________________
૧૦
પ્રવચન સારાદ્ધાર
ગૃહસ્થલિંગે, જટાધારી વિગેરે અન્ય લિંગે તથા રોહરણ વિગેરે સ્વલિંગે એક સમયમાં કેટલા જીવા સિદ્ધ થાય ?...(૧૧)
बत्तीसाई सिज्झति अविश्यं जाव अट्ठहीयसयं । असम एहि एकेकणं जावेकसमयं ।। १२ ।
ખત્રીસ વિગેરે એકસે આઠ સુધીની સંખ્યામાં જીવા સતત એક એક સમય એ કરવાપૂ એક સમયમાં સિદ્ધ થાય છે, તેની સખ્યા કહેવાશે.
[પર] ભિન્ન ભિન્ન સમયે ઉત્કૃષ્ટ સિદ્ધસ`ખ્યા :
ખત્રીસ વિગેરે શબ્દથી ૪૮, ૬૦, ૭૨, ૮૪, ૯૬, ૧૦૨ અને ૧૦૮ની સ`ખ્યા ગ્રહણ કરવી. તે આ પ્રમાણે :- એક એથી લઈ ખત્રીસ સુધીની સંખ્યામાં જીવા સિદ્ધ થાય, તે સતત આઠ સમય સુધી સિદ્ધ થઈ શકે, તે પછી જરૂર અંતર પડે. એ પ્રમાણે તેત્રીસ વિગેરે સંખ્યાવાળા જીવામાં એકથી સાત સમય સુધી નિરંતર મેાક્ષ થાય પછી જરૂર અંતર પડે વિગેરે સ્વરૂપનું વર્ણન...... ( ૧૨)
थी पुंवे नपुंसएं सिज्झमाणपरिसंखा ।
सिद्धाणं संठाणं अवठिठाणं च सिद्धाणं ॥ १३ ॥
[૫૩] સ્રીવેદ, પુરુષવેદ અને નપુ`સકવેદે સિદ્ધ્ થનારાની સખ્યા, [૫૪] સિદ્ધ્ોનુ` સ‘સ્થાન,
[૫૫] સિદ્ધ્શીલાનુ વર્ણન........ (૧૩)
अवगाहणा य तेर्सि उक्कोसा मज्झिमा जहन्ना य ।
नामाइ चउपि हु सासयजिणनाह परिमाणं ॥ १४ ॥
[ ૫૬ ] સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના
[ ૫૭ ] મધ્યમ અવગાહના
[ ૫૮] જધન્ય અવગાહના
[૫૯] ચાર શાશ્વતા જિનેશ્વરાની પ્રતિમાના નામેા....૧૪
उवगरणाणं संखा जिणाण थविराण साहुणीणं च ।
जिणकप्पियाण संखा उकिट्ठा एगवसहीए ॥ १५ ॥
[૬૦] જિનકલ્પી ( ગચ્છમાહ્ય ) મુનિએના ઉપકરણની સખ્યા [૬૧] સ્થવિરકલ્પી ( ગચ્છવાસી ) મુનિએના ઉપકરણની સખ્યા [૬૨] સાધ્વીઓના ઉપકરણની સંખ્યા