________________
૧૮
[૧૮૧] નારકીમાંથી આવેલ જીવને લબ્ધ પ્રાપ્તિ.
નારકીમાંથી નીકળેલાને તીથંકરત્વ વિગેરે કઈ લબ્ધિઆ સંભવે ?
[૧૮] ક્યા વાની નર્કમાં ઉત્પત્તિ થાય ? [૧૮૩] નરકમાં ઉત્પન્ન થનારા વાની સખ્યા. [૧૮૪] નરકમાંથી નીકળનારાની સખ્યા. (૪૨)
काठिई भवठिइओ एगिंदिय विगलं सन्नि जीवाणं । तणुमाणमेस इंदिय सस्वविसया य लेसाओ ॥ ४३ ॥ [૧૯૫] જવાની કાચ સ્થિતિઃ–
એકેન્દ્રિયા ( પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય. ) વિકલેન્દ્રિય-(એઇન્દ્રિય-તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય) તથા પૉંચેન્દ્રિય–(સંજ્ઞી અને અસંત્તી) જીવાની કાયસ્થિતિ.
[૧૮૬] ભવ સ્થિતિ.
[૧૮૭] શરીર પ્રમાણુ,
પ્રવચનસારાદ્ધાર
[૧૮૯] ઇન્દ્રિયાના આકાર અને વિષયા. [૧૮૯] લેશ્યા, (૪૩)
एयाणं जत्थ गई जत्तो ठाणेहिं आगई एसि । उपपत्तिमरण विरहो जायंत मरंत संखा य ॥ ४४ ॥
[૧૯] ગતિ.
[૧૯૧] આગતિ.
[૧૯] જન્મ અને મરણના વિરહકાળ,
એક જીવ ઉત્પન્ન થયા પછી કે મરણ પામ્યા પછી ફરી કેટલા કાળે ખીજો જીવ ત્યાં ઉત્પન્ન થાય કે મરે.
[૧૯૩] એક સમયે એકી સાથે કેટલાં ખ્વા જન્મ અને મરે, भववइवाणमंतर जोइस वेमाणवासि देवाणं ।
ठिs भवण देहमाणं लेसाओ ओहिनाणं च ॥ ४५ ॥
उपपत्तीए तहुवट्टणाय विरहो इमाण संखा य । मि य एयाण गई जत्तो वा आगई ऐसि ॥ ४६ ॥