________________
૮૬. સાતપ્રકારની માંડલીઅને દશ સ્થાનાના વ્યવચ્છેદ
૩૭૫
તત્ત્વાર્થમાં તે ઉત્કૃષ્ટથી ઓગણીસ જ પરિષહેા કહ્યા છે. કેમકે ચર્ચા, શય્યા અને નિષદ્યામાથી કોઈ પણ એક હોય ત્યારે એના અભાવ હાય છે. કહ્યું છે કે, ‘ચર્ચા હોય ત્યારે નિષદ્યાશય્યા હાતા નથી. નિષદ્યા હોય ત્યારે ચર્ચાશય્યા ન હોય. શય્યા હાય ત્યારે ચર્ચાનિષદ્યા નથી હેાતા' ૬૯૧
૮૫. સાત પ્રકારની
માંડલી
सुत्त १ अत्थे २ भोयण ३ काले ४ आवस्सए य ५ सज्झाए ६ । सारे ७ चैत्र तहा सत्तेया मंडली जइणो ॥ ६९२ ॥
સૂત્ર ૨. અર્થ, ૩. ભાજન, ૪. કાલગ્રહણ, પ. આવશ્યક એટલે પ્રતિક્રમણ, ૬. સ્વાધ્યાય પ. પ્રસ્થાપક, ૭. સ`થારા-આ સાત માંડલી સાધુને હેાય છે. આ માડલીમાં એક એક આયંબિલ કરવા વડે પ્રવેશ થાય છે. એમને એમ પ્રવેશ થતૅા નથી. (૬૯૨)
૮૬. દશ સ્થાનાના વ્યવચ્છેદ
म १ मोहि २ पुलाए ३ आहारग ४ खवग ५ उवसमे ६ कप्पे ७ । संयमतिय ८ केवल ९ सिज्झणा १० य जंबुंमि वोच्छिन्ना ॥ ६९३ ॥
૧. મનઃપ`વજ્ઞાન, ૨. પરમાવધિજ્ઞાન, ૩. પુલાકાÄ, ૪. આહારકલબ્ધિ, ૫. ક્ષપદ્મણિ, ૬. ઉપશમશ્રેણિ, ૭. જિન૫, ૮. સયંમત્રિક, ૯. કેવલજ્ઞાન, ૧૦. સિદ્દિગમન-આ દશ વસ્તુએ જમ્મૂ સ્વામિની સિદ્ધિ થતાં વિચ્છેિદ થઇ છે.
૧. પદ્મના એક ભાગ વડે આખુ પદ્મ જણાય છે એ ન્યાયે મનઃ૫ વજ્ઞાન. ૨, ૫૨મ એટલે ઉત્કૃષ્ટ (શ્રેષ્ઠ.) જેની ઉત્પત્તિ થયા પછી કેવળજ્ઞાન સુધી અવશ્ય રહેનાર અન રૂપી દ્રવ્યન જણાવનાર જ્ઞાન વિશેષ તે પરમાધિજ્ઞાન અને તે જ્ઞાન. ક્ષેત્રથી અલાકમાં પણુ લાક પ્રમાણુ અસંખ્ય ખડા જુએ. અને કાળથી અસંખ્ય ઉત્તિષંગી, અવર્પિણી પ્રમાણ જુએ છે. ૩. પુલાકલબ્ધિ, ૪. આહારકલબ્ધિ, પક્ષકશ્રેણી, ૬ ઉપશમશ્રેણી, ૭. જિનકલ્પ, ૮. સંયમ બ્રેક, (એટલે ૧. પરિહારવિશુદ્ધિ, રસ + `તરાય ચારિત્ર) ૯. કેવળજ્ઞાન તથા ૧૦, સિદ્ધિગમન. આ દશ પ. 1 - બૃસ્વા-૧ મેક્ષ ગમન પછી અભાવ થયા છે. કેવળજ્ઞાનનું ગ્રહણ કે સિદ્ધિનું કાણું કન્વા ગ્રહણ થઈ જાય છે. કેમકે જે કેવિલ હેાય છે, તે નિય
યાખ્યાત
થાય છે, તે નિયમાર્કની ડાય છે. એ મંનું ગ્રહણ
請
• A - સિદ્ધ