________________
દ્વાર
[૩૭] આશાતના :જ્ઞાન-દર્શન વિગેરેના લાભને જે નાશ કરે તે આશાતાના. [૩૮] આશાતનાના ભેદ આશાતનાઓના દશ અથવા ચોર્યાશી ભેદો. [૩૯] તીર્થકરેને પ્રાતિહાર્યો...(૮)
चउतीसाइसयाणं दोसा अट्ठारसारिहचउकं ।
निक्खमणे नाणंमि य निव्वाणमि य जिणाणं तवो ॥९॥ [૪૦] અરિહંતના ચોત્રીસ અતિશય [૪૧] અહં ત્તત્ત્વના વિરોધી અઢાર દોષ [૪૨] નામ વિગેરે ચાર નિક્ષેપે અરિહંત [૪૩] તીર્થકરેની દીક્ષા વખતને તપ [૪૪] કેવળજ્ઞાનની ઉત્પત્તિ વખતને તપ [૪૫] મોક્ષગમન સમયને તપ...(૯)
भाविजिणेसरजीवा संखा उड्ढाहतिरियसिद्धाणं ।
तह एकसमयसिद्धाण ते य पन्नरसभेएहि ॥१०॥ [૪૬] આવતી ઉત્સર્પિણીમાં થનારો, તીર્થકરોના [૪૭] ઉઠવલેક, અધોલોક અને તિર્જીકમાંથી એક સમયે કેટલા
સિદ્ધ થાય? [૪૮] એક જ સમયમાં કેટલી સંખ્યામાં સિદ્ધ થઈ શકે? [૪૯] સિદ્ધના પંદર ભેદ...(૧૦)
अवगाहणाय सिद्धा उक्किट्ठजहन्नमज्झिमाए य ।
गिहिलिंगअन्नलिंगस्स लिंगसिद्धाण संखा उ ॥ ११ ॥ [૫૦] મધ્યમ અને જઘન્ય અવગાહનાએ સિદ્ધ
અવગાહના એટલે શરીરની ઊંચાઈ. મધ્યમ અને જઘન્યાવગાહનાવાળા દેહ કેટલા સિદ્ધ થાય ?
[૫૧] ક્યા લિગે કેટલા સિદ્ધ?