ્ન:-દ્વિપદ, ચતુષ્પદોને ભાજન પાણીનાં નિષેધ કરવારૂપ અતિચાર છે. પછી તાવ વગેરે રાગથી ઘેરાયેલા પુત્ર વગેરેને લાંઘણ વગેરે કરાવવાથી ગ્રહણ કરેલા હિંસાવિરમણવ્રતમાં અતિચાર નહિં થાય ? ઉત્તર :–આ વાત બરાબર નથી. કારણ કે સૂત્રો સાપેક્ષપણે કહેવાય છે. ક્રોધાદિ વડે આધિન થઈ જે અન્ન પાણી વગેરેના નિષેધ કરે, તે અતિચાર છે. માટે “ ક્રોધાદિને વશ થઈ” સૂત્રમાં અધ્યાહારથી સમજી લેવું. જ્યારે હિતબુદ્ધિથી રાગ ગ્રસ્ત પુત્ર વગેરેને અન્નાદિના નિષેધ કરે, તે અતિચાર ન થાય. આ વાત સામાન્ય પુરુષાએ કલ્પેલી નથી પણ બીજા ગ્રંથામાં કહ્યું છે, કે, પશુઓને અને મનુષ્યાને ક્રોધ વગેરેથી દૂષિત મને બંધ, વધ, વિચ્છેદ, અતિભારારાપણુ, ન કરે વધારે શુ કહેવુ? રાગી કે ન ભણતાં પુત્ર વગેરેને શાંતિ માટે જે ઉપવાસ વગેરે કરાવે તે અતિચાર નથી. ર. મધન—ગાય વગેરે પશુઓ તથા મનુષ્યાને દોરડા વગેરે દ્વારા ક્રેાધાધીન થઈ જે મજબૂત બંધ કરાય તે અધઅતિચાર. વિનય શીખવવા માટે પેાતાના પુત્ર વગેરેને જે બંધ કરાય તે અતિચાર નથી. પરંતુ પ્રબલ કષાયાદયથી જે ખંધન કરાય તે અતિચાર કહેવાય. ૩. વધ:-ષાયાધીન થઇ લાકડી વગેરેથી જે મારવું તે વધ. ૪. અતિભારારાપણુ :-વહન ન કરી શકાય એટલા અધિક ભારનુ... ક્રોધ કે લોભથી બળદ, ઊંટ, ગધેડા, મનુષ્ય, વગેરેની પીઠ પર કે માથા પર મૂકી કે મૂકાવી વહન કરાવવું, તે અતિભારારાપણુ, ૫. વિચ્છેદ :-વિ એટલે ચામડી તેના ઉપલક્ષણથી શરીરનાં અંગોપાંગ પણ સમજવા. તેના છેદ એટલે કાપકૂપ કરવું, તે છવિચ્છેદ. પુત્ર વિગેરેના ગુમડા વગેરેના છેદ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રવચનસારાદ્ધાર તે કરાય છે. તે અતિચારરૂપ ન ગણવું. પરંતુ ક્રોધ વગેરેથી જે વિચ્છેદ કરાય, અતિચારરૂપ જાણવું. આવશ્યકણિ વગેરેમાં આ પ્રમાણે વિધિ કહેલ છે. અંધ દ્વિપદ અને ચતુષ્પદના એમ બે પ્રકારે છે. તે પણ સાક–સકારણ અને નિરર્થક-નિષ્કારણુ નિરર્થક બંધ કરવા ચેાગ્ય નથી. સાક પણ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે છે. તેમાં સાપેક્ષમધ એટલે દોરી ઢીલી ગાંઠથી બાંધે જેથી આગ વગેરે લાગે તે તે ગાંઠ કાપી શકાય, કે છેાડી શકાય. નિરપેક્ષ એટલે જે અતિ મજભૂત ખસી ન શકે એવી ગાંઠપૂર્વક બાંધવું તે. આ પ્રમાણે ચતુષ્પદના ખંધ થયા. દાસ-દાસી, ચાર, ન ભણતાં છેાકરા વગેરેને જો ખાંધે તા હરીફરી શકે તેવી રીતે ખાંધે અથવા પૂરે. જેથી આગ વગેરેમાં નાશ ન પામે. શ્રાવકે દ્વિપદ, ચતુષ્પદો એવા રાખવા કે, જેમને બંધન વિના રાખી શકાય. એ પ્રમાણે છવિચ્છેદ પણ સાપેક્ષ અને નિરપેક્ષ એમ એ પ્રકારે છે. તેમાં જે નિર્દયપણે હાથ, પગ, કાન, નાક વગેરે છેદે તે નિરપેક્ષ અને જે ગડ, ગુમડા અરુ, વગેરે છેદે અથવા ખાળે તે સાપેક્ષ, અધિકભાર સુશ્રાવકે ઉપડાવવા નહિ. શ્રાવકે દ્વિપદ વગેરે પાસેથી ભાર ઉપડાવવા પૂર્ણાંકની આજીવિકા છોડી દેવી. જો ખીજી આજીવિકા ન હેાય, તો દ્વિપદ મનુષ્ય જેટલા ભાર જાતે ઉપાડી શકે અને ઉતારી શકે તેટલા જ ઉપડાવે. ચતુષ્પદને એને ચાગ્ય ભારમાં કંઈક આછા કરે. હળ, ગાડા વિગેરેમાંથી એના સમયે છોડી દે કરવા તે નિરપેક્ષવધ કહેવાય. વધ એટલે પ્રહાર કરવા તે. નિર્દયતાપૂર્વક પ્રહાર સાપેક્ષવધ આ પ્રમાણે છે. શ્રાવકનું' વિશેષણ ભીતપ છે, એટલે શ્રાવકના પરિવાર તેના ભયથી પાપકમાં ન જોડાય તેવા હાવા જોઇએ. છતાં જો કોઈ વિનય ન કરે, તે તેને મમ સ્થાન છેાડી લાતથી કે દારડીથી મારવું પડે તેા એક બે વાર મારે. કાઇનાં પશુ આહાર પાણીને અટકાવવા નહિ. કેમકે તીવ્ર ભૂખવાળા મરી પણ જાય છે. આથી દરેકને પાતપેાતાના ભાજન સમયે તાવવાળા વગેરે સિવાય નિયમા જમાડીને પોતે જમે. અન્ન વગેરેના નિરોધ પણ સાપેક્ષ અને નિરપેક્ષ ભેદે એ પ્રકારે બંધની જેમ જાણવા. સાપેક્ષ અન્નનિરાય રાગની ચિકિત્સામાં હાય છે. અપરાધીને ફક્ત વચનથી જ કહે કે આજે તને ખાવા નહિ મળે. શાંતિ માટે ઉપવાસ વગેરે કરાવે. જે પ્રમાણે મૂળ ગુણુરૂપ અહિંસાના અતિચારો ન થાય તેમ વર્તવુ.... પ્રશ્ન-ખરેખર તો શ્રાવકે હિંસાનું પચ્ચક્ખાણુ કર્યું છે. માટે ખંધ વગેરે કરવા છતાં પણ દોષ નથી. કારણ કે હિંસા વિરમણુ અખંડ રહે છે. જો બંધ વગેરેનું પણ પચ્ચક્ખાણુ કર્યું" હોય, તો તે કરવાથી વ્રત ભંગ થાય છે, કેમકે તેમ કરવાથી વિરતિનુ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર ૧૩૭ ખંડન થાય છે. હવે જે વિવક્ષિત બંધ વગેરેમાં પણ પચ્ચખાણ માનીને વ્રતનું ખંડન મનાય, તે દરેક વ્રતમાં અતિચારરૂપ વ્રત પણ અધિક થઈ જાય માટે બંધ વગેરેમાં અતિચારપણું ઘટતું નથી. ઉત્તર-સાચી વાત છે. હિંસાનું જ પચ્ચખાણ કર્યું છે. પણ બંધ વગેરેનું નહિ. પરંતુ હિંસા વગેરેનાં પચ્ચખાણ કરવાથી ઉપલક્ષણથી તેનું પણ પચ્ચક્ખાણ થઈ જાય છે. કારણ કે વધ, બંધ વગેરે હિંસાના કારણરૂપ છે. પ્રશ્ન:-બંધાદિ કરવા છતાં વ્રત ભંગ કહેવાય નહિ અને અતિચાર કહેવાય એમ શા માટે? ઉત્તર :-વ્રત અંતવૃત્તિરૂપ અને બહિંવૃત્તિરૂપ-એમ બે પ્રકારે છે. (૧) હું મારુ છું. એ પ્રમાણેનાં વિકલ્પનાં અભાવથી જ્યારે ગુસ્સા વગેરેને આધીન થઈ બીજા જીવની હિંસાને ગણકાર્યા વગર બંધ વગેરેમાં પ્રવર્તી અને તે જીવ ન મરે, તે પણ વિરતિની અપેક્ષા વગરની નિર્દય પ્રવૃત્તિ હોવાથી અંતવૃત્તિથી હિંસાનો ભંગ છે. અને હિંસાનો અભાવ હોવાથી બહિવૃત્તિ એ પાલન છે, માટે વ્રતનાં દેશ પાલન અને દેશ ભંગથી વધાદિ અતિચારરૂપ ગણાય છે. કહ્યું છે કે “હું નહિ મારું” એવા વ્રતવાળાને મરણ વગર અતિચાર ક્યાં થાય છે? કહે છે કે વ્રતની અપેક્ષા વગર જે ગુસ્સે થઈ વધ વગેરે કરે છે તેમાં મરણ ન થતું હેવાથી વ્રત રહે છે અને ગુસ્સો અને નિર્દયતાનાં કારણે વ્રત ભંગ ગણાય છે. માટે વ્રતનાં દેશ (અંશોનું પાલન અને દેશભંગ હોવાથી પૂજ્ય અતિચાર કહે છે. હવે તમે જે “ત્રતા વિર્યતે”=“વ્રતની મર્યાદા ન રહે.” વગેરે કહ્યું તે પણ બરાબર નથી. કેમકે વિશુદ્ધ અહિંસાનો સદ્દભાવ હોય, તે બંધ વગેરેને અભાવ જ હોય છે. માટે નક્કી થયું કે બંધ વગેરે અતિચારે જ છે. બંધ વગેરેનાં ઉપલક્ષણથી મંત્ર, તંત્ર વગેરેનાં પ્રયોગો પણ અતિચારરૂપે જાણવા. (૨૭૪) બીજા વ્રતનાં અતિચાર? सहसा कलंकणं १ रहसदूसणं २ दारमंतभेयं च ३ । तह कूडलेहकरणं ४ मुसोवएसो ५ मुसा दोसा ॥ २७५ ॥ સહસાકલંકકરણ, રહસ્યદૂષણ, સ્ત્રીને મંત્ર ભેદ, ફલેખકરણ તથા બેટે ઉપદેશ—એ મૃષાવાદનાં અતિચારે છે. ૧. સહસા એટલે વિચાર્યા વગર જે કલંક કે ખોટા આરોપ કે ટી આળ આપવી તે સહસાકકકરણ કહેવાય. જેમકે તું ચાર છે, પરસ્ત્રી લંપટ છે વગેરે. ૧૮ : . Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રવચનસારદ્વાર પ્રશ્ન-સહસાકલંક તે બેટા દેષને બોલવારૂપ હોવાથી મૃષાવાદનાં પચ્ચફખાણનો ભંગ જ છે. તે પછી અતિચાર શી રીતે કહેવાય? ઉત્તર-સાચી વાત છે. પરંતુ જ્યારે બીજાને આઘાતજનક અનાભેગાદિથી બેલે છે. તે વખતે સંકલેશને અભાવ તેમજ વ્રત સાપેક્ષતા હોવાથી વ્રત ભંગ નથી. અને પરને આઘાતજનક હોવાથી ભંગ છે. ભંગાભંગરૂપ અતિચાર છે. જે તીવ્ર સંકલેશપૂર્વક બોલે તે વ્રત ભંગ જ છે. કેમકે વ્રત નિરપેક્ષપણાથી બોલાય છે માટે. ૨. રહઃ એટલે એકાંત, તેમાં જે થયેલ હોય તે રહસ્ય. રાજા વગેરેનાં કાર્ય સંબંધી જે ખાનગી વાત બીજાને કહેવાની ન હોય, તે અનધિકૃત આકાર ચિહ્ન વગેરેથી જાણી બીજાને કહેવું છે રહસ્યદૂષણ. જેમકે એકાંતમાં કઈકને વિચારણા કરતાં જોઈ કઈ વ્રતધારી બેલે કે આ લેકે રાજ્ય વિરૂદ્ધ આવું આવું વિચારે છે. અથવા રહસ્યદુષણ એટલે પૈશુન્ય (ઈર્ષા) જેમ બે જણાનાં પ્રેમમાં એક જણનાં હાવભાવ ઉપરથી તેને વિચાર જાણ બીજાને એ રીતે કહે કે જેથી તે બંનેને સ્નેહ સદ્દભાવ નાશ પામે. ૩. દારા એટલે સ્ત્રી. ઉપલક્ષણથી મિત્ર વગેરે પણ સમજવો. તે સ્ત્રી, મિત્ર વગેરેનાં મંત્ર એટલે ખાનગી વાત તેને ભેદ એટલે વાત જાહેર કરવી તે. આ વાત સ્ત્રી વગેરેએ કહેલી વાત જ હોવાથી એટલે સાચી વાત હોવાથી અતિચારરૂપે ન ઘટતી હોવા છતાં પણ સ્ત્રી, મિત્ર વગેરેને આઘાતજનક તથા લજજા વગેરેના કારણથી મરણ વગેરેને સંભવ રહે છે. માટે વાસ્તવિકપણે અસત્યરૂપ હોવાથી કથંચિત્ ભંગ રૂપ થવાથી અતિચાર જ છે. પ્રશ્ન:–૨હસ્યદૂષણ અને દારમંત્રભેદ એ બેમાં શો ફરક છે ? ઉત્તર :–૨હસ્યદૂષણમાં હાવભાવના આકાર પરથી જાણીને અનધિકૃત ખાનગી વાત જાહેર કરે અને અહિં તો પોતે જાતે જ જે ખાનગીમાં સ્ત્રી વગેરે સાથે વિચારણા કરી હોય તે જાહેર કરે છે. ૪. બેટે લેખ લખવો તે ફૂટલેખ કહેવાય છે. જો કે આમાં કાયાથી અસત્ય વાણી બેલું નહિ અને બોલાવું નહિ રૂ૫ વ્રતનો ભંગ જ થાય છે. છતાં પણ સહસાકાર, અનાગ, અતિક્રમ વગેરેથી અતિચાર છે અથવા “મેં અસત્ય બોલવાનું પચ્ચકખાણ કર્યું છે અને આ તે લખવાનું છે” આવી વિચારણાથી વ્રતની સાપેક્ષતાવાળાને અતિચાર જ થાય છે. પ. મૃષા એટલે જૂઠ. તેને જે ઉપદેશ તે મૃષાલિક કહેવાય. જેમકે કુલ ઘરમાં તારે આમ આમ બેલવું, તારે આમ કહેવું. વગેરે જુઠું બોલતાં શીખડાવવું તે મૃષાલિકા અહિં પિતાના વ્રતની રક્ષણની બુદ્ધિથી પરવૃત્તાંત કહેવા દ્વારા બીજાને મૃષપદેશ આપતા અતિચાર છે. પોતાના વતની સાપેક્ષતા હોવાથી અને બીજાને મૃષાવાદમાં પ્રવર્તાવતા Page #158 -------------------------------------------------------------------------- ________________ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર : ૧૩૯ હવાથી ભંગ-અભંગરૂપ અતિચાર છે. ઉપલક્ષણથી માયાપ્રધાન શાસ્ત્રાધ્યાપન કરાવવું તે પણ અતિચાર છે. આ પ્રમાણે સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રતરૂપ બીજા વ્રતનાં અતિચાર છે. (૨૭૫) ત્રીજા વ્રતનાં અતિચાર - ___चोराणीयं १ चोरप्पयोगजं २ कूडमाणतुलकरणं ३ । रिउरजव्यवहारो ४ सरिसजुई ५ तइयवयदोसा ॥ २७६ ॥ ચોરે લાવેલું લેવું, ચેરને સાધન આપવા, ખોટા માપ, તેલ, શત્રુરાજા સાથે વ્યવહાર, ભેળસેળ કરવું, આ ત્રીજા વ્રતનાં દે છે. ૧. ચાર વડે લવાયેલું સોનું-વસ્ત્ર વગેરે વસ્તુને મૂલ્યથી કે વિના મૂલ્ય લેવી તે ચિરાનિત આદાન કહેવાય. ચેરે લાવેલ ચીજને મૂલ્યથી કે વિના મૂલ્ય ખાનગીમાં લે, તે ચાર જ કહેવાય છે. માટે તે ચોરી કરવાથી વ્રતભંગ થાય છે. હું તે વેપાર જ કરું છું, સાક્ષાત્ ચેરી કયાં કરૂં ? એવા અધ્યવસાયથી વ્રત સાપેક્ષતાનાં કારણે ભંગ નથી માટે ભંગાભંગરૂપ અતિચાર છે. ૨. ચોરેને ચેરીના કામમાં પ્રેરવા તે ચોર પ્રયોગ. જેમકે તમે ચોરી કરો એ પ્રમાણે ચેરીમાં પ્રેરણું કરે અથવા ચેરેને ચેરી માટે ચેરીનાં સાધનો કુશિકા, કાતર, ધઘર, છીણી વગેરે આપવા અથવા વેચવા તે પ્રયોગ કહેવાય. તેથી ચોર પ્રયોગ અતિચાર છે. અહિં ચોરી કરૂં નહિ. કરાવું નહિ. એ વ્રતધારકને ચારપ્રયાગથી વ્રત ભંગ જ થાય છે. છતાં પણ કેમ હમણાં તમે બેઠા છે? જે તમારી પાસે ભેજન વગેરે ન હોય, તે હું આપીશ. લેનાર ન હોય તો તમારો રેલો માલ હું વેચી આપીશ. આવા વચન વડે ચેરે ને ચેરીમાં પ્રેરણા કરે અને પોતે ચેરીને ત્યાગ કરતો હોવાથી વ્રતની સાપેક્ષતાનાં કારણે અતિચાર. ૩. જેના વડે મપાય તે માન (મા૫). જેમ કુડવ, પલ, હાથ વગેરે (કિલે, ગ્રામ, લિટર, મિટર) તુલા એટલે ત્રાજવું જે પ્રસિદ્ધ છે. બેટા તોલ માપ વડે વધારે લેવું અને ઓછું આપવું તે ફૂટતોલ-માનમાપ કહેવાય. ૪. દુશ્મનનાં રાજ્યમાં કે સૈન્યમાં વ્યવસ્થાને ઉલંઘી જે વ્યવહાર કરવો તે વિરૂદ્ધ રાજ્યાતિક્રમ. અહિં પિતાના રાજાની રજા વિના પ્રવેશ કરવો તે. વિરૂદ્ધ રાજ્ય વ્યવહાર કરતા હોવાથી અને ચારીને દંડ થતું હોવાથી વ્રતધારી માટે અદત્તાદાન અR પદ અધ્યાહારથી સમજી લેવું, Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારોદ્વાર વિરમણવ્રતનાં ભંગરૂપ જ છે. કેમકે સ્વામીઅદત્ત, જીવઅદત્ત, તીથંકરદત્ત, ગુરૂઅનુત્તઆ ચારની અવિરત તે અદત્તાદાન છે. માટે વ્રતભંગ કહેવાય. પરંતુ દુશ્મન રાજાની જગ્યામાં તે હું વેપાર જ કરૂ' છું, ચારી કરતા નથી. એવી વિચારણાથી વ્રત સાપેક્ષપણુ હાવાથી અતિચાર છે અને લાકમાં પણ તે ચાર તરીકે ગણાતા નથી. ૧૪૦ ૫. સરખે સરખી વસ્તુનું મિશ્રણ કરવું તે સશયુતિ કહેવાય. જેમ ડાંગરમાં પલ’જી (એક પ્રકારનું ધાન્ય) મેળવવી. ઘી માં ચરખી મેળવવી, તેલમાં મૂત્ર વગેરે, સફેદ ચાખ્ખા અનાજના દાણામાં હલકા દાણા મેળવવા, ચાખ્ખા સાના ચાંદીમાં અશુદ્ધ સેના-ચાંદીનુ` મિશ્રણ કરીને વેપાર કરવા તે અતિચાર, અહિં ફૂટ—તેલ-માન-માપ અને સદેશયુતિ બીજાને ઠગીને પરધન ગ્રહણુરૂપ હાવાથી વ્રતભંગ છે. મેં તા ખાતર પાડવું વગેરે ચારીનેા જ ત્યાગ કર્યો છે, અને આ તે વ્યાપારકલા છે. એવી ભાવનાથી વ્રત રક્ષવાની બુદ્ધિ હાવાથી અતિચાર છે. (૨૭૬) ચોથા વ્રતનાં અતિચાર ઃ– भुंज इतरपरिग्गह १ मपरिग्गहियं थियं २ चउत्थव । कामे तिव्वहिलासो ३ अणंगकीला ४ परविवाहो ५ ।। २७७ ॥ ઇવરપરિંગૃહીતા અને અપરિગ્રહીતા સ્રીને ભાગવવી. કામમાં તીવ્રાભિલાષ, અનંગક્રીડા, પરવવાહ-એ ચેાથાવ્રતનાં અતિચાર છે. ઈવર એટલે અલ્પ, અલ્પકાળ માટે રાખેલ જે સ્ત્રી (૨ખાત) તે ઈત્થરપરિગૃહિતા કહેવાય. અહિં કાળ શબ્દના લાપ થયેલ છે. અથવા ઈત્વરી એટલે દરેક પુરુષ પાસે જનારી સ્ત્રી એટલે વેશ્યા. તેને કેટલાક ટાઇમ માટે ભાડેથી રાખીને ભાગવે તે ઈત્બરપરિગૃહિતા અતિચાર કહેવાય. તે ત્રતધારી–એમ વિચારે કે ભાડુ આપવાથી થાડા ટાઈમ માટે મારી સ્ત્રી રૂપે હાવાથી ભાગવવાથી વ્રતભંગ નથી. એમ વ્રત સાપેક્ષતાની બુદ્ધિ છે. થોડા ટાઈમ માટે જ રાખેલ હાવાથી વાસ્તવિકપણે પરસ્ત્રી જ છે. માટે વ્રતભંગ એમ ભંગાભંગ રૂપ હાવાથી ઇત્વરપરિગૃહિતાને સેવવાથી અતિચાર લાગે. ૨. અપરિગ્રહીતા એટલે ખીજાની ભાડે રાખેલ વેશ્યા, પ્રેષિત ભર્તૃકા, કુલટા, કુલાંગના, અનાથ, એવી સ્ત્રીઓને જે ભાગવવી તે અતિચાર. આ બંને અતિચારો સ્વદ્યારાસ તાષીને છે. પરંતુ પરદારા ત્યાગીને નહિ. કેમકે વિરપરિગૃહિતા વેશ્યારૂપ હોવાથી અને અપરિગૃહિતા અનાથ હાવાથી પરઢારાપણું તેમાં ઘટતું નથી માટે ખાકીના જે અતિચારો છે તે સ્વદારા સંતાષી અને પરદારા ત્યાગી બંનેને છે. એવા પૂજ્ય હરિભદ્રસૂરીજીના મત છે. સ્વદ્યારાસ તાષીએ આ પાંચ તે જ વાત આવશ્યકસૂત્રમાં આ પ્રમાણે કહી છે. અતિચારો જાણવા પણ આચરવા નહિ. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૬.ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર? ૧૪૧ " બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે. ત્વર પરિગ્રહિતસેવન એ સ્વદારાસતષીને આગળ વ્યાખ્યા કરી તે પ્રમાણે અતિચાર છે. અપરિગ્રહિતસેવન તે પરદાર ત્યાગીને અતિચાર છે. કેમકે વેશ્યા અપરિગ્રહો છે. જ્યારે તેને બીજાએ ભાડે રાખી હોય અને તેને સેવે ત્યારે પરદારાગમનનો દોષ સંભવે છે. કથંચિત્ પદારા થતી હોવાથી વ્રતભંગ રૂપે છે અને વેશ્યા હોવાથી વ્રત અભંગ છે. માટે ભંગાભંગ રૂપ હોવાથી અતિચાર. બીજાઓ વ્રત જુદી રીતે કહે છે. જેમકે પરદારત્યાગીને પાંચ અને સ્વદારાસંતેષીને ત્રણ અતિચારો છે. સ્ત્રીને પાંચ અથવા ત્રણ અતિચારો જાણવા. એની વિચારણું આ પ્રમાણે છે. ૧. અલ્પકાળ માટે બીજાએ ભાડે રાખેલ વેશ્યાને સેવે તે પરદાદાત્યાગીને વ્રત ભંગ છે. કેમકે કથંચિત્ પદારારૂપ હેવાથી અને લેકમાં વેશ્યા પરદારારૂપે ગણાતી ન હોવાથી ભંગ નથી માટે ભંગાભંગરૂપ હોવાથી અતિચાર છે. ૨. અનાથ કે કુલાંગનારૂપ અપરિગૃહિતાનું જે સેવન તે પદારાત્યાગીને અતિચાર છે. કલ્પનાથી તે સ્ત્રી પતિ વગરની હોવાથી પરદારાપણું તેમાં નથી માટે ભંગ નથી અને લેકમાં પરદારાપણે મનાતી હોવાથી ભંગ છે માટે ઉપર પ્રમાણે અતિચાર. બાકીનાં ત્રણે અતિચારો બંનેને હોય છે. સ્ત્રીઓને તે સ્વપુરુષસંતેષ અને પરપુરુષ વર્જનરૂપ ભેદ નથી. સ્વપુરુષ છેડીને બીજા બધા પુરુષો પરપુરુષો છે. પ્રશ્ન –અન્ય વિવાહ વગેરે કરનાર સ્ત્રીને ત્રણ અતિચાર સ્વદારાસતષીની જેમ સ્વપુરુષ વિષયક હોય પણ પાંચ અતિચાર શી રીતે? ઉત્તર-પહેલો અતિચાર તે જ્યારે પોતાને પતિ વારાનાં દિવસેમાં શોક વડે ગૃહિત છે, ત્યારે તે શકનાં વારાનો લોપ કરી પોતે ભોગવે તે અતિચાર. બીજે અતિક્રમ વગેરે દ્વારા પ૨પુરુષ તરફની ઈરછા કરતાં અતિચાર, અથવા બ્રહ્મચારીણી વડે પણ પોતાના પતિના તરફ અતિક્રમાદિ વડે ઈચ્છા કરતાં અતિચાર. બાકીનાં ત્રણ સ્ત્રીઓને પૂર્વની જેમ. ૩. કામ એટલે ભોગવિષયક તીવ્ર અભિલાષ એટલે બીજુ બધું કામ છોડી એક ભાગના ધ્યાનવાળા થવું તે તીવ્રભેગાભિલાષ. સ્ત્રીનાં મોઢા, બગલ, યોનિ વગેરેમાં અતૃપ્તપણે પ્રજનન નાંખી લાંબા ટાઈમ સુધી મડદાની જેમ પડી રહેવું. ચકલે જેમ ચકલીને વારંવાર સેવે તેમ સ્ત્રીને પણ સેવે. ૪. અનંગ એટલે કામ પુરુષ, સ્ત્રી-પુરુષ-નપુંસકને સેવવાની ઈચ્છા કે હસ્ત કર્મ વગેરેની જે ઈચ્છા તે, સ્ત્રીને પણ પુરુષ, નપુંસક, સ્ત્રી સેવવાની ઈચ્છા કે હસ્તકર્મ વગેરેની ઈચ્છા તથા નપુસકને પણ પુરુષ, સ્ત્રી કે નપુંસકને સેવવાની ઈચ્છા કે હસ્ત કર્મની ઈચ્છા. તેના લિંગ વડે કે તેમાં (લિંગમાં) જે ક્રિીડા તે અનંગકીડા. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ્રવચનસારોદ્ધાર પિતાના લિંગવડે કૃતકૃત્ય હોવા છતાં પણ સ્ત્રીનાં અવાચ્ય ભાગને વારંવાર મર્દન કરે, વાળ ખેંચે, પ્રહાર કરે, દાંત નખ વગેરેને કદર્થના કરવા વડે મોહનીયકર્મનાં આવેશપૂર્વક એવી રમત કરે કે જેથી પ્રબળ રાગ ઉત્પન્ન થાય અથવા અંગ એટલે દેહશરીર પણ મૈથુન અપેક્ષાએ નિ અને લિંગ તેના સિવાયનાં અંગેથી સ્તન, વાળ, પેટ, મેટું વગેરે પર ક્રીડા કરવી. અહિં શ્રાવક અતિ પાપભીરુ હોવાથી બ્રહ્મચર્ય પાળવાની ઈચ્છાવાળો હોય, છતાં પણ વેદોદયને નહિ સહી શકવાથી બ્રહાચર્ય ન પાળી શકાય તે વાસના શાંત થાય એટલા પૂરતું જ સ્વદારાસંતોષ વગેરેને સ્વીકારે. ફક્ત મૈથુન માત્રથી જ શાંતિ થતી હોય તે તીવ્રકામાભિલાષરૂપ અનંગક્રિડાને તે વાસ્તવિકપણે નિષેધ છે, કેમકે તે સેવવામાં કઈ લાભ નથી પરંતુ ક્ષય વગેરે રોગોની સંભાવના છે. એ રીતે નિષેધ કરેલને આચરવાથી વ્રતભંગ અને મૈથુન ત્યાગરૂપ પોતાના વ્રત પાલનથી અભંગ એટલે ભંગાભંગરૂપ હોવાથી અતિચાર.. બીજા આચાર્યો બીજી રીતે પણ આ બે અતિચારો વિચારે છે કે, સ્વદારાસંતોષી કહે કે મેં તે સંભોગનું જ પચ્ચકખાણ કર્યું છે. એમ માનીને પોતાની કલ્પનાથી વેશ્યા વગેરેની સાથે સંભોગ છોડે. આલિંગન વગેરે કરે, અહિં પણ કચિત્ વ્રત સાપેક્ષપણું હોવાથી અતિચાર છે. પ. પિતાના સંતાન સિવાય કન્યાદાનનાં ફળની ઈચ્છાથી અથવા સ્નેહ સંબંધથી અન્યનાં સંતાનોને પરણાવવા તે પરવિવાહરણ કહેવાય છે. અહિં સ્વદારાસંતોષીને. પિતાની સ્ત્રી સિવાય અને પદારાત્યાગીને પિતાની અને વેશ્યા સિવાયની સ્ત્રી સાથે મન–વચન-કાયાથી મૈથુન કરવું નહિ અને કરાવવું નહિ એવું વ્રત હોય છે. અને પરવિવાહરણ તે મૈથુનનું કારણ છે માટે પરવિવાહકરણ સ્વદારાસંતોષી અને પરદારાત્યાગીને ત્યાગ જ થાય છે. મૈથુન ત્યાગી માને કે હું લગ્ન જ કરાવું છું. પણ મૈથુન નથી કરાવતો-એમ ત્રત સાપેક્ષપણું હોવાથી અતિચાર. સમ્યગદષ્ટિને કન્યાદાનનાં ફળની ઈચ્છા અપરિપક્વ અવસ્થામાં જ હોય છે અને મિથ્યાદષ્ટિને ભદ્રક અવસ્થામાં ઉપકાર. માટે વ્રત આપવા તે સંભવે છે. પ્રશ્ન-પરસંતાન વિવાહની જેમ સ્વસંતાન વિવાહમાં પણ દોષ તે સરખે છે તે પછી પરવિવાહ ત્યાગ શા માટે? ઉત્તરઃ આ વાત સાચી છે, પણ જે પોતાની કન્યા વગેરેનો વિવાહ ન કરે તે. સ્વછંદાચારી થઈ જાય, તેથી શાસન અપભ્રાજના થાય છે. વિવાહ કરવાથી પતિ વગેરેનાં. નિયંત્રણથી સ્વેચ્છાચારી ન થાય. બીજાઓએ પણ કહ્યું છે કે, સ્ત્રીની કુમાર અવસ્થામાં પિતા રક્ષા કરે. યુવાવસ્થામાં પતિ અને વૃદ્ધાવસ્થામાં Page #162 -------------------------------------------------------------------------- ________________ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર : ૧૪૩ પુત્ર રક્ષા કરે છે. એટલે સ્ત્રી સ્વતંત્રતાને યોગ્ય નથી.” જો કે યાદવ શિરોમણી કૃષ્ણ મહારાજા, ચેટક મહારાજા વગેરેને પોતાના સંતાનોનાં પણ વિવાહનો નિયમ હતો પણ તે બીજા વિવાહની ચિંતા કરનાર હોવાથી હોઈ શકે એમ જાણવું. આમ થા વ્રતના આ પાંચ અતિચારે છે. (૨૭૭) પાંચમા વ્રતના અતિચાર – जोएइ खेत्तवत्थूणि १ रुप्पकणयाइ देइ सयणाणं २। धणधन्नाइ परघरे बंधइ जा नियमपजतो ३ ॥२७८।। दुपयाइँ चउप्पयाइँ गभं गाहेइ ४ कुप्पसंख च । अप्पधणं बहुमोल्लं ५ करेइ पंचमवए दोसा ॥२७९॥ ૧. ખેતર-ઘર એકઠા કરે, ૨. સેનું-રૂપુ સ્વજનોને આપી દે, ૩. નિયમ ઉપરાંત ધન-ધાન્યને બીજાનાં ઘરે રાખે, ૪, દ્વિપદ-ચતુષ્પદના ગર્ભને ગ્રહણ કરાવે, ૫. કુષ્ય સંખ્યાને અપકિમતવાળીને ઘણી કિંમતવાળી કરે -એપાંચમા વ્રતનાં અતિચારે છે. ધન-ધાન્યાદિ વતુરૂપ નવપ્રકારનાં પરિગ્રહ પરિમાણરૂપ પાંચમા વ્રતનાં અતિચારે. આ પ્રમાણે જાણવા. ૧. ખેતર-જમીનને ભેગા કરવા. ખેતર એટલે જેમાં અનાજ પાકે તેવી જમીન. તે ત્રણ પ્રકારની છે. સેતુ-કેતુ અને ઉભયરૂપ. જેમાં ઈંટ વગેરે દ્વારા પાણી સીંચાય તે સેતુ. જેમાં વરસાદનાં પાણીથી અનાજ પાકે તે કેતુ. અને જેમાં રંટ વગેરે અને વરસાદના પાણીથી ખેતી થાય તે ઉભય ખેતર કહેવાય. વાસ્તુ-ઘર-દુકાન-ગામ-નગર વગેરે. ઘર ત્રણ પ્રકારે છે. ભોંયરા વગેરેવાળું ઘર તે ખાત કહેવાય. માળવાળું ઉચ્છિત અને ભયરા અને માળવાળું ઘર તે ખાતેચ્છિત કહેવાય. . જેમ કેઈ પરિગ્રહ વ્રતધારીએ એક ખેતર પરિગ્રહમાં રાખ્યું છે. હવે બાજુમાં રહેલાએ તેને પોતાનું ખેતર આપ્યું, ત્યારે તે પોતાના નિયમના ભંગની શક્યતા હોવાથી બીજાએ આપેલ ખેતરને પોતાના ખેતર સાથે એવી રીતે જોડી દે, કે જેથી બે ખેતર એક જ ખેતર લાગે-એ પ્રમાણે બીજાએ આપેલ ઘર વગેરેને પણ ભીંત વગેરે દૂર કરી પોતાના ઘર વગેરે સાથે મેળવી એક કરે છે તે અતિચાર છે. ૨. ચાર માસ વગેરે કારણે મર્યાદાપૂર્વક સેનારૂપાનું જે પરિમાણ ગ્રહણ કર્યું હેય, તેનાથી વેપાર વગેરે દ્વારા અધિક થઈ જાય, ત્યારે મારે નિયમ ન ભાંગે અને Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રવચનસારોદ્ધાર બીજે ક્યાંય જતું ન રહે તથા નિયમ પૂરે થશે ત્યારે હું લઈ લઈશ –એમ વિચારી પિતાના સગાવ્હાલાને આપે, તે વ્રત સાપેક્ષપણાની બુદ્ધિ હેવાથી અતિચાર કહેવાય. ૩. ધન-અનાજ વગેરે પોતાના નિયમ ઉપરાંત થાય એટલે બીજાનાં ઘરે પિતાના નિયમના સમય સુધી મૂકી રાખે. ધન ચાર પ્રકારે છે. ૧. જાયફળ, ફેફળ વગેરે ગણિમ, ૨. કંકુ, ગોળ વગેરે ધરિમ, ૩. ઘી-તેલ વગેરે ચોપડવાનું મેય, ૪. રત્ન-વસ્ત્ર વગેરે પરિછે. ધાન્ય સત્તર પ્રકારે છે. ત્રિહી, ડાંગર, જવ, મસુર, ઘઉં, મગ, અડદ, તલ, ચણા, કેદરા, મઠ, શાલી, ચોળા, વાલ, શણ, અણુ, પ્રિયંગુ. પહેલાં લીધેલ ધન ધાન્યનાં નિયમવાળો, કોઈ કોઈની પાસેથી મળેલ ધન-ધાન્ય વગેરેને હાલમાં મારે ત્યાં લઈ જઈશ, તે નિયમ ભંગ થશે માટે જુન માલ વેચાઈ જાય પછી કે નિયમ પૂરો થયા પછી લાવીશ. આમ વિચારી વચનબદ્ધ થવાપૂર્વક કે મૂઢકા વગેરેનાં બંધનપૂર્વક અથવો બાનું વગેરે આપવાપૂર્વક તેના જ ઘરમાં તે મૂકી રાખે તે અતિચાર લાગે. ૪. જેને બે પગ હોય તે દ્વિપદ. જેમકે સ્ત્રી, અંતઃપુર, દાસ-દાસી-કર—સૈનિક વગેરે. તથા હંસ-મયૂર-કૂકડો–પોપટ-સારસ–ચકેર–કબુતર વગેરે. જેને ચાર પગ હોય તે ચતુષ્પદ. જેમકે ગાય, ભેંસ, બકરા, ઘેટા, ઊંટ, ગધેડા, હાથી, ઘેડા વગેરે તે દ્વિપદ અને ચતુષ્પદને ગર્ભધારણ કરાવે. જેમ કેઈકે દ્વિપદ-ચતુષ્પદ પરિમાણને એક વર્ષ માટે નિયમ કર્યો હોય, તેને વર્ષની અંદર પ્રસૂતિ થવાથી દ્વિપદ વગેરેની વૃદ્ધિ થવાથી વ્રતભંગ થશે–એવી બીકથી કેટલોક ટાઈમ ગયા પછી ગર્ભ ધારણ કરાવે. ગર્ભમાં દ્વિપદ વગેરેનાં સદભાવથી વ્રતભંગ અને બહાર ન હોવાથી વ્રતને અભંગ. એમ ભંગાભંગ રૂપ અતિચાર. ૫. કુખ્ય એટલે સોનુ-રૂપે છેડીને કાંસુ, લેટું, તાંબુ, સીસુ, વાંસ, વિકાર, સાદડી, માચડી, માંચા, મંથાન, ત્રાજવું, રથ, ગાડી, હળ, માટીનાં વાસણો વગેરે ઘર વખરીની. સંખ્યા (પરિમાણ) ને અલ્પધનવાળી હોય તે બહુમૂલ્યવાળી કરે. જેમકે થાળી વગેરે ઘરવખરી નિયમ ઊપરાંત કંઈક અધિક થાય, ત્યારે અલ્પ. મૂલ્યવાળી થાળી વગેરે બીજી થાળી વગેરે સાથે ભેળવી ઘણું મૂલ્યવાળી કરે જેથી નિયમ ન ભાંગે. એ પ્રમાણે પર્યાયાંતર કરીને નિયમ ઉપરાંત સંખ્યા ન થવા દ્વારા સંખ્યા અખંડ રાખવારૂપ પાંચ અતિચાર. આ પાંચમે વ્રતનાં અતિચારો છે. (૨૭૮-૨૭૯) પાંચ અણુવ્રતનાં પાંચ પાંચ અતિચારે કહ્યા. હવે ગુણવ્રતનાં અતિચાર કહે. છે. તેમાં પહેલાં દિશાપરિમાણરૂપ ગુણવ્રતનાં અતિચાર કહે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર · છઠ્ઠા વ્રતનાં અતિચાર : तिरियं अहो य उडूढं दिसिवयसंखा अइक्कमे तिन्नि । दिसिवदोसा तह सइविम्हरणं खित्तवुड्ढी य ॥ २८० ॥ ૧. તિર્છા, ર. અધેા, ૩. ઉર્ધ્વ દિશાનું જે પરિમાણુ હાય, તેને ઉલ્લઘન કરવુ તે અતિચાર, ૪, પરિમાણ ભૂલી જાય, ૫. ક્ષેત્રવૃત્તિ કરવી. એ દિશાત્રતનાં પાંચ અતિચારા છે. ૧. તિથ્થું, ૨. નીચે અને ૩. ઉપ૨ જે પ્રમાણ ધાર્યુ. હાય, તેનુ ઉલ્લંઘન કરવુ..—એ દિશાવ્રતનાં ત્રણ અતિચારો છે. ૪. સ્મૃતિ વિસ્મરણ અને પ. ક્ષેત્રવૃદ્ધિ એમ પાંચ અતિચાર. ૧. તિષ્ઠિ, પૂર્વ વિગેરે દિશાઓમાં, ૨. નીચે અાગ્રામ, ભેાંયરા, કૂવા વગેરેમાં, ૩. ઊંચે પર્વત, ઝાડની ટાંચ, શિખર વગેરે પર જેટલા ભાગના જેટલું પ્રમાણ ધાર્યું” હાય, નિયમ કર્યાં હોય, તેનુ ઉલ્લ્લંધન કરવુ. આ ત્રણે અતિચારો અનાભાગથી અતિક્રમ કે વ્યતિક્રમથી થાય તેા જ અતિચાર છે. બીજી રીતે તે વ્રત ભંગ જ થાય છે. અતિક્રમ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે. आहा कम्म निमंतण पडिसुणमाणे अइक्कमो होइ । पयभेयाइ वइक्कम गहिए तइएयरो गिलिए ॥ १ ॥ ૧. જેમ કોઈ સાધુને આધાકર્મી આહારનુ કાઈ આમંત્રણ આપે, અને તે સાંભળે તા અતિક્રમ થાય. ૨. લેવા માટે ચાલવા માંડે તે વ્યતિક્રમ. ૩. ગ્રહણ કરવાથી અતિચાર. ૪. તે આહાર ખાવાથી અનાચાર થાય છે. અહિં ચૈત્ય કે સાધુને વંદન માટે ઉર્ધ્વ વગેરે દિશાના પ્રમાણનાં નિયમ ઉપરાંત ઇર્યાસમિતિનાં ઉપયેગપૂર્વક સાધુની જેમ આગળ જાય તે વ્રતભંગ ન થાય. ૪. અતિવ્યાકુલતાથી, પ્રમાથી કે બુદ્ધિની અપટુતાથી દિશાના પિરમાણુરૂપ સે ચેાજન વગેરેના નિયમની સ્મૃતિને ભૂલી જાય. જેમકે કોઇએ પૂવદેશામાં સેા ચેાજનરૂપ દિશાપરિમાણ ધાર્યું છે. જવાના વખતે સ્પષ્ટ યાદ આવતું નથી કે મે' સેા ચેાજન ધાર્યા છે કે પચાસ ચેાજન ? તેને પચાસ ચેાજન ઉપર જાય, તે અતિચાર લાગે. કેમકે વ્રતસાપેક્ષતા હૈાવાથી, અને સેા ચેાજન ઉપર જાય, તે વ્રતભંગ થાય છે. કારણ કે વ્રતનિરપેક્ષતા છે. માટે ગ્રહણ કરેલ વ્રતને વારંવાર યાદ કરવુ... જોઇએ. સર્વ અનુષ્ઠાના સ્મૃતિભૂલક છે. આ વાત બધા વ્રતામાં જાણવી. ૫. પૂર્વ વગેરે દિશામાં પ્રમાણ થાડુ હોય, તો તેમાં પશ્ચિમ વગેરે દિશાનું જે પ્રમાણ ઉમેરી મોઢું કરે તે ક્ષેત્રવૃદ્ધિ કહેવાય. તે આ પ્રમાણે કોઇકે પૂર્વ-પશ્ચિમ આઢિ દરેક દિશામાં સેા સે। યેાજનનું પ્રમાણ ધાયુ હાય અને તે દરમ્યાન કાઇક કાય પ્રસંગ ૧૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રવચનસારાદ્ધાર ઉત્પન્ન થાય, તા એક દિશામાં નેવું યાજન કરી ખીજીમાં એકસે દશ ચેાજન કરે. બંને પ્રકારે ખસા યાજનરૂપ પ્રમાણુ અખંડ રહે છે. એક તરફ્ ક્ષેત્ર વધારતા ત સાપેક્ષપણાથી અતિચાર. જો અનાભાગથી ક્ષેત્ર પ્રમાણનું ઉલૢ ઘન થયું હાય, તેા પાછા ફરી જવું. જાણ્યા પછી આગળ ન જવું અને બીજાને માલવા નહિ. અજાણતા જે ગયા હાય, તે તેને જે કંઈ મેળવ્યુ' અથવા પાતે ભૂલી ગયા હોય અને જે કંઈ મેળવ્યું હાય તા તે છેડી દેવુ'. (૨૮૦) સાતમા વ્રતનાં અતિચારઃ अपक्कं दुप्पक्कं सच्चित्तं तह सचित्तपडिबद्धं । तुच्छोस हिभक्खणयं दोसा उवभोगपरिभोगे || २८१॥ અપક્વ, દુપક્વ, ચિત્ત-અચિત્ત પ્રતિબદ્, તુચ્છઔષધિ ભક્ષણ-પાંચ અતિચારા ઉપભાગપરિભાગમાં છે. શ્રાવક પ્રાયઃ નિરવદ્યાહારપૂર્વક ભાજન કરે છે. આથી તેની અપેક્ષાએ યથા ચેાગ્ય અતિચારો જાણવા. ૧. અપક્વ એટલે અગ્નિ આદિનાં સસ્કાર વગર જે શાલી-ઘઉં વગેરે અનાજ અનાભાગ કે અતિક્રમ વગેરેથી ખાય તે અતિચાર. પ્રશ્ન:-અપક્વ અનાજ જો સચિત્ત ન હોય, તા સચિત્ત નામનાં ત્રીજા અતિચારમાં જ સમાવેશ થઈ જાય છે. માટે જુદું ગણવાની જરૂર રહેતી નથી. અને અચેતન હાય, તા નિરવદ્યાહારનાં ભક્ષણથી અતિચાર શી રીતે ? ઉત્તર:–સાચી વાત છે. પરંતુ ત્રીજો ચેાથેા અતિચાર સચિત્ત, કંદમૂળ, ફળ વિષયક છે. જયારે પહેલા—બીજો અતિચાર શાલિ વગેરે અનાજ વિષયક છે. એમ વિષયકૃત ભેદ છે. આથી જ આવશ્યકસૂત્રમાં પણ અપક્વ ઔષિધ ભક્ષણરૂપ અતિચાર ગણાવ્યા છે. લાટમાં કણીયા વગેરે અપરૂપે હોવાથી સચિત્તાવયવરૂપે સંભવે છે. અને લેટરૂપે અચેતન છે. એવી બુદ્ધિથી વાપરતા વ્રતસાપેક્ષતા હેાવાથી અતિચાર કહેવાય. ૨. દુષ્પવ એટલે મંદપક્વ કે જે અધ` સીઝેલ છૂટા કરેલ ચેાખા, જવ, ઘઉં, સ્થૂલમાંડા, કંકોડા વગેરે, પવફળ વગેરે જે ખાતા નુકશાન થાય અને તે જેટલા અંશે સચિત્ત હાય, તેટલા અંશે પરલેાકને પણ નુકશાન કરે. પૃથુક ( પૌંઆ ) વગેરે દુષ્પવપણાથી સચેતનપણાના સંભવ હાય છે અને પપણાથી અચેતનપણાની બુદ્ધિથી ખાય તે અતિચાર. ૩. ચેતના યુક્ત જે હાય તે સચિત્ત કહેવાય. આહારલાયક કંદમૂળ ફળ વગેરે અથવા પૃથ્વીકાય વગેરે. અહિં ત્યાગ કરેલ વિષયમાં પ્રવૃત્તિ થવાથી ભંગ થવા છતાં પણ વ્રતસાપેક્ષતા, અનાભાગ, અતિક્રમ વગેરેનાં કારણે પ્રવૃત્તિ થવાથી અતિચાર જાણવા. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭. ૬. ગૃહસ્થના પ્રતિકમણના ૧૨૪ અતિચાર : જેમકે અડધા કુટાયેલા ચિચિણીનાં પાંદડા અને અર્ધ ઉકાળેલું ગરમ પાણી વાપરનારને આ અતિચાર જાણવે. ૪. સચિત્તપ્રતિબદ્ધ એટલે સચિત્ત ઝાડ વગેરે સાથે લાગેલ ગુંદર અથવા પાકા ફળ વગેરે. જેમાં સચિત્ત બીજ અંદર હોય એવી ખજૂર, કેરી વગેરેને જે આહાર તે સચિત્તત્યાગીને અનાગથી સાવદ્યાહારની પ્રવૃત્તિરૂપ હેવાથી અતિચાર છે. જેમકે સચિત્તબીજને હું છોડી દઉં છું અને અચિત્ત ગળને હું જાઉં છું આવી બુદ્ધિપૂર્વક ખજૂર વગેરે મોઢામાં નાખે, તે સચિત્તત્યાગીને સચિત્ત પ્રતિબદ્ધ ખાવાને અતિચાર લાગે છે. પ. તુચ્છૌષધિભક્ષણ એટલે અસાર અનિષ્પન્ન કુમળી (તૈયાર ન થયેલ કે મળ) મગ વગેરેની ફળી તેનું જે ભક્ષણ. પ્રશ્ન-તુરછૌષધિઓ અપક્વ છે કે દુષ્પકવ છે કે સમ્યફપક્વ છે? જે તે અપવ દુષ્પકવ હોય તે પહેલાં–બીજા અતિચારમાં તેને સમાવેશ થઈ જાય છે. માટે પુનરુક્તતા દેષને પ્રસંગ આવે છે. જે સભ્યપહવ હોય, તે નિરવદ્યાહાર હોવાથી તેને ખાવામાં અતિચાર શી રીતે ? ઉત્તરઃ-સાચી વાત છે. પરંતુ જેમ અપાવતા દુષ્પકવતાને અને સચિત્ત અને સચિત્તપ્રતિબદ્ધતા સચિપણમાં સમાન હોવા છતાં પણ ઔષધિ-અનૌષધિકૃત વિશેષતા છે. તેમ અહિં પણ સચેતનપણું અને ઔષધિપણું સમાન હોવા છતાં પણ તુરછ અને અતુચ્છરૂપ ભેદ જાણો. કેમળ મગ વગેરેની ફળી વિશિષ્ટ તૃતિકર ન હોવાથી તુચ્છસચેતન છે. તેને અનાભાગથી કે અતિક્રમાદિથી ખાતા તુચ્છૌષધિ ભક્ષણ નામને અતિચાર લાગે છે. અથવા અત્યંત પાપ ભરૂપણથી જેને સચિત્ત આહારનો નિયમ કર્યો હોય, તેને જે તૃપ્તિકારક હોય તે અચેતન કરી ખાય. કેમકે તેને સચિત્તને ત્યાગ કર્યો છે, હવે જે તૃપ્તિકર ન હોય તેવી ઔષધિ લેલુપતાથી પણ અચિત્ત કરીને ખાય તેને તુચ્છૌષધિ ભક્ષણને અતિચાર લાગે છે, ત્યાં ભાવથી વિરતિની વિરાધના કરી છે. અને દ્રવ્યથી પાલના કરી છે. એ પ્રમાણે રાત્રી–ભેજન, માંસ વગેરેનાં ત્યાગરૂપ વ્રતોમાં અનાભોગ અતિકમ વગેરે અતિચારો વિચારવા. આ પાંચ અતિચારો ઉપભેગપરિગ વ્રતમાં છે. તત્ત્વાર્થમાં ૧ સચિત્ત, ૨ સચિત્તસંબદ્ધ, ૩ સંમિશ્ર, ૪ અભિષવ, ૫ દુષકવાહાર–એ પાંચ અતિચારે જણવેલા છે. તેમાં સચિત્ત, સચિત્તસંબદ્ધ, દુષ્પક્વાહાર એ ત્રણ અતિચાર ઉપર કહ્યા પ્રમાણે જાણવા. સંમિશ્ર એટલે સચિત્ત સાથે મિશ્ર થયેલ શબલ આહાર, જેમ દાડમના દાણા સાથે કરં વગેરે મિશ્રિત થયેલ હોય, પૂરણ વગેરે તલ અથવા ગોળધાણ સાથે મિશ્રિત થયા હેય. આ પણ અનાગપણે અતિક્રમ વગેરેથી વાપરે તે અતિચાર Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રવચન સારોદ્ધાર લાગે. અથવા જે દળાયેલ લેટ વગેરેનાં અપવ કણીયા વગેરેમાં સચિત્ત અવયવને સંભવ હોવાથી તેને અચિત્તરૂપે જે આહાર કરાય, તે સંમિશ્રઆહાર. વ્રતની સાપેક્ષતા હોવાથી અતિચાર લાગે. અભિષવ એટલે અનેક ચીજો મેળવવાથી ઉત્પન્ન થયેલ દારૂ, કાંજી, માંસનાં પ્રકાર, ખાંડ, મધ વગેરે તથા ઝરતા ઝાડનાં દ્રવ (રસ) નો ઉપગ તે અભિષવ. આ પણ સાવદ્યાહારનો ત્યાગીને અનાભોગ કે અતિક્રમ વગેરેથી અતિચાર લાગે. (૨૮૧) આઠમા વ્રતના અતિચાર : कुक्कुइयं मोहरियं भोगुवभोगाइरेग कंदप्पा । जुत्ताहिगरणमेए अइयाराऽणत्थदंडवए ॥ २८२ ॥ કૌક, મૌખિરક, ભેગપભેગાતિરેક, કાંદપિંક, યુક્તાધિકરણ–આ અનર્થદંડનાં અતિચારે છે. ૧. "કુત્સિતપણે ભ્રમર, આંખ, હોઠ, નાક, હાથ, પગ, મેઢાનાં વિકારથી કુચેષ કરે તે કુકુચ કહેવાય, તેને ભાવ કૌટુણ્ય કહેવાય. અથવા ભાંડની જેમ અનેક પ્રકારનાં સંકોચન વગેરે વિકારો કરવા તે કૌત્કચ્ય. અહિં જે ક્રિયાથી બીજા હસે અને પોતાની લઘુતા થાય તેવા પ્રકારનું બોલવું કે વર્તવું ન કલ્પ. પ્રમાદથી તેવું આચરણ કરે તે અતિચાર. ૨. વિચાર્યા વગર બેલનારે વાચાળ તે મુખર કહેવાય તેનો ભાવ તે મૌખર્ય. વિવેક વગર અસંબદ્ધ ઘણું ઘણું બકબક કરે તેમાં પાપોપદેશનો સંભવ હોવાથી અતિચાર. ૩. એકવાર જે વપરાય તે ભોગ. જેમકે આહાર, ફૂલની માળા, વગેરે. જે વારંવાર ભગવાય તે ઉપભેગ. જેમકે વસ્ત્ર, સ્ત્રી, વગેરે તે ભોગપભેગમાં અતિરેક એટલે વધુ પડતો વપરાશ કરવો, તે ભેગો ભેગાતિરેક નામને અતિચાર છે. અહિં સ્નાન, ભજન, પાણી, કુમકુમ, ચંદન, કસ્તૂરી, વસ્ત્ર, આભૂષણ વિગેરેની અધિકતાપૂર્વક જે વાપરવું, તે અનર્થદંડ. અહિં આ પ્રમાણે સામાચારી છે. જો વધુ પડતા તેલ, આમળા, વગેરે લઈ તળાવે નાહવા જાય તે તે તેલ આમળાની લોલુપતાથી ઘણું લોકે તળાવે આવે તેથી પોરા વગેરે અપૂકાય જીવોની વધુ વિરાધના થાય તે શ્રાવકને ન કપે. તેથી સ્નાન બને ત્યાં સુધી ઘરે જ કરવું. ઘેર ન થઈ શકે એમ હોય, તે તેલ આમળા વગેરે ઘરે જ માથા પર ઘસી તેને દૂર કરી તળાવ વગેરેનાં કાંઠે બેસી બાથી સ્નાન કરે. જે કુલે વગેરેમાં પણ જીવ હોય, તો તે પણ છોડી દે. આ પ્રમાણે બધા વિષયમાં સમજવું. ૪. કંદર્પ એટલે કામ. તેના કારણરૂપ અથવા કામપ્રધાન જે વચન પ્રયાગ કરવો તે કંદર્પ કહેવાય. શ્રાવકે તેવું ન બોલવું કે જેથી પિતાને કે બીજાને મેહને ઉદય થાય. ૧. #દ કત્સા અર્થમાં નિપાત છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર : ૧૪૯ પ. જેનાથી આત્મા દુર્ગતિના અધિકારી થાય, તે અધિકરણ. ઉખલ (ખાંડણીયું), રેંટ, ઘંટી વગેરે જોડેલા રાખવા, મુશળ ઉખલ સાથે, હળ ફાળની સાથે, ગાડુ ધૂંસરી સાથે, ધનુષ બાણુ સાથે વગેરે. એક અધિકરણુ ખીજા અધિકરણ સાથે હોવું તે સંયુક્તાધિકરણ. શ્રાવકે સયુક્ત અધિકરણા ન રાખવા. કેમકે તેનાથી કોઈક હિંસક સંયુક્તાધિકરણ લઈ હિંસા કરે. જો જુદા અધિકરણ રાખ્યા હાય, તેા સહેલાઇથી ના પાડી શકાય. અહિં નિષધિત અનઢંડ, અપધ્યાનાચરિત, પ્રમાદાચરિત, હિંસ્રપ્રદાન, પાપકર્મોપદેશ ભેદથી ચાર પ્રકારે છે. માટે તેની વિરતિ પણ ચાર પ્રકારે છે. ' તેમાં અપધ્યાનાચરિત વિરતિમાં કૌત્કૃત્મ્ય વગેરે પાંચનું અનાભાગ વગેરેથી જે ચિંતવવું તે અતિચાર, જાણી બુઝીને રસપૂર્વક તેને ચિતવવું તે ભંગ કહેવાય. પ્રમાદાચરિત વિરતિમાં કૌત્કચ્ય, કપ ભાગે પભાગાતિરેકતા કરવાથી અતિચાર, હિંસ્રપ્રદાન વિરતિમાં સંયુક્તાધિકરણથી અતિચાર, પાપકર્મોપદેશ વિરતિમાં મૌખ થી અતિચાર. આ અતિચારે અનર્થ ઈંડ વ્રતના છે. (૨૮૨) ગુણવ્રતનાં અતિચાર કહ્યા. હવે શિક્ષાવ્રતનાં અતિચારા કહે છે. નવમાં વ્રતના અતિચાર – काय १ मणो २ वयणाणं ३ दुप्पणिहाणं सईअकरणं च ४ । अवयिकरणं ५ चिय सामइए पंच अइयारा ॥ २८३ ॥ મન-વચન-કાયાનું દુષપ્રણિધાન, સામાયિકનું વિસ્મરણ, અનવસ્થિતકરણ, એ સામાયિક વ્રતનાં પાંચ અંતિચારા છે. પ્રણિધાન એટલે એકાગ્રતા. એકાગ્રતાના અભાવ તે દુષ્ટ પ્રણિધાન. મન, વચન, કાયાની જે સાવદ્યમાં પ્રવૃત્તિ તે દુપ્રણિધાન. તેમાં શરીરનાં અવયા હાથ, પગ વગેરેને જેમ તેમ રાખવા, તે કાયદુપ્રણિધાન. ક્રોધ, લાભ, દ્રોહ, અભિમાન, ઇર્ષ્યા વગેરેથી કાર્યમાં રોકાયેલ મન તે મનેાદુપ્રણિધાન. અક્ષર સ ંસ્કારના અભાવથી અને અને જાણ્યા વગર જેમ તેમ વચન ખેલવા તે વચનદુપ્રણિધાન. એ ત્રણ અતિચાર. કહ્યુ` છે કે પ્રમાદથી જોયા વગર, પ્રમાર્યા વગર, શુદ્ધ જમીન ઉપર બેસતાં ભલે હિંસાના અભાવ હાવા છતાં પણ તેને સામાયિક કહ્યું નથી. ૧. સામાયિક કરીને જે શ્રાવક ઘર ચિંતા કરે, આ−રૌદ્ર યાનવાળા થયા હાય, તે તેનું સામાયિક નિરક છે. ર. સામાયિક કરીને પહેલાં બુદ્ધિપૂર્વક વિચારીને નિરવદ્યભાષા મેલે, નહિ તે તેનુ સામાયિક નિરર્થક થાય. ૩. Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારાદ્ધાર સામાયિક વિષયક સ્મૃતિ ન રાખવી. એટલે મારે સામાયિક કરવાનું છે કે નથી કરવાનું. મેં સામાયિક કર્યુ છે કે નથી કર્યું, તેને પ્રખળ પ્રમાદથીયાદ ન કરે તે અતિચાર છે. કેમકે મેાક્ષ સાધક અનુષ્ઠાના સ્મૃતિ મૂલક છે. કહ્યું છે કે પ્રમાદ ચુક્ત થઈ જે કયારે સામાયિક કરવાનું છે કે સામાયિક કર્યુ છે, કે નથી કયું, તે ભૂલી જાય. તેનું સામાયિક નિષ્ફળ જાણવું. ૪. ૧૫૦ ૫. દરરોજ જે નક્કી ટાઈમે સામાયિક કરતા હાય, તે સમયે સામાયિક ન કરવું. અથવા જ્યારે ત્યારે કરવું. સામાયિક પૂરૂરૂં થયા પહેલાં જ પારવું. તેને અનવસ્થિતકરણ કહેવાય. કહ્યું છે કે, સામાયિક લઈને તરત જ પારે કે ઈચ્છા પ્રમાણે કરે તે અનવસ્થિત સામાયિક કહેવાય. તે અનાદરથી થતું હેાવાથી શુદ્ધ નથી. આમાં પહેલા ત્રણ અતિચારો અનાભાગ વગેરેથી થાય તે અતિચાર. નહિ તેા વ્રતભંગ છે અને છેલ્લા બે પ્રમાદ બહુલતાનાં કારણે અતિચાર. આ સામાયિક વ્રતનાં પાંચ અતિચારા કહ્યા. (૨૮૩) દશમા વ્રતનાં અતિચાર – आणण १ पेसवणं २ सद्दणुवाओ य ३ रूवअणुवाओ ४ । हिपोगलक्खेवो ५ दोसा देसावगासस्स ॥ २८४ ॥ આનયન, પ્રેષણ, શબ્દાનુપાત, રૂપાનુપાત, બહિપુદ્ગલ પ્રક્ષેપ-એ પાંચ અતિચાર દેશાવગાસિકવ્રતના છે. દિગ્દત એટલે ક્રિશા સંબધી વ્રતને જ દેશાવગાસિક કહેવાય છે. એમાં આ વિશેષતા છે, કે દિગ્દત ચાવજીવ, વાર્ષિક, ચારમાસ સંબંધી હોય છે. જ્યારે દેશાવગાસિક દિવસ, પ્રહર, મુહૂત વગેરે પ્રમાણનુ હેાય છે. તેના પાંચ અતિચારો આ પ્રમાણે છે. ૧. આનયન–વિવક્ષિત ક્ષેત્રની બહાર રહેલ સચિત્ત વિગેરે પદાર્થને વિવક્ષિત ક્ષેત્રમાં લવડાવવું, હું જાતે જાઉં તે મારુ વ્રત ભાંગે એવી બુદ્ધિથી નાકર વગેરે દ્વારા સચેતન પદાર્થ લવડાવે, તા આનયન નામના પ્રથમ અતિચાર. ૨. પ્રેષણ=મેાકલવા ચેાગ્ય ચીજને નાકર વગેરે દ્વારા મેાકલાવવા માટેની પ્રવૃત્તિ, પાતે જાતે જાય તા મારુ વ્રત ભાંગે' તેથી તે પ્રમાણે ન થાય-એ પ્રમાણેની બુદ્ધિથી પેાતાના નિયમિત પ્રદેશની બહાર બીજાને કામ કરવા માટે માકલે, તો પ્રેષણ અતિચાર લાગે. કેમકે ગમન-આગમન (જવુ.-આવવુ.) આદિ ક્રિયાથી થતી પ્રાણીની વિરાધના ન થાય. એ પ્રમાણેના ઉદ્દેશથી દેશાવગાસિકવ્રત ગ્રહણ કરાય છે. તે વ્યક્તિ વિરાધના જાતે કરે કે બીજા પાસે કરાવે તેના ફળમાં કાંઈ ફરક રહેતા નથી. ઉલટુ પોતે જ જાય તેા ઇર્ષ્યા- Page #170 -------------------------------------------------------------------------- ________________ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર : સમિતિ આદિની વિશુદ્ધિથી લાભ થાય. અને ઈય્યસમિતિના અભાવમાં દ્વેષ લગાડે છે. ૩. શબ્દાનુપાત શબ્દના અનુપાત તે. પેાતાના ઘર, વાડ, કિલ્લા વગેરે ભૂમિના મર્યાદાપૂર્વક નિયમ કરેલ માણસ કોઈ કારણ ઉભુ થવાથી વ્રત ભંગની બીકથી પાતે ન જતાં પેાતાના ઘર, વાડ, કિલ્લા પાસે જઈ ખાંસી, છીંક વગેરે અવાજ કરી અપેક્ષિત વ્યક્તિનાં કાનમાં અવાજ પહાંચાડે છે. તેથી તે વ્યક્તિએ તે શબ્દના શ્રવણથી તેની પાસે આવે છે, તે શબ્દનુપાત. ૧૫૧ ખીજા નાકર વગેરે અજ્ઞાની હાવાથી ૪. રૂપાનુપાત-કારણ ઉત્પન્ન થવાથી વ્યક્તિ શબ્દને મેલ્યા વિના, પેાતાના શરીર સ'ખ'ધી ચેષ્ટા દ્વારા બીજાની દૃષ્ટિમાં પડે છે અને તેના દેન થવાથી તેઓ તેની પાસે આવે છે. આ રૂપાનુપાત નામક અતિચારના ભાવાર્થ આ પ્રમાણે છે. પેાતાના નિયમિત ક્ષેત્રની બહાર રહેલ કેાઈ માણસને વ્રત ભંગના ભયથી ખેાલાવી ન શક્તા હોય, ત્યારે પેાતાના અવાજ સંભળાવવા વડે કે પેાતાનું રૂપ બતાવવાવડે તેને ખેલાવે. તે વખતે વ્રત સાપેક્ષપણુ હાવાથી ત્રીજો અને ચેાથે! શબ્દાનુપાત અને રૂપાનુપાત અતિચાર થાય છે. ૫. મહિપુદગલપ્રક્ષેપ–વિવક્ષિત ક્ષેત્રની ખહાર પુદ્ગલ સંબંધી ઢેકુ કે લાકડાના ટુકડા આદિ નાંખે તે પુદ્ગલપ્રક્ષેત્ર નામના અતિચાર છે. વિશિષ્ટ પ્રદેશના અભિગ્રહ હોય, ત્યારે નિયમના કારણે આગળ ન જઈ શકે, તેથી ખીજાને જણાવવા માટે જ્યારે પથ્થર આદિને ફેકે છે, ત્યારે તે પથ્થર જોઈ તે વ્યક્તિ તેની પાસે આવે પછી તેની પાસે વ્યાપાર (કામ) કરાવે તો પાતે વિરાધક ન હોવા છતાં તેને પાંચમે અતિચાર લાગે છે. અહિં પહેલા બે અતિચારો સહસાત્કારથી કે અનિપુણબુદ્ધિથી એટલે (અજ્ઞાનતાથી) થાય છે. જ્યારે છેલ્લા ત્રણ અતિચારો માયાવીપણાથી થાય છે. આ પાંચ દેશાવગાસિક વ્રતના અતિચારો છે. અહીં વૃદ્ધો આ પ્રમાણે કહે છે–દિગ્દતના સંક્ષેપકરણ પરથી બાકીના વ્રતાનું પણ સંક્ષેપ કરવું જોઇએ. એમ ઉપલક્ષણથી જાણવું. દરેક ત્રતાના અવશ્યપણે સંક્ષેપ કરવાના હેાવાથી, દરેક વ્રતના સક્ષેપકરણ નામના વ્રત થવાથી ખાર ત્રતાની સંખ્યામાં વિરાધ આવશે. તેથી કેટલાક કહે છે, કે વ્રતના સંક્ષેપ જ દેશાવગાસિકવ્રત છે. અને તેના અતિચારા દિશાવ્રતના અતિચારાનુસારે મળતા છે. ઉપર જણાવેલ ખાખતમાં કહેવાનુ કે જેમ ઉપલક્ષણથી શેષ વ્રત સ ક્ષેપકરણ પણ દેશાવકાસિક કહેવાય છે. તેમ ઉપલક્ષણથી જ તેના અતિચારો તે તે વ્રતને અનુસરનારા જ હાય છે. અથવા પ્રાણાતિપાત વગેરે ત્રતાના સક્ષેપકરણમાં વધ, બધ વગેરે જ અતિચારો છે. વ્રિત સ ક્ષેપકરણમાં તે ક્ષેત્રને સંક્ષેપ કરવાના હોવાથી પ્રેસ્યપ્રયાગ વગેરે અતિચારો હોય છે. માટે ભેદપૂર્વક બતાવ્યું છે. એથી એમ ન Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પ્રવચનસારાદ્ધાર માનવું કે સવ' વ્રતના ભેદ્યમાં વિશેષથી અતિચારા બતાવવા જોઇએ. રાત્રિાજન વગેરે વ્રત ભેદેમાં તેના અતિચારા બતાવ્યા નથી. (૨૮૪) અગિયારમાં વ્રતનાં અતિચાર – अपडिले हिय १ अपमज्जियं २ च सेज्जाइ ३ संमं च अणणुपालण ५ मइयारा पोसहे पंच ।। (૧) અપ્રતિલેખિત એટલે અપ્રમાર્જિત શય્યા, (૨) દુશ્રૃતિલેખિત એટલે દુષ્મમાર્જિત શય્યા, (૩) અપ્રતિલેખિત એટલે અપ્રમાર્જિત સ્થંડિલ, (૪) દુષ્પ્રતિલેખિત એટલે દુષ્પ્રમાર્જિત સ્થ'ડિલ, (૫) સક્પાલન ન કરવુ. તે અનનુપાલન એ પાષધના પાંચ અતિચાર છે. थंडिलाणि ४ तहा २८५ ।। ૧અપ્રતિલેખિત, અપ્રમાર્જિત એ એ વડે દુષ્કૃતિલેખિત. દુષ્પ્રમાર્જિત પણ ગ્રહણ કરવું. અપ્રત્યુપેક્ષિતશય્યા—સંથારા આદિ તે પહેલા અતિચાર. અપ્રમાર્જિત, દુષ્મમાજિત શય્યા—સંથારા આદિ તે ખીજો, અપ્રત્યુપેક્ષિત, પ્રત્યુપેક્ષિત ઉચ્ચાર પ્રસ્રવણ વગેરે સ્થાડિલ ભૂમિ તે ત્રીજો. અપ્રમાર્જિત દુષ્પ્રમાર્જિત ઉચ્ચાર પ્રસ્રવણ વગેરે સ્થંડિલ ભૂમિ તે ચાથેા. અપ્રત્યુપેક્ષિત એટલે આંખ વડે ખરાબર નહીં જોવાયેલું, દુષ્પ્રત્યુપેક્ષિત એટલે વ્યાકુલ મનથી, ઉપયાગ રહિતપણે જોયેલું. અપ્રમાર્જિત એટલે રોહર, વસ્રના છેડા વગેરે દ્વારા નહીં પુજેલું. દુષ્પ્રમાર્જિત એટલે અવિધિપૂર્વક ઉપચેાગરહિત પણે, રજોહરણ વગેરેથી પુજેલું. સામાચારી–પૌષધ=કરનારે પડિલેહણ કર્યાં વગરના સંથારો કે શય્યા કે પૌષધશાળા વાપરવી નહીં. જમીન પર ઘાસનું વજ્ર (સાદડી) કે શુદ્ધ વસ્રના સથારો પાથરે. લઘુનિતિ કે વિડેનીતિની ભૂમિમાંથી આવી ફરીવાર સંથારાનું પડિલેહણ કરે. ન કરે તે અતિચાર લાગે છે. એ પ્રમાણે પીઠ વગેરેમાં પણ સમજવું, (૫) પૌષધવ્રતને શાસ્ત્ર મુજબ સારી રીતે સ્થિર ચિત્તપૂર્વક પાલન કરે. જેમકે આહાર–પૌષધ વગેરે ચાર પ્રકારના પૌષધ લીધા પછી ભૂખ-તરસથી પીડાતા—એ પ્રમાણે વિચારે કે સવારે શાલિ, ભાત, ઘીથી ભરપૂર રસાઇ કરાવીશ. દ્રાક્ષના રસ વગેરે પીણા કરાવીશ, શરીર સત્કાર પૌષધથી દુ:ખી થયેલા-એમ વિચારે કે સવારે સ્નાન, કુંકુમ વગેરેનું વિલેપન સારી રીતે કરીશ. બ્રહ્મચર્ય પૌષધમાં પૂર્વ ક્રીડિતને યાદ કરે, કામાદ્દીપક વચના કે ચેષ્ટા કરે. અવ્યાપાર પૌષધમાં પણુ મારે આ કરવાનું છે. આ વ્યવહાર ૧. નઞ ‘કુત્સા’ અર્થના પણ દ્યોતક છે, જેમ કુત્સિત બ્રાહ્મણુ અબ્રાહ્મણ કહેવાય. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૬. ગૃહસ્થના પ્રતિકમણના ૧૨૪ અતિચારઃ ૧૫૩ કરવાનું છે. આ લેવાનું છે. આ આપવાનું છે-આવું વિચારે તે અતિચાર લગાડે છે. એમ આ પાંચ અતિચારો પૌષધવ્રતના છે. (૨૮૫) ૬. બારમા વ્રતનાં અતિચાર - सच्चित्ते निक्खिवणं १ सचित्तपिहणं च २ अन्नववएसो ३ । मच्छरइयं च ४ कालाईयं ५ दोसाऽतिहिविभाए ॥ २८६ ॥ સચિત્ત પર નિક્ષેપ, સચિત્ત-વિધાન અન્ય વ્યપદેશ, માત્સર્ય, કાલાતિકમ-એ અતિથિસંવિભાગ વતના અતિચારો છે. ૧. સચિત્ત-સાધુને આપવા ગ્ય ભેજનાદિને ન આપવાની બુદ્ધિથી સચિત્ત પૃથ્વી– સચિત્ત પાણીને ઘડો, અગ્નિના ચુલા અથવા અનાજ ઉપર મૂકે તે સચિત્ત નિક્ષેપ નામનો અતિચાર. તુચ્છ બુદ્ધિથી વિચારે કે મેં નિયમ ગ્રહણ કરેલ હોવાથી મારે સાધુ ભગવંતોને અવશ્ય આપવું જોઈએ અને આ મુનિ ભગવંતે સચિત્ત ઉપર મૂકેલું હોય, તે તે ગ્રહણ કરશે નહીં. જેથી મારે નિયમ પણ સચવાશે અને ભેજનાદિ ચીજો પણ સુરક્ષિત રહેશે. –આ પ્રમાણે કરવાથી સચિત્ત-નિક્ષેપ નામે અતિચાર લાગે. ૨. સચિત્ત–પિધાન એટલે સચિત્ત ચીજથી વસ્તુને ઢાંકવી. સચિત્ત-સૂરણ, કંદ, પાંદડા, ફૂલ, ફળ વગેરેથી ઉપરોક્ત બુદ્ધિથી સાધુને આપવા લાયક ચીજને ઢાંકવું તે. ૩. અન્ય વ્યપદેશ. અન્ય એટલે બીજાના નામે વસ્તુ કહેવી તે આ સાકર, ગોળ, ખાંડ, ઘેબર વગેરે યજ્ઞદત્તની છે. મારી નથી–એમ નહીં આપવાની બુદ્ધિથી સાધુને સંભળાવવાપૂર્વક આગળ મૂકે. કેમકે સાધુ સ્વામિ વડે અનુજ્ઞા (રજા) નહીં અપાયેલું ગ્રહણ કરે નહીં. સાધુને આપવાને નિયમ પણ વિનંતી કરવાથી ભાંગે નહિ અને સાકર વગેરે ચીજોની રક્ષા થાય. ૪. મત્સર એટલે ગુસ્સે. તે જેનામાં હેય, તે મત્સરી (ઈર્ષાલુ). તેને જે ભાવ તે માત્સર્ય. તે માત્સર્ય પૂર્વક આપીને વ્રતને દૂષિત કરે છે. તાત્પર્યાર્થ એ છે કે, કઈ માંગે તે ગુસ્સે થાય. ચીજ હોય છતાં પણ આપે નહીં અથવા સાધુએ યાચના કરવા છતાં આ ભિખારી જેવાએ સાધુને એટલું આપ્યું. તે શું હું એનાથી કમ છું? એ પ્રમાણે બીજાના ગુણને ન સહન કરતો આપે, તો તેને આ ચે અતિચાર લાગે. ૫. કાલાતિક્રમ-સાધુને ગોચરીને ચોગ્ય સમય, તે કાલ. તે કાળ વીતી જવો તે કાલાતિક્રમ. સાધુને ન આપવાની ઈચ્છાથી ગોચરીના ટાઈમ પહેલા કે ગેચરીના સમય પછી જે આમંત્રણ આપે, તે કાલાતીત કહેવાય. તે આ પ્રમાણે, સાધુનો જે ગોચરીને સમય હોય, તે સમયને ઉલ્લંઘીને પહેલા અથવા જમ્યા પછી આમંત્રણ આપે, તે અતિથિસંવિભાગ વ્રતને અતિચાર થાય છે. આ દોષ અતિથિસંવિભાગ વ્રતના છે. (૨૮૬.) Page #173 -------------------------------------------------------------------------- ________________ ૭. તીર્થંકરના નામ: ભરતક્ષેત્રમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન ચોવીશીમાં થયેલા તીર્થકર તથા ઐરાવત ક્ષેત્રના ભવિષ્ય, વર્તમાન વીશીમાં થયેલા તીર્થકરોના નામો. भरहेऽतीए संपइ भाविजिणे वंदिमो चउव्वीसं । एरवयंमिवि संपइभाविजिणे नामओ वंदे ॥ २८७ ॥ ભરતક્ષેત્રમાં અતીત એટલે ભૂતકાલીન, સંપ્રતિ એટલે વર્તમાન અને ભાવિ એટલે ભવિષ્યકાળમાં થનારા ચોવીશ જિનેશ્વરોને હું નામ લેવાપૂર્વક વંદન કરું છું. ઐરાવતા ક્ષેત્રના પણ વર્તમાન ચોવીશીના તથા ભાવિ ચોવીશીના જિનના નામો લેવાપૂર્વક વંદન કરું છું. ઐરાવત ક્ષેત્રના અતીત ચવીશીના નામે જાણતા નથી. (૨૮૭) ભરતક્ષેત્રની અતીત ચોવીશી - केवलनाणी १ निव्वाणी २ सायरो ३ जिणमहायसो ४ विमलो ५ । सव्वाणुभूइ (नाहसुतेया) ६ सिरिहर ७ दत्तो ८ दामोयर ९ सुतेओ १० ॥२८८॥ सामिजिणो य ११ सिवासी १२ सुमई १३ सिवगइ १४ जिणो य अत्थाहो ૨૬ (કવાદો) | नाहनमीसर १६ अनिलो १७ जसोहरो १८ जिणकयग्यो य १९ ॥२८९॥ धम्मीसर २० सुद्धमई २१ सिवकरजिण २२ संदणो य २३ संपइ य २४ । तीउस्सप्पिणि भरहे जिणेसरे नामओ वंदे ॥२९०॥ ૧. કેવળજ્ઞાની, ૨. નિર્વાણી, ૩. સાગરજિન, ૪. મહાયશ, પ. વિમલ, ૬. સુતેજનાથ બીજા આચાર્યોના મતે સર્વાનુભૂતિ, ૭. શ્રીધર, ૮. દત્ત, ૯, દાદર, ૧૦. સુતેજ, ૧૧. સ્વામી જિન, ૧૨. શિવાશી અન્યમતે મુનિસુવ્રત, ૧૩. સુમતિ, ૧૪. શિવગતિ, ૧૫. અબાધ અન્ય મતે અસ્તાગ, ૧૬. મીશ્વર, ૧૭. અનિલ, ૧૮. યશોધર, ૧૯. કૃતાર્ધ જિન, ૨૦. ધર્મેશ્વર કેટલાકના મતે જિનેશ્વર, ૨૧. શુદ્ધમતિ, ૨૨. શિવકર, ૨૩. સ્પંદન, ૨૪. સંપ્રતિજિન. આ પ્રમાણે ભરતક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં થયેલ 'જિનેશ્વરોને નામથી હું વંદન કરૂં છું. (૨૮૮-૨૯૦) ભરતક્ષેત્રની વર્તમાન વીશી - उसभं १ अजिये २ संभव ३ मभिणंदण ४ सुमइ ५ पउमप्पह ६ सुपासं ७ । चंदप्पह ८ सुविहि ९ सीअल १० सेजंसं ११ वासुपुजं च १२ ॥ २९१ ॥ विमल १३ मणतं १४ धम्म १५ संति १६ कुंथु १७ अरं च १८ मल्लि च १९ । मुणिसुव्वय २० नमि २१ नेमी २२ पासं २३ वीरं २४ च पणमामि ॥२९२।। Page #174 -------------------------------------------------------------------------- ________________ ૭. તીર્થકરના નામ: ૧૫૫ ૧. ઋષભદેવ, ૨. અજિતનાથ, ૩. સંભવનાથ, ૪. અભિનંદન સ્વામી, પ. સુમતિનાથ, ૬. પદ્મપ્રભુ, ૭. સુપાર્શ્વનાથ, ૮. ચંદ્રપ્રભુ, ૯ સુવિધિનાથ, ૧૦. શીતલનાથ, ૧૧. શ્રેયાંસનાથ, ૧૨. વાસુપૂજ્ય સ્વામી, ૧૩. વિમલનાથ, ૧૪. અનંતનાથ, ૧૫. ધર્મનાથ, ૧૬. શાન્તિનાથ, ૧૭. કુંથુનાથ, ૧૮. અરનાથ, ૧૯ મલ્લિનાથ, ૨૦. મુનિસુવ્રતસ્વામી, ૨૧. નમિનાથ, ૨૨. નેમનાથ, ૨૩. પાર્શ્વનાથ, ૨૪. મહાવીરસ્વામી. આ પ્રમાણે ભારતક્ષેત્રમાં વર્તમાન વીશીમાં થયેલ જિનેશ્વરને હું વંદન કરું છું. (૨૯૧-૨૯૨) ભરતક્ષેત્રની ભાવિ ચોવીશી:जिणपउमनाह १ सिरिसुरदेव २ सुपासं ३ सिरिसयंपभयं ४ । सव्वाणुभूइ ५ देवसुय ६ उदय ७ पेढाल ८ मभिवंदे ॥२९३॥ पोट्टिल ९ सयकित्तिजिणं १० मुणिसुव्वय ११ अमम १२ निक्कसायं च १३। जिणनिप्पुलाय १४ सिरिनिममत्तं १५ जिणचित्तगुत्तं १६ च ॥ २९४ ॥ पणमामि समाहिजिणं १७ संवरय १८ जसोहरं १९ विजय २० मल्लिं २१ । देवजिण २२ ऽणंतविरियं २३ भद्दजिणं २४ भाविभरहंमि ॥ २९५ ॥ ૧. પદ્મનાભસ્વામી, ૨. શ્રી સુરદેવ, ૩. શ્રી સુપાર્શ્વ, ૪. શ્રી સ્વયંપ્રભ, પ. સર્વાનુભૂતિ, ૬. દેવકૃત, ૭. ઉદય, ૮. પેઢાલ, ૯. પિટ્ટિલ, ૧૦. શતકીર્તિ, ૧૧. મુનિસુવ્રત, ૧૨. અમમ, ૧૩. નિષ્કષાય, ૧૪. નિપુલાક, ૧૫. નિર્મમ, ૧૬. ચિત્રગુપ્ત, ૧૭. સમાધિ, ૧૮. સંવર, ૧૯. યશોધર, ૨૦. વિજય, ૨૧. મલ્લિ, ૨૨. દેવ, ૨૩. અનંતવીર્ય, ૨૪. ભદ્રજિન, અન્ય મતે ભદ્રકૃત. આ પ્રમાણે ભરતક્ષેત્રનાં ભાવિ ચોવીશીમાં થનારા જિનેશ્વરોને હું વંદન કરું છું. સમવાયાંગના મતે ભરતક્ષેત્રની ભાવિ ચોવીશી – સમવાયાંગ સૂત્રમાં ભાવિ ચોવીશીના નામો આ પ્રમાણે છે. ૧. મહાપ, ૨. સુરાદેવ, ૩. સુપાર્શ્વ, ૪. સ્વયંપ્રભ, પ. સર્વાનુભૂતિ, ૬. દેવગુપ્ત, ૭. ઉદય, ૮. પેઢાલપુત્ર, ૯. પિટ્ટિલ, ૧૦. શતક, ૧૧. મુનિસુવ્રત, ૧૨, સર્વભાવવિદ્દ, ૧૩. અમમ, ૧૪. નિષ્કષાય, ૧૫. નિપ્પલક, ૧૬. નિર્મમ, ૧૭. ચિત્રગુપ્ત, ૧૮. સમાધિ, ૧૯ સંવર, ૨૦. અનિવૃત્તિ, ૨૧. વિપાક, ૨૨. વિમલ, ૨૩. દેત્પાત, ૨૪. અનંતવિજય આ પ્રમાણે આગળ પણ જ્યાં સમવાયાંગસૂત્રો સાથે વિસંવાદ જણાય ત્યાં મતાંતર સમજી લેવું. (૨૯૩–૨૫) ઐરાવતક્ષેત્રની વર્તમાન વીશી : बालचदं १ सिरिसिचयं २ अग्गिसेणं ३ च नंदिसेणं ४ च । सिरिदत्तं ५ च वयधरं ६ सोमचंद ७ जिणदीहसेणं च ८ ॥ २९६ ॥ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રવચનસારદ્વાર वंदे सयाउ ९ सच्चइ १० जुत्तिस्सेणं ११ जिणं च सेयंसं १२ । सीहसेणं १३ सयंजल १४ उवसंतं १५ देवसेणं १६ च ॥ २९७ ॥ महाविरिय १७ पास १८ मरुदेव १९ सिरिहरं २० सामिकुट्ठ २१ मभिवंदे । अग्गिसेणं २२ जिणमग्गदत्तं २३ सिरिवारिसेणं २४ च ॥ २९८ ॥ इय संपइजिणनाहा एरवए कित्तिया सणामेहिं । अहुणा भाविजिणिदे नियणामेहिं पकित्तेमि ।। २९९ ॥ ૧. બાલચંદ્ર, ૨. શ્રીસિચય. ૩. અગ્નિણ, ૪. નંદિષેણ, ૫. શ્રી દત્ત, ૬. વ્રતધર, ૭. સેમચંદ્ર, ૮. દીર્ધસેન ૯. શતાયુષ, ૧૦. સત્યકી, ૧૧. યુક્તિસેન, ૧૨. શ્રેયાંસ, ૧૩. સિંહસેન, ૧૪. સ્વયંજલ, ૧૫. ઉપશાંત, ૧૬. દેવસેન, ૧૭. મહાવીર્ય, ૧૮. પાર્શ્વ, ૧૯. મરુદેવ, ૨૦. શ્રીધર, ૨૧. સ્વામિકે૪, ૨૨. અગ્નિસેન, ૨૩. અગ્રદત્ત અથવા માર્ગદત્ત, ૨૪. વારિષણ. આ પ્રમાણે ઐરાવતક્ષેત્રના વર્તમાન ચોવીશીના જિનેશ્વરોનું નામપૂર્વક કીર્તન કરાય છે. (૨૬-૨૯) ગિરવતક્ષેત્રની ભાવિ વીશી – सिद्धत्थं १ पुत्रघोस २ जमघोसं ३ सायरं ४ सुमंगलयं ५ । सव्वदृसिद्ध ६ निव्वाणसामि ७ वंदामि धम्मधयं ८ ॥३०॥ तह सिद्धसेण ९ महसेण नाह १० रविमित्त ११ सव्वसेणजिणे १२ । सिरिचंद १३ दढकेउं १४ महिदयं १५ दीहपासं १६ च ।। ३०१॥ सुव्वय १७ सुपासनाहं १८ सुकोसलं १९ जिणवरं अणंतत्थं २० । विमलं २१ उत्तर २२ महरिद्धि २३ देवयाणंदयं २४ वंदे ॥३०२॥ निच्छिण्णभवसमुद्दे वीसाहियसयजिणे सुहसमिद्धे । सिरिचंदमुणिवइनए सासयसुहृदायए नमह ॥ ३०३॥ ૧. સિદ્ધાર્થ, ૨. પુણ્યષ અથવા પૂર્ણઘેષ, ૩. યમઘેષ, ૪. સાગર, ૫. સુમંગલ, ૬. સર્વાર્થસિદ્ધ, ૭. નિર્વાણ સ્વામી, ૮. ધર્મધ્વજ, ૯ સિદ્ધસેન, ૧૦. મહાસેન, ૧૧. રવિમિત્ર, ૧૨. સર્વસેન, ૧૩. શ્રીચંદ્ર, ૧૪. દંઢકેતુ, ૧૫. મહેન્દ્ર, ૧૬. દીર્ઘ પાર્શ્વ ૧૭. સુવ્રત ૧૮. સુપાર્શ્વનાથ, ૧૯. સુકેશલ, ૨૦ અનંતાર્થ, ૨૧. વિમલ, ૨૨. ઉત્તર, ૨૩. મહર્તિ, ૨૪. દેવતાનંદકને હું વંદન કરું છું. ભવસમુદ્રથી પાર ઉતરેલા, સુખથી સમૃદ્ધ, શ્રીચંદ્રસૂરિ વડે નમસ્કાર કરાયેલ, શાશ્વત સુખદાયક એવા એકસો ને વીસ જિનેશ્વરને હે ભવ્ય લેકે ! તમે નમસ્કાર કરે. આ ચોવીસને પાંચે ગુણતાં એકસો વીસ થાય. (૩૦૦-૩૦૩). ઋષભદેવ વગેરે જિનેશ્વરના પ્રથમ ગણધરના નામરૂપ આઠમું દ્વાર કહેવાય છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ८. आणुधरन नाम: सिरिउसभसेण, १ पहु सीहसेण २ चारु ३ वज्जनाहक्खा ४ । चमरो ५ पज्जोय ६ वियब्भ ७ दिण्णपहवो ८ वराहो ९ य ॥३०४॥ पहुनंद १०, कोत्थुहावि ११, य सुभोम १२, मंदर १३ जसा १४अरिट्ठो, १५ य। चक्काउह, १६, संवा १७, कुंभ १८ भिसय, १९, मल्ली २०, य सुंभो २१ य ॥३०५॥ वरदत्त, २२, अज्ज दिन्ना २३, तहिंदभूई २४ गणहरा पढमा । सिस्सा रिसहाइणं, हरंतु पावाई पणयाणं ॥३०६॥ १. श्री *पमसेन, २. सिंडसेन, 3. या२, ४. नाम, ५. यम२, ६. प्रधोत, ७. विहम', ८. वृत्तम, ६. १२१, १०. प्रभुन, ११. औस्तुम, १२. सुमोम, १3. भ४२, १४. यशस, १५. मरिष्ट, १६. यायुद्ध, १७. सम, १८. न, १८. निष४, २०. मल्सि, २१. सुम, २२. १२६त्त, २3. आयत्त, २४. द्रभूति. ॥ यावीश ऋषभदेव वगेरे तीर्थ ४२ना प्रथम गवरी, नम२४।२ ४२वाथी ५५ छे.(3०४-3०६) ८. प्रवति नीना नाम: बंभी १, फग्गू २, सामा ३ अजिया, ४ तह कासवी ५ रई ६ सोमा ७ । सुमणा ८ वारुणि ९ सुजसा १० धारिणि ११ धरिणी १२ धरा, १३ पउमा १४ ॥३०७) अजा सिवा १५ सुहा, १६ दामणी १७ य रक्खी १८ य बंधुमइनामा १९ । पुष्फबई २० अनिला २१ जक्खदिन्न २२ तह पुष्फचला २३ य ॥ ३०८॥ चंदण २४ सहिया उ पवत्तिणीओ चउवीसजिणवरिंदाणं । दुरियाई हरंतु सया सत्ताणं भत्तिजुत्ताणं ॥३०९॥ १. प्राझी, २. ५८४, 3. श्यामा, ४. मलिता, ५. अश्यपी, ६. २ति, ७. सोमा, ८. सुमना, ६. वा०५, १०. सुयश, ११. धारिी , १२. परि७, १3. ५२, १४. पा, १५. शिवा, १६. शुमा, १७. हामिनी, १८. २क्षी, १६. मधुमति, २०. ५०५वती, २१. मनिसा, २२. यक्षहत्ता, २3. ५०५यूसा, २४. ना-2मा यावीश बिनेश्वरानी प्रवर्तिनीया माहित युत वाना हुयाने सहा डरे. (3०७-3०८) १०. वाशस्थान: હવે અરિહંત પદની પ્રાપ્તિના કારણરૂપ વીશસ્થાનક નામે દશમું દ્વાર કહે છે. अरिहंत १, सिद्ध २. पवयण ३ गुरू, ४, थेर ५, बहुस्सुए ६ तवस्सी ७ य । वच्छल्लया य एसिं अभिक्खनाणीवओगी ८ य ॥ ३१० ॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રવચનસા દ્વારા दसण ९, विणए १०, आवस्सए य ११, सीलव्वए १२-निरइयारो १३ । खणलव १४, तव १५, च्चियाए १६, वेयावच्चे समाही १७ य ॥३११॥ अप्पुव्वनाणगहणे १८, सुयभत्ती १९, पवयणे पभावणया २० । एएहि कारणेहिं तित्थरत्तं लहइ जीवो ॥३१२॥ ૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. પ્રવચન, ૪. આચાર્ય, ૫. સ્થવિર, ૬. બહુશ્રુત, ૭. તપસ્વી, ૮. સતત જ્ઞાનોપયોગ, ૯. અતિચાર રહિત દર્શન, ૧૦. વિનય ૧૧. આવશ્યક, ૧૨-૧૩ શીલ તથા વ્રતમાં નિરતિચાર, ૧૪. ક્ષણલવ, ૧૫. તપસમાધિ ૧૬. ત્યાગસમાધિ, ૧૭. વૈયાવચ્ચમાં સમાધિ, ૧૮. અપૂર્વ જ્ઞાનગ્રહણ, ૧૯. શ્રુતભક્તિ, ૨૦. પ્રવચન પ્રભાવના. આ કારણથી જીવ તીર્થંકરપણું પામે છે. ૧. અશોકવૃક્ષ વગેરે આઠ મહાપ્રાતિહાર્ય વગેરે પૂજાને યોગ્ય અરિહંતો છે. ૨. સિદ્ધભગવંતે સકલ કર્મા શોને નાશ કરનાર, પરમસુખી, એકાંત કૃતકૃત્ય છે. ૩. પ્રવચન-દ્વાદશાંગી-આ દશાંગીને ઉપગ શ્રી સંઘ સિવાય બીજે ન હોવાથી પ્રવચનનો અર્થ સંઘ પણ થાય. ૪. ગુરુ, જે યથાવસ્થિત શાસ્ત્રના અર્થને કહેનાર તથા ધર્મોપદેશને આપનારા છે. પ. સ્થવિર. વય, શ્રત અને પર્યાયના ભેદથી ત્રણ પ્રકારનાં છે. ૬૦ વર્ષની ઉંમરના હોય તે વયસ્થવિર, સમવાયાંગસૂત્રના જાણકાર શ્રુતસ્થવિર. અને વસવર્ષના દીક્ષાપર્યાયવાળા પર્યાય સ્થવિર. ૬. બહુશ્રુત-જેમની પાસે ઘણું શ્રત હોય, તે બહુશ્રુત અપેક્ષાએ જાણવું. શ્રત ત્રણ પ્રકારે છે. સૂત્રથી, અર્થથી અને ઉભયથી. તેમાં સૂત્રધરોથી અર્થ ધરે પ્રધાન છે. અર્થધરેથી ઉભયધરે પ્રધાન છે. ૭. તપસ્વી-અનશનાદિ વિવિધ પ્રકારને તપ જેમની પાસે છે તે. સાધુઓએ અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવિર, બહુશ્રુત અને તપસ્વીઓ. આ સાત ઉપર વાત્સલ્ય ભાવરૂપ અનુરાગ રાખ એટલે સત્યગુણનું કીર્તન અને તેને અનુરૂપ ભક્તિરૂપ ઉપચાર રાખવો, તે તીર્થકર નામના બંધનું કારણ છે. ૮. સતત જ્ઞાનોપચેગ એટલે સતત જ્ઞાનમાં જ ઉપગવાળા રહેવું તે. ૯ દર્શન એટલે સમ્મહત્વ. ૧૦. વિનય એટલે જ્ઞાનવિનય વગેરે. ૧૧. આવશ્ય–અવશ્ય કરવા યોગ્ય પ્રતિકમણ આદિ તે. ૧૨. ઉત્તરગુણરૂપ શીલ અને ૧૩. 'મૂળગુણરૂપ વ્રતમાં નિરતિચારપણે વર્તે તે તીર્થકર નામકર્મને બાંધે છે. ૧. આ ક્રિયાયોગ કહેવાય. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૦. વીશ સ્થાનકઃ . ૧૫૯ ૧૪. ક્ષણ—લવ-સમાધિ-ક્ષણ, લવ એટલે કાળ. ઉપલક્ષણથી સમસ્ત કાળમાં સતત સંવેગ ભાવના રહેવારૂપ અને સધ્યાન સેવનપૂર્વક જે આત્મસમાધિ, તે ક્ષણ લવ સમાધિ. ૧૫. તપસમાધિ-બાહ્ય-અત્યંતર તપના ભેદમાં યથાશક્તિ સતત પ્રવૃત્તિ તે. ૧૬. ત્યાગસમાધિ- દ્રવ્યત્યાગ અને ભાવત્યાગ એમ બે પ્રકારે ત્યાગ છે. અગ્ય આહાર, ઉપધિ, શય્યા, વગેરેને ત્યાગ અને ચગ્ય આહાર વગેરેનું સાધુઓને જે દાન તે દ્રવ્ય ત્યાગ. ભાવત્યાગ–કે ધ વગેરેને ત્યાગ અને જ્ઞાન વગેરેનું સાધુને જે દાન તે ભાવ ત્યાગ. આ બંને ત્યાગમાં સૂત્રાનુસારે યથાશક્તિ નિરંતર પ્રવૃતિ તે. ૧૭. વૈયાવચ્ચે સમાધિ-વૈયાવચ ૧૦ પ્રકારે છે. તે આ પ્રમાણે-વૈયાવચ્ચ એગ્ય 1. આચાર્ય, 2. ઉપાધ્યાય, 3. સ્થવિર, 4 તપસ્વી 5. ગ્લાન; 6. શૈક્ષક, 7. સાધર્મિક, 8. કુલ, 9. ગણ, 10. સંઘ. આ દરેકનું તેર પદાર્થો દ્વારા વૈયાવચ્ચ કરવું. ૧. ભેજનપ્રદાન, ૨. પાણી પ્રદાન, ૩. આસનપ્રદાન, ૪. ઉપકરણ, પ. પગ-પાદ પડિલેહણ, ૬. વસ્ત્ર પ્રદાન, ૭. ઔષધપ્રદાન, ૮. માર્ગ સહાયક, ૯. દુષ્ટ, ચેર વગેરેથી રક્ષા, ૧૦. વસ્તી પ્રવેશ વખતે દાંડે લે, ૧૧. માત્રા માટેનું વાસણ આપવું, ૧૨. સ્થડિલ માટે વાસણ, ૧૩. કફ-શ્લેષ્મ માટે વાસણ આ૫વું. આ વૈયાવચ્ચેના ભેદમાં યથાશક્તિ નિરંતર પ્રવૃત્તિ તે વૈયાવચ્ચ સમાધિ. ૧૮. અપૂર્વ જ્ઞાનગ્રહણ–નૂતન જ્ઞાનનું નિરંતર ગ્રહણ કરવું તે. ૧૯. શ્રુતભક્તિ-શ્રુત વિષયક બહુમાન. ૨૦. પ્રવચન પ્રભાવના એટલે યથાશક્તિ દ્વાદશાંગી રૂપ પ્રવચનના અર્થોને ઉપદેશ આપવો. ઉપરોક્ત કારણોથી જીવ તીર્થકર નામકર્મ બાંધે છે. (૩૧૦-૩૧૨) આમાંના કેટલાક સ્થાનની સૂત્રકાર સ્વયં વ્યાખ્યા કરે છે. संघो पवयणमित्थं गुरुणो धम्मोवएसयाईया । सुत्तत्थोभयधारी बहुस्सुया होति विक्खाया ॥ ३१३ ॥ जाईसुयपरियाए पडुच्च थेरो तिहा जहकमेणं । सट्ठींवरिसो समवायधारओ वीसवरिसो य ।। ३१४ ॥ भत्ती पूया वन्नप्पयडण वजणमवनवायस्स । आसायणपरिहारो अरिहंताईण वच्छल्लं ॥ ३१५ ॥ नाणुवओगोऽभिरंव देसणसुद्धी य विणयसुद्धी य । आवस्सयजोएसु सीलवएसु निरइयारो ॥ ३१६ ॥ संवेगभावणा झाणसेवणं खणलवाइकालेसु । तवकरणं जइजणसंविभागकरणे जहसमाही ॥ ३१७ ॥ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ્રવચનસારોદ્ધાર वेयावच्चं दसहा गुरुमाईणं समाहिजणणं च । किरियादारेण तहा अपुवनाणस्स गहणं तु ॥ ३१८ ॥ आगमबहुमाणो च्चिय तित्थस्स पभावणं जहासत्ती । एएहि कारणेहिं तित्थयरत्तं समज्जिणइ ॥ ३१९ ॥ પ્રવચન એટલે સંઘ. ધર્મોપદેશક ગુરુઓ, સૂત્ર, અર્થ અને ઉભયને ધરનારા બહુશ્રુત તરીકે પ્રસિદ્ધ છે. જન્મ, શ્રુત, અને પર્યાયને આશ્રયી સ્થવિર ત્રણ પ્રકારે. સાઠ વર્ષને વયસ્થવિર, સમવાયાંગધર શ્રુતસ્થવિર, અને વીસ વર્ષના પર્યાયવાળા પર્યાયસ્થવિર છે. ભક્તિ, પૂજા, ગુણાનુવાદ અણુવાદ ત્યાગ, આશાતના પરિવાર, એ અરિહંત વગેરે સાતનું વાત્સલ્ય છે. સતત જ્ઞાનોપોગ, દર્શનશુદ્ધિ, વિનયશુદ્ધિ, આવશ્યક યોગ, શીલ અને વ્રતમાં નિરતિચારપણું, ક્ષણ લવ વગેરે કાળમાં સંવેગ, ભાવના, ધ્યાના સેવન, તપ અને શક્તિ મુજબ યતિજનોને સંવિભાગ કરવું. દશ પ્રકારના ગુરુ વગેરેને સમાધિકારક ક્રિયા દ્વારા વૈધ્યાવચ્ચ કરવું. અપૂર્વ જ્ઞાન ગ્રહણ, આગમ બહુમાન અને યથાશક્તિ તીર્થ પ્રભાવના. આ કારણે વડે તીથ કરપણું પ્રાપ્ત થાય છે. - ભક્તિ એટલે આંતર બહુમાન. પૂજા એટલે ફળ, ફૂલ, આહાર, વસ્ત્ર વગેરે આપવા. વર્ણ એટલે પ્રગટ ગુણની પ્રશંસા કરવી. નિંદાને ત્યાગ કરો. આગળ કહેવાશે તે આશાતનાનો ત્યાગ કરવો. અરિહંત વગેરે. આ સાતેનું વાત્સલ્ય કરવુ. વૈયાવચ્ચ એટલે ગુરૂ આદિ દશની ભોજન પાણી વગેરે આપીને તેર પ્રકાર વડે સમાધિ ઉત્પન્ન કરવી. શીલ અને વ્રત દ્વારા સમાધિ ઉત્પન્ન કરવી. એ તીર્થકર નામ ગોત્ર બંધના કારણ છે. ઋષભદેવ અને વર્ધમાન સ્વામીએ પૂર્વભવમાં ઉપરોક્ત બધા સ્થાનને આરાધ્યા હતા. અજીતનાથ વગેરે વચ્ચેના ૨૨ તીર્થકરોમાં કેઈકે એક, કેઈકે બે, કેઈકે ત્રણ અને કેઈએ સર્વ સ્થાન આરાધ્યા હતા. આ તીર્થકર નામકર્મ મનુષ્ય ગતિમાં જ રહેલા સ્ત્રી, પુરુષ, નપુંસક, તીર્થકરના ભવથી પાછળના ત્રીજા ભવમાં બાંધેલ છે. આ પ્રશ્ન –તીર્થકર નામ કર્મની જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બંધ સ્થિતિ અંતઃકેડાકેડી સાગરોપમ પ્રમાણ છે, તે પછી એમ કેમ કહ્યું કે તીર્થકરને ભવથી પાછલા ત્રીજા ભવમાં તીર્થકર નામકર્મ બંધાય. ઉત્તર :-અહીં દેષ નથી. કેમકે જે બંધ થાય છે, તે બે પ્રકારે છે. નિકાચિત અને અનિકાચિત. તેમાં અનિકાચિત બંધ ત્રીજા ભવથી પહેલા પણ થઈ શકે છે. કેમકે જઘન્યથી પણ અંતઃ કડા કેડી સાગરોપમ પ્રમાણુ બંધ થતું હોવાથી નિકાચિત બંધ તીર્થકરના ભવથી ત્રીજા ભવે જ થાય. આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે કે - Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૧. તીર્થકરના માતા-પિતાના નામે ૧૬૧ તે તીર્થકરપણું શી રીતે ભગવાય છે? ત્રીજા ભવમાં બાંધેલું તીર્થકર નામકર્મ છેલ્લા ભવમાં સતત ધર્મદેશના આપવા દ્વારા ભગવાય છે. આ પ્રમાણે આગમના વચનથી સમજવું. નિકાચિત કર્મ એટલે અવશ્ય જોગવવા લાયક કર્મ. અનિકાચિત એટલે ભગવાય અને ન પણ ભેગવાય. નિકાચિત જિનનામબંધ પૂર્વના ત્રીજા ભવથી લઈને તીર્થકરના ભવમાં અપૂર્વકરણના સંખ્યાતા ભાગ સુધી થાય છે, પછી બંધ વિચ્છેદ પામે છે. કેવળજ્ઞાન ઉત્પત્તિ થયા પછી અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ રૂપ દેવેંદ્રોએ કરેલ પ્રજોપચાર પછી પરમાત્મા, દેવ, મનુષ્ય, દાનની સભામાં જરા પણ થાક્યા વિના શ્રુત અને ચારિત્રરૂપ ધર્મની પ્રરૂપણ-દેશના વડે અને શરીર સુગંધી વગેરે ચેત્રીસ અતિશય અને વાણીના પાંત્રીશ ગુરૂપ વચનાતિશય વડે તે જિનનામ કમ ભેગવાય છે. (૩૧૩-૩૧૯) ૧૧. તીર્થકરોના માતા-પિતાના નામ માતાના નામ मरुदेवी १, विजय २, सेणा ३, सिद्धत्था ४, मंगला ५, सुसीमा६ य । पुहवी ७,लक्खण ८, रामा ९, नंदा १०, विण्हू ११, जया १२,सामा १३॥३२०॥ सुजसा १४, सुब्धय १५, अइरा १६, सिरी १७, देवी १८, पभावईय १९ । पउमावई २०, वप्पा २१, सिव २२, वम्मा २३, तिसला २४, इय ॥३२१॥ ૧. ભગવાન ઋષભદેવની માતા મરૂદેવ, ૨. અજિતનાથની વિજ્યા, ૩. સંભવનાથની સેના, ૪. અભિનંદસ્વામીની સિદ્ધાર્થી, ૫. સુમતિનાથની મંગલા, ૬. પદ્મપ્રભુની સુસીમા, ૭. સુપાર્શ્વનાથની પૃથ્વી, ૮. ચંદ્રપ્રભની લમણ, ૯ સુવિધિનાથની રામા, ૧૦. શીતલનાથની નંદા, ૧૧. શ્રેયાંસનાથની વિષ્ણુ, ૧૨. વાસુપૂજ્ય સ્વામીની જયા, ૧૩. વિમલનાથની શ્યામા, ૧૪. અનંતનાથની સુયશા, ૧૫. ધર્મનાથની સુવ્રતા, ૧૬. શાન્તિનાથની અચિરા, ૧૭. કુંથુનાથની શ્રીદેવી, ૧૮. અરનાથની દેવી, ૧૯. મલ્લિનાથની પ્રભાવતી, ૨૦. મુનિસુવ્રતસ્વામીની પદ્માવતી, ૨૧. નમિનાથની વDા, ૨૨. નેમનાથની શિવા, ૨૩. પાર્શ્વનાથની વામો, ૨૪. વર્ધમાન સ્વામિની ત્રિશલા. (૩૨૦-૩૨૧) પિતાના નામ : नाभी १, जियसत्त य २, जियारि ३ संवरे ४ इय । मेहे ५ धरे ६ पइट्टे ७ य, महसेणे य खत्तिए ८ ॥३२२॥ सुग्गीवे ९ दढरहे १० विण्हू ११, वसुपुज्जे १२ य खत्तिए । कयवम्मा १३ सीहसेणे १४ य, भाणू १५ विस्ससेणे इय १६ ॥ ३२३ ॥ ૨૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પ્રવચનસારાદ્ધાર सूरे १७ सुदंसणे १८ कुंभे १९, सुमित्त २० विजए २१ समुद्दविजए २२ य । राया य असणे २३ सिद्धत्थे २४ ऽविय खति ॥ ३२४ ॥ ११ ૧. આદીશ્વરના પિતા નાભિરાજા, ૨. અજિતનાથના જિતશત્રુ, ૩. સ`ભવનાથના જિતારિ, ૪. અભિનંદનસ્વામીના સવર, ૫. સુમતિનાથના મેઘ, ૬. પદ્મપ્રભના ધર, ૭. સુપાર્શ્વનાથના પ્રતિષ્ઠ, ૮. ચંદ્રપ્રભના મહાસેન, ૯. સુવિધિનાથના સુગ્રીવ, ૧૦. શીતલનાથના રથ, ૧૧. શ્રેયાંસનાથના વિષ્ણુ, ૧૨. વાસુપૂજયસ્વામીના વસુપૂજ્ય. ૧૩. વિમલનાથના કૃતવર્મા, ૧૪. અનંતનાથના સિંહસેન, ૧૫, ધનાથના ભાનુ, ૧૬. શાન્તિનાથના વિશ્વસેન, ૧૭. કુંથુનાથના શૂર, ૧૮. અરનાથના સુદર્શન, ૧૯. મલ્લિનાથના કુંભ, ૨૦. મુનિસુવ્રતસ્વામીના સુમિત્ર, ૨૧. નમિનાથના વિજય, ૨૨. તેમનાથના સમુદ્રવિજય, ૨૩. પાર્શ્વનાથના અશ્વસેન, ૨૪. મહાવીરસ્વામીના સિદ્ધા ક્ષત્રિય મહારાજા. (૩૨૨-૩૨૪) ૧૨. માતા-પિતાનું કઈ ગતિમાં ગમન હવે જિનેશ્વરનાં માતા-પિતાની ગતિરૂપ ખારમું દ્વાર કહે છે. अहं जणणीओ तित्थयराणं तु हुँति सिद्धाओ । अ य सणकुमारे माहिदे अट्ठ बोद्धव्वा ॥ ३२५॥ नागेसुं उस पिया सेसाणं सत्त हुंति ईसाणे | अ य सणकुमारे माहिदे अट्ठ बोद्धव्वा ॥ ३२६॥ ઋષભદેવથી ચંદ્રપ્રભ સુધીના આઠ તીર્થંકરની માતા સિદ્ધ થઈ. સુવિધિનાથથી શાન્તિનાથ સુધીના આઠ તીર્થંકરની માતાએ ત્રીજા સનતકુમાર દેવલાકમાં ગઈ. કુંથુનાથથી મહાવીરસ્વામી સુધીની આઠ માતાએ માહેન્દ્રદેવલાકમાં ગઈ જાણવી. ઋષભદેવના પિતા નાભિરાજા ભવનપતિની બીજી નિકાય નાગકુમારમાં ગયા. ખાકીના અજિતનાથથી ચંદ્રપ્રભ સુધીના સાત જિનેશ્વરના પિતા બીજા ઈશાન દેવલાકમાં ઉત્પન્ન થયા સુવિધિનાથથી શાન્તિનાથ સુધીના જિનેશ્વરના પિતા ત્રીજા સનત્કુમાર દેવલાકમાં ગયા અને કુંથુનાથથી મહાવીરસ્વામી સુધી આઠ જિનેશ્વરના પિતા ચાથા માહેન્દ્ર દેવલાકમાં ગયા. સિદ્ધાંતકારા બીજા અજિતનાથના પિતા મેાક્ષમાં ગયા છે, એમ કહે છે. અનુયાગદ્વારમાં પણ એ પ્રમાણે કહ્યું છે તથા શ્રી હેમચ'દ્રસૂરિ મ. સા. એ પણ યાગશાસ્ત્ર તથા ત્રિષષ્ઠિ-ચરિત્રમાં પણ કહ્યું છે. બાહુબલી, સૂયશા, સામયશા વગેરે અનેક રાજાઓમાંથી કેટલાક મેાક્ષમાં ગયા અને કેટલાક દેવલાકમાં ગયા. જિતશત્રુ રાજા મેાક્ષમાં ગયા. સુમિત્રરાજા દેવલાકમાં ગયા. ( ૩૨૫–૩૨૬ ) Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩. વિચરતા તીર્થ કરે ગાથાના પૂર્વાર્ધ વડે વિહરમાન તીર્થકરોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સંખ્યારૂપ તેરમું દ્વાર અને ઉત્તરાર્ધ વડે જન્મ સમયની ઉત્કૃષ્ટ-જઘન્ય સંખ્યારૂપ ચૌદમું દ્વાર કહે છે. सत्तरिसयमुक्कोसं जहन्न वीसा य दस य विहरति । ઉત્કૃષ્ટથી એકસે સીત્તર અને જઘન્યથી વીસ અથવા દશ તીર્થકરો વિચરતા હોય છે. અઢીદ્વિપમાં એકી સાથે ઉત્કૃષ્ટથી એક સીત્તેર તીર્થકરે વિચરતા હોય છે. તે આ પ્રમાણે. પાંચ ભારતમાં એક એક તીર્થકર હોવાથી પાંચ, પાંચ ઐરવતમાં પણ એક એક હોવાથી પાંચ અને પાંચ મહાવિદેહમાં દરેક વિદેહને બત્રીસ બત્રીસ વિજય છે. દરેક વિજયમાં એક એક તીર્થકર હોય, તે પાંચ મહાવિદેહની ૧૬૦ વિજેમાં એક સાઈઠ તીર્થકર થાય એટલે પાંચ ભરતના ૫ તીર્થકર, પાંચ ઐરાવતના પ તીર્થકર અને પાંચ મહાવિદેહના ૧૬૦ તીર્થકર કુલ ઉત્કૃષ્ટથી ૧૭૦ તીર્થક થાય. જઘન્યથી વીસ તીર્થકરે એકી સાથે વિચરતા હોય છે, તે આ પ્રમાણે. જંબુદ્વીપની પૂર્વે મહાવિદેહમાં સીતા મહાનદી વડે ઉત્તર અને દક્ષિણ એમ પૂર્વ વિદેહના બે ભાગ કરાયા છે. ઉત્તરપૂર્વ વિદેહમાં એક તીર્થકર અને દક્ષિણપૂર્વ વિદેહમાં એક તીર્થકર. એ પ્રમાણે પશ્ચિમ મહાવિદેહના પણ સતેદી મહાનદીએ ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ કર્યા છે. તેમાં પણ ઉત્તરમાં એક અને દક્ષિણમાં એક, એમ જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રના ચાર તીર્થકર થયા. એ પ્રમાણે બીજા બે દ્વીપ સંબંધી ચાર મહાવિદેહના ચાર ચાર તીર્થકરે ગણતા. પાંચ મહાવિદેહના વીસ તીર્થકરે થાય છે. ભરત, ઐરવત ક્ષેત્રમાં સુસમા વગેરે કાળમાં તીર્થકરોનો અભાવ હોય છે. અન્ય આચાર્યો જઘન્ય દશ તીર્થકરે વિચરતા માને છે. પાંચ વિદેહ પૂર્વપશ્ચિમ વિભાગના એક એક તીર્થકર ગણુતા દશ તીર્થકર થાય છે. ૧૪. જન્મકલ આશ્રચિ તીર્થકરોની સંખ્યા जम्मं पइ उकोसं वीसं दस हुँति उ जहन्ना ॥३२७॥ જમાશ્રય ઉત્કૃષ્ટ વીસ અને જઘન્યથી દશ તીર્થકરો હોય છે. જન્માશ્રયી ઉત્કૃષ્ટથી એકી સાથે વિચરતા વીસ જિનેશ્વરની જેમ વીશ તીર્થકરો હોય છે. કેમકે બધા તીર્થકરોનો અર્ધરાત્રીએ જ જન્મ હોય છે. તેથી મહાવિદેહમાં તીર્થકરના જન્મ સમયે ભરત, ઐરાવતક્ષેત્રમાં દિવસ હોવાથી ત્યાં તીર્થકરને જન્મ હોતો નથી. માટે ઉત્કૃષ્ટથી વીસ તીર્થકરનો જ જન્મ હોય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પ્રવચનસારોદ્ધાર પ્રશ્ન મહાવિદેહક્ષેત્રની વિજેમાં ચારથી અધિક તીર્થકરના જન્મનો સંભવ હેવા છતાં ઉત્કૃષ્ટથી વીસ જ કેમ કહે છે? ઉત્તર –મેરૂ પર્વતના પાંડુકવનમાં ચૂલિકાની પૂર્વ વગેરે ચારે દિશામાં ચાર જન જાડી અને પાંચસે યેાજન લાંબી, વચ્ચે અઢીસે જન પહોળી, અર્ધ ચંદ્રાકાર શ્વેત સુવર્ણમય, ચાર અભિષેક શિલાઓ છે. ચૂલિકાના પૂર્વ દિશામાં રહેલા પાંડુકંબલા શિલાપર તીર્થકરના અભિષેક માટે એક ઉત્તરમાં અને એક દક્ષિણમાં બે સિંહાસને છે. તેમાં સીતા મહાનદીની ઉત્તરમાં રહેલ કચ્છ વગેરે વિજયે માં જે તીર્થકર જન્મે, તેમને ઉત્તર દિશાના સિંહાસન પર ઈન્દ્રો અભિષેક કરે. સીતા મહાનદીના દક્ષિણ ભાગમાં રહેલ મંગલાવતી વગેરે વિજયમાં ઉત્પન્ન થયેલા તીર્થકરોને દક્ષિણ દિશાના સિંહાસન પર ઈન્દ્રો અભિષેક કરે છે. ચૂલિકાના પશ્ચિમ દિશામાં રક્ત-કંબલા નામની શિલાપર એક ઉત્તરમાં અને એક દક્ષિણમાં બે સિંહાસને છે. તેની ઉપર સીતાદા મહાનદીની ઉત્તરમાં રહેલા ગંધિલાવતી વગેરે વિજમાં જે તીર્થકર ઉત્પન્ન થાય, તેને ઉત્તર દિશાના સિંહાસન પર ઈન્દ્રો અભિષેક કરે છે. જે તીર્થકરો સદા મહાનદીની દક્ષિણ બાજુએ પવા વગેરે વિજેમાં ઉત્પન્ન થાય, તેને દક્ષિણ દિશાના સિંહાસન પર દેવેન્દ્રો અભિષેક કરે છે. ચૂલિકાની દક્ષિણ દિશામાં રહેલ અતિપાંડુકંબલા નામની શિલા પર ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ તીર્થકરને અભિષેક થાય છે અને ઉત્તર દિશામાં રહેલ અતિરક્તકંબલા નામની શિલા પર ઐરાવત ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ તીર્થકરોને અભિષેક થાય છે. દરેક સિંહાસને સર્વ રત્નમય અને પાંચસો ધનુષ્ય લાંબા, પહેળા અને અઢીસે ધનુષ્ય જાડા છે. તેથી આ અભિષેક સિહાસને વધુ ન હોવાથી દરેક વિદેહમાં ચારથી અધિક તીર્થકરને એકી સાથે જન્મને અભાવ છે. જઘન્યથી એકી સાથે દશ તીર્થકરે ઉત્પન્ન થાય છે. પાંચ ભારતમાં પાંચ અને પાંચ ઐરવતમાં પાંચ. એમ દશ તીર્થકરોને જન્મ હોય છે. ભરત, ઐરાવતના જિનેના જન્મ વખતે મહાવિદેહક્ષેત્રમાં દિવસ હોવાથી અધિક ઉત્પત્તિનો અભાવ છે. (૩૨૭) Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ઋષભદેવ વિગેરે દરેક તીર્થકરોના ગણધરોની સંખ્યા चुलसीइ १ पंचनवई २ बिउत्तरं ३ सोलसोत्तरं ४ च सयं ५ । सत्तुत्तर ६ पणनउई ७ तेणउई ८ अट्ठसीई य ९ ॥३२८॥ एकासीई १० छावत्तरी ११ य छावट्टि १२ सत्तवन्ना १३ य । पन्ना १४ तेयालीसा १५ छत्तीसा १६ चे पणतीसा १७ ॥३२९॥ तेत्तीस १८ अट्ठवीसा १९ अट्ठारस २० चेव तह य सत्तरस २१ । एक्कारस २२ दस २३ एक्कारसेव २४ इय गणहरपमाणं ॥३३०॥ १. मादिनाथ भगवानना यार्याशी. (८४), २. अजितनाथन। ५ या (८५), 3. समनाथना मेसे मे (१०२), ४. मलिन नस्वाभिना मे४से से (११९), ५. सुमतिनाथना मेसो (१००) ६. ५प्रभुना मेसे। सात(१.०७), ७. सुपाश्वनाथन या (८५), ८. यद्रप्रसना त्र (43), ६. सुविधिनायना अट्टयासी (८८), १०. शीतलनाथना मेयासी (८१), ११. श्रेयांसनाथना छ।त्ते२ (७६), १२. वासुपूज्यस्वामिना छास8 (६६), १३. विमलनाथना सत्तावन (५७), १४. मन तनाथन। ५२यास (५०), १५. धनायना तेत्तालीस (४३), १६. शान्तिनाथना छत्रीस (३९), १७. थुनाथना पत्रीस (३५), १८. अनायना तेत्रीस (33), १६. मल्सिनाथना अट्ठावीश (२८), २०. भुनिसुव्रतस्वामिना અઢાર (૧૮), ૨૧. નમિનાથના સત્તર (૧૭), ૨૨. અરિષ્ટનેમિના અગ્યાર છે પણ કેટલાક અઢાર માને છે. ૨૩. પાર્શ્વનાથના દશ (૧૦) અને ૨૪ મહાવીરસ્વામિના અગ્યાર (૧૧) ગણુધરે છે. આ ઋષભદેવ વગેરે ચોવીશ તીર્થકરોના મૂળસૂત્રકાર ગણધરનું प्रमाण छ. (3२८-३२८) ૧૬. સાધુઓની સંખ્યા चुलसीइ सहस्सा १ एगलक्ख २ दो ३ तिनि ४ तिनि लक्खा य । वीसहिया ५ तीसहिया ६ तिनि य ७ अड्ढाइय ८ दु ९ एकं १० ॥३३॥ चउरासीइ सहस्सा ११ बिसत्तरी १२ अट्ठसहि १३ छावट्ठी १४ । चउसट्ठी १५ बासही १६ सट्ठी १७ पन्नास १८ चालीसा १९ ॥३३२॥ तीसा २० वीसा २१ अट्ठारसेव २२ सोलस २३ य चउद्दस सहस्सा २४ । एयं साहुपमाणं चउवीसाए जिणवराणं ॥३३३॥ अट्ठावीसं लक्खा अडयालीसं च तह सहस्साई । सव्वेसिपि जिणाणं जईण माणं विणिद्दिढं ॥३३४॥ Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારાદ્ધાર ૧. પહેલા જિનના ચાર્યાશી હજાર (૮૪,૦૦૦), ૨. ખીજા જિનના એક લાખ. (૧,૦૦,૦૦૦), ૩. ત્રીજા જિનના બે લાખ (૨,૦૦,૦૦૦), ૪. ચેાથા જિનના ત્રણ લાખ (૩,૦૦,૦૦૦), ૫. પાંચમા જિનના ત્રણ લાખ વીસહજાર (૩,૨૦,૦૦૦), ૬. છઠ્ઠા જિનના ત્રણલાખ । ત્રીશ હજાર (૩,૩૦,૦૦૦), ૭. સાતમા જિનના ત્રણ લાખ (૩,૦૦૦,૦૦), ૮. આઠમા જિનના બે લાખ પચાસ હજાર (૨,૫૦,૦૦૦), ૯. નવમા જિનના બે લાખ (૨,૦૦,૦૦૦), ૧૦. દશમા જિનના એક લાખ (૧,૦૦,૦૦૦) ૧૧. અગ્યારમા જિનના ચાર્યાસી હજાર (૮૪,૦૦૦), ૧૨. મારમા જિનના મહાત્તેર હજાર (૭૨,૦૦૦), ૧૩. તેરમા જિનના અડસઠં હજાર (૬૮,૦૦૦) ૧૪. ચૈાદમા જિનના છાસઠ હજાર (૬૬,૦૦૦) ૧૫. પંદરમા જિનના ચાસઠ હજાર (૬૪,૦૦૦), ૧૬. સેાળમા જિનના ખાસઠ હજાર (૬૨,૦૦૦), ૧૭. સત્તરમા જિનના સાંઈઠ હજાર (૬૦,૦૦૦), ૧૮. અઢારમા જિનના પચાસ હજાર (પ૦,૦૦૦), ૧૯. ઓગણીસમા જિનના ચાલીશ હજાર (૪૦,૦૦૦), ૨૦. વીસમા જિનના ત્રીશ હજાર (૩૦,૦૦૦), ૨૧. એકવીસમા જિનના વીશ હજાર (૨૦,૦૦૦), ૨૨. બાવીસમા જિનના અઢાર હજાર (૧૮,૦૦૦), ૨૩. ત્રેવીશમા જિનના સાળ હજાર (૧૬,૦૦૦), ૨૪. ચાવીસમા જિનના ચાદ હજાર (૧૪,૦૦૦) સાધુ હતા. બધા જિનેશ્વરાના સાધુઓની સંખ્યા અઠ્ઠાવીશ લાખ અડતાલીશ હજાર છે, આ સંખ્યા તીથ કરાએ પેાતાના હસ્તે દિક્ષિત કર્યા હતા તે સાધુઓની છે. પણ ગણધર વગેરેએ દિક્ષિત કરેલા સાધુએની સંખ્યા તા ઘણી મેાટી છે. (૩૩૧-૩૩૪) ૧૬૬ ' ૧૭. સાધ્વીઓની સખ્યા तिन्नि य १ तिन्नि य २ तिन्नि य ३ छ४ पंच ५ चउरो ६ चउ ७ तिगे ८ के ९ का १० | लक्खा उस मोत्तं तदुवरि सहसाणिमा संखा ||३३५ || तीसा २ छत्तीसा ३ तीस ४ तीस ५ वीसा ६ य तीस ७ असीई ८ य । वीसा ९ दसमजिणिदे लक्खोवरि अजिया छकं ||३३६|| लक्खो तिन्नि सहस्सा ११ लक्खो १२ लक्खो य अट्ठसयअहिओ १३ । बासट्ठी १४ पुण बासट्ठी १५ सहस्स अहिया चउसएहि ||३३७|| छसाहिय इगसट्ठी १६ सट्ठी छसयाई १७ सट्ठी १८ पणपन्ना १९ । पन्ने २० गचत्त २१ चत्ता २२ अडतिस २३ छत्तीस सहसा य २४ ॥३३८|| चोमालीसं लक्खा छायालसहस्स चउसयसमग्गा । अज्जाछक एसो अज्जाणं संगहो सच्चो ।। ३३९॥ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮. વૈક્રિયલબ્ધિધારી મુનિએની સંખ્યા : ૧૬૭ ત્રણ, ત્રણ, ત્રણ, છ, પાંચ, ચાર, ચાર, ત્રણ, એક, એક, આ બધી લાખની સખ્યા છે. તેમાં ઋષભદેવને ત્રણ લાખ, સાધ્વી છે. તે પછી અજિતનાથ વગેરેને ક્રમપૂર્વક આગળની ગાથામાં કહેલ હજાર ચડાવવા તે આ પ્રમાણે, ૨. ત્રીસ હજાર, ૩. છત્રીસ હજાર, ૪. ત્રીસ હજાર, ૫. ત્રીસ હજાર, ૬. વીસ હજાર, ૭. ત્રીસ હજાર, ૮. એંસી હજાર, ૯. વીસ હજાર, ૧૦. એક લાખ છ હજાર. ૧. ઋષભદેવને ત્રણ લાખ (૩,૦૦,૦૦૦), ૨. અજિતનાથને ત્રણ લાખ ત્રીસ હજાર (૩,૩૦,૦૦૦), ૩. સંભવનાથને ત્રણ લાખ છત્રીશ હજાર (૩,૩૬,૦૦૦) ૪. અભિનદનસ્વામીને છલાખ ત્રીશહજાર (૬,૩૦,૦૦૦) પ. સુમતિનાથને પાંચલાખ ત્રીશ હજાર (૫,૩૦, ૦૦૦) ૬. પદ્મપ્રભુને ચારલાખ વીશહજાર (૪,૨૦,૦૦૦) ૭. સુપાર્શ્વનાથને ચાર લાખ ત્રીશ -હજાર (૪,૩૦,૦૦૦)૮. ચ‘દ્રપ્રભને ત્રણલાખ એશી હજાર (૩,૮૦,૦૦૦), ૯. સુવિધિનાથને એકલાખ વીશ હજાર (૧,૨૦,૦૦૦) ૧૦. શીતલનાથને એકલાખ છે હજાર(૧,૦૬૦૦૦) ૧૧. શ્રેયાંસનાથને એકલાખ ત્રણ હજાર (૧,૦૩,૦૦૦), ૧૨. વાસુપૂજયસ્વામિને એક લાખ (૧૦, ૦૦૦૦),૧૩, વિમલનાથને એકલાખ આઠસેા (૧,૦૦૮,૦૦),૧૪. અનંતનાથને ખાસઠ હજાર (૬૨,૦૦૦) ૧૫. ધનાથને ખાસઠ હજાર ચારસા (૬૨,૪૦૦), ૧૬. શાન્તિનાથને એકસઠે હજાર છસા (૬૧,૬,૦૦), ૧૭. કુંથુનાથને સાઈઠ હજાર છસેા (૬૦,૬૦૦), ૧૮. અરનાથને સાઈઠ હજાર (૬૦,૦૦૦), ૧૯. મલ્લિનાથને 'ચાવનહજાર (૫૫૦૦૦), ૨૦. મુનિસુવ્રતસ્વામિને પચાસ હજાર (૫૦,૦૦૦), ૨૧. નમિનાથને એક્તાલીસ હજાર (૪૧,૦૦૦), ૨૨. તેમનાથને ચાલીશ હજાર (૪૦,૦૦૦), ૨૩. પાર્શ્વનાથને આડત્રીશ હજાર (૩૮,૦૦૦), ૨૪. મહાવીરસ્વામિને છત્રીશ હજાર સાધ્વી હતા. ઉપર કહેલ સાધ્વી સ`ખ્યાના સરવાળા (૪૪,૪૬,૪૦૦) ચુમાલીસ લાખ છેતાલીસહજાર ચારસા છે. (૩૩૫-૩૩૯) ૧૮. વૈક્રિયલબ્ધિધારી મુનિએની સખ્યા उव्वलीण वीससहस्सा सयच्छगन्भहिया १ । वीससहस्सा चउसय २ इगुणीससहस्स अट्ठसया ३ ॥ ३४० ॥ अगुणीससहस्स ४ अट्ठार चउसया ५ सोलसहस्स अट्ठसय ६ । सतिसय पनरस ७ चउदस ८ तेरस ९ बारस सहस दसमे ९० ॥३४१|| एक्कारस ११ दस १२ नव १३ अट्ठ १४ सत्त १५ छसहस्स १६ एगवन्नसया १७ । सतसहस्स सतिसया १८ दोन सहस्सा नव साई १९ ॥ ३४२ ॥ दुनि सहस्सा २० पंचसय सहस्स २१ पन्नरससयाई नेर्मिमि २२ । एक्कास सय पासे २३ सयाई सत्तेचे वीरजिणे २४ ॥ ३४३ ॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પ્રવચનસારોદ્ધાર જુદા જુદા પ્રકારના વૈક્રિય રૂપે કરવાની શક્તિવાળા વૈક્રિય લબ્ધિવંત મુનિઓ (૧) પ્રથમ જિનના ૨૦,૬૦૦, (૨) અજિતનાથના ૨૦,૪૦૦, (૩) સંભવનાથના ૧૯,૮૦૦,(૪) અભિનંદન સ્વામિના ૧૯૦૦૦, (૫) સુમતિનાથના ૧૮,૪૦૦, (૬) પદ્મપ્રભુના ૧૬,૮૦૦, (૭) સુપાર્શ્વનાથના ૧૫,૩૦૦, લેક–પ્રકાશમાં ૧૫૦૩૦ કહ્યા છે. (૮) ચંદ્રપ્રભના ૧૪,૦૦૦, (૯) સુવિધિનાથના ૧૩૦૦૦, (૧૦) શીતલનાથના ૧૨૦૦૦, (૧૧) શ્રેયાસનાથના ૧૧,૦૦૦, (૧૨) વાસુપૂજ્ય સ્વામિના ૧૦,૦૦૦ (૧૩) વિમલનાથના ૯,૦૦૦ (૧૪) અનંતનાથના ૮,૦૦૦, (૧૫) ઘર્મનાથના ૭,૦૦૦ (૧૬) શાન્તિનાથના ૬,૦૦૦, (૧૭) કુંથુનાથના પ૧,૦૦, (૧૮) અરનારના ૭૩૦૦ (૧૯) મલ્લિનાથના ૨૯૦૦ (૨૦) મુનિસુવ્રતસ્વામિના ૨૦૦૦, (૨૧) નમિનાથના ૫,૦૦૦, (૨૨) નેમનાથના ૧૫૦૦, (૨૩) પાર્શ્વનાથના ૧૧૦૦, (૨૪) મહાવીરસ્વામીના ૭૦૦-એ રીતે કુલ વૈક્રિયલબ્ધિવંત મુનિઓની સંખ્યા, બે લાખ પીસ્તાલીસ હજાર બસ આઠ હતી. (૩૪૦-૩૪૩) ૧૯. વાદિ મુનિઓની સંખ્યા सड्ढछसया दुवालस सहस्स १ बारस य चउसयब्भहिया २। बारे ३ कारस सहसा ४ दससहसा छसयपन्नासा ५ ॥३४४॥ छन्नउई ६ चुलसीई ७ छहत्तरी ८ सट्टि ९ अट्ठवन्ना य १० । पन्नासाइ सयाणं ११ सयसीयालाऽहव बयाला १२॥ ३४५ ॥ बत्तीसा १३ बत्तीसा १४ अट्ठावीसा १५ सयाण चउव्वीसा । १६ बि सहस्स १७ सोलससया १८ चउदस १९ बारस २०दससयाई २१ ॥३४६॥ अट्ठसया २२ छच्च सया २३ चत्तारि तयाई २४ हुंति वीरम्मि । वाइमुणीण पमाणं चउवीसाए जिणवराण ॥३४७।। (૧) પ્રથમ જિનના વાદિ મુનિએ ૧૨,૬૫૦, (૨) અજિતનાથના ૧૨,૪૦૦, (૩) સંભવનાથના ૧૨,૦૦૦, (૪) અભિનંદન સ્વામીના ૧૧,૦૦૦, (૫) સુમતિનાથના ૧૦,૬૫૦, (૬) પદ્મપ્રભના ૯,૬૦૦, (૭) સુપાર્શ્વનાથના ૮,૪૦૦, સમવાયાંગમાં ૮,૬૦૦ (૮) ચંદ્રપ્રભના ૭,૬૦૦, (૯) સુવિધિનાથના ૬,૦૦૦, (૧૦) શીતલનાથના ૫,૮૦૦, (૧૧) શ્રેયાંસનાથના ૫૦૦૦, (૧૨) વાસુપૂજ્યના ૪,૭૦૦ મતાંતરે ૪,૨૦૦, (૧૩) વિમલનાથના ૩,૨૦૦, લોકપ્રકાશમાં ૩,૬૦૦, (૧૪) અનંતનાથના ૩,૨૦૦, (૧૫) ધર્મનાથના ૨,૮૦૦, (૧૬) શાંતિનાથના ૨,૪૦૦, (૧૭)કુંથુનાથના ૨૦૦૦, (૧૮)અરનાથના ૧૬૦૦,(૧૯)મલ્લિનાથના ૧,૪૦૦, (૨૦) મુનિસુવ્રતસ્વામીના ૧૨૦૦, (૨૧) નમિનાથના ૧,૦૦૦, (૨૨) નેમનાથના ૮૦૦, (૨૩) પાર્શ્વનાથના ૬૦૦, (૨૪) મહાવીર સ્વામીના ૪૦૦, આ મુનિઓ વાદ યુદ્ધમાં દેવ-દાનથી પણ અપરાજિત હોય છે, તે ચોવીસે જિનના સર્વ વાદી મુનિઓની સંખ્યા એક લાખ છવ્વીસ હજાર બસો થાય છે. (૩૪૪-૩૪૭) Page #188 -------------------------------------------------------------------------- ________________ ૨૦. અવધિજ્ઞાનિમુનિઓની સંખ્યા ओहीनाणिमुणिणं नउई १ चउनवइ २ छण्णवइसयाणि ३ । अट्ठानवइसयाई ४ एकारस ५ दस ६ नवसहस्सा ७ ॥३४॥ असीई ८ चुलसी ९ बहत्तरी १० सट्ठी ११ चउप्पण १२ अट्ठचत्ताला १३ । तेयाला १४ छत्तीसा १५ तीसा १६ पणवीस १७ छव्वीसा १८ ॥३४९॥ बावीसा १९ अट्ठारस २० सोलस २१ पनरस २२ चउदस सयाणि २३ । तेरस २४ साहूण सयाई ओग्निाणीण वीरस्स ॥३५०॥ १. ऋषमना ८,०००, २. मतिनाथना ८,४००, 3. समवनाथना ८,६००, ४. मलिन नस्वाभाना ६,८००, ५. सुमतिनाथना ११,०००, ६. प्रमप्रभुना १०,०००, ७. सुपाश्वनाथना ८,०००, ८. य द्रशमना ८,०००, ८. सुविधिनाथना ८,४००, १० शीतनाथना ७,२००, ११. श्रेयांसनाथना ६,०००, १२. वासुपूज्यस्वाभाना ५,४००, १3. विभानाथना ४,८००, १४. २मन तनाथन। ४,३००, १५. धर्मनाथना 3,६००, १६.न्तिनाथना 3०००, १७. थुनाथना २,५००, १८. १२नाथन। २,६००, १८. मल्सिनाथना २,२००, २०. मुनिसुव्रतस्वाभाना १,८००, २१. नभिनायना १,६००, २२. नेमनाथना १,५००, २3. पाश्वनाथना १,४००, २४ प भानस्वाभान। १,३००, -मेम यावीसे तीथ ४२शन। सधिज्ञानि मुनिशाना 1,33,४०० स२वाये। थाय छे. (३४८-३५०) ૨૧. કેવળજ્ઞાનીમુનિઓની સંખ્યા वीससहस्सा उसहे १ वीसं बावीस अहव अजियस्स २ । पन्नरस ३ चउदस ४ तेरस ५ बारस ६ एकारस ७ दसेव ८ ॥३५१॥ अट्ठम ९ सत्तेव य १० छस्सड्ढा ११ छच्च १२ पंच सड्ढा य १३ । पंचेव १४ अद्धपंचम १५ चउसहस्सा तिन्नि य सया य १६ ॥३५२॥ बत्तीससया अहवा बावीस सया व हुंति कुंथुस्स १७ । अट्ठावीस १८ बावीस १९ तहय अट्ठारस सयाई २० ॥३५३॥ सोलस २१ पनरस २२ दससय २३ सत्तेव सया हवंति वीरस्स २४ । एयं केवलिमाण मणपज्जविमाणमिहिं तु ॥३५४॥ १. *षम भगवानना २०,००० (वीश २) २. मलितनाथन। २०,००० (वी. ६०१२) मतांतरे २२,००० (मावी M२), 3. समनाथना १५,००० (४२ २२ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રવચનસારાદ્વાર હજાર) ૪. અભિન’દનસ્વામીના ૧૪,૦૦૦ (ચૌદ હજાર), ૫. સુમતિનાથના ૧૩,૦૦૦ (તેર હજાર) ૬. પ્રદ્મપ્રભુના ૧૨,૦૦૦ (બાર હજાર), ૭. સુપાર્શ્વનાથના ૧૧,૦૦૦ (અગીયાર હજાર) ૮. ચંદ્રપ્રભુના ૧૦,૦૦૦ (દશ હજાર) ૯. સુવિધિનાથના ૭,૫૦૦ (સાતહજાર પાંચસા), ૧૦. શીતલનાથના ૭,૦૦૦ (સાતહજાર) ૧૧ શ્રેયાંસનાથના ૬,૫૦૦ (છ હજાર પાંચસેા), ૧૨. વાસુપૂજ્યના ૬,૦૦૦ (છ હજાર), ૧૩. વિમલનાથના ૫,૫૦૦(પાંચ હજાર પાંચસા), ૧૪. અનંતનાથના ૫,૦૦૦ (પાંચ હજાર), ૧૫ ધમનાથના ૪૫૦૦ (ચાર હજાર પાંચસા),૧૬. શાન્તિનાથના ૪,૩૦૦,(ચારહજારત્રણસા),૧૭.કુંથુનાથના ૩,૨૦૦ (ત્રણ હજાર ખસેા) મતાંતરે ૨,૨૦૦ (બે હજાર ખસેા), સમવાયાંગ સૂત્રાનુસારે ૩,૨૩૨ (ત્રણ હજાર ખસેા ખત્રીશ), ૧૮ અરનાથના ૨,૮૦૦ (બે હજાર આઠસા), ૧૯. મદ્ઘિનાથના ૨,૨૦૦ (બે હજાર ખસ્સા), ૨૦, મુનિસુવ્રતસ્વામીના ૧,૮૦૦ (એક હજાર આઠસા), ૨૧.નમિનાથના ૧,૬૦૦ (એક હજાર છસા), ૨૨. નેમનાથના ૧,૫૦૦ (એક હજાર પાંચસો) ૨૩. પાર્શ્વનાથના ૧૦૦૦ (એક હજાર), ૨૪. મહાવીરસ્વામિના ૭૦૦ (સાત સે) ઉપરોક્ત સ તીર્થંકરાના કેવલિ મુનિએની કુલ સ`ખ્યા ૧,૭૬,૧૦૦ કહી છે.(૩૫૧-૩૫૪) ૨૨. મનઃ૫ વજ્ઞાનિમુનિએની સંખ્યા चारससहस्स तिन्हं सय सड्ढा सत्त १ पंच य २ दिवढं ३ । एगदस सडूढछस्सय ४ दससहसा चउसया सड्ढा ५ ॥ ३५५॥ दस सहसा तिणि सया ६ नव दिवडूढसया य ७ अट्ठ सहसा य ८ । पंचसय सत्तसहसा ९ सुविद्दिजिणे सीयले १० चेव ॥ ३५६ ॥ छसहस्स दोहमित्तो ११ - १२ पंच सहस्साई पंच य सयाई १३ । पंच सहस्सा चउरो १४ सहस्स सयपंचअब्भहिया १५ || ३५७ | चउरो सहस्स तिन्निय १६ तिण्णेव सया हवंति चालीसा १७ । सहसदुगं पंचसया इगवन्ना अरजिदिस्स १८ ॥ ३५८ ॥ सत्तरससया सपन्ना १९ पंचदससया य २० बारसय सड्ढा २१ । सहसो २२ सय अङ्कुम २३ पंचेव सया उ वीरस्स २४ || ३५९॥ ૧. ઋષભદેવ ભગવાનના ૧૨,૭૫૦, ૨. અજિતનાથના ૧૨,૫૦૦, ૩. સ`ભવનાથના ૧૨,૧૫૦, ૪. અભિનંદનસ્વામીના ૧૧,૬૫૦, ૫. સુમતિનાથના ૧૦,૪૫૦, ૬. પદ્મપ્રભુના ૧૦,૩૦૦, ૭. સુપાર્શ્વનાથના ૯,૧૫૦, ૮. ચંદ્રપ્રભુના ૮,૦૦૦, ૯. સુવિધિનાથના ૭,૫૦૦, ૧૦. શીતલનાથના ૭,૫૦૦, ૧૧. શ્રેયાંસનાથના ૬,૦૦૦, ૧ર. વાસુપૂજયસ્વામીના ૬,૦૦૦, ૧૩. વિમલનાથના ૫,૫૦૦, ૧૪. અનંતનાથના ૫,૦૦૦, ૧૫. ધનાથના Page #190 -------------------------------------------------------------------------- ________________ ૨૩. ચૌદપૂવ ધરમુનિઓની સખ્યા ૪,૫૦૦, ૧૬. શાન્તિનાથના ૪,૦૦૦, ૧૭. કુંથુનાથના ૩,૩૪૦, સમવાયાંગાનુસારે ૮,૧૦૦ ૧૮. અરનાથના ૨,૫૫૧, ૧૯. મલ્લિનાથના ૧,૭પ૦, સમવાયાંગાનુસારે ૫,૭૦૦, ૨૦. મુનિસુવ્રતસ્વામીના ૧,૫૦૦, ૨૧. નમિનાથના ૧,૨૬૦ મતાંતર ૧,૨૫૦, ૨૨. નેમનાથના ૧,૦૦૦, ૨૩. પાર્શ્વનાથના ૭૫૦, ૨૪. મહાવીરસ્વામીના ૫૦૦-આ ચાવીસ જિનના મનઃ પવજ્ઞાનીની કુલ સંખ્યા ૧,૪૫,૫૯૧. ( ૩૫૫-૩૫૯ ) ૨૩. ચૌદપૂવ ધરમુનિએની સખ્યા चउदसपुव्वि सहस्सा चउरो अद्धट्टमाणि य सयाणि १ । वीसहिय सततीसा २ इगवीस सया य पन्नास ३ ॥ ३६० ॥ पनरस चउवीस सया ५ तेवीस सया ६ य वीससय तीसा ७ । दो सहस ८ पनरस सया ९ सयचउदस १० तेरस साई ११ ।। ३६१ ॥ ૧૭૧ सय बारस १२ एक्कारस १३ दस १४ नव १५ अट्ठेव १६ छच्च सय सयरा १७ । दसहि छच्चेव सया १८ छच्चसया अट्ठसट्ठिहिया १९ ॥ ३६२ || सय पंच २० अद्धपंचम २१ चउरो २२ अट्ठ २३ तिनिय साई २४ । उस हाइजिणि दाणं चउदसपुव्वीण परिमाणं || ३६३॥ ૧. ઋષભદેવ ભગવાનના ૪,૭૫૦ (ચાર હજાર સાતસેા પચાસ), ૨. અજિતનાથના ૩,૭૨૦ (ત્રણ હજાર સાતસા વીશ), ૩. સંભવનાથના ૨,૧૫૦ (બે હજાર એકસા પચાસ), ૪. અભિનંદનસ્વામીના ૧,૫૦૦ (એક હજાર પાંચસા), ૫. સુમતિનાથના ૨,૪૦૦ (એ હજાર ચારસા), ૬. પદ્મપ્રભના ૨,૩૦૦ (બે હજાર ત્રણસા), ૭. સુપાર્શ્વનાથના ૨,૦૩૦ બે હજાર ત્રીસ, ૮. ચંદ્રપ્રભના ૨૦૦૦ (બે હજાર), ૯. સુવિધિનાથના ૧,૫૦૦, (એક હજાર પાંચસેા), ૧૦. શીતલનાથના ૧,૪૦૦ (એક હજાર ચારસા), ૧૧. શ્રેયાંસનાથના ૧,૩૦૦ (એક હજાર ત્રણસા), ૧૨. વાસુપૂજયસ્વામીના ૧,૨૦૦ (એક હજાર ખસેા), ૧૩.વિમલનાથના ૧,૧૦૦ (એક હજાર સા), ૧૪. અનંતનાથ ૧૦૦૦ (એક હજાર), ૧૫. ધર્મનાથના ૯૦૦ (નવસા), ૧૬. શાંતિનાથના ૮૦૦,(આઠસા) સમવાયાંગાનુસારે ૯,૩૦૦ (નવ હજાર ત્રણસા) ૧૭. કુંથુનાથના ૬૭૦ (છસેા સીત્તેર), ૧૮. અરનાથના ૬૧૦ (છસેા દસ), ૧૯. મલ્લિનાથના ૬૬૮ (ઇંસા અડસઠ), ૨૦. મુનિસુવ્રતસ્વામીના ૫૦૦ (પાંચસા), ૨૧. નિમનાથના ૪૫૦ (ચારસે પચાસ), ૨૨. તેમનાથના ૪૦૦ ચારસા ૨૩. પાર્શ્વનાથના ૩૫૦ (ત્રણસેા પચાસ) ૨૪. મહાવીરસ્વામીના ૩૦૦ (ત્રણસો) ઉપરાક્ત ઋષભદેવ વગેરે જિનેશ્વરાના ચૌઢપૂર્વી સુતિની કુલ સંખ્યા ૩૩,૯,૯૮ છે. (૩૬૦-૩૬૩) Page #191 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શ્રાવકની સંખ્યા पढमस्स तिनि लक्खा पंच सहस्सा दुलक्ख जा संती । लक्खोवरि अडनउई २ तेणउई ३ अट्ठसीई य ४ ॥३६४॥ एगसीई ५ छावत्तरि ६ सत्तावण्णा ७ य तह य पन्नासा ८ । गुणतीस ९ नवासीई १० अगुणासी ११ पनरस १२ अट्ठेव १३ ॥३६५॥ छचिय सहस्स १४ चउरो सहस्स १५ नउइ सहस्स संतिस्स १६ । तत्तो एगो लक्खो उपरि गुणसीय १७ चुलसी १८ य ॥३६६॥ तेयासी १९ बावत्तरि २० सत्तरि २१ इगुहत्तरी २२ य चउसठ्ठी २३ । एगुणसट्ठि सहस्सा २४ सावगमाणं जिणवराणं ॥३६७।। ૧. ઋષભદેવ પ્રભુનાં ૩,૦૫,૦૦૦ (ત્રણ લાખ પાંચ હજાર),૨. અજિતનાથના ર૯૮,૦૦૦ (બે લાખ અઠ્ઠાણું હજાર), ૩. સંભવનાથના ૨,૯૩,૦૦૦ (બે લાખ ત્રાણું હજાર),૪. અભિનંદન સ્વામીના ૨,૮૮,૦૦૦ (બે લાખ અયાસી હજાર) પ. સુમતિનાથના ૨,૮૧,૦૦૦ (બે લાખ એકયાસી હજાર), ૬. પદ્મપ્રભુના ૨,૭૬,૦૦૦ (બે લાખ છોત્તેર હજાર), ૭. સુપાર્શ્વનાથના ૨,૫૭,૦૦૦ (બે લાખ સત્તાવન હજાર), ૮, ચંદ્રપ્રભના ૨,૫૦,૦૦૦ (બે લાખ પચાસ હજાર) ૯. સુવિધિનાથના ૨,૨૯,૦૦૦ (બે લાખ ઓગણત્રીસ હજાર), ૧૦. શીતલનાથના ૨,૮૯,૦૦૦ (બે લાખ નેવયાસી હજાર), ૧૧. શ્રેયાંસનાથના ૨,૭૯,૦૦૦ (બે લાખ ગણું એંસી હજાર), ૧૨. વાસુપૂજ્ય સ્વામીના ૨,૧૫,૦૦૦ (બે લાખ પંદર હજાર). ૧૩, વિમલનાથના ૨૦,૮,૦૦૦ (બે લાખ આઠ હજાર), ૧૪. અનંતનાથના ૨,૦૬,૦૦૦ (બે લાખ છે હજાર), ૧૫ ધર્મનાથના ૨૦,૪,૦૦૦ (બે લાખ ચાર હજાર), સતિશતસ્થાન ગ્રંથાધારે ૨,૪૦,૦૦૦ (બે લાખ ચાલીસ હજાર) ૧૬. શાતિનાથના ૨,૯૦,૦૦૦ (બે લાખ નેવું હજાર), ૧૭. કુંથુનાથના ૧,૭૯,૦૦૦ (એક લાખ ઓગણએંસી હજાર), ૧૮. અરનાથના ૧,૮૪,૦૦૦ (એક લાખ ચોર્યાસી હજાર), ૧૯. મલ્લિનાથના ૧,૮૩,૦૦૦ (એક લાખ વ્યાસી હજાર) ૨૦. મુનિસુવ્રતસ્વામીના ૧,૭૨,૦૦૦ (એક લાખ બોંતેર હજાર), ૨૧. નમિનાથના ૧,૭૦,૦૦૦ (એક લાખ સીત્તેર હજાર) ૨૨. નેમનાથના ૧,૬૯,૦૦૦ (એક લાખ ઓગણસીત્તેર હજાર), ૨૩. પાર્શ્વનાથના ૧,૬૪,૦૦૦ (એક લાખ ચોસઠ હજાર), ૨૪. વર્ધમાનસ્વામીને ૧,૫૯,૦૦૦ (એક લાખ ઓગણસાઈઠ હજાર) શ્રાવકે હતા. વીસ જિનેશ્વરના કુલ શ્રાવકની સંખ્યા ૫૫,૪૮,૦૦૦ (૩૬૪-૩૬૭) Page #192 -------------------------------------------------------------------------- ________________ ૨૫. શ્રાવિકાની સંખ્યા पढमस्स पंच लक्खा चउपन्न सहस्म १ तयणु पण लक्खा । पणयालीससहस्सा २ छलक्ख छत्तीस सहसा य ३ ॥३६८॥ सत्तावीससहस्साहियलक्खा पंच ४ पंच लक्खा य । सोलससहस्सअहिया ५ पणलक्खा पंच उ सहस्सा ६ ॥३६९।। उवरि चउरो लक्खा धम्मो जा उवरि सहस तेणउई ७ । इगनउई ८ इगहत्तरि ९ अडवन्न १० ऽडयाल ११ छत्तीसा १२ ॥३७०॥ चउवीसा १३ चउदस १४ तेरसेव १५ तत्तो तिलक्ख जा वीरो । तदुवरि तिनवइ १६ इगासी १७ विसत्तरी १८ सयरि १९ पन्नासा २० ॥३७१॥ अडयाला २१ छत्तीसा २२ इगुचत्त २३ ऽट्ठारसेव य सहस्सा २४ । सड्ढीण माणमेयं चउवीसाए जिणवराणं ॥३७२॥ ૧. આદીશ્વર ભગવાનની ૫,૫૪,૦૦૦, (પાંચ લાખ ચેપન હજાર),૨. અજિતનાથની ૫,૪૫,૦૦૦ (પાંચ લાખ પીસ્તાલીસ હજાર), ૩. સંભવનાથની ૬,૩૬,૦૦૦ (છ લાખ છત્રીસ હજાર), ૪. અભિનંદન સ્વામિની ૫,૨૭,૦૦૦ (પાંચ લાખ સત્તાવીશ હજાર), પ. સુમતિનાથની ૫,૧૬,૦૦૦ (પાંચ લાખ સેળ હજાર), ૬. પદ્મપ્રભની પ,૦૫,૦૦૦ (પાંચ લાખ પાંચ હજાર). ૭. સુપાર્શ્વનાથની ૪,૯૩,૦૦૦ (ચાર લાખ ત્રાણું હજાર), ૮. ચંદ્રપ્રભની ૪,૯૧,૦૦૦ (ચાર લાખ એકાણું હજાર), ૯. સુવિધિનાથની ૪,૭૧,૦૦૦ (ચાર લાખ ઈ કેતેર હજાર), ૧૦. શીતલનાથની ૪,૫૮,૦૦૦ (ચાર લાખ અઠ્ઠાવન હજાર) ૧૧. શ્રેયાંસનાથની ૪,૪૮,૦૦૦ (ચાર લાખ અડતાળીસ હજાર), ૧૨. વાસુપૂજ્ય સ્વામિની ૪,૩૬,૦૦૦ (ચાર લાખ છત્રીસ હજાર) ૧૩. વિમલનાથની ૪,૨૪,૦૦૦ (ચાર લાખ વીશ હજાર) ૧૪. અનંતનાથની ૪,૧૪,૦૦૦ (ચાર લાખ ચૌદ હજાર) ૧૫. ધર્મનાથની ૪,૧૩,૦૦૦ (ચાર લાખ તેર હજાર), ૧૬. શાંતિનાથની ૩,૯૩,૦૦૦ (ત્રણ લાખ ત્રાણું હજાર), ૧૭. કુંથુનાથની ૩,૮૧,૦૦૦ (ત્રણ લાખ એકયાસી હજાર), ૧૮. અરનાથની ૩,૭૨,૦૦૦ (ત્રણ લાખ બેત્તેર હજાર), ૧૯. મલ્લિનાથની ૩,૭૦,૦૦૦ (ત્રણ લાખ સીત્તેર હજાર) ૨૦. મુનિસુવ્રતસ્વામિની ૩,૫૦,૦૦૦ (ત્રણ લાખ પચાસ હજાર), ૨૧. નમિનાથની ૩,૪૮,૦૦૦ (ત્રણ લાખ અડતાલીસ હજાર), ૨૨. નેમનાથની ૩,૩૬,૦૦૦ (ત્રણ લાખ છત્રીસ હજાર), ૨૩. પાર્શ્વનાથની ૩,૩૯,૦૦૦ (ત્રણ લાખ ઓગણચાલીસ હજાર), ૨૪. મહાવીરસ્વામિની ૩,૧૮,૦૦૦ (ત્રણ લાખ અઢાર હજાર) ચોવીસ તીર્થકરોની કુલ શ્રાવિકાઓ ૧,૦૫૩,૮૦૦૦ (૩૬૮-૩૭૨ ) Page #193 -------------------------------------------------------------------------- ________________ ૨૬. તી કરના ચક્ષા जक्खा गोमुह १ महजक्ख २ तिमुह ३ ईसर ४ तुंबुरू ५ कुसुमो ६ । मायँगो ७ विजया ८ जिय ९ बंभो १० मणुओ ११ य सुरकुमरो १२ || ३७३ || छम्मुह १३ पयाल १४ किन्नर १५ गरुडो १६ गंधव्व १७ तह य जक्खिदो १८ । कूबर १९ वरुणो २० भिउडी २१ गोमेहो २२ वामण २३ मयंगो २४ ॥ ३७४॥ ૧. ગામુખ, ૨. મહાયક્ષ, ૩ ત્રિમુખ, ૪. ઇશ્વર, ૫. તુંભરું, ૬. કુસુમ, ૭. માતંગ, ૮. વિજય, ૯. અજિત, ૧૦, બ્રહ્મ, ૧૧. મનુજ, ૧૨. સુરકુમાર, ૧૩. ષસુખ, ૧૪. પાતાલ, ૧૫. કિન્નર, ૧૬. ગરુડ, ૧૭. ગધવ, ૧૮. યક્ષેન્દ્ર, ૧૯. કુબર, ૨૦. વરૂણ, ૨૧. ભ્રૂકુટિ, ૨૨. ગામેધ ૨૩. વામન, ૨૪, માતંગ, તીર્થંકરાની ભક્તિમાં વિશેષ પરાયણ દેવા, તે યક્ષ કહેવાય. ૧. પ્રથમ જિનના ગામુખ નામે યક્ષ છે. તેને સુવર્ણ વણુ, હાથીનું વાહન અને ચાર ભુજા અને તેના જમણા એ હાથમાં વરદાનમુદ્રા તથા અક્ષમાલા છે અને ડાખા ખે હાથમાં ખીજેર્ (માતુલિંગ) તથા પાશ છે. ૨. અજિતનાથના મહાયક્ષ નામે ચક્ષ છે. તેને ચાર મુખ, શ્યામવર્ણ અને હાથીનુ વાહન અને આઠ હાથ છે. તેમાં જમણા ચાર હાથમાં વરદાનમુદ્રા, મુગર, અક્ષમાલા અને પાશ છે. ડાખા ચાર હાથમાં ખીજેરૂ, અભયમુદ્રા, અંકુશ અને શક્તિ છે. ૩. સંભવનાથના ત્રિમુખ નામે યક્ષ છે. તેને ત્રણ મુખ, ત્રણ નેત્ર, શ્યામ વર્ણ, મયૂર વાહન અને છ હાથ છે. તેમાં જમણા ત્રણ હાથમાં નાળિયા, ગદા, અભયમુદ્રા છે અને ડાખા ત્રણ હાથમાં માતુલિંગ, અક્ષમાલા, અને નાગ છે. ૪. અભિનંદનસ્વામીના ઈશ્વર નામે યક્ષ છે. તેના વણુ શ્યામ, હાથનુ વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં માતુલિંગ અને અક્ષમાલા છે તથા ડાખા બે હાથમાં નાળિયા અને અંકુશ છે. ૫. સુમિતનાથના તુંખરું નામે યક્ષ છે, તેના વણુ શ્વેત, ગરૂડવાહન અને ચાર હાથ, છે. જમણા એ હાથમાં વરદાન મુદ્રા અને શક્તિ છે. ડાબા એ હાથમાં ગદા અને નાગપાશ છે. ૬. પદ્મપ્રભસ્વામીને કુસુમ નામે યક્ષ છે. તેના વણુ નીલ, હરણનું વાહન અને ચાર હાથ છે. જમણા એ હાથમાં ફળ અને અભય મુદ્રા છે અને ડાબા એ હાથમાં નાળિયા અને અક્ષમાલા છે. ૭. સુપાર્શ્વ નાથનેા માતંગ નામે યક્ષ છે. તેના વર્ણ નીલ, હાથીનું વાહન, અને ચાર હાથ છે, જમણા એ હાથમાં બિલ્વ અને પાશ છે અને ડાબા એ હાથમાં નાળિયા અને અંકુશ છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૨૬. તીથ "કરના ચક્ષા ૧૭૫ ૮. ચંદ્રપ્રભના વિજય નામે યક્ષ છે. તેના વણુ નીલ છે, ત્રણ આંખ હંસનું વાહન અને એ હાથ છે, જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં સુગર છે. ૯. સુવિધિનાથને અજિત નામે યક્ષ છે. તેના વણુ શ્વેત છે, કાચખાનું વાહન અને ચાર હાથ, છે. જમણા બે હાથમાં માતુલિંગ, અક્ષમાલા છે અને ડાબા એ હાથમાં નાળિયા અને ભાલે છે. ૧૦. શીતલનાથના બ્રહ્મા નામે યક્ષ છે. તેને વર્ણ સફેદ, ચાર મુખ, ત્રણ આંખ, પદ્માસન અને આઠ હાથ છે. જમણા ચાર હાથમાં માતુલિંગ, પાશ, સુગર, અભયમુદ્રા છે, અને ડાબા ચાર હાથમાં નાળિયા, ગદા, અંકુશ, અક્ષમાલા છે. ૧૧. શ્રેયાંસનાથના મનુજ નામે યક્ષ છે. મતાંતરે ઈશ્વર નામ છે. તેના વ સફેદ, ત્રણ આંખ, બળદનું વાહન અને ચાર હાથ છે, જમણા બે હાથમાં ખીજારૂ અને ગદા છે અને ડાબા બે હાથમાં નેાળિયા અને અક્ષમાલા છે. ૧૨. વાસુપૂજ્યસ્વામિના સુરકુમાર નામે યક્ષ છે. તેના વણુ શ્વેત, હંસનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં ખીન્નેરૂ અને ખાણ છે. અને ડાબા એ હાથમાં નેાળિયા અને ધનુષ છે. ૧૩. વિમલનાથના મુખ નામે યક્ષ છે. તેના વણુ શ્વેત, મારનુ વાહન અને માર હાથ છે. જમણા છ હાથમાં ફળ, ચક્ર, ખાણુ, તલવાર, પાશ, અક્ષમાલા છે અને ડાબા છ હાથમાં નાળિયેા, ચક્ર, ધનુષ, ફૂલક, અંકુશ તથા અભયમુદ્રા છે. ૧૪. અન ́તનાથના પાતાલ નામે યક્ષ છે. તેને ત્રણ મુખ, લાલ વર્ગુ, મગરનુ વાહન અને છ હાથ છે. જમણા ત્રણ હાથમાં કમળ, તલવાર અને પાશ છે અને ડાબા ત્રણ હાથમાં નાળિયા, લક અને અક્ષમાલા છે. ૧૫. ધનાથને કિન્નર નામે યક્ષ છે. તેને ત્રણ મુખ, વ લાલ, કાચબાનું વાહન તથા છ હાથ છે. જમણા ત્રણ હાથમાં ખીજોરૂ, ગદા, અને અભયમુદ્રા છે. ડાબા ત્રણ હાથમાં નાળિયા, કમલ, અક્ષમાલા છે. ૧૬. શાંતિનાથના ગરૂડ નામે યક્ષ છે. તેને વરાહનું વાહન, મુખ વરાહ જેવું છે. વર્ણ શ્યામ છે તથા ચાર હાથ છે. જમણા બે હાથમાં ખીજોરૂ અને કમલ અને ડાબા એ હાથમાં નાળિયા, અક્ષમાલા છે. ૧૭. કુંથુનાથના ગાંધવ નામે યક્ષ છે. તેના વર્ણ શ્યામ છે. હંસનું વાહન તથા ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ છે. ડાખા બે હાથમાં માતુલિંગ અને અંકુશ છે. ૧૮. અરનાથના યક્ષેન્દ્ર નામે યક્ષ છે. શાંખનુ વાહન તથા ખાર હાથ છે. છે. તેને છ મુખ, ત્રણ આંખ અને વર્ણ શ્યામ જમણા છ હાથમાં મીોરૂ, ખાણુ, ખડૂગ, Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પ્રવચનસારાહાર મુદ્ગર, પાશ અને અભયમુદ્રા છે, અને ડાબા છ હાથમાં નાળિયેા ધનુષ, ચર્મ ફલક (ઢાલ), શૂલ, અંકુશ અને અક્ષમાલા છે. ૧૯. દ્ઘિનાથના કુબરનામા યક્ષ છે. તેને ચાર મુખ, ઇન્દ્રધનુષ્ય જેવા વણુ, હાથીનું વાહન અને આઠ હાથ છે. જમણા ચાર હાથમાં વરદાનમુદ્રા, પરશુ, શૂલ અને અભયમુદ્રા છે. તથા ડાબા ચાર હાથમાં ખીજેરૂ, શક્તિ, મુગર અને અક્ષમાલા છે. ખીજા ગ્રંથામાં કુખરની જગ્યાએ કુબેર કહ્યું છે. ૨૦. મુનિસુવ્રતસ્વામીના વરૂણ નામે યક્ષ છે. તેને ચાર મુખ, ત્રણ આંખ, વેત વણ અને વૃષભનું વાહન છે. માથા ઉપર જટાના મુગટ છે. તેને આઠ હાથ છે. જમણા ચાર હાથમાં ખીજોરૂ, ગઠ્ઠા, ખાણુ અને શક્તિ છે તથા ડાબા ચાર હાથમાં નાળિયા, કમલ, ધનુષ અને પરશુ છે. ૨૧. નિમનાથના કટ નામે યક્ષ છે. તેને ચાર મુખ, સુવર્ણ વણુ, ત્રણ આંખ અને બળદનુ વાહન છે. જમણા ચાર હાથમાં ખીજોરૂ, શક્તિ, સુગર અને અભયમુદ્રા છે. ડાબા ચાર હાથમાં નાળિયેા, પશુ, વજ, અને અક્ષમાલા છે. ૨૨. તેમનાથને ગોમેધ નામે યક્ષ છે. તેને ત્રણ મુખ, શ્યામ વર્ણ, પુરુષનું વાહન અને છ હાથ છે. જમણા ત્રણ હાથમાં માતુલિંગ, પરશુ અને ચક્ર છે તથા ડાબા ત્રણ હાથમાં નાળિયા, શૂલ અને શક્તિ છે. ૨૩. પાર્શ્વનાથને વામન નામે યક્ષ છે. મતાંતરે પાર્શ્વ નામે યક્ષ છે. તેને હાથીના જેવું મુખ, મસ્તક ઉપર સર્પની ણા, શ્યામ વર્ણ, કાચબાનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં ખીજોરૂ અને સર્પ છે તથા ડાબા બે હાથમાં નાળિયા અને ભુજંગ (સર્પ) છે. ૨૪. મહાવીરસ્વામીને માતંગ નામે યક્ષ છે. તેને શ્યામ વર્ણ, હાથીનું વાહન, અને એ હાથ છે. જમણા હાથમાં નાળિયેા અને ડાબા હાથમાં ખીજોરૂ છે. (૩૭૩–૩૭૪) ૨૭. યક્ષિણી देवीओ चक्केसरि १ अजिया २ दुरियारि ३ कालि ४ महकाली ५ । अच्चुय ६ संता ७ जाला ८ सुतारया ९ सोय १० सिखिच्छा ११ ।। ३७५ ॥ पवर १२ विजयं १३ कुसा १४ पण्णत्ती १५ निव्वाणि १६ अच्चुया १७ धरणी १८ । रोट्ट १९ छुत्त २० गंधारि २१ अब २२ पउमावई २३ सिद्धा २४ || ३७६॥ ૧. ચક્રેશ્વરી, ૨. અજિતા, ૩. દુરિતારિ, ૪. કાલિ, પ, મહાકાલિ, ૬. અચ્યુતા, ૭. શાંતા, ૮. જ્વાલા, ૯. સુતારા, ૧૦, અશેાકા, ૧૧. શ્રીવત્સા, ૧૨. પ્રવરા, ૧૩. વિજયા, ૧૪. અકુશા, ૧૫. પ્રજ્ઞપ્તિ, Page #196 -------------------------------------------------------------------------- ________________ ૨૭ યક્ષિણી ૧૭૭ ૧૬. નિર્વાણું, ૧૭. અય્યતા, ૧૮. ધરણી, ૧૯વૈરુટયા ૨૦. અ છુપ્તા, ૨૧. ગાંધારી, ૨૨, અંબા, ૨૩. પદ્માવતી, ૨૪. સિદ્ધાયિકા. ૧. ઋષભદેવની ચકકેશ્વરીદેવી મતાંતરે અપ્રતિચકા દેવી છે. તેને સુવર્ણ વર્ણ, ગરૂડનું વાહન અને આઠ હાથ છે. જમણું ચાર હાથમાં વરદાનમુદ્રા, બાણ, ચક અને પાશ છે તથા ડાબા ચાર હાથમાં ધનુષ, વા, ચક્ર અને અંકુશ છે. ૨. અજિતનાથની અજિતાદેવી અથવા અજિતબલા છે. તેને ગૌર વર્ણ, લેહાસન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ છે તથા ડાબા બે હાથમાં બીરૂ અને અંકુશ છે. ૩. સંભવનાથની દુરિતારિદેવી છે. તેને ગૌર વર્ણ, મેષનું વાહન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં વરદાનમુદ્રા અને અક્ષમાલા છે તથા ડાબા બે હાથમાં ફલ અને અભયમુદ્રા છે. ૪. અભિનંદન સ્વામિની કાલી નામે દેવી છે. તેને શ્યામ વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ તથા ડાબા બે હાથમાં નાગ અને અંકુશ છે. ૫. સુમતિનાથની મહાકાલી નામે દેવી છે. તેને સુવર્ણ વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં વરદાન મુદ્રા અને પાશ છે તથા ડાબા બે હાથમાં બીજેરૂ અને અંકુશ છે. ૬. પપ્રભુની અય્યતા નામે દેવી છે. મતાંતરે શ્યામા નામે દેવી છે. તેને શ્યામ વર્ણ, નરનું વાહન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં વરદાનમુદ્રા અને વિષ્ણુ છે તથા ડાબા બે હાથમાં ધનુષ અને અભયમુદ્રા છે. ૭. સુપાર્શ્વનાથની શાંતા નામે દેવી છે. તેને સુવર્ણ વર્ણ, હાથીનું વાહન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં વરદાનમુદ્રા અને અક્ષસૂત્ર છે. તથા ડાબા બે હાથમાં ફૂલ અને અભયમુદ્રા છે. ૮. ચંદ્રપ્રભુની જવાલા નામે દેવી છે. મતાંતરે ભકુટિ દેવી છે. તેને પીળો વર્ણ, વાલક નામના પ્રાણીનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં ખગ અને મુગર છે તથા ડાબા બે હાથમાં ફલક એટલે ઢાલ અને પરશુ છે. ૯ સુવિધિનાથની સુતારાદેવી છે. તેને ગૌર વર્ણ, વૃષભનું વાહન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં વરદાનમુદ્રા અને અક્ષમાલા છે તથા ડાબા બે હાથમાં કળશ અને અંકુશ છે. ૧૦. શીતલનાથની અશેકાદેવી છે. તેને નીલ વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણું બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ છે તથા ડાબા બે હાથમાં ફળ અને અંકુશ છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ્રવચનસારોદ્ધાર ૧૧. શ્રેયાંસનાથની શ્રીવત્સા નામે દેવી છે મતાંતરે માનવીદેવી છે. તેને ગૌર વર્ણ, સિંહનું વાહન તથા ચાર હાથ છે. જમણે બે હાથમાં વરદાનમુદ્રા અને મુદ્દગાર છે તથા ડાબા બે હાથમાં કળશ અને અંકુશ છે. ૧૨. વાસુપૂજ્યસ્વામિની પ્રવરા નામે દેવી મતાંતરે ચંડાદેવી છે. તેને શ્યામ વર્ણ, ઘડાનું વાહન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં વરદાન મુદ્રા અને શક્તિ છે તથા ડાબા બે હાથમાં ફૂલ અને ગદા છે. ૧૩. વિમલનાથની વિજયાનામે દેવી છે મતાંતરે વિદિતાદેવી છે. તેને હડતાલ જેવો વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં બાણ અને પાશ છે તથા ડાબા બે હાથમાં ધનુષ અને નાગ છે. ૧૪. અનંતનાથની અંકુશા નામે દેવી છે. તેને ગૌર વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં ખડ્રગ અને પાશ છે તથા ડાબા બે હાથમાં ઢાલ અને અંકુશ છે. ૧૫. ધર્મનાથની પન્નગા નામે દેવી છે. મતાંતરે કંદર્પદેવી છે. તેને ગૌર વર્ણ, મસ્યનું વાહન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં કમળ અને અંકુશ છે તથા ડાબે બે હાથમાં કમળ અને અભયમુદ્રા છે. ૧૬. શાન્તિનાથની નિર્વાણદેવી છે. તેને સુવર્ણ જેવો વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં પુસ્તક અને કમળ છે તથા ડાબા બે હાથમાં કમંડળ અને કમળ છે. ૧૭. કુંથુનાથની અગ્રતા નામે દેવી છે મતાંતરે બલાદેવી છે. તેને સુવર્ણ જેવો વર્ણ, મયુરનુ વાહન અને ચાર હાથ છે. જમણું બે હાથમાં બીરૂ અને ફૂલ છે તથા ડાબા બે હાથમાં મુષુદ્ધિ અને કમળ છે. ૧૮. અરનાથની ધરણી નામે દેવી છે. તેને નીલવર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં માતલિંગ અને કમળ છે તથા ડાબા બે હાથમાં કમળ અને અક્ષમાળા છે. ૧૯. મલ્લિનાથની વૈરૂટ્યા નામે દેવી છે. તેને કૃષ્ણવર્ણ કમલનું આસન, અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને અક્ષમાળા છે. તથા ડાબા બે હાથમાં બીરૂ અને શક્તિ છે. ૨૦. મુનિસુવ્રતસ્વામિની અચ્છતા નામે દેવી છે. મતાંતરે નરદત્તાદેવી છે. તેને સુવર્ણવર્ણ, ભદ્રાસનનું આસન અને ચાર હાથ છે. જમણું બે હાથમાં વરદાન મુદ્રા અને અક્ષમાળા છે તથા ડાબા બે હાથમાં બીજોરૂ અને ફૂલ છે. ' ૨૧. નમિનાથની ગાંધારી નામે દેવી છે તેને કવેતવર્ણ, હંસનું વાહન અને ચાર Page #198 -------------------------------------------------------------------------- ________________ ૨૮. તીર્થકરેનું દેહમાન ૧૭૯ હાથ છે. જમણુ બે હાથમાં વરદાનમુદ્રા અને ખગ છે તથા ડાબા બે હાથમાં બીરૂ તથા ભાલો છે. ૨૨. નેમિનાથની અંબિકા નામે દેવી છે. તેને સુવર્ણવણ, સિંહનું વાહન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં આંબાની લૂમ અને પાશ છે તથા ડાબા બે હાથમાં પુત્ર અને અંકુશ છે. ૨૩. પાર્શ્વનાથની પદ્માવતી નામે દેવી છે. તેને સુવર્ણ વર્ણ, કુર્કટ સર્પનું વાહન અને ચાર હાથ છે. જમણુ બે હાથમાં કમળ અને પાશ છે તથા ડાબા બે હાથમાં ફળ અને અંકુશ છે. ૨૪. મહાવીરજિનની સિદ્ધાયિકા નામે દેવી છે. તેને લીલો વર્ણ, સિંહનું વાહન અને ચાર હાથ છે. જમણું બે હાથમાં પુસ્તક અને અભયમુદ્રા છે તથા ડાબા બે હાથમાં બીરૂ અને વીણું છે. અહીં સૂત્રકારે યક્ષો અને યક્ષિણીઓના ફક્ત નામો જ કહ્યા છે. પણ આંખ, મોઢા, રંગ વગેરેનું સ્વરૂપ કહ્યું નથી પણ અમે શિષ્યના જ્ઞાન માટે નિર્વાણકલિકા ગ્રંથાનુસારે તેમના નેત્ર, મુખ, વર્ણ, શસ્ત્ર વગેરેનું સ્વરૂપ કહ્યું. (૩૭૫-૩૭૬ ) ૨૮. તીર્થકરોનું દેહમાન पंचधणूसय पढमो कमेण पण्णासहीण जा सुविही १०० ।। दसहीण जा अणंता ५० पंचूणा जाव जिणनेमी १० ॥३७७॥ नवहत्थपमाणो पाससामिओ सत्तहत्थ जिणवीरो। - વરસેજુળ સીમા વિવાળ રૂ૭૮માં પહેલા ઇષભદેવ ભગવાનની પાંચસે ધનુષ્ય પ્રમાણુની કાયા છે. તે પછી અજિતનાથ ભગવાનથી સુવિધિનાથ ભગવાન સુધી પચાસ-પચાસ ધનુષ ઓછા કરતા જવું. તે પછી અનંતનાથ ભગવાન સુધી દશ-દશ ધનુષ ઓછા કરવા અને તે પછી નેમિનાથ ભગવાન સુધી પાંચ-પાંચ ધનુષ ઓછા કરવા. તથા પાર્શ્વનાથ ભગવાનના નવ હાથ અને વીર ભગવાનના સાત હાથ છે. આ જિનેશ્વરનું શરીર પ્રમાણ ઉસેધાંગુલથી જાણવું. ૧. ઋષભદેવ ૫૦૦ ધનુષ, ૨. અજિતનાથ ૪૫૦ ધનુષ, ૩. સંભવનાથ ૪૦૦ ધનુષ, ૪. અભિનંદન સ્વામી ૩૫૦ ધનુષ, પ, સુમતિનાથ ૩૦૦ ધનુષ, ૬. પદ્મપ્રભુ ૨૫૦ ધનુષ, ૭. સુપાર્શ્વનાથ ૨૦૦ ધનુષ, ૮. ચંદ્રપ્રભુ ૧૫૦ ધનુષ, ૯, સુવિધિનાથ ૧૦૦ ધનુષ, ૧૦. શીતલનાથ ૯૦ ધનુષ, ૧૧. શ્રેયાંસનાથ ૮૦ ધનુષ, ૧૨. વાસુપૂજ્ય Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રવચનસારોદ્ધાર સ્વામી ૭૦ ધનુષ, ૧૩. વિમલનાથ ૬૦ ધનુષ, ૧૪. અનંતનાથ ૫૦ ધનુષ, ૧૫. ધર્મનાથ ૪૫ ધનુષ, ૧૬. શાતિનાથ ૪૦ ધનુષ, ૧૭. કુંથુનાથ ૩૫ ધનુષ, ૧૮. અરનાથ ૩૦ ધનુષ, ૧૯. મલ્લિનાથ ૨૫ ધનુષ, ૨૦. મુનિસુવ્રતસ્વામી ૨૦ ધનુષ, ૨૧. નમિનાથ ૧૫ ધનુષ, ૨૨. નેમનાથ ૧૦ ધનુષ, ૨૩. પાર્શ્વનાથ ૯ હાથ, ૨૪. મહાવીર સ્વામી ૭ હાથ પ્રમાણ છે. તીર્થકરોનું આ દેહપ્રમાણુ પરમાણ, રથરેણ, ત્રસરેણુ આદિથી ઉત્પન્ન થયેલ ઉસેધાંગુલ વડે જાણવું. (૩૭૭–૩૭૮) : ૨૯. લંછન वसह १ गय २ तुरय ३ वानर ४ कंचो ५ कमलं च ६ सत्थिओ ७ चंदो ८ । मयर ९ सिविच्छ १० गंडय ११ महिस १२ वराहो १३ य सेणो १४ य ॥३७९॥ वजं १५ हरिणो १६ छगलो १७ नंदावत्तो १८ य कलस १९ कुम्भो २० य । नीलुप्पल २१ संख २२ फणी २३ सीहो २४ य जिणाण चिन्धाइं ॥३८०॥ ૧. વૃષભ, ૨. હાથી, ૩. ઘેડ ૪. વાનર, ૫. કચપક્ષી, ૬. કમળ, ૭. સાથીઓ, ૮, ચંદ્ર, ૯, મગર, ૧૦. શ્રીવત્સ, ૧૧, ગેંડા, ૧૨. પાડે, ૧૩. વરાહ, ૧૪. નપક્ષી, ૧૫. વજ, ૧૬. હરણ, ૧૭, બકરે, ૧૮. નંદાવત, ૧૯ કુંભ, ર૦. કાચબો, ૨૧. નીલકમલ, રર. શેખ, ર૩. સપ, ર૪. સિંહઆ વીશ લંછન ઋષભદેવ વગેરે તીર્થકરેના ક્રમશઃ જાણવા.(૩૭૯-૩૮૦) ૩૦. વણું पउमाभवासुपुज्जा रत्ता ससिपुष्पदंत ससिगोरा । सुव्बयनेमी काला पासो मल्ली पियंगाभा ॥३८१।। वरतवियकणयगोरा सोलस तित्थंकरा मुणेयव्वा । પણ વનવિભાગો રીસાણ વિfવાળ રૂા. [ ભાવ. નિ. ૨૨૪–૧] પપ્રભુ અને વાસુપૂજ્ય જાસુદના ફુલ જેવા રાતા, ચંદ્રપ્રભુ અને સુવિધિનાથ ચંદ્ર જેવા સફેદ, મુનિસુવ્રત અને નેમનાથ ઈન્દ્રનીલમણ જેવા શ્યામ પાર્શ્વનાથ અને મહિલનાથ રાયણના વૃક્ષ જેવા લીલા, બાકીના સેળ તીર્થકરો શુદ્ધ તપાવેલ સેના જેવા વણવાળા જાણવા. આ પ્રમાણે વીસ તીર્થંકરનાં વર્ણન છે. (૩૮૧-૩૮૨) Page #200 -------------------------------------------------------------------------- ________________ - ૩૧. દીક્ષા સમયને પરિવાર एगो भगवं वीरो पासो मल्ली य तिहि तिहि सएहिं । भगवंपि वासुपुज्जो छहिं पुरिससएहिं निक्वतो ॥३८३।। उग्गाणं भोगाणं रायण्णाणं च खत्तियाणं च । चउहिं सहस्से हिं उसहो सेसा उ १९ सहस्सपरिवारा ॥३८४।। [ સાવ. નિ. ૨૨૪–૧] ૧. મહાવીર સ્વામીએ ફક્ત એકલાએ જ દીક્ષા લીધી બીજા કેઈ સાથે ન હતા. પાર્શ્વનાથ અને મલ્લિનાથની સાથે ૩૦૦ જણા. વાસુપૂજ્ય સ્વામિ ૬૦૦ પુરુષ સાથે સંસાર જંગલમાંથી નીકળ્યા. આરક્ષક સ્થાનીય ઉચ્ચકુળવાળા, વડીલ જેવા ભેગ કુળવાળા, મિત્ર સમાન રાજન્યકુળવાળા તથા સામન્ત વગેરે ક્ષત્રિય કુલવાળા ચાર હજાર પુરુષ સાથે ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી. બાકીના મહાવીરસ્વામિ, મલ્લિનાથ, પાશ્વનાથ, વાસુપૂજ્ય અને ઋષભદેવ સિવાયના અજિતનાથ વગેરે ૧૯ તીર્થકરે એ ૧૦૦૦ પુરુષ પરિવાર સાથે દીક્ષા લીધી. (૩૮૩-૩૮૪) ૩ર. આયુષ્ય चउरासीइ १ बिसत्तरि २ सट्ठी ३ पन्नास ४ मेव लक्खाई । चत्ता ५ तीसा ६ वीसा ७ दस ८ दो ९ एग १० च पुव्वाणं ॥३८५॥ चउरासी ११ बावत्तरी १२ य सट्ठी १३ य होइ वासाणं । तीसा १४ य दस १५ य एग १६ एवं एए सयसहस्सा ॥३८६॥ पंचाणउइ सहस्सा १७ चउरासीई १८ य पंचवन्ना १९ य । तीसा २० य दस २१ य एग २२ सय २३ च बावत्तरी २४ चेव ॥३८७।। બહષભદેવનું સયુ-ચોર્યાસી લાખ (૮૪,૦૦,૦૦૦) પૂવ વર્ષ, ૨. અજિતનાથનું બહોંતેરલાખ (૦ર,૦૦,૦૦૦) પૂર્વનું, ૩. સંભવનાથનું સાઈઠલાખ (૬૦,૦૦૦,૦૦) પૂર્વ, ૪, અભિનંદન સ્વામીનું પચાસ લાખ (૫૦,૦૦૦,૦૦) પૂર્વ, ૫. સુમતિનાથનું ચાલીશ લાખ (૪૦,૦૦૦,૦૦) પૂર્વ, ૬. પદ્મપ્રભનું ત્રીસ લાખ (૩૦,૦૦૦,૦૦) પૂર્વ, ૭. સુપાશ્વનાથનું વીશલાખ (૨૦,૦૦૦,૦૦) ૧. અહીં મલ્લિનાથ ૩૦૦ પુરુષો અને ૩૦૦ સ્ત્રીઓ કુલ્લે ૬૦૦ સાથે દીક્ષિત થયા. સૂત્રમાં જે ૩૦૦ કહ્યા તે ફક્ત સ્ત્રી કે પુરુષ જાણવા. બીજો પક્ષ હોવા છતાં પણ સૂત્રમાં વિવક્ષા કરી નથી, એ પ્રમાણે પરંપરા છે. સ્થાનાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે “મસ્ટિરિનઃ સ્ત્રોકતવિકિમિ: મહિલનાથ ભગવાન સાથે ત્રણસો પુરુષ તથા ત્રણ સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી.” Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રવચનસારોદ્ધાર પૂર્વ, ૮, ચંદ્રપ્રભનુ દશલાખ (૧૦,૦૦,૦૦૦) પૂર્વ, ૯. સુવિધિનાથનું બે લાખ (૨,૦૦,૦૦૦) પૂર્વ, ૧૦. શીતલનાથનું એક લાખ (૧,૦૦,૦૦૦) પૂર્વ, ૧૧. શ્રેયાંસનાથનું ચોર્યાસી લાખ (૮૪,૦૦૦૦૦) વર્ષ, ૧૨. વાસુપૂજ્ય સ્વામીનું બહેતેર લાખ (૭૨,૦૦,૦૦૦) વર્ષ, ૧૩. વિમલનાથનું સાઈઠ લાખ (૬૦,૦૦,૦૦૦) વર્ષ, ૧૪, અનંતનાથનું ત્રીસ લાખ (૩૦,૦૦,૦૦૦) વર્ષ, ૧૫. ધમનાથનું દશ લાખ (૧૦,૦૦,૦૦૦) વર્ષ, ૧૬. શાતિનાથનું એક લાખ (૧,૦૦,૦૦૦) વર્ષ, ૧૭. કુંથુનાથનું પંચાણું હજાર (૯૫,૦૦૦) વર્ષ, ૧૮. અરનાથનું ચોર્યાસી હજાર (૮૪,૦૦૦) વર્ષ, ૧૯. મલિનાથનું પંચાવન હજાર (૫૫,૦૦૦) વર્ષ, ૨૦, મુનિસુવ્રતસ્વામિનું ત્રીશ હજાર (૩૦,૦૦૦) વર્ષ, ૨૧. નમિનાથનું દશ હજાર (૧૦,૦૦૦) વર્ષ ૨૨. નેમનાથનું એક હજાર (૧૦૦૦) વર્ષ, ૨૩, પાર્શ્વનાથનું ૧૦૦ વર્ષ, ૨૪, મહાવીરસ્વામી ૭ર વર્ષ, (૩૮૫-૩૮૭) ૩૩. નિર્વાણુ સમયે પરિવાર, एगो भगवं वीरो तेत्तीसाए सह निव्वुओ पासो । छत्तीसेहिं पंचहि सएहिं नेमी उ सिद्धिगओ ॥३८८॥ पंचहि समणसएहिं मल्ली संती उ नवसएहिं तु । अट्ठसएणं धम्मो सएहि छहि वासुपुज्जजिणो ॥३८९॥ सत्तसहस्साणतइजिणस्स विमलस्स छस्सहस्साई । पंच सयाई सुपासे पउमाभे तिण्णि अट्ठसया ॥३९०॥ दसहिं सहस्सेहिं उसहो सेसा उ सहस्सपरिवुडा सिद्धा । तित्थयरा उ दुवालस परिनिट्ठियअट्टकम्मभरा ॥३९१॥ મહાવીરસ્વામી એકાકી નિર્વાણ પામ્યા, પાર્શ્વનાથ ૩૩ સાધુ સાથે, નેમનાથ ૫૩૬ સાથે, મલ્લિનાથ ૫૦૦ સાધુ સાથે, શાન્તિનાથ ૯૦૦ સાધુઓ સાથે, ઘર્મનાથ ૧૦૮ સાથે, વાસુપૂજ્ય ૧૦૦ સાથે, અનંતનાથ ૭૦૦૦ સાથે, વિમલનાથ ૬૦૦૦ સાથે, સુપાર્શ્વનાથ ૫૦૦ સાથે, પદ્મપ્રભુ ૩૦૮ સાથે મતાંતરે ૮૦૩, તત્વ તુ કેવલિ ગમ્યમ્ તથા ઋષભદેવ ભગવાન દશ હજાર સાથે પરમ આનંદરૂપી લક્ષ્મીને ભેટયા. બાકીના અજિત, સંભવ અભિનંદન, સુમતિ, ચંદ્રપ્રભુ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, કુંથુનાથ, અરજિન, મુનિસુવ્રતસ્વામી અને નમિનાથ. આ બાર તીર્થકરે દરેક–૧–૧ હજારના પરિવાર સાથે આઠ કર્મને ક્ષય કરી મોક્ષમાં ગયા. (૩૮૮-૩૯૧) Page #202 -------------------------------------------------------------------------- ________________ ૩૪. નિર્વાણગમન સ્થાન अट्ठावयचंपुज्जितपावासम्मेयसेलसिहरेसुं । उसभवसुपुज्जनेमी वीरो सेसा य सिद्धिगया ॥ ३९२॥ ઋષભદેવ અષ્ટાપદ ઉપર, વાસુપૂજ્યસ્વામી ચંપાપુરીમાં, નેમનાથ ગીરનાર ઉપર, મહાવીરસ્વામી પાવાપુરીમાં અને બાકીના અજીતનાથાદિ વીસ તીર્થકર સમેતશિખર પર મોક્ષે ગયા. (૩૨) ૩૫. જિનેશ્વરના આંતરા इत्तो जिणंतराई वोच्छं किल उसभसामिणो अजिओ । पण्णासकोडिलक्खेहिं सायराणं समुप्पण्णो ॥ ३९३ ।। 20ષભદેવસ્વામિથી અજિતનાથ પચાસ લાખ ક્રોડ સાગરોપમ પછી 'સિદ્ધ થયા. (૩૩) ૧. અહીં “ઢવÉ વગેરે પદોમાં ત્રીજી વિભક્તિ સાતમીના અર્થ માં છે. તેથી ઋષભદેવ પછીથી અજિતનાથ પચાસ લાખ ક્રોડ સાગરોપમ પૂર્ણ થયે છતે મોક્ષમાં સિદ્ધરૂપે ઉત્પન્ન થયા. અહીં “સત્પન્ન”ને અર્થ “જન્મ લે? એ અર્થ ન કરો, પરંતુ સિદ્ધ થવાના અર્થમાં લેવા, કેમકે ધાતુઓ અનેક અર્થવાળા છે. અહિં “સુરમિત્તે' વગેરે પદોમાં પંચમી. વિભક્તિ અવધિ અર્થ માં છે. તે અવધિ-અભિવિધિ અને મર્યાદા એમ બે અર્થમાં છે. અહીં પંચમી વિભક્તિ અભિવિધિ અર્થમાં લઈને સમુત્પન્નને અર્થ “જમ્યા” એ કરીએ તે ઋષભદેવના જન્મ વખતથી લઈ અજિતનાથના જન્મ કાલ સુધીનું પ્રમાણ આવશે, જેથી ઋષભદેવના સર્વાયુ કાળ પ્રમાણથી અધિક દુષમસુષમા આરાના ૮૯ પખવાડીયા રઘે છતે અર્થાત ચોર્યાસી લાખ પૂર્વ અને નેવ્યાસી પખવાડીયે મહાવીરસ્વામિની સિદ્ધિ થશે. આગમમાં તે ફક્ત ૮૯ પખવાડીયા બાકી રહ્યું છતે મહાવીરસ્વામિની સિદ્ધિ કહી છે, માટે આગમ સાથે વિરોધને પ્રસંગ આવતો હોવાથી પંચમી વિભક્તિ મર્યાદા અર્થમાં જ લેવી. અભિવિધિ અર્થમાં નહીં. પંચમ વિભક્તિને મર્યાદાના અર્થમાં પણ જો સમુત્પન્નને અર્થ “જન્મથી” વ્યાખ્યા કરીએ તે પણ ઋષભદેવ વગેરેના નિર્વાણ કાળથી અજિતનાથ વગેરેના જન્મ કાળ સુધી જ સમય આવે છે. તેથી જિનેશ્વરોને આંતરાના કાળ માન વડે જ થો આરો પૂરો થઈ જાય. અને અજિતનાથ વગેરે. ત્રેવીસ જિનના સંપૂર્ણ આયુષ્યકાળ પ્રમાણમાં જિનેને આંતરા કાળ ન લેવાયેલ હોવાથી તે વધારાના સમય રૂપે થશે. આથી આવતી ઉત્સર્પિણીમાં શ્રી મહાવીરસ્વામિની સિદ્ધિ થયાની આપત્તિ આવશે. અને તે બરાબર નથી. માટે ઋષભદેવ વગેરેના નિર્વાણ કાળથી લઈ અજિતનાથ વગેરે સિદ્ધ થયા એમ જ વ્યાખ્યા કરવી. બીજી રીતે નહીં, Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રવચનસારોદ્ધાર तीसाए संभव जिणो दसहि उ अभिनंदणो जिणवरिंदो। नवहि उ सुमइजिकिदो उप्पण्णो कोडिलक्खेहिं ॥३९४॥ અજિતનાથના નિર્વાણથી ત્રીસ લાખ કોડ સાગરોપમ ગયા પછી સંભવનાથનું નિર્વાણ, સંભવનાથના નિર્વાણથી દશ લાખ કોડ સાગરોપમ ગયા પછી અભિનંદન સ્વામીનું નિર્વાણ, અભિનંદન સ્વામીના નિર્વાણથી નવ લાખ કોડ સાગરોપમ ગયા પછી સુમતિનાથનું નિર્વાણ (૩૯૪) नउईइ सहस्सेहिं कोडीणं वोलियाण पउमाभो । नवहि सहस्सेहिं तओ सुपासनामो समुप्पण्णो ॥३९५॥ સુમતિનાથના નિર્વાણથી ૯૦ હજાર કોડ સાગરોપમ ગયા પછી પદ્મપ્રભુનું નિર્વાણ, પદ્મપ્રભુના નિર્વાણથી ૯ હજાર કોડ સાગરોપમ ગયા પછી સુપાર્શ્વનાથનું નિર્વાણું. (૩૫) कोडिसएहिं नवहि उ जाओ चंदप्पहो जणाणंदो । नउईए कोडीहिं सुविहिजिणो देसिओ समए ॥३९६॥ સુપાર્શ્વનાથના નિર્વાણુથી ૯૦૦ ક્રોડ સાગરોપમ ગયા પછી ચંદ્રપ્રભુનું નિર્વાણ, તે પછી કોડ સાગરેપમ ગયા પછી સુવિધિનાથનું નિર્વાણુ.(૩૯૬) सीयलजिणो महप्पा तत्तो कोडीहि नवहिं निद्दिट्ठो । कोडीए सेयंसो ऊणाइ इमेण कालेण ॥३९७।। सागरसएण एगेण तह य छावद्विवरिसलक्खेहिं । छव्वीसाइ सहस्सेहिं तओ पुरो अंतरेसुत्ति ॥३९८॥ સવિધિનાથના નિર્વાણથી નવ કોડ સાગરોપમ ગયા પછી શીતલનાથનું નિર્વાણ, શીતલનાથના નિર્વાણુથી એકસે સાગરોપમ ઉપર ૬૬ લાખ ૨૬ હજાર વર્ષ જૂના ક્રોડ સાગરોપમે શ્રેયાંસનાથનું નિર્વાણ. (૩૭-૩૯૮) चउपण्णा अयरेहिं वसुपुज्जजिणो जगुत्तमो जाओ। विमलो विमलगुणोहो तीस हि अयरेहि स्यरहिओ ॥३९९॥ શ્રેયાંસનાથના નિર્વાણુથી ચેપ્પન સાગરોપમ વાસુપૂજ્ય સ્વામીનું નિર્વાણુ, તે પછી વિમલનાથનું ૩૦ સાગરોપમ ગયા પછી નિર્વાણ (૩૯) नवहिं अयरेहिं अणंतो चउहि उ धम्मो उ धम्मधुरधवलो । तिहि ऊणेहिं संती तिहि चउभागेहिं पलियस्स ॥४०॥ भागेहि दोहि कुंथू पलियस्स अरो उ एगभागेणं । कोडिसहस्सोणेणं वासाण जिणेसरो भणिओ ॥४०१॥ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૩૫. જિનેશ્વરાના આંતરા ૧૮૫ વિમલનાથના નિર્વાણથી નવ સાગરાપમ ગયા પછી અનંતનાથનુ નિર્વાણુ, તે પછી ચાર સાગરાપમ વીત્યા પછી ધમનાથનું નિર્વાણુ, તે પછી પાણા પલ્યાપમ ન્યૂન ૩ સાગરોપમ વીત્યા પછી શાંતિનાથનું નિર્વાણુ, તે પછી એક પત્યેાપમના પાણા ભાગમાંથી બે ભાગ ગયા પછી કુંથુનાથનું નિર્વાણ, તે પછી બાકી રહેલા પા પલ્યોપમમાં એક હજાર ક્રોડ વ ન્યૂન એવા પત્યેાપમના ચેાથેા ભાગ ગયા પછી અરનાથનુ નિર્વાણ, (૪૦૦-૪૦૧) मी तिसलरहिओ जाओ वासाण कोडिस सेण । चउपण्णवासलक्खेहिं सुव्वओ सुव्वओ सिद्धो ||४०२॥ जाओ छहि नमिनाहो पंचहि लक्खेहिं जिणवरो नेमी । पासो अद्धमसय समहियतेसी सहसेहिं ||४०३|| તે પછી મલ્લિનાથ, એક હજાર ક્રોડ વર્ષી ગયા પછી નિર્વાણ પામ્યા. તે પછી ૫૪ લાખ વર્ષી ગયા પછી મુનિસુવ્રતસ્વામી નિર્વાણુ પામ્યા. ત્યારથી ૬ લાખ વ પછી નમિનાથનું નિર્વાણુ. ત્યારખદ પાંચ લાખ વર્ષે ગયા પછી નેમનાથનું નિર્વાણુ. ત્યારબાદ ૮૩૭૫૦ વર્ષ પછી પાર્શ્વનાથનું નિર્વાણુ. ત્યારબાદ અહીસા વષૅ ગયા પછી વીર જિનેશ્વર નિર્વાણુ પાંમ્યા. (૪૦૨-૪૦૩) अड्ढाइज्जसएहिं गएहिं वीरो जिणेसरो जाओ । दूसमअइदूसमाणं दोपि दुचत्तसह सेर्हि ||४०४ || पुज्जइ कोडाकोडी उसहजिणाओ इमेण कालेन । भणियं अंतरदारं एयं समयानुसारेण || ४०५॥ હવે દુઃષમ અને અતિદુઋષમ બંનેનુ કાળ પ્રમાણ ૪૨,૦૦૦ વર્ષ ઉમેરવાથી ઋષભજિનના નિર્વાણુથી એક કાડાકોડી સાગરાપમ કાળ પૂર્ણ થાય છે. આ પ્રમાણે સિદ્ધાંતાનુસારે અતરદ્વાર કહ્યું. ત્રીજા આરામાં ૮૯ પખવાડીયાં ઓછા હતા ત્યારે આદિનાથ ભગવાન સિદ્ધ થયા. અને શ્રી મહાવીરસ્વામી ચેાથા આરામાં ૮૯ પખવાડીયા ખાકી હતા ને સિદ્ધ થયા. એ પ્રમાણે ચાથા આરાના કાળ પ્રમાણ સર્વ જિનાના આંતરાના કાળ થયા. ચેાથેા આરે ૪૨,૦૦૦ વર્ષ ન્યૂન એક કાડાકાડી સાગરોપમ પ્રમાણ છે. તેથી ૪૨,૦૦૦ વર્ષ યુક્ત જિનાંતર કાલ એક કાડાકોડી સાગરોપમ પ્રમાણ થાય. તે એક કોડાકોડી કાળ પૂરો કરવા માટે દુઃખમ અતિદુઃખમા કાળરૂપ પાંચમા છઠ્ઠા આરાના ૪૨,૦૦૦ વર્ષ કાળ ઉમેરવાથી ઋષભદેવ વગેરેના નિર્વાણુથી પૂર્વોક્ત જિનાંતર २४ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રવચનસારોદ્ધાર U કાળ એક કડાકડી સાગરોપમ થાય છે. આ પ્રમાણે અંતરદ્વાર સિદ્ધાંતાનુસારે કહ્યું. ( ૪૦૪-૪૦૫) એક કડાછેડી આ પ્રમાણે પૂર્ણ થાય છે. ૫૦ લાખ ક્રોડ સાગરોપમ ષભદેવ અને અજિતનાથનું અંતર ૩૦ 9 ક » અજિતનાથ અને સંભવનાથનું અંતર ૧૦ by by સંભવનાથ અને અભિનંદન સ્વામિનું અંતર અભિનંદસ્વામી અને સુમતિનાથનું અંતર ૯ લાખ ક્રોડ સાગરોપમ થયા. ૯૦ હજાર કોડ સાગરોપમ સુમતિનાથ અને પદ્મપ્રભુનું અંતર ૯ , , , પદ્મપ્રભુ અને સુપાર્શ્વનાથનું અંતર ૯ હજાર ક્રોડ સાગરોપમ થયા. ૯૦૦ નવસે ક્રોડ સાગરોપમ 'સુપાર્શ્વનાથ અને ચંદ્રપ્રભુનું અંતર ૯૦ ચંદ્રપ્રભુ અને સુવિધિનાથનું અંતર ૯ કોડ સાગરોપમ સુવિધિનાથ અને શીતલનાથનું અંતર , , શીતલનાથ અને શ્રેયાંસનાથનું અંતર ૧૦૦૦ એક હજાર ક્રોડ સાગરોપમ થયા. ૯,૦૦,૦૦૦ કેડ સાગરેપમ ++૯૯,૦૦૦ » » +++૧,૦૦૦ , , ૧,૦૦૦,૦૦૦૦ ક્રોડ સાગરોપમ પણ શ્રેયાંસનાથથી એક કોડ સાગરોપમ કહ્યા છે, તે સંપૂર્ણ ન લેવા પણ એક સાગરોપમ તથા ૬૬ લાખ ૨૬ હજાર વર્ષ જૂન લેવાના છે. આ એક સાગરોપમનો કાળ એક કેડમાંથી કાઢવાથી જ પૂરો થાય છે. . જેમ ૫૪ સાગરોપમ વાસુપૂજ્યસ્વામીના, ૩૦ સાગરોપમ વિમલનાથના, ૯ અનંતનાથના, ચાર ધર્મનાથના એમ કુલે ૯૭ સાગરોપમ થયા. તે પછી શાંતિનાથના પણ પલ્યોપમ ઓછા એવા ૩ સાગરોપમ. તે પછી ઉપર જે પણ પપમ હતું એમાંથી એક ભાગ ન્યૂન બે ભાગ પલ્યોપમ એટલે અડધું પલ્યોપમ કુંથુનાથ અને બાકી રહેલ એક ભાગ એટલે પા પલ્યોપમ અરનાથનું અંતર, તે પણ હજાર ક્રોડ વર્ષ જૂન પા પપમ સમજવા. તે હજાર કોડ મલ્લિનાથનું અંતર. આમ શ્રેયાંસનાથનાં એક કોડમાંથી ઓછા કરેલા સે સાગરેપમ પૂરા થયા. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૩૫. તીર્થકર ચક્રવર્તી-વાસુદેવનાં આયુષ્યાદિનું યંત્ર ૧૮૭ છાસઠ લાખ છવીસ હજાર, (૬૬,૨૬,૦૦૦), બાકી રહ્યા તેનું પ્રતિપાદન કરે છે. તેમાં ૫૪ લાખ વર્ષ મુનિસુવ્રતસ્વામિના, ૬ લાખ નમિનાથના, ૫ લાખ નેમનાથના એટલે કુલ્લે ૬૫ લાખ થયા. પાર્શ્વનાથના ૮૩,૭૫૦ વર્ષ અને ૨૫૦ વર્ષ મહાવીર સ્વામીના એટલે પાર્થ અને મહાવીર સ્વામીના મળી ૮૪,૦૦૦ વર્ષ થયા. બાકી કાળ ૨૧,૦૦૦ વર્ષ પ્રમાણ દુઃષમ નામનો પાંચમો આરો અને અતિ દુષમ નામનો ૨૧,૦૦૦ વર્ષનો છઠ્ઠો આરો, તે બંનેના ૪૨,૦૦૦ વર્ષ મેળવતા, આગળના ૮૪,૦૦૦માં ૪૨,૦૦૦ ઉમેરતાં ૧ લાખ ૨૬ હજાર થયા. તેને ઉપરના ૬૫ લાખમાં ઉમેરતાં ૬૬,૨૬,૦૦૦ થયા. તે ૬૬,૨૬,૦૦૦ તથા આગળના એક સાગરોપમને શ્રેયાંસનાથના એક કોડ સાગરોપમમાં ન્યૂન કાળમાં ઉમેરતાં સંપૂર્ણ એક કોડ સાગરોપમ થયા. તેને ઉપરના ૯૯૯,૯૯૯ કોડ સાગરોપમમાં ઉમેરતાં એક કડાકોડી સાગરોપમ થાય છે. (૪૦૪-૪૦૫) ૩૫. તીર્થકર ચક્રવતી–વાસુદેવનાં આયુષ્યાદિનું યંત્ર હવે પ્રકારમંતરે સર્વ તીર્થકર, ચકવતિ, વાસુદેવ વગેરે આંતર તથા જે તીર્થકરના અવાંતર કાળમાં જે ચક્રવર્તિ, વાસુદેવ થયા તેમનું શરીર આયુષ્ય વગેરે શિષ્યના જ્ઞાન માટે કહેવાય છે. बत्तीस घरयाई काउं तिरियाअयाहि रेहाहिं । उड्ढाययाहिं काउं पंच घराई तओ पढमे ॥४०६॥ पन्नरस जिण निरंतर सुन्नदुगं तिजिण सुन्नतियग च । दो जिण सुन्न जिणिंदो सुन्न जिणो सुन्न दोन्नि जिणा ॥४०७॥ અહીં ગ્રંથકાર આ લેખ જણાવવા માટે કેઠાની ઉભી સ્થાપના કરે છે. પણ આડી નહીં. તેમાં આડી લાંબી લાઈન ૩૩ દોરે, જેથી ૩૨ ખાના થાય. પછી ઉભી છ રેખા દોરી ૩૨ ખાનાના ઉભા પાંચ ખાના કરે. આ પ્રમાણે પાંચ ખાના કરી, તેમાં ઉભા પહેલા ખાનામાં ૩૨ આડા ખાનામાંથી પહેલા ૧૫ ખાનામાં ઋષભદેવથી ધર્મનાથ સુધીની સ્થાપના કરવી. પછી બીજા ખાનામાં બે શુન્ય. તે પછી ત્રણ ખાનામાં શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથની સ્થાપના. તે પછી ત્રણ ખાનામાં ત્રણ શૂન્ય, પછી બે ખાનામાં મલ્લિનાથ અને મુનિસુવ્રતસ્વામી સ્થાપવા. પછી એક ખાનામાં શૂન્ય. તે પછી એક ખાનામાં નમિનાથ. તે પછીના ખાનામાં શૂન્ય. તે પછીના ખાનામાં નેમનાથ સ્થાપવા. તે પછીના ખાનામાં શૂન્ય અને પછીના બે ખાનામાં પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી સ્થાપવા. આ પ્રમાણે પહેલા ઉભા ખાનામાં ભરવું. (૪૦૬-૪૦૭) Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રવચનસારાદ્ધાર बियपंतिठवणा दो चक्कि सुन्न तेरस पण चक्की सुण्ण चक्कि दो सुण्णा । चक्की सुन्न दुचक्की सुण्णं चक्की दुसुण्णं च ॥ ४०८ ॥ હવે બીજી બાજુ ઉભી પૉંક્તિમાં ૩૨ આડા ખાનામાંની સ્થાપના કરે છે. પહેલા બે ખાનામાં ભરત અને સગરચક્રવર્તી સ્થાપવા. પછી તેર ખાનામાં શૂન્ય, પછી પાંચ ખાનામાં મઘવા, સનતકુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ-આ પાંચ ચક્રવર્તી સ્થાપવા. તે પછીના ખાનામાં શૂન્ય, તે પછીના ખાનામાં સુભૂમ ચક્રવર્તી. તે પછી એ ખાનામાં શૂન્ય. તે પછીના ખાનામાં મહાપદ્મ ચક્રવર્તી, તે પછીના ખાનામાં શૂન્ય. તેની આગળના એ ખાનામાં રિષેણ અને જય નામના ચક્રવર્તી સ્થાપવા. તે પછીના ખાનામાં શૂન્ય. તે પછીના ખાનામાં બ્રહ્મદત્ત ચક્રવર્તી. તે પછીના એ ખાનામાં શૂન્ય. (૪૦૮) तई पंतिठवणा दसण पंच केसव पणसुण्णं केसि सुण्ण केसी य । दो सुण केसवोऽविय सुष्णदुगं केसव तिसुण्णं ॥ ४०९ ॥ ઉભી ત્રીજી પંક્તિની સ્થાપના બતાવાય છે. ઉભી પક્તિનાં ત્રીજા ખાનામાં બત્રીસ આડા ખાનામાંથી પહેલા આડા દેશ ખાનામાં શૂન્ય. તે પછી પાંચ ખાનામાં ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરુષાત્તમ અને પુરુષસિંહ નામના પાંચ વાસુદેવ સ્થાપવા. તે પછી પાંચ ખાનામાં પાંચ શૂન્ય. તે પછીના ખાનામાં પુરુષપુંડરીક નામના વાસુદેવ સ્થાપવા. તે પછીના ખાનામાં શૂન્ય. તે પછીના ખાનામાં કેશીઢત્ત વાસુદેવ સ્થાપવા તે પછીના એ ખાનામાં બે શૂન્ય. તે પછીના ખાનામાં નારાયણ નામે વાસુદેવ. તે પછીના બે ખાનામાં બે શૂન્ય. તે પછીના ખાનામાં કૃષ્ણ નામના વાસુદેવ. તે પછીના ત્રણ ખાનામાં ત્રણ શૂન્ય સ્થાપવા. (૪૦૯) उत्थपतिठवणा उस भरहाण दोहवि उच्चत्तं पंचधणुस हुति । अजियसगराण दोहवि उच्चत्तं चारि अद्धं च ॥ ४१० ॥ पन्नासं पन्नासं धणुपरिहाणी जिणाण तेण परं । ता जाव पुष्पदंतो धणुसयमेगं भवे उच्चो ॥ ४११ ॥ उ धणू सीयलस्स सेजंसतिबिट्टुमाइणं पुरओ । जा धम्मपुरिससीहो उच्चत्तं तेसिमं होइ ॥ ४१२॥ कमसो असी सत्तरि सट्ठी पण्णास तह य पणयाला । एए हवंति धणुया बायालद्धं च मघवस्स ||४१३॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૩૫. તીર્થંકર ચક્રવર્તી–વાસુદેવનાં આયુષ્યાદિનું યંત્ર इगया धणु सद्धं च सणकुमारस्स चक्कवट्टिस्स | संतिस्स य चत्ताला कुंथुजिर्णिदस्स पणतीसा ॥ ४१४ ॥ तीस घणूणि अरस्स उ इगुती पुरिसपुंडरीयस्स । अट्ठावीस सुभूमे छब्वीस घणूणि दत्तस्स ||४१५॥ मल्लिस य पणुवीसा वीसं च धंणूणि सुव्वए पउमे । नारायणस्स सोलस पनरस नमिनाहहरिसेणे ॥४१६ ॥ बारस जयनामस्स य नेमीकण्हाण दसधणुच्चत्तं । सत्तधणु बंभदत्तो नव रयणीओ य पासस्स ॥ ४१७॥ वीरस्स सत्त रयणी उच्चत्तं भणियमाउंअं अहुणा । पंचमघरयनिवि कमेण सव्वेसि वोच्छामि ॥ ४१८ || ચાથી પુક્તિના ખાનાની સ્થાપના. ૧૮૯ આડા પહેલા ખાનામાં રહેલા ઋષભદેવ અને ભરત ચક્રવર્તીના શરીરની ઊંચાઈ ૫૦૦ ધનુષ્યની. ખીજા ખાનામાં રહેલ અજિતનાથ અને સગરચક્રવર્તીની ઊંચાઈ ૪૫૦ ધનુષ છે. તે પછી સંભવનાથ વગેરે જિનેશ્વરાના પચાસ-પચાસ ધનુષ આછાં કરતાં સુવિધિનાથ સુધી સે ધનુષ આવે. આના ભાવાર્થ આ પ્રમાણે છે. ત્રીજા ખાનામાં સંભવનાથનુ શરીરમાન ૪૦૦ ધનુષ. ચેાથા ખાનામાં અભિન ંદનસ્વામિનુ' શરીરમાન ૩૫૦ ધનુષ. પાંચમા ખાનામાં સુમતિનાથનું દેહમાન ૩૦૦ ધનુષ. છઠ્ઠા ખાનામાં પદ્મપ્રભુનુ' દેહમાન ૨૫૦ ધનુષ. સાતમા ખાનામાં સુપાર્શ્વનાથનું દેહમાન ૨૦૦ ધનુષ. આઠમા ખાનામાં ચંદ્રપ્રભુનું દેહમાન ૧૫૦ ધનુષ. નવમા ખાનામાં સુવિધિનાથનું દેહમાન ૧૦૦ ધનુષ. દશમા ખાનામાં શીતલનાથનું દેહમાન ૯૦ ધનુષ. શ્રેયાંસનાથ અને ત્રિપૃષ્ટવાસુદેવથી માંડી ધનાથ અને પુરુષસિંહ સુધી તેઓની ઊંચાઈ ૮૦ આદિ ધનુષ આ ક્રમથી થાય છે. અગ્યારમા ખાનામાં શ્રેયાંસનાથનું અને ત્રિપૃષ્ઠ વાસુદેવનું દેહમાન ૮૦ ધનુષ, ખારમા ખાનામાં વાસુપૂજયસ્વામી અને દ્વિપૃષ્ઠ વાસુદેવનું દેહમાન ૭૦ ધનુષ. તેરમા ખાનામાં વિમલનાથ અને સ્વયંભૂ વાસુદેવનું દેહમાન ૬૦ ધનુષ. ચૌદમા ખાનામાં અનતનાથ અને પુરુષાત્તમ વાસુદેવનું દેહમાન ૫૦ ધનુષ. પંદરમા ખાનામાં ધર્માંનાથ અને પુરુષસિંહ વાસુદેવનું દેહમાન ૪૫ ધનુષ. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રવચનસારદ્વાર સોળમા ખાનામાં મઘવા ચક્રવર્તીનું દેહમાન ૪રા ધનુષ. સત્તરમા ખાનામાં સનતકુમાર ચક્રવર્તીનું દેહમાન ૪૧ ધનુષ. અઢારમા ખાનામાં શાંતિનાથનું દેહમાન ૪૦ ધનુષ. ઓગણીસમા ખાનામાં કુંથુનાથનું દેહમાન ૩૫ ધનુષ. વીસમા ખાનામાં અરનાથનું દેહમાન ૩૦ ધનુષ. એકવીશમા ખાનામાં પુરુષપુંડરિકવાસુદેવનું દેહમાન ૨૯ ધનુષ. બાવીસમા ખાનામાં સુભૂમ ચક્રવર્તીનું દેહમાન ૨૮ ધનુષ. ત્રેવીસમા ખાનામાં દત્ત વાસુદેવનું દેહમાન ૨૬ ધનુષ. ચોવીશમા ખાનામાં મલ્લિનાથનું દેહમાન ૨૫ ધનુષ. પચ્ચીસમા ખાનામાં મુનિસુવ્રતસ્વામી અને મહાપદ્મ ચક્રવર્તીનું દેહમાન ૨૦ ધનુષ. છવીશમા ખાનામાં નારાયણવાસુદેવનું દેહમાન ૧૬ ધનુષ. સત્યાવીશમા ખાનામાં હરિષેણ ચક્રવર્તીનું દેહમાન ૧૫ ધનુષ. અઠ્યાવીશમા ખાનામાં જય ચક્રવર્તીનું દેહમાન બાર ધનુષ. ઓગણત્રીશમા ખાનામાં નેમનાથ અને કૃષ્ણ વાસુદેવનું દેહમાન ૧૦ ધનુષ. ત્રીશમા ખાનામાં બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દેહમાન ૭ ધનુષ. એકત્રીશમા ખાનામાં પાર્શ્વનાથનું દેહમાન ૯ હાથ. બત્રીશમા ખાનામાં મહાવીરસ્વામીનું દેહમાન ૭ હાથ કહ્યું છે. (૪૧૦-૪૧૮) उसहभरहाण दोण्हवि चुलसीई पुव्वसयसहस्साई । अजियसगराण दोण्हवि बावत्तरि सयसहस्साई ॥४१९॥ पुरओ जहकमेणं सट्ठी पण्णास चत्त तीसा य । वीसा दस दो चेव य लक्खेगो चेव पुव्वाणं ॥४२०॥ सिज्जसतिविठ्ठणं चुलसीई वाससयसहस्साई । पुरओ जिणकेसीण धम्मो ता जाव तुल्लमिणं ॥४२१॥ कमसो बावत्तरि सट्टि तीस दस चेव सयसहस्साई । मघवस्स चक्किणो पुण पंचेव य वासलक्खाई ॥४२२॥ तिनि य सणंकुमारे संतिस्स य वासलक्खमेगं तु । पंचाणउइ सहस्सा कुंथुस्स य आउयं भणियं ॥४२३॥ चुलसीइ सहस्साई तु आउयं होइ अरजिणिदस्स । पणसद्विसहस्साई आऊ सिरिपुंडरीयस्स ॥४२४॥ सद्विसहस्स सुभूमे छप्पन्न सहस्स हुंति दत्तस्स । पणपण्णसहस्साई मल्लिस्सवि आउयं भणियं ॥४२५॥ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૩૫. તીર્થકર ચક્રવર્તી–વાસુદેવનાં આયુષ્યાદિનું યંત્ર सुव्वयमहपउमाणं तीस सहस्साई आउयं भणियं । बारस वाससहस्सा आऊ नारायणस्स भवे ॥४२६।। दस वाससहस्साई नमिहरिसेणाण हुति दुण्हंपि । तिण्णेव सहस्साई आऊ जयनामचक्किस्स ॥४२७।। वाससहस्सा आऊ नेमीकण्हाण होइ दोहंपि । सत्त य वाससयाई चक्कीसरबंभदत्तस्स ॥ ४२८ ।। वाससयं पासस्स य वासा बावत्तरिं च वीरस्स । इय बत्तीस घराई समयविहाणेण भणियाइं ॥४२९॥ પાંચમી પંક્તિઓના ખાનામાં સર્વ જિનેશ્વર આદિનાં આયુષ્ય. ઋષભદેવ અને ભરત ચક્રવર્તીનું ૮૪ લાખ વર્ષ પૂર્વનું આયુષ્ય. બીજા ખાનામાં અજિતનાથ અને સગરચકવર્તીનું ૭૨ લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય. ત્રીજા ખાનામાં સંભવનાથનું ૬૦ લાખ પૂર્વ વર્ષ આયુ. ચોથા ખાનામાં અભિનંદન સ્વામિનું ૫૦ લાખ પૂર્વ વર્ષાયુ. પાંચમા ખાનામાં સુમતિનાથનું ૪૦ લાખ પૂર્વ વર્ષાયુ. છઠ્ઠા ખાનામાં પદ્મપ્રભસ્વામિનું ૩૦ લાખ પૂર્વ વર્ષાયુ. સાતમા ખાનામાં સુપાર્શ્વનાથનું ૨૦ લાખ પૂર્વ વર્ષાયુ. આઠમા ખાનામાં ચંદ્રપ્રભુનું ૧૦ લાખ પૂર્વ વર્ષાયુ. નવમા ખાનામાં સુવિધિનાથનું ૨ લાખ પૂર્વ વર્ષાયુ. ત્યાર પછીના તીર્થકર અને વાસુદેવનું ધર્મનાથ અને પુરુષસિંહ સુધી પરસ્પર તુલ્ય આયુષ્ય જાણવું. દશમા ખાનામાં શીતલનાથનું એક લાખ પૂર્વ વર્ષાયુ. અગ્યારમા ખાનામાં શ્રેયાંસનાથ અને ત્રિપૃષ્ઠ વાસુદેવનું ચોર્યાસી લાખ (૮૪,૦૦,૦૦૦) બારમા ખાનામાં વાસુપૂજ્ય સ્વામી અને દ્વિપૃષ્ઠવાસુદેવનું ૭૨ લાખ વર્ષાયુ. તેરમા ખાનામાં વિમલનાથ અને સ્વયંભૂ વાસુદેવનું ૬૦ લાખ વર્ષાયુ. ચૌદમા ખાનામાં અનંતનાથ અને પુરુષોત્તમ વાસુદેવનું ૩૦ લાખ વર્ષાયુ. પંદરમા ખાનામાં ધર્મનાથ અને પુરુષસિહ વાસુદેવનું ૧૦ લાખ વર્ષાયુ. સેળમા ખાનામાં મઘવા ચકવર્તીનું પ લાખ વર્ષાયુ. સત્તરમા ખાનામાં સનતકુમાર ચકવર્તીનું ૩ લાખ વર્ષાયુ. અઢારમા ખાનામાં શાંતિનાથને એક લાખ વર્ષાયુ. વર્ષ. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ' આ પ્રમાણે સિદ્ધાંતાનુસારે ખત્રીશ ખાનામાં આયુષ્ય કહ્યા એના કાઠા નીચે પ્રમાણે જાણવા. (૪૧૯-૪૨૯) ક્રમાંશ જિનેશ્વરા ચક્રવર્તી વાસુદેવ ૧ ૧ ૩ ૪ ૫ ૐ ७. ८ ♦ ઓગણીસમા ખાનામાં કુંથુનાથનું ૯૫ હજાર વર્ષાયુ. વીસમા ખાનામાં અરનાથનું ૮૪ હજાર વર્ષાયુ. એકવીશમા ખાનામાં પુંડરીક વાસુદેવનુ ૬૫ હજાર વર્ષાયુ. ખાવીશમા ખાનામાં સુભૂમચક્રવર્તીનુ ૬૦ હજાર વર્ષાયુ. ત્રેવીશમા ખાનામાં દત્ત વાસુદેવનુ પ૬ હજાર વર્ષાયુ. ચાવીશમા ખાનામાં મલ્લિનાથનું ૫૫ હજાર વર્ષાયુ. પચ્ચીસમા ખાનામાં મુનિસુવ્રતસ્વામિનુ અને મહાપદ્મ ચક્રવર્તીનું ૩૦ હજાર વર્ષાયુ. ૧૦ છવ્વીશમા ખાનામાં નારાયણવાસુદેવનું ૧૨ હજાર વર્ષાયુ. સત્યાવીશમા ખાનામાં નિમનાથ અને હિરષેણુ ચક્રવર્તીનું દશ હજાર વર્ષાયુ. અઠ્યાવીશમા ખાનામાં જય ચક્રવર્તીનું ૩૦૦૦ વર્ષાયુ. આગણત્રીશમા ખાનામાં નેમનાથ અને કૃષ્ણવાસુદેવનુ ૧૦૦૦ વર્ષાયુ. ત્રીશમા ખાનામાં બ્રહ્મદત્ત ચક્રવર્તીનું` ૭૦૦ વર્ષાયુ. એકત્રીશમા ખાનામાં પાર્શ્વનાથનુ ૧૦૦ વર્ષાયુ. ખત્રીશમા ખાનામાં મહાવીરસ્વામિનું ૭૨ વર્ષાયુ. ર ૩ ૪ ૫ ૐ ७ ८ k ૧૦ ૧ O . . . . ૭ O . . .. પ d O n . શરીર પ્રમાણ ૫૦ ધનુષ ૪૫૦ ૪૦૦ ,, ૩૫૦ ૩૦૦ ૫૦ ૨૦૦ ૧૫૦ ૧૦૦ ,, ૯૦ "" ,, * પ્રવચનસારાદ્વાર .. .. .. આયુષ્ય ૮૪ લાખ પૂવર્ષી ૭૨ ૫૦ ૪૦ ૩૦ .. ૧૦ ર ૧ ,, ,, .. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ આયુષ્ય ૮૪ લાખ વર્ષ ૩૫. તીર્થકર ચક્રવર્તી-વાસુદેવનાં આયુષ્યાદિ યંત્ર કમાંશ જિનેશ્વરે ચકવર્તી વાસુદેવ શરીર પ્રમાણ ૧૧ ૧૧ ૦ ૧ ૮૦ ધનુષ ૧૨ ૧૨ ૦ ૨ ૭૦ , ૧૩ ૧૩ * ૩ ૬૦ , ૧૪ ૧૪ ૦ ૪ કરે છે , ૯૫ હજાર વર્ષ - ૨૨ ૧૧ ૦ ૧૨ ૯ ૦ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૩૬. તીવિચ્છેદ पुरिमंतिमअट्ठद्वंतरेसु तित्थस्स नत्थि वोच्छेओ । मझिल्लएसु सत्सु एत्तियकालं तु वुच्छेओ ।।४३०|| चभागं च भागो तिन्नि य चउभाग पलियचउभागो । तिण्णेव य चउभागा चउत्थभागो य चउभागो ॥ ४३१ ॥ પહેલા આઠ આંતરામાં તથા છેલ્લા આઠ આંતરામાં તીથ વિચ્છેદ નથી. પણ વચ્ચેના સાત આંતરામાં આગળ કહ્યા પ્રમાણે તી'વિચ્છેદ છે. જેમ ચાર આંગળના ત્રણ આંતરા હોય છે. તેમ ચાવીસ તીર્થંકરની વચ્ચે ત્રેવીસ આંતરા હેાય છે. તેમાં પહેલા ઋષભદેવથી લઈ નવમા સુવિધિનાથ સુધીમાં આઠ આંતરા થાય છે. તેમાં તથા શાંતિનાથ અને મહાવીરસ્વામી વચ્ચે આઠ આંતરા થાય છે. તેમાં ચાર પ્રકારના શ્રમણસ ઘરૂપ તીના વિચ્છેદ થયા નથી. વચ્ચેના સુવિધિનાથ અને શાંતિનાથના સાત આંતરામાં આગળ ઉપર કહેવાશે તે પ્રમાણેના તાવિચ્છેદ જાણવા. સુવિધિનાથ અને શીતલનાથ વચ્ચે એક પલ્યાપમના ચાર ભાગ કરીએ, તેમાંના ચાથા એક ભાગ પ્રમાણ એટલે (પા) પલ્યેાપમ કાળ સુધી તીવિચ્છેદ થયા. એટલે અરિહંતના ધર્મની વાત પણ નાશ પામી જાય. શીતલનાથ અને શ્રેયાંસનાથ વચ્ચે પલ્લે પમના ચેાથા ભાગ એટલે (પા) પચેાપમ તીથ વિચ્છેદ. શ્રેયાંસનાથ અને વાસુપૂજ્યસ્વામી વચ્ચે હૈં (પેાણા) પલ્યાપમ. વાસુપૂજ્ય સ્વામી અને વિમલનાથ વચ્ચે (પા) પડ્યેાપમ. વિમલનાથ અને અનંતનાથવચ્ચે રૃ (પેાણા) પલ્યાપમ. અનંતનાથ અને ધર્મનાથ વચ્ચે અે (પા) પચેાપમ. ધર્માંનાથ અને શાન્તિનાથ વચ્ચે ” (પા) પચેાપમ તીર્થં વિચ્છેદ. આ પ્રમાણે સાતે આંતરાના કાળ ભેગા કરતાં ૨ (પાણા ત્રણ) પલ્યાપમ કાળ થાય. (૪૩૦–૪૩૧) ૩૭. દેશ આશાતના तंबोल १ पाण २ भोयण ३ पाणह ४ थी भोग ५ सुयण ६ निदुवणे ७ । ८ चारं ९ जूयं १० वज्जे जिणमंदिरस्संतो ॥ ४३२ ॥ [ સંોષ ત્ર. ૨/૮૭] (૧) ત`બેલ ( મુખવાસ ), (૨) પાણી, (૩) ભાજન, (૪) પગરખા, (૫) સ્ત્રીભેાગ, (૬) શયન, (૭) થુંકવુ., (૮) લઘુનીતિ, (૯) વડીનીતિ, (૧૦) જુગાર રમવા. આ ક્રિયાએ તીથ કરની આશાતનારૂપ હોવાથી વિવેકીએ દેરાસરમાં ત્યાગ કરવા. (૪૩૨) Page #214 -------------------------------------------------------------------------- ________________ ૩૮. ચોર્યાશી આશાતના खेलं १ केलि २ कलिं ३ कला ४ कुललयं ५ तंबोल ६ मुग्गालयं ७ । गाली ८ कंगुलिया ९ सरीरधुवणं १० केसे ११ नहे १२ लोहियं १३ । भत्तोसं १४ तय १५ पित्त १६ वंत १७ दसणे १८ विस्सामणं १९ दामणं २० । दंत २१ च्छी २२ नह २३ गंड २४ नासिय २५ सिरो २६ सोत २७ च्छवीण ___ मलं २८ ॥४३३॥ मंतु २९ म्मीलण ३० लेक्खयं ३१ विभजणं ३२ भंडार ३३ दुट्ठासणं ३४ । छाणी ३५ कप्पड ३६ दालि ३७ पप्पड ३८ वडी ३९ विस्सारण नासणं ४० । अकंद ४१ विकहं ४२ सरत्थघडणं ४३ तेरिच्छसंठावण ४४ । अग्गीसेवण ४५ रंधणं ४६ परिखणं ४७ निस्सीहियाभंजणं ४८ ॥४३४॥ छत्तो ४९ वाणह ५० सत्थ ५१ चामर ५२ मणोऽणेगत्त ५३ मन्भंगणं ५४। सच्चित्ताणमचाय ५५ चायमजिए ५६ दिट्ठीअ नो अंजली ५७ । साडेगुत्तरसंगभंग ५८ मउड ५९ मउलि ६० सिरोसेहरं ६१, हुड्डा ६२ जिंडुहगिड्डियाइरमणं ६३ जोहार ६४ भंड कियं ६५ ॥४३५॥ रेकारं ६६ धरणं ६७ रणं ६८ विवरणं वालाण ६९ पल्हत्थियं ७० । पाओ ७१ पायपसारणं ७२ पुडपुडी ७३ पंकं ७४ रओ ७५ मेहुणं ७६ । जूया ७७ जेमण ७८ गुज्झ ७९ विज ८० वणिज ८१ सेजं ८२ जलं ८३ मजणं ८४ । एमाईयमवज्जकज्जमुजुओ वज्जे जिणिंदालए ॥ ४३६ ।। જિનમંદિરમાં આ પ્રમાણે કરવાથી આશાતના થાય છે. આશાતનાએટલે સમસ્તકલ્યાણરૂપી સંપત્તિની વેલડીનું અવંધ્ય બીજ સમાન જ્ઞાનાદિના લાભને નાશ કરે તે. (૧) જિનમંદિરમાં મોઢાનું શ્લેષ્મ એટલે કફના ગળફા નાંખે. (२)ी ४२. (3) qयनथी । ४२. (४) अपानी म धनुष, माए वगेरे ४ायाशी.. (५) मा ४रे. (6) भुभवास माय. (७) diya माने पाननी पीयारी त्यां मारे. . ૧. આ ચારે શ્લોક શાર્દૂલવિક્રીડીત છંદમાં છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પ્રવચનસારોદ્ધાર (૮) જકાર, ચકાર, મકાર, વગેરેની ગાળે બેલે. (૯) ઝાડ (વડીનીતિ), પેશાબ (લઘુનીતિ) કરે. (૧૦) શરીરને નવડાવે–દેવડાવે. (૧૧) દાઢી, મૂછ, માથાની હજામત કરાવે. (૧૨) હાથ પગના નખ કેતરાવે. (૧૩) શરીરમાંથી નીકળતું લેહી ત્યાં નાંખે. (૧૪) સુખડી વિગેરે ભાતું ત્યાં ખાય. (૧૫) ઘા વગેરેની ચામડીને ત્યાં નાંખે. (૧૬) દવા વગેરેથી ત્યાં પિત્ત કાઢે. (૧૭) ઉલ્ટી કરે. (૧૮) દાંતેને નાંખે કે દાંત ઘસે. (૧૯) અંગોપાંગ દબાવડાવે. (૨૦) બકરા વગેરે પશુઓને બાંધે. (૨૧) થી (૨૮) દાંત, આંખ, નાક, કાન, ગાલ, માથુ, નખ અને ચામડીને મેલ ત્યાં નાંખે. (૨૯) મંત્ર એટલે ભૂત વગેરે નિગ્રહરૂપ અથવા રાજાદિના કાર્યની વિચારણા રૂપ. તે દેરાસરમાં કરે. (૩૦) પોતાના લગ્ન વગેરે કાર્ય માટે વૃદ્ધ વગેરે પુરુષરૂપ જ્ઞાતિને (પંચને ભેગુ કરે) ભેગી કરે. (૩૧) વેપાર વગેરેના દસ્તાવેજના લેખ કરે. (૩૨) ભાગીદાર વગેરેના ભાગો ત્યાં પાડે. (૩૩) પિતાના પૈસા વગેરેને ત્યાં ભંડાર કરે. (૩૪) પગ ઉપર પગ ચડાવીને ઔચિત્ય વિના બેસે. (૩૫) છાણું સૂકવે. (૩૬) કપડા સૂકવે. (૩૭)-(૩૯) મગ વગેરેની દાળ, પાપડ, વડી વગેરે સૂકવે. (૪૦) રાજા, લેણદાર વગેરેના ભયથી દેરાસરના ગભારા વગેરેમાં સંતાય. (૪૧) સ્ત્રી, પુત્ર, વગેરેના વિયેગથી દેરાસરમાં રડે. (૪૨) જુદી જુદી જાતની સ્ત્રી વગેરેની સુંદર કથારૂપ વિકથા કરે. (૪૩) બાણ, અસ્ત્ર, ધનુષ્ય વગેરે ઘડાવે. (૪૪) ગાય, ઘેડા વગેરે ત્યાં રાખે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૩૮. દશ આશાતાના ૧૯૭ (૪૫) ઠંડી વગેરેમાં તાપણું કરે. (૪૬) રસોઈ કરે. (૪૭) દ્રમ્મ વગેરે નાણાની પરીક્ષા કરે. (૪૮) દેરાસરમાં પેસતાં નિસિહી જરૂર કરવી જોઈએ તે જે ન કરે. (૪૯)-(પર) છત્રી, પગરખા, જેડા, તલવાર વગેરે શસ્ત્ર અને ચામર દેરાસરની બહાર મૂકે નહીં પણ અંદર લઈ જાય. (૫૩) જુદા જુદા વિચાર કરવારૂપ મનની અસ્થિરતા કરે. (૫૪) તેલ વગેરેથી પિતે માલિસ કરે. (૫૫) સચિત્ત ફૂલ, તંબોલ વગેરેના પાંદડાને બહાર ન મૂકે. (૫૬) હાર, રત્ન, મુદ્રિકા (વીંટી) વગેરે અજીવને બહાર મૂકે તે આશાતના. કેમકે બહાર મૂકે તે “અરે આ તે ભિખારીનો ધર્મ છે. એ પ્રમાણે ધર્મની નિંદા દુષ્ટ લોક કરે. (૫૭) જિનપ્રતિમાને જોતાંની સાથે હાથ ન જોડે. (૫૮) એક શાટક ઉત્તરાસંગ ન કરે એટલે પ્રેસ ન નાખે. (૫૯) માથે મુગટ ધારણ કરે. (૬૦) માથા ઉપર મૌલિ એટલે શિરોવેઇનરૂપ પાઘડી અથવા ફેંટો બાંધે. (૬૧) માથા ઉપર ફૂલ વગેરેની વેણી કરે. (૬૨) કબૂતર, નાળિયેર વગેરેની હેડ કરે. (૬૩) ડુિહ એટલે દડ, ગેડી, લાટી, કેડી વગેરેની રમત રમે. ' (૬૪) પિતા વગેરેને જુહાર કરે. (૬૫) ભાંડ, વિટ, નટ, વગેરેની જેમ કક્ષા (બગલ) વાદન વગેરેની ક્રિયા કરે. (૬૬) તિરસ્કાર જણાવનાર “રે” કાર વગેરે શબ્દ વાપરે. (૬૭) શત્રુને અથવા દેવાદારને પકડે. (૬૮) લડાઈ કરે. (૬૯) વાળને ખુલ્લા કરે, એળે. (૭૦) પલાંઠી વાળીને બેસે. (૭૧) લાકડાની પાદુકા પહેરે. (૭૨) પગ લાંબા કરી સંકેચ વિના બેસે. (૭૩) પુટપુટિકાદાપન [એટલે મેંઢાથી આવાજ કરે?] (૭૪) પોતાના શરીરના અવયવે ધોવા દ્વારા કાદવ કરે. (૭૫) પગ પર લાગેલ ધૂળ ઝાટકે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રવચનસારોદ્ધાર (૭૬) મૈથુન સેવે. (૭૭) માથા વગેરેમાંથી જુ વગેરે કાઢી ત્યાં નાખે. (૭૮) ભર્જન કરે. (૭૯) ગુહલિંગ પ્રકટ કરે. અથવા યુદ્ધ અર્થ લે તે મુઠી, દષ્ટિ, બહુ વિગેરેથી યુદ્ધ કરે. (૮૦) ચિકિત્સા કરે. (૮૧) લેવા દેવા રૂ૫ વેપારની લેવડ-દેવડ કરે. (૮૨) પથારી કરી સૂવે. (૮૩) પીવા માટે પાણી મૂકે અથવા પીએ. (૮૪) પાણીમાં ડુબકી મારતો સ્નાન કરે. આવા પ્રકારના દેકારી સાવદ્ય કાર્યો સરળ સ્વભાવીએ દેરાસરમાં છેડી દેવા. આટલી જ આશાતના છે એમ ન જાણવું. એ સિવાય બીજી પણ હસવું, એક બીજાને વળગવું, વગેરે અનુચિત્ત ક્રિયા છે. તે પણ આશાતાનરૂપ જ જાણવી. પ્રશ્ન –“તોસ્ટ ” ગાથા દ્વારા દશ આશાતનાનું પ્રતિપાદન કર્યું છે અને તે દશમા આ બધી ઉપલક્ષણથી આવી જાય છે, તે પછી અલગ દ્વાર શા માટે? ઉત્તર–કેમકે સામાન્યથી કહેલ હોવા છતાં પણ બાલ જીવના જ્ઞાન માટે વિશેષ હકીકત જણાવાય છે. જેમાં બ્રાહ્મણે આવ્યા છે અને વિશિષ્ટ પણ આવ્યા છે. માટે બધું નિર્દોષ છે. પ્રશ્ન –આ અશાતના જિનાલયમાં કરતાં ગૃહસ્થને જ દેષ લાગે છે? કે બીજાને પણ લાગે છે કે જેથી આ આશાતના ન કરવી. ઉત્તર –સર્વસાવદ્યકાર્યમાં તત્પર ફક્ત ગૃહસ્થને જ ભવ ભ્રમણ વગેરે દોષ લાગે છે એવું નથી પણ નિરવદ્યાચારમાં તતપર મુનિઓને પણ દેષ લાગે છે. માટે કહ્યું છે કે–(૪૩૩-૪૩૬) आसायणा उ भवभमणकारणं इय विभाविउं जइणो । मलमलिणत्ति न जिणमंदिरंमि निवसंति इय समओ ॥४३७।। પ્રગટ રીતે આ આશાતના વિવિધ પ્રકારના દુઃખ પરંપરાનું અને સંસાર ભ્રમણનું કારણ હોવાથી, સ્નાન નહિ કરવાનાં કારણે મલથી મલિન દેહવાળા સાધુઓ જિનમંદિરમાં વસતા નથી—એમ સિદ્ધાંતમાં કહ્યું છે. (૪૩૭) दुन्भिगंधमलस्सावि, तणुरप्पेस हाणियो । दुहा वायवहो वावि, तेणं ठंति न चेइए ॥४३८॥ સ્નાન કરાવેલું પણ આ શરીર દુધ તથા મલને ઝરનારું છે, તેથી (યતિએ) મંદિરમાં વાસ કરતાં નથી. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૩૯. આઠ મહાપ્રાતિહાય આગળની ગાથામાં જણાવેલ વાતને વ્યવહારભાષ્યાધારે દૃઢ કરે છે. આ શરીરમાં બે પ્રકારે વાયુના માર્ગ છે. તેને નવડાવવા છતાં દુર્ગંધ, મેલ, પરસેવા વગેરે તેમાંથી ઝરે છે તથા અધેાવાયુ અને શ્વાસેાશ્વાસથી વાયુ છૂટે છે માટે આશાતનાના કારણરૂપ હેાવાથી, સાધુએ જિનમદિરમાં રહેતા નથી. (૪૩૮) तिन्नि वा कढई जाव, थुइओ तिसिलोइया । ૧૯૯ तव तत्थ अणुन्नायं, कारणेण परेण उ ॥४३९॥ ત્રણ સ્તુતિ અને ઉપર ત્રણ શ્લાક ( સિદ્ધાણં મુદ્દાણુ સ્તંત્રનાં ) કહેવાય ત્યાં સુધી તથા બીજા પણ કારણવશથી ત્યાં ( જિનમદિરમાં ) રહેવા માટે યતિઓને અનુજ્ઞા અપાઇ છે. (૪૩૯) પ્રશ્ન :–જો સાધુને દેરાસરમાં રહેવાથી આશાતના થતી હાય તે આશાતના ભીરૂ સાધુએએ દેરાસરમાં ક્યારેય ન જવું જોઈએ. ઉત્તર :–કાયાત્સગ પછી જે ત્રણ સ્તુતિ અને સિદ્ધાણુ-બુદ્ધાણુનાં ત્રણ શ્લાક ન ખાલાય ત્યાં સુધી સાધુને જિનમ`દિરમાં રહેવાની અનુજ્ઞા છે. એટલે કાઉસગ્ગ કર્યો પછી જે ખેલાય તે ત્રણ થાયા તથા છંદ વિશેષ રૂપ ત્રણ લેાકેા ખાલાય ત્યાં સુધી દેરાસરમાં રહે. તેમાં પહેલા લેાક ‘સિદ્ધાણુ. બુદ્ધાણુ” રૂપ, બીજો શ્લાક નો રેવાળ વિ’રૂપ અને ત્રીજો લેાક રૂપો વિ સમુારો આ ત્રણ ક્લાક અને તે પછીની એ ગાથા અને ચાથી થાય ગીતા આચરણરૂપ હાવાથી કરાય છે. પૂરતું જ જિનમ`દિરમાં સાધુને રહેવાની રજા છે. આટલા ટાઈમ ગીતા આચરણ મૂલ ગણધર કથિતની જેમ સર્વે મુમુક્ષુએએ સર્વ રીતે આરાધવું જોઈએ. ચૈત્યવંદન બાદ વધારે ટાઈમ પણ જે ધ શ્રવણુ કરવા માટે ભવિક લેાકેા આવ્યા હાય અને તે દ્વારા ઉપકાર થતા હાય તા તે કારણે મુનિઓને જિનમંદિરમાં રહેવાની અનુજ્ઞા કરાયેલ છે. એ સિવાયના કાળમાં સાધુને જિન આશાતનાના ભયથી તીથંકર ગણધરાએ રજા આપી નથી. તેથી સાધુ ભગવંતેએ પણ આ પ્રમાણે આશાતના તજવી જોઈએ. ગૃહસ્થાએ તે વિશેષ પ્રકારે છેાડવી જોઇએ. એમ તીર્થકરાની આજ્ઞા છે અને આજ્ઞાભંગ માટા અનર્થ માટે થાય છે. બૃહતકલ્પભાષ્યમાં ‘બાળારૂ શિય ચળ’ આજ્ઞા વડે જ ચારિત્ર છે. -એમ કહ્યું છે. (૪૩૯) ૩૯. આ મહાપ્રાતિહાય कंकिल्लि १ कुसुमवुट्टी २ दिव्वज्झणि ३ चामरा ४ ssसणाई ५ च । भावलय ६ भेरि ७ छत्तं ८ जयंति जिणपाडिहेराई ||४४०|| Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પ્રવચનસારોદ્ધાર જિનેશ્વરના કકેલિ એટલે અશોકવૃક્ષ, કુસુમવૃષ્ટિ, દિવ્યધ્વનિ, સિંહાસન, ભામડલ, દુંદુભિ અને છત્ર વિગેરે પ્રાતિહાર્યો જય પામે છે. પ્રતિહાર એટલે દરવાન અથવા દ્વાર રક્ષકની જેમ ઈન્દ્ર મહારાજાએ દ્વારપાલ રૂપ અધિકૃત કરાયેલ દેવોને કરવા ગ્ય જે કાર્યો, તે પ્રાતિહાર્યો. તે પ્રાતિહાર્યો આઠ છે. તે આ પ્રમાણે. ૧. અશોકવૃક્ષ ભગવાનનાં મસ્તક ઉપર અતિ મનોહર આકાર યુક્ત, વિશાલ એવા કંકેલિ એટલે અશોકવૃક્ષને કરે છે. જે વૃક્ષમાં રતાશને ધારણ કરતી ઘણી કુંપણે છે તથા સર્વ ઋતુઓનાં વિવિધ પ્રકારના અસાધારણ ફુલના સમૂહમાંથી ઉત્તમ સુગંધ પ્રસરે છે. તે સુંગધથી ખેંચાયેલા ભમરાઓના સમૂહ ગુંજારવ કરે છે, તે ગુંજારવ, નમ્ર એવા ભવ્ય લોકેના કાનમાં પ્રવેશ કરીને ઠંડક આપે છે. ૨. સુરપુટવૃષ્ટિ :-જમીન અને પાણીમાં કુદરતિ ઉત્પન્ન થયેલ તથા દેવોએ વિકુલ એવા પુષ્પની જાનુ પ્રમાણ વૃષ્ટિ દેવા કરે છે. તે વખતે દરેક પુષ્પનું ડીંટીયું નીચે રહે છે અને ખીલેલે ભાગ ઉપર રહે છે. (તે પુપનાં જીવોની કલામણ થતી નથી.) . દિવ્યવનિઃ-દેવો અમૃત સમાન રસવંત એવી દિવ્યધ્વનિ પ્રસરાવે છે. એ દિવ્યધ્વનિનાં સ્વરથી આકર્ષાયેલા એવા હરણ, જુદા-જુદા પ્રદેશમાંથી આવીને સર્વ કાર્યને છોડીને અત્યંત આકુલતાપૂર્વક તે દિવ્યદેવનિને સાંભળે છે. અને સકલ લેક પણ ધ્વનિ સાંભળીને આનંદિત થાય છે. ૪. ચામર:-સુંદર-સુવર્ણનાં દંડથી યુક્ત ચામરને દેવ વિજે છે. જે અત્યંત કમળ કદલીનાં કંદ જેવા તાંતણ યુક્ત છે, તથા સુંદર ચમરી ગાયના વાળના જથ્થાથી શોભે છે, તેમાં ઉત્તમોત્તમ પ્રકારનાં રત્નની વિવિધ પ્રકારની રચના કરેલી છે અને તેમાંથી નીકળતા કિરણોનો સમુહ ચારે દિશામાં મેઘ ધનુષ્યની રચના કરી રહ્યો છે. ૫. સિંહાસન –સિંહની આકૃતિથી શોભતું સિંહાસન દેવ રચે છે. તે સિંહની આકૃતિમાં સિંહના સ્કંધ ઉપર અતિ તેજસ્વી કેશરા શેભે છે. તેનું મુખ ખુલ્લું હોવાથી દાઢા સ્પષ્ટ દેખાય છે. તેથી તે સિહ જીવતો હોય તેવું લાગે છે તથા અનેક પ્રકારના ઉત્તમ ૨માંથી નીકળતા સુંદર કિરણો, ચારે બાજુ પ્રસારતા અંધકારને નાશ કરે છે ૬ ભામડલ -ભગવાનના મસ્તકની પાછળ ગળાકાર એવું ભામંડલ દેવે કરે છે. તે પ્રકૃતિથી તેજસ્વી એવા તીર્થકરની કાયાથી અત્યંત તેજસ્વી અને પ્રભુના શરી૨નાં ન જોઈ શકાય એવા તીવ્ર તેજને અલ્પ તેજ કરનારૂં અને શરદકાલમાં દેદીપ્યમાન કીરણ યુક્ત સૂર્યનાં તેજ જેવું, દષ્ટિ ન નાંખી શકાય એવું હોય છે. ૭. ભેરી-અત્યંત મધુરસ્વર વડે ત્રણ ભુવનને અવાજથી ભરનાર એવી ભેરી દેવતાઓ બનાવે છે. ૮. છત્રત્રય –ત્રણે ભુવનના એક છત્રી સામ્રાજ્યને સૂચવનાર, શરદઋતુના ચંદ્ર; Page #220 -------------------------------------------------------------------------- ________________ ૩૯. આઠ મહાપ્રાતિહાર્ય ૨૦૧ મચકુંદનાં ફૂલ-કુમુદના જેવા લટક્તા ઉજજવળ મોતીનાં ઝુલની શ્રેણીઓથી સુંદરએવા ત્રણ છત્ર દેવો રચે છે. જિનેશ્વર ભગવંતનાં આવા પ્રકારના આઠ પ્રાતિહાર્ય શેભે છે. અશેકવૃક્ષ મહાવીર ભગવંતને બત્રીસ ધનુષ ઊંચુ હતું અને બાકીના ઋષભદેવથી પાર્શ્વનાથ સુધીના ૨૩ તીર્થકરને પોતાના શરીર પ્રમાણથી બારગણું ઊંચુ હતું. કહ્યું છે કે “ઋષભદેવને ત્રણ ગાઉ અને વર્ધમાન સ્વામિને ૩૨ ધનુષ અને બાકીના જિનેને પોતાના શરીરથી બારગણુ અશોકવૃક્ષ હોય છે.” (૧) પ્રશ્ન-કેટલાક મહાવીરસ્વામીને પણ પોતાના શરીરથી બારગણુ અશોકવૃક્ષ કહે છે. જે આવશ્યસ્થૂર્ણમાં મહાવીર સમવસરણના પ્રસંગે કહ્યું છે કે. असोगवरपायवं जिणउच्चत्ताओ बारसगुण सक्को विउव्वइत्ति. તે પછી આ વાત કેવી રીતે ઘટે ? ઉત્તર:–આવશ્યકચૂર્ણમાં જે માપ કહ્યું છે તે ફક્ત અશોકવૃક્ષનું જ માપ છે. અહીં તે માત્ર (એકલે અશોકવૃક્ષ બાર ગણે જ છે. તે સાત હાથના ભગવાનના શરીરને બારગણું કરતા ૨૧ ધનુષ થાય છે અને સાલવૃક્ષપણ અગ્યાર ધનુષ પ્રમાણ છે. તેથી બે ભેગા કરતા બત્રીશ ધનુષ્ય થાય છે. સમવાયાંગમાં પણ કહ્યું છે. बत्तीसं धणुयाई चेइयरुक्खोउ वद्धमाणस्स । निच्चोउगो असोगो उच्छन्नो सालरुक्खेणं ।।१।। અર્થ -હંમેશા ખીલેલા પુષ્પ વિગેરેથી યુક્ત અશોક નામે વૃક્ષ જે સમવસરણ ભૂમિમાં હોય છે, તે સાલવૃક્ષથી ઢંકાયેલ હોય છે. તેથી સાલવૃક્ષની ઊંચાઈ પણ ઉમેરી દેવી. પ્રશ્ન:-જન સુધીની ભૂમિ ઉપર કુસુમની વૃષ્ટિના વિષયમાં કૃપાથી આદ્ર હૃદયવાળા કેટલાક પ્રશ્ન કરે છે કે જીવઘાતના કારણ રૂપ વિકસિત સુંદર ફૂલના સમૂહથી ભરેલ સમવસરણની જગ્યામાં જીવદયા પ્રિય મનવાળા મુનિઓ હોવાથી સ્થિરતા અને ગમનાગમન વિગેરે કેવી રીતે કરી શકે ? ઉત્તર:- ત્યારે કેટલાક ઉત્તર આપે છે “તે ફલે સચિત્ત નથી હોતા” કેમકે દેએ વિદુર્વેલા હોવાથી અચિત્ત હોય છે—તે જવાબ બરાબર નથી. કારણ કે ત્યાં વિકલા જ ફૂલે નથી હોતા પણ પાણીના અને જમીનના ઉત્પન્ન થયેલાં ફૂલ હોવાની પણ સંભાવના છે. આ વાત આગમમાં પણ કહેલી છે. આવશ્યકનિર્યુક્તિમાં પણ કહ્યું છે કે “નીચે ડીંટીયાવાળા, સુગંધિ-જળમાં અને સ્થળમાં ઉત્પન્ન થયેલા, પાંચ રંગનાં દેવસંબંધિ ફૂલેથી પણ અધિક શોભતા ફૂલની ચારે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ્રવચનસારોદ્ધાર તરફ કુસુમવૃષ્ટિ કરે છે. એ પ્રમાણે સાંભળીને પિતાને બુદ્ધિશાળી માનતા કેટલાક કહે છે કે જ્યાં સાધુઓ હોય તે ભાગમાં દેવ ફૂલે વર્ષાવતા નથી. આ પણ ઉત્તરાભાસ છે. કેમકે સાધુઓ ત્યાં લાકડાની જેવી અવસ્થાવાળા થઈને તે એક જ ભાગમાં બેસી રહેતા નથી પણ કાર્ય વિશેષે તેમની અવર જવર થાય છે. માટે અહીં સમસ્ત ગીતાર્થોને સમ્મત એવો જવાબ અપાય છે. એક યોજન પ્રમાણની સમવસરણ ભૂમિમાં અનેક દેવ દાનવ વગેરે લકથી તેનું મર્દન થતું હોવા છતાં પણ પરસ્પર ફૂલેના જીવને કંઈપણ પીડા થતી નથી. જાનું પ્રમાણ વેરાયેલા ઘણુ મકરંદ-પુષ્પરસરૂપી સમ્પત્તિથી યુક્ત, કલ્પવૃક્ષના ફૂલે, મચકુંદ, કુંદ, કુમુદ, કમલની પાંદડીઓ, મુકુલમાલતી, વિક–વિચકીલ વિગેરે ફૂલેના સમૂહની ઉપર ફરતા અને ઉભા રહેલા મુનિઓના સમુદાય હોય કે વિવિધ લોક સમૂહ હોય છતાં તેઓને પીડા નથી થતી પરંતુ અમૃતથી સિચાતા હોય તેની જેમ તેઓ ઘણું જ ઉલ્લસિત થાય છે. આમાં તીર્થકરના નિરૂપમ પ્રભાવથી ઉત્પન્ન થએલી અચિંત્ય કૃપા જ કારણ રૂપે છે. પ્રશ્ન-દિવ્ય દવનિના વિષયમાં કેઈકે પ્રશ્ન કરે છે કે “સમસ્ત લોકેને આહાદ આપનાર, જાતિવંત સાકર દ્રાક્ષ વગેરેના રસ મિશ્રિત અને બરાબર ઉકાળેલા, ચીકાશવાળા, દૂઘ સમાન મીઠાશવાળા તીર્થંકરના અવાજનાં વિષયમાં દેવકૃત પ્રાતિહાર્ય કેવી રીતે ઘટે? ઉત્તર :-આ સુંદર બુદ્ધિશાળીએ કહેલ વાત યંગ્ય છે. જો કે ખરેખર તીર્થકરની વાણું મનોહર પદાર્થના સમૂહથી અતિશય સુંદર શબ્દવાળી સ્વભાવથી જ હોય છે. પરંતુ જ્યારે માલવ કેશીકી વગેરે રોગોથી ભવ્યજનોના ઉપકાર માટે ભગવાન દેશના આપે છે, ત્યારે બંને પડખે રહેલા દેવે અતિ મનોહર વેણુ, વિણા, વાંસળી વગેરેના મનોહર અવાજ કરવા દ્વારા તીર્થંકરના શબ્દને અત્યંત મનોહર કરે છે. જેમ મીઠા અવાજે ગાતા યુવાન ગવૈયાના ગીતના અવાજને વણ વાંસળી વગેરે વગાડનાર માણસે સુંદર કરે છે. તેથી આ અપેક્ષાએ દિવ્ય દવનિ સ્વરૂપ પ્રાતિહાર્ય ઘટે છે એમાં કઈ વિરોધ આવતું નથી. (૪૪૦) ૪૦. ચોત્રીશ અતિશય रयरोयसेयरहिओ देहो १ धवलाई मंसरुहिराई २ । आहारानीहारा अद्दिस्सा ३ सुरहिणो सासा ४ ॥४४१॥ जम्माउ इमे चउरो एक्कारस कम्मखयभवा इहि । खेत्ते जोयणमेत्ते तिजयजणो माइ बहुओवि ५ ॥४४२॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ૪૦. ચેત્રીશ અતિશય नियभासाए नरतिरिसुराण धम्मावबोहया वाणी ६ । पुव्वभवा रोगा उवसमंति ७ न य हुंति वेराई ८ ॥४४३॥ दुभिक्ख ९ डमर १० दुम्मारि ११ ईई १२ अइबुढि१३अणभिवुट्ठीओ १४ । हुंति न जियवहुतरणी पसरइ भामंडलुज्जोओ १५ ॥४४४॥ સહજ ચાર અતિશય - ૧. તીર્થકર ભગવંતનો દેહ રજ એટલે મેલ, રોગ, પરસેવા રહિત હોય છે. ઉપલક્ષણથી લોકેત્તર રૂપ, રસ, ગંધથી સુંદર હોય છે. ૨. માંસ અને લેહી, ગાયના દૂધની ધારા જેવું સફેદ અને અબિભત્સ હોય છે. ૩. આહાર એટલે ભેજનવિધિ તથા નિહાર એટલે લઘુનીતિ–વડીનીતિની ક્રિયાને ચર્મચક્ષવાળા જઈ શકે નહીં. અવધિજ્ઞાની જોઈ શકે. ૪. ભગવાનનાં શ્વાસોશ્વાસ ખીલેલા કમલની સુગંધ જેવા હોય છે. આ ચાર અતિશય તીર્થકરને જન્મથી હોય છે. કમક્ષયથી અગ્યાર અતિશય - જ્ઞાનાવરણ વગેરે ચાર ઘાતિકર્મોના ક્ષયથી અગિયાર અતિશયે ઉત્પન્ન થાય છે, તે જણાવે છે. પ. એક જન પ્રમાણ સમવસરણ ભૂમિમાં કોડાકેડી પ્રમાણ દેવ, મનુષ્ય, તિર્યંચે પણ એકબીજાને પીડા ઉપજાવ્યા વગર સુખપૂર્વક સમાય છે. ૬. અર્ધમાગધી ભાષામાં બેલવા છતાં પણ ભગવાનની વાણુ મનુષ્ય-તિર્યંચ અને દેવોને પિતપોતાની ભાષામાં ધર્મબંધ આપે છે. આને ભાવાર્થ એ છે કે-જન સુધી વ્યાપિને રહેલી ભગવાનની વાણી એક સરખી હોવા છતાં પણ જેમ વાદળામાંથી પડેલું વરસાદનું પાણી, તે તે આશ્રય (સ્થાનરૂપે) પરિણમે છે તેમ અહીં પણ શ્રવણ કરનારના ધરૂપે પરિણમે છે. કહ્યું છે કે, ભગવાનની વાણીને દેવો દૈવી ભાષારૂપે, મનુષ્ય મનુષ્યની ભાષારૂપે, ભલે ભીલભાષારૂપે અને તિર્ય તિર્યચી ભાષારૂપે સાંભળતા હોય છે. આવા પ્રકારનો ઉપકાર જગતમાં અદ્દભુત એવા અતિશય વગર એકીસાથે જ ઉપર કર શક્ય નથી. ૭. પહેલા ઉત્પન્ન થયેલા રોગે, તાવ, અરુચી વિગેરે ઉપશમે છે અને નવા ઉત્પન્ન થતા નથી. ૮. પૂર્વમાં બંધાયેલા વૈર અને જાતિવૈરવાળા જેને પરસ્પર વિરોધ થતું નથી. ૯. ભગવાનની હાજરીમાં દુષ્કાળ પડતો નથી. Page #223 -------------------------------------------------------------------------- ________________ २०४ પ્રવચનસારોદ્ધાર ૧૦. સવચક એટલે સ્વરાજ્ય તથા પરચક એટલે પરરાજ્ય તરફથી વિપ્લવ (ઉપદ્રવ) થતો નથી. ૧૧. દુષ્ટ દેવ વગેરેએ કરેલ સર્વ લોકેને મરણ આપનારી મારી-મરકી થતી નથી. ૧૨. ઘણું તીડ. પિપટ, ઉંદર વગેરે અનાજ નાશક જીવની ઉત્પત્તિ થતી નથી. ૧૩. અતિવૃષ્ટિ એટલે ઘણે વરસાદ એટલે લીલે દુષ્કાળ પડતો નથી. ૧૪. અનાવૃષ્ટિ એટલે બિલકુલ વરસાદને અભાવ થતો નથી. આ ઉપરના રોગ વગેરે ઉપદ્ર ભગવાન જ્યાં જ્યાં વિચરે ત્યાં ચારે દિશામાં પચીસ-પચ્ચીશ એજન સુધી થતા નથી. સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે “જ્યાં જ્યાં અરિહંત ભગવંત વિચરે છે, ત્યાં ત્યાં પચ્ચીશ જન સુધીમાં ઈતિ થતી નથી. મારી થતી નથી. પરચક કે સ્વચક તરફથી ભય થતું નથી, અતિવૃષ્ટિ થતી નથી, અનાવૃષ્ટિ થતી નથી, દુભિક્ષ થતું નથી, પૂર્વોત્પન્ન રોગો તરત જ ઉપશમી જાય છે. (સૂ. ૩૪) સ્થાનાંગસૂત્રમાં દશ સ્થાનક ટીકામાં પણ કહ્યું છે કે, ભગવાન મહાવીરના પોતાના પ્રભાવથી વૈર, મારી, ઉપદ્રવ, દુર્મિક્ષ વિગેરે ઉપદ્રવે સે જન સુધીમાં ઉપશમી ગયા હતા. ૧૫. જિનેશ્વરના માથાના પાછળના ભાગે ઘણા સૂર્યના તેજને જીતનારૂં ભામંડલની પ્રભા પસરે છે. અર્થાત્ બાર સૂર્યના તેજને જીતનાર એવા તેજનાં સમૂહરૂપ ભામંડલની કાંતિ પ્રસરે છે. (૪૪૧-૪૪૪) सुररइयाणिगुवीसा मणिमयसीहासणं सपयवीढं १६ । छत्तत्तय १७ इंदद्धय १८ सियचामर १९ धम्मचकाई २० ॥४४५॥ सह जगगुरुणा गयणट्ठियाई पंचवि इमाइं वियरंति । पाउब्भवइ असोओ २१ चिट्ठइ जत्थप्पहू तत्थ ॥४४६॥ चउमुहमुत्तिचउकं २२ मणिकंचणताररइयसालतिग २३ । नवकणयपंकयाई २४ अहोमुहा कंटया हुति २५ ॥४४७॥ निच्चमवट्ठियमित्ता पहुणो चिट्ठति केसरोमनहा २६ । इंदियअत्था पंचवि मणोरमा २७ हुति छप्पि रिऊ २८ ॥४४८॥ गंधोदयस्स बुट्ठी २९ वुट्ठी कुसुमाण पंचवन्नाणं ३० । दिति पयाहिण सउणा ३१ पहुणो पवणोऽवि अणुकूलो ३२ ॥४४९॥ पणमंति दुमा ३३ वज्जति दुदुहीओ गहीरघोसाओ ३४ । . . चउतीसाइसयाणं सव्व जिणिदाण हुँति इमा ॥४५०॥ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૪૦. ચેાત્રીશ અતિશય દેવકૃત એગણીસ અતિશયઃ– દેવ રચિત ૧૯ અતિશયેા છે. તે આ પ્રમાણે ૧૬. પાદપીઠ સહિત મણિમય સિંહાસન, ૧૭. ત્રણ છત્ર, ૧૮, ઇન્દ્રધ્વજ ૧૯. સફેદ ચામર, ૨૦. ધર્મચક્ર-આ પાંચ જગદ્ગુરુ પરમાત્મા જ્યાં વિચરે ત્યાં આકાશમાં રહીને સાથે ચાલે છે. ૨૦૫ ૨૧. જ્યાં પ્રભુ ઉભા રહે ત્યાં અશેાકવૃક્ષ પ્રગટ થાય છે. ૨૨. ચાર દિશામાં ચાર મૂર્તિઓની રચના, ૨૩.સુવણું, મણિ, રજતમય ત્રણ ગઢની રચના, ૨૪. નવ સુવર્ણ કમલ, ૨૫, કાંટા ઉધા થાય, ૨૬. પ્રભુના વાળ રામરાજી અને નખ જે પ્રમાણે હોય તે પ્રમાણે કાયમ રહે, ર૭. પાંચ ઇન્દ્રિયના પદાર્થ અનુકૂલ હાય, ૨૮. છ ઋતુઓ અનુકૂલ રહે, ર૯. સુગંધી જલવૃષ્ટિ, ૩૦, પાંચવી પુષ્પ વૃષ્ટિ, ૩૧. પક્ષીએ પ્રદક્ષિણા આપે, ૩૨. પવન પણ અતુલ હાય, ૩૩. વૃક્ષેા નમે, ૩૪, ગભીર અવાજક દુદુભિ વાગે, આ ચેાત્રીસ અતિશયા સ` જિનેશ્વરાને હાય છે. હવે દેવરચિત એગણીસ અતિશયા કહે છે. ૧૬. આકાશની જેમ અતિ નિર્મીલ સ્ફટીક મણિમય પાદ પીઠવાળું સિંહાસન હેાય. ૧૭. મસ્તક ઉપર અતિ પવિત્ર ત્રણ છત્રો હાય. ૧૮. ભગવાનની આગળ સંપૂર્ણ રત્નમય, ઊંચા, હારા નાની ધજાઓ સહિત, અજોડ ધ્વજ હાય છે. તે ખીજા ધ્વજેની અપેક્ષાએ અતિમાટે હાવાથી અથવા ઈન્દ્રપણાના સૂચક હાવાથી મહેન્દ્રધ્વજ કહેવાય છે. ૧૯. અને પડખે યક્ષેાના હાથમાં બે-બે સફેદ ચામર હાય છે. ૨૦. ભગવાન આગળ કમળ પર રહેલું, કિરણાથી દેીપ્યમાન થતું, ધર્મના પ્રકાશને કરનારૂ' ચક્રાકાર ધર્મચક્ર હોય છે. આ સિંહાસન વગેરે પાંચ અતિશયે જ્યાં જ્યાં જગતગુરુ વિચરે છે. ત્યાં ત્યાં આકાશમાં રહીને સાથે ચાલે છે. ૨૧. તથા જ્યાં જ્યાં પ્રભુ ઉભા રહે ત્યાં જુદા જુદા પ્રકારના પાંદડા, ફૂલા, કુંપળાથી મનેાહર, છત્ર, ધજા, ઘંટ, પતાકા વગેરેથી યુક્ત અશાક વૃક્ષ પ્રગટ થાય છે. ૨૨. ચાર દિશામાં ચાર મૂર્તિની સ્થાપના હાય છે, તેમાં પૂર્વ દિશા સન્મુખ ભગવાન પાતે જાતે બેસે છે. બીજી ત્રણ દિશામાં ભગવાનના આકારવાળી ત્રણ મૂર્તિઓ તીથંકરના પ્રભાવથી તીથ કરદેવ જેવાજ રૂપવાળી તથા સિંહાસન વગેરેથી યુક્ત દેવા કરે છે. જેથી ખીજી દિશામાં રહેલા ખીજા દેવ વગેરે શ્રોતાઓને લાગે કે ભગવાન પાતે જ અમને કહે છે, એવા વિશ્વાસ પેદા થાય છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારોદ્ધાર, ૨૦૬ ૨૩. સમવસરણમાં મણિ, સુવર્ણ અને રજતમય ત્રણ ગઢની રચના દેવ કરે, તેમાં વૈમાનિક દેવ તીર્થકરની પાસે પહેલે ગઢ જુદા જુદા પ્રકારના અજોડ રત્નાવડે બનાવે છે, બીજો વચ્ચેનો ગઢ જ્યોતિષીદેવો સુંદર સુવર્ણમય રચે છે અને ત્રીજો બહારનો ભવનપતિ દેવો અતિ તેજસ્વી કાંતિવાળે રૂપનો ગઢ બનાવે છે. ૨૪. માખણ જેવા કોમળ, નવ સંખ્યાવાળા સુવર્ણ કમળો દેવે કરે છે. એમાં રહેલા બે કમળ પર ભગવાન પોતાના ચરણ યુગલને સ્થાપીને વિચારે છે અને બીજા સાત પાછળ પાછળ રહે. તે સાત કમળમાં જે કમળ છેલું હોય, તે પગ સ્થાપન કરતી વખતે પ્રભુની આગળ આવે છે. ૨૫. ભગવાન જ્યાં જ્યાં વિહાર કરે છે ત્યાં ત્યાં કાંટા નીચામુખવાળા થાય છે. ૨૬. ભગવાનના દાઢી, મૂછ અને માથાના વાળ, શરીરની રોમરાજી હાથ-પગના નખ વધતા નથી. હંમેશા એક સરખા રહે છે. ૨૭. પાંચ ઇન્દ્રિયના સ્પર્શ, રૂપ, રસ, ગંધ શબ્દ-આ પાંચ સુંદર વિષયે પ્રગટ થાય છે અને અશુભ વિષ દૂર થાય છે. ૨૮. વસંત વગેરે છ ઋતુઓ શરીરને અનુકૂળ તથા હંમેશા પોત-પોતાની ઋતુનાં વિકસિત ફૂલેના કારણે મનોહર હોય છે. ૨૯. જ્યાં ભગવાન રહ્યા હોય, ત્યાં ઉડતી ધૂળને શમાવવા માટે સુગંધી ઘનસાર, કસ્તુરી વગેરેથી મિશ્રિત મનોહર સુગધી પાણીની વૃષ્ટિ થાય છે. ૩૦. મંદાર, પારિજાત, ચંપો વગેરે લાલ, સફેદ, પીળા, લીલા, કાળા–એમ પાંચ વર્ણના ક્લની વૃષ્ટિ થાય છે. ૩૧. જ્યાં ભગવાન વિચરે ત્યાં ચાષ, મોર વગેરે પક્ષીઓ પ્રદક્ષિણ આપે છે. ૩૨. એક જનભૂમિની શુદ્ધિ કરવા માટે સુગંધી, ઠંડે, મંદમંદ ગતિથી સુખને આપનારે, સંવર્તક નામને વાયુ વાય છે. સમવાયાંગમાં કહ્યું છે કે સુખ સ્પર્શવાળો ઠંડે સુગંધી પવન એક યોજન પ્રમાણ ભૂમિને સંપૂર્ણપણે ચારે બાજુથી સારી રીતે સાફ કરે છે. - ૩૩. ભગવાન જ્યાંથી પસાર થાય ત્યાં રહેલા વૃક્ષો નમે છે. ૩૪. પ્રભુ લીલાપૂર્વક જ્યાં વિચરે છે ત્યાં દુંદુભિ એટલે મોટી ઢક્કા (નગારા), પાણી ભરેલ વાદળાની જેમ ગંભીર અવાજથી ત્રણ ભુવનને સંભળાય, તે રીતે વાગે છે. આ પ્રમાણે સર્વ જિનેશ્વરદેવના ચાર, અગ્યાર, ઓગણીસ અતિશને મેળવતા. કુલ ત્રીસ અતિશ થાય છે. આ અતિશયમાં સમવાયાંગ સૂત્ર સાથે કંઈક જુદાપણુ જણાય છે, તે મતાંતર. રૂપે જાણવું. મતાંતરનું મૂળ કેવળી ભગવંત જાણે. (૪૪૫-૪૫૦) Page #226 -------------------------------------------------------------------------- ________________ ૪૧. અઢાર દોષ અન્નાન ? વાહ ૨ મા રૂ માન છે તો ૬ માયા ૬ ૭ ય લ ૮ ( निद्दा ९ सोय १० अलियवयण ११ चोरिया १२ मच्छर १३ भया १४ य ॥४५१॥ पाणिवह १५ पेम १६ कीलापसंग १७ हासा १८ य जस्स इय दोसा । ટ્ટાર પળા નમામિ દેવાધિદેવે તે કપરા અજ્ઞાન-ક્રોધ-મદ-માન-લોભ-માયા-રતિ-અરતિ, નિદ્રા, શેક, અસત્ય વચન, ચેરી, મત્સર, ભય, પ્રાણીની હિસા, પ્રેમ, કીડામાં આસક્તિ અને હાસ્ય–આ અઢારદે જેમના નાશ પામી ગયા છે, તે દેવાધિદેવને હું નમસ્કાર કરું છું, (૧) અજ્ઞાન એટલે સંશય, અનધ્યવસાય અને વિપર્યાયરૂપ મૂઢતા છે. (૨) ધ. (૩) મદ એટલે કુલ, બળ, ઐશ્વર્ય, રૂપ, વિદ્યા વગેરેને અહંકાર કરો અથવા બીજાને તિરસ્કાર કરવાના કારણભૂત અધ્યવસાય તે. - (૪) માન એટલે આગ્રહ રાખવે અને બીજાએ કહેલ એગ્ય વાતને ગ્રહણ ન કરવી તે. (૫) લાભ એટલે આસક્તિ. (૬) માયા એટલે દંભ (૭) રતિ એટલે ઈચ્છિત પદાર્થ પર મનને રાગ. (૮) અરતિ એટલે અનિષ્ટ પદાર્થના સંગ પર માનસિક દુઃખ. (૯) નિદ્રા એટલે ઉંઘ (૧૦) શેક એટલે ચિત્તની વિધુરતા (૮) (૧૧) અલીકવચન એટલે જુઠું બોલવું. (૧૨) ચોરી એટલે પરદ્રવ્ય હરણ કરવું. (૧૩) મત્સર એટલે ઈર્ષ્યા. પરની સંપત્તિને ન સહવી. (૧૪) ભય. (૧૫) પ્રાણીવધ-જીવહિંસા (૧૬) પ્રેમ એટલે વ્યક્તિગત રાગ (૧૭) કિડામાં આસક્તિ (૧૮) હાસ્ય. આ અઢાર દેશે જેમના નાશ પામ્યા છે એવા દેવાધિદેવને હું નમસ્કાર કરું છું. (૪૨૧-૪પર) Page #227 -------------------------------------------------------------------------- ________________ ૪૨. અરિહંતના ચાર નિક્ષેપ जिणनामा नामजिणा केवलिणो सिवगया य भावजिणा । ठवणजिणा पडिमाओ दव्वजिणा भाविजिणजीवा ॥४५३।। જિનેશ્વરદેવનું નામ તે નામજિન, કેવલજ્ઞાની થયેલા અને મોક્ષપદને પામેલા તે ભાવજિન, પ્રતિમા તે સ્થાપનાજિને અને ભાવિમાં થનારા જિનેશ્વરદેવના જી, તે દ્રવ્યજિન કહેવાય. નામજિન–ભાવજિન-દ્રવ્યજિન-સ્થાપનાજિન એમ–ચાર પ્રકારે જિનેશ્વરે છે. નામજિન-ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, વગેરે જે તીર્થકરોના નામ તે. ભાવજિન –અષ્ટમહાપ્રાતિહાર્યાદિ સમૃદ્ધિને સાક્ષાત્ અનુભવતા કેવલી ભગવંતે અને મોક્ષપદને પામેલા અરિહંતે વાસ્તવિકપણે ભાવજિન છે. સ્થાપનાજિન -સુવર્ણ, જત, મેતી, પાષાણુ, મરકત વગેરેથી બનાવેલ પ્રતિમા તે. દ્રવ્યજિન -જે આત્માઓ ભવિષ્યમાં જિનેશ્વરરૂપે થનારા હોય છે, જેમકે શ્રેણિક વગેરેનાં જી. (૪૫૩) ૪૩. જિનેશ્વરોનો દીક્ષા સમયે તપ सुमइत्थ निच्चभत्तेण निग्गओ वासुपुज्जजिणो चउत्थेण । पासो मल्लीवि य अट्ठमण सेसा उ छट्ठणं ॥ ४५४ ॥ આ અવસર્પિણીની ચાવીસીમાં, પાંચમા સુમતિનાથ ભગવાન નિત્યભક્ત એટલે એકાસણું કરી ઘરવાસથી નીકળી પ્રત્રજિત થયા. બારમા વાસુપૂજ્ય સ્વામી ભક્ત એટલે એક ઉપવાસ કરી દીક્ષા લીધી. ત્રેવીશમાં પાર્શ્વનાથ અને ઓગણીશમા મલ્લિનાથ અઠ્ઠમ એટલે કે ત્રણ ઉપવાસ કરીને દીક્ષા લીધી અને ઋષભદેવ વગેરે બાકીના વશ તીર્થકરીએ છઠ્ઠ એટલે બે ઉપવાસ કરી દીક્ષા લીધી. (૪૫૪) ૪૪. જિનેશ્વરેનું કેવળજ્ઞાન સમયનું તપ अट्ठमभत्तवसाणे पासोसहमल्लिरिट्ठनेमीणं । वसुपुज्जस्स चउत्थेण छट्ठभत्तेण सेसाणं ॥४५५॥ પાર્શ્વનાથ, 2ષભદેવ, મલ્લિનાથ, નેમનાથ ભગવાનને અઠ્ઠમ એટલે ત્રણ ઉપવાસને અંતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. | વાસુપૂજ્ય સ્વામિને એક ઉપવાસ અને બાકીના અજિતનાથ વગેરે ઓગણીસ તીર્થકરોને બે ઉપવાસને અંતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. (૪૫૫) Page #228 -------------------------------------------------------------------------- ________________ ૪૫. જિનેશ્વરને નિર્વાણુ સમયનું તપ निव्वाणं संपत्तो चउदसभत्तेण पढमजिणचन्दो । सेसा उणमासिएणं वीरजिणिदो य छद्रेणं ॥४५६॥ પહેલા ઋષભદેવ ભગવાન ચૌદભક્ત એટલે છ ઉપવાસ કરવાપૂર્વક નિર્વાણ પામ્યા. અજિતનાથથી પાર્શ્વનાથ સુધીના બાવીસ તીર્થંકરે એક મહિનાનું અણુસણ કરી મોક્ષ પામ્યા. મહાવીર સ્વામી છદ્ર એટલે બે ઉપવાસ કરી નિર્વાણ પામ્યા. (૪૫૬) ૪૬. ભાવી ચોવીશીના જીવે वीरवरस्स भगवओ वोलिय चुलसीइ वरिस सहस्सेहिं । पठमाइ चउवीस जह हुंति जिणा तहा थुणिमो ॥ ४५७ ॥ સમગ્ર ઐશ્વર્યાદિ ગુણયુક્ત ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૮૪,૦૦૦૦ (ચેરાશી હજાર) ૧વર્ષ વિત્યા પછી પદ્મનાભ વગેરે જેવીશ તીર્થકરો જે પ્રમાણે થશે તેમના નામ લેવાપૂર્વક અમે સ્તુતિ કરીએ છીએ. આને તાત્પર્યાથે આ પ્રમાણે છે. આ અવસપિણિમાં દુષમ સુષમરૂપ ચેથા આરાનાં છેડે ૮૯ પખવાડીયા બાકી રહ્યા ત્યારે વર્ધમાનસ્વામી મેક્ષે ગયા. તે પછી ૮૯ પખવાડીયા બાદ ૨૧ હજા૨ પ્રમાણુનો પાંચમે પછી તેટલા જ પ્રમાણને છઠ્ઠો આરે પૂરો થયા પછી ઉત્સપિણિમાં પણ આટલા જ પ્રમાણવાળા પહેલા બીજે આરે વિત્યા પછી દુષમ સુષમરૂપ ત્રીજા આરાના ૮૯ પખવાડિયા ગયા બાદ પદ્મનાભ નામનાં તીર્થકર ઉત્પન્ન થશે. (૪૫૭) पढमं च पउपनाहं सेणियजीवं जिणेसरं नमिमो । बीयं च सूरदेवं चंदे जीवं सुपासस्स ॥ ४५८ ॥ तइयं सुपासनामं उदायिजीवं पणट्ठभववासं । वंदे सयंपजिणं पुद्धिलजीवं चउत्थमहं ॥ ४५९ ॥ सव्वाणुभूइनाम दबाउजीव च पंचमं वंदे । छठं देवसुयजिणं वंदे जीवं च कित्तिस्स ॥ ४६० ॥ सत्तमयं उदयजिणं वंदे जीवं च संखनामस्स । पेढालं अट्ठमयं आणंदजियं नमसामि ॥ ४६१ ॥ ૧. બન્ને બાજુ ૮૯ પખવાડીયા વધુ હોવા છતાં પણ તે કાળ અલ્પ હોવાથી ગણ્યા નથી. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રવચનસારોદ્ધાર पोट्टिलजिणं च नवमं सुरकयसेवं सुनंदजीवस्स । सयकित्तिजिणं दसमं वंदे सयगस्स जीवंति ॥ ४६२ ॥ एगारसमं मुणिसुव्वयं च वेदामि देवईजीय । वारसमं अममजिणं सच्चइजी जयपईवं ॥ ४६३ ॥ . निकसायं तेरसमं वंदे जीवं च वासुदेवस्स । बलदेवजियं वंदे चउदसमं निप्पुलायजिणं ॥ ४६४ ॥ सुलसाजीवं वंदे पन्नरसमं निम्ममत्तजिणनाम । रोहिणिजीवं नमिमो सोलसमं चित्तगुत्तंति ॥ ४६५ ॥ सत्तरसमं च वंदे रेवइजीवं समाहिनामाणं । । संवरमट्ठारसमं सयालिजीवं पणिवयामि ॥४६६॥ दीवायणस्स जीवं जसोहरं वंदिमो इगुणवीस । कण्हजियं गयतण्हं वीसइमं विजयमभिवंदे ॥४६७॥ वंदे इगवीसइमं नारयजीव च मल्लिनामाणं । देवजिणं बावीसं अंबडजीवस्स वंदेऽहं ॥४६८॥ . अमरजियं तेवीसं अणंतविरियाभिहं जिणं वंदे । तह साइबुद्धजीवं चउवीसं भद्दजिणनामं ॥४६९॥ उस्सप्पिणिए चउवीस जिणवरा कित्तिया सनामेहिं । सिरिचंदसरिनामेहिं सुहयरा हुतु सयकालं ॥४७०।। ૧. પ્રથમ શ્રેણિક રાજાના જીવ, પદ્મનાભ તીર્થકરને હું નમું છું. ૨. બીજા મહાવીર ભગવાનનાં કાકા સુપાર્શ્વ રાજાને જીવ, સુરદેવ પ્રભુને હું નમું છું. ૩. ત્રીજા કેણિકપુત્ર ઉદાયી મહારાજાનાં જીવ, કે જેમને ભવવાસ નાશ પામ્ય छे, ते सुपाव नाभना तीर्थ ४२ने हुँदु छु. ૪. ચેથા પાટીલનાં જીવ, સ્વયંપ્રભ નામનાં જિનને હું વંદુ છું. પ. પાંચમા દઢાયુષના જીવ, એવા સર્વાનુભૂતિ નામના તીર્થકરને હું વંદુ છું, ૬. છઠ્ઠા કીર્તિના જીવ, દેવશ્રુત જિનને હું વંદુ છું. ૭. સાતમા શંખ નામના શ્રાવકના જીવ, ઉદયી નામના જિનને હું વંદુ છું. ૮. આઠમા આનંદના જીવ, પેઢાલ નામનાં જિનેશ્વરને હું નમું છું. ૯, નવમા દેવની સેવાને પામેલા એવા સુનંદના જીવ, પાટીલ નામે તીર્થકરને ई नभुं छु. ITHTHH Page #230 -------------------------------------------------------------------------- ________________ ૪૭. ઉર્વ–અર્ધા અને તિર્થોમાં થનાર સિદ્ધની સંખ્યા ૨૧૧ ૧૦ દશમા શતકના જીવ, શતકીર્તિ નામે જિનને હું વંદુ છું. ૧૧. અગ્યારમા દેવકીના જીવ, મુનિસુવ્રત તીર્થકરને હું નમું છું. ૧૨. બારમા સત્યકીને જીવ, જગપ્રદીપ સમાન અમમ નામના જિનને હું નમું છું. ૧૩. તેરમા વાસુદેવના જીવ, નિષ્કષાય નામના જિનને હું નમું છું. ૧૪. ચિદમા બલદેવના જીવ, નિપુલાક નામના જિનને હું નમું છું. ૧૫. પંદરમા સુલસા શ્રાવિકાના જીવ, નિર્મમ નામના જિનને હું વંદુ છું. ૧૬. સલમા રહિણના જીવ, ચિત્રગુપ્ત નામના જિનને હું નમું છું. ૧૭. સત્તરમા રેવતી શ્રાવિકાના જીવ, સમાધિ નામના જિનને હું વંદુ છું. ૧૮. અઢારમા શતાલિના જીવ, સંવર નામના જિનેશ્વરને હું નમું છું. ૧૯. ઓગણીસમા દ્વૈપાયનના જીવ, યશોધર નામના જિનેશ્વરને હું વંદુ છું. ૨૦. વિશમાં કૃષ્ણ વાસુદેવના જીવ, તૃષ્ણા રહિત એવા વિજય નામના જિનને હું વંદુ છું. ૨૧. એકવીસમ નારદના જીવ, મલ્લિ નામના જિનને હું વંદુ છું. ૨૨. બાવીશમા અંબડના જીવ, દેવ નામનાં જિનને હું વંદુ છું. ૨૩. ત્રેવીસમા અમરના જીવ, અનંત વીર્ય નામનાં જિનને હું વંદુ છું. ૨૪. વીશમ સ્વાતિબુદ્ધના જીવ, ભદ્રજિન નામના જિનને હું વંદુ છું. ઉત્સપિણ કાળમાં ભાવિ વીશીમાં થનારા તીર્થકરના પૂર્વભવનાં નામે લેખપૂર્વક શ્રી ચંદ્રસૂરિજી નામના આચાર્યદેવ વડે સ્તુતિ કરાય છે, તે જિનેશ્વરે સર્વકાળ સુખને અને શુભને કરનારા થાઓ. આ ભાવી તીર્થકરોની બાબત બીજા શાસ્ત્રોમાં જુદી રીતે આવે છે. પણ તેવા પ્રકારની પરંપરાનો અભાવ હોવાથી વિશેષ વર્ણન કર્યું નથી. (૪૫૮-૪૭૦) ૪૭. ઉદર્વ અધે અને તિર્થાલોકમાં થનારસિધ્ધની સંખ્યા चत्तारि उड्ढलोए दुवे समुद्दे तओ जले चेव । बावीसमहोलोए तिरिए अठुत्तरसयं तु ॥४७१॥ ઉર્વલોકમાં ચાર, સમુદ્રમાં બે, શેષ જલમાં ત્રણ, અધેલોકમાં બાવીશ અને તિય લોકમાં એક સમયમાં એકસો આઠ સિદ્ધ થાય છે. એક સમયમાં ઉત્કૃષ્ટથી ઊર્વલોકમાંથી ચાર જ સિદ્ધ થાય છે. બે સમુદ્રમાંથી બે, નદી-સરવર વિગેરે બાકીના શેષ જળાશયમાંથી ત્રણ, સિદ્ધપ્રાભત ગ્રંથાધારે જલાશમાંથી ચાર કહ્યા છે. અગ્રામ વગેરે અલકમાંથી એક સમયે બાવીસ સિદ્ધ થાય છે. સિદ્ધપ્રાતમાં પણ કહ્યું છે કે ચાર ઉર્વ લેકમાંથી, ચાર જલાશમાંથી, બે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પ્રવચનસારોદ્ધાર સમુદ્રમાંથી, એકસો આઠ તિથ્થલેકમાંથી, વિશ પૃથકત્વ અધોલેકમાંથી અને એની ટીકામાં વશ પૃથફત્વનો અર્થ બે વશી (અર્થાત્ ચાલીશ) પ્રમાણે લીધે છે. કેમકે પૃથકૃત્વ એટલે બેથી નવ સુધીની સંખ્યા. તેથી આ ગાથામાં પણ હોવીસમો આ પ્રમાણે બેલાય તે સારૂ થાય. તથા તિÖલેકમાં ઉત્કૃષ્ટથી એક સમયમાં એકસે આઠ સિદ્ધ થાય છે. (૪૭૧) ૪૮. એક સમયમાં થનાર સિદ્ધની સંખ્યા एको व दो व तिन्नि व अट्ठसयं जाव एकसमयम्मि । मणुयगईए सिज्झइ संखाउयवीयरागा उ ॥ ४७२ ॥ મનુષ્યગતિમાંથી સંખ્યાતવર્ષના આયુષ્યવાળા વીતરાગ ભગવતે એક સમયે એક, બે અથવા ત્રણ યાવત્ ૧૦૮ સુધી સિદ્ધ થઈ શકે છે. સમસ્ત કર્મોને નાશ કરી વીતરાગ અવસ્થાને પામેલા જીવ એક સમયે જઘન્યથી એક,બે અથવા ત્રણ સિદ્ધ થાય છે. અને ઉત્કૃષ્ટથી ૧૦૮. અને તેઓ સંખ્યાતવર્ષને આયુષ્યવાળા મનુષ્યો જ સિદ્ધ થાય છે. અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા તથા અન્ય ગતિમાં રહેલા છ સિદ્ધ થતા નથી. કારણ કે મનુષ્યગતિ સિવાય ત્રણ ગતિમાંથી મોક્ષમાં જવાને અભાવ છે. (૪૭૨) ૪૯. પંદર પ્રકારે સિદ્ધ तित्थयर १ अतित्थयरा २ तित्थ ३ सलिंग ४ ऽन्नलिंग ५ थी ६ पुरिसा ७। गिहिलिंग ८ नपुंसक ९ अतित्थसिद्ध १० पत्तेयबुद्धा ११ य ॥ ४७३ ॥ एग १२ अणेग १३ सयंबुद्ध १४ बुद्धबोहिय १५ पभेयओ भणिया । सिद्धंते सिद्धाणं भेया पन्नरससंखत्ति ॥ ४७४ ॥ ૧. તીર્થંકરસિદ્ધ, . અતીર્થકરસિદ્ધ, ૩. તીર્થસિદ, ૪. સ્વલિંગસિદ્ધ, ૫. અન્યલિગસિદ્ધ, ૬. સ્ત્રીલિગસિદ્ધ, ૭. પુરૂષલિંગસિદ્ધ, ૮, ગૃહસ્થલિંગ સિદ્ધ, ૯. નપુંસકલિગસિદ્ધ, ૧૦. અતીર્થસિદ્ધ, ૧૧. પ્રત્યેકબુદ્ધસિદ્ધ ૧૨. એકસિદ્ધ, ૧૩, અનેકસિદ્ધ, ૧૪. સ્વયં બુદ્ધસિદ્ધ, ૧૫. બુદ્ધાધિતસિદ્ધ-આ પ્રમાણે સિદ્ધાંતમાં સિદ્ધોના પંદર ભેદ કહ્યા છે. ૧. તીર્થકર સિદ્ધ થાય, તે તીર્થકરસિદ્ધ. ૨. તીર્થકર થયા વગર સામાન્ય કેવલીરૂપે જે સિદ્ધ થાય, તે અતીર્થંકરસિદ્ધ. ૩. સંસાર સાગર જેનાથી તરાય તે તીર્થ એટલે તીર્થકરો કેવળજ્ઞાનની પ્રાપ્તિબાદ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૪૯. ૫ દર પ્રકારે સિદ્ધ ૨૧૩ જીવ અજીવ આદિ પદાર્થોના સમૂહને પ્રરૂપે છે. તેના આધારે ગણધરો દ્વાદશાંગી રચે છે. તે દ્વાદશાંગીના આધાર ચતુર્વિધ શ્રી સંઘ અથવા ગણધર છે. તે સંઘ અથવા ગણધર ઉત્પન્ન થયા પછી જે મેાક્ષે જાય તે તીથ સિદ્ધ. ૪. રજોહરણ આદિ સાધુલિંગે રહેલા જે સિદ્ધ થાય, તે સ્વલિંગસિદ્ધ. ૫. વલ્કલ અથવા ભગવા વેષધારી પરિવ્રાજક તાપસ વગેરે દ્રવ્યલિંગમાં રહી જે સિદ્ધ થાય, તે અન્યલિંગસિદ્ધ. ભાવથી સમ્યક્ત્વ વગેરેની પ્રાપ્તિ થયા ખાદ જ અન્યલિંગીઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે જ વખતે કાળ કરે તેા અન્યલિંગસિદ્ધ જાણવા. જો પેાતાનુ આયુષ્ય લાંબુ જુએ તે તે પણ સાધુલિંગને સ્વીકારે છે. ૬. સ્રીના લિંગે એટલે સ્ત્રી શરીરે સિદ્ધ થાય, તે સ્ત્રીલિંગસિદ્ધ. તે ત્રણ પ્રકારે છે. ૧. વેદથી એટલે ઇચ્છાથી, ૨. શરીરની રચનાથી અને ૩. પહેરવેશથી. તેમાં અહીં શરીરથી ખનેલ સ્ત્રી ગ્રહણ કરવી પણ વેદ કે નેપથ્થરૂપ (પહેરવેશ ) નહિ. કારણ કે વેદના ઉદયમાં સિદ્ધિના અભાવ છે. અને પહેરવેશ તા અપ્રમાણ છે. માટે સ્ત્રીના શરીરથી સિદ્ધ થાય, તે સ્ત્રીલિંગસિદ્ધ ૭. પુરુષના લિગે એટલે પુરુષના શરીરે જે સિદ્ધ થાય, તે પુરુષલિંગસિદ્ધ. ૮. ગૃહસ્થપણામાં રહ્યા હોય અને સિદ્ધ થાય, તે ગૃહસ્થલિંગસિદ્ધ. જેમ મરૂદેવા માતા વગેરે. ૯. તથા નપુ ંસકલિંગે રહ્યા હોય અને જે સિદ્ધ થાય, તે નપુંસકલિંગસિદ્ધ. ૧૦. તીં ઉત્પન્ન થયું ન હેાય અથવા તીથ વિચ્છેદ થયા હાય, તે તીના અભાવ કહેવાય. તે વખતે જે સિદ્ધ થાય તે અતી સિદ્ધ. તેમાં મરૂદેવા માતા તી ઉત્પન્ન થયા પહેલા સિદ્ધ થયા કેમકે મરૂદેવા માતા સિદ્ધ થયા ત્યારે તી ઉત્પન્ન થયું ન હતું. સુવિધિનાથસ્વામી વગેરેના આંતરાઓમાં જેતી વિચ્છેદ થયા હતા, તે વખતે જાતિસ્મરણ વગેરે દ્વારા કાઇક મેાક્ષ પ્રાપ્ત કરે, તે અતી સિદ્ધ. ૧૧. અનિત્યાદિભાવના કારણરૂપ કોઈ એક બળદ વગેરેના નિમિત્ત દ્વારા સાચા અર્થાના આધ પામે, તે પ્રત્યેકબુદ્ધ. તે પ્રત્યેકબુદ્ધ થઈ જે સિદ્ધ થાય, તે પ્રત્યેકબુદ્ધસિદ્ધ. ૧૨. એક સમયમાં જે એક જ સિદ્ધ થાય, તે એકસિદ્ધ. ૧૩. એક સમયમાં જે અનેકસિદ્ધ થાય, તે અનેકસિદ્ધ ૧૪. જેએ જાતે જ તત્ત્વને જાણી ખાધ પામ્યા તે સ્વયંબુદ્ધ, તે સ્વયં બુદ્ધ થઈ જે સિદ્ધ થાય, તે સ્વયં બુદ્ધસિદ્ધ. ૧૫. બુદ્ધ એટલે આચાર્યા. તેમના વડે જે બેાધ પામી સિદ્ધ થાય તે બુદ્ધબાધિતસિદ્ધ. (આચાર્ય ના ઉપલક્ષણથી ઉપાધ્યાય મુનિ વગેરે ગુરુ ભગવંતા પણ સમજી લેવા. ) Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પ્રવચનસારોદ્ધાર - ઉપરોક્ત તીર્થંકરસિદ્ધ વગેરે સિદ્ધના ભેદ સિદ્ધાંતમાં પંદર પ્રકારે કહેલા છે. પ્રશ્ન :- તીર્થંકરસિદ્ધ અને અતીર્થંકરસિદ્ધ કે તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધરૂપ બે ભેદમાં બાકીના ભેદોને સમાવેશ થઈ જાય છે. પછી બાકીના ભેદો અલગ શા માટે કહ્યા ? ઉત્તર - સાચી વાત છે. બધાનો સમાવેશ થઈ જાય છે છતાં પણ બે ભેદે કહેવા માત્રથી બીજા ભેદનું જ્ઞાન થતું નથી. માટે વિશેષ જાણકારી માટે જ બીજા ભેદોને ગ્રહણ કરવા શાસ્ત્રનો પ્રયાસ છે. (૪૭૩-૪૭૪) ૫૦. અવગાહન્વાએ સિદ્ધ दो चेवुक्कोसाए चउर जहन्नाए मज्झिमाए उ । अट्टाहियं सयं खलु सिज्झइ ओगाहणाइ तहा ॥ ४७५ ।। ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયમાં ઉત્કૃષ્ટથી બે જી સિદ્ધ થાય, જઘન્ય અવગાહનાવાળા ચાર સિદ્ધ થાય અને મધ્યમઅવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ થાય છે.. એકજ સમયમાં એકીસાથે ૫૦૦ ધનુષની ઉત્કૃષ્ટ અવગાહના હોય તે ઉત્કૃષ્ટથી બે જ સિદ્ધ થાય છે. બે હાથ પ્રમાણની જઘન્ય અવગાહનાવાળા ચાર આત્માઓ એક સમયમાં ઉત્કૃષ્ટથી સિદ્ધ થાય છે અને અજઘન્યત્કૃષ્ટરૂપ મધ્યમઅવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ થાય છે. પ્રશ્ન:- પાંચ પચ્ચીસ ધનુષ્યની કાયાવાળા નાભિકુલકરના પત્ની હોવાથી મરૂદેવીની ઊંચાઈ પણ તેટલી જ હોવી જોઈએ. કેમકે કહ્યું છે કે, કુલકરના પત્નીઓની સંઘયણ, સંસ્થાન અને ઊંચાઈ કુલકરોના સમાન હોય છે, માટે મરૂદેવા માતા પર૫ ધનુષપ્રમાણ દેહમાનવાળા હોવા છતાં સિદ્ધ થયા છે. તે પછી પ૦૦ ઘનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહનામાં સિદ્ધત્વ શી રીતે ઘટે? ઉત્તર – અહીં દોષ નથી. કેમકે મરૂદેવી માતા નાભિકુલકરથી હીન દેહમાનવાળા હતા, ઉત્તમ સંસ્થાનવાળા પુરુષથી ઉત્તમ સંસ્થાનવાળી સ્ત્રીઓ પોતપોતાના કાલની અપેક્ષાએ કંઈક હીન પ્રમાણવાળી હોય છે, તેથી ૫૦૦ ધનુષ પ્રમાણ હવામાં કઈ દોષ નથી. અને હાથીના સ્કંધ ઉપર બેઠેલા હોવાથી સંકુચીત શરીરવાળા સિદ્ધ થયા હોવાથી અધિક અવગાહનાને સંભવ નથી. માટે કઈ જાતનો વિરોધ નથી. અથવા આગમમાં જે ૫૦૦ ધનુષ્ય ઉત્કૃષ્ટ દેહમાન કહ્યું છે, તે બહુલતાની અપેક્ષાએ જાણવું. કેમકે પ૨૫ ધનુષ્ય પ્રમાણની ઉત્કૃષ્ટ અવગાહના મરૂદેવાના કાળ વખતની છે અને મતાંતરે મરૂદેવા નાભિકુલકરના સમાન છે. સિદ્ધપ્રાભત ટીકામાં કહ્યું છે “મરૂદેવી મતાંતરે નાભિકુલકર તુલ્ય છે. સિદ્ધપ્રાભૂત સૂત્રમાં પણ કહ્યું છે કે Page #234 -------------------------------------------------------------------------- ________________ પર. સતત સિદ્ધિગમનની સંખ્યા ओगाणा जहन्ना रयणीदुग अहपुणाई उक्कोसा । पंचे धणुयाई धणुह पुहुत्तेण अहियाई ॥१॥ જઘન્યુઅવગાહના બે હાથની છે. અને ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ અને ધનુષ પૃથä અધિક જાણવી. અહીં પૃથક્ક્ત્વ શબ્દ બહુત્વવાચક જાણવા અને એ બહુત્વ પચ્ચીસરૂપ સમજવું ( ૪૭૫ ) સિદ્ધની સંખ્યા ૫૧. ગૃહિલિંગ-અન્યલિંગ—વલિંગ इह चउरो गिहिलिंगे दसन्नलिंगे सयं च अट्ठअहियं । વિનય ૬ મહિને સમૉ સિન્ફમાળા” ॥ ૪૭૬ || ૨૧૫ મનુષ્યલામાં ગૃહસ્થપણે રહેલા એક સમયમાં ઉત્કૃષ્ટથી ચાર આત્મા સિદ્ધ થાય છે. તેમાં તાપસ વગેરે અન્યલિંગે રહેલા ઉત્કૃષ્ટથી ૧૦ આત્મા એક સમયમાં સિદ્ધ થાય છે અને સાધુલિંગરૂપ સ્વલિંગે રહેલા ઉત્કૃષ્ટથી એક સમયમાં ૧૦૮ સિદ્ધ થાય છે. (૪૭૬ ) પર. સતત સિદ્ધિગમનની સંખ્યા बत्तीसाई सिज्झति अविश्यं जाव अहिअयट्ठसयं । असम एहिं एकेrकूणं जावेकसमयंमि ।। ४७७ ॥ बत्तीसा अडयाला सट्टी बावत्तरी य बोद्धव्वा । બ્રુહસ્તી ઇન્નરૂં તુચિમટ્ઠોત્તમય ૨ ૫ ૪૭૮ || ૩૨ થી માંડીને ૧૦૮ સખ્યાવાળા જીવા સતત સિદ્ધ થાય છે. તેમાં એકેકેણા ૮ સમયથી માંડીને યાવત્ `એક સમય સુધી. અનુક્રમે ૩૨, ૪૮, ૬૦, ૭૨, ૮૪, ૯૬, ૧૦૨, ૧૦૮ સિદ્ધ થાય છે.. પ્રથમ સમયે જઘન્યથી એક કે બે નિરંતર સિદ્ધ થાય અથવા ઉત્કૃષ્ટથી ખત્રીસ સિદ્ધ થાય. બીજા સમયે પણ જઘન્યથી એક-બે અને ઉત્કૃષ્ટથી ખત્રીશ એજ પ્રમાણે ત્રીજા સમયે ચેાથા સમયે એમ આઠમા સમય સુધી જઘન્યથી એક એ અને ઉત્કૃષ્ટથી ખત્રીસ સિદ્ધ થાય છે. તે પછી સમય વગેરેનું આંતરૂ જરૂર પડે છે. તેમાં કેાઇ સિદ્ધ થતું નથી. તેત્રીસથી અડતાલીસ સુધીની સંખ્યાવાળા આત્માએ સતત સિદ્ધ થાય, તે સાત સમય સુધી થાય. તે પછી સમય વગેરેનું અંતર જરૂર પડે છે. ઓગણપચાસથી સાંઇઠ સુધી સતત સિદ્ધ થાય, તેા ઉત્કૃષ્ટથી ૬ સમય સુધી થાય છે. તે પછી જરૂર અંતર પડે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પ્રવચનસારોદ્ધાર એકસઠથી બહરિ સુધી સતત સિદ્ધ થાય, તો ઉત્કૃષ્ટથી પાંચ સમય સુધી સતત સિદ્ધ થાય. ત્યારપછી નિયમા આંતરુ પડે છે. તોતેરથી ચોર્યાસી સુધી સતત સિદ્ધ થાય, તે ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી સતત સિદ્ધ થાય છે. તે પછી જરૂર અંતર પડે છે. પંચાસીથી છનુ સુધી સતત સિદ્ધ થાય, તે ત્રણ સમય સુધી સિદ્ધ થાય. તે પછી જરૂર આંતરૂ પડે. સત્તાણુથી એકસે બે સુધી સતત સિદ્ધ થાય, તે બે સમય સુધી સિદ્ધ થાય, તે પછી જરૂર આંતરૂ પડે. એકસે ત્રણથી એકસો આઠ સુધી સિદ્ધ થાય, તે નિયમાં એક જ સમય સુધી સિદ્ધ થાય, તે પછી જરૂર એક સમય આંતરુ પડે. જઘન્યથી એક આત્મા સિદ્ધ થયા પછી એક સમયમાં બીજો આત્મા સિદ્ધ થાય તે તેમાં ઉત્કૃષ્ટથી છ મહિનાનું અંતર પડે એટલે એક આત્મા સિદ્ધ થયા પછી ઉત્કૃષ્ટથી છ મહિના સુધી કેઈ સિદ્ધ ન થાય પણ તે પછી તે અવશ્ય સિદ્ધ થાય. (૪૭૭-૭૮). ૫૩. સ્ત્રી-પુરુષ-નપુંસકલિંગે થનાર સિધ્ધની સંખ્યા वीसित्थीगाउ पुरिसाण अट्ठसयं एगसमयओ सिझे । दस चेव नपुंसा तह उवरि समएण पडिसेहो ॥ ४७९ ॥ સ્ત્રીઓ એક સમયમાં ઉત્કૃષ્ટથી વીસ સિદ્ધ થાય છે. પુરુષ એક સમયમાં ઉત્કૃષ્ટથી ૧૦૮ સિદ્ધ થાય. અને નપુંસકે એક સમયમાં ઉત્કૃષ્ટથી દશ સિદ્ધ થાય છે. તેનાથી વધુ એક સમયમાં સિદ્ધ ન થાય. (૪૭૯) वीस नरकप्पजोइस पंच य भवणवण दस य तिरियाणं । इत्थीओ पुरिसा पुण दस दस सव्वेऽवि कप्पविणा ॥४८०॥ कप्पट्ठसयं पुहवी आऊ पंकप्पभाउ चत्तारि । रयणाइसु तिसु दस दस छ तरूणपणंतर सिज्झे ॥ ४८१ ॥ જે મનુષ્ય સ્ત્રી, વાનિક અથવા જ્યોતિષમાંથી આવી હોય, તો તે વીસ, ભવનપતિ વ્યંતરમાંથી આવી હોય તો પાંચ, તિર્યંચમાંથી આવેલ દસ સ્ત્રીઓ એક સમયમાં ઉત્કૃષ્ટથી સિદ્ધ થાય છે. પુરુષ વૈમાનિક સિવાય નરક, મનુષ્ય, જ્યોતિષ, ભવનપતિ, વ્યંતર, અને તિર્યંચમાંથી આવ્યા હોય, તે દશ દશ એક સમયમાં ઉત્કૃષ્ટથી સિદ્ધ થાય છે. વૈમાનિકમાંથી ૧૦૮ પૃથ્વીકાય, અપૂકાય, પંકપ્રભાનારકમાંથી Page #236 -------------------------------------------------------------------------- ________________ ૫૩. શ્રી–પુરુષ–નપુ ંસકલિંગે થનાર સિદ્ધની સંખ્યા આવેલ ચાર રત્નપ્રભા વગેરે પહેલી ત્રણ નારકમાંથી દશ દશ, વનસ્પતિમાંથી આવેલ છ સિદ્ધ થાય છે. (૪૮૦-૪૮૧) ૨૧૭ હવે આ જ દ્વારમાં કઈ ગતિમાંથી આવેલા કેટલા એક સમયમાં ઉત્કૃષ્ટથી સિદ્ધ થાય છે, તેનું વિશેષ પ્રકારે પ્રતિપાદન કરે છે મનુષ્યની ૧સ્ત્રી સ્ત્રીપણામાંથી નીકળી ખીજા ભવે મનુષ્યગતિમાં આવે, તે એક સમયમાં ઉત્કૃષ્ટથી વીસ સિદ્ધ થાય છે. સૌધમ, ઇશાન દેવલાકમાંની દેવીએ પેાતાના ભવમાંથી નીકળી ખીજા ભવે મનુષ્યગતિને પામીને વીસ સિદ્ધ થાય છે. વૈમાનિકમાં પહેલાં એ દેવલાકમાં જ દેવીઓ ઉત્પન્ન થાય છે. માટે અહિં ‘કલ્પ’ સામાન્યથી કહેલ હોવા છતાં પણ સૌધમ ઈશાનની એમ કહ્યું છે– એમ સમજવું. એ પ્રમાણે યેાતિષિ દેવીએ પણ દેવીપણામાંથી નીકળી વીસ સિદ્ધ થાય છે. અસુરકુમાર વગેરે દસ પ્રકારના ભવનપતિઓની તેમજ ખત્રીશ જાતના વ્યંતરાની દેવી સ્ત્રીપણામાંથી નીકળી દરેક પાંચ પાંચ સિદ્ધ થાય છે. પંચેન્દ્રિયતિય ચસ્ત્રીએ સ્ત્રીપણામાંથી નીકળી દશ સિદ્ધ થાય છે. એ પ્રમાણે સર્વે પણ વૈમાનિક સિવાયના મનુષ્યગતિ, જ્યાતિષી, ભવનપતિ, વ્યંતર, તિય "ચ—એમ પાંચ પ્રકારના પુરુષપણામાંથી નીકળી બીજા ભવમાં મનુષ્યગતિ પામેલ એક સમયમાં ઉત્કૃષ્ટથી દશ સિદ્ધ થાય છે. અહીં પ્=વૈમાનિક વિના એ પ્રમાણે કહ્યું છે, તેથી વૈમાનિકમાંથી નીકળેલા કેટલા સિદ્ધ થાય ? તેમાં કહે છે કે વિમાનવાસીદેવા બીજા ભવમાં પુરુષપણું પામી એક સમયમાં ઉત્કૃષ્ટથી એકસા આઠ સિદ્ધ થાય છે. પૃથ્વીકાય, અકાય, પંકપ્રભા (ચાથી નાસ્કી). માંથી નીકળેલા દરેક ચાર ચાર સિદ્ધ થાય છે. રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, આ પહેલી ત્રણ નરકપૃથ્વીમાંથી નીકળેલા દરેક દશ દશ સિદ્ધ થાય છે. ધૂમપ્રભા વગેરે ૫-૬-૭ ત્રણ નારક પૃથ્વીમાંથી આવેલા તથાસ્વભાવે સિદ્ધ થતા નથી. વનસ્પતિમાંથી નીકળી પછી તરતજ મનુષ્યભવમાં આવેલા ઉત્કૃષ્ટથી એક સમયમાં છ જ સિદ્ધ થાય છે. તેઉકાય, વાઉકાયને ખીજા ભવમાં મનુષ્યપણાની પ્રાપ્તિ થતી નથી. એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચારિન્દ્રિયાની તથાસ્વભાવે જ બીજા ભવમાં સિદ્ધ થતા નથી. પ્રજ્ઞાપનામાં પણ કહ્યું છે, પ્રશ્ન :–હે ભગવન્ ! નારકીઓ એક સમયમાં કેટલા અંતરક્રિયાને કરે છે. એટલે મેાક્ષ પામે છે ? ઉત્તર ઃ- ગૌતમ ! જઘન્યથી ૧,૨,૩ અને ઉત્કૃષ્ટથી દસ એ પ્રમાણે રત્નપ્રભાથી ૧. આ ગાથામાં કહેલું ‘પીર” પદ બધા પદ્મા સાથે જોડવું. ૧૮ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રવચનસારાદ્ધાર વાલુકાપ્રભા સુધીના નાર કે અંતઃક્રિયા કરે છે. પંકપ્રભા નારકીના નારા ઉત્કૃષ્ટથી ૪, અસુરકુમારા ૧૦, અસુરકુમારી પ–એ પ્રમાણે અસુરકુમાર અને એની દેવીની જેમ સ્તનીતકુમાર અને એની દૈવી સુધીના નવ ભવનપતિમાં જાણી લેવું. પૃથ્વીકાયમાંથી ૪, અકાયમાંથી ૪, વનસ્પતિકાયમાંથી ૬, પોંચેન્દ્રિય તિય ચ પુરુષ અને સ્ત્રીમાંથી ઇસ, ઇસ. મનુષ્ય પુરુષમાંથી દસ, મનુષ્ય સ્રીમાંથી ૨૦, વાણવ્ય’તરમાંથી દસ, વાણવ્યંતરીમાંથી પાંચ, જાતિષદેવમાંથી દસ, જયેાતિષીદેવીમાંથી વીસ, વૈમાનિકદેવમાંથી એકસા આઠ અને દેવીમાંથી વીસ. સિદ્ધપ્રાભૂતની ૪૮મી ગાથામાં ‘સેમાળ નળ સ સા’ એ પ્રમાણે દેવગતિ સિવાયની ખીજી ત્રણ ગતિમાંથી દસ-દસ કહેલા છે. તત્ત્વ' કેવલિ ગમ્ય અહીં પુરુષવેદી દેવા વગેરેમાંથી નીકળી બીજા ભવમાં કેટલાક જીવા પુરુષરૂપે, કેટલાક સ્રીરૂપે, કેટલાક નપુસકરૂપે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વેદ અને ૧નપુ ંસકવેદ્યમાંથી નીકળનારની પહેલાંની જેમ ત્રિભ'ગી જાણવી. એટલે કુલ નવ ભાંગા થાય. તેમાં પુરુષમાંથી નીકળી પુરુષ થઈ જે સિદ્ધ થાય, તે એક સમયમાં એકસો આઠ સિદ્ધ થાય. બાકીના આઠ ભાંગામાંથી દશ-દશ જ સિદ્ધ થાય છે. આના ભાવાર્થ આ પ્રમાણે છે કે, દેવામાંથી આવી પુરુષ થઈને એક સમયમાં એકસે આઠ સિદ્ધ થાય છે. સ્ત્રી અને નપુંસક થઈને દરેક દસ દસ સિદ્ધ થાય છે. દેવીમાંથી આવેલ પુરુષ થઈને દસ જ સિદ્ધ થાય છે. એ પ્રમાણે સ્ત્રી અને નપુંસક થઈને પણ દસ સિદ્ધ થાય છે. જે વૈમાનિકદેવી, જ્યાતિષદેવી, મનુષ્ય સ્ત્રીમાંથી આવેલા હાય, તે વીસ સિદ્ધ થાય એમ કહ્યું છે. તે પુરુષ, સ્ત્રી, નપુંસકના બે સંચાગી કે ત્રણ સંચાગી ભાંગા ભેગા કરવાથી વીસ સિદ્ધ થાય છે, પણ ફક્ત પુરુષ, સ્ત્રીએ કે નપુંસકા નહીં, જો કે વીસ સ્ત્રીએ એક સમયમાં સિદ્ધ થાય એમ કહ્યું છે. તેમાં પણ કેટલાક પુરુષમાંથી આવેલા, કેટલાક સ્ત્રીઓમાંથી, કેટલાક નપુ સકમાંથી આવેલાને ભેગા કરવાથી વીસસિદ્ધ થાય છે. પણ કેવળ પુરુષમાંથી આવેલ કે કેવળ સ્ત્રીમાંથી આવેલ કે કેવળ નપુંસકમાંથી આવેલ સિદ્ધ થતા નથી. આ રીતે સવ ભાંગાને વિચાર કરવા. સિદ્ધપ્રાભૂત સૂત્રમાં કહ્યું છે કે ખાકીના આઠ ભાંગામાં દસ દસ એક સમયમાં સિદ્ધ થાય છે. (સિદ્ધપ્રાભત ગાથા ૫૦) અહીં ખીજી પણ વિશેષ હકીક્ત બતાવે છે. નંદનવનમાંથી એક સમયમાં ચાર સિદ્ધ થાય છે એમ સિદ્ધપ્રાભત ટીકામાં કહ્યું છે. તથા એક વિજયમાંથી વીસસિદ્ધ થાય છે. વીસા વાયરે વિત્તયે એ વચનથી સહરણ દ્વારા કર્મ ભૂમિ, અકમભૂમિ, ફૂટ, પર્યંત વગેરે સર્વે સ્થાનેમાંથી એક સમયમાં દસ ઘેંસ સિદ્ધ થાય છે. ૧. નારકી બધા નપુ`સક હેાય છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૫૪. સિદ્ધોનું સંસ્થાન ૨૧૯ પાંડુકવનમાંથી સંહરણ દ્વારા બે સિદ્ધ થાય છે. દરેક પંદર કર્મભૂમિમાંથી જન્મથી એક આઠ સિદ્ધ થાય છે. સિદ્ધપ્રાભૂત સૂત્રમાં પણ કહ્યું છે કે, સં હરણ દ્વારા દસ, પાંડુકવનમાંથી બે અને પંદરકર્મભૂમિમાંથી એક સમયમાં એકસો આઠ સિદ્ધ થાય છે. તથા ઉત્સપિણ, અવસર્પિણીના ત્રીજા ચોથા આરામાં એક સમયે એક સે આઠ અને અવસર્પિણીના પાંચમા આરામાં એક સમયે વીસસિદ્ધ થાય છે. ઉત્સર્પિણી અવસર્પિણીના બાકીના દરેક આરામાં સંહરણથી દસ સિદ્ધ થાય છે. સિદ્ધપ્રાભૂતમાં કહ્યું છે કે “ઉત્સર્પિણ અવસર્પિણના ત્રીજા ચેથા આરે એક સે આઠ, અવસર્પિણીના પાંચમા આરામાં વીસ સિદ્ધ થાય છે? નહીં કે ઉત્સર્પિણીના પાંચમા આરામાં કેમકે તેમાં તીર્થને અભાવ છે અને બાકીના આરામાં દસ દસ એક સમયમાં સિદ્ધ થાય છે.” (૪૮૦-૪૮૧) ૫૪. સિદ્ધનું સંસ્થાન दीहं वा हस्सं वा जं संठाणं तु आसि पुव्वभवे । तत्तो तिभागहीणा सिद्धाणोगाहणा भणिया ॥ ४८२ ॥ દીર્ઘ=ઉત્કૃષ્ટથી પાંચ ધનુષ્ય પ્રમાણુ અને હૃસ્વ=જઘન્ય બે હાથ પ્રમાણ મધ્યમ વિવિધ પ્રકારના સંસ્થાન એટલે આકૃતિ, જે ચરમભાવમાં હોય તેને પેટ વગેરેનો પોલાણ ભાગ પૂરાવાથી ત્રીજો ભાગ ઓછી સિદ્ધોની અવગાહના હોય છે. એમ તીર્થંકર ગણધરોએ કહ્યું છે. એટલે કે સિદ્ધગતિમાં સિદ્ધ ભગવાનનાં સંસ્થાનના પ્રમાણથી ત્રીજો ભાગ હીન સંસ્થાનનું પ્રમાણ હોય છે. (૪૮૨) जं संठाणं तु इहं भवं चयंतस्स चरिमसमयंमि । आसीय पएसघणं तं संठाणं तहिं तस्स ॥ ४८३ ॥ ઉપરોક્ત વાતને જ એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. મનુષ્યભવમાં જેટલા પ્રમાણનું સંસ્થાન હેય. તે ભવ છોડતી વખતે એટલે શરીર કે સંસારને છોડતી વખતે એટલે કાગને છેડતી વખતે ચરમ સમયે અપ્રતિપાતિ ધ્યાનના બળથી મુખ–પેટ વગેરે પોલાણ ભાગ પૂરીને ત્રીજો ભાગ ઓછો એવો આત્મપ્રદેશનો પ્રદેશઘન થવાની સૂમક્રિયા થાય છે. તે પ્રદેશઘન મૂળ અવગાહનાની અપેક્ષાએ ત્રીજો ભાગ ઓછો હોય છે. એ જ પ્રમાણવાળી લેકના અગ્રભાગે સિદ્ધોની અવગાહના હોય છે. (૪૮૩) उत्ताणओ य पासिल्लओ य ठियओ निसन्नओ चेव । जो जह करेइ कालं सो तह उववज्जए सिद्धो ॥४८४॥ ૧, ગાથામાં વા શબ્દ છે તે મધ્યમ અવગાહના માટે છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારાદ્ધાર પ્રશ્ન :- હવે તેઓ એક જ આકારે સિદ્ધ થાય છે કે ખીજા આકારે પણ ? ઉત્તર:-ખીજા અન્ય આકારે પણ સિદ્ધ થાય છે. ઉત્તાન-એટલે પીઠને (પાછળ) અડધા નમેલા ( વાંકા વળેલા ) અથવા સમાન આકારે વળેલા વગેરે, આકારથી ઉંચા રહેલા, પાર્શ્વ–સ્થિત એટલે તિતિ રહેલા ( સૂતેલા ), અતિસ્થિત એટલે ઉભા રહેલા, નિષન્ન એટલે બેસેલા, જે જે આકારે રહીને કાલ કરે, તે આકારે સિદ્ધ રૂપે ઉત્પન્ન થાય છે. (૪૮૪) २२० ૫૫. સિધ્ધશિલાનું વર્ણન story aft खलु जोयणस्स जो कोसो । कोरस य छन्भाए सिद्धाणोगाहणा भणिया ॥ ४८५ ॥ अलोए पहिया सिद्धा, लोयग्गे य पइडिया | ફ્ક્ત નાટ્િ સત્તાળ, તત્ત્વ ગતૂળ સારૂ ॥ ૪૮૬ ॥ ઇષા ભારા નામની સિદ્ધશિલા પૃથ્વીની ઉપરનાં એક ચાજનના ચેાથા ભાગના એક ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના કહી છે. અહીંથી શરીર છેાડીને સિદ્ધશિલા ઉપર જઇ લાકના છેડે અલાકને સ્પર્શીને સિદ્ધ થાય છે. સર્વાંŠસિદ્ધ વિમાનની ઉપર. ૧ખાર ચાજન પછી પિસ્તાલીસ લાખ–યાજન લાંબી-પહાળી ઈષાભારા નામની સિદ્ધશિલા છે. તે ખરાખર મધ્યભાગે ૮ યાજન વિદિશાઓમાં એક પ્રદેશ હાનિથી લાંબી–પહાળી છે. અને પછી ખધીરજી પણ પાતળી હાવાથી અંગુલનો અસ`ખ્યાત આછી આછી થતી છેલ્લે માખીની પાંખથી ભાગ જાડી રહે છે. તે બિલકુલ સ’પૂર્ણ સફેદ સુવર્ણ મય સ્ફટીક જેવી નિમ ળ છે. તેના આકાર ખુલ્લી ઉંધી છત્રી જેવા અથવા ઘીથી ભરેલ તેવા પ્રકારના વાટકા જેવા છે. તેના આકાર આવા છે. * તે ઇષતા પ્રાક્ભારના ઉપર એક ચેાજન ગયા બાદ લેાકાન્ત આવે છે. તે યાજનના ઉપરના કોષ એટલે ચાચા ગાઉ, તેઓ ગાઉના સર્વથી ઉપરના છઠ્ઠા ભાગે એટલે ૩૩૩ ધનુષ અને એક ધનુષ્યના ત્રીજો ભાગ એટલે ૩૩૩ ધનુષ્યમાં સિદ્ધાની અવગાહના એટલે અવસ્થિતિ કહી છે આટલી સિદ્ધોની અવગાહના સંભવે છે. કહ્યું છે કે ૩૩૩૩ ધનુષ્ય એટલે ગાઉના છઠ્ઠો ભાગ અને તે જ ઉત્કૃષ્ટ અવગા " P1 j7 હના છે. ૧. અન્ય આચાર્યાં સર્વાથ સિદ્ધ વિમાનથી બાર યાજને લોકાન્ત માર્ગ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૫૭. સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ૨૨૧ અલકમાં ધર્માસ્તિકાય વગેરે ન હોવાથી અલકને અડીને સિદ્ધો રહેલા છે. પણ અલકનો સંબંધ થવાથી વિઘાતરૂપ સ્કૂલના નથી, કેમકે સિદ્ધ અપ્રતિઘાતવાળા છે. જે પ્રતિઘાતવાળા હોય તેને સંબંધ થાય એટલે વિઘાત થાય છે, બીજાને નહીં. પંચાસ્તિકાયરૂપ લેકના અગ્રભાગે એટલે મસ્તકે અપુનરાગમન (ફરી ન આવવું તે) પૂર્વક રહેલા છે. અહીં મનુષ્યક્ષેત્રમાં જ શરીર છોડીને ત્યાં લેકને છેડે બીજા સમયને સ્પર્શ કર્યા વગર એક સમયમાં તથા બીજા પ્રદેશને સ્પર્યા વગર જઈને સિદ્ધ થાય છે. (૪૮૫-૪૮૬) ૫૬. સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના तिण्णि सया तेत्तीसा धणुत्तिभागो य होइ बोद्धव्यो । एसा खलु सिद्धाणं उक्कोसोगाहणा भणिया ॥ ४८७ ॥ ૩૩૩ ધનુષ્ય અને એક ધનુષ્યનો ત્રીજો ભાગ એટલે કે પ્રમાણ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના કહી છે. આની ભાવના આ પ્રમાણે છે. સિદ્ધિગમન યોગ્ય ઉત્કૃષ્ટ અવગાહના પાંચસે ઘનુષ્ય છે. તેને ત્રીજો ભાગ એકસો છાસઠ (૧૬૬) ધનુષ્ય અને ચેસઠ (૬૪) આંગળ થાય. તે મેક્ષગમન વખતે સુખ–પેટ વગેરે પિલાણ ભાગને પૂરવાથી આત્મપ્રદેશનો સંકેચ થાય છે. આથી પાંચસે ધનુષ્યમાંથી ત્રીજો ભાગ ઓછો થાય એટલે પાંચસે ધનુષ્યમાંથી એકસે છાસઠ ધનુષ્ય અને ચેસઠ આગળ બાદ કરતાં બાકીને ભાગ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના રૂપે રહે છે. જે સિદ્ધિગમનાગ્ય મરૂદેવી આદિનું પાંચસો પચીસ ધનુષ્ય પ્રમાણ ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણ ક્યાંક સંભળાય છે. તે મતાંતરે જાણવું. (૪૮૭) પ૭. સિદ્ધોની મધ્યમ અવગાહના चत्तारि य रयणीओ रयणि तिभागृणिया य बोद्धव्वा । .... एसा खलु सिद्धाण मज्झिमओगाहणा भणिया ॥ ४८८ ॥ ૪૩ હાથે પ્રમાણની સિદ્ધોની મધ્યમ અવગાહનાં કહી છે. ' ચાર હાથ અને એક હાથનો ત્રીજો ભાગ ન્યૂન એવી સિદ્ધોની મધ્યમઅલંગાહના કહેલી છે. મહાવીર ભગવાનને સાત "હાથેનું શરીર હતું. તેમનું સિદ્ધાવસ્થામાં પિલાણ પૂરાવાથી બે હાથ અને આઠ આગળરૂપ ત્રીજો ભાગએ થતાં ચાર હાથ અને સોળ આગળ મધ્યમ અવગાહના થાય છે. આમ મધ્યમઅવગાહના ઉપલક્ષણથી છે. બાકી તો ઉત્કૃષ્ટ અવગાહનાથી લઈ જઘન્ય અવગાહના સુધીની વચ્ચેની બધી મધ્યમઅવગાહના જાણવી. ht પ્રશ્ન આગમમાં જઘન્યશ્રી સાતદહાથની અવગાહનાવાળાને સિદ્ધિ કહી છે. માટે આ તે જઘન્ય અવગાહના છે. મધ્યમ અવગાહના શી રીતે થાય? Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારાદ્ધાર ઉત્તર ઃ- વસ્તુતત્ત્વની જાણકારી ન હેાવાથી તમારી વાત ખરાખર નથી. તીથ - કરની અપેક્ષાએ સાત હાથની અવગાહનાવાળાની જઘન્યપણે સિદ્ધિ કહી છે. બાકી હીન અવગાહનાવાળા સામાન્ય કેવળીએની પણ સિદ્ધિ હેાય છે. આમ મધ્યમ અવગાહનાનું માન સામાન્ય સિદ્ધની અપેક્ષાએ વિચારીએ તો કોઇ દોષ નથી. (૪૮૮) ૨૨૨ ૫૮. સિધ્ધોની જઘન્યઅવગાહના एगा य होइ रयणी अट्ठव य अंगुलाइ साहीया । एसा खलु सिद्धाणं जहणओगाहणा भणिया ॥ ४८९ ॥ સિદ્ધોની જઘન્યુઅવગાહના તીથંકર-ગણધરભગવતાએ એક હાથઅને આઠ આંગળ કહી છે. મેાક્ષમાં જવાને ચેાગ્ય જીવાની જઘન્ય અવગાહના બે હાથ પ્રમાણ છે. તેમાંથી પેાલાણ ભાગ પૂરાવાથી સાળ આંગળરૂપ ત્રીજો ભાગ એછે કરવાથી એક હાથ આઠ આંગળની જઘન્ય અવગાહના થાય છે. આ બે હાથની જઘન્ય અવગાહના કૂર્માપુત્ર વગેરેની જાણવી અથવા યંત્રપીલણ વગેરે (વિઘાત)થી સ`કુચિત થયેલ સાત હાથના શરીરવાળાની પણ આ જઘન્ય અવગાહના થઈ શકે છે. (૪૮૯) પ૯. શાશ્વત જિનપ્રતિમાનાં નામ सिरि उस से पहु १ वारिसेण २ सिविद्धमाण जिणनाह ३ । चंदाणण ४ जिण सव्वेवि भवहरा होह मह तुभे ।। ४९० ।। શ્રી ઋષભસેન પ્રભુ, શ્રી વારિયેણુ, શ્રી વધ માનજિન, શ્રી ચન્દ્રાનન જિન! તમે સવે` મારા ભવ (સંસાર)નેા નાશ કરનારા થાઓ. (૪૯૦) ' ૬૦. જિનકપીઆના ઉપકરણની સંખ્યા पत्तं पत्ताबंधी पायवणं च पायकेसरिया | पडलाई रत्ताणं च गुच्छओ पायनिज्जोगो ॥ ४९१ ॥ तिन्नेव य पच्छागा रयहरणं चेव होइ मुहपोत्ती । सो दुवासविहो उवही जिणकप्पियाणं तु ॥ ४९२ ॥ પાત્રા, પાત્રબંધ ( ઝાળી), ગુચ્છા, પાત્રકેસરીયા ( ચરવલી), પલ્લા, રજસ્ત્રાણ, પાત્રસ્થાપન-આ સાત પ્રકારના પાત્ર નિર્સીંગ (ઉપધિ) છે. તથા ત્રણ કપડા, રજોહરણ અને મુહપત્તિ-એમ બાર પ્રકારે જિનકલ્પીઓની ઉપધિ છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૬૦. જિનકલ્પીઓના ઉપકરણની સંખ્યા ૨૨૩ જેના વડે સાધુ પર ઉપકાર થાય, તે ઉપકરણ એટલે ઉપધિ. તે બે પ્રકારે છે. ૧. ઓધિક અને ૨. ઔપગ્રહિક. ઓઘ એટલે પ્રવાહ. સામાન્ય ઉપધિ-સામાન્યથી જે હંમેશાં પાસે રખાય તેવી ઉપાધિ હોય તે ઔઘિક. ઉપ એટલે પોતાની પાસે સંયમના ઉપકાર માટે જે વસ્તુ લેવાય તે ઉપગ્રહ. સંયમ ઉપકાર માટે જે ગ્રહણ કરાય તે ઔપગ્રહિક. જે કારણે સંયમ પાલન માટે લેવાય પણ હંમેશ માટે નહિ, તે ઔપગ્રહિકઉપકરણ કહેવાય છે. તેમાં ઐધિકઉપધિ બે પ્રકારે છે. (૧) ગણના પ્રમાણ અને (૨) માન પ્રમાણ તેનાં ગણનાપ્રમાણમાં એક, બે, ત્રણ ગણત્રી સંખ્યારૂપ છે. અને માનપ્રમાણમાં આટલું લાંબુ પહોળુ છે. એ પ્રમાણે ઔપગ્રહિકઉપધિના પણ બે ભેદ જાણવા. અહીં જિનકલ્પીઓને ઔઘિકઉપધિ ગણના પ્રમાણથી કહે છે. (૧) પાત્રા, (૨) જેમાં પાત્રા રખાય તે પાત્રબંધરૂપ ચેરસ વસ્ત્રને ટુકડો એટલે ઝેળી, (૩) કામળીને પાત્રા મૂકવા માટેનો ગરમ ટૂકડે તે પાત્રસ્થાપન, (૪) પાત્ર પડિલેહવા માટેની ચરવળી તે પાત્રકેસરીકા, (૫) ગોચરી ફરતી વખતે પાત્ર ઢાંકવા માટેના પડલાં, (૬) પાત્રાને વીંટવા માટેનું કપડું તે રજસ્ત્રાણ, (૭) ગરમ કપડાનો ટૂકડો જે પાત્ર પર મૂકવા માટે છે, તે ગુચ્છે. આ સાત પ્રકારને પાત્ર નિર્યોગ એટલે પરિકર છે. ત્રણ કપડા એટલે બે ચાદર અને એક ગરમ કામળી, રજોહરણ અને મુહપત્તિ-આ બાર પ્રકારની ઉપધિ જિનકલ્પીને ઉત્કૃષ્ટથી હોય છે. (૪૯૧-૪૯૨) जिणकप्पियावि दुविहा पाणीपाया पडिग्गहधरा य । पाउरणमपाउरणा एकेका ते भवे दुविहा ॥ ४९३ ॥ જિનકપીઓ એક જ સ્વરૂપવાળા છે કે જુદા જુદા સ્વરૂપવાળા છે ? તે કહે છે. જિનેશ્વરોને કલ્પ એટલે આચાર તે જિનકલ્પ. તે જિનક૯૫ જેમને હોય તે જિનકપી કહેવાય. તે જિનકપીઓ બે પ્રકારે છે. ૧ કરપાત્રી એટલે હાથમાં ભજન કરનારા અને (૨) પતગ્રહ-ધર એટલે પાત્રામાં ભેજન કરનારા. તે બન્ને પણ પાછા બે બે પ્રકારે છે. સમાવરણ અને અપ્રાવારણ એટલે વસ્ત્રધારી અને નિર્વસ્ત્રી. (૪૯૩) दुग १ तिग २ चउक्क ३ पणगं ४ नव ५ दस ६ एक्कारसेव ७ बारसगं ८ । एए अट्ठ विगप्पा जिणकप्पे हुति उवहिस्स ॥ ४९४ ॥ પ્રશ્ન:-જિનકલ્પીઓને બાર પ્રકારની ઉપધિ કહી છે, તે બધાને એક સરખી હેય છે ? Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પ્રવચનસારોદ્ધાર, | ઉત્તર –બધાને એક સરખી ઉપાધિ નથી હોતી પણ બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે, નવ પ્રકારે, દસ પ્રકારે, અગિયાર પ્રકારે અને બાર પ્રકારે એમ આઠ રીતે જિનકપીઓને ઉપધિ હોય છે. (૪૯૪) पुत्तीरयहरणेहिं दुविहो तिविहो य एककप्पजुओ । चउहा कप्पदुगेण कप्पतिगेण तु पंचविहो ॥ ४९५ ॥ दुविहो तिविहो चउहा पंचविहोऽविहु सपायनिज्जोगो । जायइ नवहा दसहा एकारसहा दुवालसहा ॥ ४९६ ॥ બે પ્રકારની ઉપધિવાળા મુહપત્તિ અને રજોહરણ–એમ બે ઉપકરણ ધારણ કરે છે એટલે કરપાત્રી અને વસ્ત્રરહિત જિનકલ્પી મુનિવરે મુહપત્તિ રજોહરણ બે ઉપકરણુ જ ધારણ કરે છે. (૨) મુહપત્તિ-રજોહરણ અને એક વસ્ત્ર યુક્ત ત્રણ ઉપકરણ વડે ત્રિવિધ ઉપકરણવાળા જિનકપીઓ હોય છે. (૩) મુહપતિ, રજોહેરણ અને બે વસ્ત્ર એમ ચાર ઉપકરણ વડે ચતુર્વિધ ઉપાધિવાળા જિનકપીએ, (૪) ત્રણ વસ્ત્ર અને રજોહરણ મુહપત્તિવડે પાંચવિધ ઉપકરણવાળા જિનકપીઓ હોય છે, (૫) ઉપરોક્ત દ્વિવિધ-ત્રિવિધ-ચતુર્વિધ અને પંચવિધ ઉપાધિ જ્યારે સાત પ્રકારના પાત્રાની ઉપધિ સહિત થાય તો અનુક્રમે નવ પ્રકારની, દસ પ્રકારની, અગિયાર પ્રકારની અને બાર પ્રકારની ઉપાધિ થાય છે. તેમાં રજોહરણ મુહપત્તિ અને સાત પ્રકારની પાત્ર ઉપધિ સહિત નવ પ્રકારની ઉપાધિ વસ્ત્રરહિત પાત્રભેજીને હોય છે. બાકીના દશવિધ, એકાદશવિધ, દ્વાદશવિધ ઉપધિ પાત્રભેજી અને વસ્ત્રવાળાને હોય છે. (૪૫-૪૯૬) अहवा दुगं च नवगं उवगरणे हुति दुन्नि उ विगप्पा । पाउरणवज्जियाणं विसुद्धजिणकप्पियाणं तु ॥ ४९७ ॥ હવે સૂત્રકાર વસ્ત્ર વગરનાની ઉપકરણની સંખ્યા કહે છે. આગળની ગાથામાં જિનકલ્પીઓની ઉપધિના આઠ ભેદ સામાન્યથી જણાવ્યા છે. તેમાં મુહપત્તિ, રજોહરણરૂપ ત્રિવિધ ઉપાધિવાળા અને મુહપત્તિ, રજોહરણ તથા પાત્રનિર્યોગવાળા નવવિધ ઉપધિવાળા જિનકલ્પીઓ અલ્પ ઉપાધિવાળા હોવાથી વસ્રરહિત છે. માટે વિશુદ્ધ જિનકલ્પી કહેવાય છે. આ દ્વિવિધ અને નવવિધ ઉપકરણભેદ-એ બે ભેદ વિશુદ્ધ જિનકલ્પી-- એને છે. અને બાકીના ઉપરક્ત ભેદો અવિશુદ્ધ જિનકલ્પીઓના છે. (૪૯૭) तवेण सत्तेण, सुत्तेण एगत्तेण बलेण य । तुलणा पंचहा वुत्ता, जिणकप्पं पडिवज्जओ ॥ ४९८ ॥ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ૬૧ સ્થવિરકલ્પી મુનિઓના ઉપકરણની સંખ્યા તપ, સૂત્ર, સત્વ, એકત્વ અને બલવડે-એમ પાંચ પ્રકારે તુલના કરવાની જિનકલ્પ સ્વીકારનારને કહી છે. * જિનકલ્પનો સ્વીકાર પરિકર્મ કરવાપૂર્વક થાય છે. આથી પરિકર્મનું સ્વરૂપ કહે છે. જેનાથી આત્મા તેલાય એટલે પરીક્ષા કરાય તે તુલના કે પરિકર્મણ કહેવાય એટલે પોતાને જિનકલ્પ સ્વીકારવા માટે આત્માની પરીક્ષા કરવી તે પરિકર્મ કહેવાય છે. તે પરિકર્મ જિનકલ્પ સ્વીકારનારને પાંચ પ્રકારે હોય છે. (૧) તેમાં તપવડે ચેથભક્ત (એક ઉપવાસ)થી લઈ છ મહિના સુધીના તપના અભ્યાસથી આત્માને ભાવિત કરે. અભ્યાસ કરે, જે આટલે તપ કરતાં પોતે બાધિત ન થાય તે જિનકલ્પ સ્વીકારે, નહિ તે ન સ્વીકારે–એ તપતુલના. (૨) જિનકલ્પને ઉચિત એવા નવ પૂર્વ વગેરેને એવી રીતે અભ્યાસ કરે, કે જેથી પશ્ચાનુપૂર્વી વગેરે દ્વારા પુનરાવર્તન કરી શકે તે સૂત્રતૂલના. (૩) માનસિક સ્થિરતા માટે આત્માની પરીક્ષા કરે, જેમ શૂન્યગૃહ, ચેર, સ્મશાન વગેરે ભયજનક સ્થાનમાં કાર્યોત્સર્ગ વગેરે કરતી વખતે સ્વાભાવિક અનેક ભયંકર પરિસહ ઉપસર્ગો વડે જે અક્ષેભ્ય એટલે ગભરાય નહિ અને મનને સ્થિર રાખે તે સવભાવના. (૪) એકલા ફરતા જે વિશ્રોતસિકા વગેરે એટલે સંયમ વિરૂદ્ધ ચિત્તની વિકિયા વડે જે બાધિત ન થાય તે જિનકલ્પ સ્વીકારે, નહિ તે ન સ્વીકારે એ એકcતુલના. (૫) એક અંગુઠા વગેરેના આધારે લાંબે વખત ઉભા રહેવું વગેરે રૂપે શરીરબલ, ધૈર્યતારૂપ માનસિકબલ તથા આત્માની પરીક્ષા કરે તે બલ તુલના-આ પાંચ પ્રકારે તુલના કરીને પછી જિનકલ્પને સ્વીકાર કરવો જોઈએ. (૪૯૮) ૬૧ સ્થવિરકલ્પી મુનિઓના ઉપકરણુની સંખ્યા एए चेव दुवालस मत्तग अइरेग चोलपट्टो उ । एसो चउदसरूवो उवही पुण थेरकप्पंमि ॥ ४९९ ॥ ઉપરોક્ત જિનકલ્પિનો પાત્રા વગેરેથી મુહપત્તિ સુધીને બાર પ્રકારને ઉપધિ તથા ઉપર માત્રક ( મોટું પાડ્યું) અને ચેલપટ્ટો–એમ ચૌદ પ્રકારની ઉપાધિ સ્થવિરકપીને હોય છે. (૪૯) तिण्णि विहत्थी चउरंगुलं च भाणस्स मज्झिमपमाणं । एत्तो हीण जहन्नं अइरेगयरं तु उक्कोसं ॥ ५०० ॥ ૨૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ २२६ પ્રવચનસારોદ્ધાર હવે પાત્રાનું પ્રમાણ કહે છે. ત્રણત અને ચાર આંગળ–આ પાત્રાનું મધ્યમ પ્રમાણ છે. તે ગેળ અથવા ચારે બાજુથી સમરસ એટલે બધી બાજુથી એક સમાન સુપ્રતિષ્ઠિત, કાણા વગરનું, ઘા વગરનું, સ્નિગ્ધવર્ણ (રંગ)વાળુ હોય છે. પાત્રાની પરિધિ જે દોરાથી માપીએ ત્યારે માપવાને દોરે ત્રણવંત ચાર આંગળ થાય, ત્યારે તે પાગું મધ્યમ પ્રમાણુવાળુ કહેવાય છે. આ મધ્યમ પ્રમાણુથી ઓછી એક વેંત કે બે વેંત પ્રમાણ હોય, તે તે પાત્રુ જઘન્ય કહેવાય અને મધ્યમ પ્રમાણથી વધારે હોય, તે ઉત્કૃષ્ટ પાત્ર કહેવાય છે. (૫૦૦) पत्ताबंधपमाणं भाणपमाणेण होइ कायव्वं । जह गठिमि कयंमि कोणा चउरंगुला हुंति ॥ ५०१ ॥ પાત્રબંધક એટલે ઝેળીનું પ્રમાણ કહે છે. પાત્ર બંધનનું માપ ભાજન એટલે પાત્રાના પ્રમાણનું રાખવું. જે મધ્યમ પાત્ર હોય, તે પાત્ર બંધન પણ તે પ્રમાણનું કરવું. જઘન્ય પાત્ર હોય, તે તે જઘન્ય પ્રમાણે અને ઉત્કૃષ્ટપાત્ર હોય, તે પાત્રબંધન ઉત્કૃષ્ટ પ્રમાણે કરવું. પાત્ર બંધનને ગાંઠ વાળ્યા પછી તેના છેડા ચાર આંગળ રહે, તેવું પાત્ર બંધન કરવું. (૧૦૧) पत्तगठवणं तह गुच्छगो य पायपडिलेहणी चेव । तिण्हंपि उप्पमाणं विहत्थि चउरंगुलं चेव ॥ ५०२ ॥ હવે પાત્રસ્થાપનક, પાત્રપડિલેહણી (ચરવલી) તથા ગુચ્છાનું માપ કહે છે. પાત્રસ્થાપન, ગુચ્છા અને ચરવલી આ ત્રણેનું માપ એકતા અને ચાર આંગલ છે. એટલે ૧૬ આંગળનું માપ સમજવું. પાત્રબંધન અને પાત્ર સ્થાપનનું પ્રજન પાત્રાની ધૂળ વગેરેથી રક્ષા માટે છે. અને ગુચ્છાનું પ્રયોજન પાત્રાના વસ્ત્રો જે પલ્લા તેની પડિલેહણ માટે છે. તથા પાત્ર પડિલેહણ–ચરવલીનું પ્રયોજન પાત્રાના પડિલેહણ માટે છે. કહ્યું છે કે रयमाइरक्खणट्ठा पत्ताबंधो य पायठवणं च होइपमज्जणहेऊ तु गुच्छओ भाणवत्थाणं पायपमज्जणहेऊ केसरीया इत्थ होइ नायव्वा. પાત્ર બંધન અને પાત્ર સ્થાપન ધૂળ વગેરેથી રક્ષા માટે, ભાજનના વસ્ત્રો અને પલ્લાની પડિલેહણ માટે ગુચ્છા છે. પાત્રા પ્રમાર્જન માટે કેસરીકા એટલે ચરવળી છે. (૫૦૨). अडढाइज्जा हत्था दीहा छत्तीसअंगुले रुंदा । बीयं पडिग्गहाओ ससरीराओ य निप्फण्णं ॥५०३॥ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ ૬૧ સ્થવિરકલ્પી મુનિઓના ઉપકરણની સંખ્યા પલ્લાનું પ્રમાણમાન कयलीगब्भदलसमा पडला उकिट्ठमज्झिमजहण्णा । गिम्हे हेमंतमि य वासासु य पाणरक्खट्टा ॥ ५०४ ॥ तिण्णि चउ पंच गिम्हे चउरो पंचच्छगं च हेमंते । पंचच्छ सत्त वासासु होति घणमसिणरूवा ते ॥ ५०५ ॥ અઢી હાથ લાંબા, છત્રીસ આગળ પહેળા, અથવા બીજી રીતે પાત્રા અને પિતાના શરીર પ્રમાણે પલ્લા કરવા. ગ્રિષ્મ, હેમંત અને વર્ષાઋતુમાં જીવોની રક્ષા માટે કેળના ગર્ભભાગ સમાન કમળ પલ્લા ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્યરૂપે રાખવા, તે આ પ્રમાણે-ઉનાળામાં ત્રણ, ચાર, કે પાંચ. શિયાળામાં ચાર, પાંચ, છ અને માસામાં પાંચ, છ, સાત પલા રાખવા, પલ્લાનું પ્રમાણ કહે છે. અઢી હાથ લાંબા અને છત્રીસ આગળ એટલે એક હાથ અને બાર આંગળ પહેળા પલ્લા હોય છે. અથવા બીજી રીતે પાત્રા અને શરીરના પ્રમાણથી કરવા એટલે મોટા પાત્રા હોય તથા જાડું શરીર હોય કે નાના પાત્રા અને પાતળું શરીર હાય, તે તે પ્રમાણે પહેલા કરવા. તે પડેલા કેળના ગર્ભ (કેમલ) ભાગ જેવા સફેદ તથા કેમલ અને સ્નિગ્ધ, ઘટ્ટ પલ્લા હોવા જોઈએ. તે પહેલા જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટથી ત્રણ પ્રકારે છે. ઉત્કૃષ્ટત્વ, મધ્યમત્વ અને જઘન્યત્વ સારા-નરસાની અપેક્ષાએ ગ્રહણ કરવા, પરતુ સંખ્યાની અપેક્ષાએ નહીં. તે પલ્લાઓ ઉનાળામાં શિયાળામાં અને માસામાં તે દરેક ઋતુમાં ત્રણ ત્રણ પ્રકારે હોય છે. તે પલ્લા સંપાતિમ વગેરે જેના રક્ષણ માટે ઉપલક્ષણથી પક્ષી, વિષ્ટા, ધૂળ વગેરે ન પડે તેની રક્ષા માટે તથા લિંગ ઢાંકવા માટે હોય છે. કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે. ઢાંકયા વગરના પાત્રામાં ઉડતી જીવાતે, પવનથી હાલતા ઝાડ વગેરેના પાંદડા, ફૂલે, ફળ અને સચિત્ત ધૂળ, પાણી વગેરે પડે છે. આકાશમાં ઉડતા પક્ષીઓની વિષ્ટા, વંટોળીયાથી ઉડેલી ધૂળ વગેરે પડે છે. તેની રક્ષા માટે પલ્લા રખાય છે તથા ભિક્ષા માટે ફરતા સાધુને ક્યારેક વેદોદય થવાનો પણ સંભવ હોય છે, ત્યારે તેના વડે વિકૃતલિંગને ઢાંકે છે. હવે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય પલ્લાઓની ઉનાળા વગેરેમાં સંખ્યા કહે છે. ઉનાળામાં અત્યંત શોભનીય ત્રણ પલ્લા રાખે. તે સમય અતિ સૂકે હોવાથી સચિત્ત પૃથ્વી-પાણી-ધૂળ વગેરે તરત જ પરિણમી જતી એટલે નાશ પામી જતી હોવાથી પલ્લાને ભેટી શકે નહીં. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પ્રવચનસારોદ્ધાર મધ્યમ એટલે અતિ સારા નહિ તેમ અતિ ખરાબ પણ નહીં એવા હોય, તે ચાર પલ્લા રાખે, તે ઘણું હોય ત્યારે જ પોતાનું કાર્ય કરી શકે છે. જઘન્ય એટલે જૂના જેવા અતિ સામાન્ય હોય, તે પાંચ પલ્લા રાખે. | હેમંતઋતુમાં ઉત્કૃષ્ટ ચાર પલ્લા રાખે કેમકે કાળ સ્નિગ્ધ એટલે ભેજવાળે હવાથી પૃથ્વી, ધૂળ વગેરે દબાય તે અચિત્ત થાય. તેથી તેનાવડે પલ્લા ભેદાય છે. મધ્યમ પાંચ પલ્લા અને જઘન્ય છ પલ્લા રાખે. વર્ષાઋતુમાં ઉત્કૃષ્ટ પાંચ પલ્લા રાખે. કેમકે તે કાલ–અતિ સ્નિગ્ધ એટલે ઘણુ ભેજવાળો હોય છે. તેથી પૃથ્વીરજ વગેરે ઘણું લાંબા ટાઈમે અચિત્ત થાય છે એટલે પલ્લાને ભેદી શકે છે. મધ્યમ છે અને જઘન્ય સાત પેલા હોય છે. તે પલ્લા કે મળ અને ઘટ્ટ રાખવા. જેથી તેનાથી ઢંકાયેલે સૂરજ જોઈએ તો તે પણ ન દેખાય. (૫૦૩–૫૦૫) રજસ્ત્રાણનું પ્રમાણ - माणं तु रयणत्ताणे भाणपमाणेण होइ निप्फन्न । पायाहिणं करतं मज्झे चउरंगुलं कमइ :॥ ५०६ ॥ રજદ્માણનું પ્રમાણ કહે છે. રજદ્માણનું પ્રમાણ પાત્રાના પ્રમાણે જાણવું. તે માપ આ રીતે સમજવું. પાત્રાને રજસ્ત્રાણ પ્રદક્ષિણક્રમે વીંટાળતા છેલ્લે ચાર આંગળ વધે, એ રીતે રાખવું. માટે કહ્યું છે કે પાત્રાનુસારે રજદ્માણ કરવું. પ્રદક્ષિણ કમે તિર છું રજસ્ત્રાણ ઓળંગાય એટલે ચાર આંગળ વધારે હોય, આવા પ્રકારનું રજદ્માણ કરવું. એનું કારણ પાત્રાને ઉંદર કરડી ન ખાય. ધૂળને સમૂહ, વરસાદનું પાણી, ઝાકળ, સચિત્ત પૃથ્વીકાય વગેરેથી રક્ષા થાય. કહ્યું છે કે રજસ્ત્રાણ રાખવાથી ઉદર, ધૂળને સમૂહ, ઝાકળથી રક્ષા થાય, તે લાભ છે. (૫૦૬) કપડાનું પ્રમાણ: कप्पा आयपमाणा अड्ढाइज्जा य वित्थडा हत्था । दो चेव सुत्तियाओ उण्णिय तइओ मुणेयव्वो ॥ ५०७ ॥ ક૯૫ એટલે કપડા કે ચાદર. તે શરીર પ્રમાણ એટલે સાડાત્રણ હાથ પ્રમાણ લાં અને અઢી હાથ પહોળો કરી તેમાં બે કપડા સુતરાઉ અને ત્રીજે ઉનની કામળી હોય છે. (૫૦૭) ઘાનું પ્રમાણ: बत्तीसंगुल दीहं चउवीसं अंगुलाई दंडो से । अटुंगुला दसाओ एगयरं हीणमहियं वा ॥ ५०८ ॥ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૬૧ સ્થવિરકલ્પી મુનિઓના ઉપકરણની સંખ્યા ૨૨૯. સામાન્યથી રજોહરણ એટલે એ તે બત્રીસ આગળ કરે. તેમાં ચોવીસ આંગળની રજોહરણની દાંડી રાખવી અને આઠ આંગળની દેસી રાખવી અથવા બેમાંથી એક ઓછો વધતે પણ કરાય એટલે કે દાંડી નાની હોય તે દસી મોટી કરવી અને દસ નાની હોય તે દાંડી મેટી રાખવી પણ બંનેને ભેગા કરતા બત્રીસ આગળનું રજોહરણ કરવું જોઈએ. હવે જે આધુનિક કેટલાક શિથિલ સાધુ આ પ્રમાણે કહે છે, કે પ્રશ્ન-રજોહરણ મધ્યમભાગમાં ત્રણ દોરાના આંટા યુક્ત હોવું જોઈએ. કેમકે સિદ્ધાંતમાં “તિપાસિચંન્ન’ એ પ્રમાણે કહ્યું છે. જેમાં નીચેને ઘેરે ઘામાં બાંધે તે સાધુઓ ભગવાનની આજ્ઞા ભંગ કરનારા હોવાથી મિથ્યાદષ્ટિ છે? ઉત્તર-રજોહરણમાં નીચેનો દોરો બાંધવાનું આચરણ ગીતાર્થોએ કરેલ હોવાથી રહરણમાં દરે બાંધનાર સાધુઓ મિથ્યાષ્ટિ થતાં નથી. કેમકે ઓઘામાં નીચે રે બાંધવાની પ્રવૃત્તિ ગીતાર્થોએ આચરેલ છે અને અશઠ એવા ગીતાર્થોએ આચરેલ પ્રવૃત્તિને આચરતા ભગવાનની આજ્ઞાનો કાંઈપણ ભંગ થતું નથી. ગણધરોએ પણ કહ્યું છે કે રાગ-દ્વેષ રહિત અશઠ ગીતાર્થ વડે જે કંઈ (દ્રવ્ય ક્ષેત્ર કાળ વગેરે કારણોથી) સ્વાભાવિકપણે અસાવદ્ય એવું જે કંઈ આચરાયું હોય અને બીજા તત્કાલિન ગીતાર્થોએ તેને નિષેધ ન કર્યો હોય, તે ઘણુ ગુણવાળું હોવાથી અને આચરિત કહેવાય છે. ઉપર પ્રમાણે ગીતાર્થોચરિતનો વિરોધ કરનારાઓને જ મિથ્યાષ્ટિપણને પ્રસંગ થાય છે. હવે અમે સિદ્ધાંતપ્ત કરનારા છીએ એમ માનનારાઓને પૂછે કે તમો સિદ્ધાંતમાં કહેલ વાતથી વધારે કાંઈ પણ નથી કરતા? બીજી વાત રહેવા દે. એ પણ કે રાખવો તે બતાવ તે કહે છે કે મૂળમાં મજબૂતપણે વીંટલારૂપ ઘન બનાવે. મધ્યભાગમાં સ્થિર એટલે દઢ. આગળ એટલે દશીના છેડે કેમળ રાખો એટલે દશીએ કમળ રાખવી. એકાંગીક એટલે એક જ દોરામાંથી બનાવેલ, બે ત્રણ ટુકડાઓ જોડીને નહીં. અશુષિર એટલે રોમવાળી કે ગાંઠવાળી નહીં. પરાયામ એટલે અંગૂઠાના પર્વમાં–વેઢામાં પ્રદેશીનીના વચ્ચેના ભાગ જેટલા પ્રમાણવાળી દશી ત્રણ દોરાના વીંટાવડે બાંધેલ આવા પ્રકારનો ઓ રાખવો. અપોલું એટલે દઢ વીંટવાથી પોલાણ વગરના ભાગવાળો તથા કમળ દીવાળે, બહારના બે નિશિથીયા યુક્ત સંપૂર્ણ એક હાથ પ્રમાણવાળે. સંપૂર્ણ હાથ ભરાય એવો. અંગુઠાના પર્વમાં લાગેલ પ્રદેશિનીના પિલાણ ભાગને પૂરનારે આવા પ્રકારનો રજોહરણ કરે.” Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પ્રવચનસારોદ્ધાર આ પ્રમાણે આગમમાં કહેલ ન હોવાથી તમેને પણ ભગવાનની આજ્ઞા ભંગ કરવાના દેષથી મિથ્યાત્વ લાગશે. તેથી તમારે પણ ગીતાર્થોચરિત અવશ્ય સ્વીકારવું જોઈએ નહીં તે ઘણા દોષને સંભવ છે. (૫૦૮) મુહપત્તિનું પ્રમાણ: चउरंगुलं विहत्थी एयं मुहणंतगस्स उ पमाण । वीओऽवि य आएसो मुहप्पमाणेण निष्फणं ॥ ५०९ ॥ મુહપત્તિનું પ્રમાણ કહે છે. એકતા અને ચાર આંગળ ચોરસ ટુકડો મુહપત્તિનું પ્રમાણ છે. અથવા મતાંતરે મેઢાના પ્રમાણુની મુહપત્તિ રાખવી. એટલે કે વસતિની પ્રમાજના કરતા સાધુની નાસિકા અને મુખમાં ધૂળ પડતી રોકવા માટે તથા સ્થડિલ ભૂમિમાં ત્યાંની દુર્ગધથી નાકમાં મસા ન થાય માટે જેટલા પ્રમાણુના ટુકડા વડે મોઢું ઢંકાય તેટલી મુહપત્તિ રાખે. મુહપત્તિના ટુકડા ત્રિકેણ કરી બે છેડા પકડી પાછળ ડેક પર ગાંઠવાળી શકાય એટલા પ્રમાણની મુહપત્તિ રાખવી. (૫૦૯) માત્રકનું પ્રમાણ - जो मागहओ पत्थी सविसेसयरं तु मत्तगपमाणं । दोसुवि दव्वग्गहणं वासावासे य अहिगारो ॥ ५१० ॥ જે માગધપ્રસ્થથી કંઈક વિશેષ પ્રમાણુનું માત્રકનું પ્રમાણ છે. એમાં વર્ષાકાળ અને તુબદ્ધકાળમાં ગુર્નાદિ માટે દ્રવ્યગ્રહણને અધિકાર છે. હવે માત્રકનું પ્રમાણ કહે છે. મગધદેશમાં વપરાતે પ્રસ્થ આ પ્રમાણે છે. બે અસતિની એક પસલી, બે પસલીની એક સેતિકા, ચાર સેતિકાને એક કુલક, ચાર કુલકને એક માગધપ્રસ્થ છે. તે માગધપ્રસ્થાના પ્રમાણથી કંઈક અધિક પ્રમાણુવાળું માત્રનું પ્રમાણ થાય છે. એ માત્રકનું પ્રજન, વર્ષાકાળ અને ઋતુબદ્ધ-એ બંને કાળમાં ગુરુ વગેરેના યોગ્ય દ્રવ્ય ગ્રહણ કરવા માટે છે. આનો ભાવાર્થ આ પ્રમાણે. જે તે ક્ષેત્રમાં ગુરુ, ગ્લાન, પ્રાણૂક (અતિથિ) વગેરેને યેગ્ય દ્રવ્ય અવશ્ય મળતું હોય, તે વૈયાવચ્ચ કરનાર સંવાટક જ માત્રકમાં તેઓને ગ્ય દ્રવ્ય ગ્રહણ કરે. કારણ કે તેને શું મળશે અથવા શું નહીં મળે ? તે તે કંઈ જણાતું નથી. તથા જે ક્ષેત્ર અથવા કાળમાં આહાર પાણું સ્વાભાવિક સંસક્તપણે મળતા હોય, તે ત્યાં પહેલા માત્રકમાં ગ્રહણ કરે પછી તે સંશોધીને આહાર પાણી બીજા પાત્રમાં નાખે. તથા દુર્લભ ઘી વગેરે દ્રવ્ય લેવા માટે અને અચાનક દાન ગ્રહણ પણ માત્રથી કરે વગેરે માત્રકનું પ્રજન છે. (૧૦) Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સ્થવિકલ્પી મુનિઓના ઉપકરણની સખ્યા सूवोयणस्स भरियं दुगाउअद्धा मागओ साहू | as गाणे एयं किर मत्तगपमाणं ॥ ५११ ॥ હવે માત્રકનું બીજું પ્રમાણ બતાવે છે. ભાત અને દાળથી ભરેલ એક પાત્રાને આહાર લઈને એ ગાઉથી આવેલ સાધુ જેટલો ઉપયોગ કરી શકે, તે એક માત્રકનું બીજું પ્રમાણુ છે. આના ભાવા આ રીતે છે મૂળ નગરથી, આજુબાજુમાં બે ગાઉ સુધીના પરા—ગોકુલ વગેરેમાં ગાચરી ફીને, વસ્તિમાં આવીને પાત્રકમાં બધું નાંખીને આટલા શ્રમથી એકજ જગ્યાએ બેસી ભાત વગેરે વાપરે છે. એમાં જેટલા ભાત-ઢાળ વાપરી શકે તેટલા પ્રમાણનું માત્રકમાં હાય છે. ઓછું વધતું નહીં. આટલું માત્રકનું પ્રમાણ છે. (૫૧૧) ચેાલપટ્ટાનું પ્રમાણુ : दुगुणा चउग्गुणो वा हत्थो चउरस्स चोलपट्टो उ । थेर जुवाणाणट्टा सहे थुलमि य विभासा ।। ५१२ ॥ ૨૩૧ બે હાથ કે ચાર હાથ પ્રમાણ અને ચાર ખૂણાવાળા ચાલપટ્ટો હોય છે. ચાલ એટલે પુરુષચિહ્ન, તેને ઢાંકવાનુ જે વસ્ર તે ચાલપટ્ટો. આ પ્રમાણ વૃદ્ધ કે જુવાન સાધુને અનુલક્ષીને છે. વૃદ્ધ સાધુને ઇન્દ્રિયાનુ' પ્રખલ સામર્થ્ય ન હેાવાથી અલ્પ આવરથી પણ ચાલે માટે બે હાથના ચાલપટ્ટો અને જુવાન સાધુને ચાર હાથના ચાલપટ્ટો કરવા. જાડા પાતળા ચાલપટ્ટો પણ્ વૃદ્ધ જુવાનને અનુસરી કરવા એટલે વૃદ્ધ સાધુને પતલા ચાલપટ્ટો કરવા કેમકે એમને એમની ઇન્દ્રિયના સ્પર્શથી ચાલપટ્ટાને ઉપઘાતના અભાવ હેાય છે. જુવાન સાધુને જાડા ચાલપટ્ટો કરવા. (૫૧૨) સથારા–ઉત્તરપટ્ટાનું પ્રમાણ : संथारुत्तरपट्टी अड्ढाइज्जा य आयया हत्था | दोपि य वित्थारो हत्थो चउरंगुलं चेव ॥ ५१३ ॥ હવે પહેલા નહીં બતાવેલ અને ઔષિક ઉપધિમાં ન ગણેલ હાવા છતાં પણ ઉપકરણના પ્રસંગાનુસારે ઔપહિક ઉપધિરૂપ સંથારો અને ઉત્તરપટ્ટાનું માપ કહે છે. સંથારા અને ઉત્તરપટ્ટો બને અઢી હાથ લાંખા અને એક હાથ ચાર આંગળ પહેાળા હાય છે. અને તેમાં સંથારા ઉત્તરપટ્ટાનું પ્રયાજન જીવજંતુ અને ધૂળથી રક્ષા કરવી. સંથારા વગર શુદ્ધ ભૂમિમાં સૂનાર સાધુને પૃથ્વીકાય વગેરે જીવાની વિરાધના થાય અને શરીર પર ધૂળ લાગે. કીડી વગેરે જીવાની રક્ષા માટે સંથારા ઉપર કામળ અને સુતરાઉ ઉત્તરપટ્ટો પાથરવામાં આવે છે, નહીં તેા ઉનના સંથારા અને શરીરનું ઘણુ થવાથી કીડી વગેરેની વિરાધના થાય છે. (૫૧૩) Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ રજોહરણનુ પ્રયેાજન – आयाणे निक्खिवणे ठाणे निसियण तुयट्ट संकोए । पुवि पमज्जणट्ठा लिंगडा चैव रयहरणं ।। ५१४ ॥ હવે કેટલાક ઉપકરણાનાં પ્રયાજનને કહેવાની ઈચ્છાવાળા સૂત્રકાર ભગવંત પ્રથમ રજોહરણનુ પ્રચાજન કહે છે. લેવું, મૂકવું, ઉભા રહેવું, બેસવું, સુવું, પડખુ' ફેરવવુ, પગ લાંબા કરવા, સંકોચવા વગેરે કરતા સ`પાતિત વગેરે સૂક્ષ્મ જીવાની રક્ષા માટે પહેલા જમીન વગેરે પૂજવા માટે રજોહરણુ રાખવાનું તીકરાએ કહ્યું છે. પ્રવચનસારાદ્વાર પ્રથમ પ્રમાયા વગર પાત્રા વગેરેને લેતા અવશ્યમેવ ( મસા-મચ્છર ) થુ વગેરે જીવાના ઘાત થાય છે. રજોહરણથી પ્રમાના કરવાથી તેની રક્ષા થાય છે. તથા આ (રજોહરણ) અરિહંત શાસનની દીક્ષાનું પ્રથમ લિંગ એટલે ચિહ્ન છે. (૫૧૪) મુહપત્તિનું પ્રયાજન :– संपाइमर रेणू पमज्जणट्ठा वयंति मुहपोतीं । नासं मुहं च बंध तीए वसहि पमजंतो ।। ५१५ ॥ હવે મુહપત્તિનું પ્રયાજન કહે છે, ઉડતા માખી મચ્છર વગેરે જીવાની રક્ષા માટે ખેલતી વખતે મુખ પાસે મુહપત્તિ રાખવી જોઇએ. સચિત્ત પૃથ્વીકાયરૂપ રજની પ્રમાર્જના માટે મુહપત્તિનું વિધાન તીર્થંકર ભગવંત વગેરેએ કહેલ છે. તથા વસતિ એટલે ઉપાશ્રયની પ્રમાના કરતી વખતે સાધુ નાક અને મેઢું ઢાંકી દે છે, જેથી માઢામાં ધૂળ વગેરે ન પેસે. (૫૧૫) પાત્રનુ` પ્રયાજન :– छक्काय रक्खणड्डा पायग्गहणं जिणेहि पनतं । जे य गुणा संभोगे हवंति ते पायगहणेऽवि ॥ ५१६ ॥ હવે પાત્ર ગ્રહણનું પ્રયાજન કહે છે. છ કાયની રક્ષા માટે જિનેશ્વરાએ પાત્ર ગ્રહણ કરવાનું કહ્યું છે. પાત્રા વગરના આહારાર્થી સાધુ ખરડાવાથી કે નીચે દાણા વગેરે પડવાથી છ જીવનિકાયના વિરાધક થાય છે. ગુરુ, પ્લાન (ખિમાર), વૃદ્ધ, ખાલ, ભિક્ષા ફરવામાં અસહિષ્ણુ, રાજપુત્ર, પ્રાથૂ ણુક, અલબ્ધિમાન સાધુ વગેરેને ભિક્ષા આપવી વિગેરે સભાગમાં ( એક માંડલીમાં ભાજન કરવુ) જે ગુણા (લાભ) સિદ્ધાંતમાં કહ્યા છે, તે જ ગુણ્ણા (લાભ) પાત્રા રાખવામાં પણ છે. પાત્રા રાખવાથી ઉપરોક્ત સભાગિકા માટે ભિક્ષા લાવી શકાય. (૫૧૬) ( Page #252 -------------------------------------------------------------------------- ________________ ૬૧. સ્થવિરકલ્પીમુનિએના ઉપકરણની સંખ્યા કપડાનુ પ્રયેાજનઃ– ૨૩૩ तणगहणानलसेवानिवारणा धम्मसुकझाणट्ठा । दि कप्परगहण गिलाणमरणट्टया चेव ।। ५१७ ।। તૃણ ગ્રહણ અને અગ્નિ સેવનના નિવારણ માટે, ધ, જીલ ધ્યાન માટે ગ્લાન, અને મૃતકમાટે કૅપગ્રહણ કર્યું છે. હવે કલ્પ એટલે કપડાનુ પ્રયાજન કહે છે. ડાંગર, લાલ વગેરે ઘાસનુ ગ્રહણ અને અગ્નિ સેવનના નિવારણ માટે ૫ગ્રહણ છે. જો કલ્પ ન હેાય, તેા ગાઢ ઠંડી વગેરેમાં ઘાસ, અગ્નિનું સેવન જરૂર કરવું પડે, તે કરવામાં જીવના વધ છે તથા ધર્મ, શુધ્યાન માટે પણ પગ્રહણની અનુજ્ઞા તીથંકરાએ આપી છે. કેમકે ઠંડી વગેરેના ઉપદ્રવમાં વસ્ત્ર પહેરેલ હોય, તેા આત્મા સુખપૂર્વક ધમ શુક્લધ્યાન યાવી શકે, નહીં તો ઠંડીથી ધ્રુજતા શરીરવાળા દાંતની વીણાને સતત વગાડતા તે ધ્યાન શી રીતે કરે ? ગ્લાન વધારે ગ્લાન થઈ જાય. મરણ માટે એટલે મૃતકના ઉપર ઢાંકવા માટે વજ્રના સ્વીકાર કરાય છે. જો ન સ્વીકારે તા લાકવ્યવહારમાં બાધા આવે છે. (૫૧૭) ચેાલપટ્ટાનું પ્રત્યેાજન : वेव्ववाउडे वाइए य ही खद्धपजणणे चेव । तेर्सि अणुगट्टा लिंगुदयट्ठा य पट्टो य ।। ५१८ ॥ ચેાલપટ્ટો ન પહેરવાથી લિંગ વિકૃત થાય. લિંગ વાયુવાળુ થાય. કેટલાકને દીઘ લિંગ હાય અને કેટલાકને લિંગાદય થાય. તે લિંગને ઢાંકવા માટે ચાલપટ્ટો કહ્યો છે. હવે ચાલપટ્ટાનું પ્રયાજન કહે છે. જે સાધુનુ પુરુષ ચિહ્ન વિકૃત હોય, જેમકે દક્ષિણ પ્રદેશમાં પુરુષનું લિંગ અગ્રભાગે વિંધવામાં આવે છે. તેવા પ્રકારના વિકૃતલિંગને ઢાંકવા માટે, લિંગના અગ્રભાગની ચામડી ન હોવાના કારણે અથવા દુશ્ચમ હોય તેને ઢાંકવા માટે, કોઈ સાધુ વાયુના દર્દી હોય અને વાયુના કારણે તેનુ લિંગ અર રહેતું હાય, તે તેને ઢાંકવા માટે તથા કેાઈ સાધુ સ્વભાવથી લાલુ હાય, તે તેને માટે, કોઇનું લિંગ સ્વભાવે માટું હોય અને તેવુ લિંગ જોઇ લેાકેા હસે, તે તેના અનુગ્રહને માટે, કાઈને સુંદર રૂપવતી સ્ત્રી જોઈ લિંગાય થાય અથવા સાધુનું ખુલ્લુ મનાહર લિંગ જોઈ સ્ત્રીને વેદાય થાય માટે ચેાલપટ્ટાની અનુજ્ઞા કહી છે. આ બધા ઢાષા ચાલપટ્ટો ન પહેરવાના કારણે છે. માટે ચાલપટ્ટાની આજ્ઞા છે. (૫૧૮) ૩૦ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પ્રવચનસારાદ્ધાર હવે આજ દ્વારમાં ઉપકરણ વગેરેની વ્યવસ્થા માટે સાધુના ભેદો કહે છે. अवरेवि सबुद्धा हवंति पत्तेयबुद्धमुणिणोऽवि । पढमा दुविहा एगे तित्थयरा तदियरा अवरे ॥ ५१९ ॥ પૂર્વોક્ત જિનકલ્પી અને સ્થવિરલ્પી સિવાય પણ બીજા સ્વયં બુદ્ અને પ્રત્યેકમુદ્- એમ બે પ્રકારના મુનિએ છે. (૧) સ્વયંબુદ્ધ બે પ્રકારના છે. તીથંકર અને તીથકર સિવાયના. અહીં તી કર સિવાયના જે સ્વયં બુદ્ધ છે, તેના અધિકાર છે. સ્વયં બુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ વચ્ચે બાધિ, ઉપધિ, શ્રુત અને લિંગના આધારે તફાવત છે. (૫૧૯) સ્વય’બુદ્ધ મુનિનાં બેધિઆદિઃ- — तित्थयरवज्जियाणं बोही उवही सुयं च लिंग च । नेयाइँ तेसि बोही जाइस्सरणाइणा होइ ।। ५२० ।। मुहपत्ती रयहरणं कप्पतिंग सत्त पायनिज्जोगो । इय चारसहा उवही होड़ सबुद्धसाहूणं ।। ५२१ ॥ हव इमेसि गुणीणं पुव्वाहीय सुअ अहव नत्थि । जड़ होइ देवया से लिंगं अप्पर अहव गुरुणो ।। ५२२ ।। as rगागीवि हु विहरणक्खमो तारिसी व से इच्छा । तो कुणइ तमन्नहा गच्छवासमणुसरह निअमेणं ।। ५२३ ॥ હવે સ્વયં બુદ્ધની આધિ વગેરે કહે છે. તીથ કરવર્જિત સ્વયં બુદ્ધોની (૧) ધિ એટલે ધર્મ પ્રાપ્તિ, (૨) ઉપકરણા, (૩) શ્રુતજ્ઞાન અને (૪) લિંગ. આ ચાર વિષયમાં પ્રત્યેક યુદ્ધોથી સ્વય બુદ્ધે જુદા પડે છે તેને જ ક્રમથી કહે છે. (૧) બેાધિ –સ્વયં બુદ્ધને ધ પ્રાપ્તિ બાહ્ય નિમિત્ત વગર પોતાનાં જાતિસ્મરણુ વગેરેથી થાય છે. (૨) ઉપધિઃ-મુહપત્તિ રોહરણ, ત્રણ કપડા, સાત પ્રકારના પાત્રાનાં ઉપકરણ –એમ બાર પ્રકારની ઉપષિ હોય છે. (૩) શ્રુતજ્ઞાન :-પૂર્વ જન્મમાં ભણેલું અથવા નવું ભણેલ હોય છે. (૪) લિંગ :-જો પૂર્વાધીત શ્રુત તેમને હાય તો દેવા રજોહરણ વગેરે સાધુ વેશરૂપ લિંગ આપે છે. અથવા ગુરુ પાસે જઈને પણ વેશ સ્વીકારે છે અને જો પૂર્વાધીત શ્રુત ન હાય તો ગુરુજ લિંગ આપે છે. આ સ્વયં બુદ્ધ સાધુએકલા પણ વિહાર કરવા સમર્થ હોય, અથવા તેમની Page #254 -------------------------------------------------------------------------- ________________ ૬૧. સ્થવિરકલ્પી મુનિઓના ઉપકરણની સંખ્યા ૨૩૫ એવી ઈચ્છા હાય તે એકાકી વિહાર કરે. અથવા એકાકી વિહાર કરવા સમર્થ ન હોય કે ઈચ્છા ન હોય તેા ગચ્છવાસ સ્વીકારે જ છે. આ વાત પૂર્વાધીતશ્રુત હાય તે જ જાણવી. પૂર્વાધીત શ્રુતના અભાવમાં અવશ્ય ગચ્છવાસ જ સ્વીકારે. આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે કે પૂર્વાધીતશ્રુત હોય અથવા ન પણ હોય. જે ન હોય તે લિંગ (વેશ) ગુરુ પાસે સ્વીકારે અને ગચ્છમાં વિચરે અને જો પૂર્વાધીતશ્રુત હાય, તે તેને લિંગ દેવ આપે અથવા ગુરુ પાસે સ્વીકારે, જો એકાકી વિહાર કરવા સમર્થ હાય અથવા ઈચ્છા હોય તેા જ એકાકી વિચરે, નહીં તા ગચ્છમાં વિચરે. ( પર૦-૫૨૩ ) પ્રત્યેકબુદ્ધમુનિના બેાધિ આદિઃ ' पत्ते बुद्धसाहूण होइ सहा इदंसणे वोही । पोत्रियहरणेहिं तेसि जहण्णो दुहा उवही ॥ ५२४ ॥ मुहपोती रहरणं तह सत्त य पत्तयाइनिज्जोगो । aateisha नवविहो सुयं पुणो पुव्वभवपढियं ॥ ५२५ ॥ एकारस अंगाईं जहन्नओ हो तं तद्दुको । देसेण असं पुन्नाई हुंति पुव्वाई दस तस्स ।। ५२६ ॥ लिंगं तु देवया देइ होइ कयावि लिंगरहिओवि । गागीच्चिय विहरइ नागच्छ રાજીવાસે સૌ ।। ૧૨૭ || સ્થાને કહે છે. પ્રત્યેકમુદ્દના બોધિ વગેરે ચાર ૧. એધિ :– પ્રત્યેકબુદ્ધ સાધુઓને બાહ્ય બળદ વગેરે નિમિત્તો વ્હેવાથી જ ધિ (ધ પ્રાપ્તિ ) થાય છે. ૨. ઉપધિ :- જધન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે ઉપધિ હોય છે. તેમાં જઘન્ય ઉપધિ મુહપત્તિ, રજોહરણરૂપ બે પ્રકારની અને ઉત્કૃષ્ટ મુહપત્તિ, રજોહરણ અને સાત પ્રકારના પાત્ર નિયેાગ-એમ નવ પ્રકારના ઉપકરણ હાય છે. ૩. શ્રુતજ્ઞાન:-તેમને પૂર્વ ભવનું જ ભણેલ શ્રુતજ્ઞાન હોય છે અને તે જઘન્યથી આચારાંગ વગેરે અગ્યાર અંગ અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશ પૂર્યાં. ૪. લિંગ:-એમને રજોહરણ વગેરેલિંગ દેવા જ આપે છે. કોઈક વખત લિંગ વગરના પણ હાય છે. તથા પૃથ્વી પર એકલા જ વિચરે છે, પણ ગચ્છવાસમાં રહેતા નથી. (૫૨૪–૫૨૭) Page #255 -------------------------------------------------------------------------- ________________ ૬૨. સાધ્વીજીઓના ઉપકરણ उवगरणाई चउद्दस अचोलपट्टाई कमढयजुयाई । अज्जाणवि भणियाई अहियाणि वि हुँति ताणेवं ॥ ५२८ ॥ ચલપટ્ટા વગર અને કમઢક યુક્ત ચૌદ ઉપકરણ અને તે સિવાય બીજા પણ અધિક ઉપકરણે સાધ્વીને કહ્યા છે. ચલપટ્ટા વિના (ગાથા નં. ૪૯૧-૪૯૨ માં બતાવેલ) ચેદ ઉપકરણે તથા મઢકતુંબડું ઉમેરી રોદ પાત્રા વગેરે ઉપકરણ હોય છે. તેઓનું પ્રમાણ સ્વરૂપ સ્થવિરેની જેમ સાધ્વીને પણ જાણવું. કમઢક એટલે લેપ કરેલ તુંબડાનું પાત્ર. જે કાંસાના મોટા છાલિયાના આકારનું દરેક સાધવી પાસે પોતપોતાના ઉદર (ખોરાક) પ્રમાણે એક એક હોય છે. સાચવીની માંડલી વચ્ચે પાત્રુ ફરતું નથી એટલે એક સાદવીનું પાત્ર બીજી સાવીને કામમાં આવતું નથી. કારણકે તેમના સ્વભાવ તુરછ હોય છે અને સાદવીઓ કમઢકમાં જ ભેજન વાપરે છે. આથી કમઢક ગ્રહણ કર્યું છે. (૫૨૮) ઉપરોક્ત ચાદ ઉપકરણ સિવાય બીજા પણ ઉપકરણે સાધ્વીઓને હોય છે. તે આ પ્રમાણે– उग्गहऽणंतग १ पट्टो २ अड्ढोरुय ३ चलणिया ४ य बोद्धव्वा । अभितर ५ बाहिनियंसणी ६ य तह कंचुए ७ चेव ॥ ५२९ ॥ उक्कच्छिय ८ वेगच्छिय ९ संघाडी १० चेव खंधगरणी ११ य । ओहोवहिमि एए अज्जाणं पन्नवीसं तु ॥ ५३० ॥ ૧. અવગ્રહાનંતક, ૨. પટ્ટા, ૩. અલ્પેરુક, ૪. ચલનિકા, ૫. અત્યંતરનિર્વસની, ૬. બહિર્નિર્વસની૭. કંચુક, ૮. ઉપકક્ષિકા, ૯. વૈકક્ષિકા, ૧૦. સંઘાટી અને સ્કંધકરણ -આ સાધવીની ઉપધિના ૨૫ પ્રકાર છે. (પર૯-૫૩૦) અવગ્રહાતક - अह उग्गहणंतगं नावसंठियं गुज्झदेसरक्खट्ठा । तं तु पमाणेणेकं घणमसिणं देहमासज्ज ॥ ५३१ ॥ ગુહ્યદેશની રક્ષા માટે જાડુ અને કેમળ વસ્ત્રનું નાવડા આકારનું એક અવગ્રહાનંતક શરીરના પ્રમાણે હેય છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૬૨. સાધ્વીજીઓના ઉપકરણ ૨૩૦ અવગ્રહ એટલે યાનિદ્વારની સૈદ્ધાંતિક સંજ્ઞા છે. તેનુ' આન'તક એટલે વજ્ર, તે અવગ્રહાન તક નાવડાના આકારે એટલે વચ્ચેના ભાગ પહેાળેા અને છેડાના અને ભાગ સાંકડા તે અવગ્રહાન તક. તેને શુદ્ઘપ્રદેશની તથા બ્રહ્મચર્યની રક્ષા માટે રખાય છે. તેની સંખ્યા એક હાય છે. તથા બીજપાતની રક્ષા માટે જાડા વજ્રનુ બનાવાય છે. પુરુષ સમાન કશ—સ્પર્શ વિનાનુ કામળ વજ્રનું કરાય છે. કેમકે કામળ વસ્રના સ્પ સ્ત્રીની ચેાનિના સ્પર્શ જેવા હોય છે. સજાતિયને સજાતિયના સ્પર્શ વિકાર માટે થતા નથી. એટલે કામળ વસ્ત્ર લીધું છે. તે અવગ્રહાન તક શરીર પ્રમાણનું કરવું. કેમકે કાઇનું શરીર જાડુ' હાય કોઇનું પાતળું હાય છે માટે શરીર પ્રમાણે કરવું. (પ૩૧) (૨) પટ્ટક – sa होइ एगो देहपमाणेण सो उ भइयव्वो । छायं तो गहणतं कडिबद्धो मल्लकच्छा व ॥ ५३२॥ પટ્ટો પણ એક રાખવા. તેના છેડાના ભાગ ખીટક એટલે પાનના ખીડા જેવા (બીડુ') ખંધવાળું, સાધિક ચાર આંગળ પહેાળા અને સ્ત્રીની કમ્મર પ્રમાણુ લાંખ હાય છે. એટલે પહેાળી કમ્મરવાળાના લાંખા હાય અને પતલી કમ્મરવાળાને ટૂંકા હોય છે. આનું પ્રયાજન અવગ્રહાન તકના પાછળ અને આગળના છેડાને ઢાંકી વર્લ્ડની જેમ કમ્મર પર બધાય છે. તે ખાંધી દેવાથી કાઇ મદ્યના કચ્છ જેવુ' લાગે. (૫૩૨) (૩) અરુિક :–(૪) ચલનિકા :– अद्धोरुगोवि ते दोवि गिहिउं छायए कडीभागं । जाणुपमाणा चलणी असीविया लेखियाए व ॥ ५३३ || ઉરુ એટલે જાનુના નીચેના અડધા ભાગ. તે જેનાથી ઢંકાય તે અર્ધારુક તે અવગ્રહાન તક અને પટ્ટો ઢંકાય તેવુ' મહૂની ચડ્ડી પ્રમાણ હોય છે. તે એ ઉરૂની વચ્ચે કસથી બંધાયેલું હોય છે તથા ચલનિકા પણ તેવી જ હોય છે. તેના નીચેના ભાગ ફક્ત જાનુ પ્રમાણને સીવ્યા વગર દોરાથી બાંધેલ હાય છે તેથી તે લ‘ખિકા એટલે વાંસપર નાચનારી નકીના કપડા જેવુ... થાય છે. (૫૩૩) (૫) અભ્ય'તરનિવ`સની : (૬) અહિનિવસની अंतोनियसणी पुण लीणतरी जाव अद्धजंघाओ । बाहिरगा जा खलुगा कडीइ दोरेण पडिबद्धा ॥ ५३४ ॥ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પ્રવચનસારોદ્ધાર અન્તનિર્વસની કમ્મરના ઉપરના ભાગથી લઈ અડધી જાંઘ સુધીની હોય છે. તે પહેરતી વખતે કંઇક ફિટ રખાય છે. કેમકે ફીટ કરવાથી લોકોમાં મશ્કરી ન થાય. ઉપર કમ્મરથી શરૂ કરીને નીચે પગની ગુફ સુધી નીચેનો ભાગ ખુલ્લે રખાય છે. અને ઉપર કમ્મરમાં દર બંધાય છે. તે બહિનિર્વસની. તે અત્યારે સાડા તરીકે પ્રચલિત છે. (૫૩૪) छाएइ अणुकुइए उरोरुहे कंचुओ असिब्धियओ। एमेव य ओकच्छिय सा नवरं दाहिणे पासे ।। ५३५ ॥ સીવ્યા વગરનો અને કંઇક હીલે સ્તનને ઢાંકે તે કંચુક. એ જ પ્રમાણે જમણું પડખેથી ઉપકક્ષિકા પણ પહેરે. (૫૩૫) (૭) કંચુક: શરીરની નીચેના ભાગના છ ઉપકરણો કહ્યા હવે શરીરની ઉપરના ઉપકરણે કહે છે. પોતાના હાથે અઢી હાથ લાંબો અને એક હાથ પહોળો અથવા પોતપોતાના શરીર પ્રમાણ પહોળાઈવાળો, સીવ્યા વગર અને બંને પડખેદોરીથી બાંધેલ, કાપાલિકનાં કંચવા જેવો કંચુ કરે જે સ્તનને ઢાંકનારે થાય. અને તે કંચુ શેડો ઢીલ રાખે જેથી કંચવામાં સ્તન હાલે તે જણાય નહીં. ફીટ હોય તે સ્તન હાલે તે જણાઈ આવે જે લોકોના મનને–આંખને ગમે એવા હોય છે માટે કંચુ ઢીલો પહેરવો જોઈએ. (૮) ઉપકક્ષિકા બગલની પાસે જે ભાગ તે ઉપકક્ષ કહેવાય, તેને ઢાંકનાર ઉપકક્ષિકા. તે પણ કંચુક જેવી જ હોય છે. તે પણ સીવ્યા વગરની, સમરસ, પોતાના હાથથી દોઢ હાથ પ્રમાણની, છાતીની જમણી બાજુથી લઈ પીઠને ઢાંકી ડાબી બાજુએ પાનના બીડાની ગાંઠ બંધાય તે રીતે પહેરાય છે. वेगच्छिया उ पट्टो कंचुगमुक्कज्छिगं च छायतो । संघाडीओ चउरो तत्थ दुहत्था उपसंयमि ॥ ५३६ ॥ दोन्नि तिहत्थायामा भिक्खट्ठा एग एगमुच्चारे । ओसरणे चउहत्थानिसण्णपच्छायणा मसिणा ।। ५३७ ।। વૈકક્ષિકા, પટ-કશુંક અને ઉત્કટિકાને ઢાંકે છે. ચાર પ્રકારની સંઘાટીકા છે. (કપડા, એમાં ઉપાશ્રયમાં વાપરવા માટે એક-બે હાથની, બે-ત્રણ હાથની. એક ભિક્ષા માટે અને એક સ્થડિલ જવા માટે. ચાર હાથની સમવસરણ વગેરેમાં જવા માટે કેમ કે ત્યાં બેસવાનું હોતું નથી. આ વસ્ત્રો કોમળ કરાય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૬૩. એક જ વસ્તિમાં ઉત્કૃષ્ટથી જિનકલ્પીઓની સંખ્યા ૨૩૯ . ૯. વૈકક્ષિકા ઉપકક્ષિકાથી વિપરીત વૈકક્ષિકારૂપ વસ્ત્ર હોય છે. તેને ડાબા પડખેથી પહેરીને , જમણ પડખે ગાંઠ બાંધવી. તે વૈકક્ષિકા-કંચુ અને ઉપકક્ષિકાને ઢાંકે છે. ૧૦. સંઘાટી : ઉપર ઓઢવા માટે ચાર સંઘાટીકા (કપડા) હોય છે. એક કપડે બે હાથ પહોળ, બે કપડા ત્રણ હાથ પહોળા, એક કપ ચાર હાથ પહોળો અને ચારેની લંબાઈ સાડા ત્રણ હાથ કે ચાર હાથની હોય છે. તેમાં બે હાથની ઉપાશ્રયમાં વાપરવા માટે છે. કેમકે તે પહેર્યા વગર ખુલ્લા શરીરે ક્યારે પણ ન બેસવું એ ભાવ છે. જે ત્રણ હાથની બે સંઘાટીકા છે. તેમાંથી એક ગોચરી જવા માટે અને એક સ્પંડિત જવા માટે હોય છે. આ બે જુદી રાખવાનું કારણ ગોચરી વગેરેમાં સરખા કપડા વગેરે ન જણાય તે માટે તથા ચાર હાથ પહોળી સંઘાટીકા સમવસરણ, વ્યાખ્યાન, સ્નાત્ર વગેરેમાં વાપરવા માટે છે. કેમકે સાધ્વીઓને સમવસરણમાં બેસવાનું હોતું નથી ઉભા જ રહેવાનું હોય છે. તેથી ખભાથી લઈ પગ ઢંકાય તે રીતે શરીરે ઓઢાય તે કપડે રાખે. આ ચારે સંઘાટીકા કમળ હોય અને તે પહેલા પહેરેલા વેષને ઢાંકવા માટે અને લાઘા (લેકે જોઈને પ્રશંસા કરે તે માટે) જણાવવા માટે હોય છે. આ ચારે એકએક જ રાખવી. કારણ કે બધીયે એક સાથે વાપરવાને સંભવ નથી. (૫૩૬–૫૩૭) ૧૧. અંધકરણ : खधकरणी उ चउहत्थवित्थडा वायबिहुयरक्खट्ठा । खुज्जकरणी उकीरइ रूववईणं कुडहहेऊ ॥ ५३८ ।। સ્કંધકરણી ચાર હાથ લાંબી અને સમરસ કપડાના ટુકડાની હોય છે. તે વાયુપીડાની રક્ષા માટે ચાર પડ કરી ખભા ઉપર રખાય છે. અથવા રૂપવતી સાધ્વીને કુબડી કરવા માટે પીઠપર ભેગી કરી કે મળ વસ્ત્રની પોટલીમાં મૂકી ઉપકક્ષિકા અને વૈકક્ષિકા સાથે બાંધીને વિરૂપતા કરવા માટે કુબડી કરવામાં આવે તે માટે. (૫૩૮) ૬૩. એક જ વસ્તિમાં ઉત્કૃષ્ટથી જિનકપીઓની સંખ્યા जिणकप्पिया य साहू उक्कोसेणं तु एगवसहीए । , सत्त य हवंति कहमवि अहिया कइयावि नो हुंति ॥ ५३९ ॥ જિનકલ્પી સાધુઓ એક વિસ્તારમાં ઉત્કૃષ્ટથી સાત હોય છે. એનાથી અધિક કયારે પણ કોઈ પણ રીતે હેતા-નથી. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પ્રવચનસારે દ્ધાર: જિનકલ્પનુ” સ્વરૂપ – અપ્રસિદ્ધ એવું જિનકલ્પીઓનું સ્વરૂપ શિષ્યાના કઈક ઉપકાર માટે કહેવાય છે. જે આગળ યથાછંદ વિગેરે સાધુઓનાં વનમાં ઉપયાગી છે. જિનલ્પ સ્વીકારનાર રાત્રિનાં પહેલા અને છેલ્લા પ્રહરમાં આ પ્રમાણે વિચારે કે, “મેં વિશુદ્ધ ચારિત્ર દ્વારા આત્મકલ્યાણ કર્યું` ` અને શિષ્ય વગેરેને દીક્ષા આપીને પરહિત કર્યું. હવે મારા શિષ્યા પણ ગચ્છનું પરિપાલન કરવામાં સમથ થયા છે. માટે મારે હવે વિશેષ પ્રકારે આત્મહિતકારી અનુષ્ઠાનેા આચરવા જોઇએ. ” એ પ્રમાણે વિચારી પાતાનુ આયુષ્ય કેટલુ' ખાકી છે, તે જાતે વિચારે. પેાતે ન જાણતા હાય તા, જાણકાર બીજા અતિશયજ્ઞાની આચાર્ય વગેરેને પૂછે. જો એકદમ થાતું આયુષ્ય હાય તા, ભક્તપરિજ્ઞા વગેરે કાઈ પણ મરણ ( અનશન ) સ્વીકારે. જો લાંબું આયુષ્ય હાય, પણ જઘાખલ ક્ષીણ થયુ... હાય, તે વૃદ્ધવાસને સ્વીકારે અને જઘાખલ પુષ્ટ હાય તા જિનકલ્પ સ્વીકારે છે. તે સ્વીકાર કરવાની ઈચ્છાવાન આત્મા પહેલા પાંચ તુલના (ભાવના) વડે આત્માની તુલના ( ભાવના ) કરે છે. તે આ પ્રમાણે. જિનકલ્પ સ્વીકારનારને તપ, સત્ત્વ, સૂત્ર, એકત્વ અને ખલ-એમ પાંચ પ્રકારે તુલના કહી છે. તુલના—ભાવના કે પરિકર્મ, આ બધા એક અર્થવાળા શબ્દો છે. પ્રાયઃ કરી આચાર્ય, ઉપાધ્યાય, પ્રવતક, સ્થવિર, ગણાવચ્છેદક સ્વરૂપ જિનકલ્પને સ્વીકારવાની ઈચ્છાવાળા-આ પાંચ જ આત્માએ આ પ્રશસ્ત પાંચભાવના વડે, પહેલા આત્માને ભાવિત કરે છે અને અપ્રશસ્ત એવી, ક ંદપ, કિષ્મિષીદેવ, આભિયાગિકી, આસુરી, સંમેાહ સ્વરૂપ-પાંચ અપ્રશસ્ત ભાવનાએ કે જેનુ` સ્વરૂપ આગળ કહેવાશે તેને સથા દૂરથી ત્યાગ કરે છે. ૧. તપભાવનાઃ–તેમાં તપવડે આત્માને એવી રીતે ભાવિત કરે, કે જેથી ભૂખને જીતી શકે. જેમાં દેવ વગેરેના ઉપસર્ગ વગેરેથી અનેષણીય આહાર અને તે છ મહિના સુધી આહાર વિના પણ ખાધા ન પામે. ૨. સત્ત્વભાવના :–તેમાં સત્ત્વ વડે ભય અને નિદ્રાને જીતે. ભય અને નિદ્રાને જીતવા માટે રાત્રે બધા સાધુ સૂઈ જાય, પછી ઉપાશ્રયમાં કાઉસ્સગ્ગ કરે તે પહેલી સત્ત્વભાવના કહેવાય. બીજી વગેરે તેા ઉપાશ્રયની બહારના પ્રદેશ વગેરેમાં કહી છે. બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કે, પહેલી ઉપાશ્રયમાં, બીજી ઉપાશ્રયની બહાર, ત્રીજીચેાકમાં, ચેાથી શૂન્યઘરમાં, પાંચમી શ્મશાનમાં. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૬૩. એક જ વસ્તિમાં ઉત્કૃષ્ટથી જિનકલ્પીઓની સંખ્યા ૨૪૧ ૩. સૂત્રભાવના સૂત્રને પિતાના નામની જેમ પરિચિત કરે, જેથી દિવસે કે રાત્રે શરીરની છાયા વગેરેના અભાવમાં પણ ઉચ્છવાસ, પ્રાણ, તેંક, મુહૂર્ત વગેરે કાળને સૂત્રપરાવર્તાનાનુસારે સારી રીતે જાણી શકે. ૪. એકત્વભાવના –એકત્વભાવનાવડે આત્માને ભાવતે સંઘાટક સાધુ વગેરેની સાથે પૂર્વમાં બનેલી વાતે સૂત્રાર્થ સુખ-દુઃખ વગેરે પ્રશ્નો રૂપ પરસ્પર કથાવૃત્તાન્તને ત્યાગ કરે છે. તેથી બાહ્ય મમત્વ મૂલથી જ નાશ થયા બાદ તે હવે શરીર ઉપાધિ વગેરેથી પણ આત્માને ભિન્ન જેતે તે તે પદાર્થોમાં પણ નિરાસક્ત રહે છે. ૫. બળભાવના -શારીરિકબળ અને મને ધેર્યબળ-એમ બળ બે પ્રકારે છે. જિનકલ્પ સ્વીકારનારને અન્યલેથી શારીરિકબળ અધિક હોય છે. પરંતું તપ વગેરે પ્રવૃત્તિથી શરીરબળ તેવા પ્રકારનું ન હોવા છતાં પણ ધર્યબળથી આત્માને એવો ભાવિત કરે કે મોટા પરિષહ-ઉપસર્ગોથી પણ ચલાયમાન ન થાય. આ પાંચ ભાવનાથી ભાવિત આત્મા ગચ્છમાં રહેવા છતાં પણ જિનકલ્પસમાન ઉપધિ અને આહાર વિષયક બંને પરિકર્મણ કરે. તેમાં જે કરપાત્રની લબ્ધિ હોય, તે તેના અનુરૂપ પરિકર્મ કરે છે અને કર પાત્રની લબ્ધિ ન હોય, તે પાત્રધારી પણાનું પરિકર્મ કરે છે. આહાર પરિકમમાં તે ત્રીજી પોરિસી શરૂ થયા પછી નીકળી, જે વાલ-ચણ વગેરે લૂખા સૂકા તુચ્છ આહારને વાપરે. ૧. સંસ્કૃષ્ટ ૨. અસંતૃષ્ટ ૩. ઉદ્દત ૪. અવલપિકા, ૫. અવગૃહિતા ૬. પ્રહિતા, ૭. ઉજિઝતધર્મા. આ સાત પ્રકારની પિંડેષણ (ગેચરી) માંથી પહેલી બેને છોડી, બાકીની પાંચમાંથી કઈ પણ બેને અભિગ્રહ કરવાપૂર્વક આહારને ગ્રહણ કરે છે. તેમાં એક એષણ દ્વારા પાણી અને બીજી એષણ દ્વારા આહાર લે છે. એ પ્રમાણે પૂર્વ આગમોક્ત વિધિપૂર્વક ગચ્છમાં રહી, પહેલા આત્માને પરિકર્મિત કરી, પછી જિનકલ્પ સ્વીકારવાની ઈચ્છાવાળે આખા સંઘને ભેગો કરે. સંઘનો અભાવ હોય, તે પોતાના ગણને ભેગા કરે. પછી તીર્થંકર પાસે, તેના અભાવે ગણધર પાસે, તેમના અભાવે ચાદપૂર્વધર પાસે, તે ન હોય તે દશપૂવી પાસે, તે ન હોય તે વડ, પીપળો, અશોકવૃક્ષની નીચે મોટા ઠાઠમાઠથી જિનક૯પ સ્વીકારે. પોતાના પદ પર સ્થાપેલ આચાર્ય, બાળ, વૃદ્ધાદિગચ્છને અને વિશેષ પ્રકારે પૂર્વમાં જેની સાથે વિરોધ થયું હોય તેમની સાથે ક્ષમાપના કરે. બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કે “જે કંઈ પ્રમાદથી ભૂતકાળમાં તમારી સાથે મેં સારુ વર્તન ન કર્યું હોય, તેને હું નિઃશલ્ય-નિષ્કષાય બનીને ખમાવું છું. તમે પણ ખમા. Page #261 -------------------------------------------------------------------------- ________________ २४२ પ્રવચનસારદ્વાર ત્યારે જમીન પર મસ્તક અડાડીને શિષ્ય આનંદના આંસુપૂર્વક યથાયોગ્ય પર્યાય પ્રમાણે એટલે જે મોટા હોય તે પહેલા–એ રીતે ક્ષમાપના કરે. તે આચાર્ય પણ ક્રમશઃ ક્ષમાપના કરે પછી પોતાના પદે સ્થાપેલ આચાર્ય અને બાકીના સાધુને હિતશિક્ષા આપે. તે આ પ્રમાણે| સર્વત્ર અપ્રતિબદ્ધપણે રહી આ ગચ્છનું પાલન કરી અને અંતે તમે પણ આ પરંપરાને એટલે જિનકલ્પને સ્વીકારે. પદ ઉપર સ્થાપિત થનારને કહે કે પૂર્વ પ્રવજિત દીક્ષિત હોય, એવા વિનય ગ્ય વડીલના વિનય વેગમાં પ્રમાદ ન કરશે અને જે સાધુ, જે પ્રકારે ઉપગવાળો એટલે નિર્જરાકારક થાય તેવા યુગમાં તેને પ્રવર્તાવવા જોડો. શેષ સાધુઓને શિખામણ આપતા કહે કે આ આચાર્ય મહારાજ તમારાથી નાના હોય કે અપશ્રુતવાળા હોય કે તમારા સમાન હોય, તે પણ તમારે એમનો પરાભવ ન કરો. હવે તમારે માટે એ વિશેષ પૂજનીય છે. વગેરે શિક્ષા આપીને ગચ્છમાંથી નીકળી જાય. સાધુઓ પણ ગુરુમહારાજ દેખાય ત્યાં સુધી ઉભા રહી આનંદિત થયેલા પાછા વળે છે. એ પ્રમાણે જિનકલ્પ સ્વીકારેલ મુનિ જે ગામ વગેરેમાં માસકલ્પ કે ચાતુર્માસ કરે, ત્યાં ગામ વગેરેના છ ભાગે કરે તેમાં જે ભાગમાં જે દિવસે ગોચરી માટે ફર્યા હોય, તે ભાગમાં ફરી સાતમે દિવસે જ ફરે. ગોચરી અને વિહાર ત્રીજી પિરિસીમાં જ કરે. ચોથી પોરિસી જ્યાં શરૂ થાય ત્યાં નક્કી ઉભા રહી જાય. આહાર પાણી પૂર્વોક્ત બે એષણના અભિગ્રહપૂર્વક અપકૃત જ લે. એષણાના વિષય સિવાય કેઈની પણ સાથે બોલે નહીં. સર્વે ઉપસર્ગ–પરિસાને સહન કરે, રોગની ચિકિત્સા પણ કરાવે નહીં અને રોગની વેદનાને સારી રીતે સહન કરે. એકલાજ રહે. ઠલે પણ અનાપાત અસંલોક વગેરે દશ ગુણ યુક્ત શુદ્ધભૂમિમાં જ જાય અને જૂના વસ્ત્રો પણ ત્યાં જ પરઠવે. પ્રમાર્જના વગેરે પરિકર્મથી રહિત ઉપાશ્રયમાં રહે. જે બેસે તે ઉભડક પગે જ બેસે. સીધી રીતે ન બેસે. તેમને ઔપગ્રહિક ઉપકરણનો અભાવ હોય છે. માસકલ્પના ક્રમે જ વિહાર કરે. મન્મત્ત હાથી–વાઘ-સિંહ વગેરે સામે આવે, તે પણ ઉન્માર્ગે જઈને ઈર્યાસમિતિને ભંગ ન કરે. શ્રુત સંપત્તિ પણ એમને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીની હોય છે. કેમકે તેમાં જ સૂક્ષમતાથી કાળનું જ્ઞાન થઈ શકે છે અને ઉત્કૃષ્ટથી ન્યૂન દશપૂર્વ. વજની દિવાલ સમાન મજબૂત શરીર અને પ્રથમ સંઘયણવાળા હોય છે. તેઓ હમેંશા લોચ કરતા હોય છે. એમને ૧. આવશ્યકી, ૨. નૈશ્વિકી, ૩. મિથ્યાદુકૃત, ૪. ગૃહિવિષયક પૃચ્છા અને ૫. ઉપસંપદારૂ–પાંચ સામાચારી હોય છે. બીજા કહે છે કે એમને આવશ્યકી, Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ૬૩. એક જ વસ્તિમાં ઉત્કૃષ્ટથી જિનકલ્પીઓની સંખ્યા નૈધિકી, ગૃહસ્થ પસંપરૂપ ત્રણ જ સામાચારી હોય છે. કેમકે બગીચા વગેરેમાં રહેનારાને પૃચ્છા વગેરેને સંભવ નથી હોતું. વગેરે બીજી પણ જિનકલ્પિઓની સામાચારી (બૃહત્ ) કલ્પ વગેરેથી જાણી લેવી. અહીં ઉપયોગી હોવાથી જિનકલ્પના આચારનું પ્રતિપાદન કરવા માટે કેટલાક દ્વારનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે ૧. ક્ષેત્ર, ૨. કાળ, ૩. ચારિત્ર, ૪. તીર્થ, પ. પર્યાય, ૬. આગમ, ૭. વેદ, ૮. કલ્પ, ૯. લિંગ, ૧૦. ધ્યાન, ૧૧. ગણના, ૧૨. અભિગ્રહ, [૧૩. પ્રવ્રજયા, ૧૪. નિપ્રતિકમ, ૧૫. ભિક્ષા ૧૬. પથ. એમ સેળ દ્વારા થયા. તેમાં તીર્થ, પર્યાય આગમ, વેદ, ધ્યાન, અભિગ્રહ, પ્રવજયા, નિષ્પતિકર્મ, ભિક્ષા અને પથ-આ દશ દ્વારનું વર્ણન ૬૯ માં પરિહાર વિશુદ્ધિ દ્વારમાં જે પ્રમાણે વર્ણન કરશે તે પ્રમાણે જ અહીં પણ જાણવું. ૧. ક્ષેત્રદ્વાર–જન્મ અને સદભાવથી પંદરે કર્મભૂમિમાં હોય છે અને સંહરણથી અકર્મ ભૂમિમાં પણ હોય છે. ૨. કાળદ્વાર–જન્મથી અવસર્પિણીકાળમાં ત્રીજા-ચોથા આરામાં અને વ્રતથી પાંચમા આરામાં પણ હોય તથા ઉત્સર્પિણીમાં વ્રતથી ત્રીજા-ચોથા આરામાં અને જન્મથી બીજા આરામાં પણ હોય છે. દુષમસુષમારૂપ પ્રતિ ભાગકાળ (સમાન કાળ ?) જયાં છે, તે મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ જન્મથી અને સદભાવથી હમેંશા જિનકલ્પ હોય છે. સંહરણની અપેક્ષાએ સર્વકાળમાં હોય છે. ૩. ચારિત્રદ્વાર-જિનકલ્પ સ્વીકારનાર સામાયિક છેદે પસ્થાપનીય ચારિત્રવાળા જ હોય છે. એમાં મધ્યમના બાવીસ તીર્થકરો તથા મહાવિદેહના જિનેશ્વરના શાસનમાં સામાયિક ચારિત્રમાં જ અને પહેલા-છેલા જિનના શાસનમાં છેદે પસ્થાપનીય ચારિત્રમાં ' જ જિનકલ્પ સ્વીકાર હોય છે. પૂર્વ પ્રતિપન્ન એટલે જિનકલ્પ સ્વીકાર્યા બાદ સૂમસં૫રાય અને યથાખ્યાત ચારિત્ર પણ હોય છે અને તે ચારિત્ર ઉપશમશ્રેણીમાં જ હોય છે. ક્ષપકશ્રેણીમાં નહીં કેમકે જિનકલ્પીને તે જ ભવમાં કેવળજ્ઞાન ન થાય, તેમ પંચવસ્તુક ગ્રંથમાં કહ્યું છે. ૪. ક૯૫દ્વાર-સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પ બન્નેમાં જિનકલ્પ હોય છે. પ લિંગદ્વાર-જિનકલ્પ સ્વીકારનાર દ્રવ્ય અને ભાવ બંને લિંગે હોય છે. પૂર્વે કલ્પ સ્વીકારેલ તે ભાવલિંગમાં જ હોય, દ્રવ્યલિંગની તે ભજના જાણવી. અપહરણ થવાના કારણે કે જીર્ણ થવા વગેરે કારણે લિંગનો અભાવ હોય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪. પ્રવચન સારોદ્ધાર ૬. ગણુનાદ્વાર-જિનકલ્પને સ્વીકારનાર જઘન્યથી એક વગેરે અને ઉત્કૃષ્ટથી શતપૃથફત્વ= (૨૦૦ થી ૯૦૦) હોય છે અને પૂર્વ પ્રતિપન=પૂર્વ સ્વીકાર કરેલ જિનકલ્પિઓ જઘન્ય અને ઉત્કૃષ્ટથી સહસ્ત્ર પૃથફત્વ પણ હોય છે. પણ ઉત્કૃષ્ટથી જઘન્ય નાનું જાણવું. વગેરે બીજું પણ જિનકલ્પીઓનું સ્વરૂપ સિદ્ધાંત સાગરથી જાણવું. હવે ગાથા (સૂત્ર)ની વ્યાખ્યા કરે છે. ગરછમાંથી નીકળેલા સાધુ વિશેષ તે જિન, તેમનો જે કલ્પ એટલે આચાર. તે આચારવડે જે જીવે તે જિનકલ્પિ. તે જિનકલ્પિ સાધુઓ એક વસ્તિમાં ઉત્કૃષ્ટથી સાત હોય છે. તેથી અધિક કેઈપણ રીતે કયારેય હતા નથી. એક વસ્તિમાં ઉત્કૃષ્ટથી સાત જિનકલ્પીઓ રહ્યા હોય, છતાં પરસ્પર ધર્મવાર્તા પણ કરતા નથી. એક શેરીમાં એક જ જિનકલ્પિ ગોચરી માટે ફરે, બીજા ન ફરે. કહ્યું છે કે, “એક વસ્તિમાં ઉત્કૃષ્ટથી સાત જિનકલ્પિઓ વસે છે. તેઓ પરસ્પર સંભાષણ તથા એકબીજાની શેરીને ત્યાગ કરે છે.” (૫૩૯) ૬૪. આચાર્યના છત્રીસ ગુણ अट्ठविहा गणिसंपय चउग्गुणा नवरि हुंति बत्तीसं । विणओ य चउब्भेओ छत्तीस गुणा इमे गुरूणो ॥५४०॥ ગુણોને કે સાધુઓને જે સમુદાય તે ગણ એટલે અતિશયવાન ગુણવાળા કે ઘણું સાધુવાળા જે હોય, તે ગણિ આચાર્ય. તેમની જે ભાવરૂપ સંપદા-સમૃદ્ધિ તે ગણિસંપદા. તે સંપદા આચાર વગેરે આઠ પ્રકારની છે. તે દરેકના ચાર ચાર ભેદ કરવાથી આઠને ચારે ગુણતા બત્રીસ ભેદો થાય તે અને વિનયના ચાર ભેદ ઉમેરતા ગુરુના એટલે આચાર્યના છત્રીસ ગુણો થાય. (૫૪૦) आयार १ सुय २ सरीरे ३ वयणे ४ वायण ५ मई ६ पओगमई ७ । एएसु संपया खलु अट्टमिया संगहपरिण्णा ८ (१) ॥५४१॥ તે આઠ સંપદાઓના નામ ૧. આચારસંપન્ - શ્રુતસંપત ૩. શરીરસંપન્ ૪. વચનસંપત ૫. વાચનાસંપ, ૬. મતિસપત્ ૭, પ્રયાગસં૫ત્ અને ૮. સંગ્રહપરિજ્ઞાસંપન્ન - આચરણ તે આચાર (અનુષ્ઠાન). તવિષયક જે સંપદા વિભૂતિવૈભવ અથવા આચાર સંપત્તિની પ્રાપ્તિ તે આચાર-સંપત. એ પ્રમાણે આગળના શબ્દોમાં પણ અથ વિચાર. (૫૪૧) चरणजुओ मयरहिओ अनिययवित्ती अञ्चलो चेव (४)। जुगपरिचिय उस्सग्गी उदत्तघोसाइ विन्नेओ (८) ॥५४२॥ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૬૪. આચાર્યને છત્રીસ ગુણ ૨૪૫ આચાર સંપત્તિના ચાર પ્રકાર ૧. ચરણયુક્ત, ૨, મદરહિત, ૩. અનિયતવૃત્તિ અને ૪. અચંચલ. ૧. શ્રુતસંપત્તિના ચાર પ્રકાર યુગપ્રધાનાગમ, ૨. પરિચિત સુત્રતા, ૩. ઉત્સર્ગ અપવાદ વેદી, ૪. ઉદાત્ત (સ્પષ્ટ) શૈષવાળે. ૧ આચારસંપદા : તે આચાર સંપદા ચાર પ્રકારે છે. ૧. ચરણયુક્ત -ચરણ એટલે ચારિત્ર, વ્રત, શ્રમણુધર્મ વગેરે ૭૦ સીત્તેર ભેદરૂપ ચરણ સિત્તરીથી યુક્ત હોય છે. અન્ય સ્થાને “સંયમ ધ્રુવ ગ યુક્તતા” નામે સંપદા કહી છે. તેને પણ ભાવાર્થ આ પ્રમાણે જ છે. સંયમ એટલે ચારિત્ર. તે ચારિત્રમાં સતત વેગ (સમાધિ) યુક્ત એટલે સતત ઉપગવાન ૨. જાતિ, કુલ, તપ, શ્રુત વગેરે મથી રહિત તે મદરહિત. ગ્રન્થાતરમાં “અસંપ્રગ્રહ કહેવાય છે. તેને પણ ભાવાર્થ આ પ્રમાણે જ છે. સંપ્રગ્રહ એટલે ચારે તરફથી સારી રીતે આત્માનું જે જાતિ, શ્રત, તપ, રૂપ વગેરેના ઉત્કર્ષ વડે ગ્રહણ થવું તે, એટલે હું જાતિવંત છું વગેરે રૂપે પકડવું તે સંપ્રગ્રહ કહેવાય. તે સંપ્રગ્રહ જેને ન હોય, તે અસંપ્રગ્રહ છે. એટલે જાતિ વગેરેનાં ઉત્કર્ષ રહિત હોય છે. ૩. અનિયત વૃત્તિ એટલે ગામ વગેરેમાં અનિયત વિહાર કરવા તે. ૪. આ ચંચલ એટલે ઈન્દ્રિયેને વશ કરનાર. અન્ય જગ્યાએ “વૃદ્ધશીલતા” કહી છે. વૃદ્ધશીલતા એટલે સ્ત્રીના મનને લોભાવનારું યૌવન, મન અને શરીરમાં હોવા છતાં પણ નિભૂત સ્વભાવ એટલે ગંભીર સ્વભાવ યુક્ત હોય છે. અર્થાત્ નિર્વિકારી હોય છે. કહ્યું છે કે વિદ્વાન્ યૌવન વયમાં પણ મનમાં વૃદ્ધત્વ ભાવવાળે થાય છે. જ્યારે બીજા મૂર્ખાઓ વૃદ્ધાવસ્થામાં પણ ચંચલ વૃત્તિવાળા હોય છે. ૨ શ્રુતસંપદા : ૨. શ્રુતસંપદા ચાર પ્રકારે છે. ૧. યુગપ્રધાનાગમ તે-તે યુગમાં જે ઉત્કૃષ્ટ આગમ હોય, તેના જાણકાર. ૨. પરિચિતસૂત્ર એટલે શાસ્ત્રોની ક્રમ અને ઉત્કમ વાચના દ્વારા સિદ્ધાંતને સ્થિર કરેલ હોય છે. ૩. ઉત્સર્ગી એટલે ઉત્સર્ગ, અપવાદ અથવા સ્વસમય પરસમય (સિદ્ધાંત) -વગેરેના જાણકાર. ૪. સૂત્રોચ્ચારમાં ઉદાત્ત અનુદાત્ત ઘોષ વગેરે સ્વર વિશુદ્ધિને કરાવનાર. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રવચનસારોદ્ધાર ૧. અન્ય ગ્રંથમાં બહુશ્રુતના, ૨. પરિચિતસૂત્રતા, ૩. વિચિત્રસૂત્રતા, ૪. શેષવિશુદ્ધકરણતા કહી છે. એને અર્થ પણ ઉપર પ્રમાણે છે. चउरंसोऽकुंटाई बहिरत्तणवजिओ तवे सत्तो (१२) । वाई महुरत्तऽनिस्सिय फुडवयणो संपया वयणे (१६) ॥५४३॥ શરીર સંપદા -૧, ચતુરન્સ, ૨. અકુટ, ૩, બહેરાશથી રહિત, ૪, તપમાં સમર્થ વચન સંપદા ૧, વાદિ ૨. મધુરતા ૩. અનિશ્રિત વચન, ૪. કુટવચન ૩ શરીર સંપદા શરીર સંપદા ચાર પ્રકારે છે. ૧. ચતુરસ્ત્ર સંસ્થાનવાળા એટલે સર્વ અંગોપાંગ ખામી વગરના હેવા તે. તથા લક્ષણવંત શરીરવાની ૨. અકુટ એટલે સંપૂર્ણ હાથ-પગ વગેરે અવયવવાનું. ૩. બહેરાશ વગેરે દેષ રહિત અર્થાત્ સંપૂર્ણ ઈન્દ્રિયવાળા. ૪. મજબૂત સંઘયણ હોવાથી બાહ્ય અત્યંતર બંને તપમાં સમર્થ. બીજા ગ્રંથમાં ૧. આરહ પરિણહ યુક્ત, ૨. અનવત્રાયતા જેમનામાં ધર્મ પાલન કરવામાં લજજા ન હોય, અથવા સંપૂર્ણ સર્વાગ પૂર્ણ શરીર લેવાથી અલજજા કર શરીરવાળા તે અનવગ્રામ્ય. ૩. પરિપૂર્ણ ઈદ્રિયતા ૪. થિર સંહનનતા કડી છે. આનો અર્થ ઉપર પ્રમાણે છે. ૪ વચન સંપદા : ૪. વચનસંપદા ચાર પ્રકારે છે. - ૧. વાદિ, ૨. મધુરવચન, ૩. અનિશ્રિત વચન, ૪. સ્પષ્ટવચન. ૧. બેલિવું તે વાદ કહેવાય, તે પ્રશસ્ત અને અતિશય યુક્ત જેને હેય, તે વાદિ કહેવાય એટલે આદેયવચનવાળા હોય. ૨. શ્રેષ્ઠ અર્થ પ્રતિપાદક. કમળ, સુસ્વર, ગંભીરતા વગેરે ગુણ યુક્ત હોવાથી સાંભળનારના મનને આનંદ કરનાર, વચન જેને હોય તે મધુર વચની. ૩. રાગ દ્વેષ વગેરેથી અનિશ્રિત એટલે અકલુષિત જેનું વચન તે અનિશ્રિત વચન. ૪. સ્કૂટ એટલે સ્પષ્ટ, બધાયને સમજાય એવું જે વચન તે સ્કૂટવચન કહેવાય. બીજા ગ્રંથમાં ૧. આદેયવચનતા, ૨. મધુરવચનતા, ૩. અનિશ્રિતવચનતા, ૪. અસંદિગ્ધ વચનતા પણ નામ છે. એને અર્થ પૂર્વોક્ત પ્રમાણે જ જાણ. (૫૪૩) Page #266 -------------------------------------------------------------------------- ________________ २४७ ૬૪. આચાર્યના છત્રીસ ગુણ जोगो परिणयवायण निजविया वायणाए निव्वहणे (२०) । ओग्गह ईहावाया धारण मइसंपया चउरो (२४) ॥५४४॥ ૫. વાચન સંપદા ૧. યોગ્ય વાંચના, ૨. પરિણુત વાંચના, ૩. નિયપક, ૪. નિર્વાહક ૬ મતિ સંપદા ૧. અવગ્રહ, ૨, ઈહા ૩. અપાય, ૪. ધારણા એમ ચાર પ્રકારે છે. ૫. વાંચના સંપદા : વાંચના સંપદા ચાર પ્રકારે છે. ૧. યોગ્ય વાંચના એટલે પરિણામિક વગેરે ગુણયુક્ત શિષ્યને જાણી, જેને જે ગ્ય હોય, તેને તે સૂત્રને ઉદ્દેશ અથવા સમુદેશપૂર્વક આપે તે યોગ્ય વાંચના કહેવાય. અપરિણામી વગેરેમાં અપવ ઘડામાં રાખેલ પાણી વગેરેની જેમ દેષને સંભવ હોવાથી તેવાને વાંચના ન આપવી તે ગ્યવાચના. ૨. પૂર્વમાં આપેલ સૂત્રના આલાવાને શિષ્યને સારી રીતે પરિણાવી, બીજા–બીજા આલાવાની વાંચના આપવી તે પરિણત વાંચના. ૩. નિર્યાપયિતા એટલે નિર્વાહક શિષ્યને ઉત્સાહિત કરી ગ્રંથને ઝટ પૂરે કરે પણ વચ્ચે ન છોડી દે, ૪. નિર્વાહણ એટલે પૂર્વાપરના સંબંધને સંગત કરીને સ્વયંજ્ઞાનથી અથવા બીજાને કહીને સગ્ય અર્થ જણાવે. ગ્રથાંતરમાં તે આ પ્રમાણે કહ્યું છે. ૧. વિદિદ્દેશ ૨. વિદિત્વાસમુદેશ એટલે પરિણામિકાદિ શિષ્યને જાણી ઉદેશ સમુદેશ કરે. ૩. પરિ નિર્વાણુ વાંચના એટલે પૂર્વમાં આપેલ આલાવાને જાણી, ફરી શિષ્યને સૂત્રદાન કરે. ૪. અર્થ નિર્યાપણું એટલે પૂર્વાપર સંબંધ દ્વારા અર્થની જાણકારી મેળવવી. ૬. મતિસંપદા : મતિ સંપદા ચાર પ્રકારે છે. ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અપાય અને ૪. ધારણાઆનું સ્વરૂપ બસો સળમા (૨૧૬) દ્વારમાં આગળ કહેશે. (૫૪૪) सत्तीं पुरिसं खित्तं वत्थु नाउं पउंजए वायं (२८) । गणजोग्गं संसत्तं सज्झाए सिवखणं जाणे (३२) ॥५४५॥ ૧. શક્તિ, ર. પુરુષ, ૩. ક્ષેત્ર, અને ૪. વસ્તુ, જાણીને વાત કરે તે પ્રયોગમતિ. ૧. ગણુને યોગ્ય વરતુનું ગ્રહણ, ૨. સંસક્ત, ૩. સ્વાધ્યાય, ૪. શિક્ષા એ સંગ્રહપરિજ્ઞાનાં ચાર પ્રકાર છે. ૭. પ્રયાગમતિસંપદા : વાદ વગેરેના પ્રજનની સિદ્ધિ માટે જે વ્યાપાર તે પ્રયોગ. તે પ્રગ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રવચનસારોદ્ધાર વખતે વસ્તુની પરીક્ષા કરવી તે પ્રગતિ. તે ચાર પ્રકારે છે. ૧. શક્તિ, ૨. પુરુષ, ૩. ક્ષેત્ર અને ૪. વસ્તુ જાણીને વાદ કરે. ૧. શક્તિ એટલે વાદ વગેરેના પ્રસંગે આ વાચાળ વાદીને જીતવાની મારામાં શક્તિ છે કે નહિ–એ પ્રમાણે પિતાની શક્તિને વિચાર કરવો. ૨. પુરુષજ્ઞાન એટલે આ વાદી પુરુષ બૌદ્ધ છે, સાંખ્ય છે કે વૈશેષિક છે. બીજે કઈ અથવા પ્રતિભાવાનું કે પ્રતિભાહીન છે, વગેરે વિચારવું. ૩. ક્ષેત્રવિચારણું કે આ ક્ષેત્ર માયાવી છે કે સરલ. સાધુ-ભાવિત છે કે અભાવિત છે. વગેરે વિચારવું. ૪. વસ્તુતજ્ઞાન એટલે શું આ રાજા, મંત્રી કે સભાસદ વિગેરે કઠેર છે કે કેમળ અથવા ભદ્રિક છે કે અભિદ્રક છે. તેની વિચારણા. ૮. સંગ્રહપરિણાસંપદા: સંગ્રહ એટલે સ્વીકાર અને પરિજ્ઞાન એટલે અભિધાન. નામ સ્વીકારવાનું નામ તે સંગ્રહપરિણા. તે ચાર પ્રકારે છે. ૧. ગણ યોગ્ય એટલે બાલ, દુર્બલ, ગ્લાન આદિ ઘણા સાધુ સમુદાય ગણ એટલે ગચ્છના નિર્વાહ યંગ્ય ક્ષેત્રનું ગ્રહણ, તે ગણ યોગ્ય ઉપસંગ્રહ સંપદા. ૨. ભદ્રિક વગેરે પુરુષને લક્ષ્ય રાખી તેના અનુરૂપ દેશના વગેરે કરવી. સંસક્તસંપદા બીજા ગ્રંથમાં તે નિષદ્યા વગેરેની મલિનતાને દૂર કરવા માટે પીઠ, પાટપાટલા, વગેરે ગ્રહણ કરવા. પાટ, પાટલા વગેરે ગ્રહણ ન કરાય તે વાત બરાબર નથી. કેમકે સિદ્ધાંતમાં તેને ગ્રાહ્યરૂપે કહ્યા છે. છતકલ્પસૂત્રમાં કહ્યું છે કે પીઠ, પાટીયુ વગેરેને ગ્રહણ કરવાથી નિષદ્યા વગેરે મેલા થતા નથી વર્ષાઋતુમાં વિશેષ પ્રકારે ગ્રહણ કરવા જોઈએ. અન્યકાળ માટે બીજા સ્થાનથી જાણવું. કેમકે ચોમાસામાં કુંથવા વગેરે છે વિશેષ હોય છે. તેથી ગ્રહણ કરવું. ૩. યથાયોગ્ય કાળે જ સ્વાધ્યાય, પડિલેહણ, ગોચરી, ઉપધિ વગેરે સમુત્પાદનરૂપ સ્વાધ્યાય. ૪. ગુરુ, દીક્ષાદાતા અધ્યાપક, જ્ઞાનદાતા, રત્નાધિક, વગેરેની ઉપધિ ઉપાડવી. પગ વગેરે દબાવવારૂપ વિશ્રામણ, ઉભા થવું, દાડે લે વગેરે શિક્ષણરૂપ શિક્ષાપસંગ્ર હસંપદા-આ ચાર પ્રકારે સંગ્રહપરિણાસંપદા જાણવી. એ પ્રમાણે ગણિસંપદાના બત્રીશ ભેદ થયા. (૫૪૫) आयारे सुयविणए विक्खिवणे चेव होइ बोधव्वा । दोसस्स परीघाए विणए चउहेस पडिवत्ती (३६) ॥५४६॥ ૧. આચારવિનય, ૨. શ્રુતવિનય, ૩. વિક્ષેપણુવિનય, ૪. દેશપરિઘાતવિનય, આ ચાર પ્રકારે વિનય જાણો. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૬૪. આચાર્યના છત્રીસ ગુણ २४० વિનય : હવે ચાર પ્રકારે વિનય કહે છે. ૧. આચારવિનય, ૨ શ્રતવિનય, ૩. વિક્ષેપણવિનય અને ૪. દેષ પરિઘાતવિનય. આ ચાર પ્રકાર વિનયના જાણવા. ૧. આચારવિનય : આચારવિનય, સાધુઓની સમાચારીનું પાલન, તે જ આચારવિનય. જે આચાર કર્મોને દૂર કરે તે આચારવિનય ચાર પ્રકારે છે. ૧. સંયમસમાચારી ૨. તપસમાચારી ૩. ગણસમાચારી ૪. એકાકીવિહારસમાચરી. ૧. સંયમસમાચારી એટલે સ્વયં સંયમ આચરે, બીજા પાસે સંયમ પળાવે, સંયમમાં સીદાતાને સ્થિર કરે અને સંયમમાં ઉજમાળ થયેલાની ઉપબૃહણ કરે. ૨. તપસમાચારી એટલે પફિખ વગેરે પોતે તપ કરે અને બીજા પાસે કરાવે. ભિક્ષાચર્યામાં પોતે પ્રવર્તે અને બીજાને પણ ગોચરીમાં જોડે, તે તપ સમાચારી. ૩. ગણસમાચારી એટલે બાલ-વૃદ્ધ વગેરેની પડિલેહણ વગેરે વૈયાવચ્ચના કામમાં પિતે જાતે અગ્લાનિ પણે ઉજમાળ હેય અને ગણને પણ પ્રેરણા કરે. ૪. એકાકીવિહારસમાચારી એટલે એકાકી વિહારપ્રતિમા પિતે સ્વીકારે અને બીજાને ગ્રહણ કરાવે. ૨. શ્રતવિનયઃ ૨ પણ ચાર પ્રકારે છે. ૧. સૂત્રની વાચના આપે. ૨. અર્થની વાચના આપે. ૩. હિતશિક્ષા આપે તે હિતવાચના. હિતવાચના ત્યારે જ થાય, કે પરિણામિક આદિ ગુણયુક્ત શિષ્યને સમજીને જેને જે યોગ્ય હોય, તે સૂત્ર-અર્થ અને તદુભય આપે. ૪. સૂત્ર અથવા અર્થ ગ્રંથની સમાપ્તિ સુધી સંપૂર્ણ વંચાવે. પરંતુ વચ્ચે અસ્થિરપણાથી ૩. વિક્ષેપણવિનય? જેને વિક્ષેપ કરાય તે વિક્ષેપણ. તે વિક્ષેપણવિનય ચાર પ્રકારે છે. ૧. મિથ્યાત્વને મિથ્યા માર્ગથી વિક્ષેપ કરી સમ્યક્ત્વ-સન્માર્ગ ગ્રહણ કરાવે. ૨. સમ્યક્ત્વ ગૃહસ્થને ગૃહસ્થભાવ છોડાવી દીક્ષા આપે. ૩. સમ્યત્વ અથવા ચારિત્ર ભાવથી જે ભ્રષ્ટ થયે હય, તેને ફરી સભ્યત્વ અથવા ચારિત્રના ભાવમાં સ્થાપે. ૪. પોતે ચારિત્ર ધર્મની અભિવૃદ્ધિ જે પ્રમાણે થાય તે રીતે તેમાં પ્રવતે. જેમ અને પણીય પરિભેગ વગેરે ત્યાગપૂર્વક એષણીય પરિભેગને સ્વીકાર કરવા પૂર્વક પ્રવતે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રવચન સારોદ્ધાર ૪. દોષપરિઘાતવિનય દોષપરિઘાતવિનય એટલે કેધ વગેરે દે નાશ કરવા. તે ચાર પ્રકારે છે. ૧. ધીના કૈધને દેશના વગેરે દ્વારા દૂર કરે. ૨. વિષય-કષાયથી કલુષિત ભાવવાળાના કલુષિતભાવ દૂર કરે. ૩. ભોજન પાણી વિષયક કાંક્ષા એટલે ઈચ્છા અથવા બીજા ધર્મની ઈચ્છારૂપ જે કાંક્ષા, તેને અટકાવે. ૪. અને પોતે ક્રોધ–દેષ અને કાંક્ષા રહિત સુસમાધિપૂર્વક પ્રવર્તે–આ પ્રમાણે ગુરુના બધા મળી છત્રીસ ગુણ થયા. (૫૪૬) અથવા બીજી રીતે પણ ગુરુના છત્રીસ ગુણે થાય, તે બતાવે છે. सम्मत्त-नाण-चरणा पत्तेयं अट्ठअट्ठभेडल्ला । बारसभेओ य तवो सूरिगुणा हुति छत्तीसं (२)॥५४७।। નિઃશંકિત વગેરે દર્શનાચારના. આઠ ભેદ, કાળવિનય વગેરે જ્ઞાનાચારના આઠભેદ, સમિતિ વગેરે ચારિત્રાચારના આઠ ભેદ અને બાહ્ય અત્યંતરરૂપ છ–છ પ્રકાર તપના બાર ભેદ મેળવતા છત્રીસ ભેદો થાય છે. તે છત્રીશગુણેને આચરનાર આચાર્ય હોય છે. (૫૪૭) आयाराई अट्ठ उ तह चेव य दसविहो य ठियकप्पो। बारस तव छावस्सग सूरिगुणा हुति छत्तीसं (३) ॥५४८॥ બીજી રીતે આચાર આદિ આઠ સંપદા તથા દશ પ્રકારની સ્થિતક૫, બાર પ્રકારને તપ અને છ પ્રકારના આવશ્યકએ છત્રીસ આચાર્યના ગુણે છે. હવે બીજી રીતે પણ ગુરુના છત્રીસ ગુણ કહે છે. પૂર્વમાં વર્ણવેલ આચારશ્રુતવગેરે પોતાના પેટા ભેદોની વિવેક્ષા વગર આઠગણિ સંપદા, અલક, ઔદેશિક, શય્યાતર રાજપિંડ, કૃતિકર્મ, વૃતજ્યેષ્ઠ, પ્રતિકમણ, માસકલ્પ અને પર્યુષણકલ્પ-એ દશે પ્રકારનો સ્થિતકલ્પ, જેનું સ્વરૂપ આગળ કહેવાશે. પૂર્વોક્ત બાર પ્રકારનો તપ. સામાયિક ચતુર્વિશતિસ્તવ,વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, પ્રત્યાખ્યાનરૂપ છ આવશ્યકે. આ બધાને ભેગા કરતા ગુરુના છત્રીસ ગુણે થાય અહીં બીજી પણ છત્રીસીઓ થાય છે. તે ગ્રંથ વિસ્તારના ભયથી કહેતા નથી. કંઈક ઉપયોગી અને પ્રસિદ્ધએવી આ છત્રીસી કહીએ છીએ. ૧. દેશયુક્ત, ૨. કુલયુક્ત, ૩. જાતિયુક્ત, ૪. રૂપયુક્ત, ૫. સંઘયણવાન્ ૬. ધૈર્યવાન, ૭. અનાશંસી, ૮. અવિકલ્થી, ૯. અમાયા, ૧૦. સ્થિરપરિપાટીવાન, ૧૧. ગૃહિત વાયવાન, ૧૨. જિતપર્ષદી, ૧૩. જિતનિદ્રાવાનું , ૧૪. મધ્યસ્થ, ૧૫-૧૬–૧૭ દેશ-કાળ અને Page #270 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૧ ૬૪. આચાર્યને છત્રીસ ગુણ ભાવને જાણનાર, ૧૮. લબ્ધિપ્રતિભાવાન , ૧૯ જુદા–જુદા દેશની ભાષા જાણનાર, ૨૦થી૨૪ પાંચ પ્રકારના આચારવાનું , ૨૫. સૂત્રાર્થ તદુભયની વિધિ જાણનાર, ૨૬–૨૯. ઉદાહરણ, હેતુ, ઉપનય અને નયમાં નિપુણ, ૩૦. ગ્રાહણુ કુશલ, ૩૧. સ્વસમય–શાસ્ત્ર જાણનાર, ૩ર. પર–શાસ્ત્રના જાણકાર, ૩૩. ગંભીર, ૩૪. દિપ્તમાન, ૩૫. શિવ, ૩૬. સૌમ્ય વગેરે સેંકડે ગુણયુક્ત ગુરુ, પ્રવચનના સારને કહેવા માટે યોગ્ય છે. તેની વ્યાખ્યા નીચે પ્રમાણે.. ૧. દેશયુક્ત એટલે મધ્યદેશમાં અથવા સાડાપચ્ચીસ આર્યદેશમાં ઉત્પન્ન થયેલ હેય તે. દેશયુક્ત જ આદેશમાં કહેલ વસ્તુને જાણે છે. તેથી સુખપૂર્વક બધા શિષ્ય તેની પાસે ભણી શકે. ૨. પિતાના વંશ સંબંધી હોય તે કુલ કહેવાય, લોકમાં પણ વ્યવહાર છે, કે આ ઇવાકુકુલમાં ઉત્પન્ન થયેલ છે, તેથી તે કુલવાનું સ્વીકારેલ અર્થ (કાર્ય)ને પૂર્ણ કરનાર થાય છે. ૩. માતાને વંશ તે જાતિ. જાતિવાન હોય તે વિનયાદિ ગુણ યુક્ત હોય છે. ૪. રૂપવાન, લેકોને ગુણવિષયક બહુમાન પ્રાપ્ત થાય છે. કહ્યું છે, કે જેવી આકૃતિ હેય તેવા ગુણ હોય છે. એ કહેવત મુજબ કુરૂપ વ્યક્તિ આદેય નથી બનતો. ૫. સંઘયણવાન હય, જેથી વિશિષ્ટ શરીરબલ દ્વારા વ્યાખ્યાન કરવામાં થાકે નહીં. ૬. શ્રુતિવાન એટલે વિશિષ્ટ માનસિક સ્થિરતાવાન. તે અતિગહન પદાર્થોમાં પણ ભ્રમ (મુંઝવણ) ન પામે. ૭. અનાશંસી એટલે શ્રોતા વગેરે પાસેથી વસ્ત્ર વગેરેની ઈચ્છા વગરનો. ૮. અવિકલ્થન –અતિ બેલનાર નહીં અથવા કેઈને નાના–ોડા અપરાધમાં વારંવાર બેલે નહિ. ૯. શઠતા રહિત-અમાયાવી. ૧૦. સ્થિર પરિપાટી એટલે સતત અભ્યાસથી અનુયેગની પરિપાટીને એવી સ્થિર કરી હેય, કે જેથી જરાપણ સૂત્રકે અર્થ ભૂલાય નહીં, તે સ્થિરપરિપાટી. ૧૧. ગૃહિત વાક્ય એટલે ઉપાદેય વચની. એમનું થોડું વચન પણ મહાથ જેવું લાગે. ૧૨. જિતપર્ષદ એટલે મોટી સભામાં પણ ભ ન પામે. ૧૩. જિતનિદ્ર એટલે અલ૫ નિદ્રાવાન્ તે રાત્રે સૂત્ર અને અર્થની વિચારણું કરતી વખતે નિદ્રાથી બાધિત ન થાય. ૧૪. મધ્યસ્થ એટલે બધા શિષ્ય પર સમભાવવાળા. ૧૫-૧૬-૧૭–દેશ કાળ અને ભાવને જાણનાર. તે તે લેકાના દેશ, કાળ અને ભાવ જાણને સુખે વિચરી શકે અથવા શિષ્યના ભાવ જાણીને તેને તે રીતે સુખે પ્રવર્તાવે. ૧૮. આસન્નલબ્ધપ્રતિભાવાન એટલે કર્મના ક્ષપશમથી તત્કાલ પરતીથિકના પ્રશ્નોના જવાબ આપવામાં સમર્થ હોય, તે આસપલબ્ધ-પ્રતિભાવંત. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પ્રવચન સારોદ્ધાર ૧૯. વિવિધ દેશની ભાષા જાણે, જેથી વિવિધ દેશોના શિષ્યોને સહેલાઈથી શા ભણાવી શકે અને તે તે દેશના લેકેને તે–તે ભાષાવડે ધર્મ માર્ગમાં જોડી શકાય. ૨૦-૨૪. પંચવિધ જ્ઞાનાચાર વગેરે આચારથી યુક્ત એટલે ઉજમાળ. કારણ કે પોતે આચારમાં અસ્થિર હોય તે બીજાઓને આચારમાં પ્રવર્તાવી શકતા નથી. ૨૫. સૂત્રાર્થ અને તદુભયના જાણકાર, તે સૂત્રાર્થ–તદુભયવિજ્ઞ. તેની ચતુર્ભગી આ પ્રમાણે છે. ૧. સૂત્ર આવડે અર્થ નહીં ૨. અર્થ આવડે પણ સૂત્ર નહીં. ૩. સૂત્ર અર્થ બંને આવડે, ૪. સૂત્ર-અર્થ બંને ન આવડે. આમાં ત્રીજો ભાંગો ગ્રહણ કરવો. તેથી સૂત્રાર્થ અને તદુભય વિધિને જે ભણે, તે સૂત્રાર્થ તદુભયવિધિજ્ઞ કહેવાય છે. ૨૬-૨૭. આહરણ એટલે દષ્ટાંત હેતુ કારક અને જ્ઞાપક-એમ બે પ્રકારે છે. જેમ ઘટને કર્તા કુંભાર તે કારકહેતુ અને અંધારામાંથી ઘડાને પ્રકાશમાં લાવનાર દી જ્ઞાપક હેતુ છે. ઉપનય એટલે ઉપસંહાર.-દષ્ટાંતથી જોયેલ જાણેલ પદાર્થને ચાલુ વિષયમાં જોડવા તે ઉપનય-કારણ. એ પ્રમાણે પાઠ હોય, તે કારણ એટલે નિમિત્ત સમજવું. નય એટલે નિગમ વગેરે. આહરણ, હેતુ, ઉપનય, કારણ અને નય વગેરેમાં નિપુણ હેય, તે જે શ્રોતા હોય, તે પ્રમાણે ક્યારેક દષ્ટાંત, ક્યારેક હેતુ વગેરેનું પ્રતિપાદન કરી તત્ત્વ સ્વીકારાવે છે. ૨૮. ઉપસંહારનિપુણ હોય તે સારી રીતે અધિકૃત અર્થને ઉપસંહાર કરી શકે. ૨૯. નયનિપુણ હોય, તે સારી રીતે અધિકૃત નયના કથન વખતે સારી રીતે વિસ્તારથી વિભાગપૂર્વક નયને કહી શકે. ૩૦. પ્રતિપાદનની શક્તિ યુક્ત તે ગ્રાહકુશલ. ૩૧-૩૨. સ્વશાસ્ત્ર-પરશાસ્ત્રને જાણે છે. બીજા વડે આક્ષેપ કરાયેલ સ્વપક્ષ પર પક્ષના આક્ષેપોને દૂર કરે. ૩૩. અતુચ્છ સ્વભાવ એટલે ગંભીર. ૩૪. દીપ્તિમાન -પરવાદીથી પરાભવ ન પામે તેવા. ૩૫. શિવ એટલે ગુસ્સા વગરના અથવા તેજસ્વી. જ્યાં વિચરે ત્યાં કલ્યાણ કરનારા. ૩૬. સેમ એટલે શાંત દષ્ટિવાળા–આ પ્રમાણે છત્રીસ ગુણવાળા ગુરુ જાણવા. ઉપલક્ષણથી આચાર્ય ચંદ્રના કિરણોનાં સમૂહ જેવા મનોહર ઔદાર્ય–સ્વૈર્ય આદિ ગુણોથી યુક્ત એટલે શોભતા અને પ્રવચનના ઉપદેશક હોય છે. તેથી કહ્યું છે, કે મૂળગુણ-ઉત્તરગુણરૂપ સેંકડો ગુણે યુક્ત ગુરુ, સારી રીતે દ્વાદશાંગીના સારરૂપ પ્રવચન કહી શકે છે. જે મૂળગુણ વગેરે ગુણે યુક્ત છે. તેના વચન ઘીથી સિચાયેલ અગ્નિની જેમ શોભે છે. ગુણહીનના વચનો તેલ વગરના દિવાની જેમ શોભતા નથી. (૫૪૮) Page #272 -------------------------------------------------------------------------- ________________ ૬૬. વિનયના ખાવન ભેદ અને ચરણ સિત્તરી ૨૫૩ ૬૫. વિનયના બાવન ભેદ तित्थयर १ सिद्ध २ कुल ३ गण ४ संघ ५ किरिय ६ धम्म ७ णाण ८ णाणीणं ९ । आयरिय १० रू ११ वज्झाय १२ गणीणं १३ तेरस पयाई ॥५४९ ॥ अणासाणा १ य भत्ती २ बहुमाणो ३ तह य वण्णसंजलणा ४ । तित्थयराई तेरस चउग्गुणा हुंति बावण्णा ॥५५० ॥ ૧. તીથ કર ૨. સિદ્ધ. ૩. નાગેન્દ્રાદિકુલ ૪. કાટીક વગેરે ગણુ, પ. સઘ, ૬. અસ્તિવાદરૂપક્રિયા, ૭. સાધુ-શ્રાવકરૂપ ધર્મ, ૮. મતિ વગેરે જ્ઞાન, ૯. જ્ઞાની, ૧૦. આચાર્ય, ૧૧. સીદાતાને સ્થિર કરનાર સ્થવીર, ૧૨. ઉપાધ્યાય, ૧૩. કેટલાક સાધુના અધિપતિ ગણી. આ તેર સ્થાનની ૧. જાત્યાદિ હીલનારૂપ આશાતનાના ત્યાગ કરવા. ૨. આ તેર પદની ઉચિત ઉપચારરૂપ ભક્તિ કરવી. ૩. એના ઉપર આંતર પ્રીતિરૂપ બહુમાન કરવું. તથા ૪. આ તેરની વર્ણ સંજવલના ગુણાનુવાદ કરવા. આ પ્રમાણે તીથ કર વગેરે તેર પદ્મને ચારવર્ડ ગુણુતા બાવન (પર) ભેદો વિનયના થાય છે. (૫૪૯–૫૫૦) वय ५ समणधम्म १० संजम १७ वेयावच्चं १० च बंभगुत्तीओ ९ । नाणाइति ३ व १२ कोहनिग्गहा ४ इइ चरणमेयं ७० ॥ ५५९ ॥ ૬૬. ચરણસિત્તરી વ્રત, શ્રમણધમ, સયમ, વૈયાવચ્ચ, બ્રહ્માચય'ની ગુપ્તિ, જ્ઞાનાદિત્રિક, તપ, ક્રોધાદિ નિગ્રહ-આ ચરણસિત્તરી છે. પ્રાણાતિપાતવિરમણથી પરિગ્રહ વિરમણુ સુધીના પાંચ ત્રતા. શ્રમણુ એટલે સાધુના ધરૂપ ક્ષાન્તિ, માવ વગેરે શ્રમણ્ધના દશ ભેદો. સયમ એટલે એકી સાથે પાપથી અટકવું, તે સત્તર પ્રકારે. જે પેાતાની જાતને બીજાની સેવામાં જોડે તે વ્યાવૃતિ, તેના જે ભાવ તે વૈયાવૃત્ય. તે આચાર્ય વગેરેના ભેદે દશ પ્રકારે છે. બ્રહ્મચર્ય ની ગુપ્તિ તે વસતિ વગેરે ભેદે નવ પ્રકારે છે, જેનાથી જાણી શકાય તે મતિજ્ઞાન વગેરે જ્ઞાન, તે પાંચ પ્રકારે છે. અને આદિ શબ્દથી સમ્યક્દર્શન અને ચારિત્રને લેવું, તે જ્ઞાનાદિત્રિક છે, તથા ખાર પ્રકારના અનશન વગેરે તપ, ક્રોધના નિગ્રહ તે ક્રોધ નિગ્રહ. એ રીતે માન-માયા—– લેાભ પણ સમજી લેવા. આ રીતે ચરણનાં સિત્તેર ભેરૂપ ચરણસિત્તરી જાણવી. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પ્રવચન સારોદ્ધાર પ્રશ્ન:-ચેથા મહાવ્રતમાં ગુપ્તિએ આવી જાય છે, માટે જુદી ન કહેવી. હવે ગુપ્તિએ ચોથા મહાવ્રતના પરિવારરૂપે જ કહેવાય છે. તે પછી પ્રાણાતિપાત વિરમણ વગેરે વ્રતની ભાવના પણ તેના પરિવારરૂપે જુદી ગણવી જોઈએ. જે ગુપ્તિ કહે તે પછી ચતુર્થવ્રત ન કહેવું. જ્ઞાનાદિત્રિકને ન લેવું. ફક્ત જ્ઞાન અને સમ્યકત્વ જ લેવું. ચારિત્રનું ગ્રહણ તે વ્રતગ્રહણથી થાય તથા શ્રમણધર્મ ગ્રહણ કર્યા પછી સંયમ ગ્રહણ અને તપ ગ્રહણ પણ વધારાનું થાય છે. માટે સંયમ અને તપને છેડી દેવા જોઈએ અથવા શ્રમણધર્મનું પ્રતિપાદન સંયમ અને તપને છોડીને કરવું જોઈએ. તપનું ગ્રહણ કર્યા પછી વૈયાવચ્ચની પ્રરૂપણું નકામી છે. કેમકે વૈયાવચ્ચ તપમાં આવી જાય છે. ક્ષમા વગેરે દશ યતિધર્મ લીધા પછી ક્રોધાદિનિગ્રહ લેવું તે નિરર્થક છે. આ રીતે આ ગાથા વિચારતા આલૂનવિશીર્થ એટલે નકામી છે. ઉત્તર – વ્રત ગ્રહણ કર્યા પછી બ્રહ્મગુપ્તિએ જુદી ન કહેવી જોઈએ, તે વાત બરાબર નથી. કારણ કે એથુ વ્રત નિરપવાદ છે તે બતાવવા માટે જ બ્રહ્મચર્યની ગુક્તિઓ જુદી લીધી છે. આગમમાં પણ કહ્યું છે કે જિનવરેન્દ્રોએ મૈથુનભાવ સિવાય કેઈપણ વસ્તુને એકાંતે નિષેધ પણ કર્યો નથી. અને એકાંતે વિધાન પણ કર્યું નથી. કારણ કે તે મૈથુન રાગ-દ્વેષ વગર થતું નથી. તથા પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં પરિગ્રહવ્રતથી આ મહાવ્રત જુદું છે. તે જણાવવા માટે ભેદ કરવાપૂર્વક ગ્રહણ કર્યું છે. - હવે જે કહે છે કે વ્રત ગ્રહણ કર્યા પછી જ્ઞાનાદિત્રિક ન કહેવું પણ દર્શન અને જ્ઞાન બે જ કહેવા. કેમકે ચારિત્ર વ્રત ગ્રહણમાં આવી જાય છે, તે વાત બરાબર નથી. જે વ્રતરૂપ ચારિત્ર છે, તે સામાયિક વગેરે પાંચ પ્રકારના ચારિત્રને એક અંશ છે. હજુ ચાર પ્રકારના ચારિત્રનું ગ્રહણ થયું નથી, તે ગ્રહણ કરવા માટે જ્ઞાન વગેરે ત્રણનો ઉપન્યાસ કર્યો છે. - હવે જે કહ્યું કે દશ પ્રકારને શ્રમણધર્મ લીધા પછી તપ અને સંયમને જુદા લેવાની જરૂર નથી. કેમકે યતિ ધર્મમાં તેનો સમાવેશ થઈ જાય છે, તે પણ બરાબર નથી કેમકે સંયમ અને તપ મોક્ષનું પ્રધાન કારણ છે, માટે અલગ ગ્રહણ કર્યા છે. અપૂર્વકર્મના આશ્રવ માટે સંવરરૂપ સંયમ એ મોક્ષનું મુખ્ય કારણ છે અને પૂર્વોપાર્જિત કર્મના ક્ષય માટે તપ કારણ છે, માટે મોક્ષના કારણમાં એ બે મુખ્ય છે માટે યતિધર્મમાં અંતર્ગત હોવા છતાં પણ પ્રધાન કારણરૂપે જુદા ગ્રહણ કર્યા છે. આ વ્યવહાર પણ જે છે કે બ્રાહ્મણે આવ્યા સાથે વિશિષ્ટ પણ આવ્યા. અહીં Page #274 -------------------------------------------------------------------------- ________________ ૬. ચરણ સિત્તરી ૨૫૫ બ્રાહ્મણ લેવાથી વશિષ્ટ આવી જ જાય છે છતાં અલગ લીધા જ છે. કેમકે મુખ્યતાએ અલગરૂપે કહ્યા છે, જે કહ્યું કે ત૫ ગ્રહણ કરવાથી વૈયાવચ્ચનું ગ્રહણ થતું હોવાથી અલગ ગ્રહણ ન કરવું જોઈએ, તે પણ બરાબર નથી. કારણ કે વૈયાવચ્ચ સ્વપર ઉપકારનું કારણ હેવાથી જે પ્રધાનતા એની, છે એવી પ્રધાનતા અનશન વગેરે બાકીના તપમાં નથી તે બતાવવા માટે ભેદરૂપે ગ્રહણ કરેલ છે. હવે જે કહ્યું કે શ્રમણધર્મ ગ્રહણ કરવાથી ક્રોધાદિ નિગ્રહ આવી જાય છે. માટે જુદુ ન કહેવું, તે પણ બરાબર નથી. કારણ કે ક્રોધાદિ બે પ્રકારે છે. ઉદયમાં આવેલ, અને ઉદયમાં નહિ આવેલા. ઉદયમાં આવેલા-ક્રોધાદિને નિગ્રહ તે ક્રોધનિગ્રહ કહેવાય છે. અને ઉદયમાં નહિ આવેલા-ક્રોધાદિનો ઉદય રોકવો તે ક્ષાતિ વગેરે છે, તે જણાવવા માટે અલગ લીધા છે. અથવા વસ્તુ ત્રણ પ્રકારે હોય છે. ૧. ગ્રાહ્ય, ૨. ત્યાજ્ય, ૩. ઉપેક્ષણીય. તેમાં ક્ષાતિ વગેરે ગ્રાહ્ય છે અને ક્રોધાદિ ત્યાજ્ય છે માટે તેને નિગ્રહ કરવો. આ પ્રમાણે આ અર્થને ઉપન્યાસ કરવો. માટે બધાયે ભેદે નિર્દોષ છે. (૫૫૧) पाणिवह मुसावाए अदत्त मेहुण परिग्गहे चेव । एयाई ४ होति पंच ५ उ महव्वयाई जईणं तु ॥५५२।। પ્રાણુ વધવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુનવિરમણ અને પરિગ્રહવિરમણ –આ પાંચ સાધુના મહાવો છે. ૧. પ્રાણુંવધ વિરમણ : પ્રથમવત ત્રસ અને સ્થાવરરૂપ પ્રાણીઓને ૧. અજ્ઞાન, ૨. સંશય, ૩. વિપર્યય, ૪. રાગ, પ. દ્વેષ, ૬. સ્મૃતિભ્રંશ, ૭. ગદુપ્રણિધાન, ૮. ધર્મમાં અનાદર –એમ આઠ પ્રકારના પ્રમાદ યોગથી જે વધ કરો, તે પ્રાણિવધ. તેની જે વિરતિ એટલે સમ્યકજ્ઞાન શ્રદ્ધાપૂર્વક નિવૃત્તિ. તે પ્રાણીવધ વિરમણ નામનું પ્રથમ ત્રત છે. ૨. મૃષાવાદ વિરમણ: મૃષાવાદ એટલે જુઠ બોલવું તે. પ્રિય, પચ્ચ, તથ્ય વચન છોડીને જે બેલવું તે મૃષાવાદ છે, તેની જે વિરતિ તે બીજું વ્રત છે. જે વચન સાંભળતા આનંદ થાય તે પ્રિય. જેનું પરિણામ હિતકારી હોય તે પથ્ય. સત્ય વચન તે તથ્ય. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પ્રવચન સારોદ્ધાર વ્યવહાર અપેક્ષાએ સાચુ પણ જો અપ્રિય હોય તો તે સત્ય નથી. જેમકે તુ ચાર છે? કેઢીયાને તું કોઢીયે છે? એવું સત્યવચન પણ અપ્રિય હોવાથી તથ્ય નથી. તથ્ય વચન પણ જે અહિતકારી હોય, તે તથ્ય નથી. જેમકે શિકારીએ પૂછયું હેય, કે હરણે જયા ! તો કહે કે જોયા છે અને બતાવે, તે તે જીવઘાતના પાપનું નિમિત્ત હોવાથી તથ્ય નથી. ૩. અદત્તાદાન વિરમણ – અદત્તાદાન એટલે માલિકે ન આપેલ વસ્તુ લેવી તે. તે અદત્તાદાન સ્વામિઅદત્ત, જીવઅદત્ત, તીર્થકર અદત્ત અને ગુરુઅદત્ત –એમ ચાર પ્રકારે છે. ૧. સ્વામિઅદત્ત - ઘાસ, લાકડું, પત્થર, વગેરે તેના સ્વામિએ આપ્યા વગર લેવું, તે સ્વામિ-અદત. ૨. જીવ-અદત્ત – સ્વામિએ આપ્યું હોય, પણ જે વસ્તુ અપાતી હોય, તે તેના જીવે ન આપી હોય, તે તે જીવ-અદત્ત. જેમકે દીક્ષાની ભાવના વગરના પુત્રને માબાપે ગુરુને આપ્યું હોય તે અને સચિત્ત પૃથ્વીકાય વગેરે તેના સ્વામિએ આપ્યું હોય પણ તેના અધિષ્ઠિત જીવે ન આપ્યું હોય. ૩. તીર્થકર અદત્ત – તીર્થકરે નિષેધ કરેલ જે આધાકર્મી વગેરે લે તે તીર્થકર અદત્ત. ૪. ગુરુઅદત્ત - માલિકે આપેલ આધાકર્મ દષથી રહિત વસ્તુને, ગુરુની રજા વગર લે, તે ગુરુ-અદત્ત. આ ચારની વિરતિ તે ત્રીજુવ્રત. ૪. મિથુન વિરમણ - સ્ત્રી પુરુષરૂપ યુગલ વડે કરાતી જે ક્રિયા, તે મૈથુન. તેની વિરતિ તે ચોથું મૈથુન વિરમણવ્રત. પ. પરિગ્રહવિરમણ - જે લેવાય તે અથવા જે ભેગું કરવું, તે પરિગ્રહ. તે ધન, ધાન્ય, ખેતર, મકાન, રૂપુ, સોનું, ચતુષ્પદ, દ્વિપદ, કુષ્ય, ભેદથી નવ પ્રકારે છે. તેની વિરતિ એટલે મૂછને ત્યાગ કરવો. કેમકે મૂચ્છ એજ પરિગ્રહ એવું આગમ વચન છે. ફક્ત દ્રવ્યાદિ પદાર્થોના ત્યાગથી પરિગ્રહ ત્યાગ નથી. કેમકે અવિદ્યમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં મૂચ્છ વડે પ્રશમભાવના સુખનો અભાવ થવાથી ચિત્ત ભંગ થાય છે અને દ્રવ્યાદિ પદાર્થો હોવા છતાં, પણ જેને મૂચ્છો ત્યાગ કર્યો છે, એવા મનવાળા ને નિરૂપમ પ્રશમ સુખની પ્રાપ્તિથી ચિત્ત ભંગ (સમાધિભંગ) થતું નથી. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણ સિત્તરી ૨૫૭ આથી જ ધર્મોપકરણધારી મુનિઓને શરીર અને ઉપકરણમાં નિર્મમભાવ હોવાથી અપરિગ્રહ પણ છે. અમારા ગુરુએ પણ કહ્યું છે કે, ધર્મ સાધન નિમિત્તે ઉપકારી એવા વસ્ત્ર, પાત્ર તથા શરીરને ધારણ કરતા સાધુએ, પરિગ્રહી થતા નથી. કેમકે એમને મૂર્છા સાથે પ્રેમ નથી. આ પાંચેય મહાવ્રતે સાધુઓને હોય છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં પાંચ જ મહાત્ર હોય છે. મોટા જે વ્રતો તે મહાવતે. સર્વ જીવ વગેરે મહાવિષય હોવાથી તેમનું મોટાપણું થાય છે. કહ્યું છે કે, પહેલા મહાવ્રતને વિષય સર્વ જીવો છે. બીજા અને છેલ્લા વ્રતને વિષય સર્વ દ્રવ્ય છે. બાકીના મહાવ્રતને વિષય દ્રવ્યને એક દેશવિષય છે. (૫૫૨) શ્રમણધમ - खंती य मद्दवजव मुत्ती तव संजमे य बोद्धव्वे । सच्चं सोय आकिंचणं च बंभं च जइधम्मो ॥५५३॥ ક્ષાન્તિ, માદવ, આવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિચન અને બ્રહ્મચર્યા–એ દશ યતિના ધર્મો જાણવા. ક્ષમા : ક્ષાતિ એટલે ક્ષમા. શક્તિવાન તરફથી કે અશક્ત તરફથી થતાં ઉપસર્ગને સહન કરવાને પરિણામ એટલે સર્વથા ક્રોધ ત્યાગ તે ક્ષમા. ૨. માર્દવતા - મૃદુ એટલે કમળ અથવા નમ્રપણાને જે ભાવ અથવા કિયા તે માર્દવ. નમ્ર રહેવું તથા અભિમાન ન કરવું તે માર્દવ. ૩. આજવા ત્રાજુ એટલે અવક–સરળપણે મનવચન-કાયાની ક્રિયા અથવા ભાવ તે આજે વ. મન-વચન-કાયાની વિક્રિયાનો (કુટિલતાને) અભાવ અથવા માયારહિતપણું તે આજે વ. ૪. મુક્તિઃ મેચન એટલે છોડવું. બાહ્ય-આત્યંતર પદાર્થોમાંથી તૃષ્ણનો જે ત્યાગ એટલે લેમને ત્યાગ તે મુક્તિ. ૫. તપ રસાદિ ધાતુ અથવા કર્મો જેનાથી તપે તે તપ. તે અનશન વગેરે બાર પ્રકારે છે. ૩૩ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ૬. સંયમઃ— આશ્રવની વિરતિ તે સંયમ. ૭. સત્યઃ મૃષાવાદની વિરતિ તે સત્ય. ૮. શૌચઃ સંયમમાં નિરતિચારતા તે શૌચ. ૯. અકિંચનઃ– પ્રવચન સારોદ્ધાર જેની પાસે કાઈ પણ દ્રવ્ય ન હોય તે અચિન. તેના જે ભાવ તે અકિચન્ય. ઉપલક્ષણથી શરીર અને ધર્મોપકરણ વગેરે ઉપર નિર્મમપણાના જે ભાવ તે આકિચન્ય. ૧૦ બ્રહ્મચર્ય : બ્રહ્મચર્યની નવ ગુપ્તિ સહિત ઉપસ્થ (લિંગ)ના પ્રકારના યતિધર્મ છે. ખીજાએ દર્શ પ્રકારના યતિધર્મ ક્ષમા, મા વતા, આ વતા, મુક્તિ, લઘુતા, તપ, અને બ્રહ્મચર્ય. આ સ'યમ તે બ્રહ્મચર્ય'. આ દશ પ્રમાણે કહે છે. સંયમ, ત્યાગ, અકિચન્ય ૧. લઘુતા એટલે દ્રવ્યથી અલ્પ ઉપધિ અને ભાવથી ગૌરવત્યાગ. ત્યાગ—સવ સંગાના ત્યાગ અથવા સંચમીને વજ્રાદિ આપવું. તે. બાકીનાં ઉપર પ્રમાણે. (૫૫૩) ૧. સયમઃ— पंचासवा विरमणं पंचिदियनिग्गहो कसायजयो । isarta विरई सतरसहा संजमो होइ ॥ ५५४॥ પાંચ આશ્રવને વિરમણ, પાંચ ઈન્દ્રિયનેા નિગ્રહ, કષાયજય, ત્રણ દડની વિરતિ-એમ સત્તર પ્રકારે સયમ હાય છે. પાંચ આશ્રવરમણઃ-જેના વડે કર્માં આવે તે આશ્રવ એટલે નવા કર્મ બંધના કારણ તે−૧. પ્રાણાતિપાત, ૨. મૃષાવાદ ૩. અદત્તાદાન ૪. મૈથુન અને ૫, પરિગ્રહ એમ પાંચ છે તેનાથી વિરમવું અટકવું તે વિરમણુ સયમ, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ :-૧. સ્પર્શેન્દ્રિય, ૨. રસેંદ્રિય, ૩. ઘ્રાણેંદ્રિય, ૪. ચક્ષુરિન્દ્રિય, પ, શ્રાદ્રેન્દ્રિય-આ પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ એટલે નિયંત્રણ સ્પર્શઢિ વિષયામાં લંપટપણાના જે ત્યાગ, તે નિગ્રહ. કષાયજય :-ક્રોધ, માન, માયા, લાભ-આ ચાર કષાયાના જય એટલે ઉયમાં આવેલાને નિષ્ફળ કરીને અને અનુયમાં રહેલાને ઉત્પન્ન ન થવા દેવા તે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ૬૬. ચરણ સિત્તરી ત્રણ દંડવિરતિ-જે ચારિત્રરૂપી ઐશ્વર્ય લુંટીને અસાર બનાવે તે દંડ અશુભ, મન-વચન-કાયાની જે ક્રિયારૂપ ત્રણદંડની વિરતિ એટલે અશુભ પ્રવૃત્તિને નિરોધ તે. આ સત્તર પ્રકારનો સંયમ થાય છે. (૫૫૪) ૨. સંયમ – पुढवी दग अगणि मारूय वणस्सइ५ बि ६ ति ७ चउ ८ पणिदि ९ अज्जीवे १० । पेहु ११ प्पेह १२ पमज्जण १३ परिठवण १४ मणो १५ वई १६ काए १७ ॥५५५।। પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિય, પંચેંદ્રિય, અજીવ, પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાજના, પરિસ્થાપના, મન-વચનઅને કાયા–એમ સત્તર પ્રકારને સંયમ છે. બીજી રીતે પણ સંયમ સત્તર પ્રકારે છે. (૧–૯) પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈદ્રિય, તેઇદ્રિય, ચૌરિદ્રિય અને પંચેન્દ્રિયરૂપ નવ પ્રકારના જીનો મન-વચન-કાયા દ્વારા આરંભ-સમારંભ–સંરંભ કરવા, કરાવવા અને અનુમતિનો ત્યાગ એ નવ પ્રકારનો જીવ સંયમ છે. કહ્યું છે કે જીવહિંસાનો સંકલ્પ કરવો તે સંરંભ. પરિતાપ કરે તે સમારંભ અને ઉપદ્રવ કરવો તેઆરંભ. ૧૦. નિશ્ચયનયથી તે દરેક ક્રિયામાં ત્રણ પ્રકારનો અસંયમ આવે છે. દુષ્મા વગેરે કાળનાં પ્રભાવે તેવા પ્રકારની બુદ્ધિ, આયુષ્ય, સંવેગ, ઉદ્યમ, બેલ વગેરેની હીનતાના કારણે વર્તમાન કાલિન શિષ્યના ઉપકાર માટે પ્રતિલેખના–પ્રમાર્જન અને જયણાપૂર્વક પુસ્તક વગેરે રાખે તે અજીવસંયમ છે. - ૧૧. પ્રેક્ષાસંયમ એટલે આંખવડે જોઈ બીજ, વનસ્પતિ, જીવજંતુનાં સંપર્કથી રહિત સ્થાનને છોડી, શયન આસન, ચાલવું વગેરે કરવું તે પ્રેક્ષાસંયમ. ૧૨. ઉપેક્ષા સંયમ–પાપવ્યાપાર કરતા ગૃહસ્થની ઉપેક્ષા કરવી. પણ આ ગામની ચિતા વગેરેનો ઉપયોગ કરે, વગેરેનો ઉપદેશ ન આપે. અથવા સંયમમાં સીદાતા સાધુને પ્રેરણા કરવી તે પ્રેક્ષાસંયમ, અને પાસસ્થા વગેરે નિર્વસ પરિણામી સાધુની પ્રત્યુપેક્ષણારૂપ વ્યાપારની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષાસંયમ. ૧૩. જોયેલી શુદ્ધ ભૂમિ, વસ્ત્ર, પાત્ર વગેરેને રજોહરણથી પ્રમાઈને શયન-આસનને લેવા મૂકવા વગેરે કરતે અને કાળી માટીના પ્રદેશમાંથી પીળીભૂમિના પ્રદેશમાં જતા સચિત્ત-અચિત્ત–મિશ્ર રજથી ખરડાયેલ પગ વગેરેને એઘાથી ગૃહસ્થ ન જુએ એ રીતે પ્રમાજે, ગૃહસ્થ જુએ તે ન પ્રમાજે આ પ્રમાણે કરે, તે પ્રમાર્જના સંયમ થાય છે. કહ્યું છે કે સાગરિક એટલે ગૃહસ્થ હોય, ત્યારે પગને ન પ્રમાજે તે સંયમ છે અને ગૃહસ્થ ન હોય ત્યારે પગ પ્રમાજે તે સંયમ છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ २६० પ્રવચન સારાદ્ધાર ૧૪. ભેાજન-પાણી-વજ્ર-પાત્ર વગેરે જો જીવથી સયુક્ત, અશુદ્ધ કે સયમને અનુપકારી હાય તા જંતુરહિત સ્થાને સિદ્ધાંતમાં કહેલ વિધિપૂર્વક પરઢવે તે પરિષ્ઠાપનાસ યમ. ૧૫. મનમાંથી દ્રોહ, ઇર્ષ્યા, અભિમાન વગેરેની નિવૃત્તિ અને ધમ ધ્યાન વગેરેમાં મનની પ્રવૃતિ તે મનસ ચમ, ૧૬. હિંસક, કઠાર–વાણીથી નિવૃત્તિ અને શુભ ભાષામાં પ્રવૃત્તિ તે વાણીસંયમ. ૧૭. જવા આવવા વગેરે આવશ્યક કરણીમાં ઉપયાગપૂર્વક કાયાના જે વ્યાપાર તે કાયસંયમ-એ પ્રમાણે સત્તર પ્રકારે પ્રાણાતિપાત નિવૃત્તિરૂપ સૌંયમ થાય છે. (૫૫૫) વૈયાવચ્ચ – आयरिय१ उवज्झाए२ तवस्सि३ सेहे४ गिलाण५ साहूसुं६ । समणोन ७ संघ८ कुल९ गण१० वेयावच्च हवइ दसहा ||५५६ | આચાય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષક, ગ્લાન, સાધુ, સમનેાજ્ઞ, સંઘ, ફૂલ, ગણુ-એમ વૈયાવચ્ચ દશની કહી છે. ૧. જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારોને સાધુએ કે આચાર્યાં જે સેવે તે આચાર્ય, ૨. ઉપ એટલે નજીક, અધ્યાય એટલે ભણવું. સાધુએ જેની પાસે નજીક આવીને ભણે, તે ઉપાધ્યાય. ૩. વિકૃષ્ટ (ઠાર) અવિષ્કૃષ્ટ (અકઠોર) તપને કરે તે તપસ્વિ. ૪. નૂતન દીક્ષિત જે હજુ શિક્ષાને લાયક હૈાય તે શૈક્ષક, પ. તાવ વગેરે રાગેાથી ઘેરાયેલ તે ગ્લાન. ૬. સ્થવિર સાધુએ. ૭. એક સમાચારીને આચરનારા તે સમનેાશે. ૮. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સ ́ધ. ૯. ઘણા ગચ્છના એક જાતિય સમૂહ તે કુલ, ચાંદ્રકુલ વગેરે. ૧૦. ગચ્છ એટલે એક આચાયથી બનેલ સાધુ સમૂહ. ફૂલાને જે સમુદાય ગણુ, કોટિક વગેરે. આ આચાર્ય વગેરેને અન્નપાન, વજ્ર, પાત્ર, ઉપાંશ્રય, પીઠ, પાટીયા, સંથારા વગેરે ધર્મપકરણ દ્વારા ઉપકાર કરવા, શુશ્રુષા કરવી. ઔષધ આપવું અને જગલમાં હાય અથવા રાગેપસમાં પરિપાલન કરવુ વગેરે વૈયાવચ્ચ છે. (૫૫૬) બ્રહ્મચય ની ગુપ્તિઃ– वसहि? कहर निसिज्जि३ दिय४ कुडतर५ पुव्वकीलीय६ पणीए७ । अमायाहार विभूषणाई९ नव भगुतीओ ॥ ५५७ ॥ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૨૬૧ વસતિ, કથા, નિષદ્યા, ઈન્દ્રિય, કુર્યાતર, પૂર્વક્રીડા, પ્રણતાહાર, અતિઆહાર અને વિભૂષા–એ બ્રહ્મચર્યની નવ ગુપ્તિ છે. ૧. વસતિ: બ્રહ્મચારીએ સ્ત્રી, પશુ, નપુંસક રહિત વસતિ વાપરવી. તેમાં સ્ત્રી, દેવ અને મનુષ્યના ભેદથી બે પ્રકારે છે. તેના પણ બે પ્રકાર છે. સચિત્ત એટલે જીવવાળી સ્ત્રી અને અચિત્ત એટલે પુસ્તક, લેપકર્મ તથા ચિત્રકર્મમાં આલેખેલ સ્ત્રી. પશુઓ એટલે તિર્યંચે ગાય, ભેંસ, ઘેટા, બકરી વગેરે. જેની સાથે મિથુન સંભવી શકે એવા પંડક એટલે નપુંસક વેદના ઉદયવાળા. મહામહકર્મ કરનારા-સ્ત્રી પુરુષને સેવવાની ઈચ્છાવાળા તેના સંપર્કવાળી વસતિમાં રહેવાથી તેને કરેલ વિકારે જોઈને મનોવિકારને સંભવ હોવાથી બ્રહ્મચર્યને બાધા થાય છે. ૨. કથા - ફક્ત એકલી સ્ત્રીને એકલાએ ધર્મ દેશના વગેરે સ્વરૂપ કથા ન કરવી અથવા સ્ત્રી વિષયક કથા એટલે વાતે જેમકે કર્ણાટક દેશની સ્ત્રીઓ કામશાસ્ત્રમાં ચતુર હોય છે. લાટ દેશની સ્ત્રીઓ હોશિયાર હોય છે. વગેરે વાત ન કરે. કારણ કે તે રાગનું કારણ છે. સ્ત્રી સંબંધી દેશ-જાતિ-કુલ, નેપથ્ય, ભાષા, ચાલ, વિભ્રમ, ગીત, હાસ્ય, લીલા, કટાક્ષ, પ્રેમ, કલહ, શણગાર તથા રસયુક્ત સ્ત્રી કથા મુનિઓના મનને વિકારી બનાવે છે. ૩. નિષઘા – નિષદ્યા એટલે આસન. સ્ત્રીની સાથે એક જ આસને ન બેસવું અને ઉઠયા પછી પણ તે જગ્યાએ એક મુહૂર્ત સુધી ન બેસવું. કારણ કે સ્ત્રીએ વાપરેલ જગ્યા, આસન ચિત્તવિકારનું કારણ થાય છે. કહ્યું છે કે જેમ કઢના સ્પર્શ દોષથી શરીર દુષિત થાય તેમ સ્ત્રીએ સેવેલ શયનાસન સેવવાથી સ્પર્શ દોષના કારણે સાધુનું મન દુષિત થાય છે. ૪, ઇન્દ્રિચ - અવિવેકી લેકની અપેક્ષાએ સ્ત્રીની ઇન્દ્રિયે ચાહવા ચોગ્ય હોય છે. ઈન્દ્રિય એટલે આંખ, નાક, કાન, મુખ, શરીર વગેરેના ઉપલક્ષણથી સ્તન, જંઘા વગેરેને અપૂર્વ રસપૂર્વક, આંખ ફાડીને ન જેવા અને જેવાઈ જાય તે તેના વિષે અહો! આંખનું લાવણ્ય કેવું છે ? નાસિકાની સરળતા કેવી છે ? ગમી જાય એવા સ્તન છે. વગેરે એકાગ્ર મને ચિતવે નહીં. કારણકે અંગોપાંગને જોવા અને ચિંતવવા તે મહદયનું કારણ છે. ૫. કુયાંતર – કુડ્યાંતર એટલે ભીંત વગેરેના અંતરે દંપતિના સુરતાદિના શબ્દ સંભળાય માટે બ્રહ્મચારીએ બ્રહ્મચર્ય ભંગના ભયથી તે સ્થાનનો ત્યાગ કર. Page #281 -------------------------------------------------------------------------- ________________ २६२ પ્રવચન સારોદ્ધાર ૬. પૂર્વ કિડા - પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં કરેલ સ્ત્રી-સંભોગની કિયા તથા ઘત વગેરે રમને યાદ ન કરે કેમકે તે યાદ કરવાથી ઇંધણ નાખવાથી અગ્નિની જેમ કામાગ્નિ પ્રગટે છે. ૭. પ્રણતાહાર : પ્રણીત જન ત્યાગ એટલે ઘી-તેલયુક્ત મધુર રસવાળું ભેજન ન વાપરે હમેંશા સ્નિગ્ધ ભજન કરવાથી મુખ્યધાતુ વીર્યનું પોષણ થવાના કારણે વેદોદયથી અબ્રહ્મનું સેવન થાય છે. ૮. અતિ-આહાર – અતિશય લુખ્ખું ભજન પણ ત્યાગ કરે. આકંઠ સુધી પેટ ભરીને ખાવાનું છોડે કેમકે શરીરને પીડાકારી અને બ્રહ્મચર્યમાં બાધાકારક છે. ૯. વિભૂષા : વિભૂષા એટલે સ્નાન, વિલેપન, ધૂપન, નખ, દાંત, બાલ વગેરે સમારવા આદિ દ્વારા પિતાના શરીરની શોભા ન કરે. અશુચિ એવા શરીરની શોભા કરનાર મૂખ તે તે ઉંબાડીયા જેવા વિકલ્પોથી પોતાના આત્માને ફેગટ દુઃખી કરે છે. આ બ્રહ્મચર્યની મૈથુન વિરમણવ્રતની રક્ષા કરવા માટેના ઉપાયરૂપ બ્રહ્મચર્યની નવગુપ્તિઓ છે. (૫૫૭) જ્ઞાનાદિત્રિક - बारस अंगाईयं नाणं तत्तत्थ सद्दहाणं तु । दंसणमेयं चरणं विरई देसे य सव्वे य ॥५५८॥ ૧. જ્ઞાન :-કમના ક્ષયે પશમથી ઉત્પન્ન થયેલ બેધ, તે જ્ઞાન છે. તે બોધના કારણરૂપ દ્વાદશાંગી વગેરે હોવાથી તે પણ જ્ઞાન કહેવાય. આદિ શબ્દથી ઉપાંગ, પન્ના વગેરે સમજવા. ૨. દશન -જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષરૂપ તો તેને અર્થ જાણુ અને શ્રદ્ધા કરવી એટલે તત્ સ્વરૂપ છે એવી સ્વીકાર રૂપી રૂચિ, તે દર્શન, . ચારિત્ર:-ચારિત્ર એટલે સર્વ પાપ વ્યાપારનો જ્ઞાન શ્રદ્ધાપૂર્વક ત્યાગ કરવો તે ચારિત્ર છે. તે બે પ્રકારે છે. સર્વથી અને દેશથી. તેમાં દેશથી શ્રાવકેને અને સર્વથી સાધુઓને હોય છે. (૫૫૮) તપ अणसणमृणोयरिया वितिसंखेवणं रसच्चाओ। कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥५५९॥ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ ૬૭. કરણસિત્તરી पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गोवि य अभितरओ तवो होइ ॥५६०॥ હવે બાર પ્રકારે તપ કહે છે. અનશન, ઉદરિકા વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયલેશ, સંલિનતા એ બાહ્યતપ છે, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાત્સર્ગ એઅત્યંતર તપ છે. આ બાર પ્રકારના તપનું સ્વરૂપ તપની અતિચારની વ્યાખ્યા વખતે કરેલ હોવાથી ફરી કહેતા નથી. (૫૫૯-૧૬૦) ક્રોધાદિનિગ્રહ - कोहो माणो माया लोभो चउरो हवंति हु कसाया । एएसि निग्गहणं चरणस्स हवंति मे भेया ॥५६१॥ જેમાં પ્રાણીઓની હિંસા થાય તે કષ એટલે સંસાર તેને જે પ્રાપ્ત કરાવે તે કષાય. તે ચાર પ્રકારે છે. ક્રોધ-માન-માયા અને લેભ. તેને જે નિગ્રહ તે કષાયનિગ્રહ. આ ચરણસિત્તરના ભેદનો સરવાળો કુલ્લે સીત્તેર થાય છે. પાંચ વ્રત, દશ યતિધર્મ, સત્તર પ્રકારે સંયમ, દશ વૈયાવચ્ચ નવ બ્રહ્મચર્યગુપ્તિ, જ્ઞાનાદિત્રિક, બાર પ્રકારે તપ અને ચાર ધન નિગ્રહ વગેરે. (૫૬૧) ૬૭. કરણસિત્તરી पिंड विसोही ४ समिई ५ भावण १२ पडिमा १२ य इंदियनिरोहो ५ । पडिलेहण २५ गुत्तीओ ३ अभिग्गहा ४ चेव करणं तु ७० ॥५६२॥ પિડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, ઈન્દ્રિયનિરોધ, પ્રતિલેખના, ગુપ્તિ, અભિગ્રહ-એ કરણસિત્તરી છે. | ડિવિશુદ્ધિ–ઘણા સજાતીય-વિજાતીય કઠિન દ્રવ્યને એકઠા કરવા, તે પિંડ, અનેક આધાકર્મ વગેરે દેના ત્યાગપૂર્વક તે પિડની જે શુદ્ધિ, તે પિંડવિશુદ્ધિ. સમિતિ --સમ એટલે સમ્યક્ પ્રશસ્ત અહંતુ પ્રવચનાનુસારે રૂતિ એટલે ચેષ્ટા. તે ઈર્યાસમિતિ વગેરે સમિતિ. ભાવના –જે ભાવી શકાય તે ભાવના. તે અનિત્યાદિની અનુપ્રેક્ષા સ્વરૂપ છે. ૧. ૫ વ્રત + ૧૦ યતિધમ + ૧૭ સંયમ + ૧૦ વૈયાવચ = ૪૨ ૯ બ્રહ્મચર્ય + ૩ જ્ઞાનાદિ + ૧૨ તપ + ૪ કષાયનિગ્રહ = + ૨૮ ૭૦ ૨. સમુદાયથી સમુદાય કથંચિત અભિન્ન હેવાથી તે ઘણું પદાર્થો એક જગ્યાએ ભેગા થવાથી પિડ શબ્દરૂપ કહેવાય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રવચન સારાદ્ધાર પ્રતિમા–પ્રતિમા એટલે માસિકી વગેરે અભિગ્રહરૂપ પ્રતિજ્ઞા. ઇંદ્રિયનિરાધઃ-સ્પર્શનેન્દ્રિય વગેરે ઇન્દ્રિયાના નિરોધ એટલે પાત-પાતાના ઇષ્ટ અનિષ્ટ વિષયામાં રાગ-દ્વેષના અભાવ કરવા તે. પ્રતિલેખનાઃ-આગમાનુસારે ચાલપટ્ટાવગેરે ઉપકરણાને જોવા રૂપ ક્રિયા તે પ્રતિલેખના. ગુપ્તિઃ–ગુપ્તિ એટલે મુમુક્ષુનું યાગનિગ્રહરૂપ આત્મ સંરક્ષણ કરવું તે. અભિગ્રહઃ- અભિગ્રહ એટલે દ્રવ્ય વગેરે ભેદો દ્વારા ગ્રહણ કરાતા નિયમ વિશેષ. આ કણસપ્તતિ છે. જેના વડે કરાય તે કરણ એટલે મેાક્ષાર્થી સાધુ વડે જે કરાય તે કરણ. મૂલગુણુની હાજરીમાં જ કરણસિત્તરી સાÖક છે. પ્રશ્નઃ-સમિતિનું ગ્રહણ કર્યું. તેમાં પિડવિશુદ્ધિનું ગ્રહણ થઈ જાય છે. માટે પિંડવિશુદ્ધિને ગ્રહણ કરવાની જરૂર રહેતી નથી. કેમકે એષણાસમિતિમાં બધીયે એષણા ગ્રહણ કરેલ છે અને પિડવિશુદ્ધિ પણ એષણા જ છે, તેા પછી ભેદ શા માટે ? ઉત્તર: પિંડ એટલે દ્રવ્ય તે સિવાય પણ વસતિ વગેરેની એષણા હાય છે તે લેવા માટે એષાસમિતિનું ગ્રહણ કરેલ છે. પિડવિશુદ્ધિને અલગ ઉપન્યાસ એટલા માટે કર્યા છે તે કારણ હાય ત્યારે જ પિંડ ગ્રહણ કરવા, અકારણે નહીં તે જણાવવા માટે છે. અથવા તેા આહાર વિના પિડવિશુદ્ધિ વગેરે સર્વ કરણસિત્તરીની પાલના કરવી અશકય છે તેથી ભેદપૂર્વક પ્રરૂપણા કરી છે. (૫૬૨) હવે ગ્ર'થકાર જાતે જ આ ગાથાના દરેક પદ્યની રહિત પિંડની વિશુદ્ધિ થાય છે તે દૈષાને સામાન્યથી ત્રણ પિડવિશુદ્ધિઃ सोलस उग्गमदोसा सोलस उपायणाय दोसत्ति । दस एसणाय दोसा बायालीसं इह हवन्ति ॥५६३ || સાળ ઉદ્ગમના દોષા, ઉદ્ગમ એટલે પિંડની ઉત્પત્તિ વખતે થતા આધાકર્મી વગેરે દોષ તે ઉદ્ગમદોષા. વ્યાખ્યા કરતા જે દ્વેષાથી ભેદ પૂર્ણાંક કહે છે. સાલ ઉત્પાદનાના દોષો, મૂળથી શુદ્ધ એવા પિંડને ધાત્રીપણુ કરીને પિંડને દૂષિત કરતાં, જે દોષો ઉત્પન્ન થાય તે ઉત્પાદના દોષો. દશ એષણાના દાષા. શેાધવું તે એષણા, અશન વગેરેના ગ્રહણ વખતે શંકા વગેરે ઢાષા દ્વારા એષણા કરવી તે એષણાના દોષો છે. આ ત્રણેને ભેગા કરતા બેતાલીસ ઢાષા થાય છે. (૫૬૩) ઉગમદ્રેષ : आहाकम्मु १ सय २ पूईकम्मे ३ य मीसजाए य ४ । ठवणा ५ पाहुडियाए ६ पाओयर ७ कीय ८ पामिच्चे ९ ॥ ५६४ || Page #284 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૨૬૫ परियट्टिए १० अभिहडु ११ भने १२ मालोहडे १३ य अच्छिज्जे १४ । असि १५ ऽज्झोयरए १६ सोलस पीण्डुग्गमे दोसा ||५६५ || ૧. આધાક, ૨. ઔદ્દેશિક, ૩. પ્રતિક, ૪. મિશ્રજાત, ૫. સ્થાપના, ૬. પ્રાકૃતિકા, ૭. પ્રાદુ॰કરણ, ૮. ક્રિત, ૯. પ્રાચિત્ય, ૧૦. પરિવર્તિત, ૧૧. અભ્યાર્હત, ૧૨. ભિન્ન, ૧૩. માલાપહૃત, ૧૪. આચ્છેદ્ય, ૧૫. અનિષ્ટ, ૧૬. અધ્યવપૂરક-આ સાલ પિડના ઉદ્દગમ દષા છે. ૧. આધાક :-સાધુના નિમિત્તે ચિત્તનું જે પ્રણિધાન તે આધા. જેમકે મારે અમુક સાધુ માટે ભેાજન વગેરે બનાવવું છે. આધાવડે જે કમ એટલે ભેજન વગેરે પકાવવાની ક્રિયા તે આધામ. તેના યાગથી તે ભેાજન વગેરે પણ આધાકર્મ કહેવાય. અહીં દોષનું વર્ણન કરવાના પ્રસંગ હોવા છતાં પણુ, જે દોષવાળા આહારની વાત ચાલે છે, તે દોષવાળા આહાર જાણવા. કારણ કે દોષ અને દેોષવાનની અભેદપણે વિવક્ષા થાય છે. એ પ્રમાણે બીજા સ્થળે પણ જાણવું. સાધુને મનમાં ધારીને જે ભેાજન વગેરે કરાય તે આધામ. એટલે સાધુ નિમિત્ત સચિત્ત દ્રવ્યને અચિત્ત કરવું અને અચિત્ત દ્રવ્યને પકાવવુ' તે. ૨. ઔદ્દેશિક :-ઉદ્દેશ કે લક્ષ્યપૂર્ણાંક જે કરવું, તે ઔદ્દેશિક, એટલે યાવર્થિક વગેરેના પ્રણિધાનપૂર્વક અનેલ, કે તે પ્રણિધાન માટે જે કરાય, તે ઔદ્દેશિક. તે ઔદ્દેશિક-એઘ અને વિભાગ–એમ બે પ્રકારે છે. એઘ એટલે સામાન્ય અને વિભાગ એટલે પૃથક્કરણ. તેની ભાવના આ રીતે છે. જેમકે આપ્યા વગર કશું મળતું નથી માટે અમે પણ કઈ આપીએ-એવી બુદ્ધિથી થાડાક વધારે ચેાખા વગેરે નાખવા દ્વારા જે અશન વગેરે બનાવાય, તે ઔદ્યૌદ્દેશિક અર્થાત્ પેાતાના અને પારકાના વિભાગ કર્યા વગરનું જે મનાવાય, ઔદ્યૌદ્દેશિક વિવાહ વગેરે પ્રસંગામાં આહાર વધ્યા હોય, તેને દાન આપવા માટે જુદો કરી રાખે, તે વિભાગૌદેશિક વિભાગ એટલે પેાતાની માલિકી હટાવી જુદુ કરવાવડે તેના ઉદ્દેશ રાખવા, તે વિભાગૌદ્દેશિક (૧) આઘઔદ્દેશિક :-પ્રાયઃ કરી આ પ્રમાણે હોય છે, દુષ્કાળમાં ભૂખના દુઃખને અનુભવેલ હાય, એવા ગૃહસ્થ સુકાળમાં આમ વિચારે કે આપણે ઘણા કષ્ટથી આ દુષ્કાળમાં જીવ્યા છીએ, હવે કઈક અવસર મળેલ છે, એવા આપણી પાસે દરરોજ ચાચકોને સંપૂર્ણ ભાજન દાન કરવાની શક્તિ નથી તેા પણ મારે કેટલાક યાચકોને ભિક્ષા આપવી જોઇએ. આપ્યા વગર આ ભવમાં કે પરભવમાં સ્વર્ગ વગેરેમાં સુખાદિ ભાગવી. ૪ Page #285 -------------------------------------------------------------------------- ________________ २९६ પ્રવચનસારોદ્ધાર શકાતા નથી. તેથી આપ્યા પછી જ ભેગવવું જોઈએ. દાતાને પુણ્ય કર્યા વગર સ્વર્ગ ગમન વગેરે પ્રાપ્ત થતા નથી. કરેલ પુણ્ય જ ફલદાન કરવા સમર્થ હોય છે, માટે પુણ્ય ઉપાર્જન બુદ્ધિથી ગૃહસ્થ જ્યારે દરરોજ જેટલા પ્રમાણમાં ભેજન રાંધે તેટલાં પ્રમાણમાં જ ભોજન રાંધતી વખતે ભિક્ષુક કે ગૃહસ્થ કેઈપણ આવશે, તે તેને ભિક્ષા દાન માટે આટલું અને પોતાના માટે આટલું-એવા વિભાગ વગર વધારે પિઆ વગેરે રાંધે ત્યારે આદ્યદેશિક થાય છે. (૨) વિભાગીદેશિક -તે ત્રણ પ્રકારે છે. ૧. ઉદ્દિષ્ટ, ૨. કૃત, ૩. કર્મ. ૧. જે અશનાદિક પિતાના માટે જ રાંધ્યું હોય, તેમાંથી ભિક્ષાચરના દાન માટે જુદુ રાખે, તે ઉદ્દિષ્ટ ૨. જે વધેલા ભાત-શાલિ વગેરેને ભિક્ષા દાન માટે જ કરંબા વગેરે રૂપે કરે, તે કૃત. ૩. વિવાહ વગેરે પ્રસંગે વધેલા લાડવા વગેરેના ભૂકાને ભિક્ષાચરને આપવા માટે ગેળ વગેરેના પાક દ્વારા ફરી લાડવા વગેરે રૂપે કરે, તે કર્મ કહેવાય. આ ત્રણેના ફરી ચાર ચાર ભેદ છે. ઉદ્દેશ, સમુદેશ, આદેશ, સમાદેશ. ૧. તેમાં જે ઉદિષ્ટ, કૃત કે કર્મ વિભાગદેશિક ઉદ્દેશ ત્યારે કહેવાય કે જ્યારે આ પ્રમાણે સંકલ્પ કરે કે કેઈપણ ભિક્ષાચર, પાખંડીએ કે ગૃહસ્થો આવશે તે તે બધાને મારે આપવું ત્યારે ઉદ્દેશ કહેવાય. ૨. જ્યારે પાખંડીઓને આપવું આ નિશ્ચય કરે, –તે તે સમુદેશ કહેવાય. ૩. જ્યારે શ્રમણ એટલે બૌદ્ધ શાક્ય વગેરેને આપીશ—એવું વિચારે ત્યારે આદેશ કહેવાય. ૪. નિગ્રંથ જૈન સાધુને જ આપીશ એવું નિર્ધારે-તે સમાદેશ કહેવાય છે. આ વાત નવી નથી પણ ઋષિમુનિઓની છે. પિંડનિર્યુક્તિમાં કહ્યું છે કે, જે કે ઈપણ આવે તેને આપવું, તે ઉદ્દેશ, પાખંડીઓ માટે કરે, તે સમુદ્રેશ, શ્રમણને માટે કરે, તે આદેશ અને નિર્ચ માટે કરે, તે સમાદેશ થાય છે. આ પ્રમાણે વિભાગીદેશિકનાં બાર પ્રકાર થયા. આ પ્રશ્ન –આધાકર્મ અને કર્મ–દેશિકમાં પરસ્પર શું તફાવત છે? ઉત્તર :-જે આધાકર્મ છે, તે પહેલેથી જ સાધુ માટે જ બનાવ્યું હોય છે અને કર્મ દેશિક પહેલા તે પોતાના માટે રાંધ્યું હોય, પણ પછી ઘણું પાકના સંસ્કાર કરવાપૂર્વક બનાવે, તે કર્મઔદેશિક છે. ૩. પૂતિકમ-ઉદ્દગમ વગેરે દોષ રહિત પવિત્ર એવા ભેજન વગેરેને અવિશુદ્ધ કેટવાળા ભોજનન અવયવ સાથે મેળવી અપવિત્ર કરવું. પવિત્ર ભજનને જે અશુદ્ધ ભજન દ્વારા કર્મ કરવું તે પૂતિકર્મ. તેના વેગથી ભેજન વગેરે પણ પૂતિકર્મ કહેવાય. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી २६७ આના ભાવાર્થ આ રીતે છે. જેમ સુગંધી મનેાહર વગેરે ગુણેાથી વિશિષ્ટ શાલિ વગેરેના ભેાજનને સડેલા, ગંધાતા, અપવિત્ર વગેરે દ્રવ્યના એક નાના અંશ દ્વારા પણ તે વિશિષ્ટ ભાજન અપવિત્ર થાય છે. અને વિશિષ્ટ લેાકેાને ત્યાજ્ય થાય છે. તેવી રીતે નિરતિચાર ચારિત્રવાળા સાધુના નિરતિચાર ચારિત્રને સાતિચાર રૂપે અપવિત્ર કરવાના કારણે અવિશુદ્ધ કોટી દ્રવ્યના સંપર્ક માત્રથી સ્વરૂપથી શુદ્ધ આહાર પણ વાપરતાં ભાવપૂર્તિનું કારણ હોવાથી પૂતિક થાય છે. આધાક વગેરે અવયવના લેશમાત્રથી પણ ખરડાયેલ થાળી-ચમચા-વાટકી વિગેરે પૂર્તિરૂપ હાવાથી છેાડી દેવી. ૪. મિશ્રજાત–કુટુંબના વિચાર તથા સાધુના વિચાર કરી બન્ને જે રસાઈ વિગેરે રાંધી હેાય, તે મિશ્રાત. તે ત્રણ પ્રકારે છે. ભાવ મેળવી ૧. ચાવર્થિક, ૨. પાંખડીમિશ્ર, ૩. સાધુમિશ્ર. ૧. દુષ્કાળ વિગેરેના ટાઈ મે ઘણા ભિક્ષુકાને જોઈ તેની દયાની બુદ્ધિથી જે કાઈ ગૃહસ્થા કે ભિક્ષાચરે આવશે, તેને આપવા માટે તથા કુટુ ંબને ખાવા માટેની બુદ્ધિથી સામાન્યરૂપ ભિક્ષુક ચેાગ્ય અને કુટુંબ યોગ્ય ભેગુ` કરી જે રાંધે, તે યાવદર્થિકમિશ્રજાત. ર. જે ફક્ત પાખંડી માટે અને પેાતાના માટે જ રાંધે, તે પાખ'ડીમિશ્રજાત. ૩. જે ફક્ત સાધુ અને પેાતાના માટે ભેગું રાંધે, તે સાધુમિશ્રાત. શ્રમણાને પાખ‘ડીઓમાં ગણેલા હેાવાથી જુદા લીધા નથી. ૫. સ્થાપના :-સાધુ માટે કેટલાક વખત સુધી જે વસ્તુ રાખી મુકાય, તે સ્થાપના. અથવા આ વસ્તુ સાધુને આપવાની છે—એવી બુદ્ધિથી કેટલાક વખત રાખવું તે સ્થાપના. તે સ્થાપના સંબંધથી આપવા ચાગ્ય પદાર્થ પણ સ્થાપના કહેવાય છે. તે સ્થાપના ચૂલા-થાળી વગેરેમાં સ્વસ્થાન કહેવાય છે. અને શિકા છાબડી વિગેરેમાં પરસ્થાન કહેવાય છે. તથા ચિરકાલીન અને અલ્પકાલીન જે સાધુદાન નિમિત્તે અશનાદિને રાખવું, તે સ્થાપના એ ભાવ છે. ૬. પ્રાકૃતિકા :-કોઈક ઇષ્ટ વ્યક્તિને કે પૂયને બહુમાનપૂર્વક જે ઇચ્છિત વસ્તુ અપાય તે, પ્રાભત એટલે ભેટ કહેવાય છે. તે ભેટની જેમ સાધુઓને પણ આપવા લાયક ભિક્ષા વગેરે જે વસ્તુ અપાય તેજ `પ્રાભતિકા. તે એ પ્રકારે છે. ૧. માટા આરભવાળી તે ખાઇર એટલે સ્થૂલ અને ૨. અલ્પા૨'ભવાળી તે સૂક્ષ્મ. તે એને પણ ૧. ઉત્વષ્ટષ્ણુ અને અવષ્વકણુ-એમ એ પ્રકારે છે. ઉષ્કછુ એટલે પાતાને કરવા યાગ્ય પ્રવૃત્તિને જે કાળ હોય, તેને કરવાના કાળ પછી કરવી એટલે કામકાજના સમય મેાડા કરવા. અવષ્વકણુ એટલે પેાતાને કરવાની પ્રવૃત્તિ હાય, તેને તેના સમય પહેલા કરવી તે. ૧. ‘પ્ર’ એટલે પ્રક`થી એટલે સારી રીતે. ‘આ ' એટલે સાધુદાનની મર્યાદાપૂર્વક, ‘ભૂતિ’ એટલે બનાવે, ‘યા’એટલે ભિક્ષા, તે પ્રાણતા. પછી સ્વાથિંક ‘' પ્રત્યય લાગવાથી પ્રાકૃતિકા થયુ. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પ્રવચન સારોદ્ધાર બાદર ઉવષ્કણ પ્રાકૃતિકા પર દષ્ટાંત - " - જેમ કેઈક નગરમાં કોઈક શ્રાવકે પોતાના સંતાનના વિવાહ કરવાનો વિચાર કર્યો. જોષીએ સારૂં મુહૂર્ત પણ આપ્યું. પણ તે વખતે બીજી તરફ વિચરતાં ગુરુ, તે ગામમાં હતા નહિ. તેથી શ્રાવકે વિચાર્યું કે લગ્નના રસોડામાં અનેક અશન, ખાદ્ય વગેરે મનરમ ખાવા યોગ્ય ચીજો બનશે. તે ખાદ્ય ચીજો સાધુના ઉપયોગમાં આવશે નહિ. માટે શૈડા દિવસ પછી ગુરુ મહારાજ વિહાર કરતાં કરતાં અહીં આવશે તેમ સંભળાય છે. તો તે વખતે જ મારે લગ્ન રાખવા જોઈએ. જેથી સાધુઓને અશન વગેરે ઘણું ઘણું આપી શકું. જો સુપાત્રમાં અપાય તે અશન વગેરે સાર્થક છે. આ પ્રમાણે કરવાથી મહાપૂણ્યને લાભ થાય. મેટું કલ્યાણ પ્રાપ્ત થાય. આ રીતે વિચારીને નિર્ધારિત લગ્નને ગુરુને આવવાના સમયે કરે. આ પ્રમાણે વિવાહના દિવસને પાછો ઠેલીને, જે ભોજન વગેરે પકાવાય તે બાદરઉવષ્કણ પ્રાકૃતિકા કહેવાય છે. બાદરઅવqષ્કણપ્રાભૃતિક પર દષ્ટાંતઃ કોઈકે શ્રાવકે પોતાના પુત્ર વિગેરેના વિવાહનો દિવસ નક્કી કર્યો હોય, તેમાં વિવાહના દિવસ પહેલાં જ સાધુઓ વિહાર કરતાં ત્યાં આવી પહોંચે ત્યારે વિચારે કે, “આ સાધુઓને મારે વિશિષ્ટ અને ઘણું ભેજન પાન વગેરે પૂણ્ય માટે આપવું છે. તે મોટે ભાગે વિવાહ વગેરે મોટા પ્રસંગે ભજન ઘણું થાય છે. મારા પુત્ર વગેરેનો વિવાહ ક્યારે આવશે, ત્યારે સાધુઓ બીજે વિહાર કરી જશે, તે લાભ નહિ મળે. એમ વિચારી સાધુઓ રોકાયા હોય, તે વખતમાં જ બીજુ મુહૂર્ત નક્કી કરી લગ્ન કરે. અહીં લગ્ન મુહૂર્તને દિવસ જે થોડા વખત પછીને હતું, તેને અવષ્કણું કરીને એટલે નજીક કરીને જે ભેજન વગેરે પકાવાય તે બાદરઅવષ્કણપ્રાભૂતિકા છે. સૂમઉવષ્કણપ્રાભૂતિકા પર દષ્ટાંત કેઈકે બાઈ સૂતર કાંતતી હતી. તે વખતે રડતાં બાળકે ભજન માંગ્યું કે, હે! મા ! મને ખાવાનું આપ. તે વખતે નજીકના ઘરોમાં બે સાધુને ગોચરી માટે આવેલા જોયા. ત્યારે સૂતર કાંતવાના લેભથી ૨ડતા અને બૂમ મારતા છોકરાને કહ્યું કે, બેટા તું રડ નહિ, રાડ ન પાડ. આપણું ઘરે સાધુઓ ફરતા ફરતા આવશે, ત્યારે ગોચરી વહેરાવવા ઉભી થઈશ, ત્યારે તને પણ તે વખતે જ ખાવાનું આપીશ. પછી બે સાધુ આવ્યા, ત્યારે વહેરાવવા ઉભી થઈ, તે વખતે સાધુને ગોચરી વહરાવી અને બાળકને ભજન આપ્યું. અહીં બાળકે જે વખતે ભજન માંગ્યુ, તે વખતે તે પુત્રને ભેજન આપવુંઉચિત હતું, તે ભવિષ્યમાં સાધુના દાન વખતે જ કરવું તે ઉષ્પષ્કણ. આ સૂથમઉવષ્કણ પ્રાભૂતિકા છે: Page #288 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી સૂક્ષ્મ–અવશ્વષ્કણાભતિકા પર દૃષ્ટાંત – કેઈ ગૃહસ્થ બાઈ સૂતર કાંતતી હતી. તે વખતે બાળકે ભજન માંગ્યું. તે તેને કહ્યું કે, એક પૂણી કાંતી લઉં પછી તને ભેજન આપીશ. એટલામાં સાધુ આવ્યા. તેમને વહરાવવા માટે ઉભી થઈ. તે વખતે બાળકને ભોજન આપ્યું. અહીં રૂની પૂણી કાંત્યા પછી બાળકને ભેજન આપવાનું નક્કી કરેલ, તે સાધુ નિમિત્તે વહેલા ઉઠીને બાળકને ભેજન આપવું, તે સૂક્ષમઅવqષ્કણ પ્રાતિકા છે. આ પ્રાકૃતિકા, સાધુ માટે ઉઠેલ અને બાળકને ભોજન આપ્યા પછી હાથ વગેરે ધોવા દ્વારા અપકાય વગેરેની વિરાધનાનું કારણ હોવાથી અકથ્ય છે. ૭. પ્રાદુ કરણુ–સાધુને આપવા માટે યોગ્ય વસ્તુને દવે, અગ્નિ કે મણિ વગેરે મૂકીને કે ભીંત વગેરે દૂર કરીને કે બહાર કાઢીને કે રાખીને પ્રગટ કરવી તે પ્રાદુષ્કરણ. તે પ્રાદુષ્કરણ સંબંધથી તે દેવા ગ્ય ચીજ પણ પ્રાદુષ્કરણ કહેવાય. જેને પ્રગટ કરાય તે પ્રાદુષ્કરણ. તે બે પ્રકારે છે. પ્રકાશ કરવા વડે અને પ્રગટ કરવા વડે. કેઈક સાધુ પ્રત્યેની ભક્તિવાળે શ્રાવક, હમેંશા સુપાત્ર દાનથી પવિત્ર કરેલ પોતાના હાથવાળે, તે કંઈક અલ્પ વિવેકના કારણે પોતાના અંધારીયા ઘરમાં રહેલ–સાધુને આપવા ગ્ય-પદાર્થ દેખાતા ન હોવાથી સાધુને ખપે નહીં–એમ વિચારી, તે પદાર્થને પ્રકાશમાં લાવવા માટે તેજસ્વી મણિ ત્યાં મૂકે અથવા દવ કે અગ્નિ પટાવે, અથવા ઝરૂખા કરે, નાનું બારણું મોટું કરે, ભીંતમાં બારી વગેરે મૂકાવે. આ પ્રમાણે દેવા ગ્ય વસ્તુ જે જગ્યાએ રહી હોય તેને પ્રકાશિત કરવી તે પ્રકાશકરણ. ઘરમાં જે ચૂલા વગેરે ઉપર પોતાના ઘર માટે રાંધેલા ભાત વગેરેને અંધારામાંથી લઈને બહારના ચૂલાના ભાગે કે ચૂલા સિવાયના બીજા કેઈ પણ ઉજાસવાળા સ્થાને સાધુને વહોરાવવા માટે રાખવું, તે પ્રકટકરણ. આ બંને પ્રકારના પ્રાદુક્કરણ છજીવનિકાયની વિરાધના વગેરે દોષનું કારણ હોવાથી સાધુએ છેડી દેવા ૮. કીતષા -સાધુ માટે મૂલ્ય વગેરે દ્વારા જે ખરીદયું હોય તે કીત. તે કીત ચાર પ્રકારે છે. ૧. આત્મદ્રવ્યકત. ૨. આત્મભાવકીત, ૩. પારદ્રવ્યકત, ૪. પરભાવકીત. આત્મદ્રવ્યકત –પોતાના જ દ્રવ્ય એટલે ઉજજયંત વગેરે તીર્થોની શેષ વગેરે, રૂપ પરાવર્તન વગેરે કરનારી ગુટકા, સૌભાગ્ય વગેરે કરનારી રાખડી વગેરે આપવા દ્વારા બીજાને આકર્ષી ભજન વગેરે લે, તે આત્મદ્રવ્યક્રત છે. આમાં ઉજજયંત વગેરે તીર્થોની શેષ વગેરે આપ્યા પછી નસીબ યોગે તે ગૃહસ્થને અચાનક તાવ વગેરે આવવાથી બિમાર પડે, તે વિચારે કે બોલે કે “આ સાધુએ નિરગી એવા મને માંદે પાડ્યો આથી શાસનઅપભ્રાજના થાય. આ વાત રાજા વગેરે જાણે તે પકડે કે મારે વગેરે કરે. હવે જે Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પ્રવચનસારોદ્ધાર પહેલા રેગી હોય અને શેષ વગેરે આપવા દ્વારા નિરેગી થાય, તે આ સાધુઓ ચાટુકારી છે-એ પ્રમાણે સાધુને લેકમાં ઉડૂડાહ થાય તથા નિર્માલ્ય વગેરે આપવાથી સારા શરીરવાળો થઈ ઘરના વેપાર વગેરે કાર્યો દ્વારા છ જવનિકાયને વિરાધક થવાથી કર્મ બંધન વિગેરે દે થાય. ૨. આત્મભાવકીતઃ–પોતે જાતે ભેજન વગેરે માટે ધર્મકથક, વાદી, તપસ્વી, આતાપના કરનાર તથા કવિ વગેરે ધર્મકથાદિ કરવા દ્વારા લોકોને આકર્ષી તેમની પાસે જે અશનાદિ ગ્રહણ કરે, તે આત્મભાવીત છે. અહીં પોતાના નિર્મલ અનુષ્ઠાન નિષ્ફળ કરવા વગેરે દેશે થાય છે. ૩. પારદ્રવ્યકત પર એટલે ગૃહસ્થ સાધુ નિમિત્તે સચિત્ત, અચિત્ત તથા મિશ્ર દ્રવ્યથી અશનાદિને ખરીદી, સાધુને વહરાવે તે પરદ્રવ્યક્રત. આમાં છ જવનિકાયની વિરાધના વગેરે દેશે સમજાય એવા છે. ૪. પરભાવકીતઃ-પર એટલે મંખ વગેરે, સાધુપરની ભક્તિનાં વશથી પિતાની કળા, વિજ્ઞાન વગેરે બતાવીને કે ધર્મકથા કરીને બીજાને આવઈને જે ગ્રહણ કર્યું હોય, તે પરભાવકત. મંખ એટલે કેદારક કે જે પટ બતાવીને લોકેનું આકર્ષણ કરે. ઉપરાંત નીચે પ્રમાણુના પરભાવકીતમાં ત્રણ દોષે થાય છે. ૧. કીતષ ૨. બીજાના ઘરેથી લાવેલા હોવાથી અભ્યાહત. ૩. લાવી લાવીને સાધુ માટે એક જગ્યાએ ભેગું કરી રાખે માટે સ્થાપના દોષ. ૯. પ્રામિયા–“તને ફરી ઘણું આપીશ” એમ કહી સાધુ માટે જે ઉછીનું લેવું, તે અપમિત્ય કે પ્રામિત્ય કહેવાય. અહીં જે ઉછીનું લેવાય, તે ઉપચારઅપમિત્ય કહેવાય, તે બે પ્રકારે છે. લૌકિક અને લકત્તર. ૧. લૌકિકમાં ગૃહસ્થ બીજા પાસે ઉછીનું લઈને ઘી વગેરે સાધુને આપે. એમાં દાસપણુ, બેડી, બંધન વગેરેના દોષ છે. ૨. લોકેત્તર વસ્ત્રાદિ વિષયક સાધુઓને પરસ્પર જાણવું. તે બે પ્રકારે છે. A. કેઈનું વસ્ત્ર વગેરે કઈ લઈ કહે કે, થોડા દિવસ વાપરી પાછું તમને આપીશ.. - B. કેઈક વા વગેરે લઈ એને કહે કે આટલા દિવસ પછી તને આવું જ બીજુ વસ્ત્ર આપીશ. તેમાં પહેલા પ્રકારમાં શરીરાદિના મેલથી મેલું થાય કે ફાટી જાય કે ચાર વગેરે. ચારી જાય કે બેવાઈ જાય કે પડી જાય, તો તે વા બાબતેઝ ઘડા વગેરે થાય. આ દેશે થાય અને બીજા પ્રકારમાં માંગનારને દુષ્કર રુચિના કારણે સારું એવું વિશિષ્ટતર બીજુ વઆદિ આપવા છતાં ઘણું મહેનતે તેને પ્રસન્ન કરી શકાય. તેથી ગમા-અણગમાના. કારણે ઝઘડા વગેરે દેશે સંભવે છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૨૭૧ ૧૦. પરિવર્તિતઃ–સાધુના નિમિત્તે જે પરાવર્તન એટલે અદલાબદલી કરવી તે. તેના લૌકિક અને લેાકેાત્તર-એમ બે પ્રકાર છે. તે બંને પ્રકારના પણ બે-બે પ્રકાર છે. ૧. તદ્રવ્યવિષયક, ૨. અન્યદ્રવ્યવિષયક. તેમાં તદ્રવ્ય વિષયક આ રીતે છે. જેમ કુથિત એટલે બગડેલુ ઘી આપીને સાધુ માટે સુગંધી થી લે વગેરે. અન્યવિષયકમાં કાદરા, ક્રૂર વગેરે આપીને શાલ, ભાત વગેરે લે. આ લૌકિક છે. લેાકેાત્તરમાં સાધુનેસાધુની સાથે વસ્રાદિ પરાવર્તનનુ' સ્વરૂપ પણ બે પ્રકારે જાણી લેવું. આમાં જે દોષા છે તે આગળ પ્રમાણે જાણવા. ૧૧. અભ્યાÊતઃ-ગૃહસ્થે સાધુના નિમિત્તે ખીજા સ્થાનેથી લાવેલ આહાર વગેરે તે અભ્યાહત. તે એ પ્રકારે છે. આચીણુ અને અનાચીણુ. (૧) અનાચી પ્રચ્છન્ત, (૨) અનાચી પ્રકટ-એમ એ પ્રકારે છે. ૧. જેમાં સાધુને અભ્યાહતરૂપે બિલકુલ ખખર ન હોય તે પ્રચ્છન્ન. ૨. જેમાં સાધુને ખબર હાય, તે પ્રગટ. તે બન્ને પણ સ્વગામવિષયક અને પરગામવિષયક એમ બે પ્રકારે છે. જે ગામમાં સાધુ રહ્યા હાય, તે સ્વગામ અને બાકીના પરગામ, પ્રચ્છન્નવગામવિષયકઅભ્યાદ્ભુત ઉપર દૃષ્ટાંત : ફાઇક ભક્તિવાળી શ્રાવિકા સાધુને લાભ લેવા માટે સાધુને અભ્યાહ્તદોષની શંકા ન આવે એટલા માટે લહાણીના બહાને લાડુ વગેરે લઇ, સાધુ આગળ એમ કહે કે, હે ભગવંત! હું મારા ભાઇના ઘરે જમણમાં ગઈ હતી, ત્યાંથી મને આ બધું આપ્યું છે. અથવા હું મારા સગાને ત્યાં આ લહાણી મારા ઘરેથી આપવા ગઈ હતી, પણ કાઇક રીસના કારણે તે એમને ન લીધી, તે લઈ પાછી જતી હતી. વચ્ચે ઉપાશ્રય આવ્યે એટલે વંદન કરવા આવી છું. જો આપને ખપે એવુ' હાય, તો લાભ આપેા. તે વખતે જે આપે તે પ્રચ્છન્ન સ્વગામવિષયક અભ્યાહત છે. પ્રચ્છન્નપરગામવિષયકઅભ્યાદ્ભુત ઉપર દૃષ્ટાંતઃ કાઇક ગામમાં ઘણા શ્રાવકે હાય અને તે બધા પરસ્પર કુટુંબી હાય, હવે કોઇક વખતે તેમને ત્યાં વિવાહ થયા. તે વિવાહ પૂરા થયા ત્યારે ઘણા લાડવા વગેરે વધ્યા. ત્યારે એમને વિચાયુ` કે જો આ સાધુને વહેારાવીએ તે આપણને માટું પુણ્ય થાય. કેટલાક સાધુએ નજીકમાં છે, કેટલાક દૂર છે. વચ્ચે નદી છે માટે અકાયની વિરાધનાના ભયથી આવશે નહીં અને આવેલા સાધુ પણ ઘણા લાડુ વગેરે જોઇને શુદ્ધ છે—એમ કહેવા છતાં પણ આધાકર્મની શંકાથી લેશે નહીં. તેથી જે ગામમાં સાધુએ છે, ત્યાં છુપી રીતે લઈ જઈએ, એમ વિચારી ત્યાં લઈ ગયા. પછી ઘણાએ વિચાર્યું કે જો સાધુને બોલાવીને આપીશું, તે તે અશુદ્ધની શંકા કરીને લેશે નહીં. માટે બ્રાહ્મણુ વગેરેને પણ થાડુ' થાડુ' Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ પ્રવચનસારોદ્ધાર આપે. આ પ્રમાણે અપાતું સાધુઓ જેશે નહીં તે પણ તેમને અશુદ્ધની શંકા રહેશે માટે જ્યાં આગળથી સાધુ, ઠલે વગેરે જતા આવતા નીકળેલા હોય અને જુઓ ત્યાં આગળ બ્રાહ્મણ વગેરેને આપીએ, આમ વિચારી કોઈક નક્કી જગ્યાએ બ્રાહ્મણ વગેરેને ડું શેડું આપવા માંડે. તે વખતે ઠલે વગેરે કામ માટે નીકળેલા કેટલાક સાધુઓને જોયા અને તેમને આમંત્રણ આપ્યું કે, હે સાધુઓ! આ અમારા વધેલા લાડુ ઘણું છે. જે તમને કંઈક ખપ હોય, તે લાભ આપે. સાધુઓ પણ શુદ્ધ જાણીને લે. આ પ્રચ્છન્ન પરગામવિષયકઅભ્યાહત છે. આ જે પરપરાએ ખબર પડે તે પરઠવવું. પ્રગટસ્વગામવિષયકઅભ્યાહૂત ઉપર દૃષ્ટાંતઃ કેઈક સાધુ ભિક્ષા માટે ફરતા ફરતા કાઈ ઘરે ગયા. ત્યાં માનનીય સગાવહાલા વગેરેને જમણ વગેરે ચાલતું હોવાથી તે વખતે સાધુને વહોરાવી ન શક્યા હોય, વગેરે કારણોથી કેઈક શ્રાવિકા પોતાના ઘરેથી સાધુના ઉપાશ્રયે લાડુ વગેરે લાવી જે વહોરાવે, તે પ્રગટસ્વગામવિષયકઅભ્યાહત છે. એ પ્રમાણે પરગામવિષયક પ્રગટઅનાચીણ અભ્યાહુત પણ જાણવું. આશીર્ણ અભ્યાહતઃ આચ અભ્યાહત ક્ષેત્રવિષયક અને ગૃહવિષયક–એમ બે પ્રકારે છે. ક્ષેત્રવિષયક=ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય-એમ ત્રણ પ્રકારે છે. કેઈક મોટા ઘરમાં ઘણું જમનારાઓની પંગત બેઠી હોય અને પંગતના એક છેડે સાધુઓ હોય અને બીજે છેડે અશનાદિ દેય ચી પડી હોય, ત્યાં સાધુ સંઘાટક સંઘટ્ટા વગેરેના ભયથી જઈ ન શકે, તે સે હાથ પ્રમાણના ક્ષેત્રમાંથી જે લાવ્યા હોય, તે ઉત્કૃષ્ટ આચીર્ણ ક્ષેત્રાભ્યાહત છે. સો હાથ ઉપરથી લાવેલ હોય તે તેને નિષેધ છે. મધ્યમક્ષેત્રાભ્યાહત-એક હાથના પરાવર્તનથી લઈ સે હાથમાં કંઈક ન્યૂન ક્ષેત્રમાંથી લાવે. એક હાથનું પરાવર્તનવાળું જઘન્ય ક્ષેત્રાભ્યાહુત છે, કર પરાવર્તન એટલે કંઈક હાથ હલાવી શકાય તેટલું ક્ષેત્ર. જેમ કેઈક આપનાર વ્યક્તિ ઉભી રહીને અથવા બેસીને પોતે જાતે હાથમાં રાખેલ લાડું, માંડા વગેરેને આપવા માટે હાથ લંબાવીને રહી હોય, આ પ્રકારે રહેલી તે સાધુના સંઘાટક તે જે તેમને લાડ દેખાડીને આમંત્રણ આપે ત્યારે તે સંઘાટક તેના હાથ નીચે પાત્રુ રાખે ત્યારે તે બાઈ પિતાના હાથને હલાવ્યા વગર કંઈક મુઠ્ઠી ઢીલી કરે એટલે માંડ વગેરે પાત્રામાં પડે આ ક્ષેત્રવિષયક આચી. ગૃહવિષયકઆશીર્ણ અભ્યાહત–આ પ્રમાણે થાય છે. એક લાઈનમાં ત્રણ ઘર રહેલા હોય, તેમાં જ્યારે સાધુ સંઘાટક ભિક્ષા લે, ત્યારે એક સાધુ ધર્મલાભ આપેલ ઘરે ભિક્ષા લે, તે ઘરમાં ભિક્ષા લેતા ઉપયોગ રાખે. પાછળ રહેલ બીજે સાધુ ધર્મલાભ આપેલ સિવાયના બે ઘરમાંથી લવાતી ભિક્ષામાં દાતાના હાથ વગેરેમાં ઉપયોગ રાખે. ત્રણ ઘરમાંથી, લેવાયેલ અશનાદિકઆચણે છે. ચાટ (સાધન વિશેષ) વગેરેમાંથી હોય તે અનાચી.. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૨૭૩ ૧૨. ઉભિન્ન:-ઉદ્દભેદ કરો એટલે ખેલવું તે. સાધુ વગેરેને ઘી વગેરેનું દાન કરવા માટે, ગાયના છાણ વગેરેથી ઢાંકેલ ઘડા વગેરેના મોઢાને ખેલવું, તે ઉભિન્ન કહેવાય. તે પિહિભિન–અને કપાટભિન્ન-એમ બે પ્રકારે છે. (૧) પિહિભિન્ન –જે છાણ, અગ્નિથી તપાવેલ લાખ, સચિત્ત પૃથ્વીકાય વગેરે ચેટે એવી ચીકણી ચીજો દ્વારા, દરરોજ ન વાપરવા ગ્ય ખાંડ, ઘી, ગોળ, વગેરેથી ભરેલા ઘડા, મશક, કુતુપ, કુશલ વગેરેના મેઢાને ઢાંકેલ હોય, તેને સાધુના દાન માટે ખેલીને ખાંડ વગેરે સાધુને આપે, તે પિહિભિન કહેવાય છે. (૨) કપટભિન્ન –જે ખાંડ, ઘી, ગોળ વગેરેને ઓરડા વગેરે તેમજ મજબૂત અને નિશ્ચલ એવા કબાટના, રોજ નહીં ખોલાતા બારણાને સાધુને દાન આપવા માટે ખેલીને, ગોળ, ખાંડ વગેરે સાધુને આપવા, તે કપાટભિન. - અહીં આગળ છજીવનિકાયની વિરાધના વગેરે દે છે. તે આ પ્રમાણે -કુતુપ વગેરેના મેઢાથી સાધુને ઘી વગેરે આપી બીજાની રક્ષા માટે ફરીવાર કુતુપ વગેરેના મેઢાને સચિત્ત પૃથ્વીકાયને પાણીથી ભિજાવી ઉપર લેપ કરે તેથી પૃથ્વીકાય અને અપકાયની વિરાધના થાય. પૃથ્વીકાયમાં મગ વગેરે અને કીડી વગેરે હેવાની સંભાવના હેવાથી ત્રસકાયની પણ વિરાધના થાય. કેઈક નિશાની માટે લાખ તપાવીને કુતુપ વગેરેના મેઢ લાખની મુદ્રા મારે, તે તેઉકાયની વિરાધના, જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ પણ હોય છે માટે વાયુકાયની પણ વિરાધના, તથા કુતુપ વગેરે પર લેપ કરવા માટે માટી વગેરેને શોધતા દાતાને કઈક વખત વીંછી વગેરે કરડે અને પીડાય તે લકે બેલે કે “અહે ! આ સાધુઓ મહાપ્રભાવિક છે. જેમને દાન કરવા માત્રથી તરત જ આ ફળ મલ્યું એમ લેકમાં મશ્કરી થાય. જે પહેલેથી કુતુપ વગેરેનું મેટું સાધુ માટે ખુલ્લું કરી રાખે, તે છોકરા વગેરેને ઘી વગેરે આપવાથી તેમજ ખરીદવા વેચવા દ્વારા પાપ પ્રવૃત્તિ થાય. તે કુતુપ વગેરેના મેઢાને ઢાંકવાનું ભૂલી જાય તે અંદર ઉદર વગેરે જેવા પડે તે મરી જાય. કપાટભિન્નમાં પણ આ જ દે જેમકે કબાટની આગળ કેઈપણ કારણથી પૃથ્વીકાય કે પાણી ભરેલ કરવક એટલે (લેટે) અથવા બીજેરૂ વગેરે મૂકયા હોય, તે તે બારણાને ઉઘાડવાથી તેની વિરાધના થાય. પાણી ભરેલ કરવક (લેટે) વગેરે ઢળી જતા કે ફૂટી જતા પાણી પસરત નજીકના ચૂલા વગેરેમાં પણ જાય. ત્યાં અગ્નિ હોય તે તેની વિરાધના થાય. જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય એટલે વાયુકાયની વિરાધના. ઉંદર વગેરેના દરમાં પેસે તે કીડી-ગરેળી વગેરે જીવની વિરાધનાથી ત્રસકાયની વિરાધના. તથા દાન કરવું, લે, વેચાણ કરવું વગેરે દ્વારા અધિકણની પ્રવૃત્તિ થાય, માટે બંને પ્રકારનું ઉભિન્ન ગ્રહણ ન કરવું. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ પ્રવચનસારોદ્ધાર જે કુતુપ વગેરેના મુખબંધ દરરોજ બંધાતા અને છોડાતા હોય અને તે લાખની મુદ્રા વગર ફક્ત કપડાની ગાંઠ બાંધતા હોય અને સચિત્ત પૃથ્વીકાય વગેરેને લેપ કરતા ન હોય, તે સાધુ માટે ખેલીને પણ જે આપે તે સાધુ ગ્રહણ કરે. પાટભિન્નમાં પણ જે બારણું રોજ ખેલાતું હોય અને એને આગળ જમીન સાથે ઘસાય તે ન હોય, તેવા કબાટ કે એરડા વગેરેમાં રહેલ અશન વગેરે ખપે છે. ૧૩. માલાપહત-માળ એટલે શિકા વગેરે. તેના ઉપરથી સાધુ માટે જે ભોજન વગેરે લવાય તે માલાપહત છે. તે ચાર પ્રકારે છે. ૧. ઉદર્વમાલાપહત, ૨. અમાલાપહુત, ૩. ઉભયમાલાપહત, ૪. તિર્યગમાલાપહત. (૧) ઉર્વમાલાપહૃત -જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે છે. A. ઊંચે ટીંગાડેલ શિકા વગેરે પરથી ન લઈ શકવાથી પગની પાની ઉચી કરી પગના અંગુઠા પર ઉભા રહી આંખથી જે ન દેખાતા હોય તેવા અશન વગેરેને જમીન પર રહીને લેવું. પાની થેડી ઊંચી કરી, ગ્રહણ થતું હોવાથી જઘન્યઉર્વ માલાપહત છે. | B. નીસરણી વગેરે પર ચઢી, મકાન પર જઈ દાતાર બેન જે આપે તે લેવું તે. નિસરણી વગેરે પર ચડવું વગેરે મટી ક્રિયા પૂર્વક નીચે લાવી ગ્રહણ થતું હોવાથી ઉત્કૃષ્ટ માલાપહત છે. C. આ બેની વચ્ચેનું મધ્યમમાલાપહત છે. (૨) અધેમાલાપહત-સાધુ માટે ભયરા વગેરેમાં જઈ, ત્યાં રહેલ ભેજન વગેરેને લાવી જે આપે તે અધોમાલાપાહુત. (૩) ઉભયમાલાપહત –ઊટડી એટલે કુંભી, કળશ, પેટી, કેઠી, વગેરેમાં રહેલ અશનાદિને આપનાર જે કંઈક કષ્ટપૂર્વક આપતી હોય, તે તે ઉભય એટલે ઉર્ધમાલા પહુત છે. આમાં ઊંચે અને નીચેની ક્રિયારૂપ કુંભી, કળશ, પેટી, કેઠી વગેરેમાંથી પગ ઊંચા કરી કમ્મરમાંથી વાંકાવળીને કાઢવાનું હોવાથી ઉભયમાલાપહત છે. તે આ પ્રમાણે કે મોટી અને ઊંચી કેઠી વગેરેમાં રહેલ દેય પદાર્થને લેવા માટે દાતારને પોતાની પાની ઊંચી કરી એટલે ઉદ્ઘશ્રિતમાલાપહત અને નીચે તરફ હાથ અને મેટું કરવાથી એટલે વાંકા વળવાના કારણે અધોમાલાપહત એમ બંને પ્રકાર મલવાથી ઉભયમાલાપહત થાય છે. (૪) તિર્યગમાલાપહત -જ્યારે ભીંત વગેરેમાં ખભા જેટલી ઊંચી જગ્યામાં રહેલ, ગોખલા વગેરેમાં રહેલ તથા મોટા ગવાક્ષ વગેરેમાં રહેલ, પદાર્થને તીરછેં હાથ લાંબે કરી જે પ્રાયઃ આંખવડે અદશ્ય હોય, તે અશનાદિ દેય વસ્તુને દાતા આપે, ત્યારે તિર્થગમાલાપહત છે. પ્રશ્નઃ-માળ શબ્દ વડે ઊંચે પ્રદેશ જ કહેવાય છે. તે પછી ભેાંયરા વગેરે નીચી ભૂમિમાં રહેલ જગ્યાને માળ શબ્દ શી રીતે કહેવાય? Page #294 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૨૭૫ ઉત્તર :-અહીં લાક રૂઢિથી ઉચ્ચપ્રદેશ વાચક માળ શબ્દ ન લેવા. પરંતુ સૈદ્ધાંતિક ભાષામાં માળ શબ્દથી ભૂમિગૃહ .વગેરે પણ લેવાય છે. માલાપહતમાં બીજા પણ નીચે મુજબ દોષા લાગે છે. માંચડા, માંચી, ઉખા વગેરે પર ચડી પગની પાની ઊંચી કરી લટકતા સિકા વગેરેમાંથી લાડુ વગેરે લેતા કોઇક રીતે માંચા વગેરે ખસી જતા દાતાર ખાઈ પડી જાય તો નીચે રહેલ કીડી વગેરે અને પૃથ્વીકાય વગેરેની વિરાધના થાય અને ખાઈના હાથ વગેરે ભાંગે. જો વિષમ રીતે પડ્યા હાય અને કોઈક અસ્થાન (મ) ભાગમાં વાગે તે જીવ પણ જાય. શાસનની અપભ્રાજના થાય કે ‘સાધુ માટે ભિક્ષા લેતા મરી ગઇટ માટે આ સાધુએ કલ્યાણકારી નથી. દાત્રીનું આ પ્રમાણે અનથ થાય છે. એ પણ જાણતા નથી. લાકમાં મૂખ પણાને પ્રવાદ થાય' વગેરે અપભ્રાજના થાય માટે સાધુએ માલપત ન લેવું. જે દાદર વગેરેના પગથીયા વગેરેથી સુખે ઉતરચડ થતી હાય તેના પર ચડી આપે તેા માલપદ્ભુત ન થાય. સાધુ પણ એષણા શુદ્ધિ નિમિત્તે દાદર વડે મકાન ઉપર ચડે. અપવાદમાર્ગે સાધુ જમીન પર રહ્યા હાય અને ઉપરથી લાવી આપે, તે પણ ગ્રહણ કરે, ૧૪. આચ્છેદ્ય :-સાધુના દાન માટે નાકર કે પુત્ર વગેરેની ઈચ્છા વગર તેની પાસેથી ઝુંટવી લેવું, તે આછેદ્ય. તે ત્રણ પ્રકારે, સ્વામિવિષયક, પ્રભુવિષયક અને ચારવિષયક, ગામ વગેરેના નાયક તે સ્વામિ. પેાતાના ઘરના જ નાયક તે પ્રભુ સ્તન એટલે ચાર. ૧. ગામ વગેરેના મુખી, સાધુઓને જોઈ ભદ્રિકપણાથી કજીયા કરીને કે કજીયેા કર્યા વગર બળાત્કારે સાધુ નિમિત્તે કુટુંબીએ પાસેથી અશનાદિ ચૂંટવીને સાધુને જે આપે, તે સ્વામિવિષયક આચ્છેદ્ય. ૨. ગાળદીક(ગાવાળ), નાકર, પુત્ર, પુત્રી,વહુ, સ્ત્રી વગેરેનું દૂધ વગેરે અશનાદિ, એમની પાસેથી એમની ઇચ્છા વગર ગૃહનાયક, ઝુંટવીને સાધુને આપે તે તે પ્રભુવિષયક આચ્છેદ્ય. ૩. કેટલાક ચારા સાધુ તરફ્ ભક્તિવાળા હોય છે. તેથી તેએ રસ્તે આવતા કાઈક વખત સાથે સાથે આવેલા અને ભાજન માટે સાના માણસામાં ગાચરી ફરવા છતાં પણ પૂરી ભિક્ષા ન મળેલ, એવા સાધુઓને જોઇ, તેમના માટે પેાતાના કે સાના માણુસા પાસેથી બળાત્કારે ઝૂંટવી ભાથુ વગેરે આપે, તે સ્ટેનવિષયક આચ્છેદ્ય. આ ત્રણે પ્રકારનુ` આચ્છેદ્ય સાધુઓને ખપે નહીં. કારણ કે અપ્રીતિ, કલહ, આપઘાત, અંતરાય દ્વેષ વગેરે અનેક દોષોને સંભવ છે. ફક્ત સ્તેનાછેદ્યમાં આટલી વિશેષતા છે કે જેમનું ભાજન વગેરે ઝૂંટવીને ચારા સાધુને આપતા હાય, ચારા દ્વારા આપતી વખતે તે જ સાથિંકા જે આ પ્રમાણે આલે કે ચારા અમારું જરૂર લેવાના છે. તો પછી ચારો જો તમને અપાવે તો અમને મેાટા સતાષ છે' આ પ્રમાણે સાના માણસાની રજા Page #295 -------------------------------------------------------------------------- ________________ २७६ પ્રવચનસારોદ્ધાર મળવાથી, સાધુ ગોચરી લઈ શકે. ચોરની બીકથી જે લીધું હોય તો એના ગયા પછી ફરી લીધેલું તે પાછું તેમને આપી દે અને કહે કે ચેરના ભયથી અમે લીધું હતું, હવે તે જતા રહ્યા છે. તેથી આ તમારૂં દ્રવ્ય તમે લઈ લો” આ પ્રમાણે કહ્યા પછી જ તેઓ રજા આપે કે “અમે પણ તમને આપ્યું છે તે ખપે એવું હોવાથી, વાપરી શકે ૧૫. અનિસૃષ્ટ -બધા માલિકે જે વસ્તુને સાધુના દાન માટે રજા ન આપી હોય, તે અનિસુખ. ૧. તે સાધારણઅનિરુષ્ટ, ૨. ચેલ્લકઅનિરુણ, ૩. જઠ્ઠઅનિરુણ એમ ત્રણ પ્રકારે છે. ૧. ઘણા જણ વચ્ચેની જે વસ્તુ હોય તે સાધારણ. ૨. શેઠે ખેતરમાં રહેલા નોકરને આપેલ કે સેનાપતિ (રાજા)એ સૈનિકને આપેલ, જે દેશી ભાષામાં ભક્ત (ભાથુ) કહેવાય છે, તે ચેલ્લક. ૩. જઠું એટલે હાથી તેને માટેનું જે ભોજન, તેઓની રજા વગર સાધુઓને લેવું ખપે નહીં ૧. સાધારણ અનિસૃષ્ટ: યંત્ર, દુકાન, ઘર વગેરેમાં રહેલ તલકુટ્ટી તેલ, વસ્ત્ર, લાડુ, દહીં વગેરે આપવા ગ્ય વસ્તુ અનેક પ્રકારની હોય છે. ઘણી વગેરે યંત્રમાં તલકુટ્ટી અને તેલ, દુકાનમાં વસ્ત્ર વગેરે, ઘરમાં અશનાદિ જે સર્વજન સાધારણ હોય, તેને સર્વ સ્વામિ રજા ન આપે અને કેઈક એક જણ સાધુને આપે, તે તે સાધારણ અનિસૃષ્ટ. ૨. ચેલ્લક છિન અને અછિન્ન એમ બે પ્રકારે છે. તેમાં કઈક-કુટુંબી ખેતરમાં હળ ખેડનારાઓને કેઈન દ્વારા ભેજન મેકલે. તે જે દરેક હળ ખેડનારને જુદા જુદા વાસણમાં અલગ કરીને મેકલાવ્યું હોય તે છિન્ન ચોલ્લક કહેવાય અને બધા હળ ખેડનારના માટે એક જ વાસણમાં ભેગુ કરીને મોકલે તે અછિન્ન. તેમાં જે ચોલ્લક જેના નિમિત્તને જે ભાગ હોય તે–તે ચેલક દ્વારા મૂળ સ્વામિના જેતા કે ન જોતા આપે તે સાધુને ખપે. કેમકે ભાગ પડવાથી પોતાની માલિકી કરી આપ્યું છે માટે ખપે. અછિન્ન પણ કૌટુંબિક વડે જે હળ ખેડનારાઓને મોકલાવેલ ભાગ, તે બધાયે હળ ખેડનારા વડે દાન માટે રજા અપાયી હોય, મૂળ માલિક જેતે હોય કે ન જોતું હોય, તે પણ ખપે. તે બધાએ રજા ન આપી હોય અને મૂળ માલિકની રજા હોય, તે ન ખપે. કેમકે દ્વેષ અંતરાય, પરસ્પર કલેશ થવાના કારણે વૈષ લાગે છે. ૩. જçઅનિવૃષ્ટ એટલે હાથી અને રાજાએ રજા ન આપી હોવાથી મહાવત દ્વારા અપાયેલ ભોજન ન ખપે. કેમકે હાથીનું ભજન રાજાની માલિકીનું છે. તેથી રાજાની રજા–વગર લેવાથી પકડવા, બાંધવા, વેષ પડાવી લેવો વગેરે દે થાય. અથવા મારી રજા આજ્ઞા વગર આ સાધુને ભિક્ષા આપે છે – એમ વિચારી ગુસ્સે થઈ રાજા મહાવતને નેકરીમાંથી છૂટે કરે. આથી તેની આજીવિકા સાધુના નિમિત્તે નાશ પામી એટલે સાધુને Page #296 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૨૭૭, અંતરાયદોષ થાય અને સાધુને રાજાની રજા વગર લેવાથી અદત્તાદાનનો દોષ લાગે. અને હાથીના દેખતા તો મહાવતના ભાગનું પણ ન લેવું. કેમકે હાથી સચેતન (બુદ્ધિશાળી) છે. તેથી મારા ખાવામાંથી આ સાધુ ભિક્ષા લે છે એ પ્રમાણે વિચારી ક્યારેક ગુસ્સે થયેલ તે રસ્તે ફરતા ઉપાશ્રયમાં સાધુને જોઈ તેમના ઉપાશ્રયને તેડી નાંખે કે સાધુને પણું ગમે તે રીતે મારી નાંખે. ૧૬. અધ્યવપૂરક - અધિ એટલે વધારે. અવપૂરણ એટલે ભરવું, ઉમેરવું. પિતાના લાભ માટે આપેલ ઉપાશ્રય વગેરેમાંથી સાધુને આવેલા જાણી, તેમના લાયક ભોજન બનાવવા માટે અધિક ઉમેરવું તે અધ્યવપૂરક. તે અધ્યવપૂરકથી યુક્ત જે ભજન પણ અધ્યવપૂરક કહેવાય. ૧. તે સ્વગૃહ્યાવર્થિકમિશ્ર, ૨. સ્વગૃહસાધુમિશ્ર, ૩. સ્વગૃહપાખંડમિશ્ર-એમ ત્રણ પ્રકારે છે. ' સ્વગૃહશ્રમણમિશ્ર તે સ્વગૃહપાખંડમિશ્રમ અંતર્ગત છે માટે જુદું કહ્યું નથી. યાવર્થિક વગેરેના આવવા પહેલા ચૂલા સળગાવો, તપેલીમાં પાણી ગરમ કરવું વગેરે આરંભ પોતાના માટે કર્યો હોય અને પછી યથા સંભવ યાવર્થિક વગેરે ત્રણમાંથી કોઈપણ આવે, ત્યારે તેના માટે વધારે ભાત વગેરે ઉમેરે તે આ અધ્યવપૂરક કહેવાય. પ્રશ્ન – અધ્યવપૂરક અને મિશ્રજાતમાં શું ભેદ છે? ઉત્તર:- મિશ્રજાતદોષ પહેલેથી યાવદર્થિક વગેરે સાધુના માટે તેમજ પોતાના માટે બનાવાય છે. અને અધ્યવપૂરકમાં પ્રથમ તો પોતાના માટે બનાવાતું હોય છે, પછી યાવર્થિક સાધુ કે પાખંડી આવ્યા છે –એમ જાણી, તેમના માટે પાછળથી વધારે પાણી ચોળા વગેરે ઉમેરાય છે. અહીં સ્વગૃહયાવદર્શિકમિશ્ર અધ્યવપૂરક શુદ્ધ આહારમાં, જેટલા કણીયા કાપેટિક વગેરે માટે પાછળથી નાંખ્યા હોય, તેટલા કણીયા વાસણમાંથી દૂર કર્યા પછી કે કાપેટિક વગેરેને આપ્યા પછી, જે બચેલું ભોજન હોય, તે સાધુને ખપે. આથી જ આ વિશોધિ કેટિ કહેવાય છે. સ્વગૃહપાખંડમિશ્ર કે સ્વગૃહસાધુમિશ્રમાં શુદ્ધાહારમાં પડેલ જેટલું અધ્યવપૂરક નાંખેલ હતું તે વાસણમાંથી જુદું કર્યા પછી કે પાખંડી વગેરેને આપ્યા પછી જે બચે તે સાધુને ન ખપે. કારણ કે તે સમસ્ત આહાર પૂતિષવાળ થઈ ગયો છે. પ૬૪–૫૬૫. ઉત્પાદના દોષ धाई १ दूइ २ निमित्ते ३ आजीव ४ वणीमगे ५ तिगिच्छा ६ य । कोहे ७ माणे ८ माया ९ लोभे १० य हवंति दस एए ॥५६६।। पुचि पच्छा संथव ११ विज्जा १२ मंते १३ य चुण्ण १४ जोगे १५ य। उप्पायणाय दोसा सोलसमे मूलकम्मे १३य ॥५६७॥ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પ્રવચનસારોદ્ધાર ૧. ધાત્રી, ૨. દૂતિ, ૩. નિમિત્ત, ૪. આજીવક, ૫. વણિમગ, ૬. ચિકિત્સા, ૭. ક્રોધ, ૮. માન, ૯. માયા, ૧૦. લોભ, ૧૧. પૂર્વ સંસ્તવપશ્ચાત્ય સંસ્તવ, ૧૨, વિદ્યા, ૧૩, મંત્ર, ૧૪. ચૂર્ણ, ૧૫. ચોગ, ૧૬ મૂળકમ–આ ઉત્પાદના સોળ દોષે છે. ૧. ધાત્રીપિંડ – ધાત્રી એટલે બાળકે જેને ધાવે પીવે તે ધાત્રી. અથવા બાળકોને દૂધ પીવડાવવા માટે જે ધારણ કરે તે ધાત્રી. બાળકને પાળનારી સ્ત્રી. તેના પાંચ પ્રકાર છે. ૧. દૂધધાત્રી, ૨. મજજનધાત્રી, ૩. કીડનધાત્રી, ૪. મંડનધાત્રી, પ. ઉસંગધાત્રી. અહીં ધાત્રીપણું કરવું કે કરાવવું તે વિવક્ષાથી ધાત્રી શબ્દ કહેવાય છે. માટે ધાત્રીને જે પિંડ (આહાર) તે ધાત્રીપિડ. ધાત્રીપણું કરવા-કરાવવા દ્વારા જે પિંડ પ્રાપ્ત કરાય તે ધાત્રીપિંડ. એ પ્રમાણે દૂતિ વગેરે પિંડમાં પણ વિચારવું. આની વિચારણા આ પ્રમાણે છે –કેઈક સાધુ ગેચરી માટે પૂર્વ પરિચિત ઘરે ગયા, ત્યાં રડતા છોકરાને જોઈ તેની માતાને કહ્યું કે “હજુ આ બાળક દૂધ પીતે (ધાવણ) છે માટે દૂધ વગર ભૂખ્યો થયેલ, તે રડે છે. તેથી મને જલ્દી ગોચરી વહેરાવ પછી આ બાળકને ધવડાવ. અથવા પહેલા આ બાળકને ધવડાવ પછી મને વહેરાવ. અથવા તે હમણું મારે ગોચરી જોઈતી નથી, બાળકને જ ધવડાવ. હું બીજા ઘરોએ જઈને પાછો અહીં આવીશ, તું શાંતિથી બેસ, હું જ કઈ જગ્યાએથી દૂધ લાવી પીવડાવું. આ પ્રમાણે ધાત્રીપણું કરે. એમ કહે કે બાળકને ધવડાવવાથી બાળક બુદ્ધિશાળી, દીર્ધાયુ અને નિરોગી થાય અને અપમાનિત કરવાથી આનાથી વિપરીત થાય છે. લેકમાં પુત્ર દર્શન દુર્લભ છે. માટે બીજા બધા કામ છોડી આ બાળકને ધવડાવ. • આ પ્રમાણે કરવાથી ઘણું દોષ થાય છે. બાળકની મા જે ભદ્રિક હોય તે આકર્ષિત થઈને આધાકર્મ વગેરે કરે. તથા સાધુને ચાટુ કરતા જોઈ બાળકના સગા અને આડેસીપાડોશીઓ બાળકની માતા સાથે સાધુના સંબંધની સંભાવના કરે. જે બાળકની માતા અધમ હોય તે દ્વેષ કરે કે “અહો જુઓ આ સાધુની પારકી પંચાત! તથા વેદનીય કર્મના વશથી કદાચ બાળકને તાવ વગેરે માંદગી થાય, તે બાળકની માતા સાધુ સાથે ઝઘડે કરે કે “તમે મારા બાળકને માંદે પાડયો” આથી શાસનની હલના થાય. કેઈક શેઠના ઘરે બાળકને ધવડાવનારી ધાત્રીને પોતાની બુદ્ધિના પ્રપંચ વડે દૂર કરાવી, બીજીને સ્થાપન કરવા માટે ધાત્રીપણાના લક્ષણ અને દોષ કહે છે. તે આ પ્રમાણે ગોચરી ગયેલ કેઈક સાધુ, કોઈક ઘરમાં, કેઈક બાઈને શેક કરતી જોઈને પૂછે કેમ આજે તમને ઉદાસીનતા દેખાય છે? તે બાઈ કહે કે “હે સાધુ મહારાજ ! દુઃખ. તે દુઃખમાં સહાયક થનારને જ કહેવાય. સાધુ કહે “સહાયક કેને કહેવાય?? તે બાઈ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૨૭૯ કહે કે “જે કહેવાયેલા દુઃખને દૂર કરે, તે દુખ સહાયક કહેવાય.” સાધુ કહે કે “મારા સિવાય બીજે કે તેવો છે? તે કહે કે “હે ભગવંત! અમુક ઘરમાં બીજી ધાત્રીએ મને ધાત્રીપણાથી દૂર કરાવી, તેથી હું દુખી છું?” ત્યારે સાધુ અભિમાનમાં આવી એમ કહે કે “ જ્યાં સુધી તેને ત્યાં આગળ રખાવું નહીં ત્યાં સુધી તારી ભિક્ષા હું લઈશ નહીં.” આ પ્રમાણે કહી જેને દૂર કરવાની છે તે ધાત્રીને ન જોઈ હોવાથી તેના સ્વરૂપને ન જાણતે, તે તેના સ્વરૂપને પૂછે કે “તે યુવાન છે, પ્રૌઢા છે કે ઘરડી છે? નાના સ્તનવાળી છે કે મોટા સ્તનવાળી છે. અણીદાર સ્તનવાળી છે? માંસ ભરપૂર છે કે પતલી છે? કાળી છે કે ગોરી છે?” વગેરે પૂછીને તે શેઠને ત્યાં જઈ તે બાળકને જોઈ શેઠની આગળ ધાત્રીના દોષે બેલે કે ઘરડી ધાત્રીના સ્તન નબળા હોય છે, તેને ધાવનારે બાળક પણ નિર્બળ થાય. પતલી ધાત્રીના સ્તન નાના હોય, તેને ધાવનાર બાળક પણ પૂરૂં ધાવણ ન મળવાના કારણે દુઃખી થવાથી પતલો જ રહે. મોટા સ્તનવાળી ધાત્રીને ધાવવાથી બાળક કેમળ અંગવાળો હોવાથી સ્તન દ્વારા નાક દબાવવાના કારણે ચિબડા નાકવાળે થાય છે. કૃપરાકાર સ્તનવાળી ધાત્રીને ધાવવાથી બાળકને હમેંશા સ્તન તરફ મેટું લંબાવવું પડતું હોવાથી સૂચી (સય) ના જેવા મેઢાવાળો થાય. કહ્યું છે કે ઘરડીને ધાવવાથી નિર્બળ, કૂપર સ્તન ધાવવાથી સૂચીમુખ, મોટા સ્તનવાળીને ધાવવાથી ચીપટા નાકવાળા અને પાતળીને ધાવવાથી પતલ થાય. જાડીને ધાવવાથી જડ થાય અને પતલીને ધાવવાથી નિર્બળ થાય માટે મધ્યમ બળવાળી ધાત્રીનું ધાવણ પુષ્ટિકર થાય છે. હવે નવી સ્થાપેલ ધાત્રી કાળા વગેરે જે અધિક વર્ણવાળી હોય, તે તેને તે રીતે નિદે જેમકે, કાળી ધાત્રી બાળકના રંગને નાશ કરે છે. ગેરી ધાત્રી બળહીન હોય માટે શ્યામા (ઘઉંવણ) બળ વર્ણ માટે ઉત્તમ છે. આવી વાતે ઘરના માલિક સાંભળીને વૃદ્ધ વગેરે સ્વરૂપવાળી ચાલુ ધાત્રીને દૂર કરી અને સાધુ સમ્મત ધાત્રીને રાખે. તે ધાત્રી પ્રસન્ન થઈને સાધુને સુંદર ઘણી ગોચરી વહરાવે તે ધાત્રીપિંડ. આમાં ઘણા દોષો છે, તે આ પ્રમાણે. જે ધાત્રીને દૂર કરાવી તે દ્વેષને ધારણ કરે તથા સાધુને કલંક આપે કે “આ ધાત્રી સાથે સાધુને આડે સંબંધ છે.” અતિ દ્વેષ થાય તે ઝેર વગેરે આપી કયારેક મારી પણ નાંખે. હવે જે જૂનીને દૂર કરી નવી ધાત્રી રાખી હોય તે પણ કયારેક એમ વિચારે કે જેમ આને જૂનીને દૂર કરી મને રખાવી, તેમ બીજી કેઈની વિનંતિથી મને પણ અહીંથી ધાત્રીપણાથી દૂર કરાવશે માટે એવું કરું કે એ સાધુ જ ન રહે. એમ વિચારી ઝેર વગેરેના પ્રયોગથી મારી નાંખે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પ્રવચનસારોદ્ધાર એ પ્રમાણે મજજન એટલે સ્નાન, મંડન એટલે શણગાર, કિડનક એટલે રમાડવું, અંક એટલે ખળામાં બેસાડવું આદિ ધાત્રીપણું કરવા કરાવવામાં દેશે વિચારીને જાણવા. ર. દૂતિદોષ – દૂત એટલે એક બીજાના સંદેશા પહોંચાડનાર. તેથી તીત્વ એટલે પરસ્પરના સંદેશ પહોંચાડીને સાધુ દ્વારા જે પિંડ મેળવાય તે દૂતીપિંડ. તે સ્વગામ અને પરગામવિષયક એમ બે પ્રકારે છે. જે ગામમાં સાધુ રહ્યા હોય તે જ ગામમાં જે સંદેશે કહે, તે સ્વગામ દૂતી. જે પરગામમાં જઈને સંદેશો કહે, તે પરગામ દૂતી. આ બને ગુપ્ત અને પ્રગટ એમ બે–એ પ્રકારે છે તેમાં પ્રચ્છન્ન એટલે ગુપ્ત તે બે પ્રકારે છે. ૧. લોકોત્તરવિષયક એટલે બીજા સંઘાટક સાધુથી પણ ગુપ્ત. ૨. લેક લકત્તર વિષયક એટલે બાજુમાં રહેલ લેક અને બીજા સંઘાટક સાધુથી પણ ગુસ. કેઈક સાધુ ભિક્ષા માટે જતા, તેના વિશેષ લાભ માટે તે જ ગામના મહેલ્લામાં કે બીજા ગામમાં માતા વગેરેના સંદેશાને તેની પુત્રી વગેરે આગળ જઈ કહે, કે તારી માતા કે તારા પિતા કે તારા ભાઈએ તને કહેવડાવ્યું છે કે, તારે આજે અહીં આવવું વગેરે. આ પ્રમાણે સ્વપક્ષ-પરપક્ષને સાંભળતા નિઃશંકપણે કહે તે પ્રગટ સ્વગામ પરગામ વિષયક પ્રતીત્વ. કઈક સાધુને કોઈકે દિકરીએ માતાને પિતાના ગામમાં કે પરગામમાં સંદેશે કહેવા માટે વિનંતી કરી. ત્યારે તે સંદેશ ધારી તેની માતા વગેરે પાસે જઈ એમ વિચારે, કે દૂતીપણું પાપકારી હોવાથી નિંદનીય છે. તેથી સંઘાટક બીજે સાધુ મને દૂતી દોષ દુષ્ટ આહાર છે –એમ જાણીને નિષેધ ન કરે માટે, બીજી રીતે કહે કે “હે શ્રાવિકા ! તારી દિકરી અતિભળી છે કે જે સાવદ્ય યુગના પચ્ચક્ખાણવાળા અમને કહે, કે મારી માને આટલું કહેજે, હું આ પ્રોજનથી આવવાની છું વગેરે ત્યારે તે શ્રાવિકા પણ ચતુરાઈથી મનને ભાવ જાણી બીજા સંઘાટક સાધુને વહેમ ન પડે માટે કહે કે હુ હવે તેને તમારી આગળ આવી વાત કરતા રોકીશ” આ પ્રમાણે સંઘાટક સાધુથી છૂપાવવાથી અને લેક આગળ નહીં છૂપાવવાથી લોકેત્તર પ્રચ્છન્ન સ્વગામ પરગામ વિષયક પ્રતીપણું છે. લેક લોકોત્તર ઉભય પ્રચ્છન્ન આ પ્રમાણે છે. કેઈકે શ્રાવિકા સાધુને આ પ્રમાણે કહે કે “મારી મા વગેરેને તમે આમ કહેજે કે “તારું કામ” જે તને ખબર છે કે તું જાણે છે તે રીતે થઈ ગયું છે અહીં સંઘાટક સાધુ અને લોકેથી સંદેશાને ભાવ ન. જાણતે હેવાથી ઉભય પ્રચ્છનપણું છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૨૮૧ આ બધામાં ગૃહસ્થના સાવદ્યાય માં પ્રવૃતિ દ્વારા જીવવિરાધના વગેરે દોષો થાય છે. ૩. નિમિત્ત :– ભૂતકાળ વગેરેને જાણવા માટેની શુભ-અશુભ ચેષ્ટા વગેરેનું જે તે નિમિત્ત. તેનું જે જ્ઞાન પણ ઉપચારથી નિમિત્ત કહેવાય. તે નિમિત્ત હીને મેળવેલ પિંડ ( આહાર ) તે નિમિત્તપિંડ, જ્ઞાન, કાઈક સાધુ ગોચરી વગેરે મેળવવા માટે ગૃહસ્થ આગળ નિમિત્તોને કહે. જેમ “ ગઈકાલે તને આવું સુખ દુઃખ થયુ. હતું.' અથવા ભવિષ્યમાં અમુક ટાઈમ કે દિવસે તને રાજા તરફથી લાભ થશે. અથવા આજે તને આવુ... આવું થશે.' તે ગૃહસ્થા પણ લાભ–અલાભ, સુખ–દુ:ખ, જીવિત–મરણ વગેરે વિષયક પૂછેલ કે ન પૂછેલને ધૃષ્ટતાપૂર્ણાંક કહે. તેની કહેલી વાત સાંભળીને આકર્ષિત થયેલ, તે સાધુને લાડુ વગેરે વિશિષ્ટ ગોચરી ઘણી આપે, તે નિમિત્તપિંડ કહેવાય. એ સાધુને ન ખપે. આત્મવિષયક પરિવષયક કે ઉભયવિષયક નિમિત્તથી અનેક જીવાના વધ વગેરેના સંભવ હાવારૂપ અનેક દાષા છે. ૪. આજીવક :–જેનાથી જીવાય તે આજીવન એટલે આજીવિકા. તે આજીવિકા પાંચ પ્રકારે ૧. જાતિવિષયક ૨. કુલવિષયક ૩. ગણવિષયક ૪. ક વિષયક ૫. શિલ્પવિષયક, તે સૂયા અને અસૂયા એમ એ પ્રકારે છે. સૂયા એટલે કાઇક વિશિષ્ટ વચન રચના વડે કહેવુ' તે અને અસૂયા એટલે પ્રગટ વચન વડે જણાવવુ' તે. સાધુ સૂયા અને અસૂયા વડે પેાતાની જાતિ પ્રગટ કરી જીવે તે જાતિઆજીવક. જેમ કેાઈ સાધુ ભિક્ષા માટે ફરતા કાઈ બ્રાહ્મણના ઘરે પ્રવેશ કરે, ત્યાં બ્રાહ્મણુના છેારાને હામ વગેરેની ક્રિયાને સારી રીતે કરતા જોઇ, તેના બાપ આગળ પેાતાની જાત પ્રગટ કરવા માટે કહે કે, સમિધ, મંત્ર, આહુતિ, સ્થાન, યાગ, કાળ, ઘોષ વગેરેને આશ્રયિને શુદ્ધ કે અશુદ્ધ ક્રિયા થાય છે. લીલાપીપળા વગેરે ડાળખીને ટુકડા સમિધરૂપે છે. ૐ વગેરે પ્રણવાક્ષરરૂપ વર્ણા મંત્રા છે. અગ્નિમાં ઘી વગેરે નાંખવા તે આહુતિ છે. ઉત્કટુક વગેરે આસનાને સ્થાન કહેવાય. અશ્વમેઘ વગેરે યજ્ઞા કહેવાય. પ્રભાત વગેરે કાળ. ઉદાત્ત અનુદાત વગેરે ઘાષ. જ્યાં જે ચેાજવા જોઇએ ત્યાં તે ચેાજાય તે સમ્યક્રિયા. જ્યાં સમિધ વગેરે આછા વધતા કે વિપરીતરૂપે પ્રયાગાય તે સમ્યકૃક્રિયા ન કહેવાય. આ તમારા પુત્ર હામ વગેરેની સમ્યકૃક્રિયા કરતા હેાવાથી શ્રોત્રિયના પુત્ર છે અથવા વેઢ વગેરે શાસ્ત્રના પારગત ઉપાધ્યાયની · પાસે સારી રીતે ભણ્યા છે-એમ જણાઇ આવે છે. આ પ્રમાણે કહેવાથી તે બ્રાહ્મણ કહે હૈ સાધુ ! તમે જરૂર બ્રાહ્મણ છે. એટલે હામ વગેરેની ભૂલ વગરની વાતા જાણેા છે સાધુ મૌન રહે. આ સૂયા વડે સ્વાતિ પ્રસ્ટન છે. અને ૩૬ Page #301 -------------------------------------------------------------------------- ________________ २८२ પ્રવચનસારોદ્ધાર અસૂયા જાતિઆજીવક એટલે આહાર માટે પિતાની જાતિ પ્રગટ કરે, જેમકે હું બ્રાહ્મણ છું. આમાં ઘણું દે છે. તે આ પ્રમાણે કે જે તે બ્રાહ્મણ ભદ્રિક હોય તે પિતાની જાતિ પક્ષપાતથી ઘણે આહાર વગેરે સાધુના નિમિત્ત બનાવીને આપે, તેથી આધાકર્મને દેષ લાગે. હવે જે અભદ્રિક હોય, તો આ પાપાત્મા ભ્રષ્ટ થયો છે જેથી બ્રાહ્મણપણું છોડી દીધું છે.—એમ વિચારી પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂકે. એ પ્રમાણે ક્ષત્રિય વગેરે જાતિઓમાં પણ જાણવું તથા કુલ વગેરેમાં પણ સમજવું. ૫. વનિપક :-વન ધાતુ માંગવાના અર્થમાં છે. વનિપક એટલે દાતારને માન્ય શ્રમણ વગેરેને પોતે ભગત છે–એમ બતાવી જે પિંડ-આહાર માંગવે તે. કઈક સાધુ-યતિ, નિર્ચથ, શાક્ય, તાપસ, પરિવ્રાજક, આવક, બ્રાહ્મણ, પ્રાદૂક, શ્વાન (કૂતર), કાગડા, પોપટ, વગેરેના ભક્ત ગૃહસ્થના ઘરે ભિક્ષા માટે પ્રવેશ કરે અને તેની આગળ અશનાદિ લેવા માટે નિર્ગથ વગેરેના ગુણ વર્ણવવા દ્વારા પિતાને નિર્ગથ વગેરેને ભક્ત જણાવે. તે આ પ્રમાણે તે સાધુ નિગ્રંથ ભક્ત શ્રાવકના ઘરે પ્રવેશ કરી નિને આશ્રયિને બેલે કે, “હે કુલતિલક શ્રાવક! તમારા આ ગુરુ તે અતિશય જ્ઞાન વગેરેથી શોભે છે. બહુશ્રુત છે. શુદ્ધ કિયાનુષ્ઠાન પાલન પરાયણ છે. સુંદર સામાચારી આચરવા વડે ચતુર ધર્મીજનોના મનને આશ્ચર્ય પમાડનાર છે. મેક્ષ નગરના રસ્તામાં સાર્થવાહ જેવા છે વગેરે. તથા બૌદ્ધોપાસકના ઘરે જાય છે ત્યાં બૌદ્ધ સાધુને જમતા જોઈ તેના ઉપાસકે આગળ તેમની પ્રશંસા કરે કે, અહે! આ મહાનુભાવ બુદ્ધશિષ્ય ચિત્રમાં ચિતરેલાની જેમ સ્થિર અને પ્રશાંત ચિત્તવૃત્તિવાળા ખાઈ રહ્યા છે. મહાત્માઓએ આવી રીતે જ જમવું જોઈએ. આ લોકે દયાળુ છે અને દાનવીર છે. વગેરે પ્રશંસા કરે. એ પ્રમાણે તાપસ, પરિવ્રાજક, આવક, બ્રાહ્મણ વગેરે આશ્રયિને તેમના ગુણો તેમના દાન વગેરેની પ્રશંસા કરવા વડે વનિપકપણું જાણવું. અતિથિ ભક્તની આગળ એમ બેલે કે લોકેમાં મોટે ભાગે ઓળખીતાને, આશ્રિતેને કે ઉપકારીઓને જ આપે છે. પણ માર્ગ પરિશ્રમથી થાકેલા અતિથિને જે પૂજે છે. તે જ દાન જગતમાં શ્રેષ્ઠ છે. શ્વાન ભક્ત આગળ કહે કે આ કૂતરા એ કૂતરા નથી પણ કૈલાસ પર્વતથી આવેલા યક્ષો જ કૂતરા રૂપે પૃથ્વી પર ફરે છે માટે એમની પૂજા મોટા કલ્યાણ માટે થાય છે. એ પ્રમાણે કાગડા વગેરે માટે પણ વિચારવું. આ પ્રમાણે વનિપકપણું કરી મેળવેલ આહાર તે વનિપપિંડ છે. આમાં ઘણઘણું દે છે. જેમકે ધર્મ કે અધર્મીને પાત્રમાં આપેલ દાન નકામું જતું નથી. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૨૮૩ એ પ્રમાણે કહેવાથી અપાત્ર દાનને સુપાત્રદાન સમાન પ્રશંસવાથી સમકિતીને અતિચાર થાય છે. તે પછી બૌદ્ધ વગેરે કુપાત્રોને સાક્ષાત્ પ્રશંસાથી શું ન થાય? કહ્યું છે કે પાત્ર અપાત્રમાં આપેલું દાન નિષ્ફળ નથી જતું એમ બોલવાથી પણ દેષ છે. તે પછી અપાત્રદાનની પ્રશંસાથી કેમ ન હોય? આ પ્રમાણે બૌદ્ધ વગેરેની પ્રશંસાથી લેકમાં મિથ્યાત્વને સ્થિર કર્યું કહેવાય. સાધુઓ પણ આ લેકેને પ્રશંસે છે માટે આમને ધર્મ સારો લાગે છે એમ લોકે માને. જે બૌદ્ધ વગેરેના ભક્તો ભદ્રિક હય, તે આ રીતે સાધુને પ્રશંસા કરતા જોઈ એમના માટે આધાકર્મ વગેરે કરે. તેથી તે આધાકર્મ આહારના લેભથી કદાચ બૌદ્ધ વગેરે વતને સ્વીકારે. તથા લેકમાં પણ આ સાધુઓ ખુશામતિયા છે. “જન્માંતરમાં દાન ન આપ્યું હોવાથી આહાર માટે કૂતરાની જેમ પોતાને ચાટુ (ખુશામત) કરી બતાવે છે. આ પ્રમાણે નિંદા થાય. કેઈ શાસનને શત્રુ હોય, તે ઘરમાંથી બહાર કાઢી મૂકે. સર્વ સાવદ્યમાં રક્ત એવા તેમની પ્રશંસા કરવાથી મૃષાવાદ તથા પ્રાણાતિપાત વગેરે અનુમોદ્યા કહેવાય. ૬. ચિકિત્સા રોગ પ્રતિકાર કરવો કે રોગ પ્રતિકારનો ઉપદેશ કરવો તે ચિકિત્સા. સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે ચિકિત્સા છે. દવા અથવા વૈદ્યને જણાવવું તે સૂકમચિકિત્સા. જાતે ચિકિત્સા કરવા વડે કે બીજા પાસે કરાવવાવડે બાદરચિકિત્સા. તાવ વગેરે રોગથી ઘેરાયેલ કેઈક ગૃહસ્થ, પિતાના ઘરે ગોચરી માટે આવેલા સાધુને જોઈ પૂછે, કે “હે ભગવત ! આ મારા રોગની કંઈ ચિકિત્સા જાણે છે ?” તે સાધુ કહે, “હે શ્રાવક! જે તમને રેગ થયું છે, તે રેગ મને પણ એક વખત થયો હતો. તે મને અમુક દવાથી સારે થયે-એ પ્રમાણે અજાણ અને રોગી ગૃહસ્થને દવા કરવાના અભિપ્રાય જણાવવાથી ઔષધનું સૂચન કર્યું. અથવા રેગીએ ચિકિત્સા પૂછી હોય ત્યારે કહે કે “હું વૈદ્ય છું? કે જેથી રોગ પ્રતિકારે જાણું ? આ પ્રમાણે કહેવાથી અજાણ રોગીને આ વિષયમાં વૈદ્યને પૂછવાનું સૂચન કર્યું, તે સૂચિકિત્સા. જ્યારે પોતે જાતે વૈદ્ય થઈ વમન, વિરેચન, ઉકાળા, કવાથ વગેરે કરે કે બીજા પાસે કરાવે તે બાદરચિકિત્સા. “આ પ્રમાણે ઉપકાર થવાથી પ્રસન્ન થયેલ ગૃહસ્થ મને સારી ઊંચી ભિક્ષા આપશે–એમ વિચારી સાધુ બંને પ્રકારની ચિકિત્સા કરે. તુચ્છ આહાર માટે સાધુએ અનેક દેષનો સંભવ હોવાથી આ પ્રમાણે કરવું ઉચિત નથી. કેમકે ચિકિત્સા કરતી વખતે કંદમૂળ, ફળ, મૂળીયા વગેરેના જીવનો વધ થાય છે. કવાથ વગેરેના સૂચનથી પાપ વ્યાપારમાં પ્રવૃત્તિ કરાવવાથી સાધુને અસંયમ થાય છે. નિરોગી થયેલ ગૃહસ્થ તપેલા લેખંડના ગોળા જેવો હોય છે એટલે દુર્બળ અને આંધળે વાઘ સારે થાય તે અનેક જીવને નાશ કરે, તેમ અનેક જીવને ઘાત કરે. Page #303 -------------------------------------------------------------------------- ________________ २८४ પ્રવચનસારોદ્ધાર નસીબયોગે સાધુએ ચિકિત્સા કરતા રેગીને રોગ વધી જાય તે ગુસ્સે થયેલા તેના પુત્ર વગેરે સાધુને રાજકુલ વગેરેમાં પકડાવે તથા લેકમાં આહાર લેલુપી આ સાધુઓ આવું આવું વૈદુ કરે છે એમ પ્રવચનની હિલના થાય. ૭. કોપિડ-કો ગુસ્સો કરવા દ્વારા જે આહાર મેળવાય તે કોપિંડ. તે ક્રિપિંડ શી રીતે થાય ? કેઈક સાધુનું ઉચ્ચાટન, મારણ વગેરે વિદ્યા, પ્રભાવ, શ્રાપદાન, તપ પ્રભાવ, સહસ્ત્રાધિપણુનું બળ કે રાજા વગેરેના પ્રિય જાણીને અથવા શ્રાપ આપવા વડે કેઈનું મરણ જઈ દાતાર, ભયથી જે તેને આપે, તે ક્રેપિંડ. અથવા બીજા બ્રાહ્મણ વગેરેને દાન અપાતું જોઈ સાધુ પણ યાચના કરે અને ન મળે ત્યારે અલબ્ધિમાન થયેલ ગુસ્સો કરે, તે વખતે સાધુને ગુસ્સે થયેલ જોઈ દાતા “સાધુ ગુસ્સે થાય તે સારુ નહીં-એમ વિચારી જે આપે તે કોપિંડ અહીં બધે ગુસ્સો જ આહાર મેળવવામાં મુખ્ય કારણરૂપે જાણો. વિદ્યા, તપ, પ્રભાવ વગેરે તે તેના સહકારી કારણરૂપે છે. માટે વિદ્યાપિંડ વગેરેના લક્ષણ સાથે આના લક્ષણને ભેળવવું નહીં. ૮. માનપિંડ –માન એટલે ગર્વ. તે જેમાં કારણ રૂપે હોય, તે પિંડ માનપિંડ કહેવાય. એને ભાવાર્થ આ પ્રમાણે છે, કે કેઈક સાધુને બીજા કોઈ સાધુએ કહ્યું “તને લબ્ધિધારી ત્યારે માનું કે તું આ, આ ચીજે અમને વપરાવે વગેરે વચનેથી ઉત્તેજિત કરે. અથવા “તારાથી કંઈ ન થાય એ પ્રમાણે અપમાનિત થયેલ અથવા અભિમાની બનેલ પિતાની લબ્ધિ પ્રશંસા વગેરે બીજા વડે કહેવાતી સાંભળી “જ્યાં હું જાઉં ત્યાં મને બધુંયે મળે છે. એમ લોકે મને પ્રશંસે-એવા વધતા અભિમાનવાળો કેઈ ગૃહસ્થને ત્યાં જઈ તે ગૃહસ્થને એવી એવી દાનની વાત કરવા વડે અભિમાનમાં ચડાવે, ત્યારે તે ગૃહસ્થ અભિમાનવાળો થઈને બીજા સ્ત્રી-પુત્ર વગેરે ન ઈચ્છતા હોય, તે પણ જે અશનાદિ આપે તે માનપિંડ. ૯માયાપિંડ -માયા એટલે બીજાને ઠગવાની બુદ્ધિ, તેના વડે જે આહાર મેળવે તે માયાપિંડ. કેઈ સાધુ, મંત્ર યંગ વગેરે ઉપાયમાં કુશળ હોવાથી પોતાના રૂપ પરાવર્તન વગેરે કરવાં વડે જે લાડુ વગેરે ગોચરી મેળવે તે માયાપિંડ. ૧૦. લોપિંડ –લેભ એટલે આસક્તિ–વૃદ્ધિ. ગૃદ્ધિપૂર્વક જે ભિક્ષા લેવાય તે લેપિંડ. એની ભાવના આ પ્રમાણે છે. કેઈક સાધુ આજે હું ગોચરીમાં સિંહ કેસરીયા લાડુ વગેરે લઈશ—એવી બુદ્ધિથી વાલ, ચણ વગેરે મળતા હોય, તે પણ છડીદે પરંતુ પોતાનું ઈષ્ટ મળે, તે જ લે તે લોભપિંડ. અથવા પહેલા તેવી બુદ્ધિ ન હોવા છતાં, પણ સહજ ભાવે મળતી લાપસી વગેરેને સારી સ્વાદિષ્ટ છે–એમ વિચારી લેવી તે લેપિંડ. અથવા દૂધ વગેરે મલ્યા હેય પછી ખાંડ સાકર વગેરે મળી જાય તે સારુ-આમ વિચારી તે મેળવવા માટે ફરી ફરીને જે Page #304 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૨૮૫ મેળવે તે લેપિંડ. આ ક્રોધાદિ ચારે પિંડ સાધુઓને ન ખપે. કારણ કે પ્રદેશ, કર્મબંધ, પ્રવચન લઘુતા વગેરે દેશોનો સંભવ છે. ૧૧. પૂર્વપશ્ચાતુસંસ્તવ –વચનસંસ્તવ અને સંબંધીસંસ્તવ-એમ બે પ્રકારે સંસ્તવ છે. વચન એટલે પ્રશંસારૂપ જે સંસ્તવ, તે વચનસંસ્તવ. માતા વગેરે અને સાસુ વગેરેરૂપ સંબંધીઓને જે સંસ્તવ, તે સંબંધીસંસ્તવ. તે બંને સંસ્તવ પૂર્વ અને પશ્ચાત એમ બે ભેદે છે. દાન મેળવ્યા પહેલા જ દાતારના જે ગુણે વર્ણવે, તે પૂર્વ સંસ્તવ. દાન મેળવ્યા પછી દાતાના ગુણે પ્રશંસે, તે પશ્ચાસંતવ. આની ભાવના આ પ્રમાણે છે. કઈક સાધુ ભિક્ષા માટે ફરતા, કોઈ શેઠને દાતાર જોઈ દાન લેતા પહેલા સાચા ટા ઉદારતા વગેરે ગુણોને પ્રશંસે. જેમકે “અહો દાનપતિ! તમારી વાત તે પહેલા સાંભળી હતી, પણ આજે તે પ્રત્યક્ષ જોવા મળ્યું. તથા અનેક જગ્યાએ ફરતા અમે આવી ઉદારતા વગેરે ગુણો બીજા કેઈના જોયા નથી કે સાંભળ્યા નથી. ધન્ય છે તમને, કે જે ગુણે બધી જગ્યાએ અખ્ખલિતપણે સર્વ દિશામાં ફેલાયા છે. આ પ્રમાણે પૂર્વસંસ્તવ. ગૃહસ્થ દાન આપ્યા પછી જે સ્તુતિ કરે કે તમને જેવાથી આજે અમારી આ અને મનને ઠંડક થઈ. આ આમાં આશ્ચર્ય શું? કે દાતારના ગુણેને જોયા પછી કેણે આનંદ ન થાય ? આ પ્રમાણે પશ્ચાતુસંસ્તવ. આ બંને સંસ્તવમાં માયામૃષાવાદ, અસંયત અનુમોદના વગેરે દોષ થાય છે. માતાપિતા વગેરે રૂપ જે સંસ્તવ એટલે પરિચય તે પૂર્વ સંબંધી સંસ્તવ. કેમકે માતા વગેરેને સંબંધ પહેલા હોય છે. સાસુ-સસરા વગેરેનો જે સંબંધ તે પશ્ચાત્ સંસ્તવ. સાસુ વગેરેને સંબંધ પછી થાય છે. જેમકે કોઈક સાધુ ગોચરી માટે કેઈકના ઘરે પ્રવેશ કરી આહાર લંપટપણથી પિતાની ઉંમર અને ઘરમાં રહેલ વ્યક્તિની વય જાણી, તેને અનુરૂપ સંબંધ ગોઠવે. જે તે વૃદ્ધ હોય અને પોતે મધ્યમવયવાળો હોય, તો તે પોતાની માતા વગેરેના સમાન મહિલાને જોઈ માયા વડે કંઈક આંસુ પાડવા માંડે, ત્યારે તે બાઈ પૂછે કે, હે સાધુ મહારાજ ! કેમ રડે છે ? સાધુ પણ કહે કે “તમારા જેવી જ મારે મા હતી. જે તે બાઈ મધ્યવયવાળી હોય, તે તમારા જેવી જ મારે બેન હતી. જે તે બાઈ બાળવયની હોય તે “તારા જેવી જ મારે દિકરી હતી–એમ કહે. આ પ્રમાણે પશ્ચાસંસ્તવમાં પણ વિચારવું. . આમાં ઘણા દે છે. તે આ પ્રમાણે –તે ગૃહસ્થ જે ભદ્રિક હય, તે સાધુ પર પ્રતિબદ્ધ એટલે રાગવાળા થાય અને રાગવાળા થઈને આધાકર્મ વગેરે કરીને આપે. જે Page #305 -------------------------------------------------------------------------- ________________ २८६ પ્રવચનસારોદ્ધાર અધમ હોય, તે કાપેટિક ( ભિખારી) જેવ, આ અમને ભિખારી જેવા વગેરે કલ્પી અમારી હલકાઈ કરે છે–એમ વિચારી પોતાના ઘરમાંથી કાઢી મૂકવા વગેરે કરે. અતિથી આંસુ પાંડવા વગેરે કરે, તો આ માયાવી અમને આકર્ષવા માટે ચાળા (ચાટુ) કરે છેએમ નિંદા થાય. તમે મારી મા છે એમ કહેવાથી તે બાઈ પોતાના મરેલા છેકરાની જગ્યાએ આ મારો છોકરો છે એમ વિચારી તે સાધુને પોતાની વહુ વગેરે આપે. તમારા જેવી મારી સાસુ હતી. એમ કહેવાથી પિતાની વિધવા દિકરી કે કુરડા પુત્રીને આપે. ઈત્યાદિ દોષ થાય છે. તેથી સંસ્તવપિંડ યતિઓને ન ખપે. ૧૨-૧૩. વિદ્યા અને મંત્ર :- પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યા એટલે સ્ત્રી દેવતા જેનાં અધિષ્ઠાયક હોય અથવા જપ હમ આદિ દ્વારા સિદ્ધ થાય તેવા અક્ષરોની રચના તે. મંત્ર એટલે પુરુષ દેવતાધિષ્ઠિત અને પાઠ માત્રથી સિદ્ધ થનાર અક્ષર રચના વિશેષ રૂપ હોય છે. તે મંત્રવિદ્યા દ્વારા જે આહાર મેળવાય, તે વિદ્યામંત્રપિંડ કહેવાય. વિદ્યા અને મંત્રથી મંત્રિત કરી જેની પાસેથી દાન લેવાય તે દાતાર પાછો સ્વસ્થ થયા પછી કદાચ દ્વેષી પણ થાય અથવા બીજે તે પક્ષપાતી કે સગો વગેરે કેવી થાય તે પ્રતિવિદ્યા વડે સ્તંભન ઉચ્ચાટન મારણ વગેરે કરે. તથા વિદ્યા વગેરે દ્વારા પરદ્રોહ કરવા વડે આ સાધુઓ જીવનારા છે અને લુચા છે-એમ લોકોમાં નિદા થાય. આ કામણ ટ્રમણ કરનારા છે એમ કહી રાજદરબારમાં પડી જાય, ખેંચી જાય, વેષ લઈ લે, કદર્થના કરી મારી નાંખે વગેરે કરે. . ૧૪–૧૫. ચૂર્ણ અને ગપિંડ ચૂર્ણ એટલે આંખમાં અંજન વગેરે આંજવાથી અદશ્ય થવું તે અને યોગ એટલે પગ ઉપર લેપ વગેરે કરવા દ્વારા રૂપ, સૌભાગ્યદુર્ભાગ્ય કરવું તે છે. આ ચૂર્ણ અને વેગ કરવા વડે જે પિંડ મેળવાય તે ચૂર્ણ –ગપિંડ કહેવાય છે. આમાં દોષે પૂર્વોક્ત વિદ્યા-મંત્રની જેમ જ જાણવા. પ્રશ્ન-ચૂર્ણ અને યોગ બંને ભૂકીરૂપ હોય છે. તે એમાં પરસ્પર શું તફાવત છે? જેથી ગદ્વાર જુદુ કહે છે. - ઉત્તર-આ સાચી વાત છે. પરંતુ શરીરના બહારના ભાગે ઉપયોગી હોય તે ચૂર્ણ કહેવાય અને અંદર અને બહાર બંને સ્થાને ઉપયોગી હોય તે પેગ કહેવાય. જેથી ગ ખાવા લાયક અને ન ખાવા લાયક–એમ બે પ્રકારે હોય છે. પાણી વગેરે પીવડાવવું વગેરે તે અભ્યવહાર્યું કે આહાર્ય ગ છે. અને પગ વગેરે ઉપર લેપ લગાડવો તે અનાહારી ગ છે. આ ચૂર્ણ અને યોગને તફાવત છે. ૧૬. મૂળકમ -અતિગહન સંસારરૂપ વનનું જે મૂળ એટલે કારણ બને, તેવી પાપકારી ક્રિયારૂપ જે કર્મ, તે મૂળકર્મ. મૂળ એ જ કર્મ છે તે મૂળકર્મ એટલે. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૨૮૭ ગર્ભસ્તંભન, ગર્ભધાન, ગર્ભપાત, અક્ષતયોનિ, ક્ષીણનિ આદિ કરવા દ્વારા જે પિંડ મેળવો, તે મૂળકર્મ. આ સાધુને ન ખપે. કારણકે પ્રદ્વેષ, પ્રવચનમાલિત્ય, જીવદ્યાત વગેરે અનેક દેશોને સંભવ છે. તે આ પ્રમાણે –ગર્ભસ્તંભન કે ગર્ભપાત સાધુએ કરાવ્યો-એમ જાણવાથી ઠેષ થાય, તેથી શરીરને પણ નાશ થાય. ગર્ભાધાન, અક્ષતનિપણું કરવાથી યાજજીવ મૈથુનપ્રવૃતિ ચાલે. પુત્ર ઉત્પત્તિમાં ગર્ભધાન થવાથી એ પ્રવૃત્તિ પ્રાયઃ કરી ઈષ્ટ બને છે. ક્ષીણુયોનિ પણ કરવાથી ભેગાંતરાય વગેરે દેષ થાય છે. (૫૬૭) ઉત્પાદનોના સળદેષ કહ્યા. હવે એષણાના દશ દે કહે છે. એષણદોષ:संकिय १ मक्खिय २ निक्खित्त ३ पिहिय ४ साहरिय ५ दायगु ६ मिस्से ७। अपरिणय ८ लित्त ९ छड्डिय १० एसणदोसा दस हवंति ॥५६८॥ શકિત, પ્રક્ષિત, નિક્ષિપ્ત, પિહિત,સંસ્કૃત, દાયક, ઊંમિશ્ર,અપરિણત, લિપ્ત, છર્દિત-આ એષણુના દશ દે છે. ૧. શકિત-આધાકર્મ વગેરેના દોષના સંભવની શંકા રાખવી, તે શંકિત તેના ચાર ભાંગા થાય છે. ૧. ગોચરી લેતી વખતે અને વાપરતી વખતે શંકા રહે. ૨. ગોચરી લેતી વખતે શંકા અને વાપરતી વખતે નિઃશંક. ૩. વાપરતી વખતે શંકા પણ લેતી વખતે નિઃશંક. ૪. લેતી વખતે અને વાપરતી વખતે નિઃશંક. , પહેલા ત્રણ ભાંગામાં સેળ ઉમ અને નવ એષણાના દેષ-એમ પચીસ દેશેમાંથી જે દેષની શંકા રહે, તે દેષ લેનાર વાપરનારને લાગે. એટલે કે જે આધાકર્મની શંકાથી જે ગ્રહણ કરે કે વાપરે, તે આધાકર્મને દેષ લાગે અને જે શિકપણાની શંકા હોય, તે ઔદેશિક દેષ લાગે. ચેથે ભાંગ શુદ્ધ છે. તેમાં કેઈપણ દેષ લાગતો નથી. આ ભાંગાઓ આ રીતે સંભવે છે. જે કઈ સાધુ સ્વભાવે શરમાળ હોય, તે કેઈક ઘરે ગોચરી માટે ગયા હોય, ત્યાં ઘણું ભિક્ષા મળતી જોઈ વિચારે કે “અહી કેમ આટલી બધી ભિક્ષા અપાય છે? પણ શરમના કારણે પૂછી ન શકે, તેથી શંકાપૂર્વક લે અને શંકા યુક્ત વાપરે–એ પહેલે ભાંગો ભિક્ષા માટે ગયેલ કેઈક સાધુ કોઈ ઘરે શકિત મનથી ઘણી ભિક્ષા લઈ પિતાના ઉપાશ્રયે આવે. વાપરતી વખતે તે સાધુનું મન શંતિ જોઈ બીજો સાધુ ભિક્ષાદાયક ઘરની હકીકત જાણ હોવાથી, તે સાધુને કહે કે “હે સાધુ! જ્યાં તમને ઘણું ભિક્ષા Page #307 -------------------------------------------------------------------------- ________________ २८८ પ્રવચનસારોદ્ધાર મળી તે ઘરે આજે મોટે પ્રસંગ છે કે મોટે લાભ થ છે-“એ પ્રમાણે તેની વાત સાંભળી આ શુદ્ધ છે–એવો નિશ્ચય કરી નિઃશંકપણે વાપરે એ બીજે ભાંગે. કેઈક સાધુ કેઈક શેઠના ઘરેથી નિઃશંકપણે ઘણી ગોચરી લઈ ઉપાશ્રયે આવેલ હોય, ત્યાં બીજા સાધુઓને ગુરુની આગળ પોતાની ભિક્ષા સમાન જ ભિક્ષાને આલેચના કરતા સાંભળી શંકિત થઈ વિચારે કે જેમ મેં ઘણી ભિક્ષા મેળવી છે, તેમ બીજા સંઘાટકોએ મેળવી છે, માટે નકકી આ આધાકર્મ વગેરે દોષવાળુ હશે. આ પ્રમાણે વિચારતો વાપરે. તે ત્રીજો ભાંગે. ૨ પ્રક્ષિત-પૃથ્વી વગેરેથી ખરડાયેલ અથવા સંયુક્ત હોય તે પ્રક્ષિત. તે પ્રક્ષિત સચિત્ત અને અચિત્ત-એમ બે પ્રકારે છે. - પૃથ્વીકાયમ્રક્ષિત, અપકાયમૈક્ષિત અને વનસ્પતિકાયઐક્ષિત-એમ સચિત્તમૈક્ષિત ત્રણ પ્રકારે છે. સૂકી કે ભીની સચિત્ત પૃથ્વીકાયથી આપવા યોગ્ય વસ્તુ વાસણ કે હાથ વગેરે જે ખરડાયેલ હોય, તો તે સચિત્ત પૃથ્વીકાયમૂક્ષિત છે. અપકાયઐક્ષિતના ચાર ભેદ છે, ૧પુરસ્કમ ૨. પશ્ચાત્ કર્મ ૩. સસ્નિગ્ધ અને ૪. ઉદકાદ્ર. A. પુરાકમ-સાધુને ભેજન આપવા પહેલાજે હાથ વાસણ વગેરે પાણીથી ધોવા તે. B. પશ્ચાતકમ-જે ભેજન આપ્યા પછી હાથ વગેરે લેવા તે. C. સનિધ્ધા-કંઈક પાણીથી ખરડાયેલ એટલે છાંટા ઉડેલ હાથ વગેરે હોય તે. D. ઉદકા-સ્પષ્ટપણે પાણીને સંપર્ક જણાતું હોય તે. કેરી વગેરેના તરત કરેલ ટૂકડા વગેરેથી જે હાથ વગેરે ખરડાયેલ હોય, તે વનસ્પતિકાયઐક્ષિત. અગ્નિ,વાયુ, અને ત્રસકાયથી પ્રક્ષિતપણું હોતું નથી. અગ્નિ વગેરેને સંસર્ગ હોવા છતાં પણ લેકમાં પ્રક્ષિતપણાનો વ્યવહાર નથી. અચિત્ત પ્રક્ષિત ગતિ અને અગહિંત એમ-બે પ્રકારે છે. ગહિત એટલે ચરબી વગેરે નિંદનીય ચીજથી ખરડાયેલ છે. અગહિત એટલે ઘી વગેરેથી ખરડાયેલ તે. અહીં સચિત્તમૈક્ષિત તે સાધુને બિલકુલ ન ખપે. અચિત્તમૈક્ષિત તે લેકમાં અગહિત ઘી વગેરેથી ખરડાયેલ હોય, તે ખપે પણ નિંદિત જે ચરબી વગેરેથી ખરડાયેલ હોય તે ન ખપે. ૩. નિક્ષિપ્ત સચિત્ત વસ્તુ પર જે રાખેલ હોય, તે નિક્ષિપ્ત. તે પૃથ્વી, પાણી, અંગ્નિ, વાયુ, વનસ્પતિ, અને ત્રસ નિક્ષિપ્ત–એમ છ પ્રકારે જાણવું. તે છ પ્રકારે અનંતર અને પરંપર-એમ બે પ્રકારે છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૨૮૯ અનંતર એટલે કેઈ જાતના આંતરા વગર રાખેલું ભેજન હોય તે. જેમ સચિત્ત માટી વગેરે પર જે પકવાન્ન, માંડા વગેરે કેઈપણ જાતના આંતરા વગર રાખ્યા હોય, તે અનંતરનિશ્ચિત કહેવાય. પરંપર એટલે આંતરપૂર્વક જે રખાયેલ હોય તે. જેમ સચિત્તમાટી વગેરે પર રહેલ તાવડી વગેરેમાં જે પક્વાન્ન વગેરે રહેલ હોય, તે પરંપરનિશ્ચિત કહેવાય. માખણ કે થીજેલું ઘી વગેરેને સચિત્ત પાણીમાં જે રાખ્યું હોય, તે અનંતરનિશ્ચિત તથા તે જ માખણ વગેરે કે પહવાન્ન વગેરેને પાણીમાં રહેલી નાવડી વગેરેમાં રાખ્યા હોય, તે પરંપરનિક્ષિત. અગ્નિ પર જે પાપડ વગેરે સેકે તે અનંતરનિક્ષિત અને અગ્નિ પર રહેલ તાવડી વગેરેમાં જે રખાય, તે પરંપરનિક્ષિપ્ત. વાયુ (પવન)થી ઉડેલા ચેખા, પાપડ વગેરે અનંતરનિશ્ચિત. અહીં જેનાથી જે ઉડે તે ત્યાં રહેલ છે– એવી વિવેક્ષાથી અનંતરનિક્ષિણ ગણવામાં આવ્યું છે. વાયુથી ભરેલ મશક-વગેરે પર રહેલ માંડા વગેરે ચીજે તે પરંપર નિક્ષિત. સચિત્ત દાણા, ફળ વગેરે પર રહેલા પુરી-માંડા વગેરે અનંતરનિશ્ચિત. લીલોતરી પર રહેલ તાવડી વગેરેમાં રખાયેલ પુડલા વગેરે પરંપરનિક્ષિત. બળદ વગેરેની પીઠ પર રખાયેલ પુડલા, લાડુ વગેરે ત્રસઅનંતરનિક્ષિત અને બળદ વગેરેની પીઠ પર રખાયેલ કુતુપ (ચામડાની કેથળી) વગેરે વાસણમાં રખાયેલ ઘી લાડુ વગેરે પરંપરનિક્ષિત. આમાં પૃથ્વી વગેરે પર રહેલ અનંતર નિક્ષિત ચીજો સચિત્ત પૃથ્વી વગેરે પર રહેલ હોવાથી સંઘટ્ટા વગેરે દેષના સંભવના કારણે સાધુઓને અકથ્ય છે. પરંપરા નિક્ષિસ તે સચિત્ત સંઘટ્ટા વગેરેના ત્યાગપૂર્વક જયણાથી આપે તે લઈ શકાય. ફક્ત તેજસ્કાયપરંપરનિક્ષિપ્ત ગ્રહણમાં જે વિશેષ છે, તે કહે છે. જેમ શેરડીનો રસ પકાવવાની જગ્યાએ અગ્નિ પર રહેલ કઢાઈ વગેરેને જે ચારે તરફથી માટીને લેપ કરેલ હોય તથા અપાતો શેરડીને રસ ઢોળાતો ન હોય અને તે કઢાઈનું મોટું વિશાળ હોય, શેરડીનો રસ કઢાઈમાં નાંખ્યાને ઘણે ટાઈમ થયે હેવાથી ઘણે ગરમ ન હોય, એ શેરડીનો રસ આપે, તે ખપે. અહીં અપાતા શેરડીના રસનું ટીપુ જે કઈ રીતે બહાર પડે, તે લેપ પર જ રહે, પણ ચૂલામાં રહેલ અગ્નિકાયમાં ન પડે, તેથી માટીથી લેપ કરેલ કઢાઈ એમ કહ્યું. તથા વિશાળ મોઢાવાળી કઢાઈ વગેરેમાંથી રસ લેતા ઓ વગેરે કઢાઈના કાનાને ન લાગે એટલે કઢાઈ ભાગે નહીં. આથી તેઉકાયની વિરાધના ન થાય માટે વિશાળ મુખ કહ્યું૩૭ Page #309 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારોદ્ધાર તથા અતિગરમ જે શેરડીનો રસ અપાય, તે જે વાસણમાં લેવાય તે વાસણ ગરમ થઈ જવાથી વહેરનાર સાધુને હાથ બળે–આ રીતે આત્મ વિરાધના. જે વાસણ વડે દાત્રી આપે, તે વાસણ અતિગરમ હોવાથી તે દાતાર બાઈ પણ દાઝે. અતિગરમ શેરડીના રસ વગેરેને આપતા દાતાર બાઈ તકલીફપૂર્વક આપી શકે. કષ્ટપૂર્વક આપવાથી ગમે તે રીતે સાધુના પાત્રમાંથી બહાર રસ વગેરે પડવાથી અપાતે શેરડીને રસ બગડે અને સાધુનું પાત્ર (ફૂટે) બગડે. ઉપાશ્રયમાં લાવવા માટે સાધુએ ઉપાડેલ પાત્રુ અતિગરમ હોવાથી, જમીન પર પડવાથી ફૂટી જાય કે દાતાબાઈએ આપવા માટે હાથા વગનો ડે લીધે હોય તો તે પણ અતિગરમ હવાથી હાથમાંથી છટકી જવાના કારણે જમીન પર પડવાથી ફૂટી જાય તેથી છ જવનિકાયની વિરાધના અને સંયમ વિરાધના થાય છે. માટે અતિઉણ નહીં, એમ કહ્યું છે. ૪. પિહિતક-સચિત્તવડે ઢાંકવું તે પિહિત. તે પૃથ્વીકાય વગેરેના છે ભેદે છે અને તે છ ભેદ પણ અનંતર અને પરંપર-એમ બે પ્રકારે છે. ૧. સચિત્તપૃથ્વીકાય વડે માંડ વગેરેને ઢાંકવું તે સચિત્તપૃથ્વીકાય-અનંતરપિહિત. સચિત્ત પૃથ્વીકાયરૂપ પિઠર વચ્ચે રાખીને ઢાંકવું, તે સચિપૃથ્વીકાયપરંપરપિહિત. ૨. બરફ વગેરે સચિત્ત અષ્કાય વડે માંડા વગેરેને ઢાંકવું તે સચિત-અષ્કાય-અનંતરપિહિત. બરફ વગેરે જેમાં રહેલા હોય તેવા ઢાંકણુ વગેરે વડે ઢાંકવું તે સચિત્તઅપકાયપરંપરપિહિત. ૩. થાળી વગેરેમાં સંદિમ પદાર્થ વગેરે વચ્ચે અંગારા મૂકીને હિંગ વગેરેને વઘાર જ્યારે અપાય, ત્યારે તે અંગારા વડે કેટલાક સંદિમને પણ સ્પર્શ થયેલ હોય છે, તે તેજસ્કાયઅનંતરપિહિત. એ પ્રમાણે મુમુર–અંગારા વગેરેમાં નાખેલ ચણા, મમરા વગેરે પણ અનંતરપિહિત જાણવું. અંગારા ભરેલ શરાવડા તથા ઢાંકેલ તાવડી વગેરે તે પરંપરપિહિત. ૪. અંગારાના ધૂમાડા કે ધૂપ વગેરે સીધે અડતું હોય, તે અનંતરવા સુપિહિત -જાણવું. કેમકે જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય છે. એવા પ્રકારના વચનથી વાયુઅનંતરપિહિત જાણવું. વાયુ ભરેલ મશક વગેરેથી ઢાંકેલ હોય, તે પરંપર પિહિત. ૫. ફળ વગેરેના સીધા સંપર્ક પૂર્વક ઢાંકેલ તે વનસ્પતિ અનંતરપિહિત. ફળ ભરેલ છબડી વગેરે વડે ઢંકાયેલ પરંપરપિહિત. ૬. માંડા-લાડુ વગેરે ઉપર ચાલતી કીડીની હાર વગેરે ત્રસઅનંતરપિહિત. કીડી વગેરેથી ઘેરાયેલ શરાવડા વગેરેથી ઢાંકેલ તે ત્રસપંરપરપિહિત. આમાં પૃથ્વીકાય વગેરે અનંતરપિહિત તે સાધુને સંઘટ્ટા વગેરે દેષના કારણે ન ખપે. પરંપરપિહિત તે યતનાપૂર્વક લઈ શકાય. અચિત્ત દેય વસ્તુ અચિત્ત વસ્તુથી ઢાંકેલ હોય તેની ચતુર્ભગી આ પ્રમાણે થાય છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ ૬૬. ચરણસિત્તરી ૧. ભારે ચીજને ભારે ચીજ વડે ઢાંકવી. ૨. ભારે ચીજને હલકી ચીજ વડે ઢાંકવી. ૩. હલકી ચીજને ભારે ચીજ વડે ઢાંકવી. ૪. હલકી ચીજને હલકી ચીજ વડે ઢાંકવી. આમાં પહેલો અને ત્રીજો ભાગ અગ્રાહ્ય છે, કેમકે ભારે ચીજને ઉપાડવાથી કઈક વખતે પડવાથી પગ વગેરે ભાંગવાનો સંભવ છે. બીજો અને ચે ભાગ દોષનો અભાવ હોવાથી ગ્રાહ્ય છે. દેય વસ્તુ જેમાં રાખેલ હોય, તે તાવડી વગેરે હોય તે પણ વાટકી વગેરે વડે દાન આપી શકાય છે. ૫. સંતૃત -કઈ દાતા બાઈ વાટકી વગેરે વડે જે ભોજન વગેરે આપવા ઈચ્છતી હોય, તે અપવા ગ્ય ભોજન વગેરેમાં કેઈક સચિત્ત, અચિત્ત કે મિશ્ર અદેય પદાર્થ હોય, તો તે ન આપવા યોગ્ય સચિત્ત ચીજને બીજી જગ્યાએ મૂકી તે દેય ચીજ આપે, તે સંત કહેવાય છે. તે અદેય ચીજ ક્યારેક સચિત્ત પૃથ્વી વગેરેમાં નાંખે કે ક્યારેક અચિત્તમાં કે ક્યારેક મિત્રમાં નાંખે. મિશ્ર સચિત્તમાં જ અંતર્ગત હેવાથી સચિત્ત અચિત્ત પદ વડે ચાર ભાંગા થાય છે. ૧. સચિત્તનું સચિત્તમાં સંહરણ. ૨. સચિત્તમાં અચિત્તનું સંહરણ. ૩. અચિત્તમાં સચિત્તનું સંહરણ. ૪. અચિત્તમાં અચિત્તનું સંહરણ. આમાં પહેલા ત્રણ ભાગમાં સચિત્તને સંઘટ્ટા વગેરે દોષ સંભવતા હોવાથી ન ખપે. ચેથા ભાંગામાં તેવા દેષને સંભવ ન હોવાથી ખપે છે. , અહીં પણ અનંતર પરંપરા પ્રરૂપણા વિચારણા આગળ પ્રમાણે કરવી. જેમ સચિત્તપૃથ્વીકાયમાં જે સંહરે તે અનંતર સચિત્ત પૃથ્વીકાય સંત કહેવાય અને જે સચિત્ત પૃથ્વીકાય પર રહેલ તાવડી વગેરેમાં જે સંહરે તે પરંપર સચિત્ત પૃથ્વીકાય સંહત કહેવાય, એ પ્રમાણે અષ્કાય વગેરેમાં વિચારવું. અનંતર સંહત ન લેવું પરંપર સંહિત જો સચિત્ત પૃથ્વીકાય વગેરેને સંઘ ન હોય તે લેવું. ( ૬. દાયક-દાયક દોષથી યુક્ત પિંડ. દાયક એટલે દાતા તે અનેક પ્રકારના હોય છે. તે આ પ્રમાણે 1. સ્થવિ૨, 2. અપ્રભુ, 3. નપુંસક, 4. ધ્રુજતા શરીરવાળો, 5. તાવવાળ, 6. અંધ, 7. બાળક, 8. મત્ત, 9. ઉન્મત્ત (ગડ), 10. કપાયેલ હાથવાળો, 11. કપાયેલ પગવાળ, 12. ગળતું કેઢવાળે, 13. બંધાયેલ, 14. પાદુકા પહેરેલ, 15. Page #311 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારોદ્ધાર ખાંડતી, 16. પીસતી કે વાટતી, 17. પીંજતી, 18. ભુંજતી, 19. કાંતતી, 20. દળતી, 21. જમતી, 22. ગર્ભવતી, 23. નાના બાળકવાળી, 24. છકાયને સંઘટ્ટો કરતી, 25. કપાસમાંથી રૂ જુદુ કરતી, 26. રૂ ને હાથ વડે છુટું કરતી, 27, વલોણું કરતી, 28. છ જીવનિકાયની હિંસા કરતે, 29. ઉપદ્રવ વાળો. એવા પ્રકારના સ્વરૂપવાળા દાતાર ગોચરી આપે, તે ન ખપે. 1. સ્થવિર -સીત્તેર વર્ષને કે મતાંતરે ૬૦ વર્ષની ઉપર હોય તે વૃદ્ધ કહેવાય. તેને મોટે ભાગે મોઢામાંથી લાળ પડતી હોય છે, તેથી દેય ચીજને લાળથી ખરડી (બગાડી) નાખે છે. આથી લોકમાં જુગુપ્સા થાય. તેના હાથ કંપતા હોય તે હાથ કંપતું હોવાથી દેય ચીજને જમીન પર પાડે, તેથી છ જવનિકાયથી વિરાધના થાય તથા પોતે અથવા વૃદ્ધ દાન આપતો આપતા જમીન પર પડે, તેથી તેને પણ પીડા થાય અને જમીન પર રહેલા છ જવનિકાયની વિરાધના થાય. 2. અપ્રભુ –મોટે ભાગે વૃદ્ધ પુરુષ ઘરને સ્વામિ હેતે નથી, તેથી તે વૃદ્ધ દાન આપે તે જે ઘરના માલિક રૂપે હોય તેને એમ થાય કે “આ વૃદ્ધને દાન આપવાનો છે અધિકાર છે? એ પ્રમાણે દ્વેષ થાય. વૃદ્ધ પણ જે ઘરનો માલિક હોય, ધ્રુજતા હોય પણ બીજો એને હાથ વગેરે પકડીને દાન આપે અથવા તે વૃદ્ધ મજબૂત સ્વસ્થ શરીરવાળો હોય, તે તેના હાથે પણ ખપે. 3. નપુંસક નપુંસક પાસેથી વારંવાર ભિક્ષા ગ્રહણ કરવાથી અતિપરિચય થવાના કારણે તે નપુંસકને કે સાધુને વેદય થાય, તેના કારણે નપુસકનું સાધુને ભેટવા વગેરે કરવાથી બંનેને કર્મબંધ થાય. તથા લેકમાં પણ “આ સાધુઓ હલકા નપુંસકે પાસેથી ભિક્ષા લે છે.” એમ લેકનિંદા થાય. આમાં આ અપવાદ છે કે વર્ધિતક. ચિપિત, મન્ચપહત, ઋષિશત, દેવશર્ત વગેરેમાં કઈક અપ્રતિસેવી, (દુરાચાર ને સેવનાર) હોય તેની પાસે ભિક્ષા લેવાય. 4. ધ્રુજતા શરીરવાળો –ધ્રુજતા શરીરવાળો પણ ભિક્ષા આપવાના વખતે વસ્તુ લાવતા લાવતા જમીન પર વેરે તથા સાધુના પાત્રાની બહાર ભિક્ષા નાંખે, અથવા દેય ચીજનું વાસણ જમીન પર પાડવાના કારણે ફેડી નાંખે. - તે ધ્રુજતા શરીરવાળો પણ જે મજબૂત રીતે ભિક્ષા આપવાનું વાસણ પકડે અથવા પુત્ર વગેરે મજબૂત રીતે હાથ પકડી ભિક્ષા અપાવે તે ખપે. 5. તાવવાળ –તાવવાળા પાસે ભિક્ષા લેવાથી તાવનું સંક્રમણ સાધુમાં પણ થાય, લોકેમાં “અહે આ લોકે કેવા આહાર લંપટ છે, કે આવા તાવવાળા પાસેથી પણ ભિક્ષા લે છે'. એમ અપભ્રાજના થાય. હવે જે ચેપ ન લાગે એ જે તાવ હોય, તે જયણાપૂર્વક લઈ શકાય. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી 6, અંધ અંધ પાસે ભિક્ષા ગ્રહણ કરવાથી અપભ્રાજના થાય કે, અરે આ લોકે કેવા ખાઉધરા છે, કે જે આપી ન શકે એવા અંધ પાસેથી પણ ભિક્ષા લે છે. તથા અંધ જેતે ન હોવાથી જમીન પર રહેલ ષડૂજીવનિકાયને વિરાધે. અંધ પત્થર વગેરે સાથે ઠેકર લાગવાથી જમીન પર પડી પણ જાય, તેથી ભિક્ષા આપવા માટે ઉપાડેલ થાળી વગેરે હાથમાંથી પડવાના કારણે ભાંગી જાય અને સાધુના પાત્રાની બહાર નાંખવાના કારણે ગોચરી ઢોળાય જાય. તે અંધ પણ છેકરા વગેરેને હાથ પકડી જયણાપૂર્વક આપે તે ખપે. 7. બાળક –બાળક એટલે જન્મથી આઠ વર્ષની અંદર હોય છે તે. જે તેની માતા વગેરે હાજર ન હોય અને આપવાના પ્રમાણને ન જાણતું હોવાથી વધારે ભિક્ષા આપી દે, તે “અરે ! આ સાધુ સારા આચારવાળા નથી પણ લૂંટારા છે? એ પ્રમાણે હાલના થાય અને માતા વગેરેને સાધુ ઉપર દ્વેષ થઈ જાય. જે માતા વગેરે કઈ કારણ પ્રસંગે બહાર જતી વખતે કહ્યું હોય કે, સાધુ આવે ત્યારે તારે આ આ ચીજો આપવી તે ખપે. અથવા મા વગેરેએ કહ્યું ન હોય છતાં પણ ડુંક કંઈક આપે તે લે. આ પ્રમાણે લેવાથી માતા વગેરેની સાથે ઝઘડા વગેરે થવાનો સંભવ રહેતું નથી. 8. મત્ત મત્ત એટલે દારૂ વગેરે પીધેલ હોય છે. તે ભિક્ષા આપે તે નશે કરેલ હોવાથી કદાચ સાધુને ભેટી પડે. પાત્રા ભાંગી નાખે અથવા ગોચરી આપતા આપતા પીધેલ દારૂની ઉલટી કરે કે ઉલટી કરતા સાધુને કે સાધુના પાત્રાને ખરડી નાખે. તેથી લોકમાં જુગુપ્સા થાય કે આ સાધુઓને ધિક્કાર છે કે, જેઓ નશાર પાસેથી ભિક્ષા લે છે. તથા કેઈ નશાખોર નશામાં ચકચૂર હોવાથી, હે મુંડિયા ! અહીં કેમ આવ્યો છે? એ પ્રમાણે બેલ ઘાત પણ કરે. 9. ઉન્મત્ત –ઉન્મત્ત એટલે અભિમાની અથવા ગ્રહ-ભૂત–વગેરેથી ઘેરાયેલ હોય. આમાં પણ ઉપરોક્ત જ ઉલટી સિવાયના આલિંગન વગેરે દોષે જાણવા. મત્ત પણ જે ભદ્રિક અને નશા વગરને હોય અને ત્યાં કેઈ ગૃહસ્થ ન હોય, તે તેના હાથે પણ ખપે. બાકી ન ખપે. ઉન્મત્ત પણ જો પવિત્ર અને ભદ્રિક હય, તે ખપે. 10. કપાયેલ હાથવાળ –છિન્નકર એટલે હાથ કપાયેલ હોવાથી પેશાબસંડાસ વગેરેમાં પાણી શૌચના અભાવથી અપવિત્ર જ હોય છે. તેના હાથે લેવાથી કે નિદા કરે. હાથ ન હોવાથી જે વાસણ વડે ભિક્ષા આપે, તે વાસણ કે દેય વસ્તુ જમીન પર પડે. તેથી છ જવનિકાયની હિંસા થાય. 11. કપાયેલ પગવાળે છિન્નચરણમાં પણ આ દેશે જ જાણવા. પગ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પ્રવચનસારોદ્ધાર ન હોવાથી ભિક્ષા આપવા માટે ચાલતા-ચાલતા પડી જાય તથા જમીન પર રહેલ કીડી વગેરે ઘણા જીવને નાશ થાય. કપાયેલ હાથવાળ પણ જે ગૃહસ્થનો અભાવ હોય, ત્યારે આપે તે જયણાપૂર્વક લઈ શકાય. કપાયેલ પગવાળો પણ ગૃહસ્થ ન હોય, ત્યારે બેઠા બેઠા આપે તે લઈ શકાય. 12. ગળ-કેહવાળે ગળતા કઢવાળા પાસેથી લેવાથી તેને શ્વાસોશ્વાસ, ચામડીને સ્પર્શ, અર્ધપફવ લેહી, પરસે, મેલ, લાળ વગેરે વડે ચેપ લાગવાથી સાધુને કેઢ રેગને સંક્રમ થાય. જે તે કોઢ ફક્ત મંડલ પ્રસૂતિરૂપ એટલે સફેદ ડાઘરૂપ જ હોય, એવા શરીરવાળા પાસે ગૃહસ્થને અભાવ હોય, ત્યારે આપે તે ખપે. પરંતુ બીજા ગળતુ કે ઢવાળા પાસેથી નહિ પણ ગૃહસ્થ જોતા હોય ત્યારે તે ન ખપે. 13. બંધાયેલ હાથમાં લાકડાનું બંધન તે હસ્તાકડુ તથા પગને લેખંડનું જે બંધન તે બેડી (નિગડ). હાથ-પગની બેડીથી બંધાયેલ દાતા, જે ભિક્ષા આપે તો તેને દુઃખ થાય. ઝાડે પેશાબમાં શુદ્ધિ ન કરી શકવાથી ભિક્ષા ગ્રહણ કરે, તે લેકમાં નિંદા થાય કે “આ લેકે અપવિત્ર છે. કેમકે અપવિત્રની પાસેથી પણ ભિક્ષા લે છે. પગથી બંધાયેલ આજુ-બાજુમાં પીડા વગર જઈ શક્તો હોય, તે તેની પાસેથી ખપે. હવે જે આજુ-બાજુ ન જઈ શકતું હોય, તે જે બેસીને આપે અને ત્યાં કઈ ગૃહસ્થ ન હોય, તે ખપે. હાથમાં બેડીવાળે તે ભિક્ષા આપવા અસમર્થ હોવાથી ત્યાં નિષેધ જ છે. એમાં કોઈ વિકલ્પ જ નથી. 14. પાકા - પાદુકા એટલે લાકડાની ચાખડી. તે પહેરેલ દાતા ભિક્ષા આપવા માટે ચાલતા ક્યારેક બરાબર ન પહેરાયા હોય, તે પડી જાય માટે ન ખપે. પાકા પહેરેલ જે સ્થિર હોય તે કારણે ખપે. 15. ખાંડતી - ખાંડતી- (છડતી) હેય. ઉખરામાં ભાત વગેરેને છડતી. (ખાંડતી) હોય તે ન લેવાય. કારણ કે ઉખારામાં નાંખેલ ભાત વગેરેના બીજનો સંઘટ્ટો કરતી હોવાથી તથા ભિક્ષાદાન પહેલા અને પછી પાણી વડે હાથ ધોવાથી પુરકર્મ અને પશ્ચાતકર્મ વગેરે દોષ થાય છે. * જે અહીં ખાંડનારી બાઈએ ખાંડવા માટે મુશલ ઉપાડયું હોય, અને મુશળની કાંચી ઉપર બીજ લાગેલ ન હોય અને તે વખતે જે સાધુ આવી જાય. ત્યારે તે બાઈ મુશલને ન પડે એવી રીતે ઘરના ખૂણા વગેરેમાં મૂકી ભિક્ષા આપે તે ખપે. ૧. મંડલ એટલે ગોળાકાર ચગદા (દાદર) પ્રસૂતિ એટલે નખથી ખણવા છતાં પણ પીડા ના થાય તેવા દાગ. ૨. લોખંડની ગોળાકાર બંગડી જેવું છેડા પર જે લગાડેલ હોય તે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૨૯૫ 16. પિસતી – વાટવાના પત્થર પર તલ-આમળા વગેરેને વાટતી હોય, ત્યારે ભિક્ષા આપવા માટે ઉભી થાય તે વખતે તલ વગેરેના સચિત્ત નખીયા હાથ વગેરે પર લાગ્યા હોય છે. તેને ભિક્ષા આપવા માટે ઝાટકતા અથવા ભિક્ષા આપતી વખતે તેના સંપર્કથી તેની વિરાધના થાય છે અને ભિક્ષા આપ્યા પછી ખરડાયેલ બંને હાથ પાણીથી ધતા અપકાયની વિરાધના થાય છે. વાટવાનું પૂરું થઈ ગયું હોય અથવા અચિત્ત વસ્તુ વાટતી હોય અને આપે તે ખપે. 11. ભુજતી :- ચૂલા પર કઢાઈ વગેરેમાં ચણ વગેરે ભુંજતી વખતે ભિક્ષા આપતા વાર લાગે, તે તે વખતે ચણ વગેરે બળી જાય તે દ્વેષ થાય છે. આમાં જે સચિત્ત ઘઉ વગેરે કઢાઈમાં નાંખેલ હોય તે ફૂટી ગયા પછી ઉતારી લીધા હોય અને બીજા દાણું નાખવા માટે હાથમાં હજુ લીધા ન હોય, તે વખતે સાધુ ગોચરી માટે આવી ગયા હોય અને ઉઠીને આપે તે ખપે. 18-21. કાંતતી–પીંજતી-કપાસીયા કાઢતી અને રૂ છૂટું કરતી – કાંતતી, પીંજતી, કપાસીયા કાઢતી અને રૂ છૂટું કરતી દાત્રી આપે તે ન ખપે. રેંટીયા વડે રૂની પૂણીને સૂતર રૂપે કરતી હોય તે કાંતતી કહેવાય. લોઢી પર એટલે લોખંડની પાટલી પર કપાસમાંથી ઠણુકવડે એટલે લોખંડના સળીયા વડે કપાસીયાને છૂટા કરી રૂ બનાવે તે લેઢતી કહેવાય. બે હાથ વડે રૂને વારંવાર છૂટું કરે તે. પિંજવા વડે રૂને છૂટું કરે તે પીંજતી. દેય વસ્તુથી ખરડાયેલ હાથ બેવારૂપ પુરકર્મ, પશ્ચાતકર્મ વગેરે દેના સંભવ છે અને કપાસીયા વગેરે સચિત્ત સંઘટ્ટાને સંભવ છે. આમાં કાંતતી વખતે જે સુતરને અતિ સફેદાઈ લાવવા માટે શંખ ચૂર્ણ વડે હાથ ખરડતા ન હોય અથવા હાથ ખરડેલા હોય તેને પાણીથી ન ધુએ, તે ખપે. રૂ છૂટું કરતા કે રૂ પીંજતા જે પશ્ચાતકર્મ ન થતું હોય, તે ખપે. 22 દળતી -ઘંટીમાં ઘઉં વગેરે દળતી હોય તે વખતે આપે, તે ઘટીમાં નાંખેલ બીજને સંઘટ્ટ થાય અને હાથ ધુએ તે પાણીની વિરાધના થાય. સચિત્ત ભાગ વગેરે દળાઈ ગયા હોય અને ઘંટી છોડી દીધી હોય, તે વખતે સાધુ આવી જાય અથવા અચિત્ત મગ વગેરેની દાળ દળતી હોય, તે તેના હાથે ખપે. 23. વલેણ કરતી દહિને મથતી આપે તે દહિં વગેરે સંસક્ત એટલે જીવવાળું હોય તેને મંથન કરતી હોય તે વખતે સચિત્ત પાણ આદિથી સંસક્ત દહિં વગેરેથી ખરડાયેલ હાથવાળી ભિક્ષા આપતી હોવાથી તે દહિ વગેરેમાં રહેલ અષ્કાય જીવને વધ થાય છે. અહિં જે અસંસક્ત દહિ વગેરે મંથન કરતા હોય, તે તે ખપે. Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારાદ્ધાર 24. ખાતી ઃ-દાતાર ખાઇ ખાતી-ખાતી ભિક્ષાજ્ઞાન માટે ઉભી થાય એટલે હાથ ધુએ અને હાથ ધેાવાથી પાણીના જીવાની વિરાધના થાય છે. હવે હાથ ન ધુએ તે લેાકેામાં જુગુપ્સા થાય. કહ્યું છે કે ‘છકાયની દયાવાળા સાધુ પણ જો આહાર નિહાર અને ગોચરી વહેારવામાં દુર્ગા છનીય કરે તે ધિ દુર્લભ કરે છે.’ ૨૯૬ 25. ગર્ભવતી ;-ગર્ભવતીબાઈ પાસે ભિક્ષા ન લેવી. કેમકે તેને ભિક્ષા માટે ઉભા થતા કે ભિક્ષા આપીને બેસતા ગર્ભને પીડા થાય. સ્થવિર કલ્પીને, આઠ મહિના સુધીના ગર્ભ વાળીના હાથે ખપે, પ્રસવ થવાના મહિનામાં ન ખપે. ઉઠે–એસ કર્યા વગર જે પ્રમાણે હાય તે પ્રમાણે રહીને ભિક્ષા આપે તેા પ્રસવ થવાના મહિનામાં પણ ખપે. 26. નાના બાળકવાળી –નાના બાળકવાળી બાઈ, બાળકને જમીન પર કે ખાટલા પર મૂકીને જે ભિક્ષા આપે, તે તે બાળકને બિલાડી કૂતરા વગેરે માંસનેા ટુકડા કે સસલાનુ' ખચ્ચું છે—એમ જાણી મારી નાખે તથા આહારથી ખરડાયેલ હાથ સુકાવાથી શ થાય, તેથી ભિક્ષા આપીને દાત્રી ખાઈ હાથવડે બાળકને લે, તેા બાળકને પીડા થાય. જેના બાળક આહાર કરતા હોય અને જમીન પર મૂકતા રડતા ન હોય, તેા તેના હાથે સ્થવિર કલ્પીને ભિક્ષા ખપે. કેમકે આહાર ગ્રહણ કરતા બાળક પ્રાયઃ કરી શરીરે માટા હોય છે, તેથી ખિલાડી વગેરે દ્વારા મરવાના પ્રસંગ ન થાય, જિનકી ભગવંતા, નિરપવાદ સૂત્રવાળા હોવાથી ગર્ભાધાન વગેરે જાણીને પહેલેથી ગČવતી અને બાળકવાળી બાઈના હાથની ભિક્ષા બિલકુલ છોડી દે. 27. છકાયને સ`ઘટ્ટો કરતી :-પૃથ્વી, અપ, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિ અને ત્રસકાય. આ છજીવનિકાયને હાથ પગ વગેરે શરીરના અવયવથી સ`ઘટ્ટો થતા હોય. સચિત્ત મીઠું, પાણી, અગ્નિ, પવનથી ભરેલ મશક, ખીજેરા વગેરે ફળાદિ હાથમાં રહેલ હાય, સિદ્ધાર્થક (અડદ વગેરેના દાણા) દૂર્વા, ઘાસ, પલ્લવ, માલતી, શતપત્રિકા, કમલીની વગેરે ફૂલેલા માથા પર રહેલ હોય, માલતી વગેરે ફૂલની માળા છાતી. પર પહેરેલ હાય, જાસુદ વગેરે ફૂલાના આભૂષણુરૂપે કાનમાં પહેરેલ હોય, પરિધાનની અંદર કમરમાં સારા ડીંટીયાવાળા તાંબૂલ નાગરવેલના પાન રાખેલ હાય. સચિત્ત પાણીના કણીયા વગેરે પગ પર લાગેલ હોય ને જો આપે તો ન ખપે. સટ્ટા વગેરે દોષના સ‘ભવ હાવાથી. 28. છકાયની હિંસા કરતી :-પૃથ્વીકાય વગેરે છજીવનિકાયના નાશ કરતા. આપે, તે ન ખપે. કાશ (હળ) વગેરે વડે જમીન ખેાઢવા વડે પૃથ્વીકાયના નાશ, સ્નાન, કપડા ધાવા, ઝાડને પાણી સિંચવા વડે અપ્લાયના નાશ. ઉંમાડીયા વગેરે અડવા કે ઘસવા વડે અગ્નિકાયના નાશ. ચૂલામાં અગ્નિ ફૂંકવાવડે, વાયુ ભરેલ મશક વગેરેને આમ-તેમ. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૨૯૭ ફેંકવા વડે વાયુકાયો નાશ. ચિભડા વગેરેને છેદવાથી વનસ્પતિકાયનો નાશ, ખાટલા, માંચા વગેરેમાં માંકડને મારવાથી ત્રસકાયને નાશ કરતી દાતારખાઈ આપે, તેં ન ખપે. 29. સપ્રત્યયાય –જેમાં ઉપદ્રવને સંભવ હોય તે અપાય. તે અપાયે તિરચ્છ, ઉપર અને નીચેના–એમ ત્રણ પ્રકારે છે. ગાય વગેરે પ્રાણીઓ વડે તિચ્છ અપાય થાય. બારણાની બારશાખનાં લાકડા વગેરે વાગવાથી ઉદર્વ અપાય. સાપ, કાંટા વગેરેથી અર્ધઅપાય છે. આ રીતે ત્રણે અપામાંથી કેઈપણ અપાયને બુદ્ધિ વડે કલ્પી (વિચારી) ત્યાંથી ભિક્ષા ન લે. અહીં છજીવનિકાયને સંઘટ્ટો કરતા કે વિનાશ કરતા આપે તેમાં તથા સપ્રત્યપાયમાં અપવાદ નથી, તેથી તે રીતે આપે, તે બિલકુલ ન જ ખપે બાકીના દાયકામાં અપવાદ બતાવ્યા જ છે. બીજા પણ દાયક દેશે જાતે શાસ્ત્રાંતરથી વિચારી ત્યાગ કરવા. ૭. ઊંમિશ્ર -સચિત્ત સાથે મિશ્રિત તે ઉમ્મિશ્ર. કેઈક ગૃહસ્થ આ વસ્તુ સાધુને આપવા માટે થોડી છે એમ વિચારીને, શરમથી જુદી જુદી બે વસ્તુ મેળવવામાં સમય લાગશે –એમ ઉત્સુકતાથી વિચારીને, બે વસ્તુ મેળવવાથી મીઠી થશે એમ વિચારીને ભક્તિથી, આમને સચિત્ત ભક્ષણનો નિયમ ભાંગે એમ વિચારીને શત્રુતાથી અથવા અનુપયોગથી સાધુઓને કલ્પનીય રૂપ ઉચિત પૂરણ વગેરે અથવા સાધુઓને અકલ્પનીય અનુચિત કરમદા-દાડમના દાણા વગેરે વડે મિશ્રિત કરીને જે આપે, તે ઉન્મિશ્ર. અહીં કલ્પ્ય અકલ્પરૂપ બંને વસ્તુ મેળવીને જે આપે, તે ઉત્મિશ્ર. સંહરણ વાસણમાં રહેલા અદેય વસ્તુને બીજી છાબડી વગેરેમાં સંહરીને આપવું તે સંહત-એમ ઉન્મિશ્ર અને સંહતને ભેદ છે. ૮, અપરિણુત –અપ્રાસુક એટલે અચિત્ત ન થયેલ છે. તેમાં સામાન્યથી દ્રવ્ય અને ભાવ-એમ બે પ્રકાર છે. આ બંનેના પણ દાતા વિષયક અને ગ્રહણ કરનાર વિષયક–એમ બે પ્રકાર છે. દ્રવ્યરૂપે અપરિણત એટલે પૃથ્વીકાય વગેરે સજીવ સ્વરૂપે હોય તે, પરિણત એટલે જે અચિત્ત થયેલ હોય તે; તે પૃથ્વીકાય વગેરે દાતાના કબજામાં હોય, તે દાતૃવિષયક અને ગ્રાહકના કબજામાં હોય તે ગ્રાહકવિષયક. ભાવવિષયક –બે અથવા ઘણી વ્યક્તિ જે દેય પદાર્થના માલિક હોય, તેમાંથી કઈક એકને દાન આપે એવો ભાવ થાય અને બીજાઓને ન થાય-એ ભાવથી દાતૃ વિષયકઅપરિણત. અહીં સાધારણ અનિસૃષ્ટદોષમાં દાતા પક્ષમાં હોય છે. દાતૃભાવઅપરિણતમાં દાતા હાજર હોય છે -એમ બંને વચ્ચે તફાવત છે. સંઘાટકરૂપે બે સાધુઓ ગૃહસ્થને ત્યાં ગોચરી માટે ગયા હોય, તેમાં એક સાધુને લેવા ગ્ય અશનાદિને શુદ્ધ છે –એમ મનમાં લાગ્યું હોય એટલે પરિણમ્યું હોય અને બીજા સાધુને ન પરિણમ્યું હોય, તે ગ્રાહકવિષયકભાવા પરિણત છે. આ સાધુને ન ખપે, શંકત હોવાથી અને ઝઘડા વગેરે દેષને સંભવ હોવાથી. ૩૮ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પ્રવચનસારોદ્ધાર ૯ લિપ્ત –દહિ, દૂધ, ઓસામણ વગેરે હાથ અને પાત્રને લેપ કરનાર-એવા પદાર્થને ઉત્સર્ગથી સાધુઓ ન લેવા. કારણ કે દૂધ, દહિં વગેરે રસેના વપરાશથી લંપટતા વધવાને સંભવ છે. દહિં વગેરેથી લેપાયેલ હાથ ધોવા વગેરેરૂપ પશ્ચાતુકર્મ વગેરે અનેક દેષને સંભવ છે. સાધુને અપકૃત વાલ, ચણા, ભાત વગેરે જ ખપે. * તથાવિધ શક્તિનો અભાવ હોય, કે નિરંતર સ્વાધ્યાય અદયયન વગેરે કંઈક બીજા પુષ્ટ કારણ આશ્રયીને લેપકૃત પણ ખપે. - લેપકૃત ગ્રહણ કરતા દાતાનો હાથ સંસૃષ્ટ અથવા અસંસૃષ્ટ હોય છે અને જે વાસણ વડે ભિક્ષા આપવાની હોય, તે વાસણ માત્રક વાટકી વગેરે પણ સંસ્કૃષ્ટ અથવા અસંતૃષ્ટ હોય છે. દેય પદાર્થ પણ સાવશેષ એટલે પાછળ કંઈક બચે તે સાવશેષ અને પાછળ કંઈ ન બચે તે નિરવશેષ-એમ બે પ્રકારે છે. આ ત્રણ પદે ૧સંસૃષ્ટ હાથ, ૨. સંસૃષ્ટમાત્રક, ૩. સાવશેષ દ્રવ્યના વિરોધી પદે સાથે પરસ્પર ગ કરવાથી (મેળવવાથી) આઠ ભાંગા થાય છે. તે આ પ્રમાણે ૧. સંસ્કૃષ્ટ હાથ, સંસૃષ્ટમાત્રક, સાવશેષદ્રવ્ય. ૨. સંસૃષ્ટ હાથ, સંસૃષ્ટમાત્રક, નિરવશેષદ્રવ્ય. ૩. સંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટમાત્રક, સાવશેષદ્રવ્ય. ૪. સંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટમાત્રક, નિરવશેષદ્રવ્ય. પ. અસંસૃષ્ટ હાથ, સંસૃષ્ટમાત્રક, સાવશેષદ્રવ્ય. ૬. અસંસૃષ્ટ હાથ, સંસૃષ્ટમાત્રક, નિરવશેષદ્રવ્ય. ૭. અસંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટમાત્રક, સાવશેષદ્રવ્ય. ૮. અસંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટમાત્રક નિરવશેષદ્રવ્ય. આ આઠ ભાંગાઓમાં વિષમ એક, ત્રણ, પાંચ અને સાતમા ભાંગામાં લઈ શકાય પણ બે, ચાર, છે અને આઠ-એ સમભાંગામાં ન લઈ શકાય. કેમકે અહીં હાથ અને વાસણ બંને સ્વયેગથી સંસૃષ્ટ હોય કે અસંસષ્ટ હોય, તે પશ્ચિાત કર્મ થાય છે. કારણકે પાછળ દ્રવ્ય બચે છે માટે. જેમ વાસણમાં દ્રવ્ય બચે છે, તે વાસણને ભલે સાધુ માટે ખરડયું હોય, છતાં દાતા બાઈ ધોતી નથી કેમકે ફરીવાર તેમાંથી બચેલ વસ્તુ પીરસી શકાય છે. જે વાસણમાં સાધુને હરાવ્યા પછી થોડું પણ દ્રવ્ય ન બચે, તે નક્કી તે થાળી માત્રક વગેરે વાસણ કે હાથને ધોઈ નાંખે છે. માટે બીજા વગેરે ભાંગામાં નિરવશેષદ્રવ્ય હોવાથી પશ્ચાતકર્મનો સંભવ હોવાથી ન ખપે. પહેલા વગેરે ભાંગાઓમાં પશ્ચાતકર્મનો સંભવ ન હોવાથી ખપે છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ચરણસિત્તરી ૨૯૯ ૧૦. છર્દિત-છર્દિત એટલે ત્યાગવું, છોડવું, ઢાળવું, તે સચિત્ત, અચિત્ત અને મિશ્ર-એમ ત્રણ પ્રકારે છે. તે છર્દિત પણ ક્યારેક સચિત્તમાં, ક્યારેક મિશ્રમાં ને ક્યારેક અચિત્તમાં થાય છે, એમાં મિશ્રનું આધાર આધેય બંનેરૂપે સચિત્તમાં જ અંતર્ભાવ હેવાથી છેડવા. ફેંકવા વિષયકમાં સચિત્ત-અચિત્તદ્રવ્યને આધાર રૂપે અને આધેયરૂપ સંયોગથી ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે - ૧. સચિત્તમાં સચિત્તનો ત્યાગ. ૨. સચિત્તમાં અચિત્તને ત્યાગ. ૩. અચિત્તમાં સચિત્તનો ત્યાગ. ૪. અચિત્તમાં અચિત્તનો ત્યાગ. આમાં પહેલા ત્રણ ભાંગાઓમાં સચિત્તના સંઘટ્ટા વગેરે દેષને સંભવ હેવાથી ન ખપે. અને છેલ્લામાં ઢોળાતું હોવાથી ન ખપે. કારણકે ઢોળવામાં મહાન દેષ છે. ગરમ પદાર્થને ઢાળ ભિક્ષા આપે તે દાઝે અને જમીન પર રહેલા પૃથ્વીકાય વગેરેને બાળે. ઠંડુ દ્રવ્ય ઢોળાય તે જમીન પર રહેલા પૃથ્વીકાય વગેરેને વિરાધે. આ દશ એષણના દે છે. આ પ્રમાણે સંક્ષેપથી ગોચરીના બેતાલીસ (૪૨) દેષ કહ્યા. વિસ્તારથી પિંડનિર્યુક્તિમાંથી જાણવા. (૫૬૮) હવે પિડવિશુદ્ધિને સારાંશ કહે છે. (સર્વ સંગ્રહ) પિડવિશુદ્ધિને સાર: पिंडेसणा य सव्वा संखित्तोयरइ नवसु कोडीसु । न हणइ न किणइ न पयइ कारावणअणुमईहि नव ॥५६९॥ - પિંડેષણ એટલે પિંડવિશુદ્ધિ. તે સંપૂર્ણ પણે સંક્ષેપમાં નવ પ્રકારની કેટીમાં એટલે વિભાગમાં આવી જાય છે. તે આ પ્રમાણે. ૧. પોતે જાતે ન હણે, ૨. ન ખરીદે, ૩. ન પકાવે (રાંધે), ૪. ન હણાવે, પ. ન ખરીદવે, ૬. ન રંધાવે, ૭. હણનારાને, ૮. ખરીદનારને અને ૯, રાંધનારને અનુદન ન આપે. આ નવ પ્રકારે પિંડ વિશુદ્ધિને સંગ્રહ થાય છે. (૫૬૯) આગળ સેળપ્રકારના ઉદ્રમના દોષો કહ્યા, તે સામાન્યથી–બે પ્રકારે છે. ૧. વિધિકેટિ અને ૨. અવિશેષિકેટિ. ૧. ત્યાગ એટલે મૂકવું. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પ્રવચનસારોદ્ધાર ૧. દોષથી દુષ્ટ થયેલ ભજન બીજા નિર્દોષ ભેજન સાથે હોય અને તેમાંથી દેષિત જેટલો આહાર હય, તેટલે આહાર કાઢી નાખ્યા પછી બીજો આહાર ખપે, તે દે વિશેષિકેટિના કહેવાય. ૨. જે દોષમાં દેષિત આહાર કાઢ્યા પછી પણ નિર્દોષ આહાર ન ખપે-એવા દોષ અવિશાધિકેટિના છે. ૧. અવિશેાધિકેટિના દોષ? कम्मुद्देसियचरिमे तिय पूइयमीसचरिमपाहुडिया । अज्झोयर अविसोही विसोहिकोडी भवे सेसा ॥५७०॥ આધાકમ, દેશિકના છેલ્લા ત્રણ ભેદ, પૂતિકામ, મિશ્રજાત, છેલ્લી બાદર પ્રાતિકા અને અધ્યવપૂરક-આ દેશે અવિશેાધિકેટિના છે. બાકીના બધા વિશેાધિકાટિના છે. કર્મ એટલે ભેદે સહિત આધકર્મ, શિકમાં–વિભાગીદેશિકના છેલ્લા ત્રણ ભેદ, ભજન-પાણીરૂપ પૂતિષ, પાખંડીગૃહિમિશ્ર અને સાધુહિમિશ્રરૂપ મિશ્રજાત, છેલ્લી એટલે બાદર પ્રાતિકા, અધ્યવપૂરના છેલ્લા બે સ્વગૃહિ પાખંડી મિશ્ર અને સ્વગૃહી સાધુમિશ્ર બે ભેદ લેવા. આ ઉતમના દોષ અવિશોધિકેટિના છે. આ અવિશેધિકટીના દેષવાળા સુકા, સથુ વગેરે કે છાશના છાંટાને લેપ વગેરે ઉડવાથી અથવા એલપકારી વાલ, ચણું વગેરેથી અડેલા છાંટાથી સ્પર્શાયેલા શુદ્ધ આહારને પણ કાઢી નાંખ્યા બાદ ત્રણ કલ્પ એટલે ત્રણ વખત પાત્ર ધોયા વગર જે શુદ્ધ આહાર પાછો લીધો હોય, તે પૂતિ જાણવું. ૨. વિશેધિકેટિના દોષે - શિકના નવ ભેદે અને વિભાગીદેશિક, ઉપકરણ પૂતિકર્મ, મિશ્રને પહેલો ભેદ, સ્થાપના, સૂકમપ્રાતિકા, પ્રાદુષ્કરણ, ક્રત, પ્રામિત્ય, પરિવર્તિત, અભ્યાહત, ઉદ્દભિન્ન માલાપહત, આવ, અનિષ્ટ, અથવપૂરકને પહેલે ભેદ–આ ભેદ વિશેધિકેટિના છે. જેમાંથી અશુદ્ધ ભજન કાઢી લીધા પછી બાકીને આહાર વિશુદ્ધ રહે, તે વિશે ધિકેટિ અથવા પાત્રાને ત્રણ વાર જોયા વગર પણ જેમાં છોડ્યા પછી ખપે તે વિશેષિકેટિ. કહ્યું છે કે શિકમાં નવ, ઉપકરણ પૂતિ, યાવર્થિક મિશ્રજાત, અથવપૂરકને પહેલે ભેદ, પરાવર્તિત, અભ્યાહત, ઉભિન્ન, માલાપહત, આચ્છેદ્ય, અનિસણ, પાદુષ્કરણ, ક્રીત, પ્રામિત્ય, સૂફમપ્રાભૂતિકા, બે પ્રકારનું સ્થાપના પિડ-આ બધા દેશે વિશધિકેટિના જાણવા. ગોચરી માટે ફરતા પહેલા શુદ્ધ આહાર લીધે પછી અનુપગ વગેરે કારણથી તેમાં વિશેષિકેટિવાળા દેજવાળે આહાર લીધે. તેને પાછળથી ખ્યાલ આવે કે આ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ચરણસિત્તરી ૩૦૧ આહાર વિશેષિકેટિન છે. જે તે આહાર વગર ચાલી શકે એમ હોય, તે બધેયે આહાર વિધિપૂર્વક પરઠવે. જે નિર્વાહ થાય તેમ ન હોય, જેટલો વિશેષિકેટિ દેલવાળો આહાર હોય તેટલા આહારને સારી રીતે જાણું પરઠવે. જે જાણુતા સરખા રંગ, ગંધ વગેરે પ્રવાહીથી મિશ્રિત થયેલ હોય, તે તે બધાયે આહારને ત્યાગ કર. બધાને ત્યાગ કર્યા પછી જે આહારના સૂક્ષમ અવયે છતાં પણ ત્યાગ કરેલ આહાર વિશેધિકેટિવાળો હોવાથી તે પાત્રામાં કલ્પ કર્યા વગર બીજે શુદ્ધ આહાર લઈ શકાય છે. (૫૭૦) સમિતિ:इरिया १ भासा २ एसण ३ आयाणाईसु ४ तह परिढवणा ५ । सम्मं जा उ पवित्ती सा समिई पंचहा एवं ॥५७१॥ ઈર્યા, ભાષા, એષણું, આદાન તથા પરિઠાપના. આ પ્રમાણે પાંચ સમિતિ છે. સમ્યગ પ્રકારે જે પ્રવૃત્તિ, તે સમિતિ કહેવાય. ઈર્યા એટલે ગતિ, બલવું તે ભાષા, એષણ એટલે શેધવું, આદાન એટલે લેવું, દરેક ક્રિયાઓમાં લેવું તે પ્રથમ હોવાથી આદાન શબ્દથી નિક્ષેપ પણ સમજી લેવું, પરિણાપના એટલે છોડવું, ત્યાગવું. તેમાં આગમાનુસારે જે સમ્યગ્ પ્રવૃત્તિ, કિયા તે સમિતિ. આ પાંચ ક્રિયાની શાસ્ત્રીય જે સંજ્ઞા તે સમિતિ. તેથી ઈસમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનનિક્ષેપસમિતિ, પરિઝાપનાસમિતિ-એ પ્રમાણે પાંચ પ્રકારે સમિતિ છે. ૧. ઇસમિતિ –બસ-સ્થાવર જીવોના સમુદાય પ્રત્યે અભયદાન માટે દીક્ષિત થયેલ સાધુને આવશ્યક પ્રોજન ઉભું થાય, ત્યારે લોકો વડે ખૂંદાયેલ, સૂર્યના કિરણથી તપેલ, અચિત્ત માર્ગમાં જતાં જંતુરક્ષા અને સ્વશરીર રક્ષા માટે પગના આગળના ભાગથી એક યુગ એટલે સાડાત્રણહાથ જેટલા ક્ષેત્રને જોઈને જે ગતિ કરવી, તે ઈસમિતિ. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે એક યુગ પ્રમાણ ભૂમિને આગળ સારી રીતે જેતે તથા અનેક પ્રકારના બીજ, વનસ્પતિ, બેઈન્દ્રિય વગેરે ત્રસ જીવેર, સચિત્ત પાણી તથા માટીને ત્યાગ કરતે પૃથ્વી પર ચાલે. ખાડા, ઊંચી-નીચી જમીન, ઉભા લાકડા, પાણી વગરના કાદવને ત્યાગ કરી બીજે રસ્ત હય, તે પાણી વગેરેમાં વચ્ચે મૂકેલ પાટીયા, કે પથ્થર વગેરે પરથી પણ ન જાય. આ પ્રમાણે ઉપગપૂર્વક જતાં સાધુથી કદાચ જીવ હિંસા થાય, તો તે હિંસાનું પાપ ન લાગે. ઘનિર્યુક્તિમાં કહ્યું છે કે ‘જવા માટે ઈસમિતિમાં ઉપયેગવંત સાધુ પગ ઉંચે કરે, તે વખતે બેઈન્દ્રિય વગેરે જીવ મરી જાય, તે તે મરી જવાના કારણે સાધુને જીવહિંસા નિમિત્તક સૂક્ષમ પણ કર્મ બંધ સિદ્ધાંતમાં બતાવ્યું નથી. કેમકે ભાવથી સાધુ સર્વથા અનવદ્ય પ્રવેગવાળે એટલે કે નિષ્પાપ ગવાળે છે માટે.” Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ - પ્રવચનસારોદ્ધાર - પ્રવચનસારમાં પણ કહ્યું છે કે “જીવ મરે કે જીવે પણ અજયણાના આચારવાળાને નિશ્ચયથી હિંસા છે પણ જયણાવાળા સમિત સાધુને હિંસા માત્રથી પણ બંધ નથી.” ર. ભાષાસમિતિઃ-વાક્યશુદ્ધિ નામના દશવૈકાલિકના સાતમા અધ્યયનમાં કહેલ સાવદ્યભાષા અને ધૂર્ત, કામી, ચેર, દારૂડી, જુગારી, નાસ્તિક વગેરે વડે બેલાયેલા ભાષાને નિભપણે છોડીને બધાને હિતકારી થોડી પણ ઘણા કાર્યને સાધનારી, સ્પષ્ટ, વાણ બેલવી તે ભાષાસમિતિ. ૩. એષણસમિતિ :-ગ્રહણૂષણ, ગ્રામૈષણા–એમ ગવેષણના બે પ્રકાર છે. તે ગવેષણાના દેથી અદૃષિત અન્ન પાણી વિગેરે રજોહરણ, મુહપત્તિ વગેરે ઔધિક ઉપધિ, શય્યા, પાટ, પાછળ અઢલવાનું પાટીયું, ચર્મ, દાંડે વગેરે ઔપગ્રહિક ઉપધિમાં જે નિર્દોષ હોય તે લેવું-તે એષણ સમિતિ છે. : ૪. આદાના-નિક્ષેપસમિતિ -આસન, સંથાર, પીઠનું પાટીયું, વસ્ત્ર, પાત્ર, દાંડે વગેરેને આંખથી જોઈપડીલેહી, સારી રીતે ઉપયેગપૂર્વક ઘાથી પડીલેહીને લે. અને જોયેલી, પડિલેહેલી ભૂમિમાં મૂકે તે આદાનનિક્ષેપસમિતિ. ઉપયોગ વગરનાને તે પડિલેહણ કરીને લે અને મૂકે તે પણ સમિતિ શુદ્ધ નથી. કહ્યું છે કે પડિલેહણ કરતાં પરસ્પર વાત કરે અથવા દેશકથા કરે, પચ્ચકખાણ આપે, વાચના પિતે લે કે આપે, તે તે પડિલેહણમાં પ્રમાદી ડૂછવનિકાયન વિરાધક કહ્યો છે. ૫. પારિષ્ઠાપનિકાસમિતિ :–વિષ્ટા, પેશાબ, લેટ, કફ, શરીરને મેલ, બિન જરૂરી વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી વગેરેને જીવસમૂહ વગરની નિષ ભૂમિમાં ઉપગપૂર્વક ત્યાગ કરવો–તે પારિપનિકાસમિતિ. (૫૭૧) બારભાવના – पढममणिच्च १ मसरणं २ संसारो ३ एगया य ४ अन्नत्तं ५ । असुइत्तं ६ आसव ७ संवरो ८ य तह निजरा ९ नवमी ॥५७२॥ लोगसहावो १० बोहि य दुलहा. ११ धम्मस्स साहओ अरहा १२ । एयाउ हुति बारस जहक्कम भावणीयाओ ॥५७३॥ ૧. અનિત્ય, ૨. અશરણુ, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬અશુચિત્વ, છે. આશ્રવ, ૮, સંવર, ૯. નિર્જરા, ૧૦. લોકસ્વભાવ, ૧૧. બધિદુર્લભ, ૧૨. ધર્મકથક અરિહંત-આ બાર ભાવનાઓ યથાક્રમે હિંમેશા ભાવવા જેવી છે. આ ભાવનાનું યત્કિંચિત સ્વરૂપ કહીએ છીએ... Page #322 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ચરણસિત્તરી ૩૦૩ ૧. અનિત્યભાવના:-અનિત્યતારૂ૫ રાક્ષસ વડે વા જેવા મજબૂત શરીરવાળા પણ કોળિયા થઈ જાય છે. તે પછી કેળના ગર્ભ જેવા નિઃસાર શરીરવાળાની શી વાત કરવી? બિલાડી જેમ દૂઘને આનંદથી સ્વાદ કરે છે પણ મારવા માટે ઉઠાવેલી લાકડીને જેતી નથી–તેમ લેકે પણ વિષયસુખનો સ્વાદ કરતાં હંમેશા યમને જોતા નથી. અરે અમે શું કરીએ? પર્વતમાંથી પડતી નદીના પ્રવાહ જેવું શરીર છે. જીવનું આયુષ્ય પવનથી હાલતી ધજા સમાન અસ્થિર છે. શરીરનું લાવણ્ય સ્ત્રીને ચંચળ નયનની પાંપણ જેવું છે. યુવાની મદોન્મત્ત હાથીના કાન સમાન ચંચળ છે. શેઠાઈ, સ્વામીપણું સ્વમની હારમાળા જેવું છે. લક્ષમી વીજળી જેવી ચપળ છે. પ્રેમ બે-ત્રણ ક્ષણ રહેનાર છે. સુખ સ્થિરતા વગરનું છે. ' | સર્વ બાબતમાં અનિત્યભાવના ભાવનાર પ્રાણ-પ્રિય પુત્ર વગેરે મરી જાય તે પણ શોક કરતા નથી. બધીયે વસ્તુમાં નિત્યતાની બુદ્ધિવાળે મૂરખ ભાંગી-તૂટી ઝૂંપડી તૂટી જાય તે પણ હંમેશાં રડે છે. માટે તૃષ્ણાના નાશપૂર્વક નિર્મમભાવને કરનારી અનિત્યભાવના શુદ્ધ બુદ્ધિવાળાએ હંમેશાં ભાવવી. ૨. અશરણુભાવના -પિતા, માતા, ભાઈ, બેન, પુત્ર, પત્ની વગેરેની સમક્ષ જ, અનેક આધિ-વ્યાધિના સમૂહે બંધાયેલા રાડ પાડતા પ્રાણીઓને કર્મરૂપી એરટાઓ ચમના મુખરૂપ ગુફામાં નાખે છે. હા હા ! કેવું કષ્ટ કે શરણુ રહિત લેક કેવી રીતે રહી શકે છે. . જેઓ જુદા જુદા શાસ્ત્રને વિસ્તારથી જાણે છે. જેઓ મંત્ર તંત્રની ક્રિયાઓમાં હોશિયારી ધરાવે છે. જેઓ જોતિષશાસ્ત્રમાં કુશળતા રાખે છે. તેઓ પણ સમસ્ત ત્રણ લેકને નાશ કરવામાં વ્યગ્ર એવા યમનો પ્રતિકાર કરવાના કાર્યમાં હોશિયારી ધારણ કરતા નથી. જુદા જુદા પ્રકારની શસ્ત્રકળામાં કુશળ એવા ઉદ્દભટ સુભ વડે ચારે તરફથી વિટળાયેલ અને તેજ ગતિવાળા મદોન્મત્ત સેંકડે હાથી વચ્ચે રહેલા હોવાથી ક્યારેય પણ, કેઈથી પણ પહોંચી જાણ ન શકાય એવા ઈંદ્ર, વાસુદેવ, ચક્રવર્તીઓને પણ બળાત્કારે યમના દૂતે અચાનક યમઘરે ઘસડી જાય છે. હા ! હા ! કેવી છની અશરણુતા છે. જેઓ જરા પણ કષ્ટ વગર મેરુપર્વતને દંડ અને પૃથ્વીને છત્ર સમાન કરવા માટે સમર્થ, તથા અસમાન બળને ધારણ કરનારા તીર્થંકર પણ, અહો ! સમસ્ત જનસમૂહના યમ ભયને દૂર કરવામાં સમર્થ નથી. સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરેના સ્નેહરાગના બંધથી બચવા માટે શુદ્ધમતિથી અશરણભાવના ભાવવી જોઈએ. Page #323 -------------------------------------------------------------------------- ________________ ३०४ પ્રવચનસારે દ્ધાર ૩. સંસારભાવના-આ ભવરૂપી નાટકમાં મોટે ભાગે બુદ્ધિશાળી કે મૂખ, પૈસાદાર કે નિર્ધન, સુખી કે દુખી, રૂપવાન, કે કદરૂપો, સ્વામી કે સેવક, પ્રિય કે અપ્રિય, રાજા કે પ્રજા, દેવ કે પશુ, મનુષ્ય કે નારક બધાય નૃત્ય કરે છે. અનેક પાપકારી મહાઆરંભ વગેરે કારણે સેવી, પાપો બાંધી, ચારે દિશામાં ભયંકર અંધકારવાળી નારક ભૂમિમાં જઈ, અંગ છેદન-ભેદન-દહન-કલેશ આદિ મોટા દુખોને જ પામે છે. તે કહેવા માટે ચાર મોઢાવાળા બ્રહ્મા પણ સમર્થ નથી. માયા, આર્તધ્યાન વગેરે અનેક પ્રકારના કારણે વડે સિંહ, વાઘ, હાથી, બકરા, ઘેટા, બળદ, ગાય વગેરેરૂપ તિર્યંચગતિને પ્રાપ્ત કરે છે. ત્યાં ભૂખ, તરસ, વધ, બંધ, માર સહન કર, રોગ, ભાર વહન કર વગેરે જે દુઃખને હંમેશાં જીવ સહન કરે છે. તે કહેવા માટે કઈ પણ સમર્થ નથી. ભક્ષ્યા-ભક્ષ્યના વિવેક વગરના, બેશરમ, સેવ્ય-અસેવ્યની વિધિમાં ભાન વગરના, નિર્દયતા પ્રિય, અનાર્ય મનુષ્ય હમેશાં મહારંભ સમારંભ વગેરે દુસહ ફેલેશને કરતા મહા દુ:ખદાયક કર્મને બાંધે છે. આર્યદેશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો પણ ક્ષત્રિય, બ્રાહ્મણ વગેરે પણ અજ્ઞાન, દરિદ્રતા વ્યસન, દુર્ભાગ્યતા, રોગ, નોકરી, અપમાન, અવજ્ઞા વગેરે વડે હંમેશાં જે દુઃખને સહન કરે છે, તે દુઃખને દેવો પણ કહી શકતા નથી. કેળના ગર્ભ સમાન કમળ શરીરવાળા, યુવાન, સુખી પુરુષને અગ્નિના જેવા લાલાળ લોખંડની સોય વડે દરેક રોમરાજીમાં ભેંકવામાં આવે, તે વખતે જે દુઃખ થાય, તેનાથી આઠ ઘણું દુઃખ સ્ત્રીના ગર્ભમાં રહેલ જીવને હોય છે. અને તેનાથી અનંતગણું દુઃખ જન્મ વખતે હોય છે. બાલ્યાવસ્થામાં અજ્ઞાન વગેરેથી પેશાબ, વિષ્ટા, ધૂળ વગેરેમાં આળોટવાની નિંદિત પ્રવૃત્તિ કરી આનંદ મા, યુવાવસ્થામાં વૈભવ પ્રાપ્ત કરવામાં, ઈષ્ટ વિરહ, અનિષ્ટ સંગ વગેરેમાં પીડા સહન કરી, વૃદ્ધાવસ્થામાં શરીર કાંપે, આંખે દેખાય નહીં, શ્વાસ ચાલે -આ બધામાં એવી કઈ દશા છે કે જેમાં સુખને પામે? સમ્યક્ત્વ વગેરેને પાળવા વડે મેળવેલ દેવભવમાં જી, શેક, વિષાદ, ઈર્ષ્યા, ભય, અલ્પઋદ્ધિ, અદેખાઈ, કામ, માન વગેરેની અત્યંત પીડાથી દુઃખી થયેલા દીનતાપૂર્વક પિતાનું લાંબુ આયુષ્ય કષ્ટપૂર્વક ખપાવે છે. આ પ્રમાણે બુદ્ધિમાન શિવફળને કરનારી, ભવવૈરાગ્યરૂપ વૃક્ષ માટે સુધાવૃષ્ટિ કરનારી–આ સંસારભાવના ભાવવી જોઈએ. ૪. એકત્વભાવના :- અહીં સંસારમાં જીવ એકલો જ ઉત્પન્ન થાય છે. એક જ મરે છે. એકલો જ કર્મ બાંધે છે અને તેના વિવિધ પ્રકારના ફળો એકલે જ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ ૬૬. ચરણસિત્તરી ભોગવે છે. જીવે જે ધન પિતે અનેક પ્રકારના કષ્ટો વડે મેળવ્યું હોય, તે સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ વગેરે ભેગા થઈને ભોગવે છે અને તે કર્મના કારણે મનુષ્ય, દેવ, નરક, તિર્યંચભામાં અસંખ્ય દુસહ દુકાને જીવ એકલે જ સહન કરે છે. જીવ જે શરીરના માટે ચારે દિશામાં ભમે છે, દીનતા ધરે છે, ધર્મથી ભ્રષ્ટ થાય છે, અતિહિતકારીઓને પણ ઠગે છે, ન્યાયમાર્ગ ઉલ્લંઘે છે–તે શરીર પણ બીજા ભવમાં એક પગલું પણ આત્મા સાથે જતું નથી. તે પછી હે જીવ! તું કહે કે પરલેક જતાં કેની સહાય લઈશ? અને સ્વદેહ સ્વાર્થમાં જ રત છે- એમ સારી રીતે જાણીને બુદ્ધિમાને સર્વ સ્થાને કલ્યાણના કારણરૂપ એક ધર્મ જ સહાય કરનારે છે એમ ભાવના ભાવવી જોઈએ. પ. અન્યત્વભાવના :- અહો ! જીવ આ શરીરને પણ છોડી પરલોકમાં જાય છે, માટે આ શરીરથી જીવ જુદો છે, તે પછી પૈસા વગેરે પદાર્થ સમૂહની શી વાત કરવી? માટે કઈ શરીરને ચંદનનું વિલેપન કરે કે દંડ વગેરેથી મારે, ધન વગેરે કઈ આપે કે કઈ લઈ જાય, તે બધા પર સમભાવ રાખે. આ પ્રમાણે જે મહામતિ અન્યત્વ ભાવના ભાવે છે, તેનું સર્વસ્વ નાશ થવા છતાં પણ શેકને અંશ માત્ર પણ હેત નથી. ૬. અશુચિભાવના – જેમ દરિયામાં પડેલો પદાર્થ ખારાશમાં પરિણમે છે, તેમ શરીરના સંપર્કમાં આવેલા પદાર્થો પણ એલરૂપે પરિણમે છે. માટે આ શરીર હંમેશા અશુચિમય છે. લેહી અને શુક્રના મિલનથી બનેલ, ગર્ભમાં જરાયુથી વિટળાયેલ, માતાએ ખાધેલા પીધેલા પદાર્થોથી વધેલ, ગંદી ધાતુથી ઘેરાયેલું, કરમીયા, રેગ, શુંબડા વગેરેને સ્થાનરૂપ–આવા સર્વ મલેથી ગંદકીમય શરીરને કયે બુદ્ધિમાન પવિત્ર માને ? સ્વાદિષ્ટ, સુગંધી લાડુ, દહીં, ખીર, શેરડી, શાલિ, એદન, દ્રાક્ષ, પાપડી, અમૃતપાઠ, ઘેબર, સુંવાળી, કેરી વગેરે જે કંઈ ખાધુ હોય, તે તુરત જ જ્યાં બધી રીતે મલરૂપે થાય છે–તે અશુચિમય શરીરને મેહથી અંધ બનેલા આ પવિત્ર માને છે. મૂર્ખાઓ સેંકડો ઘડા પાણી વડે શરીરને સાફ કરી થોડો ટાઈમ સ્વચ્છ કરે છે. ઉત્તમ કસ્તૂરી વડે સુગંધી કરે છે. છતાં વિષ્ટાના કેથળા જેવા આ શરીરમાં શી રીતે પવિત્રતા અને સુગંધી આવી રહે? દિવ્ય સુગંધની સમૃદ્ધિ વડે દિશાઓને વાસીત કરતા ચંદન, કસ્તૂરી, કપૂર, અગરૂ, કુંકુમ વગેરે પદાર્થો પણ જેના સ્પર્શ માત્રથી ક્ષણવારમાં દુર્ગધી અને મલીન બની જાય છે, તે શરીરને કેટલાક પવિત્રરૂપ માને છે–તેઓની મૂર્ખતા જુઓ. આ પ્રમાણે શરીરની પરમાર્થથી અપવિત્રતા વિચારી બુદ્ધિમાન તે શરીરમાં કદીય મમતા ન કરે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પ્રવચનસારેાદ્વાર અશુભ કર્મોને ૭. આશ્રવભાવના – મન, વચન, કાયાના ચેાગા વડે શુભ કે જે ભિવ આત્મા આવવા દે છે, તે યેાગોને જિનેશ્વરે આશ્રવ કહ્યા છે. સજીવા પર મૈત્રીભાવ વડે, ગુણાધિક પર પ્રમેાદભાવના વડે, અવિનિત જીવા પર મધ્યસ્થભાવના વડે અને દુઃખી પર દયાભાવ વડે સતત વાસિત જે પુણ્યશાળી પાતાના અંતઃકરણને કરે છે. તે બેતાલીસ (૪૨ ) પ્રકારનું શુભ કર્મ ખાંધે છે. આ ધ્યાન, મિથ્યાત્વ, કષાય, વિષય વડે જેનુ' મન ઘેરાયેલ હાય છે, તે બ્યાસી ( ૮૨ ) પ્રકારનું અશુભ કમ ખાંધે છે. કેવળી, ગુરુ, સિદ્ધાંત, સંઘના સદ્ગુણના વર્ણનરૂપ હિતકારી પથ્થ વચનવડે શુભ કર્મ બંધાય છે. શ્રી સĆઘ, ગુરુ, સર્વંજ્ઞ, ધર્મ, ધાર્મિકતાને દૂષિત કરનારા ઉન્માદક વચના વડે અશુભ કર્મ બાંધે છે. દેવપૂજા, ગુરુપાસના, સાવૈયાવચ્ચ, કાયક્રુતિને પાળનાર શુભ કર્મ બાંધે છે. માંસભક્ષણ, દારૂપાન, જીવહિંસા, ચારી, પરદારા સેવન કરનાર અશુભ ક ને બાંધે છે. આ આશ્રવભાવનાને જે સતત ભાવથી ભાવે છે, તે અનની પર પરાજનક દુષ્ટાશ્રવના સમૂહથી મનને અટકાવી શકે છે. માટે સમસ્ત દુઃખરૂપી અગ્નિને માટે મેઘ સમાન તથા સમસ્ત સુખની શ્રેણીને રચવામાં શ્રેષ્ઠ–એવી શુભાશ્રવ ભાવના—સમૂહમાં હમેશાં તિ કરવી જોઇએ. ૮. સ`વરલભાવના :– આશ્રવને રોકવું તે સંવર. તે સસ ́વર અને દેશસંવર-એમ બે પ્રકારે કહ્યો છે. સ સ વર અયાગીકેવળીમાં જ હોય છે. દેશસ વર એક બે આશ્રવના રાધ કરવાથી થાય છે. તે બંને સ'વા પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે-બે પ્રકારે છે. આત્મામાં આશ્રવથી જે દ્રવ્યપુદ્ગલરૂપકમાંનુ સ` અને દેશથી છેદન ( રાકાણુ ) તે દ્રવ્યસંવર. સંસારના કારણરૂપ ક્રિયાના જે ત્યાગ, તે ભાવસ`વર છે, મિથ્યાત્વ કષાય વગેરે આશ્રવાને રોકવા માટે બુદ્ધિમાને વિરોધી ઉપાયા યેાજવા જોઇએ. જેમ મિથ્યાત્વ અને આત --રૌદ્રધ્યાનને નિષ્કલંક સમ્યગ્દર્શન અને શુધ્યાન વડે જીતવા જોઇએ. ક્ષમાથી ક્રોધ નમ્રતાથી માન, સરલતાથી માયા અને સતાષથી લાભને અટકાવવા જોઇએ. રાગ દ્વેષના ત્યાગપૂર્વક ઝેર જેવા ષ્ટિ-અનિષ્ટ શબ્દાદિ વિષયાને તજવા જોઈએ. જે મનુષ્ય આ ભાવનાના સંગ કરે છે. તે સૌભાગ્યવાન્ થાય છે અને સ્વર્ગ, માક્ષની લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. ૯. નિરા :– સંસારના કારણરૂપ કર્મ પરપરાના જે ક્ષય, તે નિર્જરા. તે નિર્જરા સકામ અને અકામ-એમ એ પ્રકારે છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી સાધુઓને સકામનેજ રા અને બીજા જીવાને અકામનિર્જરા થાય. કેરીના પાકની જેમ કર્મોના વિપાક સ્વાભાવિક અને પ્રયત્નથી થાય છે. અમારા કર્મીના ક્ષય થાએ એવા આશયવાળા સજજના ( સ`તા ) તપસ્યા વગેરે કરતા સકામનિજ રા કરે છે. ૩૦૭ સજ્ઞાન રહિત એકેન્દ્રિય વગેરે જીવાને ઠંડી, ગરમી, વરસાદ, આગ, છેદન, ભેદન, વગેરે વડે હમેશાં કષ્ટ ભાગવતા-જે કર્મોના નાશ થાય છે—તેને જ્ઞાનીઓએ અકામનિર્જરા કહી છે. જે કારણથી તપ વગેરે વડે વૃદ્ધિ પામતી નિર્જરા મમત્વ, કમ અને સ ંસારને હણે છે, તેથી નિરાભાવના ભાવવી જોઇએ. ૧૦. લાકસ્વભાવભાવના :- વૈશાખસંસ્થાન એટલે કમર પર બે હાથ રાખી, એ પગ પહેાળા કરી, ઉભા રહેલ મનુષ્ય જેવી આકૃતિ તે. લેાક, ઊત્પત્તિ, સ્થિતિ, વ્યય સ્વરૂપ દ્રવ્યેાથી ભરેલ છે. તે લેાક ઉષ્ણ, અધા અને તિતિ એમ ત્રણ પ્રકારે જિનેશ્વરાએ કહ્યો છે. મેરૂપર્વતના મધ્યમાં આઠ રૂચક પ્રદેશથી ઉપર નીચે નવસો નવસે ચેાજનકુલ અઢારસા સેાજન પ્રમાણુ તિર્થ્યલાક વિવિધ પ્રકારના પદાર્થોથી ભરેલા છે. તિર્થ્યલેાકના ઉપર સાત રજજુ પ્રમાણ ઉ લેાક અધેાલાક કહ્યો છે. અને એટલા જ પ્રમાણવાળા રત્નપ્રભા વગેરે અંધકારમય સાત નારક પૃથ્વીએ ઘનાષિ, ઘનવાત અને તનવાતથી વીંટળાયેલી છે. ત્યાં નારક ભૂખ, તરસ, વધ, આઘાત, છેઠ ભેદ, વગેરે દુઃખાને સતત ભાગવે છે. પહેલી પૃથ્વીની જાડાઈ ૧,૮૦,૦૦૦ યાજન છે. તેમાંથી ઉપર નીચે એક-એક હજાર છેાડી બાકીના યાનેામાં ભવનપતિદેવાના ભવના છે. તે ભવનપતિ, અસુરકુમાર, નાગકુમાર, હિતકુનાર, સુપ કુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્તનિતકુમાર, અબ્ધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર-એમ દશ પ્રકારે છે. તેના ભવન ઉત્તર દક્ષિણદિશામાં છે. તેમાં અસુરકુમારોમાં દક્ષિણ દિશાના અસુરકુમારનિકાયનાં સ્વામી ચમરે છે અને ઉત્તર દિશાના ખલીંદ્ર છે. એ પ્રમાણે નાગકુમાર વગેરે નવ નિકાયના બન્ને દિશાનાં ઇન્દ્રોના નામે આ પ્રમાણે છે. (૨) ધરણેન્દ્ર, ભૂતાનંદ (૩) હિર, હિરસહ (૪) વેણુદેવ, વેદાલી (૫) અગ્નિશિખ, અગ્નિમાનવ (૬) વેલ'ખ, પ્રભજન (૭) સુઘોષ, મહાધેાષ (૮) જલકાંત, જલપ્રભુ (૯) પૂર્ણ, વિશિષ્ટક (૧૦) અમિત, મિતવાહન છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પ્રવચનસારેશદ્વાર આ પૃથ્વીના ઉપરના એક હજાર યોજનમાં ઉપર નીચે સે–સે જન છોડી વચ્ચેના આઠસે જનમાં ચંચલ પ્રકૃતિવાળા પિશાચ વગેરે આઠ વ્યંતરોના ઉત્તરદક્ષિણમાં નગરો છે. તે વ્યંતરો (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિન્નર, ૬) કિપુરુષ, (૭) મહારગ, (૮) ગાંધર્વ–એમ આઠ પ્રકારે છે. તે આઠ નિકાયનાં દક્ષિણ અને ઉત્તર દિશાના વ્યંતરેન્દ્રો અનુક્રમે નીચે મુજબ છે. (૧) કાળ, મહાકાળ (૨) સુરૂપ, પ્રતિરૂપ (૩) પૂર્ણભદ્ર, માણીભદ્ર (૪) ભીમ, મહાભીમ, (૫) કિન્નર, ઝિંપુરષ (૬) સપુરુષ, મહાપુરુષ (૭) અતિકાય, મહાકાય (૮) ગતિરતિ, ગીતયશા. આ જ પૃથ્વીના ઉપરના સે યેજનમાંથી ઉપર નીચે દશ દશ જન વચ્ચેના એંસી યેજનમાં અપ્રજ્ઞપ્તિ વગેરે કંઈક અલ્પ ઋદ્ધિવાળા આઠ વાણવ્યંતરે રહે છે. આ આઠે નિકોયમાં દરેકનાં મહા તેજસ્વી બે-બે ઇંદ્ર ઉત્તર-દક્ષિણ વિભાગમાં જાણવા. અધોલેકની ઉપર એક લાખ જન પ્રમાણ જબૂદ્વીપ છે. તેના મધ્યમાં એક લાખ જન ઊંચે સુવર્ણમય મેરૂ પર્વત છે. તથા ભરતાદિ સાતક્ષેત્ર અને હિમવંત આદિ છ પર્વત છે. તેના ઉપર શાશ્વત જિનાલયે શોભે છે. જબૂદ્વીપ પછી બે લાખ જન પ્રમાણ લવણસમુદ્ર છે. ત્યાર પછીના ધાતકીખંડ અને કાલેદધિ આદિ અસંખ્યદ્વીપ–સમુદ્ર-બમણું–બમણું પ્રમાણમાં છે. છેલ્લા સ્વયંભૂરમણદ્વીપ અને સ્વયંભૂરમણસમુદ્ર છે. ચાર સમુદ્રો પોતાના નામ પ્રમાણે રસવાળા, ત્રણ પાણી જેવા રસવાળા બાકીના શેરડીના રસ જેવા સ્વાદવાળા છે. ઉત્તમ અને મનોહર દ્રવ્યમાંથી બનાવેલ દારૂ સમાન સ્વાદવાળા પાણીવાળો વારૂણીવર સમુદ્ર છે. સારી રીતે ઉકાળેલ અને ખાંડ વગેરે મિશ્રિત દૂધ જેવા પાણીવાળ ક્ષીરાધિસમુદ્ર છે. તપાવેલા ગાયના તાજા ઘી જેવા સ્વાદવાળે વૃતવરસમુદ્ર છે. મીઠા જેવા ખારા પાણીવાળો લવણસંમુદ્ર છે. કાલોદધિ, પુષ્કરવર અને સ્વયંભૂરમણ સમુદ્ર વરસાદના પાણી જેવા છે. પરંતુ કાલોદધિનું પાણી કાળુ અને ભારે પરિણામવાળું છે અને પુષ્કરોદધિનું તથા સ્વયં ભૂરમણનું પાણી હિતકારી અને હલકું છે. બાકીના સમુદ્રનું પાણી ત્રણ ઉકાળા સુધી સારી રીતે ઉકાળેલ શેરડીના રસ જેવા સ્વાદવાળું છે. પૃથ્વીના સમભૂતલ ભાગથી સાતસો નેવું ભેજન ઊંચે ગયા પછી જ્યતિષિ વિમાનની નીચેનું તળિયું આવે છે. તેના પર દશ જન ગયા પછી સૂર્ય વિમાન, તે પછી એંસી જન ગયા પછી ચંદ્ર વિમાન, તે પછી વીસ જન બાદ ગ્રહ વગેરે હોય છે. એમ એકસે દસ યેજનમાં તિષદેવલેક છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૬૬, ચરણસિત્તરી ૩૦૯ જબૂદ્વીપમાં બે બે લવણ સમુદ્રમાં ચાર ચાર, ધાતકી ખંડમાં બાર બાર, કાલોદધિમાં ૪૨-૪ર. અને પુષ્કરાર્ધદ્વીપમાં ૭૨-૭૨ સૂર્ય ચંદ્ર ફરે છે. આ પ્રમાણે મનુષ્યક્ષેત્રમાં એસે બત્રીસ ચંદ્રો અને સૂર્યો છે. માનુષોત્તરપર્વત પછીના દ્વીપ–સમુદ્રમાં સૂર્યથી ચંદ્ર અને ચંદ્રથી સૂર્ય પચાસ હજાર જનનાં અંતરે રહેલા છે. અને મનુષ્યક્ષેત્રના સૂર્ય ચંદ્રના પ્રમાણથી અર્ધ પ્રમાણુ યુક્ત છે અને તે તે ક્ષેત્રની પરિધિ વધવાના કારણે દરેકની સંખ્યા વધે છે. એ રીતે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઘંટાકારે શુભ અને મંદ વેશ્યાવાળા હંમેશાં સ્થિર રહેલા અસંખ્યાતા સૂર્ય-ચંદ્રો છે. સમભુતલાથી દેઢ રાજલક ગયા પછી વિપુલ સંપત્તિવાળા સૌધર્મ અને ઈશાન નામના દેવલોક છે અને અઢીરાજલક ગયા પછી ઉત્તર-દક્ષિણ દિશામાં સનતકુમાર અને માહેન્દ્ર નામના મનોહર બે દેવલોક છે. તેના ઉપર ઉર્વલકના વચ્ચે બ્રહ્મ નામનો દેવલોક છે. તેની ઉપર લાંતક, તેની ઉપર મહાશુક અને તેની ઉપર સહસ્ત્રાર નામે દેવલોક પાંચમા રાજકમાં છે. તે પછી એક ઈંદ્રવાળા, ચંદ્રની જેમ ગોળાકાર આનત અને પ્રાકૃત નામે બે દેવલેક છે. તે પછી છઠ્ઠા રાજકમાં એક ઈંદ્રવાળા ચંદ્ર જેવા ગોળ આકારે આરણ અને અશ્રુત નામે બે દેવક છે. આ પ્રમાણે બાર દેવલોક કહ્યા. ત્રણ અધતન રૈવેયક, ત્રણ મધ્યમરૈવેયક અને ત્રણ ઉપરિતનવેયક છે. એમ કુલ નવ દૈવેયક છે. તેના ઉપર પાંચ અનુત્તર વિમાને છે. પૂર્વ દિશામાં વિજય, દક્ષિણ દિશામાં વૈજયંત, પશ્ચિમમાં જયંત અને ઉત્તરમાં અપરાજિત અને આ ચારેની મધ્યમાં સર્વોત્તમ સર્વાર્થસિદ્ધ નામે પાંચમું વિમાન છે. સૌધર્મદેવલથી સર્વાર્થ સિદ્ધ સુધીના આ બધા દેવો આયુષ્ય, પ્રભાવ, વેશ્યા, વિશુદ્ધિ, અવધિજ્ઞાન, તેજ અને સુખ વગેરેમાં આગળ આગળના દેવોથી ઉત્તરોત્તર વધતા પ્રમાણવાળા છે અને શરીર, ગતિ, ગર્વ તથા પરિગ્રહમાં હીન હીન પ્રમાણુવાળા છે. પહેલા બે દેવલોકના વિમાને ઘનેદધિ પર રહેલા છે. તે પછી ત્રણ દેવલોકના વિમાન વાયુ પર રહેલા છે. પછી ત્રણ દેવલોકના વિમાને વાયુ અને ઉદધિ પર રહેલા છે. તેના ઉપરના સર્વ દેવકના વિમાન આકાશ ઉપર રહેલા છે. આ પ્રમાણે ઉર્વલેકમાં વિમાનની રહેવાની સ્થિતિ કહી. સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર જન ઉપર ગયા પછી હિમ જેવી સફેદ ૪૫ લાખ જન લાંબી પહેલી અને ગોળાકાર તથા વચ્ચે આઠ જન જાડાઈવાળી શુદ્ધ સ્ફટિક જેવી નિર્મળ, જિનશાસનમાં પ્રસિદ્ધ સિદ્ધશિલારૂપ ઈષતૃપ્રાભાર નામે પૃથ્વી છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ પ્રવચનસારોદ્ધાર: તેના ઉપરના છેલ્લા પેજનના ત્રણ ગાઉ ગયા પછી ચેથા ગાઉના છઠ્ઠા ભાગમાં નિરામયી સિદ્ધો રહ્યા છે. તે સિદ્ધ હંમેશા અનંત સુખ, જ્ઞાન, વીર્ય, સદર્શનવાળા, લેકાંતને અડી, પરસ્પર અવગાહીને શાશ્વતકાળ માટે રહેલા છે. આ પ્રમાણે લેક વિષયક ભાવના ભાવતાં ભવ્યાત્માનું મન સંસારના કારણ રૂપ વિષય સમૂહમાં દોડતું નથી. પણ અન્ય અન્ય પદાર્થોની ભાવનાથી જાગેલા જ્ઞાનથી ધર્મધ્યાનમાં વધુ સ્થિર થાય છે. ૧૧. બોધિદુર્લભ ભાવના :- આ ભયંકર સંસારમાં અનંતા પુલ પરાવર્તાથી. જીવ પોતાના કઠોર કર્મો વડે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિમાં ફરતાં ફરતાં ઘણી અકામનિર્જરા દ્વારા શુભ પુણ્ય પ્રાપ્ત કરીને દુર્લભ એવા બેઈદ્રિય, ઇંદ્રિય વગેરે ત્રસપણને પામે છે. તે ત્રાણામાં પણ આર્યક્ષેત્ર, સુજાતિ, સસ્કુલ, નિરોગી શરીર, સંપત્તિ, વિશાળ રાજ્ય, સુખ વગેરે કર્મની લઘુતાના કારણે પ્રાપ્ત કરે છે. પરંતુ તવાતવને વિવેક કરવામાં કુશળ સર્વજ્ઞ દર્શિત અને અક્ષય ક્ષસુખને ઉત્પન્ન કરનારી એવી બોધિને છે કે ઈ પણ જગ્યાએ પ્રાપ્ત કરી નથી. જે આ જીવોએ. એક વખત પણ બેધિ પ્રાપ્ત કરી હતી, તે આટલો વખત તે જીવોનું પર્યટન ન થાય. આ જીવે દ્રવ્યચારિત્ર તો ઘણીવાર પ્રાપ્ત કર્યું છે પણ સમ્યગ જ્ઞાન કરાવનારી બાધિ કદીયે પ્રાપ્ત કરી નથી. ભૂતકાળમાં જે સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં સિદ્ધ થશે-તે સર્વે એ બેધિના મહિમાથી જ થાય છે, માટે દુર્લભ એવી બોધિની ઉપાસના કરવી જોઈએ. ૧૨. ધર્મકથકઅરિહંતની ભાવના :- અરિહંતે કેવળજ્ઞાનના પ્રકાશથી કાલોકને જેનાર હોવાથી યથાર્થ ધર્મ કહેવા માટે સમર્થ છે, બીજાએ નહીં વિતરાગો જ સર્વત્ર પરાર્થકરણમાં તત્પર હોવાથી કેઈપણ સ્થાને અસત્ય બોલતા નથી, માટે તેમને ધમ સત્ય છે. - જિનેશ્વરએ ક્ષમા વગેરે દશ પ્રકારે ધર્મ કહ્યો છે. જે ધર્મને કરવાથી જીવો. સંસારમાં ડૂબતા નથી. હિંસાદિ કરાવનારા, પૂર્વાપર વિરૂદ્ધ, વિચિત્ર સ્વરૂપવાળા વચનને પિતાની ઈચ્છા મુજબ રચતા, કુતિર્થિઓ વડે રચાયેલા ધર્મ, સદ્દગતિના વિરોધી હોવાથી સંપૂર્ણ ધર્મ ન કહેવાય. તેમના સિદ્ધાંતમાંથી જે કાંઈ સત્ય, દયા વગેરેની વાત જણાય છે, તે વચન માત્ર છે પણ તાત્વિક નહીં. જે શ્રેષ્ઠ મેદોન્મત્ત હાથીઓના સમૂહવાળું સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે, સમસ્ત લોકોને આનંદ આપનાર વૈભવ મળે છે, પૂર્ણ ચંદ્ર સમાન તેજસ્વી ગુણેનો સમૂહ પ્રાપ્ત થાય. છે. પરમ ઉચ્ચ કેટીનું સૌભાગ્ય મળે છે–આ બધે ધર્મને જ પ્રભાવ છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરિ ૩૧૧ સેંકડો મોજાથી વ્યાપ્ત સમુદ્ર પૃથ્વીને ડૂબાડતું નથી, જે સમસ્ત પૃથ્વી ઉપર મેઘ પાણી વડે વર્ષે છે. જગતમાં ચંદ્ર સૂર્ય ઉગીને સર્વ અંધકારનો નાશ કરે છે-આ સર્વ જે થાય છે, તે નકકી ધર્મને જ પ્રભાવ છે. બંધ વગરના માટે બધુ સમાન, મિત્ર વગરના માટે મિત્ર જેવો, રોગથી પીડાચેલાના માટે સારા વૈદ્ય જે, નિર્ધનપણથી દુઃખી મનવાળાના માટે ધન સમાન, અનાથ માટે નાથ સમાન, ગુણ રહિત માટે ગુણોના ભંડાર સમાન, એવા હિતેના સમૂહને ઉત્પન્ન કરનાર ધર્મ જ એક જય પામે છે. અરિહંતાએ કહેલ આ ધર્મ જ સત્ય છે. એ પ્રમાણે ભાવના ભાવતાં સર્વ સંપત્તિકર ધર્મમાં બુદ્ધિમાને દઢ થવું જોઈએ. આ ભાવનાઓમાંથી એક પણ ભાવનાને જે જે ભવ્યાત્મા સતત ભાવે છે. તે દુઃખદાયક સમસ્ત પાપને હણે છે. જેને સમસ્ત જૈન સિદ્ધાંતને અભ્યાસ કર્યો હોય, તેને આ બારે ભાવનાને અભ્યાસ આદરપૂર્વક કરવો જોઈએ. જે ભાવનાને અભ્યાસ કરે છે તે અનુપમ સુખને પામે છે. તેમાં આશ્ચર્ય શું છે? (પ૭૨–૫૭૩) પ્રતિમા : હવે બાર પ્રતિમાનું પ્રતિપાદન કરે છે. मासाई सत्ता ७ पढमा ८ बिइ ९ तइय सत्तराइदिणा १० । अहराइ ११ एगराई १२ भिक्खूपडिमाण बारसगं ॥५७४॥ એકથી સાત માસની એક માસિકી વગેરે સાત પ્રતિમાઓ, આઠમી, નવમી, દશમી પ્રતિમા સાત રાત-દિવસની, અગ્યારમી અહોરાત્ર પ્રમાણુની અને છેલ્લી બારમી એક રાત્રી પ્રમાણુની-એમ બાર ભિક્ષુપ્રતિમા છે, એક એક માસની વૃદ્ધિપૂર્વક સાત માસ સુધીની સાત પ્રતિમાઓ છે. તેમાં એક મહિનાના પ્રમાણની એક માસિકી પહેલી, બે માસ પ્રમાણની બે માસિકી બીજી, ત્રણ મહિનાની ત્રિમાસિકી ત્રીજી, એમ સાત મહિના પ્રમાણની સસ માસિકી સાતમી પ્રતિમા છે. આ પ્રતિમાની ઉપર પહેલી સાત રાત્રિ દિવસ પ્રમાણુની આઠમી, બીજી સાત રાત દિવસ પ્રમાણની નવમી અને ત્રીજી સાત રાત્રિ-દિવસ પ્રમાણની દશમી પ્રતિમા છે. સંપૂર્ણ રાત-દિવસ પ્રમાણની અગ્યારમી પ્રતિમા અને એક રાત્રિ પ્રમાણની બારમી પ્રતિમા–એમ સાધુની પ્રતિજ્ઞા વિશેષ બાર ભિક્ષુ પ્રતિમાઓ છે. (૫૭૪) Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પ્રવચનસારોદ્ધાર: पडिवज्जइ एयाओ संघयणधिइजुओ महासत्तो । पडिमाओ भावियप्पा सम्म गुरुणा अणुन्नाओ ॥५७५।। गच्छेच्चिय निम्माओ जा पुव्वा दस भवे असंपुण्णा । नवमस्स तइय वत्थु होइ जहण्णो सुआभिगमो ॥५७६।। वोसट्टचत्तदेहो उवसग्गसहो जहेव जिणकप्पी । एसणअभिग्गहीया भत्तं च अलेवडं तस्स ॥५७७॥ આ પ્રતિમાઓ સંઘયણ અને વૈર્યયુક્ત, મહાસત્ત્વશાળી, સમ્યકુ પ્રકારે ભાવિતાત્મા, ગુરુની અનુજ્ઞાપૂર્વક સ્વીકારે છે. ગચ્છમાં રહીને જે આહારાદિ વિષયમાં તૈયાર થયેલ હોય, (ઉત્કૃષ્ટથી) સંપૂર્ણ દશ પૂર્વ અને જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનો અભ્યાસ કરેલ હોય, હમેશા જિનકલ્પીની જેમ કાઉસ્સગ મુદ્રાઓક્ત દેહવાળ હોય, ઉપસર્ગને સહનાર, અભિગ્રહ યુક્ત ભિક્ષાવાળા તથા અલેપકૃત ભેજનને ગ્રહણ કરનારા હોય છે. ઉપરોક્ત પ્રતિમાઓ વાઋષભનારાચ વગેરે પહેલા ત્રણ સંઘયણમાંથી કોઈ પણ સંઘયણવાળો જ સ્વીકારી શકે છે. કારણ કે તે જ પરિસહ સહન કરવામાં અતિ સમર્થ હોય છે. ચિત્ત સ્વાથ્યરૂપ તિથી યુક્ત એવા ઘતિમાન આત્માને રતિ-અરતિની બાધા હોતી નથી. મહાસત્ત્વશાળી અનુકૂળ પ્રતિકૂલ ઉપસર્ગોમાં હર્ષ વિષાદ ધારણ કરતો નથી. સદ્દભાવનાથી ભાવિત અંત:કરણવાળ પ્રતિમા સ્વીકારી શકે છે. તે પ્રતિમા સ્વીકારનારને તપ, સવ, સૂત્ર, એકત્વ અને બળ-એમ પાંચ પ્રકારે તુલના કરવાની કહી છે. (આ પાંચ તુલનાનું સ્વરૂપ આગળ કહ્યું છે.) ગુરુ એટલે આચાર્યની અનુમતિ પૂર્વક અથવા જે આચાર્ય પોતે જ પ્રતિમા સ્વીકારનાર હોય તે ગ૭ અથવા સ્થાપિત આચાર્યની અનુમતિપૂર્વક પ્રતિમાને સ્વીકાર કરે. સાધુ સમુદાયરૂપ ગચ્છમાં જ રહીને આહારાદિ વિષયક પ્રતિમા ક૫ તથા આહારાદિ વિષયક પરિકમમાં જે નિષ્ણાત થયેલ હોય, તે સ્વીકારે છે. કહ્યું છે કે પ્રતિમાકલ્પતુલ્ય બે પ્રકારનું આહાર અને ઉપધિ વગેરે વિષયક પરિકમ ગચ્છમાં રહીને જ કરે છે. પછી ક૫ સ્વીકારે છે. પરિકમનું પ્રમાણુ-માસિકી વગેરે સાત પ્રતિમામાં જે પ્રતિમાનું જે પ્રમાણ હોય, તેટલું જ પ્રમાણુ પરિકર્મનું છે. વર્ષાઋતુમાં આ પ્રતિમાઓનો સ્વીકાર ન કરાય અને પરિકમ પણ ન કરાય. પહેલી બે પ્રતિમાનું પરિકમ અને પ્રતિમા એક જ વર્ષમાં થાય છે. ત્રીજી અને ચોથી પ્રતિમા એક એક વર્ષમાં, બીજી ત્રણ પ્રતિમાઓને એક. વર્ષમાં પરિકર્મ અને બીજા વર્ષે પ્રતિમા–એમ નવ વર્ષે પહેલી સાત પ્રતિમાઓ પૂરી થાય... Page #332 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૩૧૩ પ્રતિમા સ્વીકારનારને કંઈક ન્યૂન દશપૂર્વને ઉત્કૃષ્ટથી શ્રુતને બેધ હોય છે. સંપૂર્ણ દશપૂર્વધારી અમેઘ વચની હોવાથી ધર્મદેશના દ્વારા ભવ્યાત્માઓ ઉપર ઉપકાર કરીને તીર્થવૃદ્ધિ કરનાર હોવાથી પ્રતિમા વગેરે કલ્પને સ્વીકારતા નથી. જઘન્યથી નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી આચાર નામની વસ્તુ સુધી શ્રુતાધિગમ સૂત્ર અને અર્થથી હોય છે, એટલે તે પૂર્વને તેટલે ભાગ વિશેષ હોય તે જઘન્ય. આટલા શ્રુતથી રહિત તે નિરતિશય જ્ઞાનવાળો હોવાથી કાળ વગેરેને જાણી શક્યું નથી. મમત્વના ત્યાગપૂર્વક તથા શારિરીક પરિકર્મના અભાવપૂર્વક આ પ્રતિમા ધારણ કરનાર હંમેશાં કાયોત્સર્ગમાં જિનકલ્પીની જેમ રહે છે અને દેવ, મનુષ્ય તથા તિર્યંચ સંબંધી ઉપસર્ગોને સહન કરે છે. પિંડ ગ્રહણની જે વિધિ તે એષણું, તે સાત પ્રકારે છે. ૧. સંસૃષ્ટ, ૨. અસંસૃષ્ટ, ૩. ઉદ્ધતા, ૪. અલ્પલેપી, ૫. અવગૃહિતા, ૬. પરિગૃહિતા, ૭. ઉજિઝતધર્મ. તેનું સ્વરૂપ આગળ કહેશે. આ એષણના અભિગ્રહ આ પ્રમાણે કરે, તે સાત એષણામાંથી પહેલી બે એષણ સિવાય પાંચનો અભિગ્રહ ગ્રહણ કરે. અમુક દિવસે છેલ્લી પાંચમાંથી એક ભેજન માટે અને એક પાણી માટે-એમ બે ને અભિગ્રહ કરે. પ્રતિમા સ્વીકારવાની ઈચ્છાવાળે પરિકર્મ કરતાં અલપકારક વાલ ચણું વગેરરૂપ અન્ન ગ્રહણ કરે. અને ઉપધિ પણ પોતાની બે એષણમાં મળેલ જ લે, ન મળે તે યથાકૃત ઉચિત પ્રાપ્તિ જે રીતે થાય તે રીતે કરે. ઉચિત ઉપધિ મળી જાય તે તેને છેડી દે. કહ્યું છે કે પિતાના કલ્પને જે ઉચિત હોય. તે ઉપકરણને શુદ્ધ બે એષણ યુક્ત ગ્રહણ કરે. તેનો અભાવ હોય, તે યથાકૃતને (જેવું હોય તેવું ) જ્યાં સુધી ઉચિત ન મળે ત્યાં સુધી લે, ઉચિત મળે એટલે યથાકૃત ત્યાગ કરે–એ પ્રમાણે ગચ્છવાસીને પણ સમજવું. કચિત ઉપધિ પોતાની બે એષણ વડે મેળવે. આ એષણું ચતુષ્કર્મા અંતિમ એષણા છે. ૧. કપાસ વગેરેનું ઉદ્દિષ્ટ જ વસ્ત્ર લઈશ. ૨. પ્રેક્ષિત જ લઈશ. ૩. વપરાયેલ જેવા ઉત્તરીય (એસ) વગેરે લઈશ. ૪. વપરાયેલ જેવા ઉત્તરીય વગેરે પણ ઉજિત એટલે ફેંકવા જેવા થયેલ હોય તે લઈશ. (૫૭૭) પરિકર્મ કર્યા પછી જે કરે, તે કહે છે. गच्छा विणिक्खमित्ता पडिवज्जइ मासियं महापडिमं । दत्तेगा भोयणस्स पाणस्सवि तत्थ एग भवे ॥५७८॥ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પ્રવચનસારોદ્ધાર जत्थऽत्थमेइ सूरो न तओ ठाणा पयंपि संचलइ । नाएगराइवासी एगं च दुगं च अण्णाए ॥५७९॥ दुट्ठाण हत्थिमाईण नो भएणं पयंपि ओसरइ । एमाइनियमसेवी विहरइ जाऽखण्डिओ मासो ॥५८०॥ ગચ્છમાંથી નીકળી માસિકી મહા પ્રતિમાને સ્વીકારે છે. તેમાં ભેજનની અને પાણીની એક એક દત્તી છે. જ્યાં સૂર્ય આથમે ત્યાંથી એક ડગલું પણ આગળ ન ચાલે. એક એક જગ્યાએ એક રાત્રી રહે, બીજી રાત નહીં. કોઈને ખબર ન હોય તો એટલે અજ્ઞાતદશામાં બીજી રાત રહે. હાથી વગેરેના ભયથી એક ડગલું પણ દૂર સ્થાનમાં ન જાય. આવા નિયમે સેવવાપૂર્વક સંપૂર્ણ એક માસ અખંડિતપણે વિચરે. - સાધુ સમૂહરૂપ ગચ્છમાંથી નીકળીને, પ્રતિમા સ્વીકારનાર જે આચાર્ય વગેરે હોય, તે ચેડા ટાઈમ માટે બીજા સાધુને પોતાના પદ પર સ્થાપી, શુભ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં, શરદઋતુ વગેરે હોય ત્યારે, સકળ સાધુને બોલાવી ક્ષમાપના કરવાપૂર્વક એક માસ પ્રમાણ માટી પ્રતિજ્ઞાવાળી મહા પ્રતિમા સ્વીકારે છે. કહ્યું છે કે અત્યંત સંવેગપૂર્વક બાળ, વૃદ્ધ સહિત સમસ્ત સંઘને યથેચતપણે તથા વિશેષ પૂર્વક પૂર્વ કાળના વિરોધને ખમાવે, કે પૂર્વ કાળમાં મેં પ્રમાદ વશ જે કંઈ તમારી સાથે સારુ વર્તન ન કર્યું હોય, તેને હું તમને નિઃશલ્ય અને નિષ્કષાયપણે ખમાવું છું. તે પ્રતિમા અખંડધારારૂપ ભજનની એક દત્તિ અને પાણીની એક દત્તિ લે. ભેજન અજ્ઞાતપણે ગ્રહણ કરે. ઉદ્ધત વગેરે પાછળની પાંચ ભિક્ષામાંથી અલપકારી અને કપણું વગેરે પણ ન ઈચ્છે તેવી એક સ્વામિની માલિકીવાળી ગ્રહણ કરે. તેમાં પણ ગર્ભવતી, બાળવત્સા તથા ધાવતા છોકરાવાળી બાઈને છોડીને આપનાર હોય અને જેનો એક પગ ઉંબરામાં હોય અને બીજો પગ બહાર હોય-એ રીતે આપે તે ગ્રહણ કરે. (૫૭૮) જળ, સ્થળ, પર્વત વગેરે પર રહ્યા હોય અને ત્યાં જ સૂર્ય અસ્ત થઈ જાય, તે તે સ્થાનથી (ખસે) જ્યાં સુધી સૂર્યોદય ન થાય, ત્યાં સુધી એક ડગલું પણ ચાલે નહીં. - જ્યાં આગળ લોકો જાણે કે આ સાધુ પ્રતિમધારી છે, તે તે ગામ વગેરેમાં એક અહેરાવ રહે વધારે નહીં. જે ગામમાં કોને ખબર ન હોય કે “આ સાધુ પ્રતિમધારી છે. તે એક કે બે રાત્રિ રહે વધારે નહીં. દુષ્ટ એટલે હિંસક હાથી, સિંહ, વાઘ વગેરે જંગલી પ્રાણીઓના ભયથી એક ડગલું માત્ર પણ દૂર જતા નથી. જંગલી પ્રાણી મારવા આવતું હોય, ત્યારે સાધુ ઘર. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૩૧૫ ખસે તે લીલેરી વગેરેની વિરાધના થવાના ભયથી દૂર ન થાય. પણ અદુષ્ટ પ્રાણી હેય, તે સાધુ બાજુ પર જવાથી પિતાના માર્ગે જતું રહે. તેથી લીલેરી વગેરેની વિરાધના ન થાય. એ આશયથી બાજુ પર ખસે. આવા પ્રકારના વિવિધ અભિગ્રહના પાલક એટલે છાયામાંથી તડકામાં, તડકામાંથી છાયામાં ન જવું. વગેરે અભિગ્રહપૂર્વક ગ્રામાનુગ્રામ અખંડિત વ્રત-પૂર્વક સંપૂર્ણ માસ વિચરે. આદિ શબ્દથી બીજા પણ ઘણા નિયમ-વિશેષે જાણવા. કેમકે સંથાર, ઉપાશ્રય વગેરેની યાચના માટે, શંકાસ્પદ સૂત્ર કે અર્થને પૂછવા માટે, ઘર વગેરે બાબત પૂછવા માટે, ઘાસ લાકડા વગેરેની અનુજ્ઞા માટે, પૂછાયેલ સૂત્રના એક કે બે વાર જવાબ આપવા માટે પ્રતિમા ધારી બેલે, બીજી વાત ન બેલે, અથવા “જકારપૂર્વકની ભાષા ન લે. આગંતુક આગાર એટલે જ્યાં કાપેટીક વગેરે મુસાફરોની અવર જવર હોય એટલે ધર્મશાળા જેવા મકાનમાં, ખુલ્લા ઘરમાં એટલે નીચે તળીયું ન હોય. અને ઉપર છાપરૂં ન હોય, વૃક્ષના મૂળમાં એટલે કરીર વગેરે ઝાડના મૂળ આગળ-એવી ત્રણ પ્રકારની નિર્દોષ વસ્તીમાં જ રહે. બીજે ન રહે. કહ્યું છે કે વાચના, પૃચ્છા, અનુજ્ઞા, પૂછવાના જવાબમાં જ બોલનારા અને આગમન, વિવૃતગૃહ, વૃક્ષમૂળ–આ ત્રણ વસ્તીમાં જ રહેનારા પ્રતિસાધારી હોય છે.' અગ્નિથી ડરે નહીં એટલે ઉપાશ્રયમાં આગ લાગે તે ડરીને ઉપાશ્રયમાંથી નીકળી ન જાય, પણ જે કંઈ હાથ પકડી ખેંચીને બહાર લઈ જાય તે નીકળી જાય. પગમાં લાગેલ લાકડું, કાંટે કે કાંકરા વગેરેને ન કાઢે. આંખમાં લાગેલ ધૂળ, ઘાસ, મેલ વગેરેને પણ દૂર ન કરે. હાથ પગ મોઢા વગેરે અંગે નિર્દોષ પાણીથી પણ ન ધુવે. બીજા સાધુઓ વિશિષ્ટ કારણે પગ વગેરેને ધુવે પણ ખરા. (પ૭૯-૫૮૦) पच्छा गच्छमुवेई एवं दुमासी तिमासि जा सत्त । नवरं दत्ती वड्ढइ जा सत्त उ सत्तमासीए ॥५८१॥ પછી ગચ્છમાં આવે. એ પ્રમાણે બે માસિકી, ત્રણ માસિકીથી લઈ સાત માસિકી સુધીની સાત પ્રતિમાઓ દત્તિની વૃદ્ધિાપૂર્વક સાતમી પ્રતિમામાં સાત દત્તિ સુધી કરે. એક મહીને પૂરો થયા પછી ઠાઠમાઠથી (વિભૂતિપૂર્વક) સાધુ સમુદાયરૂપ ગચ્છમાં પાછા આવે. તે આ પ્રમાણે –જ્યાં ગચ્છ હોય તેની નજીકના ગામે પ્રતિભાધારી સાધુ આવે, ત્યારે આચાર્ય મહારાજ તેના સમાચાર મેળવે અને રાજા વગેરેને જણાવે કે પ્રતિમા સ્વરૂપ મહાન તપને પરિપૂર્ણ પાલન કરીને સાધુ મહારાજ અહીં પધાર્યા છે.” ત્યારે તે રાજા વગેરે લકે અને શ્રમણસંઘ બહુમાનપૂર્વક તેના તપના બહુમાન માટે અને Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ પ્રવચનસારાદ્ધાર ખીજા લેાકેાની શ્રદ્ધા વૃદ્ધિ તથા પ્રવચન પ્રભાવના માટે પ્રવેશ કરાવે. આ પ્રમાણે પહેલી પ્રતિમા કહી. બાકીની છ સ ક્ષેપમાં કહે છે. આ ક્રમ મુજબ બે માસિકી, ત્રણ માસિકી વગેરે સાતમી સસ માસિકી પ્રતિમા સુધી કરે. પરંતુ પહેલી પ્રતિમા કરતાં બે માસી વગેરે પ્રતિમામાં વ્રુત્તિઓના ફરક છે. તેમાં ત્તિ વધે છે. એ માસિકીમાં ભેાજનની એ વ્રુત્તિ અને પાણીની એ ત્તિ, ત્રિમાસિકીમાં ભેાજન–પાણીની ત્રણ ત્રણ ઇત્તિએ—એમ સાતમી પ્રતિમા સુધી એક એક વધારતા સાતમી પ્રતિમામાં સાત સાત વ્રુત્તિ આવે. (૫૮૧) तत्तो य अट्ठमीया भवई इह पढमं सतराईदी | ती चउत्थचउत्थेण पाणएणं अह विसेसो ||५८२॥ उत्ताणगणसल्ली नेसजी वावि ठाण ठाइत्ता । सहग्गे घोरे दिव्वाई तत्थ अविकंपो || ५८३॥ તે પછી આઠમી સાત રાત્રિ દિવસની પ્રતિમા છે. તેમાં વિશેષતા એ છે કે ચૌવિહાર ચેાથ ભક્તને પારણે ચૌવિહાર ચાથલક્ત કરે. ઉષ્ણ, મુખ સુઇને, પડખે સુઈને અથવા બેસીને, આસનમાં રહીને, ઘેાર દેવતાઇ વગેરે ઉપસર્ગને અવિકલ્પપણે સહન કરે. "સાતમી પ્રતિમા પછી પ્રથમ સાત રાત-દિવસ પ્રમાણની આઠમી પ્રતિમા છે. તેમાં પહેલા સાત રાત દિવસમાં એકાંતરા ચૈાવિહાર ઉપવાસ કરે. પૂર્વાની સાત પ્રતિમાએથી આટલા તફાવત છે. એકાંતરા ઉપવાસના પારણામાં આય ખીલ કરે. એમાં હૃત્તિના નિયમ નથી. તથા કાયાની વિશિષ્ટ ક્રિયા સ્વરૂપ ઊંચુ માઢું' રાખીને સૂવે, પડખે સૂવે, પલાંઠી વાળીને બેસે અથવા સમાન આસને બેસે. તે રીતે ગામ વગેરેની બહાર રહેલા, તે પ્રતિમાસ્થિત સાધુ, દેવ-મનુષ્ય—તિય ઇંચ વગેરેના થયેલ ભયંકર ઉપસર્ગાને મન અને કાયાથી જરા પણ ચલિત થયા વગર સહન કરે. (૫૮૨–૫૮૩) दोच्चावि परिसच्चिय बहिया गामाइयाण नवरं तु । उक्कुडलंगड साई दण्डाययउच्च ठाइत्ता ॥ ५८४॥ બીજી સાત રાત-દિવસ પ્રમાણની નવમી પ્રતિમા પણ આગળની જેમ ગામ વગેરેની બહાર રહી ઉત્કંઠુકેલ‘ગડે, દ’ડાયત આસનપૂર્વક રહી પૂર્ણ કરે. તપ અને પારણાની સામ્યતાવાળી, ગામ બહાર રહેવારૂપ બીજી સાત રાત્રિદિવસ પ્રમાણુની નવમી પ્રતિમા પણ પહેલી સાત રાત્રિ-દિન જેવી જ જાણવી. આ પ્રસ્તુત પ્રતિમામાં આસનના તફાવત છે. અહીં ઉત્ખટુક એટલે ઉભડક પગે એસી, લંગડ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૩૧૭ આસન એટલે અસ્તવ્યસ્ત લાકડાની જેમ સુવું તે, તેવી રીતે સુઈને, જેમ માથું અને પગની પાની જમીનને અડેલા હોય અથવા પગની પાની અને માથુ અદ્ધર હોય, તે લંગડશાયી કહેવાય. દંડ એટલે લાકડાની જેમ પગ લાંબે કરીને જમીન પર પડેલ હોય, તે દંડાયત કહેવાય. આ પ્રમાણે રહી દેવતાઈ વગેરે ઉપસર્ગોને સહન કરે. (૫૮૪) __तच्चावि एरिसच्चिय नवरं ठाणं तु तस्स गोदोही । वीरासणमहवावि चिट्ठिजा अंबखुज्जो वा ॥५८५॥ સાત રાત દિવસની દશમી પ્રતિમા પણ ઉપર પ્રમાણે જ છે. પરંતુ તે ગોદહિકા, વીરાસન કે કેરીના જેવા વક આકારવાળા આસને બેસે. ઉપરોક્ત તપ, પારણા, પ્રામાદિ બહાર નિવાસ સ્થાનની સામ્યતાવાળી પ્રથમ સાત રાત્રિ દિવસની પ્રતિમાની સમાન દશમી પ્રતિમા પણ સાત રાત્રિ દિવસના પ્રમાણની છે. પરંતુ શરીરના આસનમાં તફાવત છે. તે પ્રતિભાધારીએ ગાયને દોહતી વખતે જેમ ગુદા અને પાની (એડી) ભેગા થઈ જાય અને પગના આગળના આંગળા પર બેઠા હોય-એવી રીતે બેસવું તે ગોહિક આસન કહેવાય. વીર એટલે મજબૂત સંઘયણવાળાનું જે આસન તે વીરાસન. જમીન પર પગ ટેકવીને સિંહાસન પર બેઠા હોય અને પછી સિંહાસન લઈ લેવાય, તે વખતે સ્થિર રહેવાનું જે આસન હોય, તે વીરાસન. અથવા ડાબો પગ જમણું સાથળ પર અને જમણે પગ ડાબા સાથળ પર હોય અને નાભિ આગળ ડાબા હાથની હથેલી (તળિયા) પર જમણા હાથની હથેળી રાખવામાં આવે તે વીરાસન અથવા આમ્રકુન્જ એટલે આંબાના ફળની જેમ વાંકા આસને રહે. એમ ત્રણ સાત રાત-દિવસની પ્રતિમાઓ એકવીસ દિવસે પૂરી થાય. (૫૮૫) एमेव अहोराई छर्टी भत्तं अपाणगं नवरं । गामनगराण बहिया वग्धारियपाणिए ठाणं ॥ ५८६ ॥ एमेव एगराई अट्ठमभत्तेण ठाण बाहिरओ । ईसीपब्भारगए अणिमिसनयणेगदिट्ठीए ॥ ५८७ ॥ ઉપરોક્ત રીતે જ અગ્યારમી અહારાત્રિકી પ્રતિમા હોય છે. પરંતુ તપમાં ચોવિહાર છઠ્ઠ કરવાનું હોય છે. ૧. છ ભજન ત્યાગરૂપ છઠ્ઠ એટલે બે ઉપવાસના ચાર ભજન અને આગળ પાછળના એકાસણુનાં એક એક ભજનને ત્યાગ હોવાથી છ ભજન ત્યાગ કહેવાય. તે છઠ્ઠ; પાણીના ત્યાગરૂપ ચૌવિહાર હોય છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ પ્રવચનસારોદ્ધાર - આ પ્રતિમામાં પ્રતિમા ધારીને નગરની બહાર હાથ લંબાવીને રહેવાનું હોય છે. આ પ્રતિમા ત્રણ દિવસે પૂરી થાય છે. અહેરાત્રિ પછી છઠ્ઠ કરવાનો હોવાથી કહ્યું છે કે અહોરાત્રની પછી છઠ્ઠ કરે.” માટે ત્રણ દિવસ. બારમી એક રાત્રિ પ્રતિમા પણ ઉપર પ્રમાણે જ અહોરાત્રિની જેમ હોય છે. પણ તફાવત એ છે કે એમાં ઐવિહાર ત્રણ ઉપવાસ રૂપ અદૃમ કરવાનો હોય છે અને પ્રતિમા ધારી ગામ બહાર નદી વગેરેના કાંઠે રહી, કંઈક નમીને, અનિમેષ આંખે કેઈ એક પુદ્ગલ વગેરે પર નજર (ધ્યાન) રાખી યથાસ્થિત શરીરવાળો અને સર્વેન્દ્રિયને ગુપ્ત કરી રહે. (૫૮૬-૫૮૭) साहटु दोवि पाए वग्धारियपाणि ठायए ठाणं । वाघारियलंबियभुओ अंते य इमीइ लद्धित्ति ॥ ५८८ ॥ બે પગ એકઠા કરી, હાથ લાંબા કરી, આ મુદ્રાએ શરીરને રાખે. વ્યાઘારિત હાથવાળાને અંતે વિશેષ લબ્ધિ પ્રાપ્ત થાય છે. બે પગ સંકેચીને જિનમુદ્રાએ ઉભું રહે. વ્યાઘારિત પાણિપૂર્વક કાયાને રાખી ઉભો રહે. વ્યાઘારિત પાણિ એટલે લંબાવેલા બે હાથ. આ એક રાત્રિકી પ્રતિમાને સારી રીતે છેવટ સુધી પાળવાથી લબ્ધિ એટલે લાભ વિશેષ થાય છે. કહ્યું છે કે, એક રાત્રિકી ભિક્ષુક પ્રતિમા સારી રીતે પાળવાથી ત્રણ લાભ થાય છે. તે આ પ્રમાણે ૧. અવધિજ્ઞાન ઉત્પન્ન થાય, ૨. મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય, ૩. ભૂતકાળમાં કદી ન ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. વિરાધના કરવાથી ઉન્માદ (ગાંડપણ)ને પામે છે. દીર્ઘકાલિન રંગને પામે કે કેવલિપ્રજ્ઞસધર્મથી ભ્રષ્ટ થાય, આ પ્રતિમાની રાત્રિ પછી અઠ્ઠમ તપ કરાતું હોવાથી ચાર રાત-દિવસ પ્રમાણની આ પ્રતિમા છે. કહ્યું છે કે એક રાત્રિ પૂરી થયા પછી અદ્રુમ કરે માટે ચાર દિવસની પ્રતિમા અહીં “Hiટ્ટ હોવિ TE, વાધારિચ પણ કાચ કાળ वाघारियलंबियभुओ, अंते य इमिय लद्धित्ति" આ ગાથા કોઈ સૂત્ર પુસ્તકમાં દેખાતી નથી. (૫૮૮) ઈન્દ્રિય નિરોધ - फासण १ रसणं २ घाणं ३ चक्खू ४ सोयति ५ इंदियाणेसि । फास १ रस २ गंध ३ वण्णा ४ सद्दा ५ विसया विणिद्दिट्ठा ॥ ५८९ ॥ ચામડી, જીભ, નાક, આંખ અનેકાન-એ પાંચ ઇન્દ્રિય છે. તેના વિષયે અનુક્રમે સ્પર્શ, સ્વાદ, ગંધ, વર્ણ અને શબ્દ છે. અહીં ઇન્દ્રિયનિરોધને પ્રસંગ હોવાથી આ પાંચ વિષયોમાં ઇન્દ્રિયની આસક્તિને ત્યાગ કર. એવો અર્થ ઘટાવો. કારણ કે. અનિયંત્રિત ઇન્દ્રિય પગલે પગલે દુઃખરૂપ સાગરમાં પાડે છે. કહ્યું છે કે Page #338 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ચરણસિત્તરી ૩૧૯ શબ્દમાં આસક્ત હરણ, સ્પર્શમાં આસક્ત હાથી, સ્વાદમાં આસક્ત માછલી, રૂપમાં આસક્ત પતંગીયું અને ગંધમાં આસક્ત ભ્રમર નાશ પામે છે. જેમાં પરમાર્થને નહીં જાણતા એવા હરણ વગેરે પાંચે જુદા જુદા પાંચ વિષયમાં આસક્ત થવાથી નાશ પામ્યા તે પછી એક જ આત્મા પાંચે વિષયમાં આસક્ત થાય, તે તે મૂરખ રાખ બરાબર થઈ જાય છે. ચપળ એવા ઘોડાઓની જેમ દુર્દાન્ત ઈંદ્રિય જીવોને ખેંચી ઘનઘોર દુખદ એવા ઉન્માગમાં લઈ જાય છે. માટે બુદ્ધિમાનોએ ઈન્દ્રિયેના જયમાં પ્રયત્ન કરવો જોઈએ. કેમકે તેના જયથી ઈહલેક-પરલેકમાં ભવ્યાત્માઓને સુખ થાય છે. (૫૮૯) પડિલેહણ - पडिलेहणाण गोसावराण्हउग्घाडपोरिसीसु तिगं । तत्थ पढमा अणुग्गय सूरे पडिक्कमणकरणाओ ॥ ५९०॥ દરરોજ સાધુઓને દિવસમાં ત્રણ વખત પડિલેહણ કરવાની હોય છે. ૧. એક તે પ્રભાતે, ૨. ત્રીજા પ્રહરના અંતે બપોરે, ૩. ઉગ્વાડા પરિસી એટલે સૂર્યોદયથી પણ પ્રહર વિત્યા પછી. આ ત્રણ પડિલેહણામાં પહેલી સવારની પડિલેહણ, પ્રતિક્રમણ કર્યા પછી સૂર્ય ઉગે પહેલા દશ ઉપકરણ પડિલેહણ થાય એ રીતે પડિલેહણ કરે. (૫૯૦) પહેલી પડિલેહણ:मुहपोत्ति १ चोलपट्टो २ कप्पतिगं ३-४-५ दो निसिज्ज ६-७ रयहरण ८ । संथारु ९ तरपट्टो १० दस पेहाऽणुग्गए सूरे ॥ ५९१ ॥ નીચે મુજબ દશ ઉપકરણોની પડિલેહણ કરે, (૧) મુહપત્તિ, (૨) ચલપટ્ટો, (૩, ૪, ૫) એક ઉનનું અને બે સુતરાઉ કપડા એટલે ત્રણ કલ્પત્રિક (ત્રણ કપડા) (૬, ૭) એક સુતરાઉ અંદરનું અને એક ગરમ બહારનું આસન-એમ બે ઘાના નિશથીયા, (૮) રજોહરણ, (૯) સંથાર, (૧૦) ઉત્તરપટ્ટો–આ દશ ઉપકરણની પડિલેહણા પૂરી કરતાં સૂર્યોદય થાય. આનો ભાવાર્થ એ છે કે–આ દશ ઉપકરણોની પડિલેહણું થાય અને સૂર્ય ઉગે એવી રીતે પ્રભાતની પડિલેહણું કરવી જોઈએ. કેટલાક અગ્યારમાં દાંડે પણ કહે છે. નિશીથચૂર્ણ તથા કલ્પચૂર્ણમાં પણ એ પ્રમાણે જ કહ્યું છે. બાકીની ઉપાશ્રય વગેરેની. પડિલેહણુ સૂર્ય ઉગ્યા પછી જ કરે. અહીં ગાથામાં પડિલેહણ કરવા યોગ્ય ઉપકરણે જણાવ્યા, પણ પ્રતિલેખનાના ઉપકરણનો કમ નથી જણાવ્યું. કેમકે પ્રતિલેખનાનો કમ આગમમાં જુદા પ્રકારે કહેલ છે. નિશીથચૂર્ણમાં કહ્યું છે કે Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ પ્રવચનસારોદ્ધાર પ્રભાતે ઉપધિમાં પહેલા મુહપત્તિ, પછી રજોહરણ, પછી અંદરનું નિશથીયું, પછી બહારનું નિશથીયું (ઘારીયું) પછી ચોલપટ્ટો, પછી ત્રણ કલ્પ, ઉત્તરપટ્ટો, સંથારે, દાંડે. આ ક્રમ છે. બાકીના બધે ઉત્કમ છે. સૌથી પહેલા આચાર્યની પછી પરિજ્ઞાની (અનશનીની), તે પછી ગ્લાનની, તે પછી શૈક્ષકની બીજી રીતે કરે તે ઉત્ક્રમ કહેવાય. (૫૯૧) બીજી પડિલેહણા – उवगरणचउद्दसगं पडिलेहिज्जइ दिणस्स पहरतिगे । उग्घाडपोरिसीए उ पत्तनिज्जोगपडिलेहा ॥ ५९२ ॥ દિવસના ત્રીજા પ્રહરે ચૌદ ઉપકરણે પડિલેહે. ઉઘાડા પિરિસિ વખતે પાત્ર નિયોગ પડિલેહે. દિવસનો ત્રીજો પ્રહર પૂરો થયા પછી, વિરકલ્પિની ઓધિકઉપકરણરૂપ ચૌદ ઉપકરણોને પડિલેહે. તેમાં પ્રથમ મુહપત્તિ, પછી ચલપટ્ટો, તે પછી ગુચ્છો, ચરવળી, પાત્રબંધન (ઝેળી), પડલા, રજસાણ, પાત્ર સ્થાપન, માત્રક, પાત્રા, રજોહરણ ત્રણ કલ્પ-આ ચૌદ ઉપકરણની પડિલેહણ પછી બાકીની બીજી ઔપગ્રહિકઉપધિની પણ પડિલેહણ કરી લેવી. (૫૯૨) ત્રીજી પડિલેહણ: ઉગ્વાડા પિરિસિમાં સાત પ્રકારના પાત્ર નિર્યોગની પડિલેહણ હોય છે. તેમાં પ્રથમ આસન પર બેસી મુહપત્તિ પડિલેહી ગુચ્છાની પડિલેહણ કરે, પછી પડલા, પાત્ર કેસરીકા (ચરવળી), ઝેળી, રજસ્ત્રાણ, પાત્રા તે પછી પાત્ર સ્થાપન–આ પ્રમાણે પડિલેહણા વિધિ છે. વિસ્તારના ભયથી વધુ નથી લખતા. વિસ્તૃત વિધિ ઓઘનિર્યુક્તિપંચ વસ્તુ વગેરેથી જાતે જાણી લેવી. (૧૨) पडिलेहिऊण उवहिं गोसंमि पमज्जणा उ वसहीए । अवरण्हे पुण पढम पमज्जणा तयणु पडिलेहा ॥ ५९३ ॥ સવારે મુહપત્તિ વગેરે પૂર્વોક્ત ઉપધિને પડિલેહે, તે પછી સાધુને રહેવાની વસતીનું ઉપગવંત સાધુ પડિલેહણ કરે. બપોરે પહેલાં વસતીનું પ્રમાર્જન પછી ઉપધિનું પડિલેહણ કરે. (૫૯૩) दोनि य पमज्जणाओ उउंमि वासासु तइय मज्झण्हे । वसहि बहुसो पमज्जण अइसंघट्टऽनहिं गच्छे ॥ ५९४ ॥ હતુબદ્ધકાળમાં બે વખત વસ્તીનું પ્રમાર્જન અને વર્ષારાતુમાં મધ્યાહન કાળે ત્રીજી વખત પ્રમાર્જન હોય છે. તથા ગડતુબદ્ધ કાળે Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ ૬૬. ચરણસિત્તરી અથવા વર્ષારાતુમાં કુથવા વગેરે જી ઘણું થયા હોય, તે વારંવાર વસતિની પ્રમાજના કરે એટલે કાજે લે. જે વસતિમાં જીવજંતુને ઉપદ્રવ ન હોય ત્યાં પણ તુબદ્ધકાળમાં (શેષકાળ) બે વખત અવશ્ય વસતિ પ્રમાજે. એક સવારે અને બીજી વાર સાંજની પડિલેહણમાં. વર્ષાઋતુમાં ત્રીજીવાર વસતિ પ્રમાજવી જોઈએ. બે પૂર્વોક્ત સમયે અને ત્રીજી મધ્યાહ્ન સમયે. ઋતુબદ્ધકાળમાં અથવા વર્ષાઋતુમાં જે કુંથુવા વગેરે ઘણું જીવોની ઉત્પત્તિ થઈ ગઈ હોય, તે ઘણીવાર પણ વસતિ પ્રમાજે'. જે જીવ સંસક્તવાળી વસતિ પણ પૂર્વોક્ત પ્રમાર્જના વડે જ જીવજંતુ વગરની થઈ જાય, તે વધારે વાર પ્રમાર્જન ન કરવી, નહીં તે ઘણીવાર પ્રમાર્જના કરવી. હવે ઘણીવાર વસતિની પ્રમાર્જના કરવા છતાં પણ જીવ જંતુને અતિ ઉપદ્રવ (ઉત્પત્તિ) હોય, તે બીજી વસતિમાં કે બીજા ગામે વિહાર કરી જાય. (પ૯૪) ગુપ્તિ - मणगुत्तिमाइयाओ गुत्तीओ तिन्नि हुंति नायव्वा । अकुसलनिवित्तिरूवा कुसलपवित्तिस्सरूवा य ॥ ५९५ ॥ મનગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિએ જાણવી. તે ગુપ્તિ અકુશલ ગની નિવૃત્તિરૂપ અને કુશલ યોગની પ્રવૃત્તિરૂપ સ્વરૂપવાળી છે. મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુસિએમ ગુપ્તિઓ ત્રણ પ્રકારે છે. અકુશલ મન, વચન, કાયાના રોગની નિવૃત્તિ અને કુશલ એટલે શુભ મન, વચન, કાયાના વેગોની પ્રવૃત્તિ, તે ગુપ્તિ કહેવાય. ૧. મને ગુપ્તિ - આને તાત્પર્યાથે આ રીતે છે. ૧. મનેગુપ્તિ ત્રણ પ્રકારે છે. ૧. આતં– રૌદ્રધ્યાનાનુબંધી જે વિચારણું, તેને નિરોધ કરે. ૨. શાસ્ત્રાનુસારી–પરલોક સાધનારી, ધર્મધ્યાનના અનુબંધવાળી માધ્યસ્થ પરિણતિ. ૩. શુભ કે અશુભ મનોવૃત્તિના નિરધથી યેગનિરોધ અવસ્થા સમયની સ્વાભરમણતા. ર. વચનગુપ્તિ - વચનગુમિ બે પ્રકારે છે. ૧. મુખ, હાથ, ભ્રમરના વિકાર, આંગળીની ચપટી વગાડવી, ઊંચા થવું, ખાંસી, છીંક, હુંકારે, ઢેકું–કાંકરી નાંખવા વગેરે અર્થસૂચક ચાના પરિહારપૂર્વક મારે આજે કશું ન બોલવું. મૌનને અભિગ્રહ કરી ચેષ્ટા એટલે ઈશારા વગેરે દ્વારા પિતાના પ્રજને સૂચવવાથી મૌન નિષ્ફળ જ થાય છે. ૨. લેક અને આગમથી અવિરુદ્ધપણે વાચના, પૃચ્છના, બીજાએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર વગેરે, મુહપત્તિનાં ઉપગપૂર્વક વચનનું નિયંત્રણ. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ પ્રવચનસારોદ્ધાર આ બે ભેદ વડે વચનગુપ્તિનું જ જે સ્વરૂપ સર્વથા વચનનિષેધ અને સમ્યગ ભાષણરૂપ છે તે જણાવ્યું. ભાષા સમિતિમાં સમ્યગ પ્રવૃત્તિ જ છે. વચન-ગુપ્તિમાં પ્રવૃત્તિ અને નિરોધ બંને છે. ભાષા સમિતિમાં અને વચનગુણિમાં આ તફાવત છે. કહ્યું છે કે જે આત્મા સમિતિવાળો છે, તે નિયમા ગુપ્તિવાન છે. જ્યારે ગુપ્તિવાળામાં ભજના છે. કેમકે ગુપ્તિવાન સમિતિવાળો હોય પણ ખરો અને ન પણ હોય. કુશળ વચન બોલતા વચનગુપ્તિવાળે ભાષાસમિતિવાળે છે. ૩. કાયગુપ્તિ :- કાયગુપ્તિ બે પ્રકારે છે. ૧. પ્રવૃતિને રોધ, ૨. આગમાનુસારી પ્રવૃત્તિ. ૧. દેવ અને મનુષ્ય વિગેરેનાં ઉપસર્ગો અથવા ભૂખ, તરસ વગેરે પરિસ હોવા છતાં, જે કાર્યોત્સર્ગ કરીને શરીરને નિશ્ચલ કર્યું હોય. તથા સર્વ યોગને નિષેધ અવસ્થામાં સર્વથા કાયપ્રવૃત્તિને રોધ, તે પહેલી કાયગુપ્તિ ૨. ગુરુને પૂછીને સંથારે અને ભૂમિ વગેરેની પડિલેહણ–પ્રમાર્જન વગેરે કરી શાસ્ત્રોક્ત ક્રિયાપૂર્વક સાધુએ શયન કરવું જોઈએ. એટલે શયન-આસન લેવું, મૂકવું, વગેરેમાં સ્વચ્છેદ ચાના ત્યાગપૂર્વક, જે નિયત કાયા તે બીજી કાયગુપ્તિ. (૧૫) અભિગ્રહ दव्वे खित्ते काले भावे य अभिग्गहा विणिहिट्ठा । ते पुण अणेगभेया करणस्स इमं संरूवं तु ॥ ५९६ ॥ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ-એ ચાર પ્રકારે અભિગ્રહ કહ્યા છે. તે ચાર પણ અનેક ભેદવાળા છે. જિનેશ્વરેએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-એમ ચાર પ્રકારે અભિગ્રહ કહ્યા છે. તે ચાર પ્રકારના પણ અનેક ભેદે છે. જેમ ત્રિલેકસ્વામી શ્રી મહાવીર પ્રભુએ છદ્મસ્થ–અવસ્થામાં વિચરતા, કૌશાંબીમાં અભિગ્રહ લીધા હતા કે દ્રવ્યથી-મને જે સૂપડાના ખૂણામાં રહેલા અડદના બાકળા મળશે તે લઈશ. ક્ષેત્રથી–દાતાર બાઈના પગ બેડીથી બંધાયેલા હોય અને એક પગ ઉંબરાની અંદર અને એક પગ બહાર હોય. કાળથી–દિવસના બીજા પ્રહર વીત્યા પછી અને ભાવથી–મુંડાયેલ માથાવાળી, રડતી ભિક્ષા આપશે, તો હું ગ્રહણ કરીશ, નહીં તે નહીં. આવા અભિગ્રહથી ભગવાનને પાંચ દિવસ ન્યૂન છ મહિનાના ઉપવાસને તપ થયે. આ રીતે દ્રવ્ય આદિ અભિગ્રહો જાણવા. ઉપરોક્ત પ્રકારે કરણસિત્તરીના સીત્તેર ભેદેનું સ્વરૂપ શ્રી ગુરુએ કહ્યું છે. તે આ પ્રમાણે આધાક વગેરે બેતાલીસ દોષ હોવા છતાં પણ પિંડ, શય્યા, વા, પાત્ર, Page #342 -------------------------------------------------------------------------- ________________ ૬૭. જંઘા ચારણ-વિદ્યાચારણની ગમન શક્તિ ૩૨૩ રૂપ ચાર વસ્તુ માટે હવાથી ચાર જ ગણાય છે. સમિતિ પાંચ, ભાવના બાર, પ્રતિમાઓ બાર, પાંચ, ઇદ્રિય નિષેધ, પચ્ચીસ પડિલેહણ, ત્રણ ગુપ્તિ, અને ચાર અભિગ્રહ, એ પ્રમાણે બધા ભેદો મેળવતાં સીત્તેર ભેદે થયા. પ્રશ્ન –ચરણસિત્તરી અને કરણસિત્તરીમાં શું તફાવત છે ? ઉત્તર –નિત્ય જે કરાય તે ચરણ અને વિશેષ પ્રયજનથી કરાય તે કરણ જેમ વ્રત વગેરે હંમેશા આરાધાય છે. વ્રત વગેરેને કેઈપણ કાળ હેતું નથી. માટે તે ચરણ. અને પિંડવિશુદ્ધિ વગેરે પ્રજન હોય, ત્યારે જ કરાય છે. માટે તે કરણ. (૫૬) ૬૭. જંઘાચારણુ-વિદ્યાચારણની ગમન શક્તિ अइसयचरणसमत्था जंघाविज्जाहिं चारणा मुणओ । जंधाहिं जाइ पढमो निस्सं काउं रविकरेऽवि ॥५९७।। જઘા અને વિદ્યા વડે અતિશયપૂર્વક ચરણ એટલે જવા આવવામાં સમર્થ, તે ચારણ જાણવા. જંઘાચારણે જ ઘા વડે સૂર્યના કિરણનો પણ આશ્રય લઈ જઈ શકે છે. (પ૯૭) ચરણ એટલે ગમન. તે જેને હોય, તેઓ ચારણ કહેવાય. બીજા મુનિઓને પણ ગમન તે હોય છે. માટે અહીં વિશેષણ એવા ચરણ શબ્દથી વિશિષ્ટ ગમનાગમન જાણવું. જવા આવવાની અતિશય લબ્ધિ સંપન્ન જે મુનિઓ તે ચારણ મુનિઓ છે. તે ચારણ મુનિઓને બે પ્રકાર છે. (૧) જંઘાચારણ અને (૨) વિદ્યાચારણ. ચારિત્ર અને વિશિષ્ટ તપના પ્રભાવથી ઉત્પન્ન થયેલ જવા • આવવાની શક્તિરૂપ જે લબ્ધિવંત તે જંઘાચરણ. વિદ્યાના બળથી ઉત્પન્ન થયેલ જવા આવવાની વિશિષ્ટ શક્તિરૂ૫ લબ્ધિવંત, તે વિદ્યાચારણ. જંઘાચારણ મુનિઓ રૂચકવર સુધી જવા સમર્થ હોય છે અને વિદ્યાચાર નંદીશ્વરદ્વીપ સુધી જવા સમર્થ હોય છે. જંઘા ચારણે ગમે ત્યાં જવાની ઈચ્છા કરે તે સૂર્યના કિરણનો આધાર લઈને પણ જાય છે. વિદ્યાચારણે એમને એમ જાય છે. (૫૯૭) ૧. પિંડ-શમ્યા-વસ્ત્ર-પાત્ર = ૪ + સમિતિ = ૫ + ભાવના = ૧૨ + પ્રતિમા = ૧૨ + ઈન્દ્રિયનિરોધક પ + પડિલેહણ = ૨૫ + ગુપ્તિ = ૩ + અભિગ્રહ = ૪ + ૭૦ ૨. વર ધાતુને કયોરનાવિશ્વડળ સૂત્રથી મત્વર્થી અા પ્રત્યય થવાથી ચારણરૂપ થયું. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ પ્રવચનસારદ્વાર एगुप्पाएण गओ रुयगवरंमि य तओ पडिनियत्तो । वीएणं नंदीसरमेइ तइएण समएणं ॥ ५९८ ।। पढमेण पंडगवणं बीउप्पाएण नंदणं एइ । तइउप्पाएण तओ इह जंघाचारणो एइ ॥५९९॥ જંઘાચારણનું ગમન - જંઘાચારણ મુનિઓ રૂચકવરદ્વીપ તરફ જતાં, એક જ પગલે (કૂદકે) રૂચકવરદ્વીપ પહોંચી જાય છે. પાછા ફરતા એક પગલે નંદીશ્વરદ્વીપમાં આવે છે અને બીજે પગલે પિતાના સ્થાને આવે છે. મેરૂ પર્વતના શિખરે જવાની ઈચ્છા હોય, તે પહેલા પગલે પાંડકવનમાં પહોંચે અને પાછા ફરતાં એક પગલે નંદનવનમાં આવે છે અને બીજે પગલે પોતાના સ્થાને આવે છે. જંઘાચારણ લધિચારિત્રના અતિશયથી હોય છે. તેથી લબ્ધિનો ઉપગ કરવામાં ઉત્સુકતા હોવાના કારણે પ્રમાદને સંભવ હવાથી ચારિત્રના અતિશયરૂપ લબ્ધિનો પ્રભાવ ઓછો થાય છે. માટે પાછા ફરતાં બે પગલે પોતાના સ્થાને આવે છે. (૫૯૮-૫૯) વિદ્યાચારણનું ગમન – पढमेण माणुसोत्तरनगं तु नंदीसरं तु बीएणं । एइ तओ तइएणं कयचेइयवंदणो इहयं ॥६००॥ पढमेण नंदणवणे बीउप्पाएण पंडगवणंमि । एइ इहं तइएणं जो विज्जाचारणो होइ ॥ ६०१ ॥ વિદ્યાચારણ મુનિ પ્રથમ પગલે માનુષત્તર પર્વત પર જાય છે અને બીજા પગલે નંદીશ્વર દ્વીપે જાય છે. અને ત્યાં જઈ ચૈત્યને વંદન કરે છે. ત્યાંથી પાછા ફરતાં એક પગલે જ પિતાના સ્થાને આવે છે. મેરૂ પર્વત પર જતાં પહેલા પગલે નંદનવનમાં જાય છે. અને બીજા પગલે પાંડકવનમાં જાય છે ત્યાં ચૈત્યને વંદન કરી પાછા ફરતાં એક જ પગલે પિતાના સ્થાને આવે છે. વિદ્યાચારણ વિદ્યાના કારણે થાય છે. વિદ્યાનું પરિશીલન (વારંવાર) કરવાથી સ્પષ્ટ, સ્પષ્ટતર થાય છે. તેથી પાછા ફરતાં શક્તિને અતિશય સંભવ હોવાથી એક જ પગલે પોતાના સ્થાને આવે છે. આ બે ચારણના ભેદના ઉપલક્ષણથી બીજા પણ ઘણું ચારણોના ભેદ હોય છે, તે આ પ્રમાણે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૬૮. પરિણાવિશુદ્ધિ તપ ૩૨૫ ૧. પર્યકાસને કાર્યોત્સર્ગમાં રહીને કે પગ ઉપાડ્યા અને મૂક્યા વગર આકાશમાં ગમન કરનાર આકાશગામીઓ. ૨. વાવ, સમુદ્ર, નદી વગેરેના પાણીમાં અકાય છને વિરાધ્યા વગર પગ ઉઠાવવા અને મૂકવામાં કુશળ એવા પાણીમાં જમીનની જેમ ચાલનારા જલચારી મુનિઓ. ૩. જમીન ઉપર ચાર આંગળ પ્રમાણ આકાશમાં અદ્ધર જંઘા મૂકવા, ઉઠાવવામાં નિપુણ જંઘાચારણ મુનિઓ. ૪. જુદા જુદા પ્રકારના ઝાડે, વેલડીઓ, ગુચ્છાઓ, ફૂલે વગેરેને આધાર લઈ (વનસ્પતિ) ફૂલના જીવોને વિરાધ્યા વગર ફૂલના સમૂહ પડલને આધાર લઈ ચાલનાર પુષ્પચારણ મુનિઓ. - પ. ચારસે જન ઊંચા નિષધ, નીલવંત પર્વતની ટંકછિન્ન શ્રેણીને પકડી, ઉપર અથવા નીચે પગ મૂકવા પૂર્વક ઉતરવા ચડવામાં કુશલ તે શ્રેણચારણ. ૬. અગ્નિની શિખા (ક્વાલા)ને પકડી તેઉકાય છને વિરાધ્યા વગર, અને પોતે બળ્યા વગર ચાલવામાં કુશળ તે અગ્નિ શિખાચરણ, ૭. ઉપર અથવા તિચ્છ જતી ધુમાડાની સેરને પકડી અખ્ખલિતપણે ગમન કરનાર ધુમ્રચારણ. ૮. કુન્જ (નાના)વૃક્ષની વચ્ચેના આકાશ પ્રદેશમાં કુન્જ (નાના) ઝાડ વગેરેને લાગેલા કરોળિયાના જાળાના આલંબનથી પગ ઉપાડવા મૂકવા સમર્થ અને કરોળિયાની જાળના તંતુને તેડ્યા વગર જનારા મર્કટતંતુ ચારણ. ૯ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે કઈપણ જતિષિના કિરણના સંપર્કથી જમીન ઉપર ચાલે તેમ આકાશમાં ચાલનારા જતિશિમચારણ. ૧૦. સામે વાયુ હોય, અનુકૂળ વાયુ હોય, જુદી જુદી દિશાઓ કે ખૂણામાં વાતે વાયુ હોય, તેની પ્રદેશ શ્રેણીને પકડી અખલિત ગતિએ પગ મૂકવાપૂર્વક ગતિ કરે, તે વાયુચારણે. ૧૧. નીહાર (ધૂમ્મસ) નો આધાર લઈ અપકાય જીવોને વિરાધ્યા વગર અસંગતિ (સંઘટ્ટો કર્યા વિના) પૂર્વક ચાલનાર નિહારચારણ. એ પ્રમાણે બીજાને પણ જલદ (વાદળ) ચારણ, અવશ્યાય (ઝાકળ) ચારણ, ફલ ચારણ જાણવા. (૬૦૦-૬૦૧) ૬૮. પરિહારવિશુદ્ધિ તપ परिहारियाण उ तवो जहन्न मज्झो तहेव उक्कोसो । सीउण्हवासकाले भणिओ धीरेहिं पत्तेयं ॥ ६०२ ॥ ધીર પુરુષોએ પરિહારિકેને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપ શિયાળ, ઉનાળો અને ચેમાસાને અનુલક્ષીને કહ્યું છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ३२६ પ્રવચનસારોદ્ધાર પરિહાર એટલે તપ વિશેષ છે. તે તપને કરનાર પરિહારિક કહેવાય. તે બે પ્રકારે છે. નિર્વિશમાન અને નિર્વિષ્ટકાયિક. ૧. વિવક્ષિત તપ વિશેષને કરનાર નિર્વિશમાનક કહેવાય. ૨. વિવક્ષિત તપવિશેષ જેમને કરી લીધેલ હોય, તે નિર્વિકાયિક કહેવાય. અહીં નવને સમૂહ (ગણ) હોય છે. એમાં ચાર નિર્વિશમાનક અને ચાર એમની સેવા કરનારા અને એક કલ્પસ્થિત વાચનાચાર્ય સ્થાપે. જો કે સર્વે પણ અતિશય શ્રુતજ્ઞાની હય, તે પણ આચાર હોવાથી તેમાંથી એકને વાચનાચાર્ય રૂપે સ્થાપે. તે નિવિલમાન અને નિર્વિષ્ટકાયિકાન તપ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, શિયાળો, ઉનાળે અને ચોમાસાને આશ્રચિને તીર્થકરોએ કહ્યું છે. (૬૦૨) तत्थ जहन्नो गिम्हे चउत्थ छटुं तु होई मज्झिमओ । अट्ठममिहमुक्कोसो एत्तो सिसिरे पवक्रवाभि ॥ ६०३ ॥ सिसिरे तु जहन्न तवो छट्ठाई दसमचरमगो होइ । वासासु अट्ठमाई बारसपज्जंतगो नेओ ॥ ६०४ ॥ पारणगे आयाम पंचसु गहो दोसुऽभिग्गहो भिक्खे । कप्पट्टियावि पइदिण करेंति एमेव आयामं ॥ ६०५ ॥ તે ત્રણે કાળની અંદર ઉનાળામાં અતિ રૂક્ષ કાળ હોવાથી જઘન્ય એક ઉપવાસ, મધ્યમ બે ઉપવાસ એટલે છટ્ર અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ એટલે ત્રણ ઉપવાસ છે. શીતકાળ, ઉનાળાથી કંઈકે સાધારણ ભેજવાળો હોવાથી જઘન્ય છ, મધ્યમ અદ્દમ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ સુધી હોય છે. ' વર્ષાઋતુમાં સાધારણ કાળમા જઘન્ય અદ્રુમમધ્યમ ચાર અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ જાણવે. ત્રણેકાળમાં પારણે તે આયંબિલ હોય છે. સંસ્કૃષ્ટ વગેરે સાત પ્રકારની ભિક્ષા છે. તેમાંથી પાછળની પાંચ ઉદ્ધતા વગેરેમાં જ ભિક્ષા લે. પહેલી સંસ્કૃષ્ટ અને અસંસ્કૃષ્ટ એ બે ભિક્ષા છોડી દે, અમુક દિવસે છેલ્લે પાંચ ભિક્ષામાં પણ બેનો અભિગ્રહ કરે, કે આજે મારે બે અમુક જ ભિક્ષાઓમાં જ ગોચરી લેવી. તેમાં એક ભિક્ષાથી આહાર અને એક ભિક્ષાથી પાણી. આ ચારે પરિહારકોને તપ છે. ક૯પમાં રહેલા ચાર અનુચારીઓ (ઉત્તર સાધક) અને એક વાચનાચાર્ય -એમ પાંચે પણ ઉપરોક્ત ભિક્ષાભિગ્રહપૂર્વક દરરોજ આયંબિલ કરે. (૬૦૩-૬૦૫) एवं छम्मासतवं चरिउं परिहारिया अणुचरंति । अणुचरगे परिहारियपरिट्टिए जाव छम्मासा ॥ ६०६ ॥ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ ૬૮. પરિહારવિશુદ્ધિ તપ कप्पट्टिओऽवि एवं छम्मासतवं करेइ सेसा उ । अणुपरिहारियभावं वयंति कप्पट्टियत्तं च ॥ ६०७ ॥ एवं सो अट्ठारसमासपमाणो य वनिओ कप्पो । संखेवओ विसेसो विसेससुत्ताउ नायव्यो । ६०८ ॥ એ પ્રમાણે છ મહિના પરિહારિકે તપ કર્યા બાદ અનુચર એટલે વૈયાવચકારક થાય છે. જે અનુચર એટલે વૈયાવચ્ચકારક હતા તે પરિહારિક તપમાં સારી રીતે છે મહિના સુધી સ્થિર થાય છે. આને ભાવાર્થ એ છે કે, જે પૂર્વમાં વૈયાવચી હતા તે પૂર્વોક્ત પકાર વડે છ મહિના સુધી નિર્વિશમાનક થાય છે. અને જે પૂર્વમાં તપ કરતા હતા તે વૈયાવચ્ચી થાય છે. બાર મહિના પછી કપસિથત વાચનાચાર્ય પણ ઉપરોક્ત રીતે છ મહિના સુધી પરિહારિક તપ કરે છે. અને બાકીના આઠ વૈયાવચ્ચકારક અને વાચનાચાર્ય થાય છે. એટલે સાત વૈયાવચ્ચ કરનાર અને એક વાચનાચાર્ય થાય છે. આ પ્રમાણે અઢાર માસ પ્રમાણને ક૫ સંક્ષેપથી વર્ણવ્ય. આમાં જે કંઈ વિશેષ છે, તે બૃહકલ્પ વગેરે વિશેષ સૂત્રથી જાણવું. (૬૦૬-૬૦૮) कप्पसम्मत्तीए तयं जिणकप्पं वा उर्विति गच्छं वा । पडिवजमाणगा पुण जिणस्सगासे पवज्जति ॥ ६०९ ॥ तित्थयरसमीवासेवगस्स पासे व नो व अन्नस्स । एएसि जं चरणं परिहारविसुद्धिगं तं तु ॥ ६१० ॥ આ કપ સમાપ્ત થયા પછી જિનક૯૫ સ્વીકારે અથવા ગચ્છમાં પાછા આવે. પ્રતિપદ્યમાનક એટલે ક૯૫ સ્વીકારનારા, તીર્થંકર પાસે ક૫ સ્વીકારે છે. અથવા તીર્થકરની પાસે જેણે આ ક૯૫ સેવ્યું હોય તેની પાસે સ્વીકારે છે. બીજા પાસે નહીં. એમનુ જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે. પારિવારિક અનુષ્ઠાનરૂપ કલ્પ સમાપ્ત થયા પછી, તે જ પારિહારિક કલ્પને સ્વીકારે અથવા જિનકલ્પ સ્વીકારે કે ગચ્છમાં પાછા આવે. પારિહારવિશુદ્ધિકે ઈત્વરકથિક અને યાવત્રુથિક એમ બે પ્રકારે છે. તેમાં જેઓ કલ્પ સમાપ્ત થયા પછી તે જ કલ્પને સ્વીકારે અથવા ગચ્છમાં પાછા આવે છે, તે ઈન્વરકથિક છે. જેઓ કલ્પ સમાપ્તિ પછી તરત જ જિનકલ્પ સ્વીકારે યાવતકથિકે છે. પંચવતુ તથા બ્રહકલ્પભાષ્યમાં કહ્યું છે, કે સ્થવિરકલ્પમાં ઈવરકથિક છે. અને જિનકલ્પમાં યાવતકથિક છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ३२८ પ્રવચનસારે દ્ધાર અહીં સ્થવિરકલ્પના ઉપલક્ષણથી સ્વકપ એટલે પરિવાર વિશુદ્ધિ ક૯પ ગ્રહણ પણ જાણવું. અહીં ઈત્વરકલ્પિકોને કલ્પના પ્રભાવથી જ દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી ઉપસર્ગો, સદ્યઘાતિ રેગ અને અતિવ અસહ્ય વેદનાઓ ઉત્પન્ન થતી નથી. જ્યારે થાવતુકથિકને સંભવે છે. તેઓ જિનકલ્પ સ્વીકારનારાએ જિનકલપના આચારને આચરે છે , અને જિનકપીઓને ઉપસર્ગ વગેરે હોય છે. પંચવસ્તુ તથા બ્રહકલ્પભાષ્યમાં કહ્યું છે કે ઈશ્વરથિકને ઉપસર્ગ, આતંક (રેગ) વેદના હોતી નથી, જ્યારે યાવતકથિકને ભજના હોય છે. પરિહાર ક૯૫ સ્વીકારવાની ઈચ્છાવાળાઓ તીર્થંકરની પાસે સ્વીકારે છે. અથવા તીર્થકરની પાસે રહી પહેલા જેને આ કલ્પ સ્વીકાર્યો હોય તેની પાસે સ્વીકારે. આ બે સિવાય બીજા પાસે આ કલ્પ સ્વીકારતા નથી. આમનું જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે. જે ચારિત્રમાં પરિહાર એટલે તપ વિશેષથી વિશુદ્ધિ કે નિર્મલતા પ્રાપ્ત થાય, તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવાય. પ્રશ્ન - પરિહાર વિશુદ્ધિકે કયા ક્ષેત્ર કે ક્યા કાળમાં હોય છે? ઉત્તર :ક્ષેત્ર વગેરેના નિરૂપણ માટે ઘણું દ્વારા પ્રવચનમાં કહ્યા છે. ગ્રંથ વિસ્તારમાં ભયવાળા અમે પણ શિષ્યોના ઉપકાર માટે કેટલાક દ્વારા બતાવીએ છીએ. ૧. ક્ષેત્રદ્વાર –ક્ષેત્રદ્વાર બે પ્રકારે છે. ૧. જન્મથી, ૨. સદ્દભાવથી એટલે વિદ્યમાનતાથી. જે ક્ષેત્રમાં જન્મ થયેલ હોય તે જન્મથી અને જે ક્ષેત્રમાં ક૯૫ સ્વીકારાય તે સદ્દભાવથી. તેમાં જન્મ અને સદભાવથી પાંચ ભરત અને પાંચ ઐરાવતક્ષેત્રમાં હોય છે. પરંતુ મહાવિદેહમાં નહીં. પરિહારવિશુદ્ધિ મુનિઓનું અપહરણ થતું નથી, કે જેથી જિનક૯પી મુનિઓની જેમ બધી કર્મભૂમિ કે અકર્મભૂમિમાં મળે. કહ્યું છે કે, સંહરણ વર્જિતપણે ભરત, ઐરાવતક્ષેત્રમાં નિયમો હોય છે. ૨. કાળદ્વારઃ- (૧) જન્મથી અવસર્પિણીમાં ત્રીજા ચેથા આરામાં હોય છે. સદભાવથી પાંચમા આરામાં પણ હોય છે. (૨) ઉત્સર્પિણમાં જન્મથી બીજા, ત્રીજા અને ચોથા આરામાં અને સદ્દભાવથી ત્રીજા, ચેથા આરામાં હોય છે. પંચવસ્તુ અને બૃહત્કલ્પમાં કહ્યું છે કે અવસર્પિણીમાં જન્મથી બે આરામાં અને સદભાવ ત્રણ આરામાં હોય છે. ઉત્સપિણીમાં વિપરિતપણે જન્મ અને સદભાવથી હોય છે. નોત્સર્પિણી–અવસર્પિણીરૂપ ચોથા આરામાં નથી હોતા, કારણ કે મહાવિદેહક્ષેત્રમાં તેઓને સંભવ નથી. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૬૮. પરિહારવિશુદ્ધ તપ ૩૨૯ ૩. તીદ્વાર :- પરિહારવિશુદ્ધિક નિયમા તી હાય ત્યારે જ હોય છે. પણ તીના ઉચ્છેદ વખતે, તીથ ઉત્પત્તિ પહેલાં અને તીના અભાવમાં તેઓ નિયમાં ન હાય. તીના અભાવમાં તીથ, વિચ્છેદ કાળમાં, તીર્થોત્પત્તિ પહેલા જાતિસ્મરણ વગેરે દ્વારા પણ હોતા નથી. ૪. પર્યાયદ્વાર :- પર્યાય એ પ્રકારે ગૃહસ્થપર્યાય અને સાધુપર્યાય. તે 'ને એ એ પ્રકારે છે, જઘન્ય અને ઉત્કૃષ્ટ. તેમાં ગૃહસ્થપર્યાય જઘન્યથી એગણત્રીસ વર્ષ અને સાધુ પર્યાય વીસ વર્ષ બંનેના ઉત્કૃષ્ટપર્યાય દેશેાનપૂ ક્રોડ વર્ષ પ્રમાણુ છે. પંચવસ્તુમાં કહ્યું છે કે, એમના ગૃહિપર્યાય જધન્યથી ઓગણત્રીસ વર્ષના જાણવા. યતિપર્યાય વીસ વર્ષના અને બંનેના ઉત્કૃષ્ટપર્યાય દેશેાનપૂર્વ ક્રોડ વર્ષોંના હોય છે. જે અહીં સૂત્રમાં કહ્યુ` છે કે, જન્મથી ત્રીસ વર્ષના પર્યાય અને સાધુપર્યાય ઓગણત્રીસ વર્ષના, હાય એવા મનુષ્ય પરિહારકલ્પ સ્વીકારવા માટે ચેાગ્ય છે, એમ કહ્યું છે, તે અસંગત જણાય છે. કારણકે કલ્પ વગેરે સૂત્રેાથી વિરોધાભાસ જણાય છે. બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કે, “ગૃહસ્થ પર્યાયથી જઘન્યથી ઓગણત્રીસ વર્ષ, ચતિ પર્યાય વીસ વર્ષ અને અને ઉત્કૃષ્ટથી દેશેાનપૂ ક્રોડ”. ૫. આગમ દ્વાર :-અપૂર્વ એટલે નવું જ્ઞાન. તેઓ ભણુતા નથી. જેથી તે પરિહારકલ્પને આશ્રયી ઉચિત ચેાગ આરાધનપૂર્વક મેળવેલ જ્ઞાનથી જ પેાતાને કૃતકૃત્યમાને, પૂમાં ભણેલ જ્ઞાનના પ્રવાહને અખંડ રાખવા માટે હંમેશાં એકાગ્રમને સારી રીતે યાદ કરે. કહ્યું છે કે, ચેાગ તે કલ્પને આશ્રયી અપૂર્વ આગમને તેએ ભણુતા નથી. ચિત જ્ઞાન મેળવેલ હાય, તેનાથી કૃતકૃત્ય પેાતાને માને છે. અને જ્ઞાનને હંમેશા તે વિશ્રોતસિકા ( સંયમમાં શિથિલતા )ના ક્ષય માટે રીતે સ્મરણ કરે છે. આરાધનથી જે પૂ માં જાણેલ એકાગ્રમને સારી ૬. વેદદ્વારઃ- કલ્પપ્રવૃત્તિ કાળે પુરુષવેદ અથવા નપુંસકવેક હોય છે, પણ સ્ત્રીવેદ નથી હાતા. કારણકે સ્ત્રીઓને પરિહારવિશુદ્ધિકલ્પ સ્વીકારના અસ'ભવ છે. અતિતનયને આશ્રયિ પૂર્વ પ્રતિપનને વિચારતા તે સવેદી પણ હોય છે. અથવા અવેન્રી પણ હોય. તેમાં સવેદી શ્રેણીના સ્વીકાર ન કર્યા હાય ત્યારે હોય છે. અને અવેદી ઉપશમ શ્રેણી કે ક્ષપકશ્રેણી સ્વીકારી હાય ત્યારે હોય છે. કહ્યું છે કે, “ પ્રવૃત્તિ કાળે વેદ સ્રીવેદ છેાડી કાઈ પણ એક હાય છે અને પૂપ્રતિપન્ન તા સવેદી પણ હાય અને અવેઠ્ઠી પણ હાય.” ૪૨ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ પ્રવચનસારોદ્ધાર ૭. ક૫દ્વાર – આ કલ્પ, સ્થિતકલ્પમાં જ હોય છે. અસ્થિતકલ્પમાં નથી હોતે. ‘સ્થિતક૫માં નિયમો હોય છે.” એવું વચન છે. તેમાં આલય વગેરે દશ કલ્પમાં જ સાધુએ રહ્યા હોય તે કલ્પ સ્થિત કલ્પ કહેવાય. જે સાધુઓ શય્યાતરપિંડ વગેરે ચાર કલ્પમાં રહેલા હોય અને આચેલક્ય વગેરે છ કપમાં ન રહ્યા હોય, તે અસ્થિતંકલ્પ કહેવાય. ૮. લિંગદ્વાર –બંને લિંગ હોય છે. દ્રવ્યલિંગ અને ભાવલિંગ બંનેમાંથી એક પણ વગર આ ક૫માં ઉચિત સામાચારીનો અભાવ છે. ૯. ધ્યાનકાર :-વધતા ધર્મધ્યાનપૂર્વક પરિહાર વિશુદ્ધિસ્વીકારે. પૂર્વ પ્રતિપનને તે આર્ત-ૌદ્રધ્યાન પણ નિરનુબંધી હોય છે. ૧૦. ગણુનાદ્વાર :-જઘન્યથી ત્રણ ગણ (સમૂહ) આ કલ્પ સ્વીકારે. ઉત્કૃષ્ટથી સે (ગણી સ્વીકારે. પૂર્વ પ્રતિપને તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સે ગણ હોય છે. પુરુષગણના વડે જઘન્યથી સ્વીકારનારા સત્તાવીસ જ હોય છે. અને ઉત્કૃષ્ટથી એક હજાર હોય છે. અને પૂર્વ પ્રતિપન જઘન્યથી સો અને ઉત્કૃષ્ટથી હજાર હોય છે. કહ્યું છે કે, ગણ આશ્રયી જઘન્યથી ત્રણ ગણ ક૯૫ સ્વીકારનાર હોય છે. અને ઉત્કૃષ્ટથી સે ગણું હોય છે. પૂર્વ પ્રતિપન્નો તે ઉત્કૃષ્ટ અને જઘન્યથી સેંકડો જ હોય છે.” પુરુષ આશ્રયી જઘન્યથી સત્તાવીસ પુરુષ અને ઉત્કૃષ્ટથી હજાર પુરુષ કલ્પ સ્વીકારનાર હોય છે. બીજું જ્યારે પૂર્વ પ્રતિપન્ન ક૯૫વાળાઓમાંથી એક નીકળી જાય અને બીજો પ્રવેશ કરે ત્યારે સ્વીકારનારમાં એક ઓછો હોય તેને ઉમેરતા ક્યારે એક અથવા પૃથફવ (૨ થી ૮) પણ સ્વીકારનાર હોય છે. પૂર્વ પ્રતિપન્ન પણ આ પ્રમાણેની ભજના વડે ક્યારેક એક અથવા પૃથકત્વ હોય છે. કહ્યું છે, કે “એક એ છે થયેલ હોય ત્યારે સ્વીકારનાર એક પણ હોય છે. પૂર્વ પ્રતિપન્નમાં પણ ભજનાએ એક અથવા પૃથકૃત્વ હોય છે. ૧૧. અભિગ્રહદ્વાર – અભિગ્રહે ચાર પ્રકારે છે. ૧. દ્રવ્યાભિગ્રહ, ૨. ક્ષેત્રાભિગ્રહ, ૩. કાલાભિગ્રહ, ૪. ભાવાભિગ્રહ–આ ચારે અભિગ્રહ પરિહારવિશુદ્ધિકલ્પવાળાને હોતા નથી. કારણ કે આ કલ્પ જ યથક્ત સ્વરૂપવાળો અભિગ્રહરૂપ છે. કહ્યું છે કે, દ્રવ્યાદિ વિચિત્ર (જુદા જુદા) પ્રકારના કેઈપણ અભિગ્રહ તેમને હેતા નથી. કારણ કે એમને જ્યાં સુધી આ કલ્પ હોય છે. ત્યાં સુધી આ કલ્પ જ એમને અભિગ્રહરૂપે છે. ૧. સ્થિતકલ્પ એટલે પહેલા-છેલા તીર્થકરોના સમયને આચાર. ૨. અસ્થિતક૫ એટલે વચલા બાવીશ તીર્થકરોના સમયને આચાર. ૩. દ્રવ્યલિંગ એટલે સાધુવેષ અને ભાવલિંગ એટલે સાધુતા. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૬૯. યથાસંદિકકલ્પ ૩૩૧ આ કપમાં ગોચરી વગેરેના અભિગ્રહ નિયમ અપવાદ વગરના છે. એનું પરમ પાલન જ એમનું વિશુદ્ધિસ્થાન છે.” ૧૨. પ્રવજ્યાદ્વાર :–આ મુનિઓ બીજાને પોતાના કલ્પની સામાચારીના કારણે દીક્ષા આપતા નથી. કહ્યું છે કે, પિતાના કલ્પની સ્થિતિના કારણે બીજાને પ્રત્રજ્યા આપતા નથી. પરંતુ યથાશક્તિ ઉપદેશ આપે છે. ૧૩. નિપ્રતિકમતા દ્વાર -આ મહાત્માઓ પોતાના શરીરનું પ્રતિકર્મ એટલે સાર સંભાળ કરતા નથી. એટલે આંખનો મેલ કાઢવો વગેરે પણ ક્યારેય કરતા નથી. પ્રાણાંત કષ્ટ આવી પડે તે પણ અપવાદમાર્ગને સેવતા નથી. કહ્યું છે કે, નિપ્રતિકર્મ શરીરવાળા આ મહાત્મા કાયમ માટે આંખનો મેલ વગેરે દૂર કરવાનું પ્રતિકર્મ કરતા નથી. પ્રાણાંત કષ્ટ આવે તે પણ અપવાદ માગ સેવતા નથી, અલ્પબહત્વ એટલે લાભાલાભની વિચારણા સહિત એઓ હોય છે. અથવા શુભ ભાવથી ઘણું એમને હોય છે.” ૧૪-૧૫. ભિક્ષા અને વિહાર દ્વાર -એમને વિહાર અને ભિક્ષા ત્રીજી પિરિસિ એટલે ત્રીજા પ્રહમાં જ હોય છે. બાકીની પિરિસિમાં કાર્યોત્સર્ગ હોય છે. એમની નિદ્રા પણ અલ્પ હોય છે. કદાચ એમનું જંઘાબળ ક્ષીણ થયું હોય, તે એ મહાભાગ્યશાળી વિહાર ન કરવા છતાં પણ અપવાદમાર્ગને સેવતા નથી. પરંતુ યથાકલ્પ પોતાના યુગને (પોતાના કપને યથાસ્થિત) આરાધે છે. કહ્યું છે કે, ત્રીજી પરિસિમાં જ ભિક્ષાકાળ અને વિહારકાળ. બાકીના કાળે કાર્યોત્સર્ગ હોય છે. અને નિદ્રા પણ અલ્પ હોય છે. જઘાબળ ક્ષીણ થવાના કારણે વિહાર ન કરે, તે પણ અપવાદને સેવતા નથી. અને તે મહાભાગ યથાકલ્પ યેગને આરાધે છે (કરે છે.) (૬૧૦) ૬૯. યથાલદિકક૫ लंदं तु होइ कालो सो पुण उक्कोस मज्झिम जहन्नो । उदउल्लकरो जाविह सुक्कइ सो होइ उ जहन्नो ॥६११॥ उक्कोस पुव्यकोडी मज्झे पुण होंति एगठाणाई । एत्थ पुण पंचरत्तं उक्कोसं होइ अहलंदं ॥६१२॥ जम्हा उ पंचरत्तं चरंति तम्हा उ हुतिहालंदी । पंचेव होइ गच्छो तेसिं उकोसपरिमाणं ॥६१३॥ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ પ્રવચનસારોદ્ધાર जा चेव य जिणकप्पे मेरा सा चेव लंदियाणपि । नाणत्तं पुण सुत्ते भिक्खायरिमासकप्पे य ॥६१४॥ લંદ એટલે કાળ એ સિદ્ધાંતની પરિભાષાથી અર્થ થાય છે. તે કાળ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય-એમ ત્રણ પ્રકારે છે. તેમાં પાણીથી ભીને હાથ જેટલા સમયમાં સુકાઈ જાય, તેટલા સમયને લેકમાં જઘન્ય કાળ કહે છે. આ કાળનું જઘન્યપણું પ્રત્યાખ્યાન વિશેષના નિયમમાં વિશેષ પ્રકારે ઉપગી છે. નહીં તે સિદ્ધાંત પ્રમાણે એક સમયને જઘન્યકાળ કહ્યો છે. ઉત્કૃષ્ટ કાળ પૂર્વ કોડ પ્રમાણ છે. આ ઉત્કૃષ્ટ કાળ, ચારિત્રના પ્રમાણને આશ્રયિને સમજવું. નહીં તે ઉત્કૃષ્ટ કાળ તે પાયમ વગેરે સંભવે છે. મધ્યમ કાળ અનેક પ્રકારે છે. અહીં યથાલંદકલ્પને આશ્રયિને મધ્યમ કાળ, પાંચ રાત્રિ દિવસ પ્રમાણ છે. આગમાનુસારે, યથાલંદના વિવરણમાં ઉત્કૃષ્ટકાળ પાંચ રાત્રિ-દિવસ છે. પેટા, અર્ધપેટા વગેરેમાંથી કઈ પણ પ્રકારે શેરીમાં ભિક્ષા માટે પાંચ દિવસ સુધી ફરે છે, તેથી યથાલંદ કહેવાય છે. આમાં યથાલંદકેને પાંચ જ પુરુષનો ગ૭ (ગણ) હોય છે. પાંચ પુરુષોને સમૂહ જ આ ક૫ને સ્વીકારે છે. આ પ્રમાણે એકએક ગણનું ઉત્કૃષ્ટ પુરુષ પ્રમાણ આ છે. આ કલ્પમાં ઘણે વિષય કહેવા ગ્ય છે. પણ સમસ્ત વિષય કહેવાથી ગ્રંથ વિસ્તાર ઘણો થઈ જાય માટે યથાલંદકલ્પને સંક્ષેપમાં કહે છે. પાંચ પ્રકારની તુલનાદિરૂપ જિનકલ્પ વિષયક જે મર્યાદાઓ છે, તે જ પ્રાયઃ કરી યથાલંદિકેની પણ છે. યથાસંદિકોનો જિનકપીએથી જે તફાવત છે તે સ્ત્ર વિષયક, ભિક્ષાચર્યા અને માસક૫ વિષયક છે. (૬૧૧-૬૧૪) अहलंदिआण गच्छे अप्पडिबद्धाण जह जिणाणं तु । नवरं काल विसेसो उउवासे पणग चउमासो ॥६१५॥ યથાલદિક ગચ્છમાં પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ, જિનકપીઓની જેમ આચારવાળા-એમ બે પ્રકારે છે. પરંતુ કાલના પ્રમાણના વિષયમાં ભેદ છે. હતુબદ્ધ કાળે પાંચ દિવસે અને વર્ષાકાળે ચાર માસ, એક જ જગ્યાએ સ્થિર રહે. અલ્પ વક્તવ્ય હોવાથી પ્રથમ અતિ સંક્ષેપમાં માસકલ્પને તફાવત કહે છે. યથાલંદિકે બે પ્રકારે છે. ૧. ગરછમાં પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ. ગચ્છમાં પ્રતિબદ્ધ યથાસંદિક, કંઈક નહીં સાંભળેલ સૂત્રના અર્થને સાંભળવા માટે ગચ્છ પ્રતિબદ્ધ હોય છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૬૯. થાલ'દિકલ્પ ગચ્છમાં પ્રતિબદ્ધ કે અપ્રતિબદ્ધ બંનેને તપ, સત્વ વગેરે ભાવનારૂપ સર્વ સામાચારી જિનકલ્પીએની જે પ્રમાણે કહી છે. તે પ્રમાણે જ હોય છે. પરંતુ કાલ વિષયક ભેદ જાણવા. ભેદ કહે છે. ઋતુબદ્ધકાળે પાંચ દિવસ અને વર્ષાઋતુમાં ચાર માસ એક જ જગ્યાએ સ્થિર રહે. આના તાત્પર્યા આ પ્રમાણે છે. ઋતુબદ્ધકાળે યથાલ કિ સાધુએ જો ગામ માટુ હોય, તે ઘરની હારરૂપ છ શેરીઓને કલ્પી એક એક શેરી પાંચ પાંચ દિવસ ભિક્ષા કરે. અને ત્યાં રહે, એમ છ શેરીદ્વાર ગામમાં એક મહિના પૂરા થાય. જો ગામ માટું ન હેાય, તે આજુબાજુ છ ગામામાં પાંચ પાંચ દિવસ રહે. બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કે ૩૩૩ • એક એકમાં પાંચ દિવસ-એમ પાંચ-પાંચ દિવસ વડે મહિના પૂરા થાય.’ એની ચૂ” આ પ્રમાણે છે. જો એક જ ગામ વિસ્તારવાળુ હાય, તા તેની છ શેરીએ કરીને એક શેરીમાં પાંચ દિવસા ફ્ે. એમ મીજી શેરીમાં પણ પાંચ દિવસ, એમ છઠ્ઠી શેરીમાં પણ પાંચ દિવસે ફરે. એમ એક ગામમાં એક માસ થાય. હવે જો એ ગામ માટું ન હોય, તેા યથાલ કે તે ક્ષેત્રની આજુબાજુના છ ગામામાં એક એકમાં પાંચ પાંચ દિવસ ફરે. એ પ્રમાણે એક માસના પાંચ પાંચ દિવસના ભાગ કરી પૂરા કરે.' (૬૧૫) યથા'દિકાના પરસ્પરના ભેદઃ गच्छे पविद्धाणं अहलंदीणं तु अह पुण विसेसो । उग्गह जो तेर्सि तु सो आयरियाण आभवइ ॥६१६॥ ગચ્છપ્રતિબદ્ધ યથાલદિકાના ગચ્છથી અપ્રતિબદ્ધ યથાલ ક્રિકાથી ભેદ છે. ગચ્છપ્રતિબદ્ધ યથાલ દ્દિકાના પાંચ કેશ સુધી જ ક્ષેત્રાવગ્રહ હોય છે. કારણ કે આચાર્યના એટલે અવગ્રહ હેાય છે. આચાર્યની નિશ્રાએ તેઓ વિચરે છે તેમને તે આચાય ના જ ક્ષેત્રાવગ્રહ થાય છે. ગચ્છઅપ્રતિબદ્ધ યથાલ દ્દિકાના જિનકલ્પીની જેમ ક્ષેત્રાવગ્રહ નથી હાતા. ( ૬૧૬ ) एगवसहीऍ पणगं छब्वीहीओ य गामि कुव्वंति । दिवसे दिवसे अन्नं अडंति वीहीसु नियमेणं ॥६१७॥ એક વસ્તીમાં પાંચ દિવસ રહે અને ગામના શેરીનાં છ ભાગ કરી એક એક શેરીમાં પાંચ પાંચ દિવસ ફરે. હવે ખંને પ્રકારના યથાલક્રિકાના ભિક્ષાચર્ચામાં જે તફાવત છે, તે કહે છે. ઋતુબદ્ધકાળે એક વસતિમાં પાંચ દિવસ સુધી રહે. વર્ષાઋતુમાં એક જ વસતિમાં ચાર માસ રહે. અને ગામના છ ભાગ ( શેરી ) કરે. આના ભાવાર્થ આ પ્રમાણે છે કે, ‘યથા ક્રિકેાને, ગામના ઘરની હારરૂપ છ ભાગો કલ્પે. (ભાગા કરે છે) એક એક Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ પ્રવચનસારોદ્ધાર ભાગમાં પાંચ પાંચ દિવસે ભિક્ષા માટે ફરે. અને ત્યાં જ સ્થિરતા કરે. પંચક૯૫ ચૂર્ણમાં કહ્યું છે કે, ગામના છ ભાગ કરે. એકેક ભાગમાં પાંચ દિવસ ભિક્ષા માટે ફરે અને ત્યાં જ વસતિ કરે. વર્ષાઋતુમાં એક જ જગ્યાએ ચાર માસ રહે. તે શેરીઓમાં દરરોજ નિયમાં જુદી જુદી ભિક્ષા માટે ફરે. એટલે ઉદ્ધતા વગેરે પાંચ ભિક્ષામાંથી જે ભિક્ષા પહેલા દિવસે લીધી હોય, તે ભિક્ષા બીજા દિવસે ન લે. પણ બીજી ભિક્ષા અભિગ્રહ કરે. અમે આ પ્રમાણે વ્યાખ્યા કરી છે. પણ શાસ્ત્ર સાપેક્ષ સદ્દબુદ્ધિ વડે. અન્ય પ્રકારે પણ વ્યાખ્યા કરી શકાય છે. (૬૧૭) पडिबद्धा इयरेऽवि य एक्केक्का ते जिणा य श य । अत्थस्स उ देसम्मि य असमत्ते तेसि पडिबंधो ॥६१८॥ હવે સૂત્રોનું વૈવિધ્ય બતાવવાની ઈચ્છાવાળા યથાલદિકના પ્રકાર કહે છે. યથાસંદિકે ગપ્રતિબદ્ધ અને ગ૭અપ્રતિબદ્ધ-એમ બે પ્રકારે છે. તે બંનેના પણ જિનકલ્પી અને વિકલ્પીકે–એમ બે-બે પ્રકાર છે. તેમાં જેઓ યથાલદિકકલ્પની પૂર્ણાહુતિ પછી જિનકલ્પને સ્વીકારે છે, તેઓ જિનકલ્પીઓ કહેવાય છે અને જેઓ સ્થવિર કલ્પને જ સ્વીકારે છે, તે સ્થવિરકલ્પી કહેવાય છે. જેઓ ગચ્છમાં પ્રતિબદ્ધ છે, તેઓને આ કારણે ગચ્છ પ્રતિબદ્ધતા હોય છે. જેમને ગુરુ પાસે સૂત્ર સંપૂર્ણ લીધું હોય પણ અર્થનો થોડો ભાગ બાકી રહ્યું હોય, સંપૂર્ણ ન લીધે હોય તે તે લેવા માટે ગચ્છથી પ્રતિબદ્ધ હોય છે. તે અર્થને ગુરુ પાસે ગ્રહણ કરતા હોવાથી ગચ્છપ્રતિબદ્ધ છે. (૬૧૮). लग्गाइसु तूरंते तो पडिव जित्तु खित्तबाहिठिया । गिण्हंति ज अगहियं तत्थ य गंतूण आयरिओ ॥६१९॥ સંપૂર્ણપણે સૂત્ર અને અર્થ ગુરુ પાસેથી લઈને પછી કપ કેમ નથી સ્વીકારતા ? તેનું કારણ કહે છે. શુભ એવું લગ્ન, વેગ, ચંદ્રબળ વગેરે મુહૂર્ત જલદી આવી ગયું હોય અને બીજું શુભ લગ્ન વગેરે મુહૂર્ત દૂર હોય અથવા તે આ મુહૂર્ત જેવું સારું મુહૂર્ત ન હોય, તે સંપૂર્ણ સૂત્ર અર્થ ન લીધા હોય, તો પણ સારૂ લગ્ન વગેરે હોવાના કારણે ક૯૫ને સ્વીકારી લે. તે કલ્પને સ્વીકારી ગચ્છમાંથી નીકળી ગુરુ જે ક્ષેત્રમાં રહ્યા હોય, તે ક્ષેત્રની બહાર દૂર પ્રદેશમાં રહી પોતાના વિશિષ્ટતર કઠોર સમસ્ત અનુષ્ઠાનમાં રક્ત રહી, જે અર્થ ભણ્યા ન હોય, તે અર્થને ગ્રહણ કરે છે. (૬૧૯) तेसिं तय पयच्छइ खेत्तं इंताण तेसिमे दोसा । वंदंतमवंदंते लोगमि य होइ परिवाओ ॥६२०॥ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૬૯. ચથાલ કિકલ્પ ૩૩૫ તેમને આચાર્ય જાતે જઈ તે અથ આપે છે. ક્ષેત્રમાં આવવાથી વંદન કરતા અને ન કરતા યથાલીકેાને દોષ લાગે છે અને લેાકમાં નિંદા થાય છે, પ્રશ્ન:-આચાર્યં પોતે જ ત્યાં જઇ, તે થાંઢિકાને બાકી રહેલ અર્થ આપે છે, તા યથાલ ક્રિકે પોતે જ આવીને અ કેમ નથી લેતા ? ઉત્તર: ક્ષેત્રમાં આવવાથી યથાલ ર્દિકને આ દોષા થાય છે. ગચ્છમાં રહેલ સાધુઓને વંદન કરતા અને ન કરતા લાકમાં નિંદા થાય છે. કેમકે યથાલદિકાના ૫ના આચાર એવા પ્રકારના છે, કે તેઓ આચાર્ય સિવાય ખીજા સાધુએને પ્રણામ ( વંદન ) ન કરે અને ગચ્છના મેાટા સાધુએ પણ તે કલ્પધારી સાધુઓને વદન કરે પણ તે સાધુએ સામા વન ન કરે. માટે લેાકેામાં નિંદા થાય કે આ લોકો ખરાબ આચારવાળા છે. જેથી ખીજા સાધુએ વંદન કરે છે, તા સામે જવાબ પણ આપતા નથી કે વ`દન પણ કરતા નથી. અથવા તેા ગચ્છવાસી સાધુઓના ઉપર ભ્રષ્ટ આચારપણાની શંકા કરે કે જરૂર આ સાધુએ દુરાચારી કે નિર્ગુણી હેાવા જોઇએ જેથી આ લેાકેા વંદન કરતા નથી. અથવા આ લોકેા આત્માર્થિક છે જેથી સામે વન ન મળતું · હોવા છતાં વંદન કરે છે. (૬૨૦) न तरेज जई गंतुं आयरिओ ताहे एइ सो चेव । अंतरपछि पडिवसभ गामबहि अण्णवसहिं वा ॥ ६२१|| ती य अपरिभोगं ते वंदते न चंदई सो उ । તું શ્વેત્તુ અહિવદ્વા તાહિ નહિષ્કાર્ફે વિનંતિ દ્રા જો આચાય જઈ શકે એમ ન હોય, તે પેતે, અતરપદ્ઘિમાં, પ્રતિવૃષભ ગામમાં કે ગામ બહાર કે અન્ય વસતિ અથવા મૂળ વસતિમાં આવે. હવે જો આચાય પોતે જ ધાબળ ક્ષીણુ હોવાના કારણે, તે ચથાલ કિ મુનિ પાસે ન જઈ શકે, તે પોતે અ(ન')તર પશ્ચિમાં એટલે મૂળ ક્ષેત્રથી અહી ગાઉ પર રહેલા ગામમાં આવે. અથવા પ્રતિવૃષભ ગામમાં એટલે મૂળ ક્ષેત્રથી બે ગાઉ ઉપર રહેલ ભિક્ષાચર્યાંના ગામમાં આવે. અથવા મૂળક્ષેત્રની બહાર અથવા મૂળક્ષેત્રમાં અન્ય વસતિમાં આવે અને કદાચ મૂળ વસતિમાં પણ આવે. આની વિચારણા આ પ્રમાણે છે. જો આચાય યથાલ કિની પાસે જવા સમર્થ ન હોય, તેા તે યથાલ ક્રિકામાં જે ધારણા કુશલ હાય, તે અંતર પશ્ચિમાં આવે. આચાય ત્યાં જઈ અને કહે. અહીં સાધુઓનું સંઘાટક મૂળક્ષેત્રમાંથી આહાર પાણી લાવીને આચાય ને આપે અને આચાય પેાતે સધ્યા વખતે મૂળક્ષેત્રમાં આવે. Page #355 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારાદ્વાર હવે જો આચાર્યે અંતરપશ્ર્વિમાં આવવા સમર્થ ન હોય, તે અંતરપશ્ર્વિ અને પ્રતિવૃષભ ગામની વચ્ચેના ક્ષેત્રમાં જઈ અ` કહે. ત્યાં પણ જવા સમર્થ ન હોય, તા પ્રતિવૃષભ ગામમાં. ત્યાં જવા પણુ સમર્થ ન હોય તો પ્રતિવૃષભ ગામ અને મૂળક્ષેત્રની વચ્ચે. ત્યાં જવા પણ સમથ ન હોય તે મૂળક્ષેત્રની બહાર એકાંત પ્રદેશમાં. ત્યાં જવા પણ સમથ ન હોય તેા મૂળક્ષેત્રમાં જ ખીજી (જગ્યાએ) વસતિમાં જઇને અર્થ કહે. ત્યાં જવા પણ અસમર્થ હોય, તે મૂળ વસતિમાં જ એકાંત સ્થાને આચાય તે યથાલ ક્રિકાને ખાકી રહેલ અથ આપે. ૩૩૬ કલ્પચૂર્ણીમાં કહ્યું છે કે · આચાય સૂત્રપેરિસ અને અ પારિસિ ગચ્છમાં રહેલાને આપી, યથાલ ક્રિકેાની પાસે જઈ અથ કહે છે. હવે જો ખ'ને પારિસિ આપી ત્યાં જવા સમર્થ્ય ન હોય, તે સૂત્રપેરિસિ આપીને જાય અને અપેારિસિશિષ્ય પાસે અપાવડાવે. હવે જો સૂત્રપેરિસ આપીને પણ ન જઈ શકે તે બંને પારિસિ શિષ્ય પાસે અપાવડાવે અને પેાતે યથાલકિાને વાચના આપે. હવે જો આચાય ક્ષેત્ર બહાર થાલદિક પાસે જઇ ન શકે, તે તે ચથાલ દ્દિકામાં જે ધારણા કુશલ હાય, તે અંતરપશ્ચિમાં બહારના ક્ષેત્રમાં આવે. આચાય ત્યાં જઇ અથ કહે. અહીં આગળ સાધુ સોંઘાટક ભક્ત (આહાર) પાણી લઇ આચાર્યને આપે. આચાય પણ વૈકાલિક (સંધ્યા) સમયે પાછા મૂળ વસતિમાં આવે. આ પ્રમાણે કરવામાં જો આચાય અસમર્થ હાય, તેા અ ંતરપશ્ર્વિ અને પ્રતિવૃષભ ગામની વચ્ચે વાચના આપે. એમાં પણ અશક્ત હોય તા વૃષભગામની બહાર વાચના આપે. એમાં પણુ અશક્ત હાય તે સ્વગામમાં ખીજી વસતિમાં વાચના આપે. ત્યાં પણ અસમર્થ હાય, તેા એક વસતિમાં આવે. ત્યાં અપરિભાગ સ્થાન એટલે એકાંત જગ્યામાં વાચના આપે. જે ગચ્છવાસી સાધુઓ માટા હાય તા પણ તેઓ યથાલકાને વંદન કરે છે. પણ તે યથાદિકા તેમને વંદન કરતા નથી. તે સમસ્ત અર્થ ગ્રહણ કર્યા પછી પેાતાનુ પ્રયાજન પુરૂ થયેલ હાવાથી ગચ્છમાં અપ્રતિબદ્ધ થઈને તે યથાલકો પોતાના કલ્પાનુસાર પેાતાના આચારને પાળે છે. (૬૨૧–૬૨૨) જિનકલ્પીએ અને વિકલ્પી વચ્ચેના પરસ્પર તફાવત કહે છે. जिणकप्पियावि तहियं किंचि तिमिच्छपि ते न कारेंति । निप्पडकम्मसरीरा अवि अच्छिमलंपि नज्वर्णिति ॥ ६२३॥ थेराणं नातं अतरंत अपिणंति गच्छस्स । asa य से फासणं करेंति सव्वपि परिकम्मं ॥ ६२४ || જિનકલ્પને સ્વીકારનાર યથાલકિ કલ્પ પાલન વખતે મારણાંતિક રોગ ઉત્પન્ન થાય તા પણ કાઈ જાતની ચિકિત્સા કરાવતા નથી, કારણ કે કલ્પના તેવા આચાર છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ ૬૯૮ યથાલંદિક કલ્પ તથા અપ્રમત્તતાયુક્ત અને નિપ્રતિકર્મ શરીરવાળા એટલે શરીરની સાર સંભાળ વગરના હોવાથી શરીરની બીજી શુશ્રુષા તે બાજુ પર રહો. પણ આંખનો મેલ પણ દૂર કરતા નથી. સ્થવિરકલ્પી યથાલદિક અશક્ત વ્યાધિના કારણે કલ્પને ન કરી શકે તે પોતાના સાધુને ગચ્છવાસી સાધુ સમૂહ સેંપી દે અને તેને સ્થાને પોતાના પાંચ સાધુની સંખ્યા પૂર્તિ માટે બીજા વિશિષ્ટ ધતિ સંઘયણ વગેરે યુક્ત મુનિને પોતાના કલ્પમાં પ્રવેશ આપે છે. તે ગચ્છવાસી સાધુઓ પણ તે અશક્ત સાધુની નિર્દોષ પ્રાસુક અન્ન પાણી વગેરે દ્વારા બધીયે સેવા કરે. (૬૨૩-૬૨૪) एकेक्कपडिग्गहगा सप्पाउरणा भवंति थेरा उ । जे पुण सिं जिणकप्पे भयएसि वत्थपायाइं ॥६२५।। દરેક સ્થવિરકલ્પી યથાસંદિકેની પાસે એક એક પાત્ર હોય છે તથા વસ્ત્રધારી હોય છે. અને જિનકલ્પીક્યથાલંદિકે વસ, પાત્રમાં વસ્ત્રધારી પણ હોય અને નિર્વસ્ત્રી પણ હોય. પાત્રધારી પણ હોય અને કરપાત્રી પણ હોય. ભાવિજિનકપની અપેક્ષાએ કેટલાકને વસ્ત્ર, પાત્રરૂપ ઉપકરણ હોય અને કેટલાકને ન પણ હોય. (૬૨૫) गणमाणओ जहण्णा तिण्णि गणा सयग्गसो य उक्कोसा । पुरिसपमाणे पनरस सहस्ससो चेव उक्कोसा ॥६२६॥ - હવે સામાન્યથી યથાર્લાદિકનું પ્રમાણ કહે છે. ગણ પ્રમાણથી એટલે ગણને આશ્રયિ. જઘન્યથી ત્રણ ગણું પ્રતિપદ્યમાનક એટલે સ્વીકારનારની અપેક્ષાઓ હોય છે. અને ઉત્કૃષ્ટથી શતપૃથફત્વ પ્રમાણ ગણુ હોય છે. પુરુષ પ્રમાણને વિષે જઘન્યથી પ્રતિપદ્યમાનક એટલે સ્વીકારનાર પંદર પુરુષ હોય છે. તે આ પ્રમાણે પાંચ જણને એક ગણ આ કલ્પ સ્વીકારે. અને જઘન્યથી ત્રણ ગણું સ્વીકારે. એટલે પાંચને ત્રણે ગુણતા પંદર થાય. ઉત્કૃષ્ટથી પુરુષ સહસ્ત્ર પૃથહત્વ પ્રમાણ હોય છે. (૬૨૬) पडिवज्जमाणगा वा एक्काइ हवेज्ज ऊणपक्खेवे । होंति जहणा एए सयग्गसो चेव उक्कोसा ॥६२७॥ પુરુષ પ્રમાણ આશ્રયિ જે વિશેષતા છે, તે કહે છે. પ્રતિપદ્યમાન કે ગણમાં ઓછા થયેલા હોય તેની પૂર્તિ માટે જઘન્યથી એક વગેરે પણ પુરુષ હોય છે. યથાસંદિક કલ્પમાં પાંચ મુનિરૂપ ગચ્છા હોય છે. તેમાં જ્યારે ગ્લાન (બિમારી) વગેરેના કારણે ગછમાં સાધુને સોંપવાથી ગણમાં ઓછા થયેલ સાધુની પૂર્તિ માટે એક વગેરે સાધુને Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પ્રવચનસારાદ્ધાર તે કલ્પમાં પ્રવેશ કરાવે જેથી પાંચનેા ગચ્છ થાય. એ પ્રમાણે જઘન્યથી એક પ્રતિપદ્યમાન સાધુ હાય છે. ઉત્કૃષ્ટથી સેંકડા પ્રતિપદ્યમાનક હોય છે. (૬૨૭) पुव्व पडिवन्न गाणवि उक्कोसजहणसो परिमाणं । कोडितं भणियं होइ अहालंदियाण ૬૨૮ાા પૂર્વ પ્રતિપન્નો એટલે પૂર્ણાંમાં સ્વીકારેલ યથાલ કિ. સામાન્યથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટિ પૃથક્ક્ત્વ પ્રમાણુ હાય છે. કલ્પચૂર્ણીમાં કહ્યું છે કે ‘પ્રતિપદ્યમાન જઘન્યથી ત્રણ ગણુ હોય છે અને ઉત્કૃષ્ટથી શતપૃથક્ક્ત્વ ગણુ હાય છે. પુરુષ પ્રમાણથી પ્રતિપદ્યમાન જઘન્યથી પંદર પુરુષા અને ઉત્કૃષ્ટથી હજાર પૃથફ્ન પ્રમાણ પુરુષ છે. પૂર્વ પ્રતિપન્ન જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટ પૃથ છે.' પણ અહીં જધન્યથી ઉત્કૃષ્ટની સખ્યા માટી જાણવી. (૬૨૮) SLL ૭૦. નિર્ધામક મુનિ उव्वत्त १ दार २ संथार ३ कहग ४ वाईय ५ अग्गदारंमि ६ । ' भत्ते ७ पाण ८ वियारे ९-१० कहग ११ दिसा जे समत्था य १२ ॥६२९ ॥ एएस तु पयाणं चउक्कगेणं गुणिज्जमाणाणं । निज्जामयाण संखा होइ जहासमय निट्ठिा ||६३०|| અનસન કરનારની સેવા કરનારા તે નિર્યામક કહેવાય છે, તે નિર્યામકેા પાસસ્થા, અવસન્ના વગેરે દોષવાળા કે અગીતાને ન કરવા. પરંતુ કાળાનુસાર ગીતાતા વગેરે ગુણવાળા અને વિશેષ પ્રકારે વૈયાવચ્ચ કરવામાં તત્પર હોય તેમને નિર્યામક કરવા. એ નિર્યામા ઉત્કૃષ્ટથી અડતાલીસ ( ૪૮ ) હેાય છે. તે આ પ્રમાણે. ૧. ઉન વગેરે શરીરની સેવા કરનારા. ૨. અંદરના બારણા આગળ રહેનારા. ૩. સથારા કરનારા. ૪. અનશિનની આગળ ધર્મ કથા કરનારા. ૫. વાદિ. ૬. મકાનના આગળના બારણે રહેનારા. ૭. અનશન ચેાગ્ય ભેાજન લાવનારા. ૮, એમને ચેાગ્ય પાણી લાવનારા. ૯. સ્થ"ડિલ કરાવીને પરઠવનારા, Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ ૭૦. નિર્ધામક મુનિ ૧૪. માતરું કરાવીને પાઠવનારા. ૧૧. બહાર ધર્મકથા કરનારા. ૧૨. પૂર્વ વગેરે ચારે દિશામાં સહસ્ત્રાધિ જેવા સમર્થ સાધુઓ. - ઉપરોક્ત બારે પદમાં દરેકમાં ચાર ચાર સાધુઓ રહેતા હોવાથી તે બાર પદેને ચારે ગુણતાં નિમકોની સંખ્યા અડતાલીસ થાય છે. બીજાઓ થંડિલ અને મારુ બંનેના પરિઝાન માટે ચાર સાધુઓ કહે છે. અને ચારે દિશામાં બબ્બે મહાદ્ધા જેવા આઠ સાધુઓ માને છે. અને આ પ્રમાણે અડતાલીસ સાધુઓ કહ્યા છે. (૬૨–૬૩૦) उव्वत्तंति परावत्तयति पडिवण्णअणसणं चउरो १ । तह चउरो अभंतर दुवारमूलंमि चिट्ठति २ ॥६३१।। संथारयसंथरया चउरो ३ चउरो कहिंति धम्म से ४ । चउरो य वाइणो ५ अग्गदारमूले मुणिचउकं ६ ॥६३२॥ चउरो भत्तं ७ चउरो य दाणियं तदुचियं निहालंति ८ । चउरो उच्चारं परिद्ववंति ९ चउरो य पासवणं १० ॥६३३।। चउरो बाहिं धम्म कर्हिति ११ चउरो य चउसुवि दिसासु । चिट्ठति १२ उवद्देवरक्खया सहसजोहिणो मुणिणो ॥६३४॥ હવે સૂત્રકાર પોતે જ આ પદનું વિવરણ કરે છે. ૧. ઉત્સર્ગથી અનશની પતે જાતે જ ઉદ્વર્તન વગેરે કરે. પોતે ઉદ્દવર્તન વગેરે ન કરી શકે, તે તે અનશનીને ચાર સાધુ ઉદ્વર્તન અને પડખાનું પરાવર્તન કરાવે. ઉદવર્તનના ઉપલક્ષણથી ઉઠવું, બેસવું, બહાર નીકળવું, અંદર પ્રવેશવું, ઉપધિ પડિલેહવી વગેરે તેમના સંબંધી જે પરિશ્રમ (સેવા) તે તેઓ જ કરે છે. ૨. અત્યંતરદ્વારના આગળ લોકોના ધસારાને રોકવા માટે ચાર સાધુઓ ઉભા રહે, લોકોના ધસારાના કારણે ક્યારેક અનશનીને અસમાધિ પણ થાય. ૩. ચાર સાધુઓ તે સાધુને અનુકૂલ સુખ સ્પર્શવાળો અને સમાધિવર્ધક સંથારો પાથરે. ૪. વિશિષ્ટદેશનાલબ્ધિસંપન ચાર સાધુઓ સતત અનશનીને તત્ત્વને જાતે હોવા છતાં પણ સંવેગભાવને ઉલ્લસિત કરનાર ધર્મકથાઓ કરે છે. પ. તે અનશની સાધુની શ્રાવક લેક વડે અતિશય પ્રભાવના કરાતી જોઈને કઈ દુરાત્માથી તે સહન નહીં થતાં સર્વજ્ઞ મતને પરાજિત કરવા માટે વાદ કરવા આવે તે તેને હરાવવા, ચાર પ્રમાણ પ્રવિણ અને વાચાળ વાદિ મુનિઓ તૈયાર રહે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ પ્રવચનસારોદ્ધાર ૬. આગળના દરવાજે શત્રુ વગેરેના પ્રવેશ રોકવા માટે ચાર સામર્થ્યવાન મુનિઓ ઉભા રહે. ૭. આહારનું પચ્ચખાણ હોવા છતાં પરિષહથી પીડાયને જે ક્યારેક અનશની આહાર ઈચ્છે છે તે કઈક પ્રત્યેનીક દેવતાધિષ્ઠિત થઈને માંગે છે કે કેમ? તેની પરીક્ષા કરવા માટે પહેલા તેને પૂછે કે તું કેણ છે, ગીતાર્થ કે અગીતાર્થ ? તે અનશન લીધું છે કે નથી લીધું? અત્યારે રાત છે કે દિવસ? આ પ્રમાણે પૂછતાં જે હકીકત હોય તે કહે તે જાણવું કે દેવતાધિષ્ઠિત નથી, પરંતુ પરિષહથી પીડિત થઈ માગે છે. તે જાણી તેને સમાધિ આપવા માટે કંઈક આહાર આપવો. જેથી તે આહાર બળ વડે પરિષહ જીતી અનશનને પાર પામે છે. જે ભૂખથી પીડાયેલ આહાર ન કરે, તે આર્તધ્યાનથી મરી તિર્યંચ, ભવનપતિ કે વ્યંતરમાં ઉત્પન્ન થાય. ભવનપતિ વ્યંતરમાં ઉત્પન્ન થયેલ તે શત્રુ થઈ પાછળ રહેલા સાધુઓને ગુસ્સાથી ઉપદ્રવ પણ કરે ૮. ચાર સાધુઓ શરીરના દાહને ઠારવા વગેરે માટે પાણીની ગવેષણ કરે. ૯. ચાર સાધુઓ સ્થડિલ પાઠવે. ૧૦. ચાર સાધુઓ માતરુ પરઠવે. ૧૧. ચાર સાધુઓ બહારના ભાગે લેકેની આગળ મનને આશ્ચર્ય પમાડનારી મનહર ધર્મકથા કરે. ૧૨. ચારે દિશામાં શુદ્રોપદ્રવની રક્ષા કરનારા, સહસંધી-મહામલ્લ જેવા ચાર મુનિઓ રહે. (૬૩૧-૬૩૪) ते सव्वाभावे ता कुज्जा एकेकगेण ऊणा जा । तप्पासट्ठिय एगो जलाइअण्णेसओ बीओ ॥६३५॥ તે નિર્યામકે જે પૂરા અડતાલીસ ન મળે, તે એકેક ઓછા કરતા જઘન્ય બે નિર્યામક તે અવશ્ય કરવા. તેમાં એક હંમેશાં અનશની સ્વીકારનારની પાસે જ નજીકમાં કાયમ રહે. અને બીજો પાણી વગેરેની ગષણ માટે તથા આહાર વગેરે લાવવા માટે ફરે એક નિર્ધામક હોય, તે અનશનને સ્વીકાર કરવો નહીં. કહ્યું છે કે “જે એક નિર્ધામક હોય ને અનશન સ્વીકારે તે તેને આત્મા અને પ્રવચનનો (શાસન) ત્યાગ કરેલ છે. તેથી બીજા નિર્યામકેનો અભાવ હોય, તે બીજે (બે). નિર્ધામક અવશ્ય કરે. (૬૩૫) Page #360 -------------------------------------------------------------------------- ________________ ૭૧. પચ્ચીસ શુભભાવના इरियासमिएसया जए १, उवेह भुजेज्ज व पाणभोयणं २। आयाणनिक्खेवदुगुंछ ३ संजए, समाहिए संजयए मणो ४ वई ५ ॥६३६॥ પ્રાણાતિપાત વગેરેના ત્યાગરૂપ મહાવતેને દઢ કરવા માટે જે ભાવી શકાય તે ભાવના. જેમાં વિદ્યાને વારંવાર ન વિચારાય તો તે મલિન થાય. તેમ મહાવ્રતોને પણ ભાવનાઓ વડે સાવિત ન કરાય તે, મહાવ્રત મલિન થાય. તે ભાવના દરેક મહાવ્રતની પાંચ પાંચ છે. તેમાં પહેલા મહાવ્રતની પાંચ ભાવના કહે છે. પહેલા મહાવ્રતની ભાવના : ૧. જવું–ગમન કરવું તે ઈર્યા, તેમાં સમિતિ એટલે ઉપગ. તે ઈર્યાસમિતિ કહેવાય. જે સમિતિમાં ઉપગવાળો ન હોય, તે જીવોની હિંસા કરે છે. આ પહેલી ભાવના. ૨. હંમેશાં સમ્યગ ઉપગપૂર્વક જોઈને ભેજન પાણી ગ્રહણ કરે. આને તાત્પર્યાર્થ આ રીતે છે. દરેક ઘરે પાત્રમાં રહેલ પિંડને તેના સંબંધીત છે અથવા આવતા જીવોની રક્ષા માટે આંખ વગેરેના ઉપગપૂર્વક સારી રીતે જોવું અને વસ્તિમાં આવી પ્રકાશવાળી જગ્યાએ રહીને ભોજન પાણીને સારી રીતે જોઈને ઉપયોગ કરે. પડિલેહીને જોયા વગર ખાનારને જીવ હિંસાનો સંભવ છે. તે બીજી ભાવના. ૩. પાત્રા વગેરેને લેવા મૂકવામાં આગમમાં જે નિષેધ કરેલ હોય, તે ન કરે તે આદાન-નિક્ષેપ જુગુપ્સક કહેવાય. આગમાનુસાર પડિલેહણ પ્રમાર્જનાના ઉપગપૂર્વક ઉપાધિ વગેરે લેવા મૂકવાનું કરે. જુગુપ્સક જીવ હિંસા કરનાર થાય છે. તે ત્રીજી ભાવના. ૪. સમાધિવાળો સાધુ, અદુષ્ટ મનને પ્રવર્તાવે છે. એટલે સમાધિ ઇરછત સાધુ મનને દુષ્ટ ન બનવા દે. કેમકે દુષ્ટ મન કરવાથી ભલે કાયસંલિનતા વગેરે હોય, છતાં કર્મબંધ થાય છે. કહેવાય છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનગુપ્તિ વડે અહિંસાવ્રતને ન ભાવવાથી હિંસા ન કરવા છતાં, સાતમી નરક પૃથ્વી ચગ્ય કર્મ બાંધ્યા. તે ચેથી ભાવના. ૫. વાણી પણ અદુષ્ટ વાપરે. દુષ્ટ વાણી પ્રયોગ કરવાથી જીવોની હિંસા થાય. તે પાંચમી ભાવના. તત્વાર્થસૂત્રમાં પાંચમી વચનસંયમને બદલે એષણ સમિતિ કહી છે. (૬૩૬) બીજા મહાવ્રતની ભાવના : अहस्ससञ्च ६ अणुवीय भासए ७, जे कोह ८ लोह ९ भय १० मेव वज्जए । से दीहरायं समुपेहिया सया, मुणी हु मोसंपरिवज्जए सिया ॥६३७॥ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ પ્રવચનસારાદ્વાર ૧. અહાસ્ય એટલે મશ્કરીના ત્યાગપૂર્વક સાચી વાણી મેલે, કેમકે મશ્કરીમાં જુઠ્ઠું પણ ખેલાયુ. ૨. સમ્યગ જ્ઞાનપૂર્વક વિચારીને મેલે. કેમકે વિચાર્યા વગર કયારેક જુઠ્ઠું પણ આલે. તેથી પેાતાને વેર, પીડા, જીવહિંસા વગેરે પણ થાય. ૩. ક્રોધ, લાભ અને ભયથી અસત્યના ત્યાગ કરે એટલે મેાક્ષના ઈચ્છુિક મુનિ હ...મેશા મૃષાવાદને છેડે. ક્રોધાધીન થઈને ખેાલનાર સ્વ-પર નિરપેક્ષપણે જે કઈ બેલે તેમાં જુઠ પણ ખેલાય આથી ક્રાધના ત્યાગ કરવા જોઇએ. તે જ કલ્યાણકારી છે. તે ત્રીજી ભાવના. ૪. લાભયુક્ત મનવાળા અતિ પટ્ટાથ મેળવવાની ઈચ્છાથી ખેાટી સાક્ષી વગેરે વડે જુઠ્ઠું ખેાલનાર થાય. આથી સત્યવ્રતને પાળનારે લેાભનું પચ્ચક્ખાણુ કરવું જોઇએ. ૫. ભયથી દુ:ખી થયેલ પેાતાના પ્રાણની રક્ષાની ઈચ્છાથી સત્યવ્રતને છેડી દે તેથી પેાતાના આત્માને નિ યતાથી વસિત કરે. આ પ્રમાણે પાંચમી. ભાવના છે. (૬૩૭) ત્રીજા મહાવ્રતની ભાવના :– सयमेव उ उग्गहजायगे ११ घडे, मइमं निसम्मा १२ सह भिक्खु उग्गहं १३ । अन्नविय भुजीय पाणभोयणं १४, जाइत्ता साहम्मियाण उग्गहं १५ ॥ ६३८ || ૧. સાધુ પાતે જાતે જ માલિક પાસે, ભગવાનની આજ્ઞા પ્રમાણે, દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, શય્યાતર અને સાધર્મિકના પ્રકારથી યુક્ત અવગ્રહની માલિક પાસે રજા માંગે. બીજા દ્વારા માંગવામાં કે માલિક ન હોય તેની પાસે માંગવામાં પરસ્પર વિરોધ થવાના કારણે કે અકાલે ધાડ વગેરે પડવાથી અદ્યત્ત પરિભાગ વગેરે દોષોની સ'ભાવના છે. ૨. ઝઘડા થવાથી અનુજ્ઞા મળેલ અવગ્રહમાં ઘાસ વગેરે લેવા માટે બુદ્ધિમાન સાધુ અવગ્રહ આપનારનું ઘાસ વગેરે માટેની રજાનું વચન સાંભળ્યા પછી તે વસ્તુ લેવા પ્રવતે. નહીં ત। સ્વામિઅવ્રુત્ત થાય. ૩. સાધુ હંમેશા સ્પષ્ટ મર્યાદાપૂર્વક અવગ્રહ યાચે. (માંગે) એના ભાવાથ આ રીતે છે. એકવાર રજા આપી હાવા છતાં પણ વાર વાર અવગ્રહની યાચના કરવી. એટલે પહેલા મળેલ અવગ્રહમાં ગ્લાન વગેરે અવસ્થામાં સ્થંડિલ–માતરુ કરવા માટે, પાત્ર, હાથ-પગ ધોવા માટેના સ્થાન વગેરે દાતાના ચિત્તની પ્રસન્નતા ખાતર માંગવા, (૪) ગુરુ કે ખીજાની રજાપૂર્વક લેાજન પાણી વાપરે. એના અર્થ આ પ્રમાણે છે, કે સૂત્રેાક્ત વિધિ પૂર્ણાંક જે પ્રારુક એષણીય આહાર લાવીને આલોચનાપૂર્વક ગુરુને જણાવી, ગુરુની રજાપૂર્વક માંડલીમાં કે એકલા વાપરે. ઉપલક્ષણથી ખીજી પણ જે કંઈ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૭૧. પચીસ શુભભાવના ૩૪૩ ઔધિક કે ઔપગ્રહિક ભેટવાળા ધર્મસાધનરૂપ ઉપકરણને ગુરુની રજાપૂર્વક જ વાપરે. નહીં તે અદત્ત જ ભગવ્યાને દોષ લાગે. (૫) સમાન છે ધર્મ જેમ તે સધર્મ, તે સધર્મપણે જે વતે છે. તેઓ સાધર્મિક એટલે એક જ શાસન સ્વીકારેલ સંવિજ્ઞ સાધુએ તે સાધર્મિક સાધુઓ. પૂર્વમાં ગ્રહણ કરેલ પાંચ કેશ વગેરે રૂપ ક્ષેત્રના અવગ્રહને કે માસ વગેરે કાળ પ્રમાણરૂપ અવગ્રહને ચાચીને સ્થાન વગેરે એટલે સ્થિરતા વગેરે કરવી. તે સાધર્મિક સાધુએ રજા આપેલ ઉપાશ્રય વગેરે દરેક ચીજ ગ્રહણ કરવી. નહીં તે ચોરીનો દોષ લાગે. (૬૩૮) ચોથા મહાવ્રતની ભાવના : आहारगुत्ते १६ अविभूसिपप्पा १७, इत्थी न निज्झाय १८ न संथवेज्जा १९ । बुद्धे मुणी खुड्डकहं न कुज्जा २०, धम्माणुपेही संधए बंभचेरं ॥६३९॥ (૧) આહારમાં ગુમ એટલે સંયમિત હેય. એટલે સ્નિગ્ધ તથા વધુ પડતે આહાર જ ન કરે. જેથી નિરંતર સ્નિગ્ધ, ચિકાસવાળા મધુરરસથી લથપથ આહાર ખાવાથી શુકરૂપ પ્રધાન ધાતુનું પોષણ થવાથી વેદાદયથી અબ્રહ્મનું સેવન પણ કરે. વધુ પડતે આહાર ખાવાથી તે માત્ર બ્રહ્મચર્ય વ્રતને લેપ નથી થતું, પણ સાથે કાય-ફ્લેશકારી થાય છે. (૨) અવિભૂષિતઆત્મા એટલે ભૂષા રહિત, હસ્નાન, વિલેપન વગેરે વિવિધ વિભૂષામાં રક્ત, સતત ઉત્તેજિત ચિત્તના કારણે બ્રહ્મચર્યનો વિધક થાય છે. (૩) ચીને ન જુએ એટલે સ્ત્રીથી અભિન્ન એવા જે તેના અંગોપાંગ મુખ, સ્તન વગેરે સંસ્કૃહપણે ન જુએ. હંમેશાં સ્ત્રીના અનુપમ અવયવો જેવાથી બ્રહ્મચર્યને બાધા થવાનો સંભવ છે. (૪) સ્ત્રીની સાથે પરિચય ન કરે અને તેણે વાપરેલ પથારી આસન વગેરે અથવા જે સ્થાનમાં સ્ત્રી રહી હોય, તે સ્થાનને ત્યાગ કરે. નહીં તે બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય. (૫) તત્ત્વને જાણકાર મુનિ બ્રહ્મચર્યને અનુલક્ષી સ્ત્રી કથારૂપ અપ્રશસ્ત વિકથા ન કરે. સ્ત્રીકથામાં આસક્ત થયેલાને મનમાં વિકારને ઉન્માદ થાય છે. આ પાંચ ભાવનાઓથી ભાવિત અંતઃકરણવાળો ધર્માનુપ્રેક્ષી એટલે ધર્મ સેવનમાં તત્પર સાધુ બ્રહ્મચર્યને સારી રીતે પુષ્ટ કરે છે. (૬૩૯) પાંચમા મહાવ્રતની ભાવના : जे सह २१ रूव २२ रस २३ गंधमागए २४, फासे य संपप्प मणुण्णपावए २५ । गेहि पओसं न करेज्ज पंडिए, से होइ दंते विरए अकिंचणे ॥६४०॥ સાધુ ઇન્દ્રિયના વિષયમાં આવેલા ઈષ્ટ કે અનિષ્ટ શબ્દ, રૂપ, રસ, ગંધ અને Page #363 -------------------------------------------------------------------------- ________________ ३४४ પ્રવચનસારોદ્ધાર સ્પર્શને પામી આસક્તિરૂપ ગૃદ્ધિને અપ્રીતિરૂપ દ્વેષને ન કરે, કારણકે તત્વને જાણનાર તે આત્મા જિતેન્દ્રિય હોય છે. અને સર્વ સાવદ્યગથી વિરત હોય છે. તથા બાહ્યાભ્યતર પરિગ્રહથી રહિત હોવાથી અકિંચન પરિગ્રહ વિરતિવાળા છે. શબ્દાદિ આસક્તિ અને વિષમાં જે મૂચ્છ હોય, તે પાંચમાવતની વિરાધના થાય. માટે પાંચ વિષમાં આશક્તિ અને શ્રેષના ત્યાગથી પાંચમાવ્રતની પાંચ ભાવના થાય છે. આ ભાવના સમવાયાંગ-તવાર્થ વગેરેમાં કંઈક બીજી રીતે પણ બતાવેલ છે. (૬૪૦) ૭૨. પચ્ચીસ અશુભ ભાવના कंदप्पदेव १ किव्विस २ अभिओगा ३ आसुरी ४ य सम्मोहा ५ । एसा हु अप्पसत्था पंचविहा भावणा तत्थ ॥६४१॥ ૧. કાંદપી, ર. દેવ કિબિષિક, ૩. અભિયોગિકી ૪ આસુરી, ૫. સંમેહા. આ અપ્રશસ્ત પાંચ પ્રકારની ભાવનાઓ છે. ૧ કંદર્પ એટલે કામ, તે કામ પ્રધાન સતત નમ વગેરે પ્રવૃત્તિમાં રક્ત બની વિટની જેમ ક્રિયા કરનારા દેવ વિશે તે કંદર્પ. તેઓની જે આ ભાવના તે કાંદપ. ૨. દેશમાં જે કિબિષિક એટલે પાપી. આથી જ અસ્પૃશ્ય વગેરે આચારવાળા જે દે તે કિબિષિ દે. તે કિલિબષી દેવાની જે ભાવના તે દૈવકિબિષી. ૩. જેમને બધી રીતે મુખ્યપણે પ્રેષ્યકર્મમાં એટલે નોકર કાર્યમાં ઉપયોગ કરાય તે આભિગિક એટલે નેકર જેવા દેવ વિશે તેમની જે ભાવના તે આભિગિકી. ૪. અસુર એટલે ભવનવાસીદેવ વિશે. તેમની જે ભાવના તે આસુરી. ૫. સંમોહન કરે તે સંમેહ એટલે મૂઢ (મૂરખ) જેવા દેવ વિશેષ. તેમની જે ભાવના તે સંમેહી. આ પાંચ પ્રકારની અપ્રશસ્ત સંફિલષ્ટ ભાવનાઓ. જેવા નામ તેવા પ્રકારના સ્વભાવના અભ્યાસરૂપ કહી છે. સાધુ પણ જો આમાંથી કઈ પણ એક ભાવનામાં કંઈક મંદ પરિણામના કારણે વતે, તે તે સાધુ ચારિત્રના યત્કિચન પ્રભાવથી કંદર્પ વગેરે પ્રકારના દેવામાં ઉત્પન્ન થાય છે. કહ્યું છે, કે જે સંયત આવા પ્રકારની અપ્રશસ્ત ભાવનાઓમાં ક્યારે પણ વતે છે. તે તેવા પ્રકારના દેવામાં ઉત્પન્ન થાય છે. પણ સર્વથા ચારિત્રહીન હોય તેની ભજન જાણવી.” | સર્વથા ચારિત્ર રહિત હોય તેને વિકલ્પ છે એટલે કદાચ બે પ્રકારના દેવામાં જ ઉત્પન થાય. કદાચ નારક, તિર્યંચ કે મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય. (૬૪૧) Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ ૭૨. પચીસ અશુભ ભાવના ૧. કંદર્પ ભાવના :कंदप्पे १ कुक्कुइए २ दोसीलत्ते य ३ हासकरणे ४ य । परविम्हियजणणेऽवि य ५ कंदप्पोऽणेगहा तह य ॥६४२॥ ૧. કંદ૫, ૨. કીકુ, ૩. દુશીલત્વ, ૪. હાસ્યકરણ, પ. પરવિસ્મયજનના તથા કંદર્પ અનેક પ્રકારે પણ છે. ૧. કંદર્પ એટલે ઊંચા સ્વરે હસવું, પરસ્પર મશ્કરી કરવી. ગુરુ વગેરેની સાથે નિષ્ફરતાપૂર્વક વક્રોક્તિ વગેરે સ્વછંદતાપૂર્વક બેલવું, કામ કથાઓ કરવી, આમ કર, આમ કર-એ પ્રમાણે કહેવા દ્વારા કામપદેશ કરવો, તથા કામવિષયક પ્રશંસા કરવી. આ બધું કંદર્પના વિષયમાં ગણાય છે. કહ્યું છે કે, ખડખડાટ હસવું, સ્પષ્ટપણે નહીં પણ ટેણ રૂપે બોલવું, કામકથાઓ કરવી, કામપદેશ આપે અને કામ પ્રશંસા કરવી, તે કંદર્પ કહેવાય. ૨. કુકુચ એટલે ભાંડચેષ્ટા. તેને જે ભાવ તે કૌમુત્ર્ય. તે બે પ્રકારે છે. કાયકૌમુગ્ય અને વાકૌમુત્ર્ય. આ કાયકીકુચ્ચ એટલે જે પિતે હસ્યા વગર જ ભ્રમર, આંખ વગેરે શરીરના અવય વડે એવી ચેષ્ટાઓ કરે કે જેથી બીજાને હસાવે. કહ્યું છે, કે ભ્રમર, આંખ, મેટું, હોઠ, હાથ, પગ, કાન વગેરે વડે એવી એવી ચેષ્ટા કરે કે પોતે હસ્યા વગર બીજાઓ હસે. વાકૌમુશ્યમાં જે હાસ્યપ્રધાન વચનેથી જુદા જુદા ના અવાજ, મોઢાથી વાજિંત્રના અવાજ કરીને જે બીજાને હસાવે, તે વાફેકૌમુશ્ય. કહ્યું છે, કે વાણીકકુણ્ય તે કે છે, જેના વડે બીજાઓ હસે. જુદા જુદા ના રૂદનના અવાજો કાઢે તથા મુખેથી વાજિંત્રના અવાજ કાઢે. ૩. દુશીલત્વ એટલે દુરાચારી સ્વભાવવાળો તે દુશીલ. તેનો જે ભાવ તે દુ:શીલત્વ. જે સંભ્રમ અને આવેશના કારણે વિચાર્યા વગર જલદી જલદી બોલે, જે શરદઋતુના મદોન્મત્ત બળદની જેમ જલ્દી જલદી ચાલે, જે બધી જગ્યાએ વિચાર્યા વગર કામ જલદી જલ્દી કરે, જે સ્વભાવ સ્થિત હોવા છતાં પણ તીવ્ર આકુળતાના વશથી અભિમાનના કારણે જાણે ફૂટ ન હોય, તેમ ફૂટે છે. આ દુશીલપણું કહેવાય. કહ્યું છે, કે જે જલ્દી જલદી બોલે છે. જે શરદઋતુના મદોન્મત્ત બળદની જેમ જલદી જલ્દી ચાલે છે. બધું જલ્દી જલ્દી કરે. સ્વભાવ સ્થિત હોવા છતાં પણ અભિમાનથી ફાટી પડે છે. ૪. હાસ્યકારણુ-ભાંડની જેમ બીજાના છિદ્ર, બીજાનો વિરૂ૫ વેષ, ભાલા વગેરે વિષયે સતત શોધીને વિચિત્ર પ્રકારના તેવા જ વેષ ભાષા વગેરેનું અનુકરણ કરીને, જે જેનારને તથા પોતાને હાસ્ય કરાવે, (હસાવે) તે હાસ્ય કારણ છે. ૪૪ Page #365 -------------------------------------------------------------------------- ________________ ३४६ પ્રવચનસારોદ્ધાર ૫. પરવિસ્મયજનન-ઈન્દ્રજાલ વગેરે કુતૂહલ વડે પ્રહેલિકા, કુહેટિકા (ઉખાણ, અંતકડી) તેવા પ્રકારના ગામડાના લેકેમાં પ્રસિદ્ધ જે રમતે કે, જેનાથી પિતે આશ્ચર્ય ન પામે પણ બીજા ભેળા જેવા લેકેને મનમાં આશ્ચર્ય પમાડે, તે પરવિસ્મયજનન. કહ્યું છે કે ઈન્દ્રજાલ તથા પ્રહેલિકાથી તેવા પ્રકારના ભેળા લેકેને આશ્ચર્ય કરાવે અને પિતે આશ્ચર્ય ન પામે, તે પરવિસ્મયજનન” (૬૪૨) ૨. દૈવકિલિબષીક ભાવના : सुयनाण १ केवलीण २ धम्मायरियाण ३ संघ ४ साहूणं । माई अवण्णवाई किग्विसिय भावणं कुणइ ॥६४३॥ ૧. શ્રુતજ્ઞાન, ૨. કેવલી, ૩, ધર્માચાર્ય, ૪. સંઘ, ૫. સાધુ વગેરેનો અવર્ણવાદ એટલે નિદા અને માયા કરનાર કિલિબલીક ભાવના કરે છે. દ્વાદશાંગી રૂપ શ્રુતજ્ઞાન, કેવલજ્ઞાની ધર્મોપદેશક ધર્માચાર્ય, સાધુ-સાદવી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તથા સાધુઓને અવર્ણવાદ (નિદા) બેલનાર તથા પિતાની શક્તિ છુપાવવા દ્વારા માયા કરનાર દેવ કિલિબષીક ભાવના કરે છે. અવર્ણવાદ એટલે નિંદા. અસદને ખુલ્લા કરવા તે. શ્રુતજ્ઞાન અવર્ણવાદ -શ્રુત કે પૃથ્વીકાય વગેર ષડૂ જવનિકાયનું વર્ણન દશવૈકાલિકનાં ષડૂછવનિકાયઅધ્યયનમાં છે. અને તે જ વર્ણન ઘણું ખરું શસ્ત્રપરિણાધ્યયન આચારાંગમાં છે. એ પ્રમાણે પ્રાણાતિપાત વગેરે વ્રત પણ વારંવાર તે તે સૂત્રોમાં કહ્યા છે. તથા તે જ મદ્ય વગેરે પ્રમાદો અને એના વિરોધી અપ્રમાદે વારંવાર તે તે સૂત્રોમાં કહે છે. પણ બીજુ કંઈ વધારે કહેતા નથી એટલે શાસ્ત્રો પુનરુક્ત દોષવાળા છે. બીજું મેક્ષ માટે જે ધર્મ કરવાનું છે, તે પછી સૂર્ય પ્રાપ્તિ વગેરે જોતિષશાસ્ત્રના ગ્રંથની શી જરૂર છે? તથા મોક્ષ માટે જ પ્રયત્ન કરનારા સાધુઓને નિપ્રાભત વગેરે ગ્રંથની શી જરૂર છે? કારણ કે જ્યોતિષશાસ્ત્ર નિપ્રાભત વગેરે સંસારના કારણરૂપ છે. કહ્યું છે કે “તે જ છ કાયે, તે જ વતે, તે જ પ્રમાદ અને અપ્રમાદે કહ્યા છે. મેક્ષાધિકારીએને જ્યોતિષશાસ્ત્ર અને નિપ્રાભૂત વગેરેથી શું કાર્ય છે? ૨. મેવલિ અવર્ણવાદ – શું કેવલિઓને જ્ઞાન-દર્શનનો ઉપગ કમિક હોય છે કે એક સાથે હોય છે? જે કમસર હોય-એ પક્ષ સ્વીકારીએ તે જ્ઞાનના સમયે દર્શન ન હોય અને દર્શનના સમયે જ્ઞાન ન હોય, બંને એક બીજાને આવરનારા થાય છે. હવે જે “એકી સાથે હોય-એમ બીજા પક્ષ સ્વીકારીએ તે તે પણ બરાબર નથી. કારણ કે એક જ કાળ હોવાથી બંનેને એકરૂપ હોવાની આપત્તિ આવશે. જ્ઞાન-દર્શન ભિન્ન છે –એમ નહીં રહે. કહ્યું છે કે એકાંતરે જ્ઞાન દર્શનની ઉત્પત્તિ માને તે બંનેને અ ન્ય આવરણપણને દેષ આવે છે. હવે એક જ કાળે કેવલજ્ઞાન-દર્શન માને તે બંનેનું એકરૂપ થવાને પ્રસંગ આવશે.” * Page #366 -------------------------------------------------------------------------- ________________ ૭૨. પચ્ચીસ અશુભ ભાવના ३४७ . ધર્માચાર્યને અવવાદ – જેમ કે “આ આચાર્યની જ્ઞાતિ સારી નથી, આ લોકવ્યવહારમાં કુશળ નથી, આ ઔચિત્યને જાણતા નથી. વગેરે વિવિધ દૂષણે આચાર્યોના બેલે.” એમના પ્રતિ વિનયપૂર્વક ન વતે. તથા આચાર્યને ખરાબ છિદ્રોને જેતે બધાની આગળ ગુરુના અસત્ દોષો પણ બેલે, અને હંમેશા તેમનાથી પ્રતિકૂળપણે વતે કહ્યું છે “જાત્યાદિ દૂષણે બેલે. ઉપચાર વિનય પણ ન કરે. ખરાબ છિદ્રો જુએ અને બેલે (પ્રકાશે) અને પ્રતિકૃલપણે વર્તે. ૪. સંઘને અવર્ણવાદઃ- જેમકે શિયાળ વગેરે પશુઓના પણ સંઘે હોય છે. તે પછી આ સંઘ તમારે આરાધનીય છે. વગેરે બોલે. ૫. સાધુઓને અવર્ણવાદઃ- જેમકે આ સાધુઓ પરસ્પર એક બીજાને સહી શક્તા નથી. આથી દેશાંતરમાં એક-બીજાની હરિફાઈપૂર્વક ફરે છે. નહીં તો એક જગ્યાએ બધા ભેગા ન રહે. લોકોને આકર્ષવા માટે હંમેશાં માયાવીપણાથી ધીમા ધીમા ચાલે છે. મેટા તરફ પણ સ્વભાવથી જ નિષ્ફર છે. ગુસ્સે (રુષ્ટ) તરત થાય. તુષ્ટ પણ તરત થઈ જાય. ગૃહસ્થોને એવા એવા ચાટુ વચન વડે રાજી કરે. હંમેશાં બધી વસ્તુઓને સંઘરનારા છે. કહ્યું છે કે, “બીજાને ન સહેનારા, ધીમા ધીમા ચાલનારા, ગુરુઓને પ્રતિકૂળ રહેનારા, વાતવાતમાં ગુસ્સે થનારા અને ખુશ થનારા, ગૃહસ્થો પ્રત્યે પ્રેમ રાખનારા અને સંગ્રહ કરનારા છે.” - બીજાઓએ પણ કહ્યું છે કે “સાધુઓ અનિત્યતાના ઉદાહરણ આપે છે. અને એક ભાંગી તુંબડી માટે પણ શેક કરે છે. બીજું પણ યથા તથા ઘણું બોલે છે, પણ એક હરડે પણ છોડતા નથી.” બીજા ગ્રંથમાં કહ્યું છે, કે પોતાને સ્વભાવ (દોષ) છુપાવે. બીજાના વિદ્યમાન ગુણને ઢાંકે એટલે બોલે નહીં. ચેરની જેમ બધી જગ્યાએ શંકા રાખે. ગુઢાચારવાળો તે માયી હોય છે. (૬૪૩) ૩ આભિગિકી ભાવના कोउय १ भूईकम्मे २ पसिणेहिं ३ तह य पसिणपसिणेहिं ४ । तहय निमित्तेणं ५ चिय पंचवियप्पा भवे सा य ॥६४४॥ ૧. કૌતુક, ૨. ભૂતિકમ, ૩. પ્રશ્ન, ૪. પ્રશ્નાપ્રશ્ન, ૫. નિમિત્ત-એમ આભિગિકી ભાવનાના પાંચ ભેદ છે. ૧. કેતુક - બાળકની રક્ષા કરવા માટે સ્નાન કરાવવું, હાથ ફેરવીને મંગવું, ફૂંકવું, ધૂપ આપ વગેરે જે કરાય, તે કૌતુક કહેવાય. કહ્યું છે કે “સ્નાન, હોમ, માથા પર હાથ ફેરવવું, (નજર ઉતારવા માટે માથે ફેરવે તે, ) ક્ષાર, દહન કર, ધૂપ કરવો, અસદશ વેષ લે. અવત્રાસન કરવું, સ્થંભન કરવું, બંધન કરવું Page #367 -------------------------------------------------------------------------- ________________ ३४८ પ્રવચનસારોદ્ધાર ૨. ભૂતિક - વસતિ, શરીર, વાસણની રક્ષા માટે અને ભસ્મ, સૂતર વગેરે દ્વારા જે વિંટવું. તે ભૂતિકર્મ. કહ્યું છે, કે ભૂતિ એટલે રાખ વડે, માટી વડે કે સૂત્ર વડે ભૂતિકર્મ થાય છે. વસતિ, શરીર, વાસણની રક્ષા માટે જે વિંટવું, તે આભિગિક કર્મ. ૩. પ્રશ્ન-બીજા પાસે જે લાભ-અલાભ વગેરે પૂછાય કે તે પોતે અથવા બીજા પાસે અંગુઠા, દર્પણ, ખગ, પાણી વગેરેમાં જે જવાબ લેવાય તે પ્રશ્ન કહ્યું છે કે પૂછવું તે પ્રશ્ન કહેવાય. અથવા પિતાના દ્વારા લેવાય તે પ્રશ્ન કહેવાય. વાદ્ય, અંગુઠામાં, ઉચ્છિષ્ટપદમાં, દર્પણમાં, તરવારમાં, પાણીમાં અને ભીંત વગેરેમાં જે જેવાય તે પ્રશ્ન કહેવાય. ૪. પ્રશ્નાપ્રશ્ન – સ્વપ્નમાં આવીને વિદ્યા સ્વયં કહે તે અથવા ઘંટડી વગેરેમાં ઉતારેલ દેવતા જે બીજાને શુભાશુભ જીવન મરણ વગેરે કહે તે પ્રશ્નાપ્રશ્ન. કહ્યું છે કે “સ્વપ્નમાં જે વિદ્યાએ કહેલ હોય તે બીજાને કહેવું અથવા ઘંટડી વગેરેમાં ઉતારેલ દેવતાએ કહેલ કહેવું તે પ્રશ્નાપ્રશ્ન.” ૫. નિમિત્ત - ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ વિષયક પદાર્થને જાણવાના કારણરૂપ જે જ્ઞાન વિશેષ, તે નિમિત્ત. કહ્યું છે, કે-નિમિત્ત ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ એમ ત્રણ પ્રકારે છે. તે નિમિત્ત વગર ય પદાર્થ જાણી શક્તા નથી, માટે તે નિમિત્ત કહેવાય છે. આ કૌતુક, ભૂતિકર્મ વગેરે સાધુ પોતાના ગૌરવ વગેરે માટે કરે તે અભિગ નિમિત્તક કર્મ બાંધે છે. અપવાદ માગે અતિશય જ્ઞાન હોય અને ગૌરવ વગર નિસ્પૃહપણે જે–આ કરે તો તે સાધુ આરાધક થાય છે. અને ઉચ્ચત્ર પણ બાંધે. કહ્યું છે કે “આ ગૌરવ માટે કરે તે સાધુ અભિગિકકર્મ બાંધે છે. અપવાદ માગે ગૌરવ રહિતપણે કરે, તે તે આરાધક થાય છે અને તીર્થની ઉન્નતિ કરવાને કારણે ઉચ્ચકર્મ બાંધે છે.(૬૪૪) ક, આસુરી ભાવના – सइ विग्गहसीलतं १ संसत्ततवो २ निमित्तकहणं च ३ । निकिवयावि य ४ अवरा पंचमगं निरणुकंपत्तं ५ ॥६४५।। ૧. હંમેશા ઝઘડાખોર, ૨. સંસક્તત૫,. નિમિત્તકથન, ૪. નિષ્ણુપતા (નિર્દયતા), ૫. નિરનુકંપતા–એમ પાંચ પ્રકારે આસુરીભાવના છે. ૧. ઝઘડાખોર :- હંમેશા વિગ્રહ એટલે ઝઘડાખર એટલે પશ્ચાત્તાપ વગરને, દરેક સાથે વિરેધવાળ, ક્ષમાપના વગેરેમાં પ્રસન્નતા ન પામનાર જે હોય, તે સદા વિગ્રહશીલ કહેવાય. કહ્યું છે, કે હંમેશા ઝઘડા કરવાના સ્વભાવવાળ અને ઝઘડા ર્યા પછી પશ્ચાત્તાપ વગરને, સ્વપક્ષ કે પરપક્ષ તરફ ક્ષમાપના થવા છતાં જે પ્રસન્ન ન થનારો હોય છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૭૨. પચીશ અશુભ ભાવના ૩૪૯ ૨. સંસક્ત તપ - આહાર, શય્યા, ઉપાધિ વગેરેમાં આસક્તિવાળો (પ્રતિબદ્ધભાવવાળો) થઈ આહાર વગેરે માટે અનશનાદિ તપ કરે, તે સંસક્ત તપ કહેવાય. કહ્યું છે કે “આહાર, ઉપધિ, શય્યા વગેરેમાં જેને ભાવ હંમેશા લાગેલ હોય છે, તે ઉપહત ભાવવાળે. તે તપનું આરાધન તેના માટે જ કરે છે. ૩. નિમિત્તથન – ત્રણ કાળ સંબંધી, લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન મરણ વિષયક નિમિત્તનું જે અભિમાનથી કે અભિનિવેશ (હઠાગ્રહ)થી કહેવું તે નિમિત્તે કહ્યું છે. પૂર્વમાં વર્ણવેલ “ત્રણ પ્રકારના નિમિત્તના એકેકના છ પ્રકાર છે. તેને અભિમાનથી કે અભિનિવેશથી જે જવાબ આપવો તે આસુરીભાવના કહી છે. ૪. નિષ્કપતા- સ્થાવર વગેરે જીવોને અજીવ માનીને દયા વગરને થઈ બીજા કામમાં વ્યાકુળ થવા પૂર્વક જવા બેસવા વગેરેની જે ક્રિયા કરે અને કરીને કોઈને કહેવા છતાં પશ્ચાત્તાપ ન કરે, તે નિષ્કપ કહેવાય, તેને જે ભાવ તે નિષ્કપતા. કહ્યું છે, કે જવા વગેરે ક્રિયામાં આસક્ત થઈને સ્થાવર વગેરે જીવ પર ઘણે નિર્દય અને તેમની હિંસા કર્યા પછી પશ્ચાત્તાપ ન કરે તે નિષ્કપ હોય છે.' ૫. નિરનુકંપતા - દયાપાત્રને કેઈક કારણથી કંપતો જોઈને, ફરપણાના કારણે કઠેર ભાવથી જે અનુકંપાવાળો નથી થતે તે નિરનુકંપ છે. તેને જે ભાવ તે નિરનુકંપત્વ છે. કહ્યું છે કે “જે બીજાને કાંપતે જોઈને કઠીન ભાવના કારણે કંપતે નથી તેને વિતરાગ ભગવંતે નિરનુકંપ કહ્યો છે.” (૬૪૫) ૫ સંમેહી ભાવના :उम्मग्गदेसणा १ मग्गदूसणं २ मम्गविपडिवित्ती य ३ । मोहो य ४ मोहजणणं ५ एवं सा हवइ पंचविहा ॥६४६॥ [पंचाशक १७-२६] (૧) ઉમાદેશના, (૨) માર્ગદૂષણ, (૩) માર્ગવિપત્તિપત્તિ, (૪) મેહ, (૫) મહજનન એ પાંચ પ્રકારની સંમેહી ભાવના થાય છે. (૧) ઉમાદેશના –ષણ આપ્યા વિના પારમાર્થિક જ્ઞાન વગેરેને તેનાથી વિપરીત ધર્મ માર્ગની પ્રરૂપણ કરે, તે ઉન્માર્ગ દેશના. કહ્યું છે, કે “જ્ઞાન વગેરેને અદૂષિત કરતે અને તેનાથી વિપરીત ઉન્માર્ગને ઉપદેશ કરતે ઉન્માર્ગદશક પિતાના અને બીજાના આત્માનું અહિત કરે છે. (૨) માર્ગદૂષણ:-પારમાર્થિક જ્ઞાનદર્શન, ચારિત્ર સ્વરૂપ ભાવમાર્ગને અને તે માર્ગને સ્વીકારેલ સાધુઓને, જે પોતાને પંડિત માનતે એવી પિતાની મતિ ક૯પનાથી કલ્પેલા જાતિ વગેરે દૂષણોથી કદર્શિત કરે, તે માર્ગદષણ. કહ્યું છે, કે જે અબુધ (મૂખ) જ્ઞાનાદિ ત્રિકરૂપ માર્ગને અને તે માર્ગ સ્વીકારેલાને જાતિ દ્વારા દૂષણ આપે છે, તે માર્ગદૂષણ કહેવાય.” Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ પ્રવચનસારોદ્ધાર ૩. મા વિપ્રતિપત્તિ -જ્ઞાનાદિ માર્ગને અસત દૂષણોથી દૂષિત કરી, જમાલિની, જેમ ઉન્માર્ગને જે સ્વીકાર કરે, તે માર્ગવિપ્રતિપત્તિ. કહ્યું છે કે “જે અપંડિત પિતાના કુતર્કો વડે, તે જ જ્ઞાનાદિ માર્ગને દૂષિત કરી ઉન્માર્ગને સ્વીકારે, તે માર્ગની વિપ્રતિપત્તિ. ૪. મોહ – જે પોતાની ઘણી અલ્પ બુદ્ધિના કારણે, અતિ ગહન જ્ઞાનાદિ વિચારે (પદાર્થો)માં મુંઝાય છે. અને પરતીર્થિઓ સંબંધી વિવિધ પ્રકારની સમૃદ્ધિ જોઈ જે મોહ પામે (મુંઝાય) તે સંમેહ. કહ્યું છે કે “ઉપહત (જડ) બુદ્ધિવાળો જ્ઞાન અને ચારિત્રમાં મુંઝાય છે. અને મિથ્યાત્વીઓની ઘણું પ્રકારની સમૃદ્ધિ જઈને જે મુંઝાય છે તે મેહ કહેવાય.” ૫, મેહજનન – સ્વાભાવિકપણે કે કપટથી જે બીજાને અન્ય દર્શન (ધર્મ)માં મેહ પમાડે, તે મેહજનન કહેવાય. કહ્યું છે કે “જે રવાભાવિક કે કપટથી મોહ પમાડે તે અબાધિ લાભ માટે સંમોહભાવના કરે છે. આ પચ્ચીસે ભાવનાઓ સમ્યફ ચારિત્રમાં વિન કરનારી હોવાથી અશુભ છે, માટે સાધુઓએ છોડવા લાયક છે. કહ્યું છે કે “આ ભાવનાઓ ચારિત્રમાં વિદનભૂત હેવાથી. વિશેષ પ્રકારે છોડવી. એના નિરોધથી જ સમ્યફચારિત્ર પણ પ્રાપ્ત થાય છે. (૬૪૬) ૭૩. મહાવ્રતોની સંખ્યા पंचवओ खलु धम्मो पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमयाण जिणाणं चउव्वओ होइ विनओ ॥६४७॥ પહેલા અને છેલ્લા જિનેશ્વરના સાધુઓને પાંચ મહાવ્રતરૂપ ધમ અને મધ્યમ જિનેશ્વરના સાધુઓને ચાર મહાવ્રતરૂપ ધમ જાણુ. પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાન વિરમણ, મિથુનવિરમણ, પરિગ્રહ વિરમણ-આ પાંચ મહાવ્રતરૂપ ચારિત્રધર્મ, પ્રથમ ઋષભદેવ અને છેલ્લા વર્ધમાન સ્વામિ જિનેશ્વરના સાધુઓને હોય છે. અજિતનાથથી પાર્શ્વનાથ સુધીનાં બાવીસ તીર્થકરના. સાધુઓને ચાર મહાવ્રતરૂપ ધર્મ હોય છે. આ દ તે તે કાળના સ્વભાવથી ત્રણ પ્રકારના જવાના કારણે છે, તે આ પ્રમાણે. ૧. ઋજુ-જડ, ૨. વક જડ, અને ૩. ઋજુ–પ્રાજ્ઞ. ઋજુ એટલે શઠતા (લુચ્ચાઈ-કપટ) વગરના અને જડ એટલે તથા પ્રકારની વિચારણું વગર ફક્ત કહેવાયેલ અર્થને જ ગ્રહણ કરનારા. ઋજુ અને જડ–પ્રથમ તીર્થકરના કેટલાક સાધુઓ હોય છે. તેમનું ઋજુ-જડપણું નટ જેવાના દષ્ટાંતથી આ પ્રમાણે જાણવું. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૭૩. મહાવ્રતાની સખ્યા ૩૫૧ કેટલાક પ્રથમ તીર્થંકરના સાધુઓ ઠલે કે ગોચરી ગયા હતા, ત્યાંથી ઘણા સમયે મુકામમાં આવ્યા એટલે ગુરુએ પૂછ્યું કે, તમને આવતા આટલી વાર કેમ થઈ?” તેઓએ સરળ હાવાથી કહ્યું, કે અમે ‘નાચતા નટને જોવા ઊભા રહ્યા હતા.' ત્યારે ગુરુએ તેમને શિખામણ આપી કે નટ વિગેરેતુ નાચ રાગનું કારણ હાવાથી તમારે ફરી ન જોવું. ત્યારે તેમણે પણ ગુરુની આ શિખામણના સ્વીકાર કર્યાં. ખીજા દિવસે ફરીવાર આ પ્રમાણે જ થયું. ત્યારે ગુરુએ ફરી પૂછ્યું તે કહેવા લાગ્યા કે ‘નટડી નાચતી હતી તે જોવા ઉભા રહ્યા હતા ' ગુરુએ કહ્યું કે તમને પહેલા જ જોવાના નિષેધ કરેલ છે. ત્યારે તેઓ ઋજુ જડ હેાવાથી કહેવા લાગ્યા કે નટના નાચના નિષેધ કર્યાં હતા. પણ નટીના નાના નિષેધ નહોતા કર્યાં. ‘નટના નિષેધમાં રાગનું કારણ હોવાથી નટીને નિષેધ જ હાય છે—એમ તેઓ ઋજી-જડ હાવાથી સમજી શકયા નહીં. વધુ-જડ એટલે શઠતા અને મૂખતા– એ એ ગુણ યુક્ત જે જીવા હાય, તે વક્ર– જડ. જે છેલ્લા તી કરના કેટલાક સાધુએ આવા હોય છે. તેમનું વક્ર અને જડ પણું નટના દેશાંતથી જાણવું. તેઓને પણ ઉપરના દૃષ્ટાંત પ્રમાણે ગુરુએ નટ જેવાના નિષેધ કર્યાં. પછી ફરીવાર નટીના નાચ જોઇ ઘણા મેાડા આવ્યા અને ગુરુએ પૂછ્યું, ત્યારે વ-જડપણાથી પેટની પીડા વગેરે ગમે તેવા જવાખા આપવા માંડવાં. એટલે ગુરુએ અતિદબાણપૂર્વક પૂછ્યું. ત્યારે કહ્યું કે, અમે નાચતી નટી જેવા ઉભા રહ્યા હતા. ગુરુએ પ્રગટ ઠપકા આપ્યા એટલે જડ પણાથી કહેવા લાગ્યા, કે અમે તા એમ જ જાણતા હતા નટ જ ન જોવાય.’ મધ્યનાં બાવીસ તીથંકરના અને મહાવિદેહ ક્ષેત્રના સાધુએ સરળતા અને બુદ્ધિમતા યુક્ત એવા ઋજી, પ્રાજ્ઞ હોય છે. તેઓને પણ નટના દૃષ્ટાંતથી જાણવા. તેઓને પણ ઉપર પ્રમાણે નટ જોવાનો નિષેધ કર્યાં તેના પરથી બુદ્ધિશાળી હોવાથી જાતે જ વિચારી રાગાદિના કારણરૂપ નટી નિરીક્ષણના ત્યાગ કર્યાં. આમ મધ્યમ જિનના સાધુએ ઋજુ હાવાથી જે પ્રમાણે ઉપદેશ કર્યો હોય, તે પ્રમાણે પાળનારા હાય છે. અને પ્રાજ્ઞ હાવાથી ઉપદેશ માત્રથી સમસ્ત ત્યાજય પટ્ટા ના વિચારપૂર્વક કરવા સમર્થ થાય છે. માટે સુખ પ્રતિબાધ્ય છે. આથી સ્ત્રીને ગ્રહણ (પરિગ્રહ) કર્યા વગેર સ્રીના પરિભાગ થતા નથી. ’ એમ પરિગ્રહ વિરમઝુવડે મૈથુનની વિરતિના સ્વીકાર કરે છે. માટે તેને પરમા`થી પાંચ મહાવ્રત હોવા છતાં પણ ચાર મહાવ્રત છે. પ્રથમ જિનના સાધુઓને ઋજીજડ હાવાથી ઘણા પ્રકારના ઘણા ઉપદેશથી સમસ્ત ત્યાજ્ય પદાનું જ્ઞાન સંભવે છે. અને ચરમજનના સાધુ વકજડ હોવાથી કોઈને કાઈ બહાને ત્યાજ્ય પદાર્થોને સેવવાના સંભવ હોવાથી પરિગ્રહવિરતિના વ્રતવડે મૈથુનવિરતિ વ્રત પણ આવી જાય છે– એમ સ્વીકાર નથી કરી શકતા માટે પાંચ મહાવ્રતરૂપ ધર્મ તેઓને કહ્યો છે.(૬૪૭) Page #371 -------------------------------------------------------------------------- ________________ ૭૪. દિવસમાં કરવાના વંદનની સંખ્યાचत्तारि पडिक्कमणे किइकम्मा तिणि हुंति सज्झाए । पुव्वण्हे अवरण्हे किइकम्मा चउदस हवंति ॥६४८॥ ચાર કૃતિકમ પ્રતિક્રમણમાં અને ત્રણ સક્ઝાયમાં એમ સાત પૂર્વાનમાં અને સાત અપરાહુનમાં-એમ ચૌદ કૃતિકામ થાય છે. કતિકર્મ એટલે વંદન. પ્રતિક્રમણમાં ચાર વંદન હોય. તેમાં પહેલું આલોચના માટેનું વંદન, બીજું ખામણા કરવા માટેનું વંદન, ત્રીજું આચાર્ય વગેરે સર્વ સંઘની ક્ષમાપના પૂર્વે આશ્રય કરવા માટે, અને એથું પચ્ચકખાણનું વંદન હોય છે. સ્વાધ્યાયમાં ત્રણ વંદન હોય છે. ૧. સ્વાધ્યાય પ્રસ્થાપન વખતે ૨. સ્વાધ્યાયના પ્રવેદન વખતે અને ૩. સ્વાધ્યાય કર્યા પછીનું. એમ ત્રણ પૂર્વા એટલે પ્રભાત વખતે સાત વંદન થાય છે. એ પ્રમાણે અપરાને એટલે સાંજના વખતે પણ સાત વંદન થાય છે. કાલગ્રહણમાં ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા વગેરે વંદનનો સ્વાધ્યાયવંદનમાં જ સમાવેશ થાય છે. આ પ્રમાણે ઉપવાસિને દરરોજ ચૌદ વંદને નક્કી હોય છે. ભેજનાથને તે અપરાને એક પ્રત્યાખ્યાનચંદન વધારે કરવાનું હોય છે. એટલે પંદર હોય છે. (૬૪૮). ૭૫. ક્ષેત્રોમાં સામાયિક વિગેરે ચારિત્રોની સંખ્યાतिणि य चारित्ताई बावीसजिणाण एरवयभरहे । तह पंचविदेहेसु वीयं तईयं च नवि होइ ॥६४९॥ સામાયિક, સૂમસં૫રાય અને યથાપ્યાત રૂ૫ ત્રણ ચારિત્રો, પાંચ ભરત અને પાંચ ઐરવતમાં પહેલા અને છેલ્લા તીર્થકરને છોડીને વચ્ચેના બાવીસ (૨૨) જિનેશ્વરના કાળમાં તથા પાંચ મહાવિદેહમાં હોય છે. મહાવિદેહક્ષેત્ર અને મધ્યમ બાવીસ જિનના સાધુઓને બીજું છેદેપસ્થાપનીય અને ત્રીજું પરિહારવિશુદ્ધિચારિત્ર ક્યારે પણ હોતા નથી. પહેલા અને છેલ્લા તીર્થકરના સમયમાં ભરત-ઐરાવતક્ષેત્રમાં સાધુઓને સામાયિક વગેરે પાંચ ચારિત્ર હોય છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૭૬. સ્થિતકલ્પ सिज्जायरपिंडंमि य १ चाउज्जामे य २ पुरिसजेट्ठे य ३ । किsatara य करणे ४ ठिकप्पो मज्झिमाणतु ॥ ६५०॥ [ पंचाशक १७-१०] ૧. શય્યાતરપિંડ, ર. ચાર મહાવ્રત, ૩. પુરિસ-જ્યેષ્ઠ, ૪. કૃત્તિક નુ કરણ-આ મધ્યમ જિનાના સમયના સ્થિતકલ્પ છે. અહીં કલ્પ એટલે સાધુઓના આચાર (સામાચારી ). તે સામાન્યથી દશ પ્રકારે છે. ૧. આચેલકય, ૨. ઔદેશિક, ૩. શય્યાતર, ૪. રાજપિંડ, પ. કૃતિકમ, ૬. વ્રત, ૭. જ્યેષ્ઠ, ૮. પ્રતિક્રમણ, ૯. માસકલ્પ અને ૧૦. પર્યુષણાક૫. ચરમ.. આ દશ પ્રકારના આચાર સતત સેવવાના કારણે પ્રથમ અને જિનના સાધુઓને અવસ્થિતકલ્પ કહેવાય છે. મધ્યમજિનના સાધુઓને ચાર કપ સ્થિત હાવાથી અને છ કલ્પ અસ્થિત હેાવાથી દંશ કલ્પની અપેક્ષાએ અનવસ્થિતકલ્પ કહેવાય છે. કહ્યું છે કે “ સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પ આચેલય વગેરે બધાયે દશ સ્થાનામાં છે. તેમાં પહેલા સ્થિતકલ્પ ચાર પ્રકારે છે અને બીજો અસ્થિતકલ્પ છ પ્રકારે છે. મધ્યમજિનના સાધુઓને ચાર ૫ હમેશા હોવાથી અને છ કલ્પ થારેક હાવાથી સ્થિત, અસ્થિતકલ્પ એમ બે પ્રકારે હાય છે. તેઓને સ્થિતકલ્પ નીચે મુજબ છે. મધ્યમ બાવીસ જિનાના સાધુઓ અને મહાવિદેહક્ષેત્રના સાધુઓને ૧. શય્યાતરપિંડ, ર: ચાર ત્રતા, ૩. પુરુષ જ્યેષ્ઠ એટલે રત્નાધિક પુરુષ, ૪. કૃતિષ્ઠમ એટલે વદન કરવુ' તે, એ ચાર પ્રકારે સ્થિતકલ્પ છે. આના ભાવાર્થ આ પ્રમાણે છે. ૧. મધ્યમજિનના ` સાધુએ અને મહાવિદેહક્ષેત્રના સાધુએ પહેલા અને છેલ્લા જિનના સાધુની જેમ અવશ્યમેવ શય્યાતરપિંડના ત્યાગ કરે છે. ૨. પરિગ્રહ વિરમણુ વ્રતની અંતર્ગત જ મૈથુન વિરતિ વ્રત થતુ હોવાથી ચાર મહાવ્રતરૂપ ધર્મ માને છે. ૩. પહેલા અને છેલ્લા જિનના સાધુઓને મહાવ્રત આરોપણુરૂપ વડી દીક્ષાથી નાના-મોટાના ક્રમ ગણાય છે. તેમ મધ્યમજિનના બધા સાધુઓને તેા દીક્ષાના દિવસથી નાના-મોટાના ક્રમ જાણવા. ૪૫ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પ્રવચનસારોદ્ધાર ૪. અભ્યસ્થાન અને દ્વાદશાવત–એમ બંને પ્રકારનું વંદન સાધુઓને અને સાદવીઓએ પર્યાય વૃદ્ધિ અનુસાર કરવું. સાદવીઓ પર્યાય યેઠા હોય તે પણ આજના દીક્ષિત સાધુને વંદન કરે પણ સાધુ વંદન ન કરે. કેમકે ધર્મ પુરુષ પ્રધાન છે અને તેમાં અનેક દેને સંભવ છે. તે આ પ્રમાણે “સ્ત્રી તુરછ હોવાથી તેને ગર્વ થાય, સાધુને પરાભવ કરવામાં શંકા ન કરે. બીજા પણ કેમલ વચન વડે અપહરણ કરવામાં શક્ય હોવાથી સ્ત્રીઓમાં દો થાય છે.” –આ આચાર સ્થાનો બધા સાધુઓને હંમેશા હોવાથી સ્થિત કલ્પ છે. (૬૫૦) ૭૭. અસ્થિતક૫ आचेलक्कु १ देसिय २ पडिक्कमणे ३ रायपिंड ४ मासेसु ५ । पज्जुसणाकप्पमि य ६ अद्वियकप्पो मुणेयव्यो ॥६५१।। અલક, ઓશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસક૫ અને પર્યુષણક૯પ-આ છ કલ્પ સતત સેવનીય ન હોવાથી મધ્યમજિનના સાધુઓને માટે અસ્થિતક૫ જાણવે. તે સાધુઓ આ કલ્પોને ક્યારેક જ પાળે છે. (૬૫૧) आचेलको धम्मो पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमगाण जिणाणं होइ सचेलो अचेलो वा ॥६५२॥ અલકાપણનો ધમ પહેલા અને છેલા જિનના સાધુઓને હોય છે. મધ્યમ જિનના સાધુઓને સચેલક અને અલક-એમ બંને ધર્મ હોય છે. વસ્ત્રને અભાવ અથવા જીર્ણ અને સામાન્ય વ તે અલ. તે અચેલપૂર્વક જે ચારિત્રધર્મનું પાલન, તે આચેલા. તે આચેલક્ય ધર્મ, પૂર્વ એટલે યુગાદિ દેવ અને પશ્ચિમ એટલે મહાવીર-દેવના સાધુઓને છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે. અલકે બે પ્રકારે છે. વિદ્યમાન વસ્ત્રવાળા અને અવિદ્યમાન વસ્ત્રવાળા. તેમાં તીર્થકરે, ઈન્દ્ર મહારાજે આપેલ દેવદૂષ્ય વસ્ત્ર નીકળી ગયા પછી અલક થાય છે. તીર્થકર સિવાયના સાધુએ અલ્પ મૂલ્યવાળા, સફેદ અને ખંડિત વસ્ત્રવાળા હોવાથી વસ્ત્ર હોવા છતાં પણ અચલક કહેવાય છે. લોક વ્યવહારમાં પણ વસ્ત્ર યુક્ત હોવા છતાં એમુક વસ્ત્રને જો અભાવ હોય, તે અમુક વિશિષ્ટ અર્થ (કાર્ય) સાધક ન થવાથી અસવ (અવિદ્યમાનપણાના) ભાવ વિશેષથી અચેલ એટલે વસ્ત્ર રહિતપણાને વ્યવહાર થાય છે. જેમ કેઈક સ્ત્રીએ જની સાડી પહેરી હોય, છતાં વણકરને કહે કે હું નાગી ફરૂ છું મને સાડી આપ. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૭૭. અસ્થિતકલ્પ ૩૫૫ મધ્યમ બાવીસ તીર્થકરોના સાધુઓને સચેલક ધર્મ પણ હોય અને અલક ધર્મ પણ હોય. કારણ કે તેઓ ઋજુ અને પ્રાણ હોવાથી તેમને મહામૂલ્યવાળા અને પાંચે વર્ણના બીજા કઈ પણ વસ્ત્રો વાપરવાની રજા છે. જ્યારે પહેલા અને છેલ્લા જિનના સાધુઓ ઋજુ-જડ અને વક્ર–જડ હોવાથી મૂલ્યવાન અને રંગીન વસ્ત્રો વાપરવાની રજા નથી. પણ સફેદ ખંડિત વસ્ત્રોની રજા છે. માટે અલક છે. (૬પ૨) मज्झिमगाणं तु इमं कडं जमुद्दिस्स तस्स चेवत्ति । नो कप्पइ सेसाणं तु कप्पइ तं एस मेरत्ति ॥६५३॥ દેશિક –સાધુના ઉદ્દેશ સંકલ્પપૂર્વક જે બનાવ્યું હોય, તે ઔશિક કે આધાકર્મ. તે આધાકર્મ સ્થિત-અસ્થિતકલપ વિચારમાં વિવક્ષા પ્રમાણે છે. મધ્યમ જિનના સાધુઓને શિક જે સાધુ વગેરેને ઉદ્દેશિને કર્યું હોય તેને જ ન ખપે. તે ઉદ્દિષ્ટ સાધુ સિવાય બાકીના સાધુઓને ખપે. તે ઔદેશિક લેવું. કારણકે ઉપરોક્ત મર્યાદા જુ-પ્રાજ્ઞ સાધુ અને પ્રજ્ઞાપનીય લેકેને આશ્રયિને જિનેશ્વરેએ કરી છે. જ્યારે પહેલા અને છેલ્લા જિનના તીર્થમાં તે જેને ઉદ્દેશીને આધાકર્મ કર્યું હોય, તે તેને અને બાકીના બીજ સાધુઓને પણ ન ખપે. (૬૫૩) सपडिक्कमणो धम्मो पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमयाण जिणाणं कारणजाए पडिकमणं ॥६५४। પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને ધર્મ, પ્રતિકમણુ સહિત છે. જ્યારે મધ્યમ જિનના સાધુઓને કારણે હેય છે. પ્રતિક્રમણ પહેલા અને છેલ્લા જિનના સાધુઓને ચારિત્ર ધર્મ સપ્રતિક્રમણ એટલે ઉભય કાળ છ આવશ્યકકરણ યુક્ત ધર્મ છે. મધ્યમ જિન સાધુઓને આલેચવા લાયક કઈ વિરાધના થાય, ત્યારે શુદ્ધિ માટે પ્રતિક્રમણ હોય છે. કારણ ન હોય તે તેઓ પ્રતિક્રમણ કરતા નથી. આને ભાવાર્થ એ છે, કે પહેલા અને છેલ્લા જિનના સાધુએને અતિચાર લાગે કે ન લાગે છતાં અવશ્ય સવારે અને સાંજે છ આવશ્યક રૂપ પ્રતિક્રમણ હોય છે. અને જવા આવવા કે નદી વગેરે ઉતરતાં નિયમ ઈરિયાવહિ રૂપ પ્રતિક્રમણ અવશ્ય હોય છે. કારણ કે તેઓ ઋજુ જડ અને વકજડ હેવાથી એમને ઉપકારક છે. મધ્યમ જિનના મુનિઓને પ્રાયઃ કરીને અતિચાર જ થતા નથી. કેમકે ઋજુ પ્રાણ હોવાથી, ક્યારેક કંઈક અતિચારો લાગે છે તે જ વખતે રોગની ચિકિત્સાની જેમ ઉક્ત સ્વરૂપવાળા પ્રતિકમણને કરે છે. જેમ રેગ ઉત્પન્ન થતાં જ ચિકિત્સા કરવામાં આવે તે સુખને કરનારી થાય છે. તેમાં તત્કાલ જ અતિચારની વિશુદ્ધિ માટે કરાતું પ્રતિક્રમણ સુખકારક થાય છે. (૬૫૪) Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ પ્રવચનસારે દ્ધાર असणाइचउक्कं वत्थपत्तकंबलयपायपुंछणए । निवपिंडंमि न कापति पुरिमअंतिमजिणजईणं ॥५५॥ . - પહેલા અને છેલા જિનના સાધુઓને રાજપિંડમાં અશનાદિ ચાર વસુ, પાત્ર, કંબલ અને પાદ પંછનક ખપતું નથી. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ચાર પ્રકારને આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપકનક આ આઠ વસ્તુઓ ચક્રવર્તી વગેરે રાજાઓની માલીકીની રાજપિંડમાં ગણાય છે. તે પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને અનેક દોષનું કારણ હોવાથી ખપતી નથી. તે દેશે આ પ્રમાણે છે. રાજકુલમાં ભિક્ષા જતા સાધુઓને સતત ઘણું રાજદ્વારી માણસે આવતાં જતાં ધકા–મુક્કીથી અથવા અમંગલની બુદ્ધિથી પાત્રા ભાગે કે દેહ ઘાત કરે વગેરે ઉપૃદ્ર થવાનો સંભવ છે. ચોર, ગુપ્તચર, હત્યારા વગેરેના શકથી રાજાને કેપ થવાથી કુલ, ગણ કે સંઘને ઉપઘાત થાય, લેકમાં નિંદા થાય. કે “નિંદનીય રાજપિંડ પણ આ લેકે છોડતા નથી.” રાજપિંડની નિંદનીયતાં સ્મૃતિ આદિ ગ્રંથકારોએ આ પ્રમાણે કહી છે. - “હે યુધિષ્ઠિર ! રાજપિંડથી દગ્ધ (પૃદ્ધ) બ્રાહ્મણને ભીંજાઈ ગયેલ (બળી ગયેલા) બીજેની જેમ પુનર્જન્મ હોતું નથી.” મધ્યમજિનના સાધુઓને રાજપિંડ તેઓ ઋજુ-પ્રાજ્ઞ હેવાથી અને વિશેષ પ્રકારે ઉપરોક્ત દોષોને અપ્રમત્તપણે ત્યાગ કરવા સમર્થ હોવાથી ખપે છે. જ્યારે બીજા સાધુઓ ઋજુ-જડ અને વક્ર-જડ હાવથી ઋજુ-પ્રાજ્ઞની જેમ દોષનો ત્યાગ કરતા નથી. (૬૫૫) . पुरिमेयरतित्थकराण मासकप्पो ठिओ विणिट्ठिो । मज्झिमगाण जिणाणं अट्ठियओ एस विष्णेओ ॥६५६॥ પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને માસ કહ૫ સ્થિત કહેલ છે. અને મધ્યમ જિનના સાધુઓને માસ ક૫ અસ્થિત કહેલ છે. પહેલા અને છેલ્લા જિનના સાધુઓને માસ કલ્પ એટલે એક જ જગ્યાએ એક મહિના સુધી સ્થિર થવા રૂપ જે આચાર, તે અવસ્થિત કપ રૂપ કહેલ છે. કારણ કે તેમને માસ કલ્પના અભાવે અનેક દેને સંભવ છે. કહ્યું છે કે પ્રતિબંધ (રાગ) થાય, લઘુતા થાય, લોકપકાર ન થાય, દેશ વિદેશનું જ્ઞાન ન થાય, આજ્ઞાનું આરાધન ન થાય- આ દેશે વિહાર ન કરવાથી થાય છે. શય્યા, શય્યાતર વગેરે વસ્તુઓમાં આસક્તિ થાય તથા લઘુતા થાય કે “આ સાધુ પિતાનું ઘર છોડી બીજાના ઘરોમાં આસક્ત થયા–એ પ્રમાણે (લેકનિંદા) થાય તથા જનેપકાર ન થાય. એટલે જુદા જુદા દેશમાં રહેલા ભવ્ય જનને ઉપદેશ આપવા Page #376 -------------------------------------------------------------------------- ________________ ૭૭. અસ્થિતક૯૫ ૩પ૭ દ્વારા ઉપકાર ન થાય. અથવા બીજા દેશમાં રહેલા સુવિહિતજન એટલે મહાત્માઓને વંદન, પૂજા વગેરે ઉપચાર ન થાય. અથવા લોકે પાસેથી વંદનાદિ ઉપચાર ન મળે. અથવા સુવિહિતજન એટલે મહાત્માઓએ આચરેલ વ્યવહાર પાળે ન કહેવાય. વિવિધ દેશમાં વિચરતા તે દેશમાં ચાલતા વિચિત્ર લેક લોકોત્તર વ્યવહારનું જ્ઞાન ન થાય. તથા આગમમાં કહેલ અર્થોનું પાલન ન કરવારૂપ આજ્ઞાની વિરાધના કરી કહેવાય. કેમકે આગમમાં કહ્યું છે કે, * મુળમાણ વં અમો સુત્તરિ થિ વિશે” સૂત્રમાં માસક૫ છોડી બીજો વિહાર કહ્યો નથી. ઉપરોક્ત દોષ માસ કલ્પને વિહાર ન સ્વીકારવાના કારણે થાય છે. ક્યારેક દુકાળ આદિ સમયે કાળ દેષથી, સંયમને પ્રતિકૂળ એવા ક્ષેત્રના દેવથી કે શરીરને પ્રતિકૂળ ભેજન વગેરે પ્રાપ્તિ વગેરે દ્રવ્ય દોષ તથા ગ્લાન પણાના કારણે કે જ્ઞાન હાનિ વગેરેના કારણે જે બહિવૃત્તિ વડે માસક૯પ ન કરાય, તે પણ ભાવથી વસતિ, સંથારે વગેરે બદલવાપૂર્વક અવશ્ય માસકલ્પ કરાય છે. માટે અવસ્થિત કહ્યું છે કે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આદિનાં કારણે આ નિયમ ન પળાય તે ભાવથી સંથારાની જગ્યા વગેરે બદલવાપૂર્વક અવશ્ય પાળ. મધ્યમ જિનના સાધુઓને આ કલ્પ અનવસ્થિત છે. કારણ કે તેઓ જુ-પ્રાસ હેવાથી એક જગ્યાએ માસથી વધારે રહેવા છતાં પૂર્વોક્ત દેને સંભવ નથી. કહ્યું છે કે, મધ્યમ જિનના સાધુઓ જે દે ન હોય તે પૂર્વ કેડ વર્ષ સુધી એક જગ્યાએ રહે અને જીવ જતુ તથા કાદવ વગરની વિહાર ભૂમિ હેય, તે ચોમાસામાં પણ વિચરે છે. નાનું પણ કારણ હોય, તે માસકપ પૂરું થયા પહેલા વર્ષાઋતુમાં પણ વિહાર કરી જાય છે. આ પ્રમાણે મહાવિદેહક્ષેત્રમાં તથા જિનકલ્પિકને પણ હોય છે. (૬૫૬) पज्जोसवणाकप्पो एवं पुरिमे यराइभेएण । उक्कोसेयरभेओ सो नवरं होइ विन्नेओ ॥६५७॥ પહેલા છેલ્લા અને મધ્યમ જિનના ભેદથી પર્યુષણકપ પણ ઉપરોક્ત માસકપ જે જ જાણવો. તે ફક્ત ઉત્કૃષ્ટ અને જઘન્ય ભેદથી બે પ્રકારે જાણુ. હવે પર્યુષણકલ્પની વ્યાખ્યા કરે છે. પરિ એટલે સર્વથા, ઉષણ એટલે રહેવું, એક જ સ્થાને રહેવું તે પર્યુષણા. તે રૂપ જે કલ્પ તે પર્યુષણક૫. તેની અંદર ઉદરી કરવી, 'નવ વિગઈને ત્યાગ કર, પીઠ, પાટીયા, સંથારા ૧. વર્ષાઋતુમાં એક વિગઈથી વધુ ન વાપરવી. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ પ્રવચનસારોદ્ધાર વગેરે લેવા, સ્થગિલ વિગેરેના માત્રટ=વાસણોનો સંગ્રહ કરે, લેચ કર, નવી દીક્ષા ન આપવી. પહેલા લીધેલ રાખ, ડગલ=માટીના ઢેફા વગેરે પરઠવી અને નવા લેવા. વર્ષાઋતુને ઉપગી ડબલ ઔપગ્રહિક ઉપકરણ લેવા. નવા ઉપકરણો ન લેવા. સવા જનથી આગળ વિહાર ન કર, વગેરે આ વર્ષાઋતુની સામાચારીનું પાલન કરવું તે પર્યુષણાકલ્પ છે. પ્રથમ અને અંતિમ જિનના સાધુઓને પર્યુષણાકલ્પ અવસ્થિત છે. જ્યારે મધ્યમ જિનના સાધુઓને પર્યુષણાક૯૫ અનવસ્થિત છે. હવે આ કલ્પમાં જે ભેદ છે, તે કહે છે. આ પર્યુષણાકલ્પ ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બે પ્રકારે છે. (૬૫૭) चाउम्मासुक्कोसो सत्तरि राइंदिया जहन्नो उ । थेराण जिणाणं पुण नियमा उक्कोसओ चेव ॥६५८॥ આ પર્યુષણક૯૫ સ્થવિરકલ્પી સાધુઓને ઉત્કૃષ્ટ ચાર માસને અને જઘન્ય સીત્તેર દિવસને છે. અને જિનકલ્પ સાધુઓને નિયમાં ઉત્કૃષ્ટ જ પર્યુષણક૫ હેય છે. ચાર માસનો જે સમૂહ તે ચાતુર્માસ. તે ચાર માસ પ્રમાણને ઉત્કૃષ્ટ પર્યુષણ કલ્પ છે. જે અષાઢી પૂનમથી લઈ કાર્તિકી પૂનમ સુધીને હેય છે. જઘન્યક૯૫ ભાદરવા સુદી પાંચમથી કાર્તિકી પૂનમ સુધી સીત્તેર દિવસનો હોય છે. આ પર્યુષણકલ્પ પહેલા અને છેલ્લા જિનના વિકલ્પી સાધુઓને અવશ્યમેવ હોય છે. અને પહેલા છેલ્લા જિનના જિનકલ્પી સાધુઓને નિયમાં ઉત્કૃષ્ટ ચાર માસ પ્રમાણને જ કલ્પ હોય છે. કારણ કે તેમનો આચાર નિરપવાદ હોય છે. (૬૫૮) ૭૮. ચિત્યપંચક भत्ती १ मंगलचेइय २ निस्सकड ३ अनिस्सकडचेइयं ४ वावि । साप्सयचेइय ५ पंचममुवइटुं जिणवरिंदेहि ॥६५९॥ ૧. ભક્તિચૈત્ય, ૨. મંગલચૈત્ય, ૩. નિશ્રાકૃતચૈત્ય, ૪. અનિશ્રાકૃતત્ય, ૫. શાશ્વતત્ય-એમ શ્રીજિનેશ્વરોએ પાંચ પ્રકારના ચિત્ય કહેલ છે. गिहि जिगपडिमाए भत्तिचेयं १ उत्तरंगघडियंमि । जिणब्बेि मंगलचेयंति २ समयन्नुणो विति ॥६६०॥ . निस्सकडं जं गच्छस्स संतियं ३ तदियरं अमिस्सकडं ४ । सिद्धाययणं च ५ इमं चेइयपणगं विणिद्दिढे ॥६६१॥ Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ ૭૮. ચૈત્ય પંચક સિદ્ધાંત પુરુએ કહ્યું છે, કે ૧. ઘરમાં જે જિનપ્રતિમા રખાય છે, તે ભક્તિ ચે છે. ર. બારણુની બારશાખ પર જે જિનબિંબ રખાય છે, તે મંગલચૈત્ય ૩. જે કંઈ પણ ગ૭ને આશ્રિત હોય તે નિશ્રાકૃત્ય. ક, જે ગચ્છાધીન ન હોય પણ સકલ સંઘનું હેય, તે અનિશ્રાકૃતત્ય, ૫. શાશ્વત સિદાયતને-એમ પાંચ પ્રકારના ચિત્યો કહ્યા છે. ૧. ભક્તિચેત્યા–રમાં યક્ત લક્ષણ વગેરે યુક્ત, જે જિનપ્રતિમા ત્રિકાળ પૂજા–વંદન વગેરે કરવા માટે રખાય, તે ભક્તિચૈત્ય. ૨. મંગલચૈત્ય - ઉતરંગ એટલે ઘરના બારણાની ઉપરનો તિર્થો લાકડાની વચ્ચેને ભાગ, તેના પર જે જિનબિંબ કરવામાં કે ઘડવામાં આવે, તે મંગલચૈત્ય. મથુરા નગરીમાં મંગલ નિમિત્તે ઘર બનાવ્યા પછી ઘરના ઉતરંગ પર પહેલા અહતબિબની પ્રતિષ્ઠા કરે છે. નહીં તે તે ઘર પડી જાય. તથા સ્તુતિઓમાં પણ કહ્યું છે કે “હજુ આજે પણ જ્યાં શાંતિ માટે દરેક ઘરના બારણું પર શ્રી પાર્શ્વનાથની પ્રતિમા લો કે બનાવે છે, તે મથુરા નગરીને અધન્ય લેકે જતા નથી.” ૩. નિશ્રાકૃત-જે જિનાલય જે કંઈપણ ગચ્છનું હોય, તે જ ગચ્છ ત્યાં પ્રતિષ્ઠા વગેરે કાર્યો કરી શકે (કરવા અધિકારી થાય) બીજા ગચ્છવાળે ત્યાં પ્રતિષ્ઠા વગેરે કંઈપણ કરી ન શકે, તે નિશ્રાકૃતચૈત્ય. ૪. અનિશ્રાકૃત-જ્યાં બધા ગચ્છ પ્રતિષ્ઠા દીક્ષા, માલારોપણ વગેરે બધા કાર્યો કરી શકે, તે અનિશ્રાકૃતચૈત્ય. ૫. સિદ્ધાયતનઃ-શાશ્વત જિનાલય. આ ચૈત્યપંચક વિશેષ પ્રકારે કહ્યા છે. (૬૬૦–૬૬૧) બીજી રીતે પણ ચિત્યપંચક થાય છે તે બતાવે છે. नीयाई सुरलोए भत्तिकयाइं च भरहमाईहि । निस्सानिस्सकयाई मंगलकयमुत्तरंगंमि ॥६६२॥ वारत्तयस्स पुत्तो पडिमं कासीय चेइए रम्मे । तत्थ य थली अहेसी साहम्मि-चेइयं तं तु ॥६६३॥ ૧. દેવલોકમાં જે ચલે છે, તે શાશ્વતત્ય, ર, ભરતરાજા આદિએ કરેલ ભક્તિચૈત્ય તે, ૩. નિશ્રાકૃતચિત્ય અનિશ્રાકૃતચૈત્ય ૪. બારસાખ ઉપર કરેલ મંગલચ. વાત્રકમુનિના પુત્ર સુંદર એવા ચૈત્યગૃહમાં મુનિની પ્રતિમા કરાવી અને તે જગ્યા સ્થલિ–એ પ્રમાણે પ્રસિદ્ધ થઈ તે સાધર્મિક ચૈત્ય છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારે દ્વારે ૧. શાશ્વત જિનાલયે દેવલેક એટલે ઉપલક્ષણથી મેરૂ પર્વત ઉપર, પર્વતના ફૂટે ઉપર, નંદીશ્વર, ચકવર વગેરે દ્વીપ અને પર્વતમાં હોય છે. ૨. ભરત મહારાજા વગેરેએ કરાવેલ ચૈત્યે ભક્તિમૈત્ય છે. તે ભક્તિચૈત્ય. ૩. નિશ્રાકૃત અને અનિશ્રાકૃત-એમ બે પ્રકારે છે. ૪. મંગલ માટે કરેલ જે ચિત્ય તે મંગલચૈત્ય. જે મથુરા વગેરે નગરીઓમાં બારણાની બારશાખ પર પ્રતિષ્ઠાપિત હોય છે. પ. વાત્રક મુનિના પુત્ર રમણીય ચિત્યમાં તે જ વાત્રક મુનિની પ્રતિમા બેસાડી અને તે સ્થાન-સ્થતિ એવી રીતે પ્રસિદ્ધ થઈ, તે સાધર્મિક ચિત્ય છે. આનો ભાવાર્થ કથાનકથી જાણવો. વાત્રક નામના નગરમાં અભયસેન નામે રાજાને વાત્રક નામે મંત્રી હતું. એના ઘરે એક વખત ધર્મઘોષ નામના મુનિ ભિક્ષા માટે આવ્યા. તેની સ્ત્રીએ તે સાધુને ભિક્ષા વહોરાવવા માટે ઘી, ખાંડ મિશ્રિત ક્ષીરથી ભરેલ વાસણ ઉપાડ્યું. તે વખતે કઈ પણ રીતે ખાંડ મિશ્રિત ઘીના ટીપા જમીન પર પડ્યા. એટલે તે ધર્મષ મહાત્મા, ભગવાને કહેલ ભિક્ષા ગ્રહણવિધિના વિધાનમાં ઉદ્યમી હોવાથી આ ભિક્ષા છર્દિત દોષથી દુષિત છે, માટે મને ન ખપે-એમ મનમાં વિચારી ભિક્ષા લીધા વગર ઘરમાંથી નીકળી ગયા. મત્ત હાથી પર બેઠેલા વાત્રક મંત્રીએ મુનિને ઘરમાંથી નીકળતા જેવા અને વિચાર્યું કે મુનિએ મારે ત્યાંથી ભિક્ષા કેમ ન લીધી? આ પ્રમાણે વિચારે છે, એટલામાં જમીન પર પડેલ ક્ષીરના ટીપા પર માખીઓ બેઠી, તેને ખાવા માટે ગાળી દેડી, તેના વધ માટે કાચંડે દેડ્યો તેને ખાવા માટે બિલાડી દેડી, તેના વધ માટે બહારને બીજે કૂતરો દોડ્યો. તેને મારવા માટે ત્યાં રહેનારા તેનો વિરોધી કૂતરે દોડ્યો. તે બંને કૂતરાનું યુદ્ધ થયું. ત્યારે તે બંને કૂતરાના માલિકે પોતાના કૂતરાની હારની પીડાથી બંને દેડડ્યા. તે બંનેના માલિકોને પરસ્પર લાકડીથી મહાયુદ્ધ થયું. આ બધી હકીક્ત વાત્રક મંત્રીએ જોઈ અને વિચાર્યું કે એક ઘીનું ટીંપુ માત્ર પણ જમીન પર પડવાથી જે આટલી બધી અધિકરણની પ્રવૃત્તિ થાય છે તેથી જ અધિકરણ ભીરૂ એવા મુનિએ ભિક્ષા ન લીધી. અહો ! ભગવાને કેવો સુંદર ધર્મ કહ્યો છે. ' વીતરાગ ભગવાન સિવાય બીજુ કેણ આ નિરપાય ધર્મ કહેવા માટે સમર્થ હોય તેથી મારે પણ તે જ ભગવાને કહેલ અનુષ્ઠાન આચરવું ઉચિત છે. એમ વિચારી સંસાર સુખથી વિમુખ થયેલ શુભ ધ્યાન યુક્ત જાતિસ્મરણ જ્ઞાન થવાથી, તેમને દેવતાએ આપેલ સાધુવેષ ગ્રહણ કરી લાંબા સમય સંયમ પાળી, કેવલજ્ઞાન મેળવી, કાળક્રમે સિદ્ધ થયા. તે માટે મુનિના પુત્ર ભક્તિસભર હદયથી દેવમંદિર કરાવી રજોહરણ, મુહપત્તિવાળી પિતાની પ્રતિમા કરાવી ત્યાં સ્થાપના કરી. અને દાનશાળા ચાલુ કરી. તે સ્થાનને સિદ્ધાંતમાં સાધર્મિકસ્થલી રૂપે કહેવાય છે. (૬૬૨-૬૬૩) Page #380 -------------------------------------------------------------------------- ________________ ૭૯. પુસ્તકપંચક गंडी १ कच्छवि २ मुट्ठी ३ संपुडफलए ४ तहा छिवाडी य । एयं पोत्थयपणगं वक्खाणमिणं भवे तस्स ॥६६४।। ગંડિકા પુસ્તક, કચ્છપ પુસ્તક, મુષ્ટિપુસ્તક, સંપુટફલક પુસ્તક, છેદપાટી પુસ્તક આ પ્રમાણે પાંચ પુસ્તક જાણવા. આ પુસ્તક પંચકની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. (૬૬૪) बाहल्लपुहुत्तेहिं गंडीपोत्थो उ तुल्लगो दीहो १ । कच्छवि अंते तणुओ मज्झे पिहलो मुणेयव्यो ॥६६५।। चउरंगुलदीहो वा वट्टागिइ मुट्टिपुत्थगो अहवा । चउरंगुलदीहो च्चिय चउरंसो होइ विन्नेओ ॥६६६॥ संपुडगो दुगमाई फलया वोच्छं छिवाडि मित्ताहे । तणुपत्तसियरूवो होइ छिवाडी बुहा चेति ॥६६७॥ दीहो वा हस्सो वा जो पिहलो होइ अप्पबाहल्लो । तं मुणियसमयसारा छिवाडपोत्थं भणंतीह ॥६६८॥ ૧. બાહલ્ય એટલે જાડાઈ અને પૃથુત્વ એટલે પહોળાઈ. એ બંને જેની સરખી હોય એટલે ચેરસ અને લાંબુ ગંડી પુસ્તક જાણવું. ૨. કરછપી પુસ્તક બંને પડખે છેડા ભાગ ના હોય અને વચ્ચેનો પહોળો હોય, અને અ૯૫ જાડાઈવાળું હોય છે. ૩. મુષ્ટિપુસ્તક ચાર આંગળ લાંબુ ગોળાકારે છે. અથવા ચાર આંગળ લાંબુ અને ચાર આંગળ પહોળું એવું ચેરસ હોય છે. ૪. સંપુટફલકપુસ્તકમાં બંને પડખે ફલક એટલે પાટિયા અથવા પૂઠો હોય છે. વેપારી લોકોને જમા-ઉધાર કરવા માટે સંપુટ નામનું ઉપકરણ વિશેષ (નામાનો ચોપડે.) ૫. છેદપાટી પુસ્તક પાના થડા અને સહેજ ઉંચાઈવાળા હોય છે. એમ પંડિતો કહે છે. બીજા લક્ષણ પ્રમાણે પહોળાઈ મેટી અથવા નાની હોય અને જાડાઈ ઓછી હોય, તેને સિદ્ધાંતજ્ઞ પુરુષ છેદપાટી પુસ્તક કહે છે. “નિશીથચૂર્ણમાં પણ કહ્યું છે કે, બાહલ્ય (લંબાઈ) અને પહોળાઇથી સમાન ચેરસ આકારનું ગંડી પુસ્તક છે. છેડે નાનું અને વચ્ચે પહોળું અને અ૯પ જાડાઈવાળું કુછપી, ચાર આંગળની લંબાઈવાળું ગોળ વર્તુળાકૃતિવાળું મુષ્ટિપુસ્તક અથવા ચાર આંગળની લંબાઈવાળું ચરસ મુષ્ટિપુરતક બંને બાજુ પાટીયાવાળું સંપુટ પુસ્તક, મેટી Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ પ્રવચન સારોદ્ધાર અથવા નાની પહોળાઈવાળું અને અ૫ જાડાઈવાળું છેદપાટી અથવા શેડા પાનાવાળું ઊંચું જે પુસ્તક તે છેદપાટી. (૬૬૫ થી ૬૬૮) ૮૦, દંડપંચક लट्ठी १ तहा विलट्ठी २ दंडो य ३ विदंडओ य ४ नाली अ५ । भणियं दंडयपणगं वक्खाणमिणं भवे तस्स ॥६६९।। - યષ્ટિ, વિષ્ટિ, દંડ, વિદંડ તથા નાલિકા–આ પાંચ દાંડા તીર્થકર ગણધરેએ કહ્યા છે. તે દંડપંચકનું સ્વરૂપ આગળની ગાથામાં છે. (૬ ૬૯) लट्ठी आयपमाणा विलट्ठी चउरंगुलेण परिहीणा । હંતો વાદુપમાળો વિલો વજafમો ૩ I૬૭૦ [ોનિ ૭૩૦] लट्ठीए चउरंगुल समूसिया दंडपंचगे नाली । नइपमुहजलुत्तारे तीए थग्धिज्जए सलिलं ॥६७१॥ बज्झइ लट्ठीए जवणिया विलट्ठीऍ कत्थइ दुवारं । गट्टिज्जई ओवस्सयतणयं तेणाइरक्खट्ठा ॥६७२॥ उउबद्धम्मि उ दंडो विदंडओ धिप्पए परिसयाले । जं सोलहुओ निज्जइ कप्पंतरिओ जलभएण ॥६७३।। યણિદંડ –આત્મ પ્રમાણ એટલે સાડા ત્રણ (૩) હાથ પ્રમાણ છે. વિષ્ટિદંડ -ચછિદંડથી ચાર આગળ ન્યૂન હોય છે. દંડ –ખભા સુધીના હાથ પ્રમાણ હોય છે. વિડ:–બગલ સુધીના પ્રમાણનો હોય છે. નાલિકા -ષ્ટિથી ચાર આગળ ઊંચી હોય છે. એટલે સાડા ત્રણ હાથ પ્રમાણ આત્મ પ્રમાણથી ચાર આગળ વધારે ૩ હાથ અને સોલ આંગળ અધિક હોય છે. આ પાંચે ઠંડીનું જે પ્રયોજન છે. તે બતાવે છે. નાલિકા -નદી, સરોવર વગેરે ઉતરવાની ઈચ્છાવાળા મુનિઓ, આ પાણી ઊંડુ છે કે છીછરું—એમ જાણવા નાલિકા વડે પાણીની ઊંડાઈ માપે છે. યષ્ટિ -ભજન સમયે ઉપાશ્રયમાં સાગરિક એટલે ગૃહસ્થો વગેરે ન આવે, તે માટે ચછિદંડ વડે પડદો બંધાય છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૮૦. દંડપંચક ૩૬૩ વિષ્ટિ-કેઈ હલકા ગામ વગેરેમાં ચાર વગેરેથી રક્ષા માટે જેનાથી ઉપાશ્રયનું બારણું ઠોકે, જે ઠોકવાનો અવાજ સાંભળી એર કૂતરા વગેરે નાસી જાય, તે માટે વિષ્ટિદંડ. દડ –ઋતુબદ્ધ કાળમાં ભિક્ષા ફરતી વખતે દંડ લેવાય છે. તેનાથી ગુસ્સે થયેલા મનુષ્ય, દ્વિપદ, ગાય, ઘોડા વગેરે ચતુષ્પદે તથા શરભ વગેરે ઘણું પગવાળાને અટકાવી શકાય. અને દુર્ગ (કિલ્લા) સ્થાનમાં વાઘ, ચેર વગેરેના ભય વખતે શસ્ત્રનું કામ કરે અને વૃદ્ધ પુરુષોને ટેકારૂપે પણ થાય છે. વિદડ:-વર્ષાઋતુમાં વિદંડક લેવાય છે. જે દંડથી નાનો હોય છે. તેથી કપડા (૫)ની અંદર રાખી સુખપૂર્વક લઈ જવાય છે. અને અપકાય (પાણી)ને અડતા નથી. (૬૭૦-૬૭૩) विसमाइ बुद्धमाणाई दस य पव्वाई एगवनाई । दंडेसु अपोल्लाई सुहाई सेसाई असुहाई ॥६७४।। વધતા પ્રમાણુવાળી, વિષમ સંખ્યાવાળી ગાંઠ તથા દશ પર્વો (ગાંઠ) વાળા, એકવવાળા, પિલા નહીં એવા દાંડા શુભ છે. બાકીના દાંડા અશુભ છે. આ દડોનું શુભાશુભ સ્વરૂપ પ્રતિપાદન કરે છે. ઉપરોક્ત પાંચ દંડમાં ગાંઠ એકી સંખ્યા જોઈએ. એટલે એક, ત્રણ, પાંચ, સાત, નવ તથા દશ સંખ્યા પણ શુભ છે. તે ગાંઠ ઉત્તરોત્તર વધતા પ્રમાણવાળી, એક વર્ણવાળી હોય, પણ ભિન્ન રંગની તથા પોલી ન હોય પણ નકકર હોય. આવા પ્રકારના લક્ષણવાળા પર્વો એટલે ગાંઠો યુક્ત સ્નિગ્ધ (સુંવાળા-ચીકાશવાળો), ગોળ દંડ યતિજને માટે પ્રશસ્ત એટલે શુભકારી છે. બાકીના એટલે ઉપરોક્ત લક્ષણથી વિપરીત સ્વરૂપવાળા પર્વે અશુભ છે. એક વગેરે પર્વોનું શુભાશુભ ફલ ઘનિર્યુક્તિમાં આ પ્રમાણે કહ્યું છે. એક પર્વવાળો પ્રશંસનીય છે, બે પર્વ કલહકારી છે, ત્રણ પર્વ લાભકારી છે, ચારપર્વ મારણાંતિક છે, પાંચ પર્વવાળી યષ્ટિ માર્ગમાં કલહ નિવારિણી છે, છ પર્વવાળી આતંકકારી, સાત પર્વવાળી નિરોગકારી, આઠ પર્વ અસંપકારી, નવ પર્વવાળી યશકારીણી, દશપેવીં યષ્ટિ સર્વ સંપનૂકરી છે. (૬૭૪) ૮૧. તૃણુ પંચક तणपणगं पुण भणियं जिणेहि जियरागदोसमोहेहि । साली १ वी हिय २ कोदव ३ रालय ४ रने तणाई च ५ ॥६७५॥ રાગ, દ્વેષ, મોહને જીતનારા જિનેશ્વરીએ. ૧. કલમ શાલિ વગેરેનું શાલિપરૂ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ઘાસ, ૨. ષષ્ટિકા વગેરે રાલક=ક'શુ નામનું ધાન્ય પાંચ પ્રકારે તૃણુ ( ઘાસ ) ત્રીહિ ( ડાંગર )નું ઘાસ, વિશેષ તેનું ઘાસ, ૫. પહેંચક કહ્યું છે. (૬૭૫) પ્રવચન સારાદ્વાર ૩. કેદ્રવ ( કાદરા)નું ઘાસ, ૪. શ્યામાક વગેરે જંગલી ઘાસ-એમ ૮૨. ચમ`પચક अय १ एल २ गावि३ महिसी ४ मिगाणमजिणं च ५ पंचमं होइ । तलिगा १ खल्लग २ व ३ कोसग ४ कित्ती य ५ बीयं तु ॥ ६७६ || ૧. બકરા, ૨. ઘેટા, ૩. ગાય, ૪. ભેસ, ૫. હરણુ–આ પાંચનું ચામડું અથવા બીજી રીતે ૧. તલિકા, ૨. ખલ્લક, ૩. વર્ષો એટલે ચામડાની દોરી, ૪. કાશક એટલે ચામડાની ખેાલી, ૫. કૃતિ. ૧. અજા એટલે બકરી એડક–ઘેટા, ગાય, ભેંસ, હરણ-આ પાંચનું ચામડુ હાય છે. ખીજી રીતે આ પ્રમાણે પણ ચર્મપ ચક છે. જેમ તલિકા એટલે ઉપાનહ. એક તલિકા તળિયાવાળું, તે ન હોય તેા ચાર તલિયાવાળું પણ ઉપાનહ લેવું. ન દેખાય એવા રસ્તે રાત્રે, સાથે સાથે જતા, દિવસે પણ માર્ગ છેડીને ઉન્માર્ગે જતા; ચાર, જંગલી પશુ વગેરેના ભયથી, જલ્દી જતાં કાંટા વગેરેથી એ પગની રક્ષા માટે તલિકા કરવામાં આવે છે. કેાઈ જો કામળ પગવાળા હાય અને ચાલવા અસમર્થ હાય તા તે પણ વાપરે. ૨. ખલક :–પાદત્રાણુ –જેના બંને પગ વિચર્ચિકા વાયુ વડે ફાટી જાય ( ચીરા પડી જાય) ત્યારે રસ્તે જતાં ઘાસ, વગેરે દ્વારા પીડા થાય. અથવા કોઈને કામળ પગના કારણે ઠંડીથી પગની પાની વગેરે જગ્યાએ ચીરા પડે, ત્યારે તેની રક્ષા માટે પગમાં પહેરવામાં આવે છે. ૩. વજ્ર એટલે વાધર, ચામડાની દોરી, તૂટેલા ઉપાન વગેરેને સાંધવા માટે વપરાય છે. પગના નખ પત્થર ૪. કાશક એટલે ચામડાનું ઉપકરણ વિશેષ. જો કોઇના વગેરેની ઠેસ લાગવાથી તૂટી ગયા હાય, ત્યારે તે કેશકમાં આંગળી કે અંગૂઠા નાખવામાં આવે છે. અથવા નખરદિન ( નેઇલકટર )ને મૂકવા માટેની ચામડાની કાથળી. ૫. કૃતિ એટલે રસ્તામાં દાવાનલના ભયથી ગચ્છની રક્ષા માટે જે ચામડુ પાથરવામાં આવે અથવા જયાં ઘણી ચિત્ત પૃથ્વીકાય હાય તા પૃથ્વીકાયની યતના માટે કૃતિને પાથરીને સ્થિરતા કરવા માટે જે ચામડું ધારણ કરાય છે અથવા કાઇક વખત ચેારાએ ઉપકરણાની ચારી કરી હાય, ત્યારે બીજા પહેરવાના વજ્ર ન હેાય, તે એ કૃતિ પહેરે. આ સાધુ ચેાગ્ય ખીજુ ચર્મપંચક છે. (૬૭૬) Page #384 -------------------------------------------------------------------------- ________________ ૮૩. દુષ્યપંચક अप्पडीले हियदूसे तूली १ उवहाणगं च २ नायव्यं । गंडवहाणा ३ ऽऽलिंगिणि ४ मसूरए ५ चेव पोत्तमए ॥६७७॥ पल्हवि १ कोयवि २ पावार ३ नवयए ४ तह य दाढिगाली य ५ । दुप्पडिलेहियदूसे एयं बीयं भवे पणगं ॥६७८।। દુષ્ય એટલે વસ્ત્ર. તે અપ્રત્યુપેક્ષ અને દુપ્રત્યુપેક્ષ–એમ બે પ્રકારે છે. તેમાં જે બિલકુલ પડિલેહી ન શકાય, તે અપ્રત્યુપેક્ષ અને જેને સારી રીતે પતિલેહી ન શકાય, તે દુપ્રતિપક્ષ. તેમાં અપ્રત્યુપેક્ષિત દુષ્ય પંચક આ પ્રમાણે છે. ૧ તલી - સારૂ સંસ્કારીત રૂથી ભરેલું કે આકડાના રૂ થી ભરેલ સૂવા માટેનું ગાદલું તે ફૂલી. ૨ ઉપધાનક :- હંસની રોમરાજીથી ભરેલું ઓશિકું. ૩ ડોપધાનિકા - એશિકાન ઉપર કપોલ, (ગાલ) પ્રદેશ રાખવા માટે જે ૨ખાય તેને ગલ્લમસૂરિકા પણ કહેવાય છે. ૪ આલિગિનિ - જાનુ કેણી વગેરે જેના ઉપર રખાય તે આલિંગિનિ. ૫ મસૂરક વસ્ત્રનું કે ચામડાનું ગળાકારે બુરૂ વગેરે રૂ ભરીને બનાવેલ આસન વિશેષ તે મસૂરક. આ સર્વે પ્રાયઃ કરીને વસ્ત્રના જ બનાવેલ હોય છે. દુપ્રત્યુપેક્ષિત પંચક કહે છે – પહવિ, કેયવિક, પ્રાવારક, નવતક તથા દેઢગાલિ આ પાંચ દુપ્રત્યુપેક્ષિત વસ્ત્ર પંચક છે. (૬૭૭-૬૭૮) पल्हवि हत्थुत्थरणं कोयवओ रूयपूरिओ पडओ । दढगाली धोयपोती सेस पसिद्धा भबे भेया ।।६७९॥ खरडो १ तह वोरुट्ठी २ सलोमपडओ ३ तहा हवइ जीणं ४ । सदसं वत्थं ५ पल्हविपमुहाणमिमे उ पजाया ॥६८०॥ ૧ પેહવિ :- હાથી પર પાથરવાનું પાથરણું. જે હાથીની પીઠ પર પથરાય છે તે ખરડ, બીજા પણ અ૫ રેમવાળા કે ઘણા રેમવાળા જે પાથરણા હોય તે બધાને આમાં સમાવેશ થાય છે. નિશિથચૂર્ણિમાં કહ્યું છે કે, જે ઊંટ પર મૂકવામાં આવે તે વડઅસ્તર કહેવાય. તે તથા બીજા પણ અપ રોમવાળા કે ઘણા રેમવાળા તે બધાય પહવિના ભેદ છે. ૨ કેયવિક- રૂ ભરેલ પટ જે વરૂદ્દી નામે ઓળખાય છે. તે તથા બીજી પણ જે Page #385 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારોદ્ધાર ગરમ રમવાળી નેપાલની કામળી વગેરે તે બધાને આમાં સમાવેશ થાય છે. કહ્યું છે કે, બીજી પણ જે ઉબણ રેમવાળી કામળી વગેરે સર્વનો પણ આમાં જ સમાવેશ થાય છે. ૩ દઢાલિ-ધોતપોતિકા જે બ્રાહ્મામણોને પહેરવાનું કપડું. તે ઉપરાંત બે સરવાળી ત્રણ સરવાળી વગેરે સૂતરની પટ્ટીને પણ આમાં જ સમાવેશ થાય છે. કહ્યું છે કે, વિરતિ એટલે દેરડી વગેરે ઘણા ભેદને આમાં જ સમાવેશ થાય છે. ૪ પ્રાવારક-એટલે દશીવાળું વસ્ત્ર જે માણિકી (પછેડી) વગેરે છે. બીજાઓ તે પ્રાવાક એટલે મેટી કાંબળ અથવા પછેડી કહે છે. પ નવતક-એટલે જીનનું કપડું (૬૭૯-૬૮૦) હવે પેહવિ વગેરે પાંચને સારી રીતે જાણી શકાય માટે કમપૂર્વક તેમના પર્યાયવાચી એટલે બીજા નામો કહે છે. ૧. ખરડ, ૨. વરૂદ્દી, ૩. સલેમપટ, ૪. જીન પ. દશીવાળું વસ્ત્ર-આ પહવિ વગેરેના પર્યાયવાચી નામે છે. આ બધાની વ્યાખ્યા ઉપર થઈ ગઈ છે. (૬૮૦) ૮૪. પાંચ પ્રકારના અવગ્રહ :देविंद १ राय २ गिहवइ ३ सागरि ४ साहम्मि ५ उग्गहे पंच । अणुजाणाविय साहूण कप्पए सव्वया वसिउं ॥६८१॥ દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, સાગરિક અને સાધર્મિ-એમ પાંચ પ્રકારના અવગ્રહો છે તેથી તેમની રજા લઈને સાધુઓને રહેવું કલ્પ, નહીં તે રહેવું ન કલ્પ. (૬૮૧) अणुजाणावेयव्यो जईहिं दाहिणदिसाहिवो इंदो १ । भरहमि भरहराया २ ज से छवखंडमहिनाहो ॥६८२॥ तह गिहववईवि देसस्स नायगो ३ सागरित्ति सेज्जवई ४ । साहम्मिओ य सूरी जंमि पुरे विहियव रिसालो ५ ।।६८३॥ तप्पडिबद्धं तं जाव दोणि मासे अओ जईण सया । अणणुन्नाए पंचहिवि उग्गहि कप्पइ न ठाउं ॥६८४॥ દક્ષિણ દિશાના અધિપતિ ઇ-કની, ભરતક્ષેત્રમાં છ ખંડના અધિપતિ ભરત રાજાની, ગૃહપતિ એટલે દેશના નાયક રાજાની, સાગરિક એટલે શાતરની અને સાધર્મિક એટલે ત્યાં જે આચાયે ચોમાસું કર્યું હોય, તે આચાર્યને અવગ્રહ. આ પાંચથી ક્ષેત્રને અવગ્રહ પ્રતિબદ્ધ છે. તે અવગ્રહ સાધુઓને હંમેશાં કાળથી બે માસ સુધીનો હોય છે. નૃપેન્દ્ર વગેરે પાંચમાંથી કેઈની પણ રજા ન હોય, તે એમના અવગ્રહમાં રહેવું કલ્પ નહીં. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૮૪. પાંચ પ્રકારના અવગ્રહ ૩૬૭ તિર્થોલેકની મધ્યમાં મેરૂ પર્વતના મધ્ય ભાગમાં ઉપર નીચેના પ્રતરરૂપ એક પ્રદેશવાળી તિ૭િ શ્રેણી છે. તે શ્રેણી વડે આખાય લેકના દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ– એમ બે ભાગ થાય છે. દક્ષિણાર્ધની માલિકી શક્રેન્દ્રની હોય છે અને ઉત્તરાર્ધની માલિકી ઈશાન ઈન્દ્રની હોય છે. તેથી દક્ષિણાર્ધમાં રહેલા સાધુઓએ દક્ષિણ દિશાના એટલે દક્ષિણ લેકાર્થના અધિપતિ શક્રેન્દ્રની રજા લેવી અને ઉત્તરાર્ધમાં રહેનારા સાધુઓએ ઇશાનેન્દ્રની રજા લેવી. ૨. ચકવર્તી વગેરે રાજાઓની જેટલા ક્ષેત્ર પ્રમાણ માલિકી હોય, તેટલા ક્ષેત્રની જે રજા લેવાય તે રાજાવગ્રહ. તે રાજાવગ્રહ તિચ્છ માગધ વગેરે તીર્થોમાં જ્યાં સુધી ચક્રવર્તીનું બાણ જાય તેટલું, ઉંચે ક્ષુલ્લક હિમવંતગિરિ પર ચેસઠ ૬૪ જન અને મતાંતરે ૭૨ યોજન સુધીને કલ્પચૂણિમાં કહ્યું છે કે, “ઉદર્વમાં ક્ષુલ્લહિમવંતકુમારની મર્યાદા સુધી બાણ જાય. ત્યાં સુધી. અવગ્રહ જે ચોસઠ અથવા ૭૨ જન છે. નીચે ખાડા-કૂવા વગેરેમાં પણ સમજી લેવું. તેથી ભરતક્ષેત્રમાં ભરત ચક્રવર્તીની સાધુએ રજા લેવી જોઈએ. કેમકે ભરત ચક્રવર્તી છ ખંડના રાજા છે. ઉપલક્ષણથી તે-તે સમયે સગર વગેરે જે ચક્રવર્તી રાજા હોય, તેની રજા લેવી. એમ ઐરાવતક્ષેત્રમાં રહેલા, ત્યાં ત્યાંના ચક્રવર્તીની રજા લેવી. ૩. ગૃહપતિ એટલે દેશ મંડલને નાયક. તેના ક્ષેત્રમાં વસતા સાધુઓએ તેની પણ ૨જા લેવી. ૪. સાગારિક એટલે શય્યાપતિ વસતિનો સ્વામી. તેની રજા લઈ વાડ, વરંડાથી યુક્ત ઘર વગેરેના અવગ્રહમાં રહેવું. આ તિર્થો અવગ્રહ છે. અધઃ એટલે નીચે ગૃહપતિ અને સાગરિકના વાવડી, કૂવા, ભયરા વગેરેને, ઊંચે પર્વત, ઝાડ, શિખર સુધીને અવગ્રહ પણ સમજી લે. ૫. જેમને સમાન ધર્મ હોય તે સધર્મ તે ધર્મ આચરે તે આચાર્ય ઉપાધ્યાય વગેરે સાધર્મિક જાણવા. જે ક્ષેત્રમાં એટલે નગરમાં આચાર્ય ચોમાસુ કર્યું હોય, તે નગરથી પાંચ ગાઉ સુધી તે આચાર્યને ક્ષેત્રથી અવગ્રહ હોય છે. અને કાલથી તે વકાલ પછી બે મહિના સુધી અવગ્રહ હોય છે. . દેવેન્દ્ર વગેરે પાંચ અવગ્રહોમાં દેવેન્દ્ર વગેરેની રજા વગર સાધુઓએ ક્યારેય પણ રહેવું ખપે નહીં. અહીં આગળ આગળના અવગ્રહથી પાછળ પાછળ અવગ્રહ બાધિત થાય છે. રાજાના અવગ્રહથી દેવેન્દ્રનો અવગ્રહ બાધિત થાય છે. કારણકે રાજાના અવગ્રહમાં રાજાની જ પ્રધાનતા છે, દેવેન્દ્રોની નહીં. માટે ત્યાં રાજાની જ રજા લેવાની Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ પ્રવચનસારોદ્ધાર હોય છે. દેવેન્દ્રની નહીં–એ પ્રમાણે રાજાને અવગ્રહ પણ ગૃહપતિના અવગ્રહથી બાધિત થાય છે. તે ગૃહપતિને અવગ્રહ પણ સાગરિકના અવગ્રહથી બાધિત થાય છે. તે સાગરિકને અવગ્રહ પણ સાધર્મિકના અવગ્રહથી બાધિત થાય છે. (૬૮૨ થી ૬૮૪) ૮૫. બાવીસ પરિષહે खुहा १ पिवासा २ सी ३ उण्हं ४, दसा ५ चेला ६ रइ ७ स्थिओ ८ । चरिया ९ निसीहिया १० सेज्जा ११ अकोस १२ वह १३ जायणा १४ ॥६८५।। अलाभ १५ रोग १६ तणफासा १७, मल १८ सक्कार १९ परीसहा । पन्ना २० अन्नाण २१ सम्मत्तं २२, इइ बावीसं परीसहा ॥६८६॥ ૧ ક્ષુધા, ર પિપાસા, ૩ શીત, ૪ ઉષ્ણ, પ દશ, ૬ અચલક, અરતિ, ૮ સ્ત્રી, ૯ ચર્યા, ૧૦ નધિકી, ૧૧ શય્યા, ૧૨ આકોશ, ૧૩ વધ, ૧૪ માંચા, ૧૫ અલાભ, ૧૬ રોગ, ૧૭ તૃણસ્પર્શ, ૧૮ મલ, ૧૯ સત્કાર, ર૦ પ્રજ્ઞા, ૨૧ અજ્ઞાન, ૨૨ સમ્યક્ત્વ-એ બાવીસ પરિષહે છે. ચારિત્રમાર્ગમાં સ્થિર રહેવા માટે અને કર્મની નિર્જરા માટે જે ચારે તરફથી સારી રીતે સહન કરાય, તે પરિષહ. તેમાં દર્શનપરિષહ અને પ્રજ્ઞા પરિષહ માર્ગ સ્થિરતા માટે છે. બાકીના વિસ પરિષહ નિર્જરા માટે છે. આ બધાનો સંક્ષેપમાં આ પ્રમાણે ભાવાર્થ છે. ૧ ક્ષુધા -સર્વ વેદનામાં સુધાવેદના જઠર અને આંતરડાને બાળનારી હોવાથી મુખ્ય વેદના છે. તે વેદનાને આગમમાં કહેલી વિધિપૂર્વક એષણીયભક્ત વડે સમાવે અને અનેષણયભક્તને છેડે–એ રીતે સમ્યફ વેદના સહન કરનારને સુધાપરિષહનો વિજય થાય છે. પણ જે અષણીય આહાર ગ્રહણ કરે તે વિજય ન થાય. આ સમસ્ત પરિષહમાં અતિ દુસહ હેવાથી એની પ્રથમ પ્રરૂપણા કરી છે. * ૨ પિપાસા – સુધાવેદનાથી પીડિત સાધુને સુધાવેદના શાંત કરવા માટે ઊંચનીચ ઘરમાં ફરતા શ્રમથી તરસ લાગે છે, તેથી પિપાસા પરિષહ બીજા સ્થાને છે. એ પ્રમાણે આગળના પરિષહમાં પણ એક બીજાના પછી કહેવામાં કારણ જાણવું. પીવાની જે ઇચ્છા તે પિપાસા. તે પિપાસા અત્યંત વ્યાકુલતાનું કારણ હોવા છતાં પણ ઠંડા પાણીની માગણી કર્યા વગર સહન કરવું, તે પિપાસા પરિસહ. એષણય પાછું મળે તે જીવદયા પ્રેમીએ સમગ્ર અનેષણયના ત્યાગપૂર્વક શરીરને સાચવવું. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૮૪. બાવીશ પરિષહ ३६८ ૩. શીત-શીત એટલે ઠંડે સ્પર્શ, તેને સહન કરવું તે, શીત પરિષહ છે. ઘણી ઠંડી પડતી હોય ત્યારે પોતાની પાસે જુના વસ્ત્રો હોય અને ઓઢવાનું સાધન ન હોય છતાં પણ અકલ્પ્ય વાને ગ્રહણ ન કરે. ઠંડીથી બચવા માટે આગોક્ત વિધિપૂર્વક એષણીય વને જ ગ્રહણ કરે અને વાપરે. પરંતુ શીતથી પીડિત થઈ અગ્નિ ન સળગાવે. બીજા સળગાવેલ અગ્નિ ન વાપરે. આ પ્રમાણે રહેવાથી શીત પરિષહને જય કર્યો કહેવાય. ૪. ઉષ્ણ-ઉનાળા વગેરે તાપ અને તે તાપથી તપેલી શિલા વગેરેનો જે પરિષહ, તે ઉણપરિષહ. ગરમીથી તપેલ હોય તે પણ પાણીમાં ડૂબકી મારવાનું કે નહાવાનું, પંખાની હવા વગેરેને ઇરછે નહીં. તડકાથી બચવા માટે છત્ર વગેરે ન લે પરંતુ પડતા તડકાને સારી રીતે સહન કરે. આ પ્રમાણે વર્તતાં ઉષ્ણુ પરિષહ જ કહેવાય. ૫. દંશ – ડંખ મારે એટલે કે ખાય, તે ડાંસ, મચ્છર, માખી, માંકડ, જ વગેરે સુજતુઓ. તેનો જે પરિષહ, તે દેશપરિષહ મછર, માખી વગેરે ડંખ મારે તે પણ તે સ્થાનથી હટે નહીં કે ડાંસ વગેરેને હટાવવા માટે ધૂમાડા વગેરેથી પ્રયત્ન ન કરે. પંખા વગેરે દ્વારા તેને દૂર ન કરે. એ પ્રમાણે દેશપરિષહ જય કર્યો કહેવાય. એ પ્રમાણે બીજા પરિષહમાં પરિષહજય સમજ. ૬. અચેલ –ચેલ એટલે વસ્ત્ર, તેનો જે અભાવ તે અચેલ. તે જિનકલિપ વગેરે મુનિઓને હોય છે. બીજા મુનિઓને તે ફાટેલું, કાણાવાળું, સેંઘું વસ્ત્ર પણ અચેલક રૂપે કહેવાય છે. જેમ ખરાબ શીલ હોય તે અશીલપણું કહેવાય તેમ-અપ મૂલ્યવાળા અને જીર્ણવ હોવા છતાં તેને અચલ કહેવાય. તે અને જે પરિષહ તે અલપરિષહ. સોંઘુ ખંડિત અને મલિન વસ્ત્ર વાપરે. તેવા પ્રકારનું વસ્ત્ર ન હોય, તે “મારી પાસે પહેલા લીધેલ વસ્ત્ર નથી. અત્યારે વસ્ત્ર વહરાવનાર દાતા નથી–એમ દીનતા ન થાય. બીજું વસ્ત્ર મળવાની સંભાવનાથી આનંદિત ન થાય. ૭. અરતિઃ-સંયમ વિષયક રમણતારૂપ જે ઘતિ તે રતિ. તેનાથી વિપરીત અરતિ. તે અરતિને જે પરિષહ તે અરતિપરિષહ. વિહારમાં કે સ્થિરતામાં જે અતિ ઉત્પન્ન થાય, ત્યારે સમ્યગધર્મરૂપ બાગમાં જ ૨મણુતા કરવી. એટલે ધર્મ આરાધના કરવી. ૮. સ્ત્રી શ્રી વિષયક રાગના કારણરૂપ તેની ગતિ. વિભ્રમ, ઇગિતાકાર, જોઈને ચામડી લેહી, માંસ, મેદ, સ્નાયુ, હાડકા, નસો તથા ઘાથી દુગધી એવા સ્તન, આંખ, જઘન, મુખ, પેટ, સાથળ વગેરે પર મોહિત થયેલ એ વ્યક્તિ રૂપ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ પ્રવચનસારા દ્ધાર માને છે. તથા હેાઠ પર થૂંક વગેરે ખરાબ હોવા છતાં તેને મેહથી ચૂસે છે. સ્તન, જઘનનાં ઝરતા રસને ઈચ્છતા ન હોવા છતાં તેને માહિત થયેલા સેવે છે. એવા તેના સ્વરૂપની ભાવનાથી સહન કરાતું હોવાથી તે સ્ત્રીપરિષહ કહેવાય છે. આના ભાવાર્થ એવા છે કે સ્ત્રીઓના અંગોપાંગ, જીદ્દા, હાસ્ય, કટાક્ષ વગેરેથી ચિત્તને ખે‘ચનારી ચેષ્ઠાએને મનથી ન વિચારે અને મેાક્ષમાર્ગમાં અગલા જેવી સ્ત્રીએના વિષે કામબુદ્ધિથી નજર પણ ન નાંખે. ૯. ચર્ચા:-ફરવું તે ચર્યા. તે દ્રવ્યથી ગામેગામ વિહાર કરવા તે અને ભાવથી એક સ્થાને રહેવા છતાં પણ અપ્રતિબદ્ધ એટલે અનાસક્ત હોવુ, તે ચર્ચાપરિષહ. આળસ છેાડી ગામ, નગર, કુલ વગેરેમાં અનિયત વસતિપૂર્વક નિર્મમપણે દરેક માસમાં વિચરવુ' જોઇએ. ૧૦. નૈષેધિકીઃ- પાપ કર્મના અને ગમનાદિ ક્રિયાના પ્રતિષેધ કરવા તે નિષેધ, તે નિષેધનાં પ્રત્યેાજનવાળી જે ક્રિયા તે નૈષધિકી. શૂન્યાગાર એટલે ખંડિયેર, સ્મશાન વગેરૂપ સ્વાધ્યાય વગેરેની ભૂમિ, તેના જે પરિષ, તે નૈષેધિકીપરિષહ. બીજા સ્થાનેામાં નિષદ્યાપરિષહ પણ કહ્યો છે. જેના પર એસાય એટલે તે નિષદ્યા, તે સ્ત્રી, પશુ, પંડક રહિત સ્થાન તે સ્થાનમાં ઈષ્ટ-અનિષ્ટ ઉપસર્ગાને ઉદ્વિગ્નતા વગર સારી રીતે સહન કરે. ૧૧. શય્યા :– જેમાં સૂવાય તે શય્યા. તે ઉપાશ્રય અથવા સંથારા. તેને જે પરિષહ તે શય્યાપરિષહ. વિષન ભૂમિવાળા કે ધૂળના ઢગલાવાળા, અતિ ઠંડી-ાળા કે અતિ ગરમીવાળા ઉપાશ્રય અથવા કામળ, કઢીન, વગેરે હલકા ભારે સંથાન મેળવીન ઉદ્વેગ ન કરે. ' ૧૨. આક્રોશઃ અનિષ્ટ વચનરૂપ આદેશ. તેના જે પરિષહ તે આદેશપષિહ તે આક્રેશપરિષહ જો સાચા હાય, તે પછી શેના ગુસ્સા કરવા ? આ મ· શિખામણુ આપે છે માટે મારા ઉપકારી છે. આવુ ફરીવાર નહીં કરીશ.' જે જૂઠો હાય ખીલકુલ ગુસ્સો ન કરવા. કહ્યું છે કે બુદ્ધિમાન આદેશ આવે ત્યારે બુદ્ધિવની વિચારણામાં જોડવી કે જો સાચું છે તે ગુસ્સો શાના? જો જુ ું છે, તેા પછી ગુરૂ શા માટે ? વગેરે વિચારી ગુરુ . ન કરવે. ૧૩. વધઃ-હણવું એટલ મારવું તેના જે પરિષહ તે વધારહુ કાઈ દુરાત્મ હાથ, પગની લાત, ચાબુક વગેરંથી દ્વેષપૂર્વક મારે તે તેન સારી રીતે સહન કર ' હૃદયને કાપથી ક્લુષિત ન કરે અને ત્યારે વિચારે કે આ શરીર આત્માથી ભિન્ન પુર્ંત સમૂહરૂપ છે. આત્માનેા નાશ કરવા કોઇ શક્તિમાન નથી, આ તે ખારા કરક ફળ જ પ્રાપ્ત થયું છે. ન Page #390 -------------------------------------------------------------------------- ________________ ૮૪. બાવીશ પરિષહ. ૩૭૧ ૧૪. યાચના:-વાચન એટલે માગવું કે પ્રાર્થના કરવી. તેને જે પરિષહ તે યાચના પરિષહ. સાધુને વ. પાત્ર, અન્ન, ઉપાશ્રય વગેરે બધી ચીજે બીજા પાસેથી જ મેળવવાની છે. શરમથી શાલિનતાથી પણ જે માંગી ન શકતા હોય, તે પણ શરમ છોડીને કાર્ય આવી પડે ત્યારે પિતાના ધર્મકાર્યનું પાલન કરવા માટે ચતુરાઈપૂર્વક અવશ્ય યાચના કરવી. ' ૧૫. અલાભ મેળવવું તે લાભ. અભિષિત વિષયની (પદાર્થની) પ્રાપ્તિ ન થાય તે અલાભ. તેનો જે પરિષહ તે અલાભ પરિષહ. યાચવા છતાં ન મળે તો આ પ્રમાણે વિચારે કે બીજાના ઘરમાં વિવિધ ખાદિમ-સ્વાદિમ ઘણું હોવા છતાં ઈચ્છા પ્રમાણે બીજો આપે કે ન આપે તો પણ સાધુએ ગુસ્સો ન કરવો જોઈએ, આ પ્રમાણે વિચારી પ્રસન્ન મન અને સ્વસ્થ વદનવાળે થાય. ૧૬. રેગઃ - તાવ, ખંજવાળ વગેરે રોગ તેને જે પરિષહ તે રોગપરિષહ. તાવ, ખાંસી, દમ વગેરે રોગો હોવા છતાં ગરછ બાહ્ય જિનકલ્પિ વગેરે મુનિઓ ચિકિત્સા કરાવતા નથી. પરંતુ તે રોગોને સારી રીતે પોતાના કર્મના ફળને ઉદય છે-એમ વિચારી સહન કરે. ગચ્છવાસી મુનિઓ અલપ-બહુત્વની વિચારણાપૂર્વક સારી રીતે સહન કરે. અથવા પ્રવચનમાં કહેલ વિધિપૂર્વક ચિકિત્સા પણ કરાવે. ૧૭. ત પશ:- તૃણ એટલે ઘાસ. તૃણને જે સ્પર્શ, તેને જે પરિષહ તે તૃણ-સ્પર્શ પરિષહ. પિલાણ વગરનું ડાભ વગેરેનું જે ઘાસ હોય, તેને વાપરવાની અનુજ્ઞા ગચ્છવાસી અને ગ૭ બાહ્ય મુનિઓને છે. એમાં જે મુનિઓને સૂવાની રજા મળી હોય, તેઓને તે ડાભને કંઈક ભેજ વગેરે વાળી પૃથ્વી પર પાથરી ઉપર ઉત્તરપટ્ટો પાથરી ડાભ પર સૂવે. અથવા ચોરોએ ઉપકરણની ચોરી કરી હોય કે અત્યંત જૂના થવાથી સંથારે કે ઉત્તરપટ્ટો ઘસાઈ જવાથી એકદમ પતલા થઈ ગયા હોય, તે તે ડાભ પર સૂઈ જાય. તે ડાભ પર સૂનારને કઠીન તીક્ષણ ડાભની અણુ વડે અત્યંત પીડા થવા છતાં પણ કઠણ ડાભ વગેરેના સ્પર્શને સારી રીતે સહન કરે. ૧૮. મલ - મલ એટલે પરસેવાના કારણે જે ધૂળ શરીર પર ગાઢ રીતે ચેટી, હોય છે. તેને જે પરિષહ તે મલપરિષહ. શરીર પર ચોંટેલો મેલ, ઉનાળાના તાપના કારણે પરસેવાથી ભીને થયે ખૂબ દુર્ગધ મારવાના કારણે ઉદ્દેગ ઉત્પન્ન થાય તે પણ તેને દૂર કરવા માટે ક્યારે પણ ન્હાવા વગેરેની ઈચ્છા ન કરે. ૧૯ સત્કાર-સત્કાર એટલે ભોજન, પાણી, અન્ન, વસ્ત્ર, પાત્ર, આપવું, ઉભા થવું, આસન આપવું, અદ્દભુત ગુણની પ્રશંસારૂપ સત્કાર કર, તેને જે પરિષહ તે સરકાર પરિષહ. બીજા દ્વારા પિતાના થયેલ સત્કારને જોઈ, ઉત્કર્ષથી ચિત્તને આકુલવ્યાકુલ ન કરે અને કેઈએ સત્કાર ન કર્યો હોય તે ગુસ્સે ન થાય. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ પ્રવચનસારોદ્ધાર ૨૦ પ્રજ્ઞાજેના વડે વસ્તુતવ જણાય તે પ્રજ્ઞા એટલે વિશિષ્ટ બુદ્ધિ, તેને જે પરિષહ, તે પ્રજ્ઞા પરિષહ. ઘણી સારી બુદ્ધિને વિકાસ થયેલ હોય તે અભિમાન ન કરે. પ્રજ્ઞા પ્રતિપક્ષીપણુ એટલે નિબુદ્ધિપણુથી પરિષહ થાય છે. હું કંઈ જ જાણતા નથી. હું મૂર્ખ છું, બધાથી પરાભવ પામું છું-એમ સંતાપ પામેલે તે પોતે “આ કર્મવિપાક છે.” એમ માની તે સંતાપ ન કરે. તે તે પરિષહને જય કર્યો કહેવાય. ૨૧. અજ્ઞાન-જે વસ્તુ તત્વ જણાય તે જ્ઞાન. તે શ્રુતજ્ઞાનને જે અભાવ તે અજ્ઞાન, તેને જે પરિષહ તે અજ્ઞાનપરિષહ. “હું આગમ રહિત છું”—એમ મનમાં બેદ ન કરે. એ અજ્ઞાનના પરિષહથી વિરુદ્ધ જ્ઞાનપરિષહ છે. તેમાં “હું સમગ્ર શ્રુતનો પારગામી છું.”—એમ અભિમાન ન કરે. રર. દર્શન-ક્રિયા વગેરે-ભિન્ન-ભિન્ન વાદિઓના વિચિત્ર મત સાંભળવા છતાં પણ, નિશ્ચલ ચિત્તપણે સમ્યકત્વને ધારણ કરતાં જે સહન કરે તે સમ્યહત્વપરિષહ. આવશ્યકમાં અસમ્યકત્વપરિષહ કહ્યો છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. હું સર્વ પાપ સ્થાનથી વિરત છું, ઉત્કૃષ્ટ તપસ્વિ છું, નિષ્પરિગ્રહી છું–છતાં પણ ધર્મ-અધર્મ, દેવ-નારક વગેરે ભાવો દેખાતા નથી માટે આ બધુ અસત્ય લાગે છે –એ અસમ્યકત્વપરિષહ. ત્યાં એમ વિચારે છે–પુણ્ય-પાપ, ધર્મ–અધર્મરૂપ કર્મરૂપે પુદ્ગલાત્મક છે. તેથી તેમના કાર્ય જેવાથી અનુમાન દ્વારા જાણી શકાય છે. ક્ષમા, કોઇ વગેરે રૂપ ધર્મ-અધર્મરૂપ પોતાના અનુભવરૂપે આત્મપરિણામ સ્વરૂપ હોવાથી પ્રત્યક્ષ છે. દેવો અત્યંત સુખમાં આસક્ત હોવાથી અને મનુષ્યલેટમાં કેઈ કાર્ય ન હોવાથી તથા દુષમકાળના પ્રભાવથી દષ્ટિગોચર થતા નથી. નારકે હંમેશાં તીવ્ર વેદનાથી દુઃખી થયેલા અને પૂર્વ કૃત દુષ્કર્મના ઉદયરૂપી મજબૂત બંધનથી બંધાયેલા હોવાથી, પરતંત્ર થયેલા અહીં શી રીતે આવે વગેરે વિચારણું કરવાપૂર્વક અસમ્યકત્વપરિષહનો જય થાય છે. સુધા વગેરેથી સમ્યક્ત્વ સુધીના બાવીસ જ પરિષહો છે. બાવીસ પરિષદને સમવતાર (વર્ગીકરણ) વિચારે છે. તે બે પ્રકારે છે. પ્રકૃતિસમવતાર અને ગુણસ્થાનકસમવતાર. તેમાં પ્રકૃતિસમવતારમાં જ્ઞાનાવરણ, વેદનીય, મેહનીય, અંતરાય આ ચાર (મૂળ) પ્રકૃતિમાં બાવીસે પરિષહોનો સમાવેશ થાય છે. (૬૮૫-૬૮૬) પરિષહેનો કર્મમાં સમવતાર : दसणमोहे दंसणपरीसहो पन्नऽनाण पढमंमि । चरमेऽलाभ परीसह सत्तेव चरित्तमोहम्मि ॥ ६८७ ।। अकोस अरइ इत्थी निसीहियाऽचेल जायणा चेव । સાપુરકરે સ રેનિન્કમ છે ૬૮૮ છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ ૮૪. બાવીશ પરિષહો. જે પરિષહને જે કમમાં સમાવેશ થાય છે, તે કહે છે. મેહનીયનાં બે પ્રકાર. ચારિત્રમોહનીય અને દર્શનમોહનીય. તેમાં મિથ્યાત્વાદિ ત્રણ દર્શનમેહનીયમાં એક ફક્ત દર્શન એટલે સમ્યકત્વપરિષહનો સમાવેશ થાય છે. એટલે દર્શનમોહનીયના ઉદયથી દર્શનપરિષહ થાય છે. પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહ પ્રથમ જ્ઞાનાવરણકર્મમાં આવે છે. એટલે જ્ઞાનાવરણના ક્ષયે પશમથી આ બે પરિષહ સંભવે છે. અંતરાયકર્મમાં અલાભપરિષહને સમાવેશ થાય છે. એટલે લાભાંતરાયના ઉદયથી અલાભપરિષહ થાય છે. ચારિત્રમેહનીય નામના મેહનીયના ભેદમાં આક્રોશ, અરતિ, સ્ત્રી, નધિકી, અચેલક, યાંચા, સત્કાર, પુરસ્કારરૂપ સાત પરિષહોનો સમાવેશ થાય છે. એને ભાવાર્થ એ છે, કે ક્રોધના ઉદયથી આક્રોશ પરિષહ, અરતિમોહનીયના ઉદયથી અરતિ–પરિષહ, પુરુષવેદના ઉદયથી સ્ત્રીપરિષહ, ભયકર્મના ઉદયથી નૈધિકીપરિષહ, જુગુપ્સાના ઉદયથી અચેલ પરિષહ, માનના ઉદયથી યાચના પરિષહ અને લેભના ઉદયથી સત્કાર પરિષહ. અહીં સત્કાર એટલે વસ્ત્રાદિ વડે પૂજન કરવું તે અને પુરસ્કાર એટલે ઉભા થવું વિગેરે સેવા કરવી તે. અથવા જે સત્કારપૂર્વક પુરસ્કાર એટલે આગળ કરવું તે સત્કારપુરસ્કાર તેથી તે બંને જ સત્કાર–પુરસ્કારરૂપે છે. અગ્યાર પરિષહ વેદનીયકર્મના ઉદયથી થતા હોવાથી વેદનીયમાં સમાવેશ થાય છે. (૬૮૭–૬૮૮). पंचेव आणुपुयी चरिया ६ सेजा ७ तहेव जल्ले य ८ । वह ९ रोग १० तणफासा ११ सेसेसु नत्थि अवयारो ॥ ६८९ ॥ પહેલાં (આગળ)નાં પાંચ ૧. સુધા, ૨. પિપાસા, ૩. શીત, ૪. ઉષ્ણ, પ. દેશમશક તથા ૬. ચર્યા, ૭. શય્યા ૮. મલ એટલે મેલ, ૯. વધ, ૧૦. રોગ અને ૧૧. તૃણસ્પર્શ—એમ અગ્યાર પરિષહ વેદનીયકર્મના ઉદયથી થાય છે. ઉપરોક્ત ચાર કર્મ સિવાયના બાકીના ચાર કર્મમાં દર્શનાવરણ, આયુષ્ય, નામ અને ગોત્રકર્મમાં પરિષહને સમવતાર નથી. એટલે આ ચાર કર્મના ઉદયથી પરિષહ થતા નથી. (૮૯) પરિષહનો ગુણસ્થાનકમાં સમાવતાર - बावीसं बायरसंपराय चउस य सुहमरायम्मि । छउमस्थवीयरागे चउदस एक्कारस जिणमि ॥ ६९०॥ બાવીસે પરિષદે અનિવૃત્તિબાદરગંપરાય નામના ગુણસ્થાનક સુધી હોય છે. ચૌદ પરિષહ સૂમસંપાય નામના દશમા ગુણસ્થાનકે ઉદયમાં આવે છે. તે ચોદ આ પ્રમાણે છે. સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, અલાભ, Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ પ્રવચનસારોદ્ધાર રોગ, તૃણસ્પર્શ, મલ, પ્રજ્ઞા અને અજ્ઞાનપરિષહ. સૂકમસપરાય ગુણસ્થાનકે મેહનીય કર્મ ક્ષેપિત કે ઉપશમિત થયેલ હોવાના કારણે ચારિત્રમેહનીયથી પ્રતિબદ્ધ સાત પરિષહે તેમ જ દર્શનમોહનીય પ્રતિબદ્ધ એક પરિષહ-એમ કુલ આઠ પરિષહો હોતા નથી. છ એટલે આવરણ. તે જેને હોય તે છવસ્થ. સમસ્ત મેહના ક્ષય કે ઉપશમથી નીકળી ગયા છે રાગ-દ્વેષ જેને તે વીતરાગ. છસ્થ વીતરાગ શબ્દથી ઉપશાંત મેહ અને ક્ષીણમેહરૂપ અગ્યારમું અને બારમું ગુણઠાણું લેવાય. આ બે ગુણઠાણે પણ ઉપરોક્ત ચૂદ જ પરિષહ હોય છે. સગી અગી કેવલીજિન તેરમા અને ચાદમાં ગુણસ્થાને છે. તેમને પરિષદના કારણરૂપ વેદનીયકર્મ જ હોવાથી એના સંબંધિત અગ્યાર પરિષહ સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ, ચર્યા, વધ, મલ, શય્યા, રોગ, તૃણસ્પર્શ હોય છે. કારણકે કેવલિઓને વેદનીયકર્મનો સંભવ છે. (૬૯૦) પરિષહનો કાળમાં સમાવતાર - वीसं उक्कोसपए वर्ल्डति जहन्नओ य एक्को य । सीओसिणचरियनिसीहिया य जुगवं न बटुंति ॥ ६९१ ॥ [ उत्तरा. नि. ८२। ઉત્કૃષ્ટથી એક સાથે વીશ પરિષહો હોય છે. અને જઘન્યથી એક પરિષહ એકી સાથે હોય છે. શીત અને ઉણુ તથા ચર્યા અને નૈધિકી આ પરિષહ એકી સાથે હોતા નથી. પ્રશ્ન–એક જીવને એકી સાથે આ પરિષહમાંથી ઉત્કૃષ્ટ અને જઘન્ય કેટલા હોય છે? ઉત્તર-એક જીવમાં ઉત્કૃષ્ટથી એકી સાથે વીસ અને જઘન્યથી એક જ પરિષહ હોય છે. ' . ' પ્રશ્ન-ઉત્કૃષ્ટથી એકી સાથે બાવીસ પરિષહ કેમ નથી હતા? ઉત્તર-શીત અને ઉષ્ણ તેમ જ ચર્યા અને નૈધિકી આ પરિષહ એક જ સમયે એક જગ્યાએ પરસ્પર વિરોધી હોવાના કારણે હોતા નથી. જ્યાં શીત પરિષહ હોય, ત્યાં ઉણપરિષહ ન હોય. અને જ્યાં ઉષ્ણ હોય, ત્યાં શીત ન હોય. “ચર્યાપરિષહ વખતે નૈધિકી ન હોય અને નૈધિકી હોય ત્યાં ચર્યા ન હોય. આ પરિષહ એકી સાથે ન હોવાના કારણે બે પરિષહોનો અભાવ થવાથી ઉત્કૃષ્ટથી પણ બાવીસ પરિષહે એકી સાથે હતા નથી. પ્રશ્ન-નિષેલિકીની જેમ શય્યાને પણ ચર્યાની સાથે વિરોધ કેમ ન થાય? ઉત્તર-નિરોધ બાધા વગેરેના કારણે શય્યામાં અંગનિકા વગેરેને સંભવ હોવાથી ચર્યાની સાથે વિરોધ આવતો નથી. જ્યારે નધિકી તે સ્વાધ્યાય વગેરેની જગ્યાએ સ્થિરતામાં જ જણાવી છે. માટે તેને જ ચર્યાની સાથે વિરોધ છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ ૮૬. સાતપ્રકારની માંડલીઅને દશ સ્થાનાના વ્યવચ્છેદ ૩૭૫ તત્ત્વાર્થમાં તે ઉત્કૃષ્ટથી ઓગણીસ જ પરિષહેા કહ્યા છે. કેમકે ચર્ચા, શય્યા અને નિષદ્યામાથી કોઈ પણ એક હોય ત્યારે એના અભાવ હાય છે. કહ્યું છે કે, ‘ચર્ચા હોય ત્યારે નિષદ્યાશય્યા હાતા નથી. નિષદ્યા હોય ત્યારે ચર્ચાશય્યા ન હોય. શય્યા હાય ત્યારે ચર્ચાનિષદ્યા નથી હેાતા' ૬૯૧ ૮૫. સાત પ્રકારની માંડલી सुत्त १ अत्थे २ भोयण ३ काले ४ आवस्सए य ५ सज्झाए ६ । सारे ७ चैत्र तहा सत्तेया मंडली जइणो ॥ ६९२ ॥ સૂત્ર ૨. અર્થ, ૩. ભાજન, ૪. કાલગ્રહણ, પ. આવશ્યક એટલે પ્રતિક્રમણ, ૬. સ્વાધ્યાય પ. પ્રસ્થાપક, ૭. સ`થારા-આ સાત માંડલી સાધુને હેાય છે. આ માડલીમાં એક એક આયંબિલ કરવા વડે પ્રવેશ થાય છે. એમને એમ પ્રવેશ થતૅા નથી. (૬૯૨) ૮૬. દશ સ્થાનાના વ્યવચ્છેદ म १ मोहि २ पुलाए ३ आहारग ४ खवग ५ उवसमे ६ कप्पे ७ । संयमतिय ८ केवल ९ सिज्झणा १० य जंबुंमि वोच्छिन्ना ॥ ६९३ ॥ ૧. મનઃપ`વજ્ઞાન, ૨. પરમાવધિજ્ઞાન, ૩. પુલાકાÄ, ૪. આહારકલબ્ધિ, ૫. ક્ષપદ્મણિ, ૬. ઉપશમશ્રેણિ, ૭. જિન૫, ૮. સયંમત્રિક, ૯. કેવલજ્ઞાન, ૧૦. સિદ્દિગમન-આ દશ વસ્તુએ જમ્મૂ સ્વામિની સિદ્ધિ થતાં વિચ્છેિદ થઇ છે. ૧. પદ્મના એક ભાગ વડે આખુ પદ્મ જણાય છે એ ન્યાયે મનઃ૫ વજ્ઞાન. ૨, ૫૨મ એટલે ઉત્કૃષ્ટ (શ્રેષ્ઠ.) જેની ઉત્પત્તિ થયા પછી કેવળજ્ઞાન સુધી અવશ્ય રહેનાર અન રૂપી દ્રવ્યન જણાવનાર જ્ઞાન વિશેષ તે પરમાધિજ્ઞાન અને તે જ્ઞાન. ક્ષેત્રથી અલાકમાં પણુ લાક પ્રમાણુ અસંખ્ય ખડા જુએ. અને કાળથી અસંખ્ય ઉત્તિષંગી, અવર્પિણી પ્રમાણ જુએ છે. ૩. પુલાકલબ્ધિ, ૪. આહારકલબ્ધિ, પક્ષકશ્રેણી, ૬ ઉપશમશ્રેણી, ૭. જિનકલ્પ, ૮. સંયમ બ્રેક, (એટલે ૧. પરિહારવિશુદ્ધિ, રસ + `તરાય ચારિત્ર) ૯. કેવળજ્ઞાન તથા ૧૦, સિદ્ધિગમન. આ દશ પ. 1 - બૃસ્વા-૧ મેક્ષ ગમન પછી અભાવ થયા છે. કેવળજ્ઞાનનું ગ્રહણ કે સિદ્ધિનું કાણું કન્વા ગ્રહણ થઈ જાય છે. કેમકે જે કેવિલ હેાય છે, તે નિય યાખ્યાત થાય છે, તે નિયમાર્કની ડાય છે. એ મંનું ગ્રહણ 請 • A - સિદ્ધ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ પ્રવચનસારોદ્ધાર ૧. વજઋષભનારા નામે પહેલું સંઘયણ, ૨. સમચતુરસ પહેલું સંસ્થાન અને અંતમુહૂર્તમાં ચદપૂર્વને ઉપગ દ્વારા જે અનુપ્રેક્ષણ–આ ત્રણ પદાર્થોને પણ છેલ્લા ચંદપૂર્વી સ્થૂલભદ્રસ્વામિ સ્વર્ગ ગયા બાદ વિચ્છેદ થયે છે. કહ્યું છે કે, સ્થૂલભદ્રસ્વામી કાળધર્મ પામ્યા બાદ પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન અને ચૌદપૂર્વને અંતમુહૂર્તમાં ઉપયોગ-એ ત્રણ પદાર્થો વિચ્છિન્ન થયા. (૬૯૩) ૮૭. ક્ષપકશ્રેણું अण मिच्छ मीस सम्मं अट्ठ नपुंसित्थीवेय छकं च ।। વેરું જોહાવિ સંકળ | કષ્ટ છે [કાવ. નિ. ૨૨] અનંતાનુબંધી ચાર, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ, મેહનીય, આઠ કષાય, નપુંસક અને સ્ત્રીવેદ, હાસ્યષટક, પુરુષવેદ, તથા સંવનના ક્રોધાદિ ચારને ખપાવે છે. ' ક્ષપકશ્રેણી સ્વીકારનાર આત્મા આઠ વર્ષની ઉપરની ઉંમરનો, વજાઋષભનારાચસંઘયણ યુક્ત, શુદ્ધ ધ્યાનમાં મનને પરેવેલ, અવિરત, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત સંયતરૂપ કેઈપણ ગુણઠાણે રહેલ હોય તે આત્મા ક્ષપકશ્રેણી સ્વીકારે છે. અને તેમાં જે અપ્રમત્ત સંયત પૂર્વ ધર હોય તે શુધ્યાન યુક્ત અને બાકીના ધર્મધ્યાન યુક્ત હોય છે. આમાં પહેલા અનંતાનુબંધીની વિસંયેજના કહેવામાં આવે છે. યથાસંભવ , વિશુદ્ધ પરિણામ યુક્ત અને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત એવા ક્ષાયે પશમિકસમ્યગ્દષ્ટિ ચારે ગતિના દેશવિરત તિર્યંચ તથા મનુષ્ય અને સર્વવિરતિધર મનુષ્ય, અનંતાનુબંધીના ક્ષય માટે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામના કરણ કરે છે. કરણની બધી હકીકત તો કમ્મપડિ વગેરે ગ્રંથોમાંથી જાણી લેવી. અનિવૃત્તિકરણ કરેલ આત્મા અનંતાનુબંધીની સ્થિતિને કર્મ પ્રકૃતિમાં કહ્યા પ્રમાણે ઉદ્ધલનાસંક્રમણ વડે નીચેની (છેલ્લી) આવલિકા માત્ર સ્થિતિ છેડી, ઉપરની બધી યે અનંતાનુબંધી સ્થિતિને નાશ કરે છે. અને બાકી રહેલ આવલિકા માત્ર સ્થિતિને સ્તિબુસંક્રમ વડે ભેગવાતી પ્રકૃતિઓમાં સંક્રમાવે છે, આ પ્રમાણે અનંતાનુબંધી ચારે ને ખપાવેલ આત્મા, દર્શનમોહનીયને ખપાવવા માટે યથાપ્રવૃત્તકરણ આદિ ત્રણ કરણો કરે છે. અનિવૃત્તિકરણકાળમાં રહેલ આત્મા દર્શનત્રિકની સ્થિતિ–સત્તાને પલ્યોપમના અસંખ્યય ભાગ પ્રમાણ જેટલી સ્થિતિ-સત્તા રહે. ત્યાં સુધી ઉઠ્ઠલનાસંક્રમ વડે ઉલે છે. તે પછી મિથ્યાત્વના દળિયાને સમકિત અને મિશ્રમેહનીયમાં નાંખે (સંક્રમાવે છે. તે આ પ્રમાણે– Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ ૮૮. ક્ષપકશ્રેણી પહેલા સમયે ડા. બીજા સમયે તેનાથી અસંખ્યગુણ, તેમ અંતમુહૂર્તના (છેલા) ચરમ સમયેથી આવલિકા પ્રમાણ છેડીને ઉપન્ય સમયે સંક્રમાવેલ દલિક કરતાં અસંખ્યગુણ સંકમાવે છે. આવલિકા પ્રમાણુ બાકી રહેલ દલિકને તે તિબુકસંક્રમ વડે સમકિતનેહનીયમાં નાખે છે-એ પ્રમાણે મિથ્યાત્વને ખપાવે છે. તે પછી અંતમું છું મિશ્રમેહનીય ઉપરક્ત કમપૂર્વક જ સમક્તિ મેહનીયમાં નાખે છે. એટલે મિશ્રમેહનીય પણ ક્ષય થાય છે. તે પછી સમકિત મેહનીયની અપવર્તન કરે છે. જેથી અંતર્મુહૂર્તમાં તે પણ અંતમુહૂર્ત પ્રમાણુ સ્થિતિની થઈ જાય. આ જ ક્રમપૂર્વક અનુભવ કરતે કરતે તે સમયાધિક આવલિકા માત્ર રહે છે. તેના પછીના સમયે તે પ્રકૃતિની ઉદીરણાને વિચ્છેદ થાય છે. એટલે તેને છેલ્લા સમય સુધી ફક્ત વિપાકેદય વડે ભેગવે છે. તે ભગવ્યા પછીના સમયે તે ક્ષાયિકસમકિતી થાય છે. બદ્ધાયુ આત્મા જે ક્ષપકશ્રેણીનો પ્રારંભ કરે અને અનંતાનુબંધીને ક્ષય કર્યા પછી મરણ થવાના કારણે અટકી જાય, તે અનંતાનુબંધીને બીજરૂપ મિથ્યાત્વને ક્ષય ન કરેલ હોવાના કારણે ફરીવાર મિથ્યાત્વના ઉદયને કારણે અનંતાનુબંધી કષાયને બાંધે છે. જેને મિથ્યાત્વ ક્ષય થયેલ હોય, તે બીજનો અભાવ હોવાથી ફરીવાર અનંતાનુબંધી બાંધતા નથી. જેને દર્શનસપ્તકને ક્ષય કરેલ હોય, તે અપતિતપરિણામી અવશ્ય દેવમાં જ ઉત્પન્ન થાય છે. પતિત પરિણામી તે વિવિધ બુદ્ધિ હોવાના કારણે યથા પરિણામે બધી ગતિમાં ઉત્પન્ન થાય છે. બદ્ધાયુ પણ જે તે વખતે કાળ ન કરે (મરણ ન પામે) તે પણ દર્શનસપ્તકને ક્ષય કરી અટકી જાય છે. પણ ચારિત્રમેહનીય ક્ષય કરવાનો પ્રયત્ન કરતું નથી. પ્રશ્નઃ દર્શનસપ્તક ક્ષય કરેલ બીજી ગતિમાં જાય તે કેટલા ભવે મોક્ષે જાય? ઉત્તર: ત્રણ અથવા ચાર ભવે મોક્ષે જાય. તે આ પ્રમાણે જે દેવગતિ કે નરક ગતિમાં જાય, તે દેવભવ કે નરકભવના આંતરે ત્રીજા ભવે મોક્ષે જાય. હવે તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય, તે અવશ્ય અસંખ્ય વર્ષના આયુષ્યવાળા જ થાય છે. નહીં કે સંખ્યાત વર્ષાયુવાળા મનુષ્ય તિર્યંચમાં, એટલે મનુષ્ય તિર્યંચના ભવ પછી દેવભવમાં જાય છે. અને દેવભવમાંથી ચ્યવી મનુષ્યભવમાં આવી ત્યાંથી મેક્ષે જાય એમ ચોથે ભવે મોક્ષગમન થાય. પૂર્વ બદ્ધાયુવાળ પણ દર્શનસપ્તકને ક્ષય કરીને જે તે વખતે કાળ ન કરે, તે કઈક જીવ વૈમાનિકદેવમાં જ ઉત્પન્ન થાય છે. અને કેઈક બદ્ધાયુષ્યવાનું ચારિત્રમેહનીય ઉપશમાવવા માટે પણ પ્રયત્ન કરે છે (ઉપશમશ્રણ માંડે છે.) બીજા ભવમાં (માનવ ભવ સિવાય) બદ્ધાયુ ન માંડી શકે ૪૮ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ પ્રવચનસારોદ્ધાર પ્રશ્નઃ દેશનત્રિકનો ક્ષય થયા પછી, તે આમ સમ્યગદષ્ટિ કહેવાય કે અસમ્યગદષ્ટિ? ઉત્તરઃ સમ્યગદષ્ટિ કહેવાય. પ્રશ્નઃ સમ્યગદર્શન (મેહનીય)ના અભાવમાં તે સમ્યગ્દષ્ટિપણું ઘટતું નથી. ઉત્તરઃ આ વાત બરાબર નથી, કારણ કે અહીં મિથ્યાત્વ–મેહનીયના દળિયા, મિણ વગરના થયેલા કેદરાની જેમ દૂર થવાથી સમ્યગ્દર્શનરૂપે થયેલ છે. આ જ સમ્યગ્દર્શનરૂપે થયેલ દળિયાને ક્ષય થાય છે. આથી આત્મપરિણતિ સ્વભાવરૂપ, તવાર્થ શ્રદ્ધા લક્ષણવાળું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પણ એને ક્ષય થતો નથી. જેમ આંખ પરથી ચીકણું સફેદ પડલ (મેતી) દૂર થવાથી મનુષ્યની દૃષ્ટિ વિશુદ્ધતર થાય છે. તેમ સમકિતનેહનીય દૂર થવાથી સમ્યગ્દર્શન થાય છે. હવે જે અબદ્ધાયુ હોય અને ક્ષપકશ્રેણને પ્રારંભ કરે, તે દર્શનસપ્તકને ક્ષય કરી, નિયમા ચડતા પરિણામે ચારિત્રમેહનીય ખપાવવા માટે પ્રયત્ન કરે છે. અને ચારિત્રમોહનીયને ખપાવવા માટે પ્રયત્ન કરતે યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણે કરે છે. તે આ પ્રમાણે યથાપ્રવૃત્તકરણ અપ્રમત્તગુણસ્થાનકે, અપૂર્વકરણ અપૂર્વકરણગુણસ્થાનકે અને અનિવૃત્તિકરણ અનિવૃત્તિબાદરસિં૫રાયગુણસ્થાનકે કરે છે. તેમાં અપૂર્વકરણમાં સ્થિતિઘાત વગેરેથી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ નામના આઠ કષાયેને એવી રીતે ખપાવે કે જેથી અનિવૃત્તિકરણ ૧અદ્ધા પ્રથમ સમયે તે પલ્યોપમના અસંખ્યય ભાગ માત્ર સ્થિતિના થાય છે. અને અનિવૃત્તિકરણઅદ્ધાના સંખ્યય ભાગો ગયા પછી થીણદ્વિત્રિક, નરકગતિ, તિર્યંચગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જાતિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષમ, સાધારણ આ સેળ પ્રકૃતિઓને ઉદ્વલના સંક્રમ વડે ઉકલના કરતા-કરતા પલ્યોપમને અસંખ્યય ભાગ પ્રમાણ સ્થિતિ થાય છે. તે પછી તે સોળ કર્મ પ્રકૃતિઓને બંધાતી પ્રકૃતિમાં ગુણસંક્રમ વડે દરેક સમયે સંક્રમાવતો સંપૂર્ણપણે ક્ષય કરે છે. અહીં વચ્ચે જ અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનાવરણ–આઠ કષાય કે, જે પૂર્વમાં ખપાવવા માટે આરંભ કર્યો હતો. જેને હજુ સુધી ક્ષય થ ન હતું, તેની વચ્ચે જ પૂર્વોક્ત સેળ પ્રકૃતિએને ખપાવે છે. પછી તે આઠ કષાયોને પણ અંતર્મુહર્ત કાળમાં ખપાવે છે–એ સૂત્રાદેશ છે. બીજા આચાર્યો તે એમ કહે છે, કે પહેલા તે સોળ કર્મો જ ખપાવવાને આરંભ કરે છે. અને વચ્ચે તે ફક્ત આઠ કષાયને ખપાવે છે. પછી સેળ પ્રકૃતિઓને . ૧. કાળ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૮૮. ક્ષપકશ્રણ ૩૭૯ ખપાવે છે. તે પછી અંતમુહૂર્ત કાળમાં નવ નેકષા અને ચાર સંજવલન કષાયનું અંતઃકરણ કરે છે. તેની સ્થાપના આ પ્રમાણે છે.. તે અંતઃકરણ કરીને નપુંસકવેદના ઉપરની સ્થિતિમાં રહેલા દલિયાને ઉદ્વલના વિધિ વડે ખપાવવાને આરંભ કરે છે. તે પણ અંતમુહૂર્ત કાળમાં પલ્યોપમના અસંખ્યય ભાગ માત્ર સ્થિતિના થાય છે. તેને ત્યારપછી બંધાતી પ્રકૃતિઓમાં ગુણસંક્રમ વડે તે દલિકને નાંખે છે. આ પ્રમાણે બંધાતી પ્રકૃતિમાં નાખતાં-નાખતાં અંતમુહૂર્ત કાળમાં સંપૂર્ણ ક્ષય પામે છે અને નીચેની સ્થિતિના દલિયાને જે નપુંસકવેદે ક્ષપકશ્રેણી માંડી હોય, તે અનુભવીને ભગવે છે. નહીં તે આવલિકા માત્ર તે હોય છે, તેને ભોગવાતી પ્રકૃતિઓમાં સ્તિબુકસંક્રમવડે સંક્રમાવે છે. આ પ્રમાણે નપુંસકવેદ ક્ષય પામે છે. તે પછી અંતર્મુહૂર્તકાળમાં સ્ત્રીવેદ પણ આ પ્રમાણે જ ખપાવે છે. તે પછી એકી સાથે છએ નોકષાયોને ખપાવવાનો આરંભ કરે છે. ત્યારથી લઈને તેની ઉપરની સ્થિતિના દળિયાને પુરુષવેદમાં સંક્રમાવે નહીં પણ સંજવલન ધમાં જ સંક્રમાવે છે. આ છ નેકષા પણ પૂર્વોક્ત વિધિપૂર્વક ખપાવતાં ખપાવતાં અંતમુહૂર્ત કાળમાં સંપૂર્ણ ક્ષય કરે છે. અને તે જ સમયે પુરુષવેદને બંધ, ઉદય, ઉદીરણાને વિચ્છેદ થાય છે અને સમયન બે આવલિકા પ્રમાણ સ્થિતિનું દલિક છેડી બાકીનાને ક્ષય થાય છે. તે વખતથી એ આત્મા અવેદી બને છે. ધ મેહનીયને ભોગવતાં-ભોગવતાં તે ક્રોધની સ્થિતિના ત્રણ વિભાગ થાય છે. ૧. અશ્વકર્ણકર્ણોદ્ધા, ૨. કિટ્રિકરણોદ્ધા, ૩. કિટિંવેદનાદ્ધા. તેમાં અશ્વકર્ણકરદ્ધામાં રહેલો દરેક સમયે અનંતા અપૂર્વ સ્પદ્ધકે ચારે સંજવલન કષાયોના અંતરકરણથી ઉપરની સ્થિતિમાં કરે છે. પ્રશ્નઃ આ સ્પર્ધા કે શું છે ? ઉત્તરઃ અનંતાનંત પરમાણુઓ વડે બનેલા સ્કંધોને જીવ કર્મરૂપે ગ્રહણ કરે છે. અને તે દરેક સ્કંધમાં જે સર્વ જઘન્ય રસવાળે પરમાણુ છે; તેના રસને પણ કેવલીની બુદ્ધિથી છેદતાં (વિભાગ કરતાં) સર્વ જીવોથી અનંતગુણ રસના ભાગો થાય છે. બીજો પણ તેનાથી એક ભાગ અધિક રસવાળો એના પછીના બે ભાગ અધિક રસિવાળો એમ એક–એક ભાગ વૃદ્ધિ ત્યાં સુધી જાણવી, કે અભવ્યથી અનંતગુણ અને સિદ્ધાના અનંતમા ભાગે અધિક રસભાગો થાય. તેમાં જઘન્ય રસોવાળા કેટલાક પરમાણુઓ હોય છે. તેમને જે સમુદાય તે સમાન જાતીય હેવાથી એક વર્ગનું કહેવાય છે. બીજા એક અધિક રસભાગ યુક્ત પરમાણુઓના સમુદાયની બીજી વણ, બીજા બે અધિક રસ ભાગયુક્ત પરમાણુઓના સમુદાયની ત્રીજી વર્ગણુ, આ પ્રમાણે એક એક ૨સભાગ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ પ્રવચનસારાદ્વાર વૃદ્ધિવાળા પરમાણુઓના સમુદાયરૂપ વણાએ સિદ્ધોથી અન'તમે ભાગે અભવ્યથી અન તગુણી જાણવી. આ વણાઓના જે સમુદાય તે પદ્ધક કહેવાય. એક-એક પરમાણુની ઉત્તરાત્તર વૃદ્ધિથી જાણે વણાએ સ્પર્ધા ન કરતી હાય, તેની જેમ વણાના સમુદાય હોવાથી પદ્ધક કહેવાય છે. આ સ્પષ્ટ પછી સતત એક-એક ભાગ વૃદ્ધિવાળા રસા મળતા નથી. પરંતુ સ જીવાથી અનંતગુણા વૃદ્ધિવાળા જ રસા મળે છે. તેથી પૂર્વોક્ત ક્રમ પ્રમાણે જ ત્યાંથી બીજા પદ્ધકની શરૂઆત થાય છે. એ પ્રમાણે ત્રીજું સ્પ—એમ અનંતા સ્પરૢ કા સુધી કહેવું. હવે આ પદ્ધ કામાંથી જ વિશુદ્ધિની પ્રકતાના કારણે (પ્રથમ વગેરે વણા લઇને) અનંતગુણુ હીન રસવાળા પરમાણુએ કરી ધ્રુવની જેમ સ્પ કા કરે છે. આવા પ્રકારના સ્પ કા પહેલા કયારે પણ ન કરેલા હોવાથી અપૂર્વ સ્પરૢ કા કહેવાય છે. આ અશ્વક કરણુકાળમાં રહેલ આત્મા પુરુષવેદને એક સમય ન્યૂન બે આવલિકા કાળમાં ગુણસંક્રમવડે ધમાં સંક્રમાવતા છેલ્લા સમયે સસ`ક્રમ વડે સ`માવે છે. આ પ્રમાણે પુરુષવેદના ક્ષય થાય છે. અશ્વકણુ કરણુકાળ પૂરા થાય અને કિટ્ટિકરણુકાળમાં રહેલ આત્મા ચારે સંજવલનમાયાની ઉપરની સ્થિતિના દળિયાઓની કિકિટ્ટ કરે છે. કિટ્ટિ એટલે પૂર્વ સ્પદ્ધક અને અપૂદ્ધ કામાંથી પ્રથમ વગેરે વણાએ લઈને વિશુદ્ધિની પ્ર`તાના કારણે અત્યંત હીન રસવાળા કરી, તેઓને એક-એ-ત્રણ આદિ વૃદ્ધિને છેડી મોટા અંતરે સ્થાપવા. જેમકે જે વ ણુાઓના અસત્ કલ્પનાએ અનુભાગના ભાગેા એકસા એક (૧૦૧) વગેરે હાય. તેઓને જ વિશુદ્ધિના બળે દશ-પંદર વગેરે અનુભાગ ભાગરૂપે સ્થાપે. આ કિટ્ટીઓ પરમાથ થી તો અનંતી છે. પણ સ્થૂલજાતિ ભેદની અપેક્ષાએ ખારની પના કરીએ અને એક-એક કષાયની પ્રથમા, દ્વિતીયા, તૃતીયા એમ ત્રણ-ત્રણ કલ્પવી. આ પ્રમાણે ક્રોધના ઉદયથી ખપાવવાની શરૂઆતપૂર્વ ક્ષપકશ્રેણી સ્વીકારનાર આશ્રચિ જાણવું. જો માનના ઉદયથી શ્રેણી સ્વીકારતા હાય, તેા ઉદ્દલનાવિધિથી ક્રોધના ક્ષય થયા પછી બાકીના ત્રણ કાયાની પૂર્વોક્ત ક્રમાનુસારે નવ-નવ કિટ્ટીઓ થાય છે. માયાના ઉદયથી જો શ્રેણી સ્વીકારાતી હાય, તેા ક્રેાધ-માનના ઉદ્દેલન વિધિવડે ક્ષય થયા પછી બાકીના એ કષાયની પૂર્વોક્ત ક્રમાનુસારે છ કિટ્ટી થાય છે. જો લાભથી શ્રેણી સ્વીકારે, તા ઉદ્વલના વિધિવડે ક્રોધાદ્રિ ત્રણને ખપાવી લાભની ત્રણ કિટ્ટી કરે છે. આ કિટ્ટીકરણની વિધિ થઈ. કિટ્ટીકરણઅદ્ધાના સમય પૂરા થયા પછી ક્રોધના ઉદયે જે ક્રોધનું પ્રથમ કિટ્ટી દલિકમાં દ્વિતીય સ્થિતિગત દલિક ખે...ચી, શ્રેણી માંડી હાય, તા પ્રથમ સ્થિતિરૂપ કરી, Page #400 -------------------------------------------------------------------------- ________________ ૮૮. ક્ષપકશ્રેણી ૩૮૧ તેને એક સમયાધિક આવલિકા પ્રમાણુ શેષ રહે, ત્યાં સુધી ભગવે છે, તે પછીના અનંતર સમયે દ્વિતીય કિટ્ટી દલિક દ્વિતીય સ્થિતિગતને ખેંચી પ્રથમ સ્થિતિરૂપ કરી, તેને એક સમયાધિક આવલિકા માત્ર કાળ સુધી ભગવે છે- આ ત્રણે કિટ્ટી વેદનાદ્ધામાં પણ ઉપરની સ્થિતિગત દલિકને ગુણસંક્રમવડે પ્રતિસમય અસંખ્યય ગુણ-વૃદ્ધિ વડે સંજવલન માનમાં નાખે છે. ત્રીજી કિટ્ટીવેદનાદ્ધાના ચરમ સમયે, સંજવલનને, બંધ, ઉદય, ઉદીરણને એક સાથે વિચ્છેદ થાય છે. અને તેની સત્તા પણ એક સમય ન્યૂન એ આવલિકારૂપ જે બંધાયેલ છે, તેને છોડી બીજી હોતી નથી. કેમકે બધી સત્તા માનમાં નાખી હોવાથી. તે પછી માનનું પ્રથમ કિટ્ટી દલિકમાં દ્વિતીય સ્થિતિગત દલિક ખેંચીને પ્રથમ સ્થિતિરૂપ કરી અંતમુહૂર્ત સુધી ભગવે છે. અને ઘના બંધ વગેરેને વિરછેદ થયા પછી તેના દલિકને એક સમય ન્યૂન બે આવલિકા જેટલા સમયમાં ગુણસંક્રમવડે સંક્રમાવતા માનમાં છેલ્લા સમયે સર્વ દલિક સંક્રમાવે છે. અને માનનું પણ પ્રથમ કિટ્ટી દલિક જે પ્રથમ સ્થિતિરૂપ કરાયેલ છે, તેને ભેગવતાં તે સમયાધિક એક આવલિકા જેટલું બાકી રહે છે. તે પછી માનનાં દ્વિતીય કિટ્ટીદલિકને દ્વિતીય સ્થિતિગતમાંથી ખેંચીને પ્રથમ સ્થિતિરૂપ કરી સમયાધિક આવલિકા માત્ર કાળ પ્રમાણ રહે ત્યાં સુધી ભગવે છે. અને તે જ વખતે માનના બંધ, ઉદય અને ઉદીરણને એકી સાથે વિચ્છેદ થાય છે. અને તેની સમય ન્યૂન બે આવલિકા પ્રમાણુ બદ્ધસત્તા બાકી હોય છે. કેમકે બાકીના ક્રોધના શેષ દલિકે જેમ માનમાં નાખ્યા હતા તેમ અહીં માનના શેષ દલિકે માયામાં નાખ્યા હોવાથી આટલા જ શેષ રહે છે. તે પછી માયાની પ્રથમ કિટ્ટી દલિકને દ્વિતીય સ્થિતિગતમાંથી ખેંચીને પ્રથમ સ્થિતિરૂપે કરે છે. અંતમુહૂર્ત સુધી ભગવે છે. અને સંજવલન માનના બંધ વગેરેને વિચ્છેદ થયા પછી તેના દલિકને સમયપૂન બે આવલિકા કાળ સુધી ગુણસંક્રમ વડે માયામાં બધા દળિયા નાખે છે. અને માયાનું પણ પ્રથમ કિટ્ટી દલિકને જે દ્વિતીય સ્થિતિમાંથી ખેંચી પ્રથમ સ્થિતિરૂપ કરેલ, તેને ભગવતા સમયાધિક આવલિકા જેટલું બાકી રહે. તે પછી માયાની બીજી કિટ્ટી દલિકને દ્વિતીય સ્થિતિગતમાંથી ખેંચીને પ્રથમ સ્થિતિરૂપે કરે અને સમયાધિક આવલિકા પ્રમાણુ કાળ જેટલું બાકી રહે ત્યાંસુધી ભગવે. તે પછી તૃતીય કિટ્ટી દલિકને દ્વિતીય સ્થિતિગતમાંથી ખેંચીને પ્રથમ સ્થિતિરૂપ કરે અને સમયાધિક આવલિકા જેટલો માત્ર કાળ બાકી રહે, ત્યાં સુધી ભગવે. અને તે જ વખતે માયાને બંધ, ઉદય અને ઉદીરણાને એકી સાથે વિચ્છેદ થાય છે. અને તેની સત્તા પણ સમય ન્યૂન બે આવલિકા બદ્ધ જેટલી જ હોય છે. બાકીની બધી સત્તા ગુણસંક્રમવડે લેભમાં સંક્રમાવી હોય છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ પ્રવચનસારોદ્ધાર તે પછી તેમની પ્રથમ કિટ્ટી દલિકને દ્વિતીય સ્થિતિગતમાંથી ખેંચી, પ્રથમ સ્થિતિરૂપે કરી, અંતમુહૂર્ત કાળ સુધી ભગવે છે. અને સંજવલન માયાના બંધ, ઉદય, ઉદીરણાને વિછેર થયા પછી તેના દલિકને સમય ન્યૂન બે આવલિકા જેટલા કાળ પ્રમાણ ગુણસંક્રમવડે લેભમાં સર્વ સંક્રમાવે છે. અને સંજવલન લેભનું પ્રથમ કિટ્ટીરૂપ દલિક જે પ્રથમ સ્થિતિ કરી ભેગવતાં જે સમયાધિક આવલિકા કાળ જેટલું બાકી રહે તે પછી લેભનું બીજું કિટ્ટીદલ દ્વિતીય સ્થિતિગતમાંથી ખેંચીને પ્રથમ સ્થિતિરૂપ કરી ભેગવે છે. અને તેને ભોગવતા તૃતીય કિટ્ટી દલિકને લઈ, સૂમકિટ્ટીઓ ત્યાંસુધી કરે કે જ્યાં સુધીમાં દ્વિતીય કિટ્ટી દલિકાનું પ્રથમ સ્થિતિ કરેલ દલિત સમયાધિક એક આવલિકા કાળ જેટલું બાકી રહે. તે જ સમયે સંજવલન લોભને બંધ વિચ્છેદ થાય છે. અને બાદર કષાયના ઉદય અને ઉદીરણાને વિરછેદ તથા અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક કાળને યુગપતું એટલે એકી સાથે વિચ્છેદ થાય છે. - ત્યારબાદ સૂક્ષમ કિટ્ટી દલિકને દ્વિતીય સ્થિતિમાંથી ખેંચીને, પ્રથમ સ્થિતિરૂપ કરે છે. અને ભગવે છે. તે વખતે આ જીવ સૂક્ષમ સંપરાથી કહેવાય છે. પૂર્વોક્ત તૃતીય કિટ્ટીની બાકી રહેલ બધી આવલિકાઓને ભેગવાતી બાવન પ્રકૃતિએમાં રિતબુકસંક્રમ વડે સંક્રમાવે છે. પહેલી અને બીજી કિટ્ટીઓના દલિકે યથાનુક્રમે બીજી અને ત્રીજી કિટ્ટીઓમાં ભેગવાય છે. અને સૂથમ સંપરાયી લેભની સૂકમ કિટ્ટીએને ભેગવતે-ભગવતે સૂક્ષમ કિટ્ટીદલિકને અને સમયપૂન બે આવલિકા કાળમાં બાંધેલ દલિકને પ્રતિસમયે સ્થિતિઘાત વગેરે દ્વારા ત્યાં સુધી ખપાવે કે જ્યાં સુધીમાં સૂમસંપરાય (ગુણસ્થાનક) કાળના સંખ્યાતા ભાગો વીતી જઈ, એક ભાગ બાકી. રહે, ત્યારપછી તે સંખ્યાત ભાગમાં સંજવલન લેભને સર્વ અપવર્તન કરણવડે અપવર્તી, સૂકમસં૫રાયઅદ્ધાના સમાન કરે છે અને તે સૂમસં૫રાયઅદ્ધા હજુ પણ અંતમુહૂર્ત પ્રમાણુની રહે, ત્યારથી લઈ મેહના સ્થિતિઘાત વગેરે બંધ થાય છે પણ બીજા કર્મોના તે ચાલુ જ હોય છે. ' લેભની અપવર્તિત કરેલ સ્થિતિને ઉદય, ઉદીરણવડે ત્યાં સુધી ભગવે, કે જ્યારે તે સ્થિતિ સમયાધિક એક આવલિકા જેટલી બાકી રહે ત્યારે ઉદીરણ અટકી જાય છે. ત્યારપછીની સ્થિતિને છેલ્લા સમય સુધી ફક્ત ઉદય વડે ભેળવીને પૂરી કરે અને તેના ‘જ છેલ્લા સમયે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ ચાર, અંતરાય પાંચ, યશ તથા ઉચ્ચગોત્ર ઓ સેળ પ્રકૃતિને બંધ વિચ્છેદ થાય છે. તથા મેહનીયને ઉદય અને સત્તાનો વિચ્છેદ, થાય છે. તેથી આ જીવ ક્ષીણકષાયી કહેવાય છે. અને તેના બાકીના કર્મોના સ્થિતિઘાત વગેરે આગળની જે ક્ષીણકષાય અદ્ધાના સંખ્યાતભાગે વીતે. ત્યાં સુધી ચાલુ રહે છે. અને એક સંખ્યાત ભાગ બાકી રહે છે. તેમાં જ્ઞાનાવરણ પાંચ, અંતરાય પાંચ Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ ૮૮. ક્ષપકશ્રેણી દર્શનાવરણ ચાર, નિદ્રાદ્ધિ એમ સેળ કર્મોની સ્થિતિ સત્તાને સર્વ અપવર્તનાવ અપવર્તી ક્ષીણકષાયઅદ્ધાની સ્થિતિના સમાન કરે છે. ફક્ત નિદ્રાદ્ધિક સ્વ-સ્વરૂપની અપેક્ષાએ સમય ન્યૂન છે પણ સામાન્યથી કર્મરૂપે તે સમાન છે. અને તે ક્ષીણકષાયોદ્ધા હજુ અંતમુહૂર્ત પ્રમાણની છે. ત્યારથી લઈ તે કર્મોના સ્થિતિઘાત વગેરે અટકી જાય છે. પણ બાકીના કર્મોના તે થાય જ છે. અને તે નિદ્રાદ્ધિક વગર સેળકર્મોને ઉદય, ઉદીરણાવડે ભેગવતાં–ભાગવતાં જ્યારે તે સમયાધિક આવલિકા માત્ર સ્થિતિના રહે, ત્યારે તેમની ઉદીરણું વિચ્છેદ પામે છે. તે પછી આવલિકા માત્ર કાળ સુધી ઉદયપૂર્વક તે કર્મો ક્ષીણ= કસ્પાયઅદ્ધાના દ્વિચરમ એટલે છેલલાના આગલા સમય સુધી ભગવે છે. તેમાં નિદ્રાદ્ધિક દ્વિચરમ સમયે સ્વરૂપ અપેક્ષાએ ક્ષીણ થાય છે. અને સત્તાની ચૌદ પ્રકૃતિઓ ચરમ સમયે ક્ષીણ થાય છે. તેના પછી અનંતર સમયે કેવળી થાય છે. (૬૯૪). कोहो माणो माया लोहोऽणताणु धिणो चउरो । खविऊण खबई संढो मिच्छं मीसं च सम्मत्तं ॥६९५॥ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ-આ ચાર કષાયને એક સાથે ખપાવી નપુંસકવેદે શ્રેણી સ્વીકારનાર મિથ્યાત્વ, મિશ્ર, સમકિત મેહનીય અંતર્મુહૂર્ત કાળમાં ક્રમપૂર્વક ખપાવે છે. બધી જગ્યાએ પ્રકૃતિઓના ક્ષપણાનું કાળમાન અંતમુહૂર્ત છે. સંપૂર્ણ શ્રેણીની સમાપ્તિ સુધીને કાળ પણ ફક્ત અંતર્મુહૂર્ત જ છે. કેમકે અંતર્મુહૂર્તના અસંખ્ય ભેદો છે. (૬૫) अप्पच्चक्खाण चउरो पच्चक्खाणे य सममवि खवेइ । तयणु नपुंसगइत्थीवेयदुगं खविय समं ॥ ६९६ ॥ हासरइअरइपुंवेयसोयभयजुयदुगुंछ सत्त इमा । तह संजलणं कोहं माणं मायं च लोभं च ॥६९७।। તે પછી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ આઠ કષાયોને એકી સાથે ખપાવે છે. તે પછી નપુંસકવેદ અને સ્ત્રીવેદને એકી સાથે ખપાવે છે. અને સ્ત્રીવેદ, નપુંસકવેદને ક્ષય થતાં, પુરુષવેદને બંધ વિચ્છેદ થાય છે. તેને ખપાવી સાત પ્રકૃતિઓને એકી સાથે ખપાવે છે. તે આ પ્રમાણે-હાસ્ય, રતિ, અરતિ, પુરુષવેદ, શેક, ભય, જુગુપ્સા ત્યાર પછી સંજવન કે, તે પછી સંજ્વલન માન, તે પછી સંજવલન માયા ત્યાર બાદ સંજવલન લેભને ખપાવે છે. લેભની ક્ષપણમાં જે વિશેષતા છે તે આગળની ગાથામાં કહે છે. (૬૯૬-૬૯૭) तो किट्टीकयअस्संखलोहखंडाई खविय मोहखया । पावइलोयालोयप्पयासयं केवलं नाणं ॥६९८॥ Page #403 -------------------------------------------------------------------------- ________________ 3८४ પ્રવચનસારોદ્ધાર માયા ખપાવ્યા પછી અસંખ્ય ખંડે રૂ૫ કિટ્ટી કરેલ સૂમ લેભને ખપાવી, સંપૂર્ણ મેહના ક્ષયથી પ્રાપ્ત થતું લોકાલોક પ્રકાશ સ્વરૂપ કેવળજ્ઞાન પામે છે. આ લેભની કિટ્ટીકરણ લોભના ઉદયે શ્રેણ સ્વીકારનારાના આશ્રયી જાણવું. જે ક્રોધના. ઉદયે શ્રેણી સ્વીકારે તે, ક્રોધ વગેરે ચાની કિટ્ટીઓ કરે છે. માનના ઉદયે શ્રેણી સ્વીકારે, તે માનાદિ ત્રણ કષાયની કિટ્ટીએ કરે, માયાના ઉદયે શ્રેણે સ્વીકારે તે માયા લભની કિટ્ટી કરે એમ જાણવું. (૬૯૮) नवरं इत्थी खवगा नपुंसगं खविय थीवेयं । हासाइछगं खविउ खवइ सवेयं नरो खवगो ॥६९९॥ આ ક્ષપણાને ક્રમ ગાથામાં જે કહ્યો તે નપુંસકવેદે શ્રેણી સ્વીકારનાર આશ્રયી. કહો છે. જે સ્ત્રીવેદે શ્રેણી આરંભનાર હોય, તો તેમાં આ વિશેષતા છે કે, તે પહેલા નપુંસકવેદને ખપાવે છે. તે પછી સ્ત્રીવેદને ખપાવે છે. અને સ્ત્રીવેદના ક્ષયની સાથે પુરુષવેદને બંધ વિચ્છેદ થાય છે. તે પછી અવેદક તે પૂર્વોક્ત પુરુષવેદ અને હાસ્યાદિ ષટ્રક એમ સાત પ્રકૃતિઓને એક સાથે ખપાવે છે. અને બાકીની પ્રકૃતિએ આગળ પ્રમાણે ખપાવે છે. જે પુરુષવેદે શ્રેણી સ્વીકારનાર હોય, તે પહેલા નપુંસકવેદ, તે પછી સ્ત્રીવેદ. તે પછી હાસ્યાદિ ષટ્રક ખપાવી પછી પુરુષવેદને ખપાવે છે. બાકીનું આગળ પ્રમાણે (૬૯) ૯૦. ઉપશમશ્રેણી अणदंसनपुंसित्थीवेयछकं च पुरिसवेयं च । दो दो एगंतरिए सरिसे सरिस उवसमेइ ॥७००॥ ક્રમશ: અનંતાનુબંધી ચાર કષાય, દશનત્રિક, નપુંસદ, સ્ત્રીવેદ, હાસ્યષટુક, પુરુષદ, ક્રોધ વગેરે કષાય અને આંતરે સંજવલનું ક્રોધ વગેરે સરખા કષાને ઉપશમાવે છે. ઉપશમ શ્રેણીને પ્રારંભ કરનાર અપ્રમત્તસંયત જ હોય છે. ઉપશમ-શ્રેણીની પૂર્ણાહુતિમાં જીવ અપ્રમત્તસંયત, પ્રમત્તસંયત, દેશવિરત કે અવિરતમાંથી કેઈપણ હોય છે. બીજા આચાર્યો કહે છે કે, અવિરત, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્તસંવતમાંથી કેઈપણ અનંતાનુબંધી કષાને ઉપશમાવે છે. દર્શનત્રિક વગેરેને તે સંયમમાં રહેલા આત્મા જ ઉપશમાવે છે. એમાં પહેલા અનંતાનુબંધીની ઉપશમના કરે છે. કેઈપણ અવિરત વગેરે કેઈપણ ગમાં વર્તતા તેજલેશ્યા, પલેશ્યા અને શુભેચ્છામાંથી કેઈપણ શુભ લેશ્યાવાન Page #404 -------------------------------------------------------------------------- ________________ ૯૦. ઉપશમશ્રેણી ૩૮૫ સાકાર ઉપગવાળે, અંતાકોડાકોડી સાગરોપમની સ્થિતિ સત્તાવાળે, કરણુકાળના પહેલા અંતમુહૂર્ત સુધી સતત વિશુદ્ધમાન ચિત્તવાળો હોય છે, અને આવા પ્રકારના ચિત્તવાળ પરાવર્તમાન શુભ પ્રકૃતિઓ જ બાંધે છે. પણ અશુભ પ્રકૃતિઓ બાંધત નથી. અને અશુભકર્મોના રસની અનંતગુણી હાનિ કરે છે અને શુભ પ્રકૃતિના રસની અનંતગુણ વૃદ્ધિ કરે છે. સ્થિતિબંધમાં પણ છે જે સ્થિતિ પૂર્ણ થતી જાય ત્યારે બીજા સ્થિતિબંધને પૂર્વ–પૂર્વ સ્થિતિબંધની અપેક્ષાએ પાપમના અસંખ્યાતભાગ હીન કરે છે. અંતમુહૂર્ત પૂરી થયા પછી ક્રમસર યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામ અતં મુહૂર્ત કાળવાળા ત્રણ કરણે કરે છે. ચોથો તે ઉપશાન્તઅદ્ધાનો કાળ છે. યથાપ્રવૃત્તકરણ આદિ તે સંપૂર્ણપણે કર્મ પ્રકૃતિ ગ્રંથમાંથી જાણવા. અનિવૃત્તિકરણદ્ધાનો સંખ્યાત ભાગ ગયા પછી, એક ભાગ બાકી રહે, ત્યારે અનંતાનુબંધીની નીચેની આવલિકા માત્ર સ્થિતિ છોડી, અંતમુહૂર્ત પ્રમાણનું અંતઃકરણ અંતમુહૂર્ત કાળમાં કરે છે. અને અંતરકરણના દલિકને ઉખેડી ઉખેડીને બંધાતી પરપ્રકૃતિમાં નાંખે છે અને એક આવલિકારૂપ પ્રથમ સ્થિતિના દલિકને સ્તિબુક સંક્રમ વડે ભેગવાતી પરપ્રકૃતિઓમાં નાંખે છે. અંતરકરણ કર્યા બાદ બીજા સમયે અનંતાનુબંધીની ઉપરની સ્થિતિના દલિકને ઉપશમાવવાનો આરંભ કરે છે. તે આ પ્રમાણે પહેલા સમયે થોડું, બીજા સમયે તેથી અસંખ્યાતગુણ, ત્રીજા સમયે તેનાથી અસંખ્યાતગુણ–એ પ્રમાણે અંતર્મુહૂર્ત કાળમાં દરેક સમયે કમસર અસંખ્યાતગુણ અસખ્ય ગુણ ઉપશમવાળા અનંતાનુબંધીનો સંપૂર્ણ ઉપશમ થાય છે. ઉપશમ પામેલી પ્રકૃતિ એટલે કે ધૂળના ઢગલાને પાણી વડે સિચી–સિંચી, ધોકા વગેરે વડે ટીપી ટીપી અતિ કઠણ કરે, તેમ કર્મરૂપી ધૂળને પણ વિશુદ્ધિરૂપી પાણી વડે સિંચી-સિચી અનિવૃત્તિકરણરૂપ ધેકાવડે ટીપી ટીપી એવી કરે કે જેથી સંક્રમણ, ઉદય, ઉદીરણા, નિદ્ધત્ત, નિકાચના વગેરે કરણને અગ્ય થાય એટલે કે ઈપણ કરણ ન લાગે. બીજા આચાર્યો તે અનંતાનુબંધીની ઉપશમના માનતા નથી. પરંતુ વિસંયેજના કે ક્ષપણું થાય એમ કહે છે અને તે પહેલા કહી ગયા છીએ. દર્શનવિકની ઉપશમના કહે છે– સંયમમાં રહેલ, ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિવંત અંતમુહૂર્ત કાળમાં દર્શનત્રિકને ઉપશમાવે છે અને ઉપશમાવીને પૂર્વોક્ત ત્રણ કરણે કરી વિશુદ્ધિથી વધતા અનિવૃત્તિકરણ અદ્ધાના સંખ્યાતા ભાગ ગયાબાદ અંતરકરણ કરે છે. અને તે અંતરકરણ કરતાં-કરતાં સમ્યક્ત્વમેહનીયની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણની સ્થાપે છે. અને મિશ્રમેહનીય અને મિથ્યાત્વ મેહનીયની આવલિકા પ્રમાણ સ્થાપે છે. ત્રણેના દલિકને ખોદી- ખોદીને સમકિત મેહનીયની પ્રથમ સ્થિતિમાં નાખે ૪૯ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ પ્રવચનસારોદ્ધાર છે. મિથ્યાત્વ અને મિશ્રમેહના પ્રથમ સ્થિતિના દલિકને સમકિત મોહનીયના પ્રથમ સ્થિતિના દલિકમાં સ્તિબુક સંક્રમવડે સંક્રમાવે છે. અને સમતિમોહનીયની પ્રથમ સ્થિતિ વિપાકેદય વડે અનુભવતા ભગવતા ક્ષીણ થવાથી ઉપશમ સમ્યગ્દષ્ટિ થાય છે. મિથ્યાત્વ વગેરે ત્રણે દર્શન મોહનીયના ઉપરિતન દલિકની ઉપશમના પણ અનંતાનુબંધીના ઉપરિતન સ્થિતિ દલિકની ઉપશમનાની જેમ જ જાણવી. આ પ્રમાણે દર્શનત્રિકને ઉપશમાવનાર આત્મા પ્રમત્ત અપ્રમત્ત ગુણઠાણે સેંકડો વખત આવ-જાવ કરીને ચારિત્રમેહનીયને ઉપશમાવવાની ઈચ્છાથી ફરીથી યથાપ્રવૃત્ત વગેરે ત્રણ કરણે કરે છે. પરંતુ અહિ યથાપ્રવૃત્તકરણ અપ્રમત્ત ગુણસ્થાનકે, અપૂર્વકરણઅપૂર્વકરણ ગુણસ્થાનકે કરે અને અપૂર્વકરણ સમયે સ્થિતિઘાત વગેરે વડે વિશુદ્ધ કરીને તે પછીના બીજા સમયે અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે. અનિવૃત્તિકરણ અદ્ધાના સંખ્યાતા ભાગ ગયા પછી, દર્શનસપ્તક (સિવાય)ને છેડી મેહનીયની એકવીસ પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. તેમાં વેદ અને સંવલન કષાયનો ઉદય હોય, તે બેને પોતાના ઉદયકાળથી લઈને પ્રથમ સ્થિતિ કરે છે. અને બાકીના અગ્યાર કષા અને આઠ નેકષાયની આવલિકા માત્ર સ્થિતિ કરે છે. અને અંતરકરણમાં રહેલ દલિકનું પ્રક્ષેપ સ્વરૂપ ગ્રંથ વિસ્તારના ભયથી લખતા નથી. અંતરકરણ કરીને, અંતમુહૂર્ત બાદ નપુંસક વેદને ઉપશમાવે છે. તે આ પ્રમાણે. પહેલા સમયે ડું, બીજા સમયે તેનાથી અસંખ્યાતગુણ, એમ દરેક સમયે અસંખ્યગુણ અસંખ્યગુણ છેલ્લા સમય સુધી ઉપશમાવે છે. દરેક સમયે ઉપશમાવેલ દલિકની અપેક્ષાએ બીજી પ્રકૃતિમાં છેલ્લેથી બીજા સમય સુધી અસંખ્ય ગુણ દલિકને પ્રક્ષેપ કરે છે. અને છેલ્લે સમયે ઉપશમાવવા ગ્ય દલિક બીજી પ્રકૃતિઓમાં સંક્રમાવવા ગ્ય દલિકની અપેક્ષાએ, અસંખ્યગુણ જાણવા. નપુસકવેદ ઉપશમાવ્યા પછી પૂર્વોક્ત વિધિપૂર્વક અંતમુહૂર્ત કાળમાં સ્ત્રીવેદ ઉપશમાવે છે. તે પછી અંતમુહૂર્ત કાળમાં હાસ્ય ષક ઉપશમાવે છે. જે સમયે હાસ્યષક ઉપશમે, તે જ વખતે પુરુષવેદને બંધ, ઉદય, ઉદીરણાને વિચ્છેદ થાય છે. તે પછી એક સમય ન્યૂન બે આવલિકા કાળમાં સંપૂર્ણ પુરુષવેદને ઉપશમાવે છે. તે પછી અંતમુહૂર્ત કાળમાં એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ જૈધને ઉપશમાવે છે. અને તે જ વખતે સંજવલન ક્રોધને બંધ, ઉદય અને ઉદીરણને વિચ્છેદ થાય છે. તે પછી સમય ન્યૂન બે આવલિકા કાળમાં સંજવલન કોઇને ઉપશમાવે છે. તે પછી અંતમુહૂર્ત કાળમાં અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ માનને એક સાથે ઉપશમાવે છે. તે ઉપશાંત થાય તે જ વખતે સંજવલનમાનનો બંધ, ઉદય, ઉદીરણને વિચ્છેદ થાય છે. ત્યારપછી એક સમય ન્યૂન બે આવલિકા કાળમાં Page #406 -------------------------------------------------------------------------- ________________ ૯૦. ઉપશમશ્રેણી ૩૮૭ સંજવલન માન ઉપશમાવે છે. ત્યારબાદ અંતર્મુહૂર્ત કાળમાં અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ માયાને ઉપશમાવે છે. તે જ સમયે સંજવલનમાયાને બંધ, ઉદય, ઉદીરણનો વિચ્છેદ થાય છે. ત્યારથી આ જીવ ફક્ત લેભમેહનીયને ભોગવનાર થાય છે. લોભવેદનાદ્ધાના ત્રણ વિભાગો છે. ૧. અશ્વકકરણદ્ધા, ૨. કિટ્ટીકરણદ્ધા, ૩. કિટ્ટીવેદનાદ્ધા. તેમાં પહેલાં બેનો ત્રીજો ભાગ ચાલતું હોય ત્યારે સંજવલન લેભની બીજી સ્થિતિમાંથી દલિકને ખેંચી, પ્રથમ સ્થિતિરૂપ કરે છે અને ભોગવે છે. અશ્વકર્ણકરણદ્ધામાં રહેલે પહેલા સમયે જ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવવન–એમ ત્રણે લેભને એક સાથે ઉપશમાવવાનો આરંભ કરે છે. વિશુદ્ધિ વધતા અપૂર્વ સ્પદ્ધકે કરે છે. અપૂર્વ પદ્ધકને શબ્દ આગળ કહ્યા પ્રમાણે જાણવો. સંજવલનમાયાના બંધાદિને વિચ્છેદ થયા પછી, એક સમય ન્યૂન બે આવલિકા કાળ બાદ સંજવલનમાયાને ઉપશમ થાય છે. આ પ્રમાણે અશ્વકર્ણકરણોદ્ધા પૂરી થયા પછી, કિટ્ટીકર્ણારણોદ્ધામાં પ્રવેશ થાય છે. ત્યાં પૂર્વસ્પદ્ધકે અને અપૂર્વસ્પદ્ધકમાંથી દ્વિતીય સ્થિતિમાં રહેલા દલિકેને ખેંચી લઈ, દરેક સમયે અનંત કિટ્ટીઓ કરે છે. કિટ્ટીકર સુદ્ધાના ચરમ સમયે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ લોભને એક સાથે ઉપશમાવે છે. તે ઉપશાંત થાય તે જ સમયે સંજવલન લોભનો બંધ વિરછેદ અને બાદર સંજવલન લાભને ઉદય ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારે આ જીવ સૂકમ સંપરાથી કહેવાય છે. તે વખતે ઉપરની સ્થિતિમાંથી કેટલીક કિટ્ટીઓ ખેંચી સૂમસંપાયઅદ્ધા પ્રમાણ પ્રથમ સ્થિતિ રૂપ કરે છે અને ભગવે છે. સૂફમસં૫રાયઅદ્ધા અંતમુહૂર્ત પ્રમાણની છે. બાકીનું સૂમકિટ્ટીરૂપ કરેલ અને સમયનૂન બે આવલિકા રૂપ બાંધેલ દલિકને ઉપશમાવે છે. અને સૂમસં૫રાયઅદ્ધાના છેલલા સમયે સંજવલન લેભ ઉપશાંત થાય છે. ત્યાર પછીના બીજા સમયે આ જીવ ઉપશાંતહી થાય છે. તે જીવ ઉપશાંતહી તરીકે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધી હોય છે. તે પછી આગળ આ જીવ નિયમ પડે છે. ઉપશાંતનેહી જીવનું પતન બે રીતે થાય છે. ભવક્ષય અને અદ્ધાક્ષયથી. ૧. ભવક્ષય પતન -ણિ વખતે જીવ મૃત્યુ પામે ત્યારે થાય છે. ૨. અદ્ધાક્ષય પતન :–ઉપશાંત ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થયા બાદ થાય છે. અદ્ધાક્ષયે પડતે જીવ જે પ્રમાણે ચડ્યો હોય, તે પ્રમાણે જ પડે. જ્યાં જ્યાં બંધદયનો વિચ્છેદ થયે હતા, ત્યાં ત્યાં તે બંધ, ઉદય, અદ્ધાક્ષચે પડતાં શરૂ થાય છે. પડતાં-પડતાં છઠ્ઠા પ્રમત્તસંયત ગુણસ્થાનક સુધી પડે છે. કેઈ વળી તેથી પણ નીચેના બે ગુણસ્થાનક સુધી પણ જાય છે. અને કેઈક સાસ્વાદનભાવ (ગુણસ્થાન)ને પણ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ પ્રવચનસારોદ્ધાર પામે છે. જે ભવક્ષયે પડે છે તે નિયમ અનુત્તર વિમાનવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે. અને પહેલા સમયે જ બંધન વગેરે સર્વે કરણે પ્રવર્તે છે એ વિશેષતા છે. એક ભવમાં ઉત્કૃષ્ટથી બે વાર ઉપશમ શ્રેણિ માંડી શકાય છે. જે એક ભવમાં બે વાર ઉપશમશ્રેણી માંડે છે, તેને નિયમા તે ભવમાં ક્ષપકશ્રેણીનો અભાવ હોય છે. જેઓ એકવાર ઉપશમ શ્રેણી માંડે છે, તેને તે ભવમાં ક્ષપકશ્રેણી પણ થાય એ કાર્મગ્રંથિક મત છે. * આગમના અભિપ્રાયે તે એક ભવમાં એક શ્રેણી જ મંડાય છે. કહ્યું છે, કે એક ભવમાં બે વાર મેહને ઉપશમ થાય, પરંતુ જે ભવમાં ઉપશમ થાય છે, તે ભાવમાં મોહને ક્ષય થતું નથી. પ્રશ્ન - ઉપશમશ્રેણીને આરંભ તે અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે જ કરે છે. અને તેઓને યથાસંભવ સમક્તિ મેહનીય, મિથ્યાત્વમોહનીય, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાન કષાયોના ઉપશમથી થાય છે. નહીં તે તેને ક્રોધાદિ પ્રકૃતિના ઉદયથી સમ્યકત્વ વગેરેને લાભ થાય નહીં, તે પછી અત્યારે તેમને ઉપશમ કેવી રીતે કહો છો? ઉત્તર - આ વાત બરાબર નથી. તેને ગુણની પ્રાપ્તિ તે પ્રકૃતિના ક્ષપશમથી થઈ હતી, ઉપશમથી નહીં, માટે હવે ઉપશમ કરે છે. પ્રશ્નઃ ક્ષયોપશમમાં પણ ઉદયમાં આવેલ કર્મોને ક્ષય અને અનુદયને ઉપશમ હોય છે. અને ઉપશમ પણ આ જ પ્રમાણે છે, તે પછી ક્ષપશમ અને ઉપશમમાં શો ફરક છે? જેથી તમે એમ કહો છો, કે પહેલા ક્ષયોપશમ હતું અને હવે ઉપશમ કરે. ઉત્તરઃ સાચી વાત છે. ક્ષપશમમાં તેને આવરણ કરનાર કર્મોને પ્રદેશદય હોય છે. ઉપશમમાં તે પ્રદેશદય પણ હોતું નથી. પ્રશ્નઃ જે ક્ષપશમ હોવા છતાં પણ મિથ્યાત્વ, અનંતાનુબંધી વગેરે કષાયોને પ્રદેશદય હોય, તો પછી સમ્યક્ત્વ વગેરે ગુણને નાશ કેમ થતું નથી ? કેમકે મિથ્યાત્વ વગેરેના ઉદયથી તે સાસ્વાદન સમ્યગ્દર્શનની જેમ સમ્યત્વ વગેરે આવેલા હોય તે પણ જતા રહે છે. ઉત્તર – આ દેષ અહીં નથી લાગતું. કેમકે પ્રદેશદય મંદરસવાળો હોય છે અને મંદરસવાળો ઉદય પિતાના આવરણીય ગુણોને નાશ કરવા માટે સમર્થ નથી. જેમ ચાર જ્ઞાનના સ્વામિને તે મતિજ્ઞાનાવરણ વગેરેને વિપાકથી પણ ઉદય છે. કહ્યું છે, કે મતિજ્ઞાનાવરણ વગેરે કર્મ યુદયી છે. ધ્રુવોદયી પ્રકૃતિઓને અવશ્ય વિપાકેદય જ હોય છે. વિપાકેદયની અપેક્ષાએ જ ધૃદય નામ પડયું છે. આથી સમસ્ત ચાર જ્ઞાનના સ્વામીઓને મતિજ્ઞાનાવરણ વગેરે પ્રકૃતિઓ મંદીરસવાળી હવાથી મતિ વગેરે જ્ઞાનના નાશકારક થતી નથી. તે પછી પ્રદેશદયથી ગવાતી અનંતાનુબંધી વગેરે તે ચોક્કસ ગુણ વિઘાતક ન થાય, કેમકે તેને ઉદય અતિ મંદરસવાળા છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૯૦. ઉપશમશ્રેણી ૩૮૯ અનંતાનુબંધી કોધ, માન, માયા, લેભને ઉપશમ કરે છે. ત્યારબાદ મિથ્યાત્વ, મિશ્ર અને સમતિ મેહનીયરૂપ ત્રણ દર્શનમેહનીયના ત્રણ પુજને ઉપશમ કરે છે. તે પછી નપુસકવેદ, તે પછી સ્ત્રીવેદને, તે પછી હાસ્યાદિ ષક એટલે હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સાને ઉપશમાવે છે. તે પછી પુરુષવેદને તે પછી બે-બે ક્રોધ અને વચ્ચે સંજવલન ક્રોધ વગેરેને ઉપશમાવે છે. એટલે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન કોઈ યુગલને એક સાથે ઉપશમાવી પછી સંજ્વલન ક્રોધને ઉપશમાવે છે. (૭૦૦) कोहं माणं मायं लोभमणताणुबंधमुवसमइ । मिच्छत्तमिस्ससम्मत्तरूवपुंजत्तयं तयणु ॥७०१॥ इत्थिनपुंसगवेए तत्तो हासाइछक्कमेयं तु । हासो रई य अरइ य सोगो य भयं दुगुंछा य ॥७०२॥ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ઉપશમ કર્યા પછી મિથ્યાત્વ, મિશ્ર, સમ્યક્ત્વ રૂપ ત્રણ પુંજને ઉપશમાવે છે. પરંતુ દર્શનત્રિકના ઉપશમ પછી તરત જ તે નપુંસકવેદ, સ્ત્રીવેદને એકી સાથે ઉપશમાવે છે. આ ઉપશમનો કમ નપુંસકવેદે શ્રેણી સ્વીકારનાર આશ્રયિ જાણ. બાકી તે અહીં આ પ્રમાણે સંપ્રદાય છે, કે સ્ત્રીવેદે કે પુરુષવેદે ઉપશમશ્રણ સ્વીકારનાર જે જગ્યાએ નપુસકવેદને ઉપશમાવે છે, તે દૂર છે. જે નપુસકવેદે શ્રેણી સ્વીકારી હોય, તે નપુંસકવેદને જ ફક્ત ઉપશમાવે છે. તે પહેલા નપુંસકવેદ અને સ્ત્રીવેદ એ બન્નેને સાથે ઉપશમાવવા લાગે છે. તે ત્યાં સુધી ઉપશમાવે છે કે નપુંસર્વેદની ઉદય અદ્ધાને (કાળ) દ્વિચરમ સમય આવી જાય. તે વખતે સ્ત્રીવેદ ઉપશમી જાય છે. અને નપુંસકવેદ ફક્ત એક સમય ઉદય સ્થિતિવાળો હોય છે. બાકીનું દળ ઉપશમી જાય છે. તે ઉદય સ્થિતિ પૂરી થયા પછી, જીવ અવેદક થાય છે. તે પછી પુરુષવેદ વગેરે સાત પ્રકૃતિ એક સમયે ઉપશમાવવાનો પ્રયત્ન કરે છે. બાકીનું આગળ પ્રમાણે. જ્યારે સ્ત્રીવેદે શ્રેણી સ્વીકારનાર પહેલા નપુસકવેદ ઉપશમાવે પછી સ્ત્રીવેદને ઉપશમાવે છે. તે ત્યાં સુધી ઉપશમાવે છે, કે જ્યાં સુધી પોતાના સ્ત્રીવેદના ઉદયન દ્વિચરમ સમય આવે. તે વખતે ફક્ત એક છેલ્લા સમયની ઉદય સ્થિતિ છોડીને બાકીના સર્વ સ્ત્રીવેદના દલિકને ઉપશમાવે છે. તે પછી છેલ્લો સમય વીત્યા પછી અવેદક બને છે. ત્યારપછી પુરુષવેદ, હાસ્યષક-એમ સાત પ્રકૃતિઓ એક સાથે ઉપશમાવે છે. બાકીનું આગળ પ્રમાણે. પુરુષવેદે શ્રેણી સ્વીકારનારનું સ્વરૂપ આગળની પ્રથમ ગાથામાં કહ્યું છે. ૭૦૧-૭૦૨ तो पुवेयं तत्तो अप्पचक्खाणपच्चखाणा य । आवरणकोहजुयलं पसमइ संजलणकोहंपि ॥७०३॥ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ एकमेण तिन्निवि माणे माया ३ लोहतियगपि । नवरं संजलणाभिहलोहतिभागे इय विसेसो ॥७०४ ॥ संखेयाई किट्टीकयाई खंडाई पसमति कमेणं । पुणरवि चरिमं खंड असंखखंडाई काऊ ||७०५ ॥ તે પછી પુરુષવેદ ત્યારબાદ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ યુગલ અને તે પછી સંજવલન ક્રોધના ઉપશમ કરે છે. આ ક્રમપૂર્વક ત્રણે માન, ત્રણે માયા અને ત્રણે લાભને ઉપશમાવે છે. પરંતુ સંજવલન નામના લેાભના કિટ્ટી વેદનાદ્ધા આદિ ત્રણ ભાગમાં જે વિશેષતા છે તે કહે છે. સંજવલન લાભના કિટ્ટી કરેલા સખ્યાતઃ ખડાના દરેક સમયે ક્રમસર ઉપશમાવે છે. અને છેલ્રા ખ'ડના ફ્રી અસંખ્યાતા ખડા કરીને દરેક સમયે એક એક ઉપશમાવે છે. (૭૦૩-૭૦૫) પ્રવચનસારાદ્ધાર अणुसमयं एक्केकं उवसामइ इह हि सत्तगोवसमे । हो अव तत्तो अनियट्टी होइ नपुमाइ || ७०६॥ पसमंतो जा संखेयलोहखंडाई चरिमखंडस्स । संखाईए खंडे पसमंतो सुहुमराओ सो ॥७०७॥ मोहो मम्मी कयम्मि उवसंतमोहगुणठाणं । सिद्धि संजायइ वीयरायाणं ॥ ७०८ || હવે જે જે પ્રકૃતિના ઉપશમન કરતા આત્મા જે ગુણસ્થાનકે હાય છે તે કહે છે. અહીં શ્રેણી સ્વીકારનાર અનંતાનુબંધી ચાર કષાય અને દન મેાહનીયત્રિક–એમ ઇનસપ્તકના ઉપશમ વખતે જીવ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકે હાય છે. તે પછી.. નપુંસકવેદ વગેરે પ્રકૃતિથી લઈ ખાદર લાભના સંખ્યાતા ખ'ડાના ઉપશમ કરે. ત્યાં સુધી અનિવૃત્તિ બાદરરૂપ નવમે ગુણસ્થાનકે હાય છે. તે પછી છેલ્લા સૂક્ષ્મ કિટ્ટીકૃત ખંડના અસંખ્યાતા ખડાને ઉપશમાવે, ત્યારે જીવ સૂક્ષ્મસૌંપરાય ગુણસ્થાનકે હાય છે. આ પ્રમાણે માહનીયના ઉપશમ થવાથી ઉપશાંતમેાહગુણુસ્થાનક થાય છે. અને તે ઉપશાંતમે હગુણસ્થાનક વીતરાગ ભાવથી ન પડનાર માટે સર્વાસિદ્ધ અનુત્તરવિમાનના કારણરૂપ થાય છે. (૭૦૬,-૯૦૮) ૯૧. સ્થ’ડિલભૂમિનું સ્વરૂપઃ अणावायमसंलोए १, परस्साणुवधाय २ । समे ३ अज्झसिरे यावि ४, अचिरकालकमि ५ य ॥७०९॥ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૯૧. સ્થ`ડિયભૂમિનુ` સ્વરૂપ विच्छिन्ने ६ दूरमोगाढे ७, नासने ८ बिलवज्जिए ९ । तसपाणबीयरहिए १०, उच्चाराईणि वोसिरे ॥७१० ॥ ૩૯૧ ૧. અનાપાત અસલાક, ૨. બીજાને અનુપઘાતિક, ૩. સમભૂમિ, ૪. પેાલાણુ રહિત, ૫. અચિરકાળકૃત, ૬. વિસ્તારવાળી, ૭. દૂર અવગાઢ, ૮. અનાસન, ૯. બિલ (દર) વર્જીત, ૧૦. ત્રસ, પ્રાણુ, બીજ રહિત એવી ભૂમિમાં સ્થ‘ડિલ વગેરે પરહવે, : ૧. અનાપાત અસલાક જે સ્થૂલિભૂમિમાં એટલે સ્વપક્ષીય અને પરપક્ષીયનું આવાગમન ન હોય, એવી ભૂમિ તે અનાપાતભૂમિ કહેવાય. સલાક એટલે દેખાવું તે. બીજા જોઇ ન શકે તેવી ઝાડ વગેરેથી ઢંકાયેલ ભૂમિ તે અસ લેાક. ૧. અનાપાત અને અસલાક ભૂમિ ૨. અનાપાત સ`લેાકવાળી ભૂમિ. ૩. આપાતવાળી અસ`લાક ભૂમિ. ૪. આપાત અને સલાટવાળી ભૂમિ. આ ચાર ભાંગામાંથી પહેલા ભાંગામાં સ્થ`ડિલની રજા આપી છે. બાકીના ભાંગામાં નિષેધ છે. આ ચાર ભાંગાએમાં છેલ્લા લાંગાની વ્યાખ્યા કરવાથી ખીજા ભાંગાની વિધિ-નિષેધની જાણકારી સુગમ થાય છે. માટે છેલ્લા ભાંગાની જ વ્યાખ્યા કરે છે. -- આપાતવાન સ્થ‘ડિલભૂમિ :- સ્વપક્ષઆપાતવાન અને પરપક્ષઅપાતવાન–એમ એ પ્રકારે છે. સ્વપક્ષ એટલે સાધુ અને પરપક્ષ એટલે ગૃહસ્થ. સ્વપક્ષ આપાતવાન પણ સાધુ આપાતવાન અને સાધ્વી આપાતવાન—એમ એ પ્રકારે છે. સાધુએ પણ બે પ્રકારે છે. ૧. 'વિજ્ઞ, ૨. અસ.વિજ્ઞ. સવા ઉદ્યત વિહારી એટલે આચારસ`પન્ન અને અસવિજ્ઞા પાસત્થા વગેરે શિથિલાચારી, સંવિજ્ઞા પણ એ પ્રકારે છે. ૧. એક સામાચારીવાળા મને!જ્ઞ અને ભિન્ન સામાચારીવાળા અમનાર. અસંવિજ્ઞા પણ એ પ્રકારે છે. ૧. સ`વિજ્ઞપાક્ષિક અને ર. અસ'વિજ્ઞપાક્ષિક. સ`વિજ્ઞપાક્ષિક એટલે પેાતાના અનુષ્ઠાનની નિંદા કરનારા અને સુસાધુની યથેાક્ત સામાચારીના પ્રરૂપક અસ‘વિજ્ઞપાક્ષિકા ધર્મના પિરણામ વગરના તથા સુસાધુના પ્રત્યે અભાવ રાખનારા ( જુગુપ્સા કરનારા નિંદા કરનારા ). કહ્યું છે, કે તેમાં આપાત સપક્ષી અને પરપક્ષી-એમ બે પ્રકારના જાણવા, સપક્ષી આપાત સાધુ અને સાધ્વીના એમ-એ પ્રકારે છે. ૧. સાધુએ અસંવિજ્ઞ અને સવિજ્ઞ, સ`વિજ્ઞા Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ પ્રવચનસારોદ્ધાર મનેઝ અને અમને જ્ઞ–એમ બે પ્રકારે છે. અસંવિ પણ બે પ્રકારે છે. સંવિજ્ઞપાક્ષિક અને અસંવિજ્ઞપાક્ષિક. આપાત યુક્ત આપાત યુક્ત પક્ષ ૫૨૫ક્ષ સાધુ સાદેવી સંવિજ્ઞ અસંવિજ્ઞ મનાજ્ઞ અમનાજ્ઞ ૨ સંવિજ્ઞપાક્ષિક અસંવિઝપાક્ષિક પ૨૫ક્ષ આપાત સ્થળ ! મનુષ્ય આપાતવાળી અને તિર્યંચ આપતવાળી એમ બે પ્રકારે છે. અને તે બંને પણ ત્રણ ત્રણ પ્રકારે છે. ૧. પુરુષાપાતવાળી, ૨. સ્ત્રીઆપાતવાળી, ૩. નપુંસઆપાતવાળી. મનુષ્ય પુરુષ આપાતવાનભૂમિ પણ ત્રણ પ્રકારે છે. ૧. રાજકુલવાળા દંડિક પુરુષવાળી, ૨, રાજકુળ સિવાયના મહાઋદ્ધિવાળા કે કૌટુંબિક પુરુષવાળી, ૩. સામાન્ય લકવાળી. આ ત્રણે પણ શૌચવાદી અને અશૌચવાદી-એમ. બે—બે પ્રકારે છે. આ પ્રમાણે સ્ત્રીઆપાત અને નપુંસકઆપાત પણ દંડિક વગેરે ભેદે વડે ત્રણ ત્રણ પ્રકારે, તેમ જ તે ત્રણ પ્રકારના પણ શૌચવાદી અશૌચવાદી –એમ બે પ્રકારે ભેદો જાણવા. કહ્યું છે કે પર પક્ષીઆપાત પણ બે પ્રકારે. મનુષ્ય અને તિર્યંચ ભેદ જાણો. અને તે બંનેના પણ પુરુષ, સ્ત્રી અને નપુંસક એમ ત્રણ-ત્રણ પ્રકાર જાણવા. પુરુષાપાતના દંડિક કૌટુંબિક અને સામાન્ય લેક એમ ત્રણ પ્રકારે અને તે ત્રણે પણ શૌચવાદી અને અશૌચવાદી ભેદે જાણવા, એ પ્રમાણે નપુંસક અને સ્ત્રીઆપાતમાં પણ જાણવું. Page #412 -------------------------------------------------------------------------- ________________ ડિક મનુષ્ય । પુરુષ કૌટુમ્બિક શૌય અશૌચ શૌચ અશોચ શૌચ વાદી વાદી વાદી વાદી વાદી પ્રાકૃત અશોચ વાદી પરપક્ષ આપાત યુક્ત સ્ત્રી દડિક કૌટુમ્બિક શૌય અશૌચ શૌય અશૌય વાદી વાદી વાદી વાદી પ્રાકૃત શૌય અશૌચ વાદી વાદી ડિક શૌચ વાદી નપુંસક કૌટુમ્બિક અશોય શૌચ અશૌચ શૌચ વાદી વાદી વાદી વાદી તિર્થં "ચ પ્રાકૃત અશીય વાદી Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ પ્રવચનસારેદ્ધાર તિર્યંચાપાતવાન ભૂમિ કહે છે. તેમાં તિય દસ એટલે દર્પવાળા (મદેન્મત્ત) અને અદસ એટલે શાંત પ્રકૃતિવાળા–એમ બે પ્રકારે છે. તે બંનેના પણ મૂલ્યના આધારે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ -એમ ત્રણ ત્રણ ભેદો છે. તેમાં ઘેટા વગેરે જઘન્ય, હાથી વગેરે ઉત્કૃષ્ટ અને પાડા વગેરે મધ્યમ. આ પુરુષ તિર્યએ કહ્યા. એ પ્રમાણે સ્ત્રીતિર્યંચે અને નપુંસકતિયાનું સ્વરૂપ જાણવું. તેના દસ અને અદસએમ બે બે પ્રકારે જાણવા, તેનાં જુગુણિત એટલે નિંદનીય ગધેડી વગેરે અને અજુગુણિત એટલે અનિંદનીય ઘડી વગેરે. કહ્યું છે કે, તિર્યંચ દસ અને અદત એમ બે પ્રકારે છે. તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ ભેદ છે. એ પ્રમાણે સ્ત્રીતિર્યંચ અને નપુંસકતિર્યા છે. તે પણ નિંદનીય અને અનિંદનીય—એમ બે પ્રકારે જાણવા. આ પ્રમાણે આપાતવાન ઘંડિલની વાત કહી. ૧. હવે સંલેકવાનું સ્પંડિલભૂમિની વાત કહે છે. સંલકવાનસ્પંડિલભૂમિ ફક્ત મનુષ્ય વિષયક જાણવી. મનુષ્ય, સ્ત્રી-પુરુષ અને નપુસક– એમ ત્રણ પ્રકારે છે. અને તે દરેકના પણ દંડિક, કૌટુંબિક અને સામાન્ય પ્રજા–એમ ત્રણ-ત્રણ પ્રકાર છે. તે ત્રણે પણ શૌચવાદી, અશૌચવાદી-એમ બે—બે પ્રકારે છે. કહ્યું છે કે, આલેક પુરુષ, સ્ત્રી અને નપુસક, મનુષ્ય વિષયક જાણવો. તે પણ સામાન્ય પ્રજારૂપે, કૌટુંબિક અને દંડિક-એમ ત્રણ ત્રણ પ્રકારે છે. તે ત્રણેના પણ શૌચવાદી અને અશૌચવાદી એમ બે પ્રકાર છે. આ પ્રમાણે છેલ્લા ભાંગામાં આપાત અને સંલેક છે. ત્રીજા ભાગમાં આપાત છે અને બીજા ભાંગામાં સંલોક છે. એમ ભેદ પ્રભેદ સાથે ચતુર્ભગી કહી. હવે આપાતવાનસંલકવાનસ્થડિલભૂમિએ જવાથી જે દોષ થાય છે, તે કહે છે. વપક્ષસંયત સંવિઝ અમનોઝને આપાત હોય ત્યાં ન જવું. કારણ કે અધિકરણનો સંભવ છે. જેમકે આચાર્યોની પરસ્પર વિભિન્ન સામાચારી હોવાથી અમનોજ્ઞની સામાચારીમાં ભિન્નતા જોવાના કારણે શિક્ષક (નૂતન દીક્ષિત) ને પિતાની સામાચારીને પક્ષપાત હોવાથી-આવી સામાચારી છે જ નહીં એમ બોલવા દ્વારા ઝઘડા થાય. પાસસ્થા વગેરે અસંવિસો આવતા હોય, ત્યાં પણ ન જવું. કેમકે તે પાસસ્થા વગેરે ધાણા પાણીથી ગુદા પ્રક્ષાલન કરે અને તેઓને ઘણું પાણીથી ગુદા પ્રક્ષાલન કરતા જોઈને શૌચવાદી અને શિથિલ પરિણમી શિક્ષકે (નૂતન દીક્ષિતને) મનમાં એમ થાય કે આ લોકો પણ સાધુ છે. માટે આમની પાસે સારું રહેશે. એમ વિચારી અનુકૂળતા માટે તેઓની પાસે પણ જતા રહે. Page #414 -------------------------------------------------------------------------- ________________ તિય"ચ આપાતયુક્ત અદમ દસ • જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ૯૧. સ્થડિલભૂમિનું સ્વરૂપ | | पुरुष નપુંસક સ્ત્રી પુરુષ નપુંસક - સ્ત્રી પુરુષ નપુંસક જુગુસિત અજુગુપિસત 9 સિત અજુગુપત | ૪ ૫ જુગુસિત અજુગુસિત જુગુ અજુગુસિત સિત ૯ ૧૦ જુગુ- અજુગુસિત સિત ૧૪ ૧૫ જુગુસિત ૧૧ ૧૨ મધ્યમ ઉત્કૃષ્ટ જઘન્ય નપુંસક સ્ત્રી પુ સ્ત્રી પુરુષ નપુંસક સ્ત્રી નપુંસક પુરુષ ૨૩ ૨૮ ૧૮ જુગુ- અજુગુસિત સિત જુગુ- અજુગુસિત સિત ૧૯ ૨૦ જુગુ- અજુગુસિત સિત ૨૯ ૩૦ - - T જુગુસિત અજુગુણિત ૧૬ ૧૭ જુગુસિત અજુગુસિત ૨૧ ૨૨ જુગુ અજુગુસિત સિત ૩૯૫ Page #415 -------------------------------------------------------------------------- ________________ સંલક મનુષ્યને જ હોય 3८६ પુરુષ નપુંસક _કોમ્બિર પ્રાકૃત શૌચવાદી અશચવાદી અશૌચવાદી અશૌચવાદી શૌચવાદી : અશૌચવાદી ૧૧ પ્રાકૃત શિૌચવાદી અશૌચવાદી શૌચવાદી અશૌચવાદી ૧૪ ૧૫ ૧૬ ૧૩ શૌચવાદી અશચવાદી ૧૭ ૧૮ પ્રાકૃત વૈશ્વિક દડિક શૌચવાદી અશૌચવાદી શચવાદી અશૌચવાદી' શૌચવાદી અશૌચવાદી પ્રવચનસારોદ્ધાર Page #416 -------------------------------------------------------------------------- ________________ ૯૧. સ્થ`ડિલભૂમિનું સ્વરૂપ ૩૯૭ મનેાજ્ઞ સાધુએ આવતા હોય તે તે ત્યાં જવાય. સાધ્વીનેા આપાત હોય તે તે સવ થા છેાડવા યેાગ્ય છે. એમ સ્વપક્ષીઆપાતવાનના દોષો કહ્યા. પરપક્ષી આપાતમાં જે પુરુષપાત સ્થ‘ડિલભૂમિ હાય તા નિયમા ઘણું પાણી અને ચાખ્યુ ( અનાવિલ) પાણી લઇ જવું. કેમકે અતિ થાતુ પાણી હોય કે ગંદુ પાણી હોય કે બિલકુલ પાણીના અભાવમાં ગયેલા હાય, તે તેઓ આ સાધુએ પવિત્ર છે– એમ નિંદા કરે. અથવા અપવિત્ર એવા સાધુઓને કોઇએ અન્ન પાણી વગેરે આપવા નહીં- એમ ગોચરીના નિષેધ કરે, કાઇક નવા જ ધર્મ પામેલ શ્રાવક હાય, તે તેને વિપરિણામ થઈ જાય. સ્ત્રી કે નપુંસક્તા આપાતમાં પેાતાને (સાધુને) વિષે અથવા બીજા બંનેને વિષે એટલે કે સ્ત્રી અથવા નપુ ંસક વ્યક્તિ ઉપર શંકા આદિ દોષો થાય. સાધુ શંકાના વિષયભૂત થાય (કરાય ). આ સાધુ અહીં કેમ ભટકે છે ? પરની ઉપર એટલે કે સ્ત્રી અથવા નપુંસકમાં શંકા કરે કે આ પાપીએ આ સાધુને ભાગવવા આવ્યા છે, તેમાં એવી શંકા કરે કે આ બંને પરસ્પર મૈથુન સેવવા અહીં આવ્યા લાગે છે. સ્ત્રી કે નપુંસક આવતા સાધુ પોતાની ઇચ્છાથી કે સ્ત્રી નપુંસકની ઇચ્છાથી કે પરસ્પરની ઈચ્છાથી સ્ત્રી કે નપુંસક સાથે મૈથુન સેવતા હોય, તે વખતે કાઇક ગૃહસ્થ જોઈ જાય અને સાધુને પકડી રાજદરબારે લઈ જાય તો શાસનની અપભ્રાજના વગેરે થાય. મદોન્મત્ત તિય "ચા આવતા હોય, તે શીંગડા મારવા વગેરે દ્વેષા થાય છે. નિંદનીય તિય ચ સ્ત્રી, નપુંસક આવતા હોય, તા લેાકાને મૈથુનની શંકા થાય. અને કયારેક સાધુ પાતે પણ એનુ` સેવન કરનારા થાય. આપાતના દોષો કહ્યા એ પ્રમાણે સંલાકમાં પશુ તિય ચાને છેડી મનુષ્ચામાં તણવા. તિય ‘ચના જોવા (સલેાક) થી ઉપરોક્ત દાષામાંથી કાઈ દ્વેષ થતા નથી. મનુષ્યેામાં સ્રી, પુરુષ કે નપુંસકાને જોવાથી જે આપાતમાં દોષો ક્યા છે, તેજ રાષા સંલાકમાં જાણવા. કદાચ આત્મ, પર અને ઉભયથી ઉત્પન્ન થયેલ મૈથુનના દ્રાષ ન થાય, છતાં પણ આ દાષાની સંભાવના રહે છે. જેમકે કાઇક કહે છે કે જે દિશામાં અમારા સ્ત્રી વર્ગ શૌચ માટે જાય છે. તે જ દિશામાં આ સાધુએ પણ જાય છે. માટે નક્કી અમારી કોઈ પણ સ્ત્રીને ઈચ્છતા અથવા સ "કેત આપેલી સ્ત્રીની નજર પડે ત્યાં ઉભા રહે છે. તથા નપુંસક કે સ્ત્રી વાયુના કારણે કે સ્વાભાવિક વિકૃત લિંગ જોઇને મૈથુનની ઈચ્છાથી તે સાધુને ઉપસર્ગ કરે. તેથી ત્રણેના સલોક છોડી દે. આ પ્રમાણે છેલ્લા ભાંગામાં આપાતસલાક બંનેના દોષા, ત્રીજા ભાંગામાં આપાત્તના દોષા, ખીજા ભાંગાના સંલાકના દાષા થાય, અને પહેલા ભાંગાવાળી સ્થ‘ડિલ - ભૂમિમાં આપાત કે સંલાક દષા થતા નથી માટે તેમાં સ્થ ંડિલ જવું જોઇએ. કહ્યું છે કે, Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ પ્રવચનસારાદ્ધાર ત્રીજા ભાંગામાં આપાત દ્વેષ છે. બીજા ભાંગામાં સ`લેાકજન્ય દોષ છે. પહેલા. ભાંગામાં આપાત કે સ લેાકજન્ય દોષ નથી માટે કહેલ વિધિપૂર્વક તેમાં સ્થ‘ડિલ જવું. ૨. ઉપઘાત :-જે સ્થ‘ડિલભૂમિ ઉડ્ડાહ ( શાસનહીલના ) વગેરેના કારણ રૂપે હાય તે ઔપઘાતિકસ્થ ડિલભૂમિ. તે (૧) આત્માપઘાતિક, (૨) પ્રવચનઔપઘાતિક, (૩) સંયઔાપઘાતિક—એમ ત્રણ પ્રકારે છે. ૧. આત્મૌપઘાતિક -બગીચા વગેરે જેમાં સ્થાડિલ-શૌચ વગેરે કરતા જુએ તો તેના માલિક સાધુને મારે-ફૂટે, ૨. પ્રવચનઔપઘાતિક :-પુરીસ સ્થાન એટલે વિષ્ટાવાળી જગ્યા. તે અશુચિમય હાવાથી નિંદનીય છે. લેાકેામાં શાસનની નિંદા થાય કે આ સાધુએ આવાં ગંદા સ્થાને જાય છે. ૩. સયઔષદ્યાતિક :–અંગારા વગેરે ખાળવાનુ સ્થાન. ત્યાં સ્થ`ડિલ કરતા અગ્નિકાયના જીવાની વિરાધના થાય છે. કેમકે અગ્નિ સળગાવનારા ખીજી જીવાકુલ ભૂમિમાં અગ્નિ સળગાવવું વગેરે કરે અથવા દેવતા વગેરે નાંખે. આવી અસ્થ ́ડિલ જીવાકુલ ભૂમિમાં શૌચ કરે, તો તે પણ સયમેપઘાતિ થાય છે. આવા દોષ થતા હોવાથી અનૌપઘાતિક સ્થ‘ડિલભૂમિમાં શૌચાદિ ક્રિયા કરવી. એ પ્રમાણે ખીજા સ્થાનમાં પણ વિચારવું. ૩. સમભૂમિ :-ખાડા, ટેકરા વગરની સમભૂમિમાં શૌચ કરવા, વિષમભૂમિમાં શૌચાદિ કરવાથી પડવા વગેરેના કારણે આત્મવિરાધના થાય. વિષમભૂમિના કારણે સ્થ’ડિલ-માત્રુ ( પેશાબ )ના રેલા ચાલવાના કારણે છકાય જીવાની વિરાધના થવાથી સચમ વિરાધના થાય. ૪, અશુષિરઃ- જે ભૂમિ ઘાસ વગેરેથી ઢંકાયેલ ન હોય, તે અષિર, ઘાસ વગેરેથી ઢંકાયેલ શુષિર (પાલી) ભૂમિમાં શૌચ વગેરે પરઠવવાનાં કારણે વીંછી, ઉંદર, સાપ વગેરે કરડવાથી આત્મવિરાધના થાય છે અને સ્થંડિલ માત્રુ દર વગેરેમાં જવાના કારણે, ત્રસવા તથા પૃથ્વીકાય વગેરે સ્થાવરજીવાની વિરાધના થવાના કારણે સંયમ વિરાધના થાય છે. ૫. અચિરકાલકૃત:-થાડા સમય પહેલાં જ અચિત્ત થયેલ તે અચિરકાલકૃત. જે સ્થ`ડિલભૂમિ જે ઋતુમાં અગ્નિ સળગાવવા વગેરે કારણેા દ્વારા અચિત્ત કરેલ હાય, તે ઋતુમાં તે સ્થ`ડિલભૂમિ અચિરકાલમૃત કહેવાય. જેમકે, હેમંતઋતુમાં અચિત્ત કરેલ ભૂમિ હેમંત ઋતુમાં જ અચિરકાલકૃત કહેવાય. પરંતુ હેમંતઋતુ વીતી ગયા પછી તે ભૂમિ ચિરકાલકૃત કહેવાય. કેમકે તે ભૂમિ તે સમય પછી સચિત્ત થવાથી કે મિશ્ર થવાથી અસ્થ‘ડિલભૂમિ થાય છે. જ્યાં આગળ એક વર્ષાકાળ સુધી ગાયના ટોળા, પશુના ધણ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૯૧. ડિલભૂમિનું સ્વરૂપ ૩૯૯ સાથે ગામ વસ્યું હોય, તે તે ભૂમિ બાર વરસ સુધી સ્થડિલભૂમિરૂપે રહે છે. તે પછી અર્થાડિલ થાય છે. ૬. વિસ્તીણ વિસ્તીર્ણ એટલે વિસ્તારવાળી ભૂમિ – તે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે છે. જઘન્ય વિસ્તાર એક હાથ લાંબી-પહોળી ભૂમિ હેય તે. ઉત્કૃષ્ટ વિસ્તાર બાર યેાજન પ્રમાણને જ્યાં ચક્રવર્તીની છાવણીને પડાવ હોય તે જાણો. બાકીને એટલે જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેને મધ્યમ વિસ્તાર છે. ૭. દૂર-અવગાહ:-જે ભૂમિ અગ્નિતાપ વગેરેથી ચાર આંગળ સુધી નીચે અચિત્ત થઈ હોય તે જઘન્ય અને જે નીચે પાંચ વગેરે આગળ પ્રમાણ અચિત્ત હોય, તે ઉત્કૃષ્ટ અવગાઢ. અહીં વૃદ્ધ સંપ્રદાય એવો છે, કે ચાર આંગળ ઊંડી અચિત્ત ભૂમિમાં સ્પંડિલ (ઠલ્લો) પરઠવાય પણ માત્રુ ન પરઠવાય. ૮. અનાસન્ન – અનાસન્ન એટલે બગીચા વગેરેની અતિ નજીકમાં નહીં. . આસનના બે પ્રકાર છે. દ્રવ્યાસન્ન અને ભાવાસન્ન. દ્રવ્યાસન એટલે દેવમંદિર, હવેલી (મકાન), ગામને બગીચે, ગામ, ખેતર, રસ્તા વગેરેની નજીક થંડિલ કરવું તે. આમાં સંયમપઘાત અને આત્મવિરાધના– એમ બે દોષે છે. તે આ રીતે કે, જે દેવકુલ વગેરેની નજીકમાં સ્થડિલ પરઠ હોય, તે દેવકુલને (માલિક) સ્વામિ કેઈક નેકર વગેરે પાસેથી બીજી જગ્યાએ નંખાવે અને તે જગ્યાને લીંપણ કરાવે તથા હાથ દેવડાવે તેમાં સંયમવિરાધના થાય. તેમ જ તે ઘર વગેરેને માલિક ગુસ્સે થઈ મારકૂટ પણ કરે. તે આત્મવિરાધના થાય. ભાવાસન્ન -એટલે જ્યાં સુધી જરા પણ (સ્થડિલ) સંજ્ઞા ન આવે ત્યાં સુધી રહેવું તે ભાવાસન. તે ભાવાસન્ન થાય માટે સ્થડિલભૂમિએ ઉતાવળથી જતો હોય, તે વખતે કઈક ધૂત સાધુની Úડિલની શંકા જાણી ધર્મ પૂછવાના બહાને અધવચ્ચે ઉભા રાખે. તેથી શંકા રેકી રાખવાના કારણે મરણ કે માંદગી થવાને અવશ્ય સંભવ હોવાથી આત્મવિરાધના થાય છે. સંજ્ઞા જે ન રોકે તે લેકની આગળ રસ્તામાં જ ઈંડિલ કરવાનો પ્રસંગ આવે અથવા તે જાંઘ વગેરે લેપાવાથી બગડે તે પ્રવચન વિરાધના થાય. તથા પડિલેહ્યા વગરની ભૂમિએ શૌચ કરવાથી સંયમવિરાધના થાય છે. ૯. બિલવજિત - બિલવાળી સ્થડિલભૂમિમાં શૌચ કરવાથી જે સ્થડિલ માત્રુ દરમાં પેસે, તે તેમાં રહેલ કીડી વગેરે જીવોનો નાશ થાય છે. એટલે સંયમ વિરાધના થાય. સાપ વગેરે કરડવાથી આત્મ વિરાધના થાય. ૧૦. ત્રસ, પ્રાણુ, બીજ રહિત – સ્થાવર અને ત્રસ જી રહિત ભૂમિ. ત્રણ સ્થાવર જીવવાળી ભૂમિમાં શૌચ કરવાથી સાધુને સંયમવિરાધના અને આત્મવિરાધના થાય છે. એમાં ત્રસ અને સ્થાવર જનો નાશ થતો હોવાથી સંયમ વિરાધના થાય છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ ४०० પ્રવચનસારોદ્ધાર કીડી, મંકોડા વગેરે ત્રસ જીવેના કરડવા વગેરે ઉપદ્રવથી આત્મવિરાધના થાય. અતિ તિરૂણ ગોખરુ, કાંટા વગેરે સ્થાવર જીવો વડે પગ વિંધાવાથી, કાદવ વગેરે વડે પગ લપસવાથી પડવાના કારણે આત્મવિરાધના થાય છે. ઉપરોક્ત આ દશ પદે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ વડે સંગ કરવા. અને તેઓના ભાંગા કરી તેને સરવાળો કરવાથી ૧૦૨૪ ભાંગ થાય. ભાંગ કરવા માટેની રીત નીચે પ્રમાણે – આ દશ પદેના બે, વગેરે સંગિક ઇચ્છિત ભાંગા લાવવા માટે, તેટલા પ્રમાણની. બે સંખ્યા ઉપર અને નીચેની લાઈનમાં નીચે મુજબ સ્થાપવી. એટલે કે એકથી દશ. સુધીના આંક પૂર્વાનુપૂર્વી ઉપરની લાઈનમાં લખવા. તેની નીચેની લાઈન પશ્ચાનુપૂવથી, દશથી એક સુધીના આંક લખવા તે આ પ્રમાણે. ૧ – ૨ – ૩ – ૪ – ૫ – ૬ – ૭ – ૮ – ૮ – ૧૦ ૧૦ – ૯ – ૮ – ૭ – ૬ – ૫ –૪ – ૩ – ૨ – ૧ ૧ – ૧૦ – ૪૫–૧૨૦ – ૨૧૦ – ૨૫૨ – ૨૧૦ – ૧૨૦ – ૪૫– ૧૦ હવે નીચેની લાઈનના છેડા પર એકડા ઉપર જે દશનો આંક છે. તેના એકના. સંગે દશ ભાંગા જાણવા. આમાં કરણ ગાથાને કેઈ ઉપયોગ નથી થયે પણ બે વગેરે સંગીક ભાંગા લાવવા માટે જ તેને ઉપગ કરવાનું છે. તેથી નીચેની લાઈનને એકડાની પછી જે બેની સંખ્યા છે, તેના વડે ઉપરની લાઈનનો જે પશ્ચાનુપૂર્વીથી. દેશનો આંક છે, તેને ભાગાકાર કરે એટલે પાંચ જ જવાબરૂપે આવશે. કેમકે દશને બે એ ભાંગતા પાંચ જ થાય છે. હવે નીચેની લાઈનની બેની સંખ્યા વડે ઉપરની લાઈનની પહેલી દશરૂપ સંખ્યાને ભાંગતા આવેલાં પાંચ વડે, બેના આંકની ઉપરની જે સંખ્યા નવ છે. તેને પાંચથી ગુણતા ૪પ થાય છે. આ પ્રમાણે ગણીને સંગ. ભાંગા કરવા. - જેમકે દ્વિસંગી ભાંગા પીસ્તાલીસ થયા. હવે ત્રિકસંગી ભાંગા લાવવા માટે નીચેની લાઈનમાં બેના આંક પછીની ત્રણની સંખ્યાની ઉપરની આઠ રૂપ સંખ્યાની અપેક્ષાએ પડેલા પીરતાલીસ રૂપ સંખ્યાને ભાગાકાર કરે એટલે પંદરનો ભાગાકાર આવે. એટલે પીસ્તાલીસને ત્રણે ભાંગતા પંદર આવે. તે પંદર વડે નીચેની લાઈનની જે ત્રણ આંક છે. તેની ઉપરનો આંક જે આઠ છે, તેને ગુણવો. તેને ગુણાકાર કરતા એક વીસ થાય છે. આટલા ત્રિકસંગી ભાંગા થયા. - નીચેની લાઈનમાં રહેલ ત્રણની સંખ્યા પછીના ચારના આંક ઉપર રહેલ સાતના. આંકના બદલે પહેલા એક વીસ આંક વડે તેના ઉપર રહેલ સાતના આંકડા બદલે પહેલા એકવીસના આંકને ભાગાકાર કરે એટલે ત્રીસનો જવાબ આવશે. કેમ કે એકવીસને ચારે ભાંગતા ત્રીસ જ થાય છે. હવે ત્રીસ વડે ચારના ઉપર રહેલ જે સાતને Page #420 -------------------------------------------------------------------------- ________________ ૯૧. áડિલભૂમિનું સ્વરૂપ ૪૦૧ આંક છે. તેને ગુણતાં બસે દશ (૨૧૦) થયા. આ ચતુષ્ક સંગી ભાંગા થયા. એ પ્રમાણે પાંચ વગેરેના સાંયોગિક ભાંગા લાવવા. આ પ્રમાણે કરતાં દેશના સંગે એક ભાગ થાય છે. એકના સંયોગે દશ-ભાંગા. (૧૦) બેના સંગે પિસ્તાલીસ. (૫) ત્રણના સંગે એકસે વસ. (૧૨) ચારના સંગે બસો દશ (૨૧૦) પાંચના સંગે બસો બાવન. (૨૫૨) છના સંગે બસ દશ. (૨૧૦) સાતના સંગે એકવીસ (૧૨) આઠના સંગે પિસ્તાલીસ (૪૫). નવના સંયોગે દશ. (૧૦) દશના સંયોગે એક ભાંગે. આ બધા ભાંગાનો સરવાળો કરતા કુલ ભાંગા એક હજાર ત્રેવીસ (૧૦૨૩) અશુદ્ધÚડિલભૂમિના થાય છે. (૧૦૨૪) એક હજાર ચોવીસમો ભાંગો શુદ્ધ છે. જો કે તે ભાંગે કરણ વડે આ ભાંગાઓમાં નથી આવતું, છતાં પણ એની અંદર ઉમેરી ભાંગાની સંખ્યા પૂરી કરવી. જેથી બધા ભાંગાઓની ગણત્રી કરતાં છેલ્લે શુદ્ધ ભાંગે આવે છે. કહ્યું છે કે, દશ (૧૦), પિસ્તાલીસ (૪૫), એકસ વીસ (૧ર૦), બસે દશ (૨૧૦), બસ બાવન (૨૫૨), બસદશ (૨૧૦), એકસો વીસ (૧૦૦), પિસ્તાલીસ (૪૫), દશ (૧૦) એક–આ બધા ભાંગાએ એક સંયેગી વગેરેના થાય છે અને એક શુદ્ધ ભાંગો મળવાથી એક હજારને ચોવીસ ભાંગા થાય છે. (૭૧૦) ૧ ૧૦=૧૦+૧= ૧૦, ૪:૧૨૦=૩૦૪૭=૨૧૦, ૭૨૧૦=૩૦૮૪ ૧૨૦, ૨:૧૦=૫૪૯=૪૫, ૫:૨૧૦=૪૨x૬૩૨પર, ૮:૧૨૦=૧૫૪૩=૪૫ ૩ઃ૪૫=૧પ૮૮=૧૨૦=૧૭૫ ૬:૨૫૨=૪૨૪૫ ૨૧૦=૬૭૨ ૯:૪૫=૫૪૨=૧૦=૧૭૫ ૧૦: ૧૦ = ૧૪૧ = ૧ = ૧ અશુદ્ધ થંડિલના ભાંગા ૦૨૩ શુદ્ધ સ્થડિલને ભાગ ૧ કુલ ભાંગા ૧૦૨૪ પક Page #421 -------------------------------------------------------------------------- ________________ ૯૨, ચૌદપુ ના નામેા उपायं पढमं पुण एक्कारसको डिपयपमाणेणं । बीयं अग्गेणीयं छन्नउई लक्खपयसंखं ॥ ७११॥ विरियप्पवायव्वं सत्तरिपयलक्खलक्खियं तइयं । अस्थित्वा सट्टीलक्खा चउत्थं तु ॥७१२॥ नाणप्पवायनामं एयं एगूण कोडिपयसंखं । सच्चष्पवायपुव्र्व्वं छप्पय अहिएगकोडीए || ७१३।। आयवाय पुत्रं पयाण कोडी उ हुंति छत्तीसं । कम्मयप्पवाय गवरं असीइ लक्खहिय पयकोडी ॥७१४ ॥ नवमं पच्चक्खाणं लक्खा चुलसी पयाण परिमाणं । विज्जप्पवाय पनरस सहस्स एक्कारस उ कोडी ॥७१५ ॥ छव्वीस कोडीओ पयाण पुव्वे अवंझणामि | छप्पन्न लक्ख अहिया पयाण कोडी उ पाणाऊ ||७१६ || किरियाविसालपुवं नव कोडीओ पयाण तेरसमं । अद्धत्तेरसकोडी चउदसमे बिंदुसारम्मि |||७१७ || ૧. ઉત્પાદ :–જેમાં સવ દ્રવ્ય પર્યાયાના ઉત્પાદ ( ઉત્પત્તિ )ને આશ્રયિને પ્રરૂપણા છે, તે ઉત્પાદ નામે પહેલું પૂ. તેના અગ્યાર કરોડ પદ છે. જેનાથી અના આધ થાય તે પદ્મ એવુ' પદનુ લક્ષણ હોવા છતાં તથા પ્રકારના સ`પ્રદાયના હાવાથી તે પદ્મનું પ્રમાણ (લક્ષણ) સારી રીતે જણાતું નથી. અભાવ ૨. અગ્રાયણીય :–જેમાં સવ દ્રવ્ય અને પર્યાયેાની તથા જીવ વિશેષાની અગ્ર એટલે પિરમાણુનુ વર્ણન કરાયું હાય, તે અગ્રાયણીય નામે બીજુ પૂર્વ છે. અગ્ર એટલે પરિમાણુ, તેનું અયન એટલે જાણકારી (જ્ઞાન) તે અગ્રાયન—તે અગ્રાયણીય પૂર્વમાં છત્તુ (૬) લાખ પદેા છે. (૭૧૧) ૩. વીય પ્રવાદ : જેમાં કવાન કે કર્મ રહિત જીવાનુ અને (ખળ)ની પ્રરૂપણા કરાયેલ છે, તે વીર્યપ્રવાદ નામનું ત્રીજુ પૂર્વ છે. તેના ૭૦ અજીવાના વીર્ય લાખ પદો છે. ૪. અસ્તિનાસ્તિપ્રવાદ :-લેાકમાં ધર્માસ્તિકાય વગેરે જે વસ્તુઓ વિદ્યમાન છે. અને ગધેડાના શીંગડા વગેરે જે વિદ્યમાન નથી. અથવા સ્યાદ્વાદ અભિપ્રાયે દરેક વસ્તુ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૯૨. ચૌદપૂર્વના નામેા સ્વસ્વરૂપે અસ્તિરૂપે છે અને પર સ્વરૂપે નાસ્તિરૂપે છે—એ પ્રમાણે જેમાં પ્રરૂપણા કરાયેલ છે. તે અસ્તિનાસ્તિપ્રવાદ નામે ચેાથુ. પૂર્વ છે. તેના (૬૦) સાઠ લાખ પો છે. ૪૦૩ ૫. જ્ઞાનપ્રવાદ :–મતિ વગેરે પાંચે પ્રકારના જ્ઞાનાનુ` ભેદ પ્રભેદ સહિત સ્વરૂપ જેમાં વર્ણવ્યું છે, તે જ્ઞાનપ્રવાદ નામે પાંચમું પૂર્વ છે. અને તેમાં એક પદ ન્યૂન એક કરોડ પદો છે. એટલે (૯૯,૯૯,૯૯૯) નવ્વાણુ લાખ, નવ્વાણુ હજાર, નવસા નવ્વાણુંપદ પ્રમાણ છે. ૬. સત્યપ્રવાદ :–સત્ય એટલે સયમ અથવા સત્ય વચન તેના ભેદ અને એના વિરોધી પક્ષના વર્ણનવાળું સત્યપ્રવાદ નામનું છઠ્ઠું પૂર્વ છે. તેમાં એક કરાડ ને છ પદ છે. ૭. આત્મપ્રવાદ -જે પૂમાં આત્મા એટલે જીવનું અનેક નયા વડે સ્વરૂપ કહેવાયુ' છે, તે આત્મપ્રવાદ નામનું સાતમું પૂર્વ છે. તેના છત્રીસ કરોડ પદો છે. ૮. સમયપ્રવાદ :-સમય એટલે સિદ્ધાંતના, તેનાં અર્થ એટલે પદાર્થા, તેને જ અહીં કર્મરૂપે માન્યા છે. તેથી કર્મનું સ્વરૂપ જે પૂમાં કહેવાયું છે, તે સમયપ્રવાદ નામે આઠમુ પૂર્વ છે. ખીજા ગ્રંથામાં ક્રમ પ્રવાઃ–એમ પણ નામ કહ્યું છે. ત્યાં પણ જ્ઞાનાવરણ વગેરે આઠ પ્રકારના કર્મીની પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ વગેરે ભેદ અને ઉત્તર ભેદ્યાનું જેમાં વન છે. તેમાં એક કરોડ એંસી લાખ પત્ર છે. (૭૧૪) ૯. પ્રત્યાખ્યાનપ્રવાદઃ-જે પૂર્વમાં બધાયે પચ્ચક્ખાણાનું ભેદ સહિત સ્વરૂપ કહેવાયું છે, તે નવમું પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ છે. તેના ચાર્યાસી લાખ પદે છે. ૧૦. વિદ્યાનુપ્રવાદઃ-જેમાં અનેક વિદ્યાઓ, વિદ્યાના અતિશયા, સાધનાનુકૂળતા અને સિદ્ધિની શ્રેષ્ઠતા વર્ણવવામાં આવેલ છે. તે વિદ્યાનુપ્રવાદ નામે દશમું પૂર્વ છે. તેના અગ્યારકરાડ પંદર હજાર પદ્મ છે. (૭૫) ૧૧. અવય :-વંધ્ય એટલે નિષ્ફળ. અવંધ્ય એટલે સફળ. જે પૂર્વમાં બધાયે જ્ઞાન, તપ આરાધનાનાં સંચાગનું શુભ ફળના કથનપૂર્વક અને અપ્રશસ્ત પ્રમાદ વગેરેના સર્વે અશુભ ફળાનું વર્ણન છે, તે અવાય. બીજાએ કલ્યાણ એમ બીજું નામ કહે છે. એનેા પણ અર્થ આ જ છે. આ પૂર્વના પદોનું પ્રમાણ છવ્વીસ કરાડ છે. ૧૨. પ્રાણાયુ:-જેમાં જીવાન! પાંચ ઇન્દ્રિય, ત્રણ ખલ, શ્વાસેાશ્વાસ અને આયુષ્યરૂપ પ્રાણાનુ' અનેક પ્રકારે વર્ણન છે. તે પ્રાણાયુ નામનું બારમું પૂર્વ છે. એમાં એક કરાડ છપ્પન લાખ પદા છે. ૧૩. ક્રિયાવિશાલઃ-જેમાં કાયિકી વગેરે ક્રિયાનું ભેદો સહિત વિસ્તારપૂર્વક વર્ણન કરેલ કરેલ છે. તે ક્રિયાવિશાલ નામે તેરમુ· પૂર્યાં છે. તેમાં નવ કરોડ પદે છે. ૧૪. બિંદુસાર :-લોક એટલે શ્રુતલેાકરૂપ જગતમાં અથવા અક્ષરના ઉપર જેમ બિંદુ હાય તેમ શ્રુતલેાકમાં સારરૂપ અને સવ અક્ષરોના સંચાગની લબ્ધિના કારણરૂપ સર્વોત્તમ જે પૂર્વ છે, તે લેાક બિંદુસાર. તેના સાડાબાર કરાડ પત્તુ છે. (૭૧૧થી૭૧૭) Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ સમવાયાંગની ટીકામાં પદોનું પ્રમાણ ખીજી રીતે પણ જોવામાં આવે છે. पढमं आयारंग अट्ठारस पयसहस्सपरिमाणं । एवं सेसंगाणि वि दुगुणादु गुण पमाणाई ||७१८ || પ્રવચનસારાદ્ધાર પ્રશ્ન:-પૂર્વ શબ્દના અર્થ શું થાય છે? ઉત્તરઃ –તીથંકરા તીની સ્થાપના વખતે સૌ પ્રથમ ગણધરોને સર્વ સૂત્રના આધારરૂપ પૂર્વમાં રહેલા સૂત્રા જણાવે છે. તેથી પૂર્વા કહેવાય છે. પણ ગણધરો શ્રુત રચના કરતી વખતે આચારાંગ વગેરેના ક્રમપૂર્વક રચીને એને સ્થાપે છે, મતાંતર અરિહંતાએ પહેલા કહેલા પૂર્વગત સૂત્રાને ગણધરો શ્રુતરૂપ પ્રથમ રચે છે અને પછી આચારાંગ વગેરે રચે છે. સિઆચારો ઉત્તર :-આચારાંગનિયુ ક્તિમાં જે આચારાંગ પ્રથમ જણાવ્યું છે, તે સ્થાપના એટલે શ્રુતની ગાઠવણીને આશ્રયિને જાણવું. પણ રચના આશ્રય નહીં. અહીં આગળ અક્ષરરચના આશ્રયિને પૂર્વાને પ્રથમ કહ્યા છે. પદ્મ સંખ્યાના પ્રસંગને પામી આચારાંગ વગેરે અંગેના પદોની સંખ્યા કહે છે. ૧. પહેલું આચારાંગ ૧૮૦૦૦ પદ્મ પ્રમાણ છે. એ પછીના સુયગડાંગ વગેરે અંગાનુ પ્રમાણ એકબીજાથી ડબલ ડબલ જાણુવું. તે આ પ્રમાણે પ્રશ્ન :-તમે આ પ્રમાણે કહે છે! પણ આચારાંગનિયુક્તિમાં (બધામાં આચારાંગ પ્રથમ છે) એ ગાથા કહી છે. તેનું શું કરશે ? ૧. આચારાંગ ૧૮,૦૦ પ૪, ૨. સૂયગડાંગ ૩૬,૦૦૦ પ૪, ૩. ઠાણાંગ ૭૨,૦૦૦ પુ, ૪. સમવાયાંગ ૧,૪૪૦૦૦ પઢ, પ. ભગવતિસૂત્ર ૨,૮૮૦૦૦, ૬. જ્ઞાતાધર્મ ૫,૭૬૦૦૦, ૭. ઉપાસકદેશાંગ ૧૧,૫૨૦૦૦,૮. અંતકૃતદશાંગ-૨૩,૦૪૦૦૦,૯.અનુત્તર પપાતિક ૪૬,૦૮૦૦૦ ૧૦. પ્રશ્નવ્યાકરણ ૯૨,૧૬૦૦૦, ૧૧. વિપાકસૂત્ર-૧,૮૪,૩૨,૦૦૦ પદ પ્રમાણ છે. પ્રશ્ન :- પૂર્વાચાર્યાએ પૂર્વની વ્યુત્પત્તિ આ પ્રમાણે કરેલ છે, ‘પૂર્વ’ કરળાત્ પૂર્વાળિઃ આથી નક્કી થાય છે કે ગણધર ભગવંતાએ ક્રમાનુસારે પ્રથમ પૂર્વ રચ્યા છે. અને પૂર્વામાં સમસ્ત શ્રુતજ્ઞાનના સમાવેશ થઇ જાય છે. એવા કાઇ વિષય કે વસ્તુ નથી કે જે પૂર્ણાંમાં ન કહી હેય. તે પછી બીજા અંગો કે અંગબાહ્ય શ્રુત રચવાની શી જરૂર છે ? ઉત્તર ઃ- આ જગતમાં જીવા વિવિધ પ્રકારના છે. તેમાં જે અલ્પ બુદ્ધિવાળા જીવા હાય, તે અતિ ગભીર એવા પૂર્વના અભ્યાસ કરવા સમ થતા નથી. તથા સ્ત્રીઓને એમના તુચ્છવ વગેરે દોષ-બહુલતાના કારણે પૂર્વના અભ્યાસના અધિકાર નથી. કહ્યું છે કે તુચ્છ, ગારવયુક્ત, ચંચલ ઈન્દ્રિયવાળી અને ધૃતિમાં સ્ત્રીને અતિશયવંત અધ્યયના અને ભૂતવાદ એટલે પૂર્વના પણ દુલ હોવાથી અભ્યાસ હાતા નથી. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ ૯૩. નિગ્રંથ અહીં અતિશયવંત અધ્યયન વિશિષ્ટ ચમત્કારવાળા અતિશયવંત ઉત્થાન શ્રત વગેરે વિવિધ શાસ્ત્રો અને ભૂતવાદ એટલે દષ્ટિવાદ સમજવું. આથી અ૫ બુદ્ધિવંતે અને સ્ત્રીઓના ઉપકાર માટે બાકીના અંગે અને અંગ બાહ્યશ્રુતની રચના કરી છે. (૭૧૮) ૩. નિર્ગથ पंच नियंठा भणिया पुलाय १ बउसा २ कुसील ३ निग्गंथा ४ । होइ सिणाओ य ५ तहा एकेको सो भवे दुविहो ॥७१९॥ ગ્રંથ એટલે ગાંઠ. મિથ્યાત્વ વગેરે આંતરગાંઠ અને ધર્મોપકરણને છેડી ધન વગેરે બાહ્યગાંઠે. તેનાથી જે રહિત તે નિર્ગથ એટલે સાધુઓ. તે પાંચ પ્રકારે કહ્યા છે. ૧. પુલાક, ૨. બકુશ, ૩. કુશીલ, ૪. નિર્ચથ, ૫. સ્નાતક. આ પુલાક વગેરે બધામાં સામાન્યથી ચારિત્રનો સદ્દભાવ હેવા છતાં પણ મેહનીસકર્મના ક્ષપશમ વગેરેની વિચિત્રતાના કારણે ભેદ બતાવ્યા છે. તે પુલાક વગેરે દરેકના બે-બે ભેદે છે. આ બે બે ભેદનું વર્ણન ગ્રંથકાર પોતે આગળ કરશે. (૭૧૯) गंथो मिच्छत्तधणाइओ मओ जे य निग्गया तत्तो। ते निग्गंथा वुत्ता तेसि पुलाओ भवे पढमो ।। ७२० ॥ કષાય–વશ આત્મા વડે જે શું થાય એટલે બંધાય, તે ગ્રંથ એટલે ગાંઠ અથવા તે આત્માને કર્મ વડે જે બાંધે તે ગાંઠ. તે ગાંઠ અત્યંતર અને બાહ્ય-એમ બે પ્રકારે છે. તેમાં મિથ્યાત્વ વગેરે ચૌદ પ્રકારે અત્યંતર ગાંઠ છે. અને ધન વગેરે દશ પ્રકારે બાહ્ય ગાંઠ કહી છે. માટે આ બે પ્રકારની ગાંઠમાંથી જે નીકળી ગયા છે એટલે રહિત થયા છે. તેઓને નિગ્રંથ કહ્યા છે. તે નિર્ચના પાંચ ભેદમાં પ્રથમ ભેદ પુલાક છે. (૭૨૦) અત્યંતર ગ્રંથિ:मिच्छत्तं वेय तियं हासाई छक्कगं च नायव्यं । कोहाईण चउकं चउदस अभितरा गंथा ॥७२१।। મિથ્યાત્વ, વેદત્રિક, હાસ્યષક, ક્રોધાદિ ચાર-આ ચૌદ પ્રકારની અત્યંતરગ્રંથિ જાણવી. હવે ચૌદ પ્રકારની અત્યંતરગ્રંથિ કહે છે. ૧. તવના અર્થની અશ્રદ્ધારૂપ મિથ્યાત્વ, ૨. પુરુષવેદ, ૩. સ્ત્રીવેદ, ૪. નપુંસકવેદ-એમ ત્રણ વેદ, પ. હાસ્ય, ૬. રતિ, ૭. અરતિ, ૮. ભય, ૯ જુગુપ્સા, ૧૦. શેક. Page #425 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારોદ્ધાર (૧૧ થી ૧૪) ક્રોધ-માન-માયા અને લેભ. એમ ચાર કષાય મળીને ચૌદ અત્યંતરગ્રંથી છે. હાસ્ય એટલે આશ્ચર્ય વિસ્મય વગેરેમાં મેઢાના ખીલવારૂપ (વિકાસરૂપ છે. રતિ એટલે અસંયમમાં પ્રીતિ અને અરતિ એટલે સંયમમાં અપ્રીતિ. ઈહલેક વગેરે સાત પ્રકારના ભ. ઈષ્ટ વિચગથી માનસિક દુઃખરૂપ શોક. અસ્નાનથી મેલા શરીરવાળા મુનિની જે હિલના તે જુગુપ્સા. કહ્યું છે કે, અસ્નાન વગેરે કારણે સાધુને તિરસ્કારે (અરૂચી દાખવે) તે જુગુપ્સા.” આદ્યગ્રંથિ खेत्तं वत्थु धणधन्नसंचओ मित्तनाइसंजोगो । जाणसयणासणाणि य दासा दासीउ कुवियं च ॥७२२॥ ક્ષેત્ર, વાસ્તુ એટલે મકાન, ધન, ધાન્યનો સંચય (સંગ્રહ), મિત્ર, જ્ઞાતિજનને મેળાપ, વાહન, શયન, આસન, દાસ, દાસી, કુય એટલે ઘરવખરી—એમ દશ પ્રકારે બાહ્યગ્રંથિ છે. ક્ષેત્ર એટલે સેતુ વગેરે ખેતરો, વાસ્તુeખાત વગેરે મકાન, સોનું, ચાંદી વગેરે ધન, ચેખા વગેરે ધાન્ય, તે ધન-ધાન્યનો સંગ્રહ, સાથે મોટા થયેલ હોય તે મિત્ર, સગાવહાલા, સજજનો તે જ્ઞાતિજનો, મિત્ર જ્ઞાતિજનોને મેળાપ, પાલખી વગેરે વાહને, પલંગ વગેરે પથારી, સિંહાસન વગેરે આસનો અને દાસ, દાસી, તથા વિવિધ પ્રકારની ઘરવખરીરૂપ કુષ્ય. અહીં ધન-ધાન્યને સંચય અને મિત્ર જ્ઞાતિજનોને સંગરૂપ બે પ્રકાર અને ક્ષેત્ર વગેરે આઠ પ્રકાર. એમ દશ પ્રકારે બાહ્યગ્રંથિ છે. ૧. પુલાક धन्नमसारं भन्नइ पुलायसदेण तेण जस्स समं । चरणं सो हु पुलाओ लद्धीसेवाहि सो य दुहा ॥७२३।। પુલાક શબ્દથી નિસાર, અસાર જે ધાન્ય કહેવાય છે. તે અસાર ધાન્ય સમાન જેનું ચારિત્ર છે તે પુલાક ચારિત્રવાન કહેવાય છે. તે પુલાક ચારિત્ર લબ્ધિ અને સેવા-એમ બે પ્રકારે છે. પુલાકશબ્દન નિસાર અનાજ એવો અર્થ થાય છે. ચોખા કાઢી લીધા પછી બચેલ ડાંગરના જે ફેતરા, તે પુલાક કહેવાય. તે પુલાક સમાન જે સાધુનું ચારિત્ર હોય, તે પુલાક સાધુ કહેવાય. આનો ભાવાર્થ એવો છે, કે તપ અને શ્રુતના કારણે અથવા સંઘ વગેરેનું પ્રયોજન ઉભું થાય તે સૈન્ય સહિત ચક્રવર્તિ વગેરેને પણ ચૂરી નાંખવાની લબ્ધિ Page #426 -------------------------------------------------------------------------- ________________ ૯૩. બકુશ ४०७ વડે જીવનાશનો ઉપયોગ કરનારા અથવા જ્ઞાન વગેરેના અતિચાર સેવવા વડે સમસ્ત સંયમના સારનો નાશ કરી ડાંગરના ફેતરાની જેમ નિઃસાર ચારિત્રવાળા જે હોય તે પુલાક કહેવાય. તે પુલાલબ્ધિ અને સેવાના આસેવન વડે બે પ્રકારે છે. લબ્ધિપુલાક અને સેવાપુલાક. લબ્ધિ પુલાક - ઈન્દ્રની ઋદ્ધિ સમાન સમૃદ્ધિને બનાવવાની લબ્ધિ વિશેષથી યુક્ત હોય તે લધિપુલાક. કહ્યું છે કે, સંઘ વગેરેના કાર્ય ઉત્પન્ન થયે, જેઓ ચક્રવતિને પણ ચૂરી નાંખવાની લબ્ધિથી યુક્ત હોય, તે લબ્ધિપુલાક જાણવા. બીજા આચાર્યો કહે છે કે જે આસેવનથી જ્ઞાનપુલાક હોય તેને જ આવા પ્રકારની લબ્ધિ હોય છે. તે જ લબ્ધિ પુલાક છે. તેના સિવાય બીજે કઈ હોતું નથી. ૧. સેવાપુલાક – જ્ઞાનપુલાક, દર્શન પુલાક, ચારિત્રપુલાક, લિંગ પુલાક, યથાસૂમપુલાક–એમ સેવાપુલાક પાંચ પ્રકારે છે. ૧. તેમાં ખલિત, મિલિત વગેરે અતિચારે વડે જ્ઞાનાશ્રય આત્માને જે અસાર કરે, તે જ્ઞાન પુલાક. ૨. એ પ્રમાણે કુદષ્ટિનું સંસ્તવ કરવા દ્વારા દર્શન પુલાક. ૩. મૂળગુણ અને ઉત્તરગુણમાં અતિચાર લગાડવા વડે ચારિત્ર વિરાધવાથી ચારિત્રપુલાક. ૪. યક્ત સાધુના લિંગને એટલે સાધુવેષને વધારે એ કરનાર અને નિષ્કારણ અન્ય લિંગ કરનાર લિંગપુલાક. ૫. કંઈક પ્રમાદથી મન વડે અકપ્ય ગ્રહણ કરવાથી યુથાસૂમ પુલાક. બીજા ગ્રંથમાં આ પ્રમાણે પણ કહ્યું છે કે, ઉપરના જ્ઞાન આદિ ચારેમાં જે થેડી શેડી વિરાધના કરે તે યથાસૂમ પુલાક. (૭૨૩) ૨. બકુશउवगरणसरीरेसुं बउसो दुविहो दुहावि पंचविहो । आभोग १ अणाभोए २ संवुड ३ अस्संबुडे ४ सुहुमे ५ ॥७२४।। ઉપકરણું અને શરીર વિષયક બકુશ-બે પ્રકારે હોવા છતાં પણ ૧. આગ, ર. અનાગ, ૩. સંવૃત્ત, ૪. અસંવૃત્ત, અને ૫. સુક્ષ્મએમ પાંચ પ્રકારે છે. (૭ર૪) બકુશ, શબલ, કબુર એટલે કાબરચિતરે–આ બધા બકુશના પર્યાય છે. આવા પ્રકારનું ચારિત્ર અતિચારના કારણે શુદ્ધિ અને અશુદ્ધિ વડે મિશ્રિત હોવાથી બકુશચારિત્ર છે. તે ચારિત્ર ઉપકરણવિષયક અને શરીરવિષયક-એમ બે પ્રકારે હેવાથી ઉપકરણબકુશ અને શરીરબકુશ કહેવાય છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ ४०८ પ્રવચનસારોદ્ધાર ઉપકરણ બકુશ એટલે અકાળે જ ધેયેલ ચેલપટે, ચાદર વગેરે ચોખા વસ્ત્ર વાપરવાને (પ્રિય) શોખીન, તથા પાત્રા, દાંડા વગેરે વિભૂષા માટે તેલ વગેરે દ્વારા ચકચકિત કરીને વાપરનાર ઉપકરણબકુશ કહેવાય છે. વિશિષ્ટ કારણ વગર હાથ, પગ, મોઢું દેવું, આંખ, કાન, નાક વગેરે અવયવમાંથી મેલ દૂર કરવા, દાંત સાફ કરવા, વાળ ઓળવવા વગેરે શરીરની શોભા માટે કરે તે શરીરબકુશ કહેવાય. આ બે પ્રકારના બકુશ પણ સામાન્યથી પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે ૧ આભેગબકુશ, ૨. અનાગબકુશ, ૩. સંવૃત્તબકુશ, ૪. અસંવૃત્તબકુશ, ૫. સૂકમબકુશ. આભોગબકુશ એટલે સાધુઓ માટે શરીર ઉપકરણની વિભૂષા એ અયોગ્ય છે. એવી સમજપૂર્વક જે ઉપયોગ કરે તે આ ગબકુશ. ૨. સહસત્કારથી એટલે અનુપગથી જે શરીર કે ઉપકરણની વિભૂષા કરનાર હોય તે અનાગબકુશ. ૩. લોકોમાં જેના દોષો પ્રસિદ્ધ નથી તે સંવૃત્તબકુશ. ૪. લોકમાં જેમના દે પ્રસિદ્ધ છે તે અસંવૃત્તબકુશ. ૫. કંઈક પ્રમાદથી આંખને મેલ વગેરે જે દૂર કરે, તે સૂક્ષમબકુશ. આ પ્રગટ અને અપ્રગટ બકુશપણું મૂલ અને ઉત્તરગુણ-એમ બનેને આશ્રયિને સમજવું. આ બકુશો સામાન્યથી ઋદ્ધિ અને યશને ઈછનારા, શાતાગારવવાળા, અવિવિક્ત પરિવારવાળા છેદ યોગ્ય સબલ ચારિત્રથી યુક્ત સમજવા. , | ઋદ્ધિ એટલે ઘણા વસ્ત્રપાત્રને ભેગું કરનારા, અને યશ એટલે આ સાધુઓ ગુણવાન છે, વિશિષ્ટ પ્રકારના સાધુઓ છે વગેરે એવા પ્રકારની ખ્યાતિ ગુણપ્રશંસા વગેરેની ઈચ્છાવાળા હોય છે. અવિવિક્ત પરિવાર એટલે અસંયમથી જુદા ન પડેલા એટલે સમુદ્રફેન (સાબુ ) વગેરે વડે જાંઘને ઘસનારા. તેલ વગેરે વડે શરીરને સાફ કરનારા, કાતર વડે વાળ સુધારનારા (શણગારનાર) આ પરિવાર જેને હોય, તે અવિવિક્ત પરિવારવાળા કહેવાય. - શાતા એટલે સુખ. તેમાં ગૌરવ એટલે આદરવાળા, સુખશીલીયા એટલે રાત્રિ-દિવસ દરમ્યાન કરવાના અનુષ્ઠાનમાં અત્યંત અપ્રમત્તપણે પ્રયત્નશીલ ન હોય. | સર્વ કે દેશ છેદપ્રાયશ્ચિત્ત એગ્ય શબલ એટલે અતિચારોથી લુષિત જે ચારિત્ર તેને ધારણ કરનારા તે છેદ એગ્ય શબલચારિત્રવાન કહેવાય. (૭૨૪) ૩ કુશીલ : आसेवणा कसाए दुहा कुसीलो दुहावि पंचविहो। नाणे १ दंसण २ चरणे ३ तवे ४ य अहसुहुमए ५ चेव ॥ ७२५॥ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૯૩. નિગ્રંથ કુશીલ, આસેવના અને કષાય-એમ બે પ્રકારે હોવા છતાં પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને યથાસૂક્ષ્મ-એમ પાંચ પ્રકારે પણ છે. મૂલત્તરગુણની વિરાધનાથી અને સંજવલન કષાયના ઉદયથી જેમનું શીલ એટલે ચારિત્ર. દૂષિત છે, તે કુશીલ કહેવાય. તે આવનાકુશીલ અને કષાયકુશીલ–એમ બે પ્રકારે છે. આસેવના એટલે સંયમની જે વિપરીત આરાધના, તેના વડે જે કુશીલ તે આસેવનાકુશીલ. સંજવલન ક્રોધ વગેરે કષાયના ઉદયથી જે કુશીલ, તે કષાયકુશીલ. કુશીલ બે પ્રકારે હેવા છતાં પણ પ્રતિસેવના કુશીલના પાંચ પ્રકાર છે. ૧. જ્ઞાનકુશીલ, ૨. દર્શનકુશીલ, ૩. ચારિત્રકુશીલ, ૪. તપકુશીલ અને ૫. યથાસૂફમકુશીલ, તેમાં જે જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપવડે પોતાની આજીવિકા ચલાવે પોતે જીવે) તે. તે પ્રતિસેવક કહેવાય. બીજા આચાર્યો તપની જગ્યાએ લિંગ કહે છે. આ મહાત્મા સારા તપસ્વી છે વગેરે પ્રશંસાથી જે સંતુષ્ટ થાય, તે સૂક્ષ્મપ્રતિસેવક. કષાયકુશીલ, પણ જ્ઞાનકષાયકુશીલ, દર્શનકષાયકુશીલ, ચારિત્રકષાયકુશીલ, તપકષાયકુશીલ, સૂમિકષાયકુશીલ-એમ પાંચ પ્રકારે છે. જે જ્ઞાન, દર્શન અને તપને સંજવલન ક્રોધ વગેરે કષાયને આધીન થઈ એટલે તેમાં ઉપગવંત થઈ પિત પિતાના વિષયમાં (સ્વાર્થ માં ) વાપરે (ઉપગ) કરે, તે કષાયકુશીલ કહેવાય. કષાયાધીન થઈ જે કઈને પણ શ્રાપ આપે, તે ચારિત્રકષાયકુશીલ, મનથી જે ક્રોધ વગેરે કરે, તે સૂફમકષાયકુશીલ. અથવા સંજ્વલનોધ વગેરે કષાયને આધીન થઈ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિરાધે એટલે અતિચારોથી મલિન કરે, તે જ્ઞાનાદિ કષાયયુક્ત-કુશીલ સૂકમકષાયકુશીલ તે ઉપર પ્રમાણે છે. (૭૨૫) ૪. નિગ્રંથ :उवसामगो १ य खवगो २ दुहा नियंठो दुहावि पंचविहो । पढमसमओ १ अपढमो २ चरम ३ अचरमो ४ अहासुहुमो ५ ॥७२६॥ ઉપશામક અને ક્ષપક-એમ બે પ્રકારે નિગ્રંથ હેવા છતાં પણ ૧. પ્રથમસમયી, ૨. અપ્રથમસમયી, ૩. ચરમસમયી, ૪. અચરમસમયી અને ૫. યથાસૂક્ષ્મ-એમ પાંચ પ્રકારે છે. - મોહનીય કર્મરૂપ ગાંઠ જેમાંથી નીકળી ગઈ છે, તે નિર્ગથ. તે ઉપશાંતમૂહ અને ક્ષીણમેહ -એમ બે પ્રકારે છે. ૫૨ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ પ્રવચનસારોદ્ધાર કહ્યું છે કે, તે ઉપશાંતકષાયવાળા અને ક્ષીણકષાયવાળા છે. ઉપશાંત એટલે મેહનીયકર્મને જેના વડે સંક્રમણ ઉદ્દવર્તન વગેરે કરણને અગ્ય રૂપે કરી, ઉપશમભાવને પ્રાપ્ત કરાવાય, તે ઉપશાંતમહ. જેમનો મોહ ક્ષય પામી ગયો છે, તે ક્ષીણમેહ. સૂમસં૫રાય અવસ્થામાં સંજવલન લેભાને સંપૂર્ણ ખપાવીને બિલકુલ મોહનીયકર્મને અભાવ પ્રાપ્ત કરવા તે. તે નિગ્રંથ બે પ્રકારે હોવા છતાં પણ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે ૧. પ્રથમ સમયના નિર્ગથ, ૨. અપ્રથમ સમયના નિર્ગથ. ૩. ચરમ સમયના નિર્ચથ, ૪. અચરમ સમયના નિર્ચથ, ૫. યથાસૂમનિર્ચ થ. અંતમુહૂર્ત પ્રમાણ નિગ્રંથ કાળના સમય સમૂહમાં જે પ્રથમ સમયે નિર્ચ થપણાને પામે છે, તે પ્રથમ સમય નિર્ચથ. ૨. પ્રથમ સિવાયના બીજા સમયે વર્તતા નિર્ગથે અપ્રથમસમયનિગ્રંથ. પ્રથમઅપ્રથમ સમય નિગ્રંથની પ્રરૂપણું પૂર્વાનુપૂર્વની અપેક્ષાએ છે. ૩. ચરમ એટલે છેલ્લા સમયે રહેલા નિર્ચ, ચરમસમયનિર્ચથ. ૪. છેલ્લા સમય સિવાય બાકીના સમયે રહેલ નિર્ગથે અચરમનિથ. ચરમ સમય, અચરમસમય નિગ્રંથની પ્રરૂપણ પશ્ચાનુપૂર્વીની અપેક્ષાએ છે. ૫. યથાસૂમનિર્ગથ એટલે પ્રથમ વગેરે સમયની અપેક્ષા (વિવક્ષા) વગર સામાન્ય બધાયે સમયમાં વર્તતા તે યથાસૂક્ષ્મનિર્ગથ. આ નિર્ચથનાં ભેદે અમુક વિવક્ષાને આધીન છે. पाविजइ अट्ठसयं खवगाणुवसामगाण चउपन्ना। उक्कोसओ जहन्नेणेको व दुगं व तिगमहवा ।।७२७॥ ઉત્કટથી પક એકસે આઠ (૧૦૮) અને ઉપશામક ચેપન (૫૪) હોય છે. જઘન્યથી એક, બે અથવા ત્રણ હોય છે. ' ઉપશાંતમહી અને ક્ષીણમેહી આત્માઓ એક એક સમયમાં કેટલા હોય છે, તે કહે છે. એક સમયે સાથે પ્રવેશ કરેલ ક્ષીણમેહી આત્માઓ ઉત્કૃષ્ટથી એક આઠ (૧૦૮) હોય છે અને ઉપશામક આત્માઓ ઉત્કૃષ્ટથી ચેપન (૫૪) હોય છે. જઘન્યથી તે ક્ષાયક અને ઉપશામક એક, બે અથવા ત્રણ હોય છે. આને ભાવાર્થ એ છે કે, ક્ષીણમેહી આત્માઓ ક્યારેક હોય છે, તે ક્યારેક નથી પણ હતા. કારણ કે ક્ષપકશ્રેણીનું ઉત્કૃષ્ટથી છ મહિનાનું અંતર હોવાથી સતત એમની વિદ્યમાનતા હતી નથી. માટે જ્યારે હોય, તે એકી સાથે એક સમયમાં ક્ષપકશ્રેણીમાં જઘન્ય એક વગેરેથી લઈ ઉત્કૃષ્ટથી ૧૦૮ ને જ પ્રવેશ થાય છે. વધારે નહીં. ગાથામાં એક સમયમાં એકી સાથે પ્રવેશેલ આત્માઓને આયિને જણાવ્યું છે. જુદા જુદા સમયે પ્રવેશેલ આશ્રયિ ઉત્કૃષ્ટથી Page #430 -------------------------------------------------------------------------- ________________ ૯૩. સ્નાતક ૪૧૧ શત પૃથફત્વ હોય છે, તે આ રીતે. અંતમુહૂર્ત પ્રમાણુ કાળવાળી ક્ષપકશ્રેણીમાં એક સમયે એકી સાથે એકથી એકસે આઠ સંખ્યા પ્રમાણ છ મહિને ખપાવવા પ્રવેશે છે. અન્ય સમયે પણ એ પ્રમાણે, બીજા સમયે પણ એ પ્રમાણે એટલા પ્રવેશે-એમ જુદા જુદા સમયે પ્રવેશેલા જીને સરવાળે કરતાં સંપૂર્ણ અંતર્મુહૂર્ત પ્રમાણુ કાળવાળી ક્ષપક શ્રેણીમાં સામાન્યથી પદરે કર્મભૂમિ આશ્રથિ ક્યારેક શત પૃથફત્વ ક્ષીણહી છે હોય છે. તે પછી ક્ષપકશ્રેણીને સાતત્યને અભાવ થાય છે. પ્રશ્ન:-અંતમુહૂર્ત પ્રમાણ ક્ષપકશ્રેણીના કાળમાં અસંખ્યાતા સમયે હેય છે. તેમાં દરેક સમયે જે એક જીવ પ્રવેશે, તે પણ અસંખ્યાતા થાય તો પછી દરેક સમયે એકસો આઠ પ્રવેશે તે શી વાત કરવી ? ઉત્તર:-જે દરેક સમયે જીવન પ્રવેશ હોય, અસંખ્યાત સમયમાં અસંખ્યાતા થાય. પણ એમ થતું નથી. અસંખ્યાતા સમયેમાંથી કેટલા સમયમાં જ તેમને પ્રવેશ થાય છે, તેમ અતિશય જ્ઞાની ભગવંતે જોયેલ છે. અને ગર્ભજ મનુષ્ય પણ અસંખ્યાત નથી પણ સંખ્યાતા જ છે. અને તેમાં પણ ચારિત્રધારીને આ શ્રેણી હોય છે. ચારિત્રધારી ગર્ભજમનુષ્ય સિવાય બીજું કઈ ક્ષપકશ્રેણી સ્વીકારતું નથી. ઉપશાંત મેહી જીવે પણ ક્યારેક હોય છે, તે ક્યારેક નથી હોતા. ઉપશમ શ્રેણીને ઉત્કૃષ્ટથી વિરહ (અંતર) કાળ વર્ષ પૃથકૃત્વ પ્રમાણ છે. તેમાં જ્યારે ઉપશામકે હોય છે, તે જઘન્ય એક વગેરે અને ઉત્કૃષ્ટથી ચોપન (૫૪) છો એક સમયમાં ઉપશમણું સ્વીકારે છે, વધારે નહીં. જુદા જુદા સમયે ઉપશમશ્રણ સ્વીકારેલા ઉત્કૃષ્ટથી સંખ્યાતા હોય છે. તે આ પ્રમાણે અંતર્મુહૂર્ત પ્રમાણુકાળવાળી ઉપશમશ્રેણીમાં એકી સાથે એક સમયમાં એકથી ઉત્કૃષ્ટ ચપ્પન (૫૪) સુધી જ પ્રવેશે છે. તે બીજા સમયે પણ એટલા પ્રવેશે અન્ય સમયે પણ એટલા પ્રવેશે-એમ જુદા જુદા સમયે પ્રવેશેલ બધા જીવોને સરવાળે કરતાં સંપૂર્ણ અંતર્મુહૂર્ત પ્રમાણ ઉપશમશ્રેણીના કાળમાં સામાન્યથી સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં ક્યારેક ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપશાંત મેહી જ મળે છે. તે પછી ઉપશમશ્રેણીના નિરંતર કાળને અભાવ થાય છે. ઉપશમશ્રેણીમાં અસંખ્યાતા જીવો કેમ ન હોય વગેરે પ્રશ્નનો જવાબ ક્ષપકશ્રેણું પ્રમાણે જાણી લેવો. (૭૨૭) ૫. સ્નાતક - सुहझाणजलविसुद्धो कम्ममलावेक्खया मिणाओत्ति । दुविहो य सो सजोगी तहा अजोगी विणिद्दिट्टो ।।७२८॥ કમરૂપી મેલની અપેક્ષાએ તેને શુભ ધ્યાનરૂપી પાણી વડે દૂર કરી સ્નાન કરેલ તે સનાતક. તે સગી અને અયોગી-એમ બે પ્રકારે જણવેલ છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસારાદ્વાર ઘાતીક રૂપ મલના પડાને દૂર કરવાની અપેક્ષાએ શુભ એટલે પ્રશસ્ત શુકલધ્યાન રૂપી પાણી વડે તે મેલને દૂર કરી, વિશુદ્ધ નિર્માલ થયેલ હાવાથી સ્નાતક કહેવાય છે. સંપૂર્ણ ઘાતીક રૂપી મેલના પડાને ધાઈ નાંખ્યા હોવાથી જાણે સ્નાન ન કરેલ હાય, તેની જેમ હાવાથી સ્નાતક કહેવાય છે, એટલે કેવળજ્ઞાની. તે સયેાગીકેવળી અને અયાગીકેવળી –એમ બે પ્રકારે છે. ૪૧૨ જે મન-વચન-કાર્યાના વ્યાપારવાળા હાય, તે સયેાગી અને જેમને મન-વચનકાયાના વ્યાપાર સર્વથા નાશ પામી ગયા છે; તે અયાગીકેવળી. (૭૨૮) આ પુલાક વગેરે નિત્ર થાનાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના પન્નવાળવેય (શ. ૨૫. ઉ. ૬-સૂત્ર ૭૫૧ ) સૂત્રમાં કહેલ છત્રીસ દ્વારાના વિચાર કરેલ છે. તેમાંથી ઘણું ઉપયાગી હાવાથી અને બાકીના દ્વારાના ઉપલક્ષણથી પ્રતિસેવના નામનું દ્વાર કહે છે. मूलत्तरगुणविसया पडिसेवा सेवए पुलाए य । उत्तरगुणे बउसो सेसा पडिसेवणारहिया || ७२९ ॥ પુલાક અને કુશીલ મૂળગુણ અને ઉત્તરગુણ વિષયક પ્રતિસેવના ( અતિચાર) આચરે, બક્શ ઉત્તરગુણુમાં પ્રતિસેવના આચરે છે. બાકીનાને પ્રતિસેવના હેાતી નથી. પ્રાણાતિપાત–વિરમણ વગેરે મૂળગુણા છે અને પિડવિશુદ્ધિ વગેરે ઉત્તરગુણા હાય છે. તેની જે સેવા એટલે સમ્યગ્ આરાધના અને પ્રતિ એટલે વિપરીત, માટે પ્રતિસેવા એટલે વિરાધના. પુલાકની અને કુશીલ સાધુઓની પ્રતિસેવના મૂલગુણાની કે ઉત્તરગુણામાંથી કેાઈની પણ હેાય છે. તત્ત્વા ભાષ્યમાં કહ્યું છે કે “ પાંચ મૂળગુણેા અને છઠ્ઠું રાત્રિભેાજનવિરમણુને પરાભિયાગ (બીજાના આગ્રહથી ) કે બલાત્કારે વિરાધનાર પુલાક હેાય છે. કેટલાકને મતે તે ફક્ત મૈથુનને જ વિરાધનાર હોય છે, બીજા ત્રતા નહીં. પ્રતિસેવના કુશીલ મૂળગુણાને નહિ વિરાધતા ઉત્તરગુણામાં કંઈક વિરાધના કરે છે.” ખકુશ ઉત્તરગુણાને જ વિરાધનારા હોય છે, મૂળગુણ્ણાને વિરાધનારો હોતા નથી. બાકીના કષાય-કુશીલ, નિગ્રંથ સ્નાતક, પ્રતિસેવના વગરના છે, એટલે મૂળગુણુ, ઉત્તરગુણના અવિરાધક જ હોય છે. અહીં આગળ પુલાક વગેરેને જે મૂળગુણુ ઉત્તરગુણુ વિરાધક હોવા છતાં પણ નિગ્રંથપણુ કહ્યું છે, તે સૌંચમ સ્થાનેા જઘન્ય, જઘન્યતર, ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટતર વગેરે અસંખ્ય ભેદે હોવાથી અને ચારિત્રની પરિણતિ એના આધારે હોવાથી કહ્યું છે. આ પાંચના દરેકના ચારિત્રપર્ણો પણ અનંતા છે. કહ્યું છે કે, હે ભગવંત! પુલાકના કેટલા ચારિત્રપર્યાયેા પ્રરૂપ્યા છે ? Page #432 -------------------------------------------------------------------------- ________________ ૯૪. શ્રમણ પંચક ૪૧૩ હે ગૌતમ! અનંતા ચારિત્રપર્યાયે કહ્યા છે. એમાં સ્નાતક સુધી જાણી લેવા. (૭૨૯) હવે આ પુલાક વગેરે કેટલા કાળ સુધી હોય છે? તે કહે છે. निग्गथसिणायाणं पुलायसहियाण तिण्ह वोच्छेओ। समणा बउसकुसीला जा तित्थं ताव होहिति ॥७३०॥ નિગ્રંથ, સ્નાતક અને પુલાક-એ ત્રણ નિર્ગથેની “મા ઘરોહી પુણ્યાd ગાથાના વચનાનુસારે જ બૂસ્વામિ પછી એ ત્રણેની ઉત્પત્તિ ન હોવાથી એ ત્રણેને વિચ્છેદ થયે છે. બકુશ અને કુશીલ સાધુઓ જયાં સુધી તીર્થ હશે ત્યાં સુધી રહેશે “વફા ગુણહિં વક્ર તિર્થં” બકુશ કુશીલ વડે તીર્થ ચાલે છે. (૭૩૦). ૯૪. શ્રમણુ–પંચક निग्गय १ सक २ तावस ३ गेरुय ४ आजीव ५ पंचहा समणा । तम्मी निग्गंथा ते जे जिगसासणभवा मुणिणो ॥७३१॥ सक्का य सुगयसीसा जे जडिला ते उ तावसा गीया । जे धाउरत्तवत्था तिदंडिणो गेरुया ते उ ॥७३२।। जे गोसालगमयमणुसरंति भन्नति ते उ आजीवा । समणत्तणेण भुवणे पंचवि पत्ता पसिद्धिमिमे ॥७३३॥ શ્રમણે પાંચ પ્રકારે છે. તે આ મુજબઃ ૧. નિગ્રંથ, ૨. શાક્ય, ૩. તાપસ, ૪. ગેરુક, આજીવક આ પાંચ શ્રમણમાં. ૧. જે નિગ્રંથ છે, તે જિનશાસનના મુનિ એટલે સાધુએ છે. ૨. શાક્યો બુદ્ધના શિષ્ય એટલે બૌદ્ધ સાધુઓ છે. ૩. જટાધારી વનમાં રહેનારા પાખંડીને તાપસ કહ્યા છે. ૪. જે ભગવા વસ્ત્રધારી ત્રિદંડ રાખનારા પરિવ્રાજકે ગરુક છે. ૫. જે ગશાલાના મતને અનુસરનારા સાધુએ તે આજીવક કહેવાય છે–આ પાંચે જગતમાં શ્રમણરૂપે પ્રસિદ્ધિ પામેલ છે. (૭૩૧-૭૩૨-૭૩૩) ૫. ગ્રાસેષણ–પંચક संजोयणा १ पमाणे २ इंगाले ३ धूम ४ कारणे ५ चेव । उवगरणभत्तपाणे सबाहिरऽभंतरा पढमा ।।७३४॥ ૧ સંયેજના, ૨. પ્રમાણુ, ૩. અંગાર, ૪, ધમ્ર, ૫, કારણુએ પાંચ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ પ્રવચન સારોદ્ધાર દેમાં પ્રથમ સયોજના ઉપકરણવિષયક, અને ભક્તપાનવિષયક છે. તે બંનેના પણ બાહ્ય અને અત્યંતર-એમ બે ભેદ છે. સંજના, પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણ એ પાંચ ગ્રાસેષણના (ભોજન મંડલીના) દે છે. ગ્રાસ એટલે ભેજન, તેના વિષયક એષણ એટલે શુદ્ધ અશુદ્ધની વિચારણ, તે ગ્રાસેષણ. તેને પાંચ દે છે. તેમાં પાંચ દોષોની અપેક્ષાએ પ્રથમ સંજનાનું સ્વરૂપ કહે છે. ૧ સંયેજના : સંજના એટલે ભેગું કરવું, એકઠું કરવું. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે ઉંચા પ્રકારનું બનાવવા માટે મેળવવું તે સંજના. તે ઉપકરણ વિષયક અને ભક્તપાન વિષયક -એમ બે પ્રકારે છે. અને તે બન્નેના બાહ્ય અને અત્યંતર-એમ બે-બે ભેદ છે. ઉપકરણ વિષયક બાહ્ય સંજના આ પ્રમાણે છે. કેઈકે સાધુએ કેઈના ઘરેથી સારે ચાલપટ્ટો વગેરે મેળવીને વિભૂષા માટે તે ચલપટ્ટા સાથે શોભે તેવી ચાદર-કપડે માંગી વસ્તિની બહાર જ પહેરે તે બાહ્યઉપકરણસજના. વસ્તિમાં સ્વચ્છ એલપટ્ટો પહેરી તેના ઉપર શોભા માટે તેને અનુરૂપ સ્વચ્છ કેમળ ચાદર–કપડાં પહેરે તે અત્યંતરઉપકરણસંજના. ભક્ત પાનસયોજના - ભિક્ષા માટે ફરતા ખીર વગેરે અનુકૂળ દ્રવ્યની સાથે રસની લાલસાથી ખાંડ વગેરેથી સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપાશ્રયની બહાર મેળવે તે બાહ્ય–ભક્ત પાનસંજના અત્યંતર ભક્ત પાનસંયેજના વસ્તિમાં આવી ભેજન વાપરતી વખતે ખીરમાં ખાંડ વિગેરે મેળવે છે. તે ત્રણ પ્રકારે છે. (૧) પાત્રવિષયક, (૨) કવલવિષયક, (૩) મુખવિષયક (૧) ભજનના સમયે જે દૂધ વગેરેને ખાંડ વગેરે દ્રવ્ય સાથે રસની લાલસાથી એક જ પાત્રમાં મેળવીને રાખે. જેમ દૂધમાં ખાંડ નાંખે તે પાત્રસંયોજના. (૨) ખાવા માટે હાથમાં સુંવાળી વગેરેના કેળિયાને ખાંડ વગેરે સાથે મેળવે. એટલે સુંવાળીને ખાંડ વગેરે લગાડે તે કવલ સંજના. (૩) જ્યારે મોટા માંડા પુડલા વગેરેને મોઢામાં નાખી પછી ઉપર ગોળ વગેરે ખાય. તે મુખસંજના. આમાં અપવાદ કહે છે. સાધુઓના ઘણું સંઘાટકેને ઘણું ઘી વગેરે મળ્યું હોય તે વાપર્યા પછી પાછળથી ડું વધે, તે વધેલા ઘીને ખપાવવા માટે ખાંડ વગેરેની સાથે સંજન કરવામાં દેષ ન લાગે. કારણકે વધેલું ઘી વગેરે ખાંડ વગેરે દ્રવ્ય સિવાય બીજા માંડા વગેરે દ્રવ્યની સાથે સાધુઓ ધરાયેલ (તૃપ્ત) હોવાના કારણે ખાઈ ન શકે. ઘી વગેરે પરઠવવું પણ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૫. ગ્રાસેષણા પચક ૪૧૫ ચેગ્ય નથી, કેમકે ઘી વગેરે ચીકાશવાળા પઢાર્થ હાવાથી પરઠવ્યા પછી કીડી વગેરે જીવાના નાશ થવાના સંભવ છે. (ગ્લાન) બિમાર સાધુને સાજા કરવા માટે સચેાજના કરે અથવા ભેાજતની અરૂચીવાળાઓ, ઉત્તમ આહાર વાપરનારા અને સુખી કુટુંબમાંથી આવેલ રાજપુત્ર વગેરે સાધુએના માટે સયાજના વગરના આહારથી હજુ ટેવાયેલા ન હોય, તેવા નૂતન દીક્ષિત, શૈક્ષક વગેરેના માટે ૨સમૃદ્ધિથી પણ સયાજના કલ્પે છે. (૭૩૪) कुक्कुडिअंडयमेत्ता कत्रला बत्तीस भोयणपमाणे । राणाssसायंतो संगारं करइ सचरितं || ७३५॥ કુકડીના ઈંડા પ્રમાણ બત્રીસ કાળીયા જેટલુ ભેાજનનું પ્રમાણ છે. રાગપૂર્વક ખાવાથી પેાતાના ચારિત્રને અગાર સમાન કરે છે. ૨ પ્રમાણ – • કુકડીના ઈંડા પ્રમાણ બત્રીસ કોળિયા ભેાજનનું પ્રમાણ છે. કુકડીનું પ્રમાણુ એ પ્રકારે છે. દ્રવ્યકુકડી અને ભાવકુકડી. તેમાં સાધુનું શરીર જ કુકડી છે અને તેનું મુખ ઈંડુ છે. માટે ભાજન કરતી વખતે આંખ, ગાલ, હાઠ, ભ્રમર, જરા પણુ વિકૃત ન થાય-એ રીતે કાળિયા મેઢામાં પેસે તેવા કેાળિયા, તે કાળિયાનું પ્રમાણ છે. અથવા કુકડી એટલે મરઘી તેના ઈંડા પ્રમાણ કોળિયાનું પ્રમાણુ. જેટલા પ્રમાણ આહાર ખાવાથી ન્યૂનતા એટલે ભૂખ પણ ન રહે અને વધારે એટલે પેટ સજજડ ન થઈ જાય, તે રીતે પેટ રહે અને સંતાષ રહે, જ્ઞાન દ્વેશનચારિત્રની વિશિષ્ટ કૃતિ પ્રાપ્ત થાય અને એની વૃદ્ધિ થાય, તેટલા પ્રમાણુના આહાર, તે ભાવકુકડી કહેવાય છે. તેના જ ખત્રીસમા ભાગ તે ઇંડુ. તે ઇંડા પ્રમાણના કાળિયા. તે બત્રીસ કાળિયા પુરુષના, અઠ્ઠાવીસ કેાળિયા સ્ત્રીના અને ચાવીસ કેાળિયા નપુંસકના આહારપ્રમાણ છે. તદુલવૈચારિકમાં કહ્યું છે કે, “ બત્રીસ કોળિયા પુરુષને, અઠ્ઠાવીસ કાળિયા સ્ત્રીના અને અને નપુંસકના ચાવીસ કેળિયા પ્રમાણુ આહાર છે. અધિક આહાર કરવાથી ન પચે તે રેગ, ઉલ્ટી અને મૃત્યુ થાય છે. પિંડનિયુક્તિમાં કહ્યુ છે કે, અતિઘણું, અતિ પ્રમાણ ભાજન ખાધા પછી ન પચવાથી રાગ, ઉલ્ટી અને મૃત્યુ થાય છે. ૩ અ`ગાર : રાગપૂર્વક અન્નની અથવા તેના દાતાની પ્રશંસા કરવા વડે નિર્દોષ પ્રાસુક લેાજન વાપરવાથી પેાતાના ચારિત્રને સાધુ અંગારાવાળુ કરે છે. કેમકે ચરણરૂપી ઈંધણ માટે તે અંગારરૂપ છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ પ્રવચન સારે દ્વારે અંગાર બે પ્રકારે છે. દ્રવ્યાંગાર અને ભાવાંગાર. દ્રવ્યથી અગ્નિથી બળેલ ખેર વગેરે વનસ્પતિનાં ટુકડા તે દ્રવ્યઅંગાર. ભાવથી - રાગરૂપી અગ્નિ વડે બળેલું ચરણરૂપી ઈંધણ તે ભાવઅંગાર. જેમ બળેલ ઈધણ ધૂમાડો નીકળી ગયા પછી અંગારો કહેવાય. એ પ્રમાણે અહીં પણ ચરણરૂપી ઇંધણને રાગરૂપ અગ્નિ વડે બળેલે અંગારે કહેવાય. તેથી ભોજનમાં રહેલ વિશિષ્ટ ગંધ, સ્વાદ, રસ વગેરેને આધિન થવાથી, તેમાં મૂઠિત થયેલ સાધુ અહો શું મીઠું છે ! અહા શું સુંદર ભરેલ છે! અહે નિષ્પ છે! સરસ પકાવેલ છે ! સરસ રસવાળુ છે ! વગેરે પ્રશંસાથી જે અંગારાવાળું કરે તે અંગાર કહેવાય. (૭૩૫) ૪ ધૂમ્ર : भुंजतो अमणुन-दोसेण सधूमगं कुणइ चरणं । वेयणआयंकप्पमुहकारणा छच्च पत्तेयं ।।७३६।। શ્રેષથી ખરાબ આહાર કરતી વખતે સધુમ એટલે ધુમાડા સહિત ચારિત્રને કરે છે, વેદના, આતંક વગેરે છ કારણે દરેક ભેજનમાં જાણવા. દ્વેષપૂર્વક અન્નનો અથવા તેના દાતારની નિદાકરવાપૂર્વક અમનોજ્ઞ એટલે બેસ્વાદ આહાર વાપરે, તે ચારિત્રને ધુમાડાવાળું કરે છે. કેમકે નિંદાત્મક મલિન ભાવરૂપી ધુમાડાવડે મિશ્રિત હોવાથી. ધુમાડો દ્રવ્ય અને ભાવ-એમ બે પ્રકારે છે. તેમાં અર્ધ બળેલ લાકડાનો ધુમાડે દ્રવ્યધૂમ છે. અને દ્વેષરૂપી અગ્નિથી ચારિત્રરૂપી ઇંધણને (બળતણ) બાળ નિદાત્મક જે કલુષિત ભાવ, તે ભાવધૂમ્ર છે. જેમ અંગારાપણાને પામ્યા પહેલાનું જે બળતું ઇંધણ તે સધુમ કહેવાય-એમ દ્વેષરૂપી અગ્નિ વડે બળતું ચરણરૂપી ઇંધણ પણ સધુમ કહેવાય. માટે ભજન સંબંધી ખરાબ રસ, ગંધ અને સ્વાદથી તદ્વિષયક વ્યાકુળ ચિત્તવાળાને–એમ થાય કે અરે ! કેવું ખરાબ, કેવું કેહવાય ગયેલું, કાચું છે, મસાલા વગેરે સંસ્કાર વગરનું છે, મીઠા વગરનું છે વગેરે નિંદાનાં વશથી ધુમાડા સહિત જે ચારિત્ર તે સધૂમચારિત્ર કહેવાય છે. વેદના વગેરે છ કારણેથી ભજન કરનાર અને આતંક એટલે રેગ વગેરે છે કારણોથી ભેજન ન કરનાર, પુષ્ટ કારણ હોવાથી તીર્થંકરની આજ્ઞાનો આરાધક છે. નહીં તે રાગ વગેરે ભાવના કારણે આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. (૭૩૬) ભેજનના છ કારણો - वेयण १ वेयावच्चे २ इरियट्ठाए य ३ संजमट्ठाए ४ । तह पाणवत्तियाए ५ छटुं पुण धम्मचिंताए ६ ॥७३७॥ Page #436 -------------------------------------------------------------------------- ________________ ૫. ગ્રાસેષણા ૪૧૭ (૧) વેદના, (૨) વૈયાવચ્ચ, (૩) ઇર્યાસમિતિનું પાલન, (૪) સંયમ, (૫) પ્રાણવૃત્તિ. (૬) ધર્મચિંતા, એ છ કારણે ભાજન કરવું. (૧) બધી વેદનાઓમાં ભૂખ મુખ્ય હાવાથી ભૂખને સહન કરી ન શકાય. કહ્યું છે કે ‘ક્ષુધા સમાન વેદના નથી' માટે ક્ષુધારૂપી વેદનાને સમાવવા ભેાજન કરે. (૨) ભૂખના કારણે ગુરુ વગેરેની વૈયાવચ્ચ ભક્તિ કરી ન શકે માટે તેને વૈયાવચ્ચ કરવા માટે ભાજન કરવું પડે. (૩) નિર્જરાને ઇચ્છનારા ઇર્યાસમિતિને ઇચ્છે છે, તેથી ઇર્ષ્યાસમિતિના પાલન માટે ભાજન કરે. કેમકે ભૂખથી પીડાયેલ આંખે અંધારા આવતા હાવાથી આંખ વડે જોઈ ન શકે તેા ઇર્યાસમિતિનું પાલન શી રીતે થાય ? (૪) ભૂખથી પીડાયેલ પડિલેહણ, પ્રમાના વગેરે સયમનું પાલન કરવા સમ ન થાય. આથી સંયમની વૃદ્ધિ માટે ભેાજન કરે. (૫) શ્વાસેાશ્વાસ વગેરે દશ પ્રાણાના પાલન માટે એટલે ધારણ કરવા માટે અથવા જીવવા માટે (આયુષ્ય ટકાવવા) ભેાજન કરે. કેમકે અવિધિથી પેાતાના આત્માના પ્રાણાને પણ નુક્શાન કરનારને હિંસા લાગે છે. આથી કહ્યું છે કે, મમત્વ રહિત, ભાવિત જિન વચનવાળા આત્માને પેાતાના જીવ કે બીજાના જીવ-એવા કાઈ વિશેષ ભેદ હાતે નથી. માટે પરની અને પેાતાની એમ બંનેની પીડાને ત્યાગ કરે. (૬) ધર્મચિંતા એટલે ધર્મધ્યાન ધ્યાવવા માટે અથવા શ્રુતધર્મચિંતા એટલે ગ્રંથ પરાવર્તન, વાચન ચિંતન વગેરેરૂપ શ્રુતચિંતા માટે, ભેાજન કરે આ બંને પ્રકારના ધર્મધ્યાન, કે શ્રુતચિતારૂપ ધ્યાન ભૂખથી વ્યથિત મનવાળા ન કરી શકે. કેમકે ભૂખ્યાને આત ધ્યાનના સંભવ હાય છે. (૭૩૭) હવે ભાજન ન કરવાના આતંક વગેરે છ કારણા કહે છે. आयंके १ उवसग्गे २ तितिक्खया बंभचेरगुत्ती ३ | पाणिदया ४ तवहेऊ ५ सरीखोच्छेयणट्ठाए ६ ॥ ७३८ || (૧)આતંક એટલે રાગ, (ર) ઉષસગની તિતિક્ષા (૩) બ્રહ્મચર્ય ગુપ્તિનું પાલન, (૪) જીવદયા, (૫) તપ, (૬) શરીરના ત્યાગ આદિનાં કારણે ભાજનના ત્યાગ કરે. (૧) આતંક એટલે તાવ વગેરે રોગ થયેા હાય, ત્યારે ભાજન ન કરે. કેમકે પ્રાયઃ ઉપવાસ કરવાથી તાવ વગેરે રોગોના નાશ થાય છે. કહ્યુ છે કે પવન, શ્રમ, ક્રોધ, શાક, કામ, ઘાથી ઉત્પન્ન થયેલ સિવાયના બાકીના જવર આદિનું ખળ લાંઘણુથી નાશ પામે છે. પ૩ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ પ્રવચનસારદ્વાર - (૨) દેવ, મનુષ્ય, તિર્યંચ વડે કરાયેલ ઉપસર્ગોની તિતિક્ષા એટલે સારી રીતે સહન કરવા માટે ભજનો ત્યાગ કરે. ઉપસર્ગો અનુકૂળ અને પ્રતિકૂળ એમ બે પ્રકારે છે. તેમાં માતા, પિતા, સ્ત્રી વગરના સ્વજનેએ કરેલ ઉપસર્ગ અનુકૂલઉપસર્ગ છે. તેઓ સ્નેહ વગેરેના કારણે દીક્ષા છોડાવવા માટે ક્યારેક આવે, ત્યારે આ ઉપસર્ગ છે-એમ માની ભોજન ન કરે. કેમકે તેઓ સાધુને ઉપવાસ કરતા જઈ, સાધુને નિશ્ચય જાણીને મરણ વગેરેના ભયથી સાધુને છોડી દે. ગુસ્સે થયેલ રાજા વગેરે દ્વારા કરાયેલ ઉપસર્ગ પ્રતિકૃલઉપસર્ગ છે. તેમાં પણ ભજન ત્યાગ કરે. સાધુને ઉપવાસ કરતા જોઈ, રાજા વગેરે પણ દયા આવવાથી પ્રાયઃ છેડી દે. (૩) બ્રહ્નચર્યગુપ્તિના પાલન માટે એટલે મૈથુનવિરમણવ્રતની રક્ષા માટે ઉપવાસ કરે. કેમકે ઉપવાસ કરવાથી કામવાસના ઘણી દૂર થાય છે. કહ્યું છે કે, “આહાર વગરના આત્માની વિષયવાસના દૂર થાય છે.” (૪) પ્રાણિદયા એટલે જીવદયાના રક્ષણ માટે. વરસાદ પડતો હોય, ધુમ્મસ હોય, સચિત્ત રજની વૃષ્ટિ થતી હોય, ઝીણી ઝીણી દેડકીઓ, મસી, કુંથવા વગેરે જીવાતવાળી જમીન પર જીવદયા માટે ફરવાનું છેડીને ભોજન ન કરે. (૫) તપ કરવા માટે એટલે એક, બે, ત્રણ ઉપવાસથી લઈ છ મહિના સુધીના ઉપવાસ કરે, ત્યારે ભેજનને ત્યાગ કરે. શરીરના વ્યવચ્છેદ એટલે અનશન કરે ત્યારે. શિષ્ય બનાવવા વગેરે સમસ્ત પોતાની ફરજ પૂરી થયા પછી પાછલી વયમાં સંલેખના કરવાપૂર્વક જાવજજીવન અનશનનું પચ્ચકખાણ કરવા યોગ્ય આત્માને કરીને ભોજનને ત્યાગ કરે. (૬) શિષ્ય બનાવવા વગેરે ફરજ પૂરી કર્યા વગર યુવા કે પ્રૌઢ અવસ્થામાં શરીર ત્યાગ માટે અનશન પચ્ચકખાણ કરવાથી જિનાજ્ઞા ભંગને પ્રસંગ આવે છે. સંલેખના વગર અનશન કરે, તે આર્તધ્યાન વગેરેને સંભવ છે. કહ્યું છે કે શરીરની સંલેખના કર્યા વગર એકદમ અનશન સ્વીકારી લેવાથી અચાનક ધાતુઓનો ક્ષય થયા છે, તેથી છેલ્લા સમયે જીવને આર્તધ્યાન થઈ જાય છે. આવા કારણોની વિચારણું આગળની જેમ જ સમજવી. (૭૩૮) ૯૬. પાણી અને ભેજનની સાત એષણ संसह १ मसंसट्ठा २ उद्धड ३ तह अप्पलेविया ४ चेव ।। उग्गहिया ५ पग्गहिया ६ उज्झियधम्मा ७ य सत्तमिया ॥७३९।। (૧) સંસૃષ્ટા, (૨) અસંસૃષ્ટા, (૩) ઉદ્ધતા, (૪) અ૫લેપિકા, (૫) અવગૃહિતા, (૬) પ્રગૃહિતા અને (૭) ઉક્ઝિતધર્મા-એ સાત ગ્રહણૂષણ છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ ૬. પાણી અને ભેજનની સાત એષણું ૪૧૯ સિદ્ધાંતની ભાષામાં પિંડને ભક્ત કહેવાય છે. તેને ગ્રહણ કરવાના પ્રકાર તે પિડેષણું. તે સાત પ્રકારે છે. (૧) અસંભ્રષ્ટા, (૨) સંસૃષ્ટા, (૩) ઉદ્ધતા, (૪) અલ્પલેપિકા, (૫) અવગૃહિતા, (૬) પ્રગૃહિતા, (૭) ઊજિઝતધર્મ. આ સાતે એક બીજાથી ઉત્તરોત્તર અતિ વિશુદ્ધ હવાથી–આ પ્રમાણે કમ બતાવ્યું છે. ગાથામાં જે પહેલા સંસૃષ્ટા લેવામાં આવી છે. તે ગાથાના છંદભંગના ભયથી લીધેલ છે. સાહુઓ બે પ્રકારના છે. ગચ્છવાસી અને ગછબાહ્ય. તેમાં ગચ્છવાસી સાધુઓને સાતે પ્રકારની પિડેષણની (અનુજ્ઞા) છૂટ છે. જ્યારે ગચ્છબાહ્ય સાધુઓ માટે પહેલી બે અગ્રહણ છે. અને પાછળની પાંચમાંથી બેનો અભિગ્રહ કરે. (૭૩૯) આ સાતે ભિક્ષાની વ્યાખ્યા ગ્રંથકાર પોતે જ કરે છે. तंमि य संसट्ठा हत्थमत्तएहिं इमा पढम भिक्खा १। तविवरीया बीया भिक्खा गिण्हतयस्स भवे २॥ ७४० ॥ પ્રથમ સંસણભિક્ષા-હાથ અને માત્રક (વાસણું) વડે ગ્રહણ કરતા થાય છે. બીજી ભિક્ષા પહેલી ભિક્ષાથી વિપરીત પણે ગ્રહણ કરતા થાય છે. ૧. સંતુષ્ટાભિક્ષા હાથ અને માત્ર એટલે વાસણ વડે થાય છે. એટલે કે છાશ ઓસામણ વગેરે ખરડાયેલ હાથ વડે અને ખરડાયેલ માત્ર એટલે વાટકી વગેરે વડે ભિક્ષા ગ્રહણ કરનાર સાધુને સંસૃષ્ટા નામે પહેલી ભિક્ષા થાય છે. આ ભિક્ષા બીજી હોવા છતાં પણ મૂળ ગાથાની અપેક્ષાએ પ્રથમ છે. સંસ્કૃષ્ટ અને અસંસૃષ્ટ, સાવશેષ અને નિરવશેષ દ્રવ્ય વડે આઠ ભાંગા થાય છે. તેમાં સંસૃષ્ટ-હાથ, સંસૃષ્ટ–માત્રક, સાવશેષ-દ્રવ્યએ આઠમે ભાંગે ગચ્છબાહ્ય સાધુએને પણ ખપે છે. બાકીના ભાંગાઓ ગચ્છવાસી સાધુઓને સૂત્ર-હાનિને વગેરે કારણુશ્રયીને ખપે છે. ૨. અસંસટ્ટાભિક્ષા : અસંસૃષ્ટ હાથથી અસંસૃષ્ટ માત્રક (ભાજન) વડે ભિક્ષા ગ્રહણ કરનાર સાધુઓને અસંસા ભિક્ષા થાય છે. અહીં પણ અસંતૃષ્ટ હાથ, અસંસૃષ્ટ માત્રક, સાવશેષદ્રવ્ય અથવા નિરવશેષદ્રવ્ય હોય, તેમાં નિરવશેષદ્રવ્યમાં પશ્ચાતુકર્મને દોષ લાગે છે. છતાં પણ ગચ્છમાં બાલ-વૃદ્ધ વગેરે હોવાથી તેને નિષેધ નથી. આથી સૂત્રમાં તેની ચિંતા કરેલ નથી. (૭૪૦) नियजोएणं भोयणजायं उद्धरियमुद्धडा भिक्खा ३ । सा अप्पलेविया जा निल्लेवा वल्लचणगाई ४ ॥ ७४१॥ પિતે કરેલ ભેજનને મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢવું તે ઉદ્ધતા નામે ત્રીજી ભિક્ષા છે. વાલ, ચણું વગેરે લેપ વગરની ભિક્ષા તે અ૯પલેપ નામે ભિક્ષા છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ પ્રવચનસારોદ્ધાર ૩. ઉદ્ધતા ભિક્ષા : પોતાના પ્રયત્નથી જ બનાવેલ ભોજનને મૂળ થાળી વગેરે વાસણમાંથી બીજી થાળી વગેરે વાસણમાં કાઢવું, તે ઉદ્ધતા. તેને સાધુ ગ્રહણ કરે તે ઉદ્ધતાનામે ત્રીજી ભિક્ષા થાય.' ૪. વાલ, ચણા, આિ, પૂડલા વિગેરે લેપ વગરની નિરસભિક્ષા. અ૫ શબ્દ અભાવ વાચક અર્થમાં છે, માટે અલ્પપા એટલે લેપવગરની અથવા અલ્પલેપા એટલે પશ્ચાતુકર્મ વગેરેથી ઉત્પન્ન થયેલ કર્મસંબંધ જેમાં થોડે છે, તે અલપેલેપા. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે, પાત્રામાં ગ્રહણ કર્યા પછી જેમાં અ૫ પશ્ચાતકર્મ વગેરે અલ્પપર્યાયજાત એટલે થોડા રેસા વગેરે છોડવાના હેય, તે અલ્પલેપા. અહીં પાંઆ વગેરે ગ્રહણ કરે છતે પશ્ચાતકર્મ આદિ અલ્પ થાય છે. તથા પર્યાય જાત પણ અલ્પ હોય છે. (૭૪૧) भोयणकाले निहिया सरावपमुहेसु होइ उग्गहिया ५। पग्गहिया जं दाउं भुत्तुं व करेण असणाई ६ ॥ ७४२ ॥ ભોજન સમયે શરાવડા વગેરે કાંસાના વાસણમાં મૂકી રાખેલ હોય તે અવગૃહિતાભિક્ષા. જે આપવા માટે કે ખાવા માટે હાથમાં લીધેલ ભેજન (અશન) વગેરે તે પ્રગહિતા. ૫. અવગહિતા ભિક્ષા ભોજન સમયે શરાવડા તથા કાંસા વગેરેના વાસણમાં ખાવાની ઈચ્છાથી જે ભાત વગેરે કાઢેલ હોય, તેને ગ્રહણ કરનાર સાધુની ભિક્ષા અવગૃહિતા નામે પાંચમી ભિક્ષા થાય છે. આમાં આપનારે પહેલા પાણીથી હાથ કે વાસણ ધોયા હોય અને તે હાથ કે વાસણમાંનું પાણી સૂકાઈ ગયું હોય તે ભિક્ષા લેવી ખપે. જે થોડી પણ ભિનાશ હેય તે ન ખપે. ૬. પ્રગહિતા ભિક્ષા ભોજન વખતે ખાનારાઓને પીરસવા માટે પીરસનારાએ તપેલા વગેરેમાંથી ચમચા વગેરે દ્વારા ભોજન કાઢયું હોય પણ ખાનારાને આવ્યું ન હોય અને સાધુને આપે અથવા ખાનારાઓ ખાવા માટે પોતાના હાથમાં જે અશન વગેરેને કળીયે લીધે હોય, તે સાધુને આપે તે પ્રગૃહિતા નામની છઠ્ઠી ભિક્ષા થાય છે. (૭૪ર) भोयणजायं जं छड्डणारिहं नेहयंतिदुपयाई । अद्धच्चत्तं वा सा उज्झियधम्मा भवे भिक्खा ॥७४३॥ જે ભેજન નાંખી દેવા યોગ્ય હોય અને દ્વિપદ એટલે કોઈ પણ માણસ આદિ ઈચ્છતા ન હોય, તે અથવા અડધું ફેંકી દીધું હોય તે ભિક્ષા ઉજ્જિતધર્મા થાય છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ ૯૭. ભિક્ષાચર્યાની વિથિ ૪૨૧ ૭. જ્જિતધર્માભિક્ષા : જે લેાજન ખરાબ હોવા વગેરેના કારણે, નાંખી દેવા યેાગ્ય હોય અને બીજા દ્વિપદ એટલે બ્રાહ્મણુ, શ્રમણ, અતિથિ, ભિખારી વગેરે લેવા ન માંગતા હોય. અથવા ભાજન અડધુ' ફેંકી દીધુ હાય, તે ભેાજન લેવાથી સાધુને ઉઝિતધર્મો નામની સાતમી ભિક્ષા થાય છે. આ સાત પિંડૈષણામાં સંસૃષ્ટ વગેરે અષ્ટભ’ગી કહેવી. પરંતુ ચાથી ભિક્ષામાં જુદાપણું છે. કેમકે તે અલેપ હોવાથી સંસૃષ્ટ આદિના અભાવ છે. (૭૪૩) પાણૈષણા : पाणेसणावि एवं नवरि चउत्थीए होइ नाणत्तं । सोवीरायामाई जमलेवाडत्ति समयुत्ती ॥ ७४४ ॥ પાણૈષણામાં પણ એ પ્રમાણે જ જાણવું પર'તુ ચેાથી પાણૈષણામાં ભિન્નતા છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે, સૌવિર્ક-કે અનાજ ધેાયે કાંજીનું પાણી, આસામણ, ઉનું પાણી કે આચાăાદિ વગેરે અલેપકૃત છે. હવે પાષણાસપ્તક કહે છે. પાણૈષણા પણુ એ પ્રમાણે સષ્ટ વગેરે સાત પ્રકારે જાણવી. પરંતુ ફક્ત ચેાથી અપલેપા હૈાવાથી એમાં ભિન્નતા છે. જેથી સિદ્ધાંતમાં કહેલ સાવિરક એટલે કાંજી, ઓસામણ, આદિ શબ્દથી ગરમ પાણી, ચાખાનું ધાવણ વગેરે અલેપ કૃત કહેલ છે. બાકીના શેરડીના રસ, દ્રાક્ષનું પાણી, આમલીનું પાણી, વગેરે લેપકૃત છે, તે પીવાથી સાધુને કર્માંના લેપ થાય છે. (૭૪૪) ૯૭ ભિક્ષાચર્ચાની વિધિ उज्जुं १ गंतुं पञ्चागइया २ गोमुत्तिया ३ पर्यंगविही ४ । पेड। य ५ अपेडा ६ अभितर ७ बाहिसंबुक्का ८ ।। ७४५ ।। ભિક્ષાચર્યા વિષયક વિથિ એટલે મા વિશેષ, તે માર્ગો આઠ છે. (૧) ઋજી, (૨) ગાપ્રત્યાગતિ, (૩) ગામુત્રિકા, (૪) પતંગવિથિ, (૫) પેટા, (૬) અપેટા, (૭) અભ્યંતરશત્રુકા, (૮) બાહ્યશબ્રુકા ठोणा उज्जुगईए भिक्खतो जाइ चलइ अनडतो । पढमा १ बीयाए पविसिय निस्सरइ भिक्खतो २ ॥७४६ ॥ ૧. કાઈક સાધુ પેાતાની વસતિથી સીધા માર્ગે એક જ હારમાં રહેલ ઘામાં ભિક્ષા લેતા જાય, તે છેલ્લા ઘર સુધી જઈને પછી ભિક્ષા માટે ન ફરતાં સીધે ઉષાશ્રયે પાછા વળી જાય, તે ઋક્ઝુગતિ ભિક્ષાવિથિ છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ પ્રવચનસારદ્વાર ૨. ભિક્ષા માટે ફરતાં એક હારમાં રહેલ ઘરની લાઈનમાં પેસી બીજી સામેની લાઈનમાં ભિક્ષા લેતે લેતે પાછો નીકળી જાય. આને ભાવ એ છે કે ઉપાશ્રયેથી સાધુ નીકળી એક જ વારમાં રહેલા ઘરમાં ભિક્ષા લેતે શેરીના છેડા સુધી જઈને પાછા ફરતા બીજી હારમાં રહેલા ઘરમાં જે ભિક્ષા ગ્રહણ કરે, તે ગવાપ્રત્યાગતિક છે. આની વ્યુત્પત્તિ એવી છે. જઈને પાછા આવવાપણું જેમાં છે. તે ગત્વા પ્રત્યાગતિ. બીજા આચાર્યો એમ કહે છે કે, ઋજવી ગતિથી વિપરીત પણે છે તે ગcપ્રત્યાગતિકા.(૭૪૬) वामाओ दाहिणगिहे मिक्खिज्जइ दाहिणाओ वामंमि । जीए सा गोमुत्ती ३ अड्डवियड्डा पयंगविही ४ ॥ ७४७ ॥ ૩. ડાબી બાજુના ઘરેથી જમણી બાજુના ઘરે, જમણી બાજુના ઘરેથી ડાબી બાજુના ઘરે, જે ભિક્ષા લે, તે ગેમૂત્રિકાભિક્ષાવિથિ છે. આ ભિક્ષાવિથિ સામસામી ઘરની હાર હોય, ત્યારે એક ઘરમાં જઈને ફરી બીજી વારમાં જાય. પછી તેમાંથી સામેની હારમાં જાય. આ પ્રમાણે કમ છે. ૪. અર્દ વિતર્દ એટલે અનિયત ક્રમે જે ભિક્ષા માટે ફરે, તે પતંગવિથિ. પતંગ એટલે પતંગીયુ. તેની કૂલ પર ઉડવાની જે પદ્ધતિ તે પતંગવિથિ. પતંગીયાની ઉડવાની પદ્ધતિ અનિયત ક્રમવાળી એટલે અનાશ્રિત કમવાળી હોવાથી તે ભિક્ષાવિથિ પતંગવીથિકા કહેવાય છે. (૭૪૭) चउदिसि सेणीभमणे मज्झे मुकमि भन्नए पेडा ५। दिसिदुगसंबद्धस्सेणिभिखणे अद्धपेडत्ति ६॥ ७४८ ॥ ૫. પેટા એટલે કપડા વગેરે મૂકવા માટે બનાવેલ લાકડાની પેટી. જે લેકપ્રસિદ્ધ છે. તે ચેરસ હોય છે. એટલે અભિગ્રહ વિશેષધારી સાધુ ગામ વગેરે ક્ષેત્રમાં ઘરને પેટીની જેમ ચેરસ કપીને તેમાં વચ્ચે રહેલા ઘર છોડી દે. અને ચારે દિશામાં એક હારમાં રહેલા ઘરમાંથી સમશ્રેણી ભિક્ષા લે, તે પેટાભિક્ષાવિથિ કહેવાય છે. ૬. જે બે દિશામાં રહેલા ઘરની શ્રેણીમાંથી ભિક્ષા લે, તે અર્ધ પેટા. એટલે પેટીને અડધા આકાર સમાન ઘરની હારમાંથી ભિક્ષા લેવી તે અર્ધપેટા. (૭૪૮) अभिंतरसंबुका जीए भमिरो बहिं विणिस्सरइ ७ । बहिसंबुका भन्नइ एयं विवरीयभिक्खाए ८ ॥ ७४९ ॥ શંબૂક એટલે શંખ. શંખમાં રહેલ આંટાની જેમ ફરવાનું હોય, તે શંખૂકાવિથિ. એ બે પ્રકારે છે. અત્યંતરસંબૂક અને બાહ્યગંબૂકા. ૭. જેમાં ક્ષેત્રના મધ્યભાગમાંથી શંખના આંટાની જેમ ભિક્ષા ફરતા ફરતા બહાર નીકળે, ક્ષેત્રના બહારના ભાગે આવે, તે અત્યંતરશખૂકા. Page #442 -------------------------------------------------------------------------- ________________ છે ૯૭. ભિક્ષાચર્યાની વિથિ ૪૨૩ ૮. બાહ્યશબૂકા અભ્યંતરશ'બૂકાથી વિપરીતપણે જેમાં ભિક્ષા માટે ફરવાનું હોય છે. એટલે ક્ષેત્રના બહારના ભાગથી ભિક્ષા માટે ફરતાં ફરતાં અંદરના ભાગે આવે, તે બાહ્યશંભૂકા છે. કહ્યું છે કે, અભ્યંતરશંભૂકા અને બાહ્યશબૂકા. તેમાં અભ્યંતરશમૂકામાં શંખની નાભિ સમાન આકૃતિવાળા ક્ષેત્રોમાં અંદરથી શરૂઆત કરી ફરતાં ફરતાં બહાર નીકળે. બાહ્યશંભૂકામાં એનાથી વિપરીત જાણવુ. પ'ચાશકની ટીકામાં કહ્યું છે કે, ' શબૂકવૃત્તા એટલે શંખની જેમ વર્તુળાકારે (ગાળાકાર) કરવું. તે બે પ્રકારે છે, પ્રદક્ષિણાવર્ત અને અપ્રદક્ષિણાવતે.’ અહીં ખીજા ગ્રંથામાં ઋજવીભિક્ષા વિથિ ગત્યાપ્રત્યાગતિમાં સમાવી લેવા દ્વારા અને બંને શંભૂકા એક જ ગણવા દ્વારા છ ભિક્ષાવિધિએ.નું પ્રતિપાદન કરેલ છે.(૭૪૯) પ્રવી 9 ગત્વા પ્રત્યાગતિ| બાહ્ય શમ્બૂકા અભ્યાર શનૢકા उपाश्रय . પતંગવિઘિ પેટા ઊ ગોમૂત્રિન 自 | GEO અર્ધ પેટા Page #443 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧થી ૭૪૯ દ્વાર ૧ થી ૯૭ પ્રવચન સારોદ્ધાર ભાગ પહેલે સંપૂર્ણ Page #444 -------------------------------------------------------------------------- ________________ IAL| ભરત પ્રિન્ટરી, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, [ અમદાવાદ-૧. ફોન : 387964