________________
૩૬૨
પ્રવચન સારોદ્ધાર
અથવા નાની પહોળાઈવાળું અને અ૫ જાડાઈવાળું છેદપાટી અથવા શેડા પાનાવાળું ઊંચું જે પુસ્તક તે છેદપાટી. (૬૬૫ થી ૬૬૮)
૮૦, દંડપંચક लट्ठी १ तहा विलट्ठी २ दंडो य ३ विदंडओ य ४ नाली अ५ । भणियं दंडयपणगं वक्खाणमिणं भवे तस्स ॥६६९।। - યષ્ટિ, વિષ્ટિ, દંડ, વિદંડ તથા નાલિકા–આ પાંચ દાંડા તીર્થકર ગણધરેએ કહ્યા છે. તે દંડપંચકનું સ્વરૂપ આગળની ગાથામાં છે. (૬ ૬૯)
लट्ठी आयपमाणा विलट्ठी चउरंगुलेण परिहीणा । હંતો વાદુપમાળો વિલો વજafમો ૩ I૬૭૦ [ોનિ ૭૩૦] लट्ठीए चउरंगुल समूसिया दंडपंचगे नाली । नइपमुहजलुत्तारे तीए थग्धिज्जए सलिलं ॥६७१॥ बज्झइ लट्ठीए जवणिया विलट्ठीऍ कत्थइ दुवारं । गट्टिज्जई ओवस्सयतणयं तेणाइरक्खट्ठा ॥६७२॥ उउबद्धम्मि उ दंडो विदंडओ धिप्पए परिसयाले । जं सोलहुओ निज्जइ कप्पंतरिओ जलभएण ॥६७३।।
યણિદંડ –આત્મ પ્રમાણ એટલે સાડા ત્રણ (૩) હાથ પ્રમાણ છે. વિષ્ટિદંડ -ચછિદંડથી ચાર આગળ ન્યૂન હોય છે. દંડ –ખભા સુધીના હાથ પ્રમાણ હોય છે. વિડ:–બગલ સુધીના પ્રમાણનો હોય છે.
નાલિકા -ષ્ટિથી ચાર આગળ ઊંચી હોય છે. એટલે સાડા ત્રણ હાથ પ્રમાણ આત્મ પ્રમાણથી ચાર આગળ વધારે ૩ હાથ અને સોલ આંગળ અધિક હોય છે.
આ પાંચે ઠંડીનું જે પ્રયોજન છે. તે બતાવે છે.
નાલિકા -નદી, સરોવર વગેરે ઉતરવાની ઈચ્છાવાળા મુનિઓ, આ પાણી ઊંડુ છે કે છીછરું—એમ જાણવા નાલિકા વડે પાણીની ઊંડાઈ માપે છે.
યષ્ટિ -ભજન સમયે ઉપાશ્રયમાં સાગરિક એટલે ગૃહસ્થો વગેરે ન આવે, તે માટે ચછિદંડ વડે પડદો બંધાય છે.