________________
બાર અધિકાર.
જવાબઃ–શ્રુતજ્ઞાનાત્પત્તિનું કારણ તીથંકર ભગવંતા છે. શ્રુતજ્ઞાન એમનાથી જ પ્રવજ્યું છે. આગમમાં કહ્યું છે કે ‘બ્રહ્યં માસર્ બરદા' સૂત્રકાર ગણધરોને પણ તીથ કરા જ અર્થ કહે છે. ખીજું અહિં શ્રુતસ્તવના પ્રસંગ હાવા છતાં પણ તી...કર સ્તવના દ્વારા એ જણાવે છે કે, કોઈપણ કાર્ય કરીયે ત્યારે કલ્યાણના અર્થીએ તીર્થંકરને નમસ્કારપૂકજ તે કાર્ય કરવુ' જોઇએ. આ રીતે જ સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
३७
(૭) “તમતિમિર” ગાથાક્ષરા વડે સૂચિત આગળની ગાથાઓ દ્વારા શ્રુતજ્ઞાનની સ્તવના કરાય છે. આ સાતમા શ્રુતસ્તુતિના અધિકાર.
(૮) ‘સિદ્ધાણુ” એ પદ વડે સૂચિત આખી ગાથા વડે સિદ્ધ ભગવંતાની સ્તુતિ જાણવી. સિદ્ધસ્તુતિ નામના આ આઠમે અધિકાર.
(૯) ‘જો દેવાણુ વિ’એ ગાથાક્ષરો પ્રવર્તક અને અતિ નજીકના મહા ઉપકારી તેમને કરેલ નમસ્કારનું ફૂલ પ્રગટ કરનારા
વડે સૂચિત બે ગાથા દ્વારા આ તીના હૈાવાથી ભગવાન મહાવીરની સ્તવના અને આ વીરસ્તવ નામના નવમા અધિકાર. (૧૦) ‘ઉજિત સેલ’ એ ગાથાના અંશ વડે સૂચિત આખી ગાથા વડે સમસ્ત જગતના તિલક સમાન શ્રી નેમિનાથ ભગવાનની સ્તવના કરાય છે. શ્રી નેમિનાથની સ્તવનારૂપ આ દશમેા અધિકાર.
(૧૧) ‘ચત્તારિ અટ્ઠ' એ ગાથા વડે આશ સાકરણપૂર્વક ચાવીશ જિનેશ્વરાનુ પ્રણિધાન કરાય છે. આ અગિયારમા અધિકાર.
(૧૨) ‘વૈયાવચગરાણું' આ પદ વડે સૂચિત વૈયાવચ્ચગરાણું-સ ́તિગરાણુ વગેરે કહેવાપૂર્વક કાયાત્સગ કરી તે દેવદેવીની સ્તુતિ બાલવા સુધીના ખારમા અધિકાર. આ રીતે નમાભ્રુણ વિગેરે પદા, ખાર અધિકારોના ઉલ્લેખ કરનારા આદિ પદો જાણવા.
જે અધિકારમાં જે જિનેશ્વર ભગવાન આદિને વંદન કરાય છે, તે બાબત સૂત્રકાર પેાતે જણાવે છે...(૮૫-૮૬ )
पढमे छट्ठे नवमे दसमे एक्कारसे य भावजिणे ।
तइयंमि पंचमंमि य ठवणजिणे सत्तमे नाणं ॥ ८७ ॥
अट्टमबीच उत्थे
सिद्धदव्वारिहंतनामजिणें ।
वेयावच्चगरसुरे सरेमि बारसमअहिगारे ॥ ८८ ॥
પહેલા, છઠ્ઠા, નવમા, દશમા અને અગ્યારમા અધિકારમાં ભાવ:જિનની, ત્રીજા અને પાંચમા અધિકારમાં સ્થાપનાજિનની, સાતમા