Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/022276/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ वह गुरुगुणपत्रिंशत्यनिशिकाकुलकम् COM SY प्रेमीयवृत्तितद्गुर्जरभावानुवादसमलङ्कृतम् द्वितीयो भाग: प्रेरकाः : परमपूज्य-वैराग्यदेशनादक्ष आचार्यदेव-श्रीमद्विजयहेमचन्द्रसूरीश्वराः ne Page #2 -------------------------------------------------------------------------- ________________ श्रीरत्नशेखरसूरिविनिर्मितम् गुरुगुणषट्त्रिशत्षट्विशिकाकुलकम् | प्रेमीयवृत्तितद्गुर्जरभावानुवादसमलङ्कृतम् द्वितीयो भागः • प्रेरकाः . परमपूज्य-वैराग्यदेशनादक्षआचार्यदेव-श्रीमद्विजय-हेमचन्द्रसूरीश्वराः • वृत्तिकारो भावानुवादकारश्च • परमपूज्य-श्रीसीमन्धरजिनोपासकआचार्यदेव-श्रीमद्विजय-हेमचन्द्रसूरीश्वराणां शिष्याणुः मुनिरत्नबोधिविजयः • प्रकाशकः . श्री-जिनशासन-आराधना-ट्रस्टः, मुम्बई Page #3 -------------------------------------------------------------------------- ________________ प्राप्तिस्थानम् श्रीजिनशासनआराधना-ट्रस्टः श्री चन्द्रकुमारभाई बी. जरीवाला दुकान क्र. ६, बद्रिकेश्वर सोसायटी, मरीन ड्राइव 'इ' रोड, __ नेताजी सुभाष रोड, मुम्बई-३ फोन नं. ०२२-२२८१८४२०, २२८१८३९० मो. ९८२०८३७९५५ चन्द्रकान्तभाई एस. सङ्घवी ६/बी, अशोका कोम्प्लेक्ष, जनता हॉस्पिटल के समीप, पाटण-३८४२६५, उत्तर गुजरात फोन नं. ०२७६६-२३१६०३ मो. ९९०९४६८५७२ आवृत्तिः प्रथमा प्रतयः ३०० मूल्यम् - रू. ५००/प्रकाशनसंवत्सरः - वी.सं.२५४१ वि.सं. २०७१, इ.स. २०१५ एतद्ग्रन्थस्वामित्वं श्रीजैनश्वेताम्बरमूर्तिपूजकतपागच्छसङ्घस्यैव । ___© श्रीजिनशासनआराधनाट्रस्ट अस्य ग्रन्थरत्नस्य कस्याऽपि अंशस्य ग्रहणात्पूर्वं सम्पादकप्रकाशकलिखिताऽनुमतिर्लाह्या । इदं ग्रन्थरत्नं ज्ञानद्रव्यव्ययेन प्रकाशितम्, अतो गृहस्थैर्ज्ञाननिधौ मूल्यार्पणेनाऽस्य स्वामित्वं कार्यम् । अक्षरांकन - विरति ग्राफ्रिक्स, अहमदाबाद, (मो.) 85305 20629, 7405506230 Page #4 -------------------------------------------------------------------------- ________________ शिवालयहोवधि आचार्यजीप्रेमसूरीधरजीमहाराजा न्यायविशारद प.पू.आचार्यश्रीभुवनमानुसूरीश्वरजीमहाराजा समतासागर प्रविजयजीगणिवर्ष कृपावृष्टिः परमपूज्य-सिद्धान्तमहोदधि-आचार्यदेव-श्रीमद्विजय-प्रेमसूरीश्वराः परमपूज्य-न्यायविशारद-आचार्यदेव-श्रीमद्विजय-भुवनभानुसूरीश्वराः परमपूज्य-समतासागर-पन्न्यासप्रवर-श्री-पद्मविजय-गणिवराः प्रेरणापीयूषम् परमपूज्य-वैराग्यदेशनादक्ष-आचार्यदेव-श्रीमद्विजय-हेमचन्द्रसूरीश्वराः परमपूज्य-वर्धमानतपोनिधि-आचार्यदेव-श्रीमद्विजय-कल्याणबोधिसूरीश्वराः Page #5 -------------------------------------------------------------------------- ________________ अस्य ग्रन्थरत्नस्य प्रकाशने ज्ञाननिधिद्रव्यार्पणेन सहायीभूतः परमपूज्य-वैराग्यदेशनादक्ष-आचार्यदेव-श्रीमद्विजय हेमचन्द्रसूरीश्वराणां पुण्यप्रेरणया झवेररोड-मुलुण्ड-मुम्बापुरीस्थः श्री-मुलुण्ड-श्वेताम्बर-मूर्तिपूजक-जैन-सङ्घः श्रीसङ्घस्य सुकृतं भूरि भूरि अनुमोदयामः Page #6 -------------------------------------------------------------------------- ________________ (પ્રકાશકીય, “પ્રેમીયાવૃત્તિ અને તેના ગુજરાતી ભાવાનુવાદથી વિભૂષિત “ગુરુગુણષહૂિંત્રશત્પત્રિશિકાકુલક દ્વિતીય ભાગ સાનંદ પ્રકાશિત કરીએ છીએ. શ્રીરત્નશેખરસૂરિજી મહારાજે રચેલ આ કુલકમાં ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓનું વર્ણન કરેલ છે. આ કુલકના પદાર્થોને વિશદ રીતે સમજાવવા અનેક શાસ્ત્રપાઠોના આધારે પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદા ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મહારાજે સંસ્કૃત ભાષામાં “પ્રેમીયા વૃત્તિ નામની નવી વૃત્તિ રચી છે. સંસ્કૃત ભાષાથી અજ્ઞાત જીવો માટે મુનિરાજશ્રીએ સરળ ગુજરાતી ભાષામાં આ કુલકનો ભાવાનુવાદ પણ રચ્યો છે. ઘણા પ્રયત્નો વડે મુનિરાજશ્રીએ આ ગ્રંથના રચના, સંકલન અને સંપાદન કર્યા છે. તેમના આ પ્રયાસનું ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ. ત્રણ વિભાગમાં પ્રકાશિત થઈ રહેલા આ ગ્રંથનો આ બીજો ભાગ છે. આમાં ૮મી ગાથાથી ૨૪મી ગાથા સુધીની ૧૭ ગાથાઓના ટીકા-ભાવાનુવાદ પ્રકાશિત થયા છે. પરમ પૂજ્ય પ્રાચીનશ્રુતસમુદ્ધારપ્રેરક ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રેરણા અને માર્ગદર્શન વડે અમારુ ટ્રસ્ટ છેલ્લા ૩૫ વર્ષોથી શ્રતોદ્ધારનું મહત્ત્વપૂર્ણ સત્કાર્ય સફળતાપૂર્વક કરી રહ્યું છે. આજસુધીમાં ૫૦૦થી વધુ શાસ્ત્રગ્રંથોનો પુનરુદ્ધાર કરવાનો અમૂલ્ય લાભ અમને મળ્યો છે. આ પાવન પ્રસંગે પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણોમાં નતમસ્તકે અનંતશઃ વંદના કરીએ છીએ. ભવિષ્યમાં પણ શ્રુતસમુદ્ધારના ઉત્તરોત્તર ચઢિયાતા સત્કાર્યો કરવાનું સદ્ભાગ્ય અમને સાંપડે એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતીદેવીને પ્રાર્થના કરીએ છીએ. આ પુસ્તકનું સુંદર ટાઈપસેટીંગ કરનાર અખિલેશભાઈ મિશ્રાજી અને સુભગ મુદ્રણકાર્ય કરનાર શિવકૃપા ઑફસેટવાળા ભાવિનભાઈને આ અવસરે ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકનું મનમોહક ટાઈટલ તૈયાર કરનાર મલ્ટીગ્રાફિક્સવાળા મુકેશભાઈને પણ આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ. આ ગ્રંથના અભ્યાસ દ્વારા સહુ જીવો ગુરુના ગુણોનું જ્ઞાન પામીને હૃદયમાં પરમોચ્ચ કોટિના ગુરુબહુમાનભાવની પ્રતિષ્ઠા કરે એ જ શુભાભિલાષા. લી, શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટીગણ ચંદ્રકુમાર બી. જરીવાલા લલિતભાઈ આર. કોઠારી પુંડરીક એ. શાહ વિનયચંદ્ર યાદવસિંહ કોઠારી Page #7 -------------------------------------------------------------------------- ________________ ६ ગુરુ-ગુણના ધામ બાળક સૂતો છે. તેને ઊંઘવું ગમે છે. પણ મા તેને ઉઠાડે છે, કેમકે બાળકને સ્કુલે જવાનું છે. જો એ ન ઊઠે તો સ્કુલે જવાનું રહી જાય. તેથી તેની પ્રગતિ અટકી જાય. માટે મા કાળજી કરીને બાળકને સમયસર ઉઠાડે છે. સંસારી જીવો મોહની નિદ્રામાં ઊંધે છે. તેમને એ નિદ્રા ગમે છે. પણ ગુરુ તેમને ઉઠાડે છે, કેમકે એ જીવોને સમ્યગ્નાન આપવાનું છે. જો એમનો મોહ દૂર ન થાય તો તેમને સમ્યજ્ઞાન ન મળે. તેથી તેમની આધ્યાત્મિક પ્રગતિ રૂંધાઈ જાય. માટે ગુરુ કાળજી કરીને જીવોને સદ્બોધનો ઉપદેશ આપે છે. આમ ગુરુ આપણા જીવનમાં રહેલ મોહની ઊંઘને દૂર કરે છે. ગુરુ ગુણોના ધામ છે. આપણે એમના ગુણો જાણતા નથી. તેથી આપણને ગુરુના ગુણોનું જ્ઞાન થાય એ માટે શ્રીરત્નશેખરસૂરિજી મહારાજે ‘ગુરુગુણષત્રિશત્મિિશકાકુલક' અને તેની સ્વોપશ ટીકા રચ્યા છે. સ્વોપજ્ઞ ટીકા સંક્ષિપ્ત હોવાથી મેં પ્રેમીયા વૃત્તિ’ નામની નૂતન ટીકા અને તેનો ગુજરાતી ભાવાનુવાદ રચ્યા છે, જે મૂળગ્રંથ સાથે આ પુસ્તકમાં પ્રકાશિત થયા છે. આ ગ્રંથ ત્રણ વિભાગમાં પ્રકાશિત થઈ રહ્યો છે. તેમાં આ બીજો ભાગ છે. પહેલા ભાગમાં વિસ્તૃત પ્રસ્તાવના લખી છે. તેના અવલોકનથી વિશેષ બોધ થશે. ખંભાત તીર્થાધિપતિ શ્રીસ્થંભનપાર્શ્વનાથ પ્રભુ અને મારા ગુરુદેવ પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની અનરાધાર કૃપાવૃષ્ટિથી આ ગ્રંથના રચના-સંકલન-સંપાદન-પ્રકાશન શક્ય બન્યા છે. તે પૂજ્યોના ચરણોમાં અનંતશઃ વંદના. આ ગ્રંથના અભ્યાસ દ્વારા ગુરુના મહિમાને જાણીને તેમના પ્રત્યે અદ્વિતીય બહુમાન પ્રગટ કરીને ભવ્ય જીવો શીઘ્ર પરમાનંદને પામે એ જ અભ્યર્થના. આ ગ્રંથમાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તેની ક્ષમા યાચું છું અને તેને સુધારવા વિદ્વાનોને વિનંતિ કરું છું. જામનગર, જેઠ વદ ૧૩, વિ.સં. ૨૦૭૦, બુધવાર. પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો શિષ્યાણુ મુનિ રત્નબોધિ વિજય Page #8 -------------------------------------------------------------------------- ________________ सुकृत अनुमोदना| जिनशासन सुकृत मुख्य आधारस्तंभ (१) श्री नयनबाळा बाबुभाई जरीवाला परिवार ह. लीनाबेन चंद्रकुमारभाई जरीवाला - मुंबई (२) श्री मूळीबेन अंबालाल शाह परिवार ह. रमाबेन पुंडरीकभाई शाह, खंभात - मुंबई । (३) श्री नयनबाळा बाबुभाई जरीवाला परिवार ह. शोभनाबेन मनीशभाई जरीवाला - मुंबई (४) श्री सायरकंवर यादवसिंहजी कोठारी परिवार ह. मीनाबेन विनयचन्द कोठारी, जोधपुर - मुंबई (५) श्री हसमुखभाई केसरीचंद चूडगर - इन्यस, अहमदाबाद (६) शेठश्री कांतिलाल लल्लुभाई झवेरी जिनशासन सुकृत आधारस्तंभ (१) श्री कमळाबेन कांतिलाल शाह परिवार ह. बीनाबेन कीर्तिभाई शाह (घाटकोपर-संघाणी) (२) श्री जागृतिबेन कौशिकभाई बावीसी, डालीनी जयकुमार महेता, म्हेंक (प्रेरक : प.पू.आ. श्रीमद्विजय हेमचंद्रसूरीश्वरजी महाराजा) श्रुतोद्धार मुख्य आधारस्तंभ (१) श्री माटुंगा श्वेताम्बर मूर्तिपूजक जैन संघ - मुंबई (२) श्री अठवालाईन्स श्वेताम्बर मूर्तिपूजक जैन संघ अने श्री फूलचंद कल्याणचंद झवेरी ट्रस्ट, सुरत (३) श्री गोवालिया टेन्क जैन संघ - मुंबई (४) श्री नवजीवन श्वेताम्बर मूर्तिपूजक जैन संघ - मुंबई । (५) श्री यशोविजय जैन संस्कृत पाठशाला तथा श्री जैन श्रेयस्कर मंडल, महेसाणा (६) श्री दादर जैन पौषधशाला ट्रस्ट संचालित ॐ श्री दादर आराधना भवन जैन श्वे.मू. तपा. संघ (७) श्री मुलुन्ड श्वे. मू. जैन संघ, मुंबई (प्रेरक : प.पू.आ. श्रीमद्विजय हेमचंद्रसूरीश्वरजी महाराजा) श्री शंखेश्वर पार्श्वनाथ श्वे. पू. तपा. जैन संघ, घाटकोपर (ई) मंबई (प्रेरक : प.पू. गच्छाधिपति आ. श्रीमद्विजय जयघोषसूरीश्वरजी महाराजा) (९) श्री सहसावन कल्याणक भूमि तीर्थोद्धार समिति, जूनागढ (प.पू.पं. चंद्रशेखर वि.म.ना शिष्य पू.मुनिश्री धर्मरक्षित वि.म. तथा पू. मुनिश्री हेमवल्लभ वि.म.नी पंन्यास पदवी निमित्ते) (१०) श्री जवाहरनगर श्वे. मू. जैन संघ, गोरेगाव, मुंबई. (प्रेरक : प्रेम-भुवनभानुसूरि समुदायना राजप्रभावक प.पू.आ.श्री रत्नसुंदरसूरीश्वरजी महाराजा) Page #9 -------------------------------------------------------------------------- ________________ श्रुतोद्धार आधारस्तंभ (१) श्री के. पी. संघवी चेरिटेबल ट्रस्ट - संचालित श्री पावापुरी तीर्थ जीवमैत्री धाम (प्रेरक : प.पू. आ.श्रीमद्विजय कल्याणबोधिसूरि म.सा.) (२) श्री हेमचंद्राचार्य जैन ज्ञान मंदिर, पाटण (३) श्री मनफरा श्वेताम्बर मूर्तिपूजक जैन संघ - मनफरा (प्रेरक : प.पू. आ.श्रीमद्विजय कलाप्रभसूरीश्वरजी महाराजा) श्री नडियाद श्वेताम्बर मूर्तिपूजक जैन संघ - नडियाद (प्रेरक : प.पू. आ.श्रीमद्विजय हेमचंद्रसूरीश्वरजी महाराजा) श्री बाबुभाई सी. जरीवाला चेरिटेबल ट्रस्ट ह. श्री आदिनाथ जैन संघ, वडोदरा (प्रेरक : प.पू. आ.श्रीमद्विजय हेमचंद्रसूरीश्वरजी महाराजा) (६) श्री जैन श्वेताम्बर मूर्तिपूजक संघ, सायन (शिव) मुंबई (७) श्री रिद्धि-सिद्धि वर्धमान हाईट्स श्वे.मू.जैन संघ, भायखला, मुंबई (प्रेरक : प.पू. मुनिश्री जिनप्रेमवि.म.सा.) (८) श्री आदिनाथ सोसायटी जैन टेम्पल ट्रस्ट, पूना (प्रेरक : प.पू.पं. श्रीअपराजित वि. गणिवर्य) (९) श्री मुलुन्ड श्वे.मू. तपागच्छ समाज, मुंबई (प्रेरक : प.पू.पं. श्रीहिरण्यबोधि वि.म.सा., प.पू.मुनिश्री हेमदर्शन वि.म.सा.) (१०) श्री विक्रोली संभवनाथ जैन श्वे.मू. संघ, विक्रोली (ई.), मुंबई (प्रेरक : प.पू.मुनिश्री यशकल्याण वि.म.सा., प.पू.मुनिश्री तीर्थप्रेम वि.म.सा.) (११) श्री विश्वनंदीकर जैन संघ, भगवान नगरनो टेकरो, अमदावाद (प्रेरक : प.पू.आ.श्रीमद्विजय जगच्चंद्रसूरीश्वरजी म.सा.) (१२) श्री आदीश्वरजी महाराज मंदिर ट्रस्ट, श्री दशा ओसवाल सिरोहीया साथ गोटीवाला धडा, पूना (प्रेरक : प.पू. मुनिश्री अभयरत्न वि.म.सा.) (१३) श्री गोडी पार्श्वनाथजी टेम्पल ट्रस्ट, पूना (प्रेरक : प.पू.आ.श्रीमद्विजय कल्याणबोधिसूरीश्वरजी म.सा.) (१४) श्री कस्तूरधाम, पालीताणा, प.पू.आ.श्री हेमप्रभसूरीश्वरजी म.सा.नी आचार्यपदवी निमित्ते (प्रेरक : प.पू.पं. श्री वज्रसेन वि. गणिवर्य) (१५) श्री शाहीबाग गिरधरनगर जैन श्वेताम्बर मूर्तिपूजक संघ, अमदावाद. (प्रेरक : प.पू. आ.श्रीमद्विजय कल्याणबोधिसूरि म.सा.) (१६) श्री कस्तुरधाम-पालीताणा (प्रेरक : प.पू.पं. श्री भद्रंकरविजयजी शिष्य आ. श्रीकुंदकुंदसूरिशिष्य प.पू.पं. श्रीवज्रसेनविजयजी म.सा.) । (१७) श्री साबरमती श्वे.मू.जैन संघ, रामनगर, अमदावाद (प्रेरक : प.पू.आ. श्रीमद्विजय कल्याणबोधिसूरीश्वरजी म.सा.) Page #10 -------------------------------------------------------------------------- ________________ (१८) श्री गांधीनगर श्वे.मू.जैन संघ (प्रेरक : प.पू.मुनिराजश्री अभयरत्न वि.म., प.पू.मुनिराजश्री रत्नबोधि वि.म., प.पू. मुनिराजश्री मुक्तिप्रेम वि.म.) (१९) श्री भवानीपुर श्वे.मू.संघ, कलकत्ता (२०) श्री कल्याणजी सौभागचंदजी जैन पेढी, पींडवाडा (प्रेरक : प.पू.आ.श्री हेमचंद्रसूरीश्वरजी म., प.पू.आ.श्री कल्याणबोधिसूरि म.) (२१) श्री महेसाणा उपनगर जैन संघ (प्रेरक : प.पू.आ. श्री हेमचंद्रसूरीश्वरजी म.सा.) (२२) श्री पार्श्वनाथ श्वे.मू.जैन संघ, संघाणी, घाटकोपर, मुंबई. (प्रेरक : प.पू.आ.श्री हेमचंद्रसूरीश्वरजी म., प.पू.आ.श्री कल्याणबोधिसूरि म.) (२३) श्री उमरा श्वे.मू. जैन संघ, सुरत शासन सुकृत रजतस्तंभ (१) श्री वाडीलाल पोपटलाल वसा परिवार (धोराजीवाला) + जीवेण भवे भवे मिलियाई, देहाई जाई संसारे । ताणं न सागरेहि, की संखा अणंतेहि ॥ જીવે સંસારમાં ભમતા ભમતા દરેક ભવમાં જે શરીર છોડ્યા છે તેમની સંખ્યા| સમુદ્રના અનંત જળબિંદુઓથી વધુ છે અથવા અનંત સાગરોપમોના સમયોથી વધુ છે. जीअं जलबिन्दुसमं, संपत्तीओ तरंगलोलाओ। सुमिणयसमं च पिम्मं, जं जाणसु तं करेज्जासु ॥ ઘાસના અગ્રભાગ પર લટકતા પાણીના ટીપાની જેમ જીવન અસ્થિર છે, સમુદ્રના | તરંગોની જેમ સંપત્તિઓ ચંચળ છે, સ્ત્રી-પુત્ર વગેરેનો પ્રેમ સ્વપ્ન જેવો છે, એટલે કે ક્ષણવાર પહેલા હોય છે અને ક્ષણવાર પછી નષ્ટ થઈ જાય છે. તેથી હવે તું જે જાણે તે કર. जहेह सीहो व मियं गहाय, मच्चू नरं णेइ हु अंतकाले । न तस्स माया व पिया व भाया, कालंमि तंमि सहरा भवंति ॥ આ લોકમાં જેમ સિંહ હરણને પકડીને લઈ જાય છે તેમ મૃત્યુ અંતસમયે માણસને પકડીને લઈ જાય છે. તે સમયે માતા-પિતા કે ભાઈ સહાયક બનતા નથી. जीवो वाहिविलुत्तो, सफरो-इव निज्जले तडप्फडड्। सयलो वि जणो पिच्छइ, को सक्को वेयणाविगमे ? ॥ જ્યારે રોગોથી ઘેરાયેલો આ જીવ, પાણી વિનાના માછલાની જેમ તરફડે છે ત્યારે | બધા ય સ્વજનો તેને રોગથી રીબાતો જુએ છે, પણ તેની વેદનાને દૂર કરવા કોણ સમર્થ બને છે? અર્થાત્ કોઈ તેની વેદનાને દૂર કરી શકતું નથી. તેણે એકલાએ જ વેદના સહન કરવી ५. छे. + Page #11 -------------------------------------------------------------------------- ________________ क्र. विषयः (१३) सप्तमी षट्त्रिशिका | अष्टविधानि कर्माणि । ९३ ९४ अष्टविधानि योगाङ्गानि । ९५ अष्टविधा महासिद्धयः । ९६ अष्टविधा योगदृष्टयः । ९७ चतुर्विधा अनुयोगाः । (१४) सातभी छत्रीसी. ८८ ૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ચાર પ્રકારના અનુયોગો. (१५) अष्टमी षट्त्रिशिका | नव तत्त्वानि । १०३ १०४ १०५ १०६ (१६) खाभी छत्रीसी. ૧૦૭ नव तत्त्वो. ૧૦૮ બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ. ૧૦૯ નવ પ્રકારના નિયાણા. ૧૧૦ નવકલ્પી વિહાર. (१७) नवमी षट्त्रिशिका | १११ दशविधोऽसंवरः । ११२ दशविधः सङ्क्लेशः । ११३ दशविध उपघातः । ११४ हास्यादिषट्कम् । (१८) नवभी छत्रीसी. ૧૧૫ આઠ પ્રકારના કર્મો. આઠ પ્રકારના યોગના અંગો. આઠ પ્રકારની મહાસિદ્ધિઓ. આઠ પ્રકારની યોગની દૃષ્ટિઓ. नव ब्रह्मचर्यगुप्तयः । नवविधं निदानम् । नवकल्पविहारः । १० विषयानुक्रमः દસ પ્રકારનો અસંવર. वृत्त क्र. ८ १० पृष्ठ क्र. ४१३-४३१ ४१५-४१८ ४१८-४१९ ४१९-४२० ४२०-४२६ ४२६-४३१ ૪૩૨-૪૫૨ ४३२-४३४ ४३४-४३५ ૪૩૫-૪૩૬ ४३६-४४५ ૪૪૫-૪૫૨ ४५३-४६५ ४५३-४५४ ४५४-४५८ ४५८-४६१ ४६१-४६५ ४६६-४७४ ४६६-४६७ ४६७-४६८ ४६८-४७१ ४७१-४७४ ४७५-४७७ ४७५-४७६ ४७६ ४७६-४७७ ४७७ ४७८-४८१ ४७८ Page #12 -------------------------------------------------------------------------- ________________ क्र. विषयः ૧૧૬ દસ પ્રકારનો સંક્લેશ. દસ પ્રકારનો ઉપઘાત. ૧૧૭ ૧૧૮ હાસ્ય વગેરે છ. (१९) दशमी षट्त्रिशिका | ११९ दशविधा सामाचारी । १२० दशविधानि चित्तसमाधिस्थानानि । षोडशविधाः कषायाः । १२१ (२०) हसभी छत्रीसी. ૧૨૨ ૧૨૩ ૧૨૪ सोज दुषायो. દસ પ્રકારની સામાચારી. દસ પ્રકારના ચિત્તસમાધિસ્થાનો. (२१) एकादशी षट्त्रिशिका । १२५ दशविधा प्रतिसेवा । १२६ दशविधाः शोधिदोषाः । १२७ चतुर्विधो विनयसमाधिः । १२८ १२९ चतुर्विधः श्रुतसमाधिः । चतुर्विधस्तपःसमाधिः । चतुर्विध आचारसमाधिः । (२२) खागियारभी छत्रीसी. १३० ૧૩૧ દસ પ્રકારની પ્રતિસેવા. ૧૩૨ દસ પ્રકારના શોષિદોષો. ૧૩૩ ચાર પ્રકારની વિનયસમાધિ. ૧૩૪ ચાર પ્રકારની શ્રુતસમાધિ. ૧૩૫ ચાર પ્રકારની તપસમાધિ. ૧૩૬ ચાર પ્રકારની આચારસમાધિ. (२३) द्वादशी षट्त्रिशिका । १३७ दशविधं वैयावृत्त्यम् । १३८ १३९ १४० दशविधो विनयः । दशविधो धर्मः । अकल्पषट्कम् । ११ वृत्त क्र. ११ १२ १३ पृष्ठ क्र. ४७८-४७८ ४७७-४८० ४८०-४८१ ४८२-४९५ ४८२-४८६ ४८६-४८८ ४८९-४९५ ૪૯૬-૫૦૫ ४८६-४८८ ૪૯૯-૫૦૧ ૫૦૧-૧૦૫ ५०६-५२० ५०६-५१३ ५१३-५१६ ५१६-५१८ ५१८-५१९ ५१९-५२० ५२० ૫૨૧-૫૩૨ ૫૨૧-૫૨૪ ૫૨૪-૫૨૭ ૫૨૭-૫૨૯ ૫૩૦ 430-439 ૫૩૧-૫૩૨ ५३३-५४९ ५३३-५३४ ५३४-५४५ ५४५-५४६ ५४६-५४९ Page #13 -------------------------------------------------------------------------- ________________ . विषयः (૨૪) બારમી છત્રીસી. ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ અકલ્પષટ્ક. (२५) त्रयोदशी षट्त्रिशिका | १४५ दशविधा रुचिः । १४६ द्वादश अङ्गानि । १४७ द्वादश उपाङ्गानि । १४८ द्विविधा शिक्षा । (૨૬) તેરમી છત્રીસી. ૧૪૯ દસ પ્રકારની રુચિ. ૧૫૦ બાર અંગો. ૧૫૧ બાર ઉપાંગો. ૧૫૨ બે પ્રકારની શિક્ષા. (૨૭) ચતુર્વી શિા । एकादश श्राद्धप्रतिमाः । १५३ १५४ द्वादश श्रावकव्रतानि । १५५ त्रयोदश क्रियास्थानानि । (૨૮) ચૌદમી છત્રીસી. ૧૫૬ ૧૫૭ ૧૫૮ (૨૧) પદ્મવશી ત્રિશા । १५९ द्वादश उपयोगाः । १६० दशविधं प्रायश्चित्तम् । चतुर्दशविधान्युपकरणानि । १६१ (૩૦) પંદરમી છત્રીસી. ૧૬૨ બાર ઉપયોગો. ૧૬૩ ૧૬૪ દસ પ્રકારની વૈયાવચ્ચે. દસ પ્રકારનો વિનય. દસ પ્રકારનો ધર્મ. શ્રાવકની અગિયાર પ્રતિમાઓ. શ્રાવકના બાર વ્રતો. તેર ક્રિયાસ્થાનો. દસ પ્રકારના પ્રાયશ્ચિત્તો. ચૌદ પ્રકારના ઉપકરણો. १२ વૃત્ત છે. १४ १५ १६ પૃષ્ઠ. ૫૫૦-૫૬૬ ૫૫૦ ૫૫૦-૫૬૧ ૫૬૧-૫૬૨ ૫૬૨-૫૬૬ ५६७-५७६ ५६७-५७२ ५७२-५७४ ५७४ ५७४- ५७६ ૫૭૭-૫૮૩ ૫૭૭-૫૮૦ ૫૮૦-૫૮૨ ૫૮૨ ૫૮૨-૫૮૩ ५८४-६११ ५८४-५९१ ५९१-६०५ ६०५- ६११ ૬૧૨-૬૩૨ ૬૧૨-૬૧૯ ૬૧૯-૬૨૯ ૬૨૯-૬૩૨ ६३३-६४० ६३३-६३४ ६३४-६३९ ६३९-६४० ૬૪૧-૬૪૫ ૬૪૧-૬૪૨ ૬૪૨-૬૪૫ ૬૪૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ वृत्त क्र. १७ पृष्ठ क्र. ६४६-६६५ ६४६-६४७ ६४७-६५९ ६५९-६६५ 888-१८४ १८ क्र. विषयः (३१) षोडशी षट्विशिका । १६५ द्वादशविधं तपः । १६६ द्वादश भिक्षुप्रतिमाः । १६७ द्वादश भावनाः । (३२) सोणभी छत्रीसी. ૧૬૮ બાર પ્રકારનો તપ. ૧૬૯ બાર ભિક્ષુપ્રતિમા. ૧૭૦ બાર ભાવના. (३३) सप्तदशी षट्विशिका । १७१ चतुर्दश गुणस्थानानि । १७२ चतुर्दश प्रतिरूपप्रमुखगुणाः । १७३ अष्टौ सूक्ष्माणि । (३४) सत्तरभी छत्रीसी. ૧૭૪ ચૌદ ગુણઠાણા. ૧૭૫ પ્રતિરૂપ વગેરે ચૌદ ગુણો. ૧૭૬ આઠ પ્રકારના સૂક્ષ્મો. (३५) अष्टादशी षट्विशिका। १७७ पञ्चदशविधा योगाः । १७८ पञ्चदशविधाः सञ्ज्ञाः । १७९ त्रिविधानि गौरवाणि । १८० त्रिविधानि शल्यानि । (38) सारभी छत्रीसी. ૧૮૧ પંદર પ્રકારના યોગો. ૧૮૨ પંદર પ્રકારની સંજ્ઞાઓ. ૧૮૩ ત્રણ પ્રકારના ગૌરવો. ૧૮૪ ત્રણ પ્રકારના શિલ્યો. (३७) एकोनविंशतितमी षट्विशिका । १८५ षोडश उद्गमदोषाः । १८६ षोडश उत्पादनादोषाः । १८७ चतुर्विधा अभिग्रहाः । ६६६-६७७ ६७७-१८४ ६८५-७०४ ६८५-७०२ ७०२-७०३ ७०३-७०४ ૭૦૫-૭૨૨ ૭૦પ-૭૧૯ ૭૧૯-૭૨૦ ૭૨૧-૭૨૨ ७२३-७३० ७२३-७२५ ७२५-७२८ ७२८-७२९ ७२९-७३० ૭૩૧-૭૩૮ ૭૩૧-૭૩૩ ७33-938 ७38-939 ७३७-७३८ ७३९-७४५ ७३९-७४१ ७४१-७४२ ७४२-७४५ Page #15 -------------------------------------------------------------------------- ________________ वृत्त क्र. २१ क्र. विषयः (3८) मोगसभी छत्रीसी.. ૧૮૮ સોળ ઉમના દોષો. ૧૮૯ સોળ ઉત્પાદનોના દોષો. १८० यार पारन मिहो. (३९) विंशतितमी षट्त्रिशिका । १९१ षोडश वचनविधयः । १९२ सप्तदशविधः संयमः । १९३ त्रिविधा विराधनाः । (४०) वीसभी छत्रीसी. ૧૯૪ સોળ પ્રકારના વચનો. ૧૯૫ સત્તર પ્રકારનું સંયમ. ૧૯૬ ત્રણ પ્રકારની વિરાધના. (४१) एकविंशतितमी षट्विशिका । १९७ अष्टादश नरदीक्षादोषाः । १९८ अष्टादश पापस्थानानि । (४२) मेवीसभी छत्रीसी. ૧૯૯ દીક્ષા માટે અયોગ્ય પુરુષના અઢાર દોષો. २०० मा२ ।५स्थानी. (४३) द्वाविंशतितमी षट्विशिका । २०१ अष्टादश शीलाङ्गसहस्राणि । २०२ अष्टादशविधं ब्रह्मचर्यम् । (४४) पावीसभी छत्रीसी. ૨૦૩ અઢાર હજાર શીલાંગો. ૨૦૪ અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય. (४५) त्रयोविंशतितमी षट्विशिका । २०५ एकोनविंशतिरुत्सर्गदोषाः । २०६ सप्तदशविधानि मरणानि । (४६) वीसभी छत्रीसी. ૨૦૭ કાઉસ્સગ્ગના ઓગણીસ દોષો. ૨૦૮ સત્તર પ્રકારના મરણો. पृष्ठ क्र. ७४६-७५३ ७४६-७४८ ७४८-७५० ૭૫૧-૭૫૩ ७५४-७६० ७५४-७५५ ७५५-७५९ ७५९-७६० ૭૬૧-૭૬૬ ૭૬૧-૭૬૨ ૭૬૨-૭૬૫ ૭૬૫-૭૬૬ ७६७-७७३ ७६७-७६९ ७६९-७७३ ७७४-७७८ ७७४-७७७ ७७७-७७८ ७७९-७८० ७७९-७८० ७८० ૭૮૧-૭૮૨ ૭૮૧ ૭૮૧-૭૮૨ ७८३-७९६ ७८३-७८५ ७८५-७९६ ७८७-८०६ ७८७-७८८ ७८८-८०६ Page #16 -------------------------------------------------------------------------- ________________ श्रीरत्नशेखरसूरिविनिर्मितम् गुरुगुणषट्त्रिशत्षत्रिशिकाकुलकम् प्रेमीयवृत्तितद्गुर्जरभावानुवादसमलङ्कृतम् द्वितीयो भाग: (अष्टमवृत्ततश्चतुर्विंशतितमवृत्तपर्यन्तः ) Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ सप्तमी षट्त्रिशिका अधुना सप्तमी षट्विशिकामाहमूलम् - अट्ठविहकम्मअटुं-गजोगमहसिद्धिजोगदिट्ठिविऊ । __चउविहऽणुओगनिउणो, छत्तीसगुणो गुरू जयउ ॥८॥ छाया - अष्टविधकर्माष्टाङ्ग-योगमहासिद्धियोगदृष्टिविद् । चतुर्विधानुयोगनिपुणः, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥८॥ प्रेमीया वृत्तिः - अष्टविधकर्माष्टाङ्गयोगमहासिद्धियोगदृष्टिविद्-अष्टविधानि कर्माणि, योगस्याऽष्टावङ्गानि, अष्टविधा महासिद्धीः अष्टविधा योगदृष्टीश्च वेत्ति, चतुर्विधानुयोगनिपुणः - चतुष्प्रकारेष्वनुयोगेषु कुशलः, एवं षट्त्रिशद्गुणो गुरुर्जयत्विति समासार्थः । __ व्यासार्थस्त्वयम् - अञ्जनचूर्णपूर्णसमुद्गकवद् निरन्तरपुद्गलनिचिते लोके क्षीरनीरन्यायेन वढ्यय:पिण्डवद्वा जीवेन यत् कर्मवर्गणाद्रव्यमात्मसम्बद्धं क्रियते तत् कर्म । तदष्टविधम् । तद्यथा - १ ज्ञानावरणं, २ दर्शनावरणं, ३ वेदनीयं, ४ मोहनीयं, ५ आयुः, ६ नाम, ७ गोत्रं ८ अन्तरायञ्च । अष्टानां कर्मणामुत्तरभेदा अष्टपञ्चाशदधिकशतसङ्ख्याः । उक्तञ्च प्रथमकर्मग्रन्थे तवृत्तौ च - 'अधुना मूलप्रकृतिभेदतस्तस्यैवाष्टविधत्वमुत्तरप्रकृतिभेदतोऽष्टपञ्चाशच्छतभेदत्वं च प्रदर्शयन् स्वनामग्राहमष्टौ मूलभेदान् एकैकस्य च भेदस्य यस्य यावन्त उत्तरभेदास्तांश्च वक्तुमाह - इह नाणदंसणावरणवेयमोहाऽऽउनामगोयाणि । विग्धं च पणनवदुअट्ठवीसचउतिसयदुपणविहं ॥३॥ Page #19 -------------------------------------------------------------------------- ________________ ४१६ अष्टविधानि कर्माणि (छाया- इह ज्ञानदर्शनावरणवेद्यमोहायुर्नामगोत्राणि । विघ्नं च पञ्चनवद्विअष्टाविंशतिचतुस्त्रिशतद्विपञ्चविधम् ॥३॥) वृत्तिः - ‘इह' प्रवचने कर्मोच्यते इति शेषः । 'नाणदंसणावरण' त्ति ज्ञायतेपरिच्छिद्यते वस्त्वनेनेति ज्ञानम्, ज्ञातिर्वा ज्ञानम्, सामान्यविशेषात्मके वस्तुनि विशेषग्रहणात्मको बोध इत्यर्थः । तथा दृश्यतेऽनेनेति दर्शनम्, दृष्टि, दर्शनम्, सामान्यविशेषात्मके वस्तुनि सामान्यग्रहणात्मको बोधः । आवियते-आच्छाद्यतेऽनेनेत्यावरणम्, यद्वा आवृणोतिआच्छादयति रम्यादिभ्यः कर्तरि (सि० ५-३-१२६) अनटि प्रत्यये आवरणं-मिथ्यात्वादिसचिवजीवव्यापाराहृतकर्मवर्गणान्तःपाती विशिष्टपुद्गलसमूहः । ततो ज्ञानं च दर्शनं च ज्ञानदर्शने तयोरावरणं ज्ञानदर्शनावरणं ज्ञानावरणं दर्शनावरणं चेत्यर्थः । तथा वेद्यतेसुखदुःखरूपतयाऽनुभूयते यत् तद् वेद्यम्, य एच्चातः (सि० ५-१-२८) इति यप्रत्यये वेदनीयम् । यद्यपि सर्वं कर्म वेद्यते तथापि पङ्कजादिशब्दवद् वेद्यशब्दस्य रूढिविषयत्वात् सातासातरूपमेव कर्म वेद्यमित्युच्यते न शेषम् । तथा मोहयति-जानानमपि प्राणिनं सदसद्विवेकविकलं करोतीति मोहः, लिहादित्वादच्प्रत्ययः, मोहनीयमित्यर्थः । तथा एतिगच्छत्यनेन गत्यन्तरमित्यायुः, यद्वा एति-आगच्छति प्रतिबन्धकतां स्वकृतकर्मावाप्तनरकादिदुर्गनिर्गन्तुमनसोऽपि जन्तोरित्यायुः, उभयत्रापि औणादिको णुस्प्रत्ययः, यद्वा आयाति-भवाद् भवान्तरं सङ्क्रामतां जन्तूनां निश्चयेनोदयमागच्छति पृषोदरादयः (सि० ३-२-१५५) इत्यायुःशब्दसिद्धिः । यद्यपि च सर्वं कर्म उदयमायाति तथाप्यस्त्यायुषो विशेषः, यतः शेषं कर्म बद्धं सत् किञ्चित्तस्मिन्नेव भवे उदयमायाति, किञ्चित्तु प्रदेशोदयभुक्तं जन्मान्तरेऽपि स्वविपाकत उदयं नायात्येव इत्युभयथाऽपि व्यभिचारः आयुषि त्वयं नास्ति, बद्धस्य तस्मिन्नेव भवेऽवेदनात्, जन्मान्तरसङ्क्रान्तौ तु स्वविपाकतोऽवश्यं वेदनादिति विशिष्टस्यैवोदयागमनस्य विवक्षितत्वात् तस्य चायुष्येव सद्भावात् तस्यैवैतन्नाम । अथवा आयान्त्युपभोगाय तस्मिन्नुदिते सति तद्भवप्रायोग्याणि सर्वाण्यपि शेषकर्माणीत्यायुः । तथा नामयति-गतिजातिप्रभृतिपर्यायानुभवनं प्रति प्रवणयति जीवमिति नाम । तथा 'गुङ् शब्दे' गूयते-शब्द्यत उच्चावचैः शब्दैरात्मा यस्मात् तद् गोत्रम् । ततो ज्ञानदर्शनावरणं च वेद्यं च मोहश्चायुश्च नाम च गोत्रं च ज्ञानदर्शनावरणवेद्यमोहायुर्नामगोत्राणि । तथा विशेषण हन्यन्ते-दानादिलब्धयो विनाश्यन्तेऽनेनेति 'स्थास्नायुधिव्याधिहनिभ्यः कः' इति कप्रत्यये विघ्नम् अन्तरायम् । चः समुच्चये । 'पणनवदुअट्ठवीस' इत्यादि । अत्र द्वन्द्वगर्भो बहुव्रीहिसमासः । भावार्थः पुनरयम्-पञ्चविधं ज्ञानावरणम्, नवविधं दर्शनावरणम्, द्विविधं Page #20 -------------------------------------------------------------------------- ________________ अष्टविधानि कर्माणि ४१७ वेद्यम्, अष्टाविंशतिविधो मोहः, चतुर्विधमायुः, त्रिशतविधं नाम, त्रिभिरधिकं शतं त्रिशतंत्र्युत्तरशतविधमित्यर्थः, द्विविधं गोत्रम्, पञ्चविधं विघ्नमिति । अत्राह नन्वित्थं ज्ञानावरणाद्युपन्यासे किञ्चिदस्ति प्रयोजनम् ? उत यथाकथञ्चिदेष प्रवृत्तः ? इति अस्तीति ब्रूमः । किं तद् ? इति चेद् उच्यते - इह ज्ञानं दर्शनं च जीवस्य स्वतत्त्वभूतम्, तदभावे जीवत्वस्यैवायोगात्, चेतनालक्षणो हि जीवः, ततः स कथं ज्ञानदर्शनाभावे भवेत् ?, ज्ञानदर्शनयोरपि च मध्ये प्रधानं ज्ञानम्, तद्वशादेव सकलशास्त्रादिविचारसन्ततिप्रवृत्तेः । अपि च सर्वा अपि लब्धयो जीवस्य साकारोपयोगोपयुक्तस्योपजायन्ते, न दर्शनोपयोगोपयुक्तस्य, - 'सव्वाओ लद्धीओ सागारोवओगोवउत्तस्स, नो अणागारोवओगोवउत्तस्स ।' (छाया- सर्वा लब्धयः साकारोपयोगोपयुक्तस्य नोऽनाकारोपयोगोपयुक्तस्य ।) इति वचनप्रामाण्यात् । अन्यच्च यस्मिन् समये सकलकर्मविनिर्मुक्तो जीवः सञ्जायते तस्मिन् समये ज्ञानोपयोगोपयुक्त एव न दर्शनोपयोगोपयुक्तः, दर्शनोपयोगस्य द्वितीयसमये भावात्, ततो ज्ञानं प्रधानम्, तदावारकं च ज्ञानावरणं कर्म, ततस्तत् प्रथममुक्तम् । तदनन्तरं च दर्शनावरणम्, ज्ञानोपयोगाच्च्युतस्य दर्शनोपयोगेऽवस्थानात् । एते च ज्ञानदर्शनावरणे स्वविपाकमुपदर्शयन्ती यथायोगमवश्यं सुखदुःखरूपवेदनीयकर्मविपाकोदयनिमित्ते भवतः । तथाहि - ज्ञानावरणमुपचयोत्कर्षप्राप्तं विपाकतोऽनुभवन् सूक्ष्मसूक्ष्मतरवस्तुविचारासमर्थमात्मानं जानानः खिद्यते भूरिलोकः, ज्ञानावरणकर्मक्षयोपशमपाटवोपेतश्च सूक्ष्मसूक्ष्मतराणि वस्तूनि निजप्रज्ञयाऽभिजानानो बहुजनातिशायिनमात्मानं पश्यन् सुखं वेदयते, तथाऽतिनिबिडदर्शनावरणविपाकोदये जात्यन्धादिरनुभवति दुःखसन्दोहं वचनगोचरातिक्रान्तम्, दर्शनावरणक्षयोपशमपटिष्ठतापरिकरितश्च स्पष्टचक्षुराद्युपेतो यथावद् वस्तुनिकुरम्बं सम्यगवलोकमानो वेदयतेऽमन्दमानन्दसन्दोहम्, तत एतदर्थप्रतिपत्त्यर्थं दर्शनावरणानन्तरं वेदनीयग्रहणम् । वेदनीयं च सुखदुःखे जनयति, अभीष्टानभीष्टविषयसम्बन्धे चावश्यं संसारिणां रागद्वेषौ, तौ च मोहनीयहेतुकौ, तत एतदर्थप्रतिपत्तये वेदनीयानन्तरं मोहनीयग्रहणम्। मोहनीयमूढाश्च जन्तवो बह्वारम्भपरिग्रहप्रभृतिकर्मादानासक्ता नरकाद्यायुष्कमारचयन्ति ततो मोहनीयानन्तरमायुर्ग्रहणम् । नरकाद्यायुष्कोदये चावश्यं नरकगत्यादीनि नामान्युदयमायान्ति, तत आयुरनन्तरं नामग्रहणम् । नामकर्मोदये च नियमादुच्च Page #21 -------------------------------------------------------------------------- ________________ ४१८ अष्टविधानि योगाङ्गानि नीचान्यतरगोत्रकर्मविपाकोदयेन भवितव्यम्, अतो नामग्रहणानन्तरं गोत्रग्रहणम् । गोत्रोदये चोच्चैःकुलोत्पन्नस्य प्रायो दानलाभान्तरायादिक्षयो भवति, राजप्रभृतीनां प्राचुर्येण दानलाभादिदर्शनात्, नीचैःकुलोत्पन्नस्य तु दानलाभान्तरायाधुदयः, नीचजातीनां तथादर्शनात्, तत एतदर्थप्रतिपत्त्यर्थं गोत्रानन्तरमन्तरायग्रहणमिति ॥३॥' ... गुरुः सोत्तरभेदानि अष्टविधानि कर्माणि जानाति । मोक्षेण सह योजयतीति योगः । उक्तञ्च योगबिन्दौ तवृत्तौ च - 'योजनाद्योग इत्युक्तो, मोक्षेण मुनिसत्तमैः ।...॥२०१॥ वृत्तिः - योजनाद्-घटनात्, मोक्षेण इत्युत्तरेण सम्बन्धः, योग इति - अस्माद्धेतोः उक्तो मुनिसत्तमैः - ऋषिपुङ्गवैः ।....।।२०१॥' योगस्याऽष्टावङ्गानि । तद्यथा - १ यमः, २ नियमः, ३ आसनं, ४ प्राणायामः, ५ प्रत्याहारः, ६ धारणा, ७ ध्यानं ८ समाधिश्च । यदवाचि ध्यानदीपिकायामपाध्यायश्रीसकलचन्द्रगणिः - 'यमनियमासनबन्धं, प्राणायामेन्द्रियार्थसंवरणम् । ध्यानं ध्येयसमाधि, योगाष्टाङ्गानि चेति भज ॥१८॥' पातञ्जलयोगसूत्रेऽप्युक्तम् - 'यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि ॥२/२१॥' यमादीनां स्वरूपमेवं प्रोक्तं षड्दर्शनसमुच्चये श्रीराजशेखरसूरिभिः - 'अष्टाङ्गयोगसिद्धयर्थं, दध्युलिङ्गानि लिङ्गिनः । सर्वे प्राहुस्तमष्टाङ्ग, तत्स्वरूपं वदाम्यथ ॥१५०॥ अहिंसासूनृतास्तेय-ब्रह्माकिञ्चनता यमाः । नियमाः शौचसन्तोषौ, स्वाध्यायतपसी अपि ॥१५१॥ देवताप्रणिधानञ्च, करणं पुनरासनम् । प्राणायामः प्राणयमः, श्वासप्रश्वासरोधनम् ॥१५२॥ प्रत्याहारस्त्विन्द्रियाणां, विषयेभ्यः समातिः । धारणा तु क्वचिद् ध्येये, चित्तस्य स्थिरबन्धनम् ॥१५३॥ Page #22 -------------------------------------------------------------------------- ________________ अष्टविधा महासिद्धयः ध्यानं तु विषये तस्मिन्नेकप्रत्ययसन्ततिः । समाधिस्तु तदेवार्थ- मात्राभासनरूपकम् ॥१५४॥ एवं योगो यमाद्य-रष्टभिः सम्मतोऽष्टधा । मोक्षोपायो योगो ज्ञान - श्रद्धानचरणात्मकः ॥१५५॥' — गुरुर्योगस्याष्टाङ्गानां स्वरूपं सम्यगवगच्छति । महासिद्धयो महैश्वर्यरूपाः । ता अष्टविधाः । तद्यथा १ लघिमा, २ वशिता, ३ ईशित्वं, ४ प्राकाम्यं, ५ महिमा, ६ अणिमा, ७ यत्रकामावसायित्वं, ८ प्राप्तिश्च । उक्तञ्च 'लघिमा वशितेशित्वं, प्राकाम्यं महिमाऽणिमा । यत्रकामावसायित्वं प्राप्तिरैश्वर्यमष्टधा ॥ ' एतासां स्वरूपमेवं वर्णितं तत्त्वार्थाधिगसूत्रभाष्ये तद्वृत्तौ च ४१९ - 'अणिमा बिसच्छिद्रमपि प्रविश्यासीत । लघुत्वं नाम लघिमा वायोरपि लघुतरः स्यात् । महत्त्वं महिमा मेरोरपि महत्तरं शरीरं विकुर्वीत । प्राप्तिर्भूमिष्ठोऽङ्गुल्यग्रेण मेरुशिखरभास्करादीनपि स्पृशेत् । प्राकाम्यमप्सु भूमाविव गच्छेत्, भूमावप्स्विव निमज्जेदुन्मज्जेच्च ।... ॥१०/७॥' - तत्त्वार्थभाष्यम् । 'ईशित्वं सर्वभूतेश्वरत्वम् । वशित्वं सर्वभूतानि स्ववशवर्तीनि ॥...॥१०/७॥' तत्त्वार्थभाष्यवृत्तिः । कामावसायित्वं सदाऽपि कामचारित्वम् । - श्रीजयतिहुअणस्तोत्रचतुर्थवृत्तस्योपाध्यायसमयसुन्दरगणिकृतवृत्तौ त्वेवमुक्तम् - ' तथा हे जिन ! तव नाम्ना अष्टविधाः सिद्धयः सिध्यन्ति, कीदृश्यः सिद्धयः ? भुवनाद्भुताः जगति आश्चर्यभूताः अष्टसिद्धयः । का ? अणिमाद्यास्तत्र अणिमा - येन अणु लघु शरीरं कृत्वा बिसछिद्रमपि प्रविशति, तत्र चक्रवर्तिभोगानपि भुङ्क्ते, महिमा - येन मेरुप्रमाणमपि शरीरं करोति, लघिमा - येन अर्कतूलादपि लघुतरशरीरं करोति, गरिमा- ये वज्रादपि गुरुतरं शरीरं करोति, प्राप्तिः यया भूमिस्थः पुरुषो मेरुपर्वताग्रस्थसूर्यकिरणान् - Page #23 -------------------------------------------------------------------------- ________________ ४२० अष्टविधा योगदृष्टयः अङ्गुल्यादिना स्पृशति, प्राकाम्यम् - येन पानीये प्रविश्य भूमौ इव गमनं करोति, अथवा पानीये इव पृथिव्यां उन्मज्जनं निमज्जनं च करोति, ईशित्वम् - येन तीर्थकरस्य इन्द्रस्य वा सदृशीं ऋद्धि विकुर्व्य दर्शयति, वशित्वम् - येन सर्वजीनान् वशीकरोति । एता सिद्धयः । ' गुरुरष्टानां महासिद्धीनां स्वरूपं सुष्ठु वेत्ति । योगो मोक्षेण योजक आचारः । यदुक्तं ज्ञानसारे- 'मोक्षेण योजनाद् योगः, सर्वोऽप्याचार इष्यते ।.... ॥२७ / १ ॥ ' दृष्टि: श्रद्धासमन्वितो बोधः, योगस्य - योगयोगिनोरभेदात् योगिनो दृष्टिरिति योगदृष्टिः । साऽष्टधा भवति । तद्यथा १ मित्रा दृष्टिः, २ तारा दृष्टिः, ३ बला दृष्टि:, ४ दीप्रा दृष्टि:, ५ स्थिरा दृष्टिः, ६ कान्ता दृष्टिः, ७ प्रभा दृष्टिः ८ परा दृष्टिश्च । यदाह योगदृष्टिसमुच्चये तद्वृत्तौ च - 'मित्रा तारा बला दीप्रा, स्थिरा कान्ता प्रभा परा । नामानि योगदृष्टीनां लक्षणं च निबोधत ॥१३॥ वृत्तिः तत्र मित्रेव मित्रा, तारेव तारेत्यादि यथार्थान्येव नामानि योगदृष्टीनाम्, लक्षणं चासां वक्ष्यमाणलक्षणं, निबोधत शृणुतेत्यर्थः ॥१३॥ प्रकृतं प्रस्तुमः प्रकृता च मित्रादिभेदभिन्ना योगदृष्टिः, इयं चेत्थमष्टधेति निदर्शनमात्रमधिकृत्याह - तृणगोमयकाष्ठाग्नि-कणदीपप्रभोपमा । रत्नतारार्कचन्द्राभा, सद्द्दष्टेर्हष्टिरष्टधा ॥ १५ ॥ वृत्तिः - इहाधिकृतदृष्टिबोधः खल्वर्थोक्त एव तृणाग्निकणाद्युदाहरणसाधर्म्यतो निरूप्यते। सामान्येन सद्द्दष्टे - योगिनो दृष्टि - बधलक्षणाष्टधा भवति । तृणाग्निकणोपमा मित्रायां, गोमयाग्निकणोपमा तारायां, काष्ठाग्निकणोपमा बलायां, दीपप्रभोपमा दीप्रायां, तथाविधप्रकाशमात्रादिनेह साधर्म्यम् । यदाह-मित्रायां बोधस्तृणाग्निकणसदृशो भवति, न तत्त्वतोऽभीष्टकार्यक्षमः, सम्यक् - प्रयोगकालं यावदनवस्थानादल्पवीर्यतया (ततः) पटुस्मृतिबीजसंस्काराधानानुपपत्तेः, ततश्च विकलप्रयोगभावाद्भावतो वन्दनादिकार्यायोगादिति । तारायां तु बोधो गोमयाग्निकणसदृशः, Page #24 -------------------------------------------------------------------------- ________________ अष्टविधा योगदृष्टयः ४२१ अयमप्येवङ्कल्प एव, तत्त्वतो विशिष्टस्थितिवीर्यविकलत्वात्, अतोऽपि प्रयोगकाले स्मृतिपाटवासिद्धेः तदभावे प्रयोगवैकल्यात्, ततस्तथातत्कार्याभावादिति ।। बलायामप्येष काष्ठाग्निकणकल्पो विशिष्ट ईषदुक्तबोधद्वयात्, तद्भवतोऽत्र मनाक् स्थितिवीर्ये, अतः पटुप्राया स्मृतिरिह प्रयोगसमये तद्भावे चार्थप्रयोगमात्रप्रीत्या यत्नलेशभावादिति । दीप्रायां त्वेष दीपप्रभातुल्यो विशिष्टतर उक्तबोधत्रयात्, अतोऽत्रोदने स्थितिवीर्ये, तत्पव्यपि प्रयोगसमये स्मृतिः । एवं भावतोऽप्यत्र द्रव्यप्रयोगो वन्दनादौ, तथाभक्तितो यत्नभेदप्रवृत्तेरिति प्रथमगुणस्थानकप्रकर्ष एतावानिति समयविदः । स्थिरा तु भिन्नग्रन्थेरेव भवति तद्बोधो रत्नप्रभासमानस्तद्भावाऽप्रतिपाती प्रवर्धमानो निरपायो नापरपरितापकृत् परितोषहेतुः प्रायेण प्रणिधानादियोनिरिति । कान्तायां तु ताराभासमान एषः, अतः स्थित एव प्रकृत्या निरतिचारमा(म)त्रानुष्ठानं शुद्धोपयोगानुसारि विशिष्टाऽप्रमादसचिवं विनियोगप्रधान(नं) गम्भीरोदाराशयमिति । प्रभायां पुनरर्कभासमानो बोधः, स ध्यान(सद्धयान)हेतुरेव सर्वदा, नेह प्रायो विकल्पावसर: प्रशमसारं सुखमिह, अकिञ्चित्कराण्यत्रान्यशास्त्राणि, समाधिनिष्ठमनुष्ठानं, तत्सन्निधौ वैरादिनाशः, परानुग्रहकर्तृता, औचित्ययोगो विनेयेषु, तथाऽवन्ध्या सत्क्रियेति । परायां पुनदृष्टौ चन्द्रचन्द्रिकाभासमानो बोधः सद्ध्यानरूप एव सर्वदा विकल्परहितं मनः, तदभावेनोत्तमं सुखं आरूढावरोहणवन्नानुष्ठानं प्रतिक्रमणादि, परोपकारित्वं, यथाभव्यत्वं(भव्यं) तथा पूर्ववदवन्ध्या क्रियेति । एवं सामान्येन सदृष्टॉगिनो दृष्टिरष्टधेत्यष्टप्रकारा । अत्राह - ग्रन्थिभेदे सदृष्टित्वं स च दीर्घो(?प्रो)त्तरकालमिति कथं सद्दष्टेदृष्टिरष्टधेति ? उच्यते । अवन्ध्यसदृष्टिहेतुत्वेन मित्रादिदृष्टीनामपि सतीत्वादिति । वर्षोलकनिष्पत्ताविक्षुरसकक्कबगुडकल्पाः खल्वेताः खण्डसर्करामत्स्यण्डीवर्षोलकसमाश्चेतरा इत्याचार्याः, इक्ष्वादीनामेव तथाभवनादिति । रुच्यादिगोचरा एवैताः एतेषा(तासा)मेव संवेगमाधुर्योपपत्तेः इक्षु(इक्ष्वादि)कल्पत्वादिति । नलादिकल्पास्त्वभव्याः, संवेगमाधुर्यशून्यत्वात् । अनेन 'सर्वथाऽपरिणामिक्षणिकात्मवादे दृष्टिभेदाभावमाह तत्तथाभवनानुपपत्तेरिति ॥१५॥ इयं च सकलयोगिदर्शनसाधारणेति यथाविधानां यथा भवति तथाविधानां तथाभिधातुमाह - १. एकान्तनित्यानित्यात्मकादिमते इत्यर्थः । Page #25 -------------------------------------------------------------------------- ________________ ४२२ अष्टविधा योगदृष्टयः यमादियोगयुक्तानां, खेदादिपरिहारतः । अद्वेषादिगुणस्थानं, क्रमेणैषा सतां मता ॥१६॥ वृत्तिः - यमादियोगयुक्तानामिति । इह यमादयो योगाङ्गत्वाद्योगा उच्यन्ते । यथोक्तं 'यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि' [पात० योग० २२१] । तदेवं यमादियोगप्रत्यनीकाशयपरिहारेण । एतेऽपि चाष्टावेव तथा - "खेदोद्वेगक्षेपोत्थान-भ्रान्त्यन्यमुद्रुगासङ्गैः ।। युक्तानि हि चित्तानि प्रपञ्चतो वर्जयेन्मतिमान् ॥१॥"[षडोशक प्र० १४-३] तदेतत्परिहारेणापि क्रमेणैषाष्टधेति । एवमद्वेषादिगुणस्थानमिति यत एतान्यप्यष्टावेव । यथोक्तम् - "अद्वेषो जिज्ञासा शुश्रूषा श्रवणबोधमीमांसाः । परिशुद्धा प्रतिपत्तिः प्रवृत्तिरष्टाङ्गिकी तत्त्वे ॥१॥"[षोडशक प्र० १६-१४] एवं क्रमेणैषा सदृष्टिः सतां - मुनीनां भगवत्पतञ्जलिभदन्तभास्करबन्धुभगवद्दत्तादीनां योगिनामित्यर्थः मता - इष्टा । एतत्साकल्यं च प्रतिदृष्टि दर्शयिष्यामः ॥१६॥ साम्प्रतं दृष्टिशब्दार्थाभिधानायाह - सच्छ्रद्धासङ्गतो बोधो, दृष्टिरित्यभिधीयते । असत्प्रवृत्तिव्याघातात् सत्प्रवृत्तिपदावहः ॥१७॥ वृत्तिः - सच्छ्रद्धासङ्गतो बोधः इत्यनेनासच्छ्रद्धाव्यवच्छेदमाह, असच्छ्रद्धा चेह शास्त्रबाह्या स्वाभिप्रायतस्तथाविधासदूहात्मिका गृह्यते, तद्वैकल्यात् सच्छ्रद्धासङ्गतः इति एवम्भूतो बोधोऽवगमः, किमित्याह दृष्टिरित्यभिधीयते । दर्शनं दृष्टिरिति कृत्वा निष्प्रत्यपायतया । फलत एतामेवाह असत्प्रवृत्तिव्याघातात् इति तथाश्राद्धतया शास्त्रविरुद्धप्रवृत्तिव्याघातेन किमित्याह सत्प्रवृत्तिपदावहः इति । शास्त्राऽविरुद्धप्रवृत्तिपदावहोऽवेद्यसंवेद्यपदपरित्यागेन वेद्यसंवेद्यपदप्रापक इत्यर्थः । वेद्यसंवेद्यपदरूपत्वेऽपि स्थिरादिदृष्टीनां सामान्यलक्षणत्वादस्य, एवमप्यदोष इति । अथवा सत्प्रवृत्तिपदं परमार्थतः शैलेशीपदमिति तदावहत्वेन न कश्चिद्दोष इति ॥१७॥ एषा च परिस्थूरभेदादष्टधा, अन्यथा बहुभेदेत्यभिधातुमाह - इयं चावरणापायभेदादष्टविधा स्मृता । सामान्येन विशेषास्तु, भूयांसः सूक्ष्मभेदतः ॥१८॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ अष्टविधा योगदृष्टयः ४२३ वृत्तिः - इयं च अनन्तरोदितलक्षणा दृष्टिः । आवरणापायभेदाद् आवरणापगमभेदेन परिस्थूरनीत्या अष्टविधा स्मृता पूर्वाचार्यैः सामान्येन सूक्ष्मेक्षिकामनादृत्य । विशेषास्तुभेदाः पुनः सदृष्टे यांसोऽतिबहवः सूक्ष्मभेदतोऽनन्तभेदत्वाद्दर्शनादीनां मिथः षट्स्थानपतितत्वाभिधानादिति ॥१८॥ इह च दृष्टिसमुच्चये - प्रतिपातयुताश्चाद्याश्चतस्रो नोत्तरास्तथा । सापाया अपि चैतास्ताः प्रतिपातेन नेतराः ॥१९॥ वृत्तिः - प्रतिपातयुता-भ्रंशोपेताः । आद्याश्चतस्रो-दृष्टयो मित्रादिरूपाः एता अपि च प्रतिपातयुता अपि तथाकर्मवैचित्र्यात्, न तु प्रतिपातयुता एव, ताभ्यस्तदुत्तरभावादिति । नोत्तरास्तथा-न स्थिराधास्तेन प्रकारेण प्रतिपातयुताः । यत एवं सापाया अपिदुर्गतिहेतुत्वेन, एतास्ता-एता एव । कथमित्याह प्रतिपातेन भ्रंशेन, नेतरा-न स्थिराद्याः सापाया इति । आह-कथं श्रेणिकादीनामेतदप्रतिपातादपायः ? उच्यते-एतदभावोपात्तकर्मसामर्थ्येन । अत एवोक्तं प्रतिपातेन तु सम्भवमात्रमधिकृत्य सापाया अपि, तथापि प्रायोवृत्तिविषयत्वात्सूत्रस्यैवमुपन्यासः । अथवा सदृष्ट्यघाते सत्यपायोऽप्यनपाय एव वज्रतन्दुलवत्पाकेन, तदाशयस्य कायदुःखभावेऽपि विक्रियानुपपत्तेरित्येवमुपन्यासः । योगाचार्या एवात्र प्रमाणमिति । अतः प्रतिपातेन नेतरा इति स्थितम् ॥१९॥ इदानीं प्रतिदृष्टि साकल्येनाऽङ्गयोजनामुपदर्शयन्नाह - मित्रायां दर्शनं मन्दं, यम इच्छादिकस्तथा। अखेदो देवकार्यादावद्वेषश्चापरत्र तु ॥२१॥ वृत्तिः - मित्रायां दृष्टौ दर्शनं मन्द-स्वल्पो बोधः, तृणाग्निकणोद्योतेन सदृशः यमःअहिंसादिलक्षणः इच्छादिकस्तथा यथोक्तं – 'अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः।' [पा० यो० सू० २-३०] । एते च 'इच्छाप्रवृत्तिस्थैर्यसिद्धिभेदा' इति वक्ष्यति । अखेदो देवकार्यादौ आदिशब्दाद्गुरुकार्यादिपरिग्रहः, तथातथोपनत एतस्मिंस्तथापरितोषान्न खेदोऽत्र अपि तु प्रवृत्तिरेव, शिरोगुरुत्वादिदोषभावेऽपि भवाभिनन्दिनो भोगकार्यवत् । अद्वेषश्चामत्सरश्च अपरत्र त्वदेवकार्यादौ, तथा तत्त्ववेदितया मात्सर्यवीर्यबीजभावेऽपि तद्भावाङ्करानुदयात्तत्त्वानुष्ठानमधिकृत्य कर्मण्याशयः । अतोऽस्यापरत्र न चिन्ता, तद्भावेऽपि करुणांशबीजस्यैवेषत्स्फुरणमिति ॥२१॥ Page #27 -------------------------------------------------------------------------- ________________ ४२४ अष्टविधा योगदृष्टयः अधुना तारोच्यते । तदत्राह - तारायां तु मनाक्स्पष्टं, नियमश्च तथाविधः । अनुद्वेगो हितारम्भे, जिज्ञासा तत्त्वगोचरा ॥४१॥ वृत्तिः - तारायां पुनदृष्टौ किमित्याह - मनाक्स्पष्टं दर्शनमिति वर्तते 'मित्रायां दर्शनं मन्दं' (श्लो०-२१) इत्यतः, नियमश्च तथाविधः शौचादिरिच्छादिरूप एव 'शौचसन्तोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः ।' (यो० सू० २-३२) इति वचनात् । तदत्र द्वितीययोगात्प्रतिपत्तिरपि, मित्रायां त्वेतदभाव एव, तथाविधक्षयोपशमाभावात् । तथानुद्वेगो हितारम्भे पारलौकिकेऽखेदसहितः, अत एव तत्सिद्धिः । तथा जिज्ञासा तत्त्वगोचरा अद्वेषत एव तत्प्रतिपत्त्यानुगुण्यमिति ॥४१॥ उक्ता तारा । अधुना बलोच्यते, तदत्राह - सुखासनसमायुक्तं, बलायां दर्शनं दृढम् । परा च तत्त्वशुश्रूषा, न क्षेपो योगगोचरः ॥४९॥ वृत्तिः - सुखासनसमायुक्तमिति स्थिरसुखासनवत् बलायां दृष्टौ दर्शनं प्रागुक्तं दृढं काष्ठाग्निकणोपममिति कृत्वा, परा च तत्त्वशुश्रूषा जिज्ञासासम्भवेति । न क्षेपो योगगोचरः तदनुद्वेगज इति कृत्वा ॥४९॥ उक्ता बला, साम्प्रतं दीप्रामाह - प्राणायामवती दीप्रा, न योगोत्थानवत्यलम् । ___ तत्त्वश्रवणसंयुक्ता, सूक्ष्मबोधविवर्जिता ॥७॥ वृत्तिः - प्राणायामवती चतुर्थाङ्गभावतः भावरेचकादिभावात् दीप्रा-चतुर्थी दृष्टिः, न योगोत्थानवती-तथाविधप्रशान्तवाहितालाभेन अलमत्यर्थम् तत्त्वश्रवणसंयुक्ता शुश्रूषाफलभावेन सूक्ष्मबोधविवर्जिता-निपुणबोधरहितेत्यर्थः ॥५७।। एवं सप्रपञ्चं चतुर्थी दृष्टिमभिधाय पञ्चमीमभिधातुमाह - स्थिरायां दर्शनं नित्यं, प्रत्याहारवदेव च । कृत्यमभ्रान्तमनघं सूक्ष्मबोधसमन्वितम् ॥१५४॥ वृत्तिः - स्थिरायां दृष्टौ, दर्शनं-बोधलक्षणं, नित्यमप्रतिपाति निरतिचारायाम्, साति Page #28 -------------------------------------------------------------------------- ________________ अष्टविधा योगदृष्टयः ४२५ चारायां तु (अ)प्रक्षीणनयनपटलोपद्रवस्य तदुत्कोपादिनाऽवबोधकल्पमनित्यमपि भवति, तथातिचारभावात् रत्नप्रभायामपि(मिव) धूल्यादेरुपद्रवः । प्रत्याहारवदेव च 'स्वविषयाऽसम्प्रयोगे स्वचित्तस्वरूपानुकारी चेन्द्रियाणां प्रत्याहारः ।' (यो० सू० २-५४) तद्वदेतद्दर्शनं, कृत्यं वन्दनादि, अभ्रान्तं क्रममधिकृत्य । अत एव, अनघमनतिचारत्वात् । एतदेव विशेष्यते, सूक्ष्मबोधसमन्वितं-ग्रन्थिभेदावेद्यसंवेद्यपदोपपत्तेरिति ॥१५४॥ तथा च षष्ठी दृष्टिमभिधातुमाह - कान्तायामेतदन्येषां प्रीतये धारणा परा । अतोऽत्र नान्यमुन्नित्यं मीमांसास्ति हितोदया ॥१६२॥ वृत्तिः - कान्तायां-दृष्टौ एतदनन्तरोदितं नित्यदर्शनादि अन्येषां प्रीतये भवति, न तु द्वेषाय । तथा धारणा परा-प्रधाना चित्तस्य देशबन्धलक्षणा । यथोक्तम् 'देशबन्धश्चित्तस्य धारणा।' (३-१ पायो०सू०)। अतो-धारणातः अत्र दृष्टौ, नान्यमुद्-नान्यत्र हर्षः, तदा तत्तत्प्रतिभासाऽयोगात् । तथा नित्यं सर्वकालं, मीमांसास्ति-सद्विचारात्मिका । अत एवाह हितोदया सम्यग्ज्ञानफलत्वेन ॥१६२॥ प्रतिपादिता षष्ठी दृष्टिः । साम्प्रतं सप्तम्युच्यते - ध्यानप्रिया प्रभा प्रायो नास्यां रुगत एव हि। तत्त्वप्रतिपत्तियुता विशेषेण शमान्विता ॥१७०॥ वृत्तिः - अवयवार्थं त्वाह-ध्यानप्रिया-ध्यानवल्लभा विक्षेपोद्वेगात् प्रभा दृष्टिः प्रायः बाहुल्येन न अस्यां दृष्टौ रुग्-वेदना अत एव हि तथा तत्त्वप्रतिपत्तियुता विशेषेण, एवं सत्प्रवृत्तिपदावहेति पिण्डार्थः ॥१७०॥ उक्ता सप्तमी दृष्टिः । अधुनानन्तरोच्यते । तदाह - समाधिनिष्ठा तु परा तदासङ्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च तदुत्तीर्णाशयेति च ॥१७८॥ वृत्तिः - समाधिनिष्ठा तु पराऽष्टमी दृष्टिः 'समाधिस्तु ध्यानविशेषः' (तत्) फलमित्यन्ये । यथोक्तं 'देशबन्धश्चित्तस्य धारणा।' (३-१ पा०) 'तत्र प्रत्ययैकतानता ध्यानम् ।' (३-२ पा०) 'तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः ।' (३-३ पा०) इति ॥ तदासङ्गविवर्जिता-समाध्यासङ्गविवर्जिता सात्मीकृतप्रवृत्तिश्च-सात्मी Page #29 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधा अनुयोगाः भूतप्रवृत्तिश्चैषा चन्दनगन्धन्यायेन । तदुत्तीर्णाशयेति चाऽसच्चित्ताऽभावेन ॥१७८॥' गुरुरष्टानां योगदृष्टीनां निखिलं स्वरूपं सम्यग् जानाति । अनुयोगाः सूत्रार्थव्याख्यानरूपाः । ते चत्वारः । तथा I १ चरणकरणानुयोगः, २ धर्मकथानुयोगः, ३ गणितानुयोगः ४ द्रव्यानुयोगश्च । यदवोचत् श्री ओघनिर्युक्तौ तद्वृत्तौ च ४२६ - 'चत्तारि उ अणुओगा चरणे धम्मगणियाणुओगे य । विजोगे यता अहक्कमं ते महिड्डीया ॥५॥ (छाया - चत्वारस्तु अनुयोगा चरणे धर्मगणितानुयोगे च । द्रव्यानुयोगे च तथा यथाक्रमं ते महर्द्धिकाः ॥५॥ ) वृत्ति: - चत्वार इति सङ्ख्यावाचकः शब्दः, अनुकूला अनुरूपा वा योगाः अनुयोगाः, तुशब्द एवकारार्थः, चत्वार एवैते । अन्ये तु तुशब्दं विशेषार्थं व्याख्यानयन्ति कि विशेषयन्तीति- चत्वारोऽनुयोगाः, तुशब्दाद् द्वौ च - पृथक्त्वापृथक्त्वभेदात् । कथं चत्वारो - ऽनुयोगाः ? इत्याह – ‘चरणे धम्मगणियाणुओगे य' चर्यत इति चरणं, तद्विषयोऽनुयोगश्चरणानुयोगस्तस्मिन् चरणानुयोगे, अत्र चोत्तरपदलोपादित्थमुपन्यासः, अन्यथा चरणकरणानुयोगे इत्येवं वक्तव्यं स चैकादशाङ्गरूपः । ' धम्म 'त्ति धारयतीति धर्मः, दुर्गतौ प्रपतन्तं सत्त्वमिति, तस्मिन् धर्मे धर्मविषये द्वितीयोऽनुयोगो भवति, स चोत्तराध्ययनप्रकीर्णरूपः । ‘गणियाणुओगे य' त्ति गण्यते इति गणितं तस्यानुयोगो गणितानुयोग:, तस्मिन् गणितानुयोगे गणितानुयोगविषये तृतीयो भवति, स च सूर्यप्रज्ञप्त्यादिरूपः । चशब्दः प्रत्येकमनुयोगपदसमुच्चायकः । 'दवियणुओगे' त्ति द्रवतीति द्रव्यं तस्यानुयोगो द्रव्यानुयोगः - सदसत्पर्यालोचनारूप:, स च दृष्टिवादः चशब्दादनार्ष: सम्मत्यादिरूपश्च, तथेति क्रमप्रतिपादक:, आगमोक्तेन प्रकारेण यथाक्रमं यथापरिपाट्येति, चरणकरणानुयोगाद्या महर्द्धिकाः प्रधाना इति यदुक्तं भवति । एवं व्याख्याते सत्याह पर:- 'चरणे धम्मगणियाणुओगे य दवियणुओगे य' त्ति यद्येतेषां भेदेनोपन्यासः क्रियते तत्किमर्थं चत्वार ? इत्युच्यते, विशिष्टपदोपन्यासादेवायमर्थोऽवगम्यत इति, तथा चरणपदं भिन्नया विभक्त्या किमर्थमुपन्यस्तं ? धर्मगणितानुयोगौ तु एकयैव विभक्त्या, पुनर्द्रव्यानुयोगो भिन्नया विभक्त्येति, तथानुयोगशब्दश्चैक एवोपन्यसनीयः, किमर्थं द्रव्यानुयोग इति भेदेनोपन्यस्त इति ?, अत्रोच्यते, यत्तावदुक्तं चतुर्ग्रहणं न कर्त्तव्यं विशिष्टपदोपन्यासात्, तदसत् यतो न Page #30 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधा अनुयोगाः ४२७ विशिष्टसङ्ख्यावगमो भवति विशिष्टपदोपन्यासेऽपि, कुतः ?, चरणधर्मगणितद्रव्यपदानि सन्ति, अन्यान्यपि सन्तीति संशयोऽत्र माभूत्कस्यचिदित्यतश्चतुर्ग्रहणं क्रियत इति । तथा यच्चोक्तं - भिन्नया विभक्त्या चरणपदं केन कारणेनोपन्यस्तम् ?, तत्रैतत्प्रयोजनं, चरणकरणानुयोग एवात्राधिकृतः, प्राधान्यख्यापनार्थं भिन्नया विभक्त्या उपन्यास इति । तथा धर्मगणितानुयोगौ एकविभक्त्योपन्यस्तौ अत्र प्रकमेऽप्रधानावेताविति । तथा द्रव्यानुयोगे च भिन्नविभक्त्युपन्यासे प्रयोजनं, अयं हि एकैकानुयोगे मीलनीयः, न पुनलौकिकशास्त्रवद्युक्तिभिर्न विचारणीय इति । तथाऽनुयोगशब्दद्वयोपन्यासे प्रयोजनमुच्यते यत्त्रयाणां पदानामन्तेऽनुयोगपदमुपन्यस्तं तदपृथक्त्वानुयोगप्रतिपादनार्थं, यच्च द्रव्यानुयोग इति तत् पृथक्त्वानुयोगप्रतिपादनार्थमिति ॥५॥ ___ एवं व्याख्याते सत्याह परः-इह गाथासूत्रपर्यन्त इदमुक्तं - यथाक्रमं ते महद्धिका इति, एवं तर्हि चरणकरणानुयोगस्य लघुत्वं, तत्किमर्थं तस्य नियुक्तिः क्रियते ?, अपि तु द्रव्यानुयोगस्य युज्यते कर्तुं, सर्वेषामेव प्रधानत्वात्, एवं चोदकेनाक्षेपे कृते सत्युच्यते - सविसयबलवत्तं पुण जुज्जइ तहवि अ महिड्डिअंचरणं । चारित्तरक्खणट्ठा जेणिअरे तिन्नि अणुओगा ॥६॥ (छाया- स्वविषयबलवत्त्वं पुनर्युज्यते तथापि च महद्धिकं चरणम् । चारित्ररक्षणार्थं येनेतरे त्रयोऽनुयोगाः ॥६॥) वत्तिः - स्वश्चासौ विषयश्च स्वविषयस्तस्मिन् स्वविषये बलवत्त्वं पुनर्युज्यते घटते, एतदुक्तं भवति-आत्मीयात्मीयविषये सर्व एव बलवन्तो वर्तन्त इति । एवं व्याख्याते सत्यपरस्त्वाह - यद्येवं सर्वेषामेव नियुक्तिकरणं प्राप्तं, आत्मीयात्मीयविषये सर्वेषामेव बलवत्त्वात्, तथाऽपि चरणकरणानुयोगस्य न कर्त्तव्येति, एवं चोदकेनाशङ्किते सत्याह गुरुः - 'तहवि अ महिड्डिअं चरणं' तथापि एवमपि स्वविषयबलवत्त्वेऽपि सति महद्धिकं चरणमेव, शेषानुयोगानां चरणकरणानुयोगार्थमेवोपादानात्, पूर्वोत्पन्नसंरक्षणार्थमपूर्वप्रतिपत्त्यर्थं च शेषानुयोगा अस्यैव वृत्तिभूताः, यथा हि कर्पूरवनखण्डरक्षार्थं वृत्तिरुपादीयते, तत्र हि कर्पूरवनखण्डमेव प्रधानं न पुनर्वृत्तिः । एवमत्रापि चारित्ररक्षणार्थं शेषानुयोगानामुपन्यासात्, तथा चाह - 'चारित्तरक्खणट्ठा जेणियरे तिन्नि अनुयोगा' चयरिक्तीकरणाच्चारित्रं तस्य रक्षणं तदर्थं चारित्ररक्षणार्थं येन कारणेन इतरे इति धर्मानुयोगादयस्त्रयोऽनुयोगा इति ॥६॥ एवं व्याख्याते सत्याह - कथं चारित्ररक्षणार्थमिति चेत्तदाह - Page #31 -------------------------------------------------------------------------- ________________ ४२८ चतुर्विधा अनुयोगाः चरणपडिवत्तिहेडं धम्मकहा कालदिक्खमाईआ। दविए दंसणसुद्धी दंसणसुद्धस्स चरणं तु ॥७॥ (छाया- चरणप्रतिपत्तिहेतुः धर्मकथा कालदीक्षादिका । द्रव्ये दर्शनशुद्धिः दर्शनशुद्धस्य चरणं तु ॥७॥) वृत्तिः - चर्यत इति चरणं-व्रतादि तस्य प्रतिपत्तिश्चरणप्रतिपत्तिश्चरणप्रतिपत्तेः हेतुः कारणं निमित्तमिति पर्यायाः किम् तदाह - धर्मकथा दुर्गतौ प्रपतन्तं सत्त्वसङ्घातं धारयतीति धर्मस्तस्य कथा-कथनं धर्मकथा चरणप्रतिपत्तेर्हेतुर्धर्मकथा, तथाहि - आक्षेपण्यादिधर्मकथाऽऽक्षिप्ताः सन्तो भव्यप्राणिनश्चारित्रं प्राप्नुवन्ति । 'कालदिक्खमाइय' त्ति कलनं कालः कलासमूहो वा कालस्तस्मिन् काले दीक्षादयः-दीक्षणं दीक्षा-प्रव्रज्याप्रदानम् आदिशब्दादुपस्थापनादिपरिग्रहः, तथा च शोभनतिथिनक्षत्रमुहूर्तयोगादौ प्रव्रज्याप्रदानं कर्त्तव्यम्, अत: कालानुयोगोऽप्यस्यैव परिकरभूत इति । 'दविए'त्ति द्रव्ये द्रव्यानुयोगे, किं भवति ?, इत्यत आह-दर्शनशुद्धिः दर्शनं-सम्यग्दर्शनमभिधीयते तस्य शुद्धिः-निर्मलता दर्शनशुद्धिः, एतदुक्तं भवति-द्रव्यानुयोगे सति दर्शनशुद्धिर्भवति, युक्तिभिर्यथाऽवस्थितार्थपरिच्छेदात्, तदत्र चरणमपि युक्त्यनुगतमेव ग्रहीतव्यं, न पुनरागमादेव केवलादिति । आह - दर्शनशुद्ध्यैव किम् ?, तदाह - दर्शनशुद्धस्य दर्शनं शुद्धं यस्यासौ दर्शनशुद्धस्तस्य चरणं चारित्रं भवतीत्यर्थः, तुशब्दो विशेषणे, चारित्रशुद्धस्य दर्शनमिति ।।७।। अथवा प्रकारान्तरेण चरणकरणानुयोगस्यैव प्राधान्यं प्रतिपाद्यते आदिभूतस्यापीति, तच्च दृष्टान्तबलेनाचलं भवति नान्यथेत्यतो दृष्टान्तद्वारेणाह - जह रण्णो विसएसुं वयरे कणगे अरयय लोहे अ। चत्तारि आगरा खलु चउण्ह पुत्ताण ते दिन्ना ॥८॥ (छाया- यथा राज्ञो विषयेषु वजे कनके च रजते लोहे च । चत्वार आकराः खलु चतुर्णां पुत्राणां ते दत्ताः ॥८॥) वृत्तिः - 'यथे'त्युदाहरणोपन्यासे राज्ञो विषयेषु जनपदेषु वज्र इति वज्राकरो भवति, वज्राणि-रत्नानि तेषामाकरः-खानिर्वजाकरः । 'चिंता लोहागरिए'त्ति इत्यतः सिंहावलोकनन्यायेनाकरग्रहणं सम्बध्यते, एतेन कारणेन ‘होति उत्ति इत्यस्माद्भवति क्रिया सर्वत्र मीलनीयेति । कनकं सुवर्णं तस्याकरो भवति द्वितीयः । रजतं रूप्यं तद्विषयश्च तृतीय आकरो भवति, चशब्दः समुच्चये, अनेकभेदभिन्नं रूप्याकरं समुच्चिनोति । लोहे चेति Page #32 -------------------------------------------------------------------------- ________________ लोहविषयश्चतुर्थ आकरो भवति, चशब्दो मृदुकठिनमध्य चतुर्विधा अनुयोगाः लोहमयस्तस्मिन् लोहे लोहभेदसमुच्चायकः । चत्वारः इतिसङ्ख्याः । आक्रियन्त एतेष्वित्याकराः, तथा च मर्यादयाऽभिविधिना वा क्रियन्ते वज्रादीनि तेष्विति । खलुशब्दो विशेषणे, किं विशिनष्टि ? सविषयाः सहस्त्यादयश्च ते पुत्रेभ्यो दत्ताः, चतुर्णां पुत्राणां सुतानां ते इत्याकरा दत्ताः विभक्ता इत्यर्थः ॥८॥ अधुना प्रदानोत्तरकालं यत्तेषां सञ्जातं तदुच्यते — - चिंता लोहागरिए पडिसेहं सो उ कुणइ लोहस्स । वयराईहि अ गहणं करिंति लोहस्स तिन्नियरे ॥ ९ ॥ (छाया - चिन्ता लोहाकरिके प्रतिषेधं स तु करोति लोहस्य । वज्रादिभिश्च ग्रहणं कुर्वन्ति लोहस्य त्रय इतरे ॥ ९ ॥ ) वृत्तिः - लोहाकरो ऽस्यास्तीति लोहाकरिकस्तस्मिन् लोहाकरिके चिन्ता भवति, राज्ञा परिभूतोऽहं येन ममाप्रधान आकरो दत्तः, एवं चिन्तायां सत्यां सुबुद्ध्यभिधानेन मन्त्रिणा - ऽभिहितः - देव ! मा चिन्तां कुरु, भवदीय एव प्रधान आकरो न शेषा आकइति । एतदवसीयते ? यदि भवत्सम्बन्धी लोहाकरो न भवति तदानीं शेषाकराऽप्रवृत्तिः लोहोपकरणाभावात्, ततोऽनिर्वाहं भवान् कारयतु कतिचिद्दिनानि यावदुपक्षयं प्रतिपद्यते तेषूपकरणजातं, ततः सुमहार्घमपि ते लोहं ग्रहीष्यन्तीत्यत आह- 'पडिसेहं' इत्यादि, प्रतिषेधो- वारणा तं प्रतिषेधं करोत्यसौ लोहं प्रतीतमेव तस्य लोहस्य, तुशब्दो विशेषणे, न केवलमनिर्वाहं करोत्यपूर्वोत्पादनिरोधं च ततश्चैवं कृते शेषाकरेषूपस्कराः क्षयं प्रतिपन्नाः, ततस्ते वज्रादिभिर्ग्रहणं कुर्वन्ति, कस्य ? इत्यत आह लोहस्य, के कुर्वन्ति ? इतरे वज्राकरिकादयः । चशब्दान्न केवलं वज्रादिभिर्हस्त्यादिभिश्च । अत्र कथानकं स्पष्टत्वान्न लिखितम्, अयं दृष्टान्तः, साम्प्रतं दार्ष्यन्तिकयोजना क्रियते यथाऽसौ लोहाकर आधारभूतः शेषाकराणां, तत्प्रवृत्तौ शेषाणामपि प्रवृत्तिः, एवमत्रापि चरणकरणानुयोगे सति शेषानुयोग - सद्भावः, तथाहि - चरणे व्यवस्थितः शेषानुयोगग्रहणे समर्थो भवति नान्यथेति ॥९॥ अस्यार्थस्य प्रतिपादनार्थं गाथासूत्रमाह — ४२९ एवं चरणमि ठिओ करेइ गहणं विहीइ इयरेसिं । एएण कारणेणं हवइ उ चरणं महिड्डीअं ॥१०॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ ४३० चतुर्विधानि अनुयोगद्वाराणि (छाया- एवं चरणे स्थितः करोति ग्रहणं विधिना इतरेषां । एतेन कारणेन भवति तु चरणं महर्टिकम् ॥१०॥) वृत्तिः - एवमित्युपनयग्रन्थः, 'चरणंमि' त्ति चर्यत इति चरणं तस्मिन् व्यवस्थितः करोति विधिना ग्रहणमितरेषाम्, इतरेषामिति द्रव्यानुयोगादीनां, तदनेन कारणेन भवति चरणं महद्धिकम् । तुशब्दादन्येषां च गुणानां समर्थो भवतीति ॥१०॥' अथवा अनुयोगार्थं महानगरस्य द्वाराणीव द्वाराणीति अनुयोगद्वाराणि । तानि चत्वारि। तद्यथा - १ उपक्रमः, २ निक्षेपः, ३ अनुगमः ४ नयश्च । यदाहुः श्रीअनुयोगद्वारसूत्रे तवृत्तौ च - 'तस्स णं इमे चत्तारि अणुओगद्दारा भवंति, तद्यथा-उवक्कमे १, णिक्खेवे २, अणुगमे ३, णए ४॥(सू० ७५) (छाया- तस्य अमूनि चत्वारि अनुयोगद्वाराणि भवन्ति, तद्यथा-उपक्रमः १, निक्षेपः २, अनुगमः ३, नयः ४ । (सू० ७५)) वृत्तिः - तस्य सामायिकस्य, णमिति वाक्यालङ्कारे 'इमे' त्ति अमूनि वक्ष्यमाणलक्षणानि चत्वार्यनुयोगद्वाराणि भवन्ति । तत्राध्ययनार्थकथनविधिरनुयोगः, द्वाराणीव द्वाराणि महापुरस्येव सामायिकस्य, अनुयोगार्थं व्याख्यार्थं द्वाराण्यनुयोगद्वाराणि । अत्र नगरदृष्टान्तं वर्णयन्त्याचार्याः - यथा हि अकृतद्वारं नगरमनगरमेव भवति, निर्गमप्रवेशोपायाभावतोऽनधिगमनीयत्वात् । कृतैकद्विकादिद्वारमपि दुरधिगम कार्यातिपत्तये च भवति । चतुर्मूलद्वारं तु प्रतिद्वारानुगतं सुखाधिगम कार्यानतिपत्तये च सम्पद्यते । एवं सामायिकपुरमप्यर्थाधिगमोपायद्वारशून्यमशक्याधिगमं स्यात्, एकादिद्वारानुगतमपि दुरधिगमं भवेत्, सप्रभेदचतुर्वारानुगतं तु सुखाधिगमं भवति, अतः फलवांस्तदधिगमार्थो द्वारोपन्यासः । कानि पुनस्तानीति तदर्शनार्थमाह - तद्यथेत्यादि । तत्रोपक्रमणं दूरस्थस्य वस्तुनस्तैः तैः प्रतिपादनप्रकारैः समीपमानीय निक्षेपयोग्यताकरणमुपक्रमः, उपक्रान्तं हि उपक्रमान्तर्गतभेदैविचारितं हि निक्षिप्यते, नान्यथेति भावः । उपक्रम्यते वा निक्षेपयोग्यं क्रियतेऽनेन गुरुवाग्योगेनेत्युपक्रमः, अथवा उपक्रम्यते अस्मिन् शिष्यश्रवणभावे सतीत्युपक्रमः, अथवा उपक्रम्यते अस्माद्विनीतविनयविनयादित्युपक्रमः, विनयेनाराधितो हि गुरुनिक्षेपयोग्यं शास्त्रं Page #34 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधानि अनुयोगद्वाराणि ४३१ करोतीति भावः । तदेवं करणाऽधिकरणाऽपादानकारकैर्गुरुवाग्योगादयोऽर्था भेदेनोक्ताः । यदि त्वेकोऽप्यन्तरोऽर्थः करणादिकारकवाच्यत्वेन विवक्ष्यते तथापि न दोषः । एवं निक्षेपणं शास्त्रादेर्नामस्थापनादिभेदैर्न्यसनं व्यवस्थापनं निक्षेपः, निक्षिप्यते नामादिभेदैर्व्यवस्थाप्यते अनेनास्मिन्नस्मादिति वा निक्षेपः, वाच्यार्थविवक्षा तथैव । एवमनुगमनं सूत्रस्यानुकूलमर्थकथनमनुगमः, अथवा अनुगम्यते व्याख्यायते सूत्रमनेनास्मिन्नस्मादिति वाऽनुगमः, वाच्यार्थविवक्षा तथैव । एवं नयनं नयः, नीयते परिच्छिद्यते अनेनास्मिन्नस्मादिति वा नयः, सर्वत्रानन्तधर्माध्यासिते वस्तुन्येकांशग्राहको बोध इत्यर्थः । (सू० ७५) ' गुरुश्चतुर्षु अनुयोगेषु अनुयोगद्वारेषु च कुशलो भवति । एवं षट्त्रिंशद्गुणो गुरुः सर्वत्र जयमवाप्नोतु ॥८॥ इति सप्तमी षट्त्रिशिका समाप्ता । + गंठीसहिए मासे, अट्ठावीसं हवंति उववासा । जसत्ति मुत्तिहेतुं भवियजणा कुणह तवमेयं ॥ ગ્રન્થિસહિત પચ્ચક્ખાણ કરવાથી મહિનામાં અઠ્યાવીસ ઉપવાસનો લાભ થાય છે. તેથી હે ભવ્યજનો મુક્તિ માટે શક્તિ મુજબ આ તપ કરો. + जम्हा छत्थाणं आणं मुत्तुं न मुक्खमग्गम्मि । विज्जइ किंचि पमाणं तम्हा उ जइज्ज मेराए ॥ જે કારણથી છદ્મસ્થોને મોક્ષમાર્ગમાં આજ્ઞા સિવાય કંઈ પ્રમાણ નથી તે કારણથી આજ્ઞાપાલનમાં યત્ન કરવો. जो आणं अवमन्नइ सो तित्थयरं गुरुं च धम्मं च । आणं च अडकतो दीहं परिभमइ संसारे ॥ જે આજ્ઞાને અવગણે છે તે તીર્થંકરને, ગુરુને અને ધર્મને અવગણે છે. આજ્ઞાને ઓળંગનારો સંસારમાં લાંબા કાળ સુધી ભમે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ સાતમી છત્રીસી હવે સાતમી છત્રીસી કહે છે – શબ્દાર્થ - આઠ પ્રકારના કર્મો, યોગના આઠ અંગો, આઠ પ્રકારની મહાસિદ્ધિઓ અને આઠ પ્રકારની યોગદષ્ટિઓને જાણનારા તથા ચાર પ્રકારના અનુયોગમાં હોંશિયાર - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૮) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - અંજનના ચૂર્ણથી ભરેલી દાબડીની જેમ પુદ્ગલોથી ઠાંસી ઠાંસીને ભરેલા લોકમાં જીવ વડે દૂધ-પાણીની જેમ કે લોઢા-અગ્નિની જેમ જે કાર્મણવર્ગણાનું દ્રવ્ય પોતાની સાથે એકમેક કરાય છે તે કર્મ છે. તે આઠ પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ જ્ઞાનાવરણ, ૨ દર્શનાવરણ, ૩ વેદનીય, ૪ મોહનીય, પ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર અને ૮ અંતરાય. આઠ કર્મોના ઉત્તરભેદો એકસો અઢાવન છે. પહેલા કર્મગ્રન્થમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - હવે તે કર્મના જ મૂળ પ્રકૃતિના ભેદથી આઠ પ્રકાર અને ઉત્તરપ્રકૃતિના ભેદથી એકસો અઠ્ઠાવન ભેદ બતાવતા ગ્રંથકાર તેમના નામ લઈને આઠ મૂળ ભેદોને અને દરેક ભેદના જેટલા ઉત્તરભેદ છે તેમને કહેવા માટે કહે છે - અહીં જિનશાસનમાં ક્રમશઃ પાંચ, નવ, બે, અઠ્યાવીસ, ચાર, એક સો ત્રણ, બે અને પાંચ પ્રકારના જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદ્ય(વેદનીય), મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ કર્મ કહેવાય છે. જેનાથી વસ્તુ જણાય તે જ્ઞાન, અથવા જાણવું તે જ્ઞાન, એટલે કે સામાન્ય અને વિશેષ સ્વરૂપ વસ્તુના વિશેષને ગ્રહણ કરનારો બોધ. જેનાથી દેખાય તે દર્શન, અથવા જોવું તે દર્શન, એટલે કે સામાન્ય અને વિશેષ સ્વરૂપ વસ્તુના સામાન્યને ગ્રહણ કરનારો બોધ. જેનાથી આવરાય તે આવરણ. અથવા આ + વૃ ધાતુને “રાષ્યિઃ ઋર્તરિ (સિદ્ધહેમશબ્દાનુશાસન ૫/૩/૧૨૬) આ સૂત્રથી મદ્ પ્રત્યય લાગતા બાવરણ શબ્દ બને છે. આવરણ એટલે મિથ્યાત્વ વગેરેથી યુક્ત જીવની ક્રિયાથી ગ્રહણ કરાયેલી કર્મવર્ગણાની અંદર રહેલો વિશિષ્ટ પુદ્ગલોનો સમૂહ. જ્ઞાન અને દર્શનનું આવરણ તે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ. જે વેદાય છે એટલે કે સુખ-દુઃખરૂપે અનુભવાય છે તે વેદ્ય, Page #36 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારના કર્મો ૪૩૩ ‘ય ર્જ્વાત:’ (સિદ્ધહેમશબ્દાનુશાસન ૫/૧/૨૮) આ સૂત્રથી ય પ્રત્યય લગતા વેદ્ય શબ્દ બને છે. વેદ્ય એટલે વેદનીય કર્મ. જો કે બધા કર્મ વેદાય છે છતાં પણ પંકજ વગેરે શબ્દોની જેમ વેદ્ય શબ્દ રૂઢિના વિષયવાળો હોવાથી સાતા અને અસાતા રૂપ કર્મ જ વેદ્ય કહેવાય છે, બીજા નહીં. જે મોહ પમાડે એટલે કે જાણનારા એવા પણ જીવને સાચા-ખોટાના વિવેક વિનાનો કરે તે મોહ, ‘તિહાર્િ’ ગણમાં આવતો હોવાથી અવ્ પ્રત્યય લાગે, એટલે કે મોહનીય કર્મ. જેનાથી જીવ બીજી ગતિમાં જાય તે આયુષ્ય. અથવા પોતે કરેલા કર્મથી મળેલી નરક વગેરે દુર્ગતિમાંથી નીકળવાના મનવાળા જીવને પણ જે પ્રતિબંધક બને છે તે આયુષ્ય. બન્ને ઠેકાણે ઉણાદિનો ખુલ્ પ્રત્યય લાગે છે. અથવા એક ભવમાંથી બીજા ભવમાં જનારા જીવને જેનો અવશ્ય ઉદય થાય છે તે આયુષ્ય ‘પુષોાય:’ (સિદ્ધહેમ. ૩/૨/૧૫૫) સૂત્રથી આયુ: શબ્દ બન્યો. જો કે બધા કર્મો ઉદયમાં આવે છે, છતાં પણ આયુષ્યમાં ફરક છે, કેમકે બાકીના કર્મો બંધાયા પછી કેટલાક તે જ ભવમાં ઉદયમાં આવે છે અને પ્રદેશોદયથી ભોગવાયેલા કેટલાક કર્મો બીજા ભવમાં પણ પોતાના વિપાકથી ઉદયમાં નથી આવતા, એટલે બન્ને રીતે વ્યભિચાર છે, આયુષ્યમાં આવું નથી, કેમકે બંધાયેલુ આયુષ્ય તે જ ભવમાં ઉદયમાં આવતું નથી અને બીજા ભવમાં ગયા પછી પોતાના વિપાકથી અવશ્ય ઉદયમાં આવે છે, એટલે વિશિષ્ટ એવું જ ઉદયમાં આવવું વિવક્ષિત હોવાથી અને તે આયુષ્યમાં જ હોવાથી તેનું જ આયુ: એવું નામ છે, અથવા જેનો ઉદય થવા પર તે ભવને યોગ્ય બાકીના બધા કર્મો ઉપભોગમાં આવે છે તે આયુષ્ય. જે કર્મ જીવને ગતિ, જાતિ વગેરે પર્યાયોના અનુભવ માટે તૈયાર કરે છે તે નામકર્મ. જેને લીધે જીવ ઊંચા-નીચા શબ્દોથી કહેવાય છે તે ગોત્ર. ‘સૂકુ રાજ્’ ધાતુ પરથી ગોત્ર શબ્દ બન્યો છે. જેનાથી દાન વગેરે લબ્ધિઓ વિશેષથી હણાય છે તે વિઘ્ન એટલે કે અંતરાય. વિ + હૅન્ ધાતુને ‘સ્થાન્નાયુધિવ્યાધિહનિષ્યઃ :'સૂત્રથી TM પ્રત્યય લાગી વિઘ્ન શબ્દ બન્યો છે. 7 શબ્દ સમુચ્ચય અર્થમાં છે. ‘પળનવડુબટ્ટુવીમ’ વગેરે. અહીં દ્વન્દ્વથી યુક્ત બહુવ્રીહિસમાસ છે. ભાવાર્થ આ પ્રમાણે છે. જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારનું છે, દર્શનાવરણ કર્મ નવ પ્રકારનું છે, વેદ્યકર્મ બે પ્રકારનું છે, મોહનીય કર્મ અઠ્યાવીસ પ્રકારનું છે, આયુષ્ય કર્મ ચાર પ્રકારનું છે, નામ કર્મ એકસો ત્રણ પ્રકારનું છે, ગોત્ર કર્મ બે પ્રકારનું છે, અંતરાય કર્મ પાંચ પ્રકારનું છે. પ્રશ્ન - જ્ઞાનાવરણ કર્મ વગેરેનો આ રીતે ઉલ્લેખ કરવાનું કોઈ પ્રયોજન છે કે જેમતેમ જ કોઈક રીતે આ ઉલ્લેખ કર્યો છે ? જવાબ - પ્રયોજન છે. પ્રશ્ન - શું પ્રયોજન છે ? જવાબ જ્ઞાન અને દર્શન એ જીવનું સ્વરૂપ છે, કેમકે તેમના વિના જીવપણું નથી. જીવનું લક્ષણ ચેતના છે. તેથી જ્ઞાન-દર્શનના અભાવમાં તે શી રીતે હોય ? જ્ઞાન અને દર્શનમાં પણ જ્ઞાન પ્રધાન છે, કેમકે તેનાથી જ બધા શાસ્ત્રો વગેરેની વિચારણાની પરંપરા ચાલે છે. વળી - Page #37 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ આઠ પ્રકારના કર્મો સાકારોપયોગ (જ્ઞાનોપયોગ)વાળા જીવને બધી ય લબ્ધિઓ પ્રગટે છે, દર્શનોપયોગવાળાને નહીં, કેમકે “બધી લબ્ધિઓ સાકારોપયોગવાળાને હોય છે, અનાકારોપયોગવાળાને નહીં એવું વચન પ્રમાણભૂત છે. બીજુ, જે સમયે જીવ બધા કર્મોથી હંમેશા માટે મુક્ત થાય છે તે સમયે જ્ઞાનોપયોગમાં જ હોય છે, દર્શનોપયોગમાં નહીં, કેમકે દર્શનોપયોગ બીજા સમયે થાય છે. તેથી જ્ઞાન પ્રધાન છે. તેને આવરનારું કર્મ તે જ્ઞાનાવરણ કર્મ. તેથી તે પહેલા કહ્યું. ત્યારપછી દર્શનાવરણ કર્મ કહ્યું, કેમકે જ્ઞાનોપયોગથી વેલ જીવ દર્શનોપયોગમાં રહે છે. પોતાનું ફળ બતાવનારા આ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મો યથાયોગ્ય રીતે અવશ્ય સુખ-દુઃખરૂપ વેદનીય કર્મના વિપાકોદયમાં કારણ બને છે. તે આ પ્રમાણે – ખૂબ પુષ્ટ થયેલ જ્ઞાનાવરણ કર્મને વિપાકથી અનુભવનારા ઘણા લોકો સૂક્ષ્મ અને વધુ સૂક્ષ્મ વસ્તુને વિચારવા માટે પોતાને અસમર્થ જાણીને ખેદ પામે છે. જ્ઞાનાવરણ કર્મના સારા ક્ષયોપશમવાળા, સૂક્ષ્મ અને વધુ સૂક્ષ્મ વસ્તુઓને પોતાની બુદ્ધિથી જાણતા લોકો ઘણા લોકો કરતા પોતાને ચડિયાતો જોઈને સુખ પામે છે. તથા અતિગાઢ દર્શનાવરણકર્મના વિપાકોદયથી જન્માંધ વગેરે જીવો વર્ણન ન કરી શકાય એવા દુઃખના સમૂહને અનુભવે છે. દર્શનાવરણ કર્મના સારા ક્ષયોપશમવાળો સારી આંખ વગેરે વાળો જીવ વસ્તુઓના સમૂહને જે રીતે હોય તે રીતે બરાબર જોતો ઘણા આનંદના સમૂહને અનુભવે છે. તેથી આ વાત સમજાવવા માટે દર્શનાવરણકર્મ પછી વેદનીયકર્મનું ગ્રહણ કર્યું છે. વેદનીય કર્મ સુખ-દુઃખ પેદા કરે છે. સારા અને ખરાબ વિષયોનો સંપર્ક થવા પર સંસારી જીવોને અવશ્ય રાગ-દ્વેષ થાય છે. તે રાગદ્વેષ મોહનીયના કારણે થનારા છે. તેથી આ વાતને સમજાવવા વેદનીયકર્મ પછી મોહનીયકર્મનું ગ્રહણ કર્યું છે. મોહનીયથી મૂઢ થયેલા જીવો ઘણા આરંભ, પરિગ્રહ વગેરે કર્માદાનોમાં આસક્ત થઈને નરક વગેરેનું આયુષ્ય બાંધે છે. તેથી મોહનીયકર્મ પછી આયુષ્યકર્મનું ગ્રહણ કર્યું છે. નરક વગેરેના આયુષ્યનો ઉદય થવા પર અવશ્ય નરકગતિનામકર્મ વગેરેનો ઉદય થાય છે. તેથી આયુષ્યકર્મ પછી નામકર્મનું ગ્રહણ કર્યું છે. નામકર્મનો ઉદય થવા પર અવશ્ય ઉચ્ચગોત્રકર્મ કે નીચગોત્રકર્મમાંથી એકનો વિપાકોદય થાય છે. એથી નામકર્મના ગ્રહણ પછી ગોત્રકર્મનું ગ્રહણ કર્યું છે. ગોત્રકર્મના ઉદયે ઉચ્ચકુળમાં ઉત્પન્ન થયેલા જીવને પ્રાયઃ દાનાંતરાય, લાભાંતરાય વગેરેનો ક્ષય થાય છે, કેમકે રાજા વગેરેને ઘણા દાન, લાભ વગેરે દેખાય છે, નીચકુળમાં ઉત્પન્ન થયેલાને દાનાંતરાય, લાભાંતરાય વગેરેનો ઉદય થાય છે, કેમકે નીચ જાતિવાળાને તેમ દેખાય છે. તેથી આ વાત સમજાવવા માટે ગોત્રકમ પછી અંતરાયકર્મનું ગ્રહણ કર્યું છે. (૩) ગુરુ ઉત્તરભેદો સહિત આઠ પ્રકારના કર્મોને જાણે છે. જે આરાધના આત્માને મોક્ષની સાથે જોડી આપે તે યોગ છે. યોગબિંદુમાં અને તેની Page #38 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ આઠ પ્રકારના યોગના અંગો વૃત્તિમાં કહ્યું છે - ઉત્તમ મુનિઓએ મોક્ષની સાથે જોડી આપનારો હોવાથી યોગ એટલા માટે કહ્યો છે...(૨૦૧)' યોગના આઠ અંગો છે. તે આ પ્રમાણે - ૧ યમ, ૨ નિયમ, ૩ આસન, ૪ પ્રાણાયામ, ૫ પ્રત્યાહાર, ૬ ધારણા, ૭ ધ્યાન અને ૮ સમાધિ. ધ્યાનદીપિકામાં ઉપાધ્યાયશ્રીસકલચન્દ્રમણિએ કહ્યું છે - યમ, નિયમ, આસનબંધ, પ્રાણાયામ, ઇન્દ્રિયોના વિષયોનું નિયંત્રણ, ધ્યાન, ધ્યેય અને સમાધિ - યોગના આ આઠ અંગોને તું ભજ. (૯૮) પાતંજલયોગસૂત્રમાં પણ કહ્યું છે – “યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ – આ (યોગના) આઠ અંગો છે. (૨/૨૧)' શ્રીરાજશેખરસૂરિજીએ પદર્શનસમુચ્ચયમાં યમ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે - લિંગીઓએ આઠ અંગોવાળા યોગની સિદ્ધિ માટે લિંગો ધારણ કર્યા. બધા તે યોગને આઠ અંગોવાળો કહે છે. તેનું સ્વરૂપ હું કહું છું – અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અકિંચનતા (નિષ્પરિગ્રહપણું) એ યમો છે. શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને દેવતાનું પ્રણિધાન એ નિયમો છે. આસન એટલે કરણ. શ્વાસોચ્છવાસનું નિયંત્રણ કરવું તે પ્રાણાયામ છે. વિષયો થકી ઇન્દ્રિયોને પાછી વાળવી તે પ્રત્યાહાર છે. કોઈક ધ્યેયમાં ચિત્તને સ્થિર કરવું તે ધારણા છે. તે વિષયમાં એકાગ્રતા તે ધ્યાન છે. તે જ વિષયનો ભાસ થવો (તે વિષયની સાથે એકમેકતા) એ સમાધિ છે. આમ યમ વગેરે આઠ અંગો વડે યોગ આઠ પ્રકારનો મનાયેલો છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ યોગ એ મોક્ષનો ઉપાય છે. (૧૫૦૧૫૫)” ગુરુ યોગના આઠ અંગોના સ્વરૂપને બરાબર જાણે છે. મહાસિદ્ધિઓ મોટા ઐશ્વર્યરૂપ છે. તે આઠ પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ લધિમા, ૨ વશિતા, ૩ ઈશિત્વ, ૪ પ્રાકામ્ય, ૫ મહિમા, ૬ અણિમા, ૭ યત્રકામાવસાયિત્વ અને ૮ પ્રાપ્તિ. કહ્યું છે કે – લધિમા, વશિતા, ઇશિત્વ, પ્રાકામ્ય, મહિમા, અણિમા, યત્રકામાવસાયિત્વ અને પ્રાપ્તિ-આ આઠ પ્રકારનું ઐશ્વર્ય છે.” તત્ત્વાર્થાધિગમસૂત્રના ભાષ્યમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - Page #39 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ આઠ પ્રકારની મહાસિદ્ધિઓ જેનાથી કમળની નાળના છિદ્રમાં પણ પેસીને બેસી શકે તે અણિમા. જેનાથી વાયુ કરતા પણ હલકા થઈ શકાય તે લઘિમા.જેનાથી મેરુપર્વત કરતા પણ મોટું શરીર વિકર્વી શકાય તે મહિમા. જેનાથી ભૂમિ ઉપર રહેલ વ્યક્તિ આંગળીના ટેરવાથી મેરુપર્વતના શિખર, સૂર્ય વગેરેને સ્પર્શી શકે તે પ્રાપ્તિ. જેનાથી પાણીમાં ભૂમિની જેમ જાય અને ભૂમિ ઉપર પાણીની જેમ ઊંચો-નીચો થાય તે પ્રાકામ્ય. (૧૦/૭) (-તત્ત્વાર્થભાષ્ય) બધા જીવોનું સ્વામીપણું તે ઇશિત્વજેનાથી બધા જીવો પોતાને વશ થાય તે વશિત્વ. (૧૦/૭) (તત્ત્વાર્થભાષ્યવૃત્તિ).” કામાવસાયિત્વ એટલે હંમેશા ઇચ્છા મુજબ વિચરી શકવું તે. શ્રીજયતિહુઅણસ્તોત્રના ચોથા શ્લોકની ઉપાધ્યાય સમયસુંદરગણિકૃત વૃત્તિમાં તો આ પ્રમાણે કહ્યું છે – તથા હે જિન ! તમારા નામથી જગતમાં આશ્ચર્યભૂત એવી અણિમા વગેરે આઠ પ્રકારની સિદ્ધિઓ સિદ્ધ થાય છે. ત્યાં જેનાથી શરીરને નાનું કરીને કમળની નાળના છિદ્રમાં પણ પેસે છે અને ત્યાં ચક્રવર્તીના ભોગોને પણ ભોગવે છે તે અણિમા. જેનાથી મેરુપર્વત જેવું મોટું શરીર બનાવે છે તે મહિમા. જેનાથી આંકડાના રૂ કરતા પણ હલકુ શરીર બનાવે છે તે લઘિમા. જેનાથી વજ કરતા પણ વધુ ભારે શરીર બનાવે છે તે ગરિમા. જેનાથી ભૂમિ ઉપર રહેલો પુરુષ મેરુપર્વતના અગ્રભાગ પર રહેલ સૂર્યના કિરણોને આંગળી વગેરેથી સ્પર્શ છે તે પ્રાપ્તિ. જેનાથી જેમ ભૂમિ ઉપર ગમન કરે તેમ પાણીમાં પેસીને ગમન કરે અથવા જેમ પાણીમાં ઉપર-નીચે થાય તેમ પૃથ્વી ઉપર ઉપર-નીચે થાય તે પ્રાકામ્ય. જેનાથી તીર્થકર કે ઇન્દ્ર જેવી ઋદ્ધિને વિદુર્વાને બતાવે છે તે ઇશિત્વ. જેનાથી બધા જીવોને વશ કરે છે તે વશિત્વ. આ આઠ સિદ્ધિઓ છે.” ગુરુ આઠ મહાસિદ્ધિઓના સ્વરૂપને સારી રીતે જાણે છે. મોક્ષની સાથે જોડનારો આચાર તે યોગ છે. જ્ઞાનસારમાં કહ્યું છે - મોક્ષની સાથે જોડતો હોવાથી બધો ય આચાર યોગ મનાય છે (૨૭/૧) દષ્ટિ એટલે શ્રદ્ધા સહિતનો બોધ. યોગની દૃષ્ટિ તે યોગદષ્ટિ. યોગ અને યોગીનો અભેદ હોવાથી યોગીની દૃષ્ટિ તે યોગદષ્ટિ. તે આઠ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ મિત્રાદષ્ટિ, ૨ તારાદષ્ટિ, ૩ બલાદષ્ટિ, ૪ દીપ્રાદષ્ટિ, ૫ સ્થિરાદષ્ટિ, ૬ કાંતાદષ્ટિ, ૭. પ્રભાષ્ટિ, અને ૮ પરાષ્ટિ. યોગદૈષ્ટિસમુચ્ચયમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – ગાથાર્થ - મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા - આ યોગદષ્ટિઓના નામો છે. તેમનું સ્વરૂપ સાંભળો. (૧૩) Page #40 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારની યોગની દૃષ્ટિઓ ४३७ ટીકાર્ય - મિત્રાદષ્ટિ મિત્ર જેવી છે. તારાદષ્ટિ તારા જેવી છે. એ પ્રમાણે યોગદષ્ટિઓના નામો યથાર્થ છે. આગળ કહેવાનારું એમનું સ્વરૂપ સાંભળો. (૧૩) પ્રકૃત-પ્રસ્તુત વિષય કહીએ છીએ, અને પ્રકૃતિ તો મિત્રા આદિ ભેદથી ભિન્ન એવી યોગદષ્ટિ છે અને આ આમ આઠ પ્રકારની છે, એમના ઉદાહરણ માત્ર અંગીકાર કરીને કહે ગાથાર્થ - તૃણનો અગ્નિકણ, ગોમય-છાણનો અગ્નિકણ, કાષ્ઠનો અગ્નિકણ, દીપકની પ્રભા, રત્નની પ્રભા, તારાની પ્રભા, સૂર્યની પ્રભા અને ચંદ્રની પ્રજાની ઉપમા જ્યાં (અનુક્રમે) ઘટે છે એવી સદૃષ્ટિવંતની દૃષ્ટિ આઠ પ્રકારની છે. જેમકે મિત્રામાં તૃણના અગ્નિકણ જેવી, તારામાં છાણના આગ્નિકણ જેવી, વગેરે. (૧૫) ટીકાર્ય - અહીં અધિકૃત-પ્રસ્તુત દૃષ્ટિનો બોધ સ્પષ્ટપણે તેના અર્થ ઉપરથી જ સમજાઈ જાય છે છતાં તૃણના અગ્નિકણ આદિ ઉદાહરણની સમાનતાથી તેમની ઓળખ આપવામાં આવે છે - સામાન્યથી સદ્દષ્ટિવાળા યોગીની બોધરૂપ દષ્ટિ આઠ પ્રકારની છે : તૃણના અગ્નિકણની ઉપમાવાળી મિત્રામાં, છાણના અગ્નિકણની ઉપમાવાળી તારામાં, કાષ્ઠના અગ્નિકણની ઉપમાવાળી બલામાં, દીવાની પ્રભા જેવી દીધ્રામાં, રત્નની પ્રભા જેવી સ્થિરામાં, તારાની પ્રભા જેવી કાંતામાં, સૂર્યની પ્રભા જેવી પ્રભામાં, ચંદ્રની પ્રભા જેવી પરામાં. એવી ઉપમાવાળી આઠ દૃષ્ટિ છે. અહીં ઉપમા માટે દૃષ્ટાંત બતાવ્યા તેમાં માત્ર તેવા તેવા પ્રકાશની માત્રા આદિ સાથે જ સમાનતા લેવાની છે, પણ ઉષ્ણતા - દાહકતા વગેરેની સાથે સમાનતા લેવાની નથી. કહે છે કે – ૧. મિત્રાદષ્ટિમાં બોધ ઘાસના અગ્નિકણ જેવો હોય છે, તે તત્ત્વથી ઈષ્ટ કાર્ય કરવા સમર્થ નથી હોતો. કારણ કે - (૧) સમ્યક્રક્રિયાપ્રયોગકાલ સુધી તે ટકતો નથી. એનું કારણ એ છે કે એ બોધ અલ્પ શક્તિવાળો હોવાથી એના દ્વારા એવા સંસ્કાર ઊભા થતા નથી કે જે સારી સ્મૃતિનું કારણ બને. (૨) અને તેથી (વંદનાદિ) ક્રિયા અપૂર્ણ બની રહે છે, એટલે ભાવથી વંદનાદિ રૂપ કાર્ય થતું નથી. ૨. તારાદષ્ટિમાં તો બોધ છાણાના અગ્નિકણ જેવો હોય છે. આ પણ લગભગ એવો જ હોય છે, કેમકે વસ્તુસ્થિતિએ વિશિષ્ટ સ્થિરતા અને શક્તિ વિનાનો છે. એટલે આનાથી પણ ક્રિયાકાળે સ્મરણની પટુતા નહીં હોવાથી અને એના અભાવે ક્રિયા સાંગોપાંગ ન થતી હોવાથી એના દ્વારા બોધ પ્રકારનું ભાવકાર્ય થતું નથી. ૩. બલાદષ્ટિમાં પણ આ બોધ કાષ્ઠના અગ્નિકણ જેવો અને ઉક્ત બે બોધ કરતાં કંઈક વિશિષ્ટ હોય છે. તેથી અત્રે જરાક સ્થિતિ-વીર્ય હોય છે, એટલે અહીં પ્રયોગ સમયે પટુ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ આઠ પ્રકારની યોગની દૃષ્ટિઓ નિપુણ એવી સ્મૃતિ હોય છે અને તે હોવાથી અહીં ધર્મક્રિયા માત્ર શુદ્ધ પ્રીતિથી થાય છે, એમાં કંઈક શુદ્ધ સત્ ઉદ્યમ થાય છે. ૪. દીપ્રાદષ્ટિમાં તો આ બોધ દીવાના પ્રકાશ જેવો અને ઉક્ત ત્રણ બોધ કરતાં ઘણો વધારે વિશિષ્ટ હોય છે, તેથી અહીં એનો (સંસ્કાર દ્વારા) ટકાવ અને તાકાત ઊંચા હોય છે એટલે વંદનાદિ ક્રિયા વખતે એનું સ્મરણ પણ સારું કહે છે. એટલે વંદનાદિ ક્રિયામાં (શરીર નમાવવું, અંજલી કરવી વગેરે) દ્રવ્ય પ્રયોગ ભાવથી પણ થાય છે. તેથી અહીં એનો પ્રયત્ન વિશેષ થાય છે – તે ભક્તિથી થાય છે, એટલે જ આટલો પ્રયત્ન એ પહેલા ગુણસ્થાનકનો (મિથ્યાત્વની અતિ મંદતાથી લઈને) પ્રકર્ષ છે એમ આગમવેત્તાઓ કહે છે. ૫. સ્થિરાદષ્ટિ તો ભિન્નગ્રંથિ-એટલે જેની ગ્રંથિ ભેદાઈ છે એવા સમ્યગ્દષ્ટિને જ હોય છે. તેનો બોધ રત્નપ્રભા સમાન હોય છે. તે બોધભાવ - (૧) અપ્રતિપાતી-પડે નહિં એવો, (૨) પ્રવર્ધમાન-વૃદ્ધિ પામતો જતો, (૩) નિરપાય-અપાય રહિત, બાધા રહિત, (૪) બીજાને સંતાપ નહિં પમાડનારો, (૫) નિર્દોષ આનંદકારી અને (૬) પ્રાયઃ પ્રણિધાનપ્રવૃત્તિ વગેરેના બીજરૂપ હોય છે. ૬. કાંતાદૃષ્ટિમાં - આ બોધ તારાની પ્રભા સમાન હોય છે. એટલા માટે એ પ્રકૃતિથી - સહજ સ્વભાવથી સ્થિત જ હોય છે. અત્રે અનુષ્ઠાન - (૧) નિરતિચાર, (૨) શુદ્ધ ઉપયોગને અનુસારી, (૩) વિશિષ્ટ અપ્રમાદથી સંગત, (૪) વિનિયોગપ્રધાન, (૫) અને ગંભીર ઉદાર આશયવાળું હોય છે. ૭. પ્રભાદૃષ્ટિમાં સૂર્યની પ્રભા સમાન બીધ હોય છે. (૧) તે સર્વદા ધ્યાનનું જ કારણ બને છે. (૨) અહીં પ્રાયે વિકલ્પનો અવસર હોતો નથી. (૩) અહીં ઉપશમભર્યું સુખ હોય છે. (૪) અહીં અન્ય શાસ્ત્રો અકિંચિત્કર (નિરુપયોગી) બની જાય છે. (૫) અનુષ્ઠાન સમાધિનિષ્ઠ સ્વસ્થચિત્તમાં રહેનારું બને છે. (૬) પ્રભાદષ્ટિવાળાના સંનિધાનમાં (બીજા જીવોના) વૈર આદિનો નાશ થાય છે. (૭) પરાનુગ્રહકર્તાપણું હોય છે. (૮) શિષ્યો પ્રત્યે ઔચિત્યયોગ હોય છે. (૯) તથા અવંધ્ય (નિષ્ફળ ન જાય એવી) સન્ક્રિયા હોય છે. ૮ પરાષ્ટિમાં તો ચંદ્રની ચંદ્રિકાની પ્રભા સમાન બોધ હોય છે. સર્વદા સાનરૂપ જ એવો તે વિકલ્પરહિત માનવામાં આવ્યો છે. (૧) વિકલ્પના અભાવથી અહીં ઉત્તમ સુખ હોય છે. (૨) આરૂઢના આરોહણની જેમ અત્રે પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાન નથી હોતુંચઢેલાને ચઢવાનું શું ? તેની પેઠે. (૩) સામાની યોગ્યતા પ્રમાણે પરોપકારકરણ હોય છે. (૪) તથા પૂર્વવત્ અવંધ્ય સન્ક્રિયા હોય છે. એમ સામાન્યથી સમ્યગ્દષ્ટવાળા યોગીની દિષ્ટ આઠ પ્રકારની છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારની યોગની દૃષ્ટિ ૪૩૯ શંકા - ગ્રંથિભેદ થયે સમ્યગ્દષ્ટિપણું આવે છે અને તે ગ્રંથિભેદ તો ચાર યોગદષ્ટિ વટાવવા જેટલા લાંબે જઈને પછી પાંચમી દૃષ્ટિમાં પેસતા થાય છે. તેથી અહીં સમ્યગુદૃષ્ટિવાળાની દૃષ્ટિ તો ચાર પ્રકારની થઈ. તો પછી દૃષ્ટિ આઠ પ્રકારની શી રીતે કહી ? સમાધાન – પહેલી ચાર દૃષ્ટિ પણ પાછલી ચાર સમ્યગૃષ્ટિનું “અવંધ્ય” અવશ્ય સફળ કારણ છે, માટે પહેલી ચાર મિત્રો વગેરે દષ્ટિને કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમ્યગુદૃષ્ટિ' તરીકે અહીં કહી છે. શુદ્ધ ખડી સાકરની બનાવટમાં શેરડી, રસ, કાવો ને ગોળ જેવી આ મિત્રા આદિ ચાર દૃષ્ટિઓ છે અને ખાંડ, સાકર, અશુદ્ધ સાકરના ગઢા, ને શુદ્ધ સાકરના ચોસલા બરાબર બીજી ચાર દષ્ટિઓ છે, એમ આચાર્યો કહે છે. કારણ કે ઇક્ષુ (શેરડી) વગેરેનું જ તેવા પ્રકારે પરિણમન થાય છે. તેમ જ એ પૂર્વેની ચાર અવસ્થા પણ રુચિ આદિનો વિષય બને છે, કેમકે એ શેરડી જેવી હોવાથી એમાં પણ સંવેગ-વૈરાગ્ય વગેરે છે તે મધુરતા જ છે. અભવ્ય જીવો નળવનસ્પતિ જેવા હોય છે, કેમકે તેમનામાં સંવેગની મધુરતા હોતી નથી. આ કહીને સૂચવે છે કે “આત્મા સર્વથા અપરિણામી છે” એવા મતમાં અને “આત્મા સર્વથા ક્ષણિક છે” એવા મતમાં આ સમ્યગુદૃષ્ટિ વિશેષ હોતી નથી, કેમકે આત્મામાં તેવું એકાંત અપરિણામીપણું કે એકાંત ક્ષણિકપણું ઘટી શકતું નથી. (પછી એવું દર્શન કરનારમાં સમ્યગૃષ્ટિ ક્યાંથી હોય ?) (૧૫) આ “દષ્ટિ સકલ યોગિદર્શનોને સાધારણ છે, એટલા માટે જેવા યોગીઓમાં જે જે રીતે હોય છે, તેવા યોગીઓને તે તે રીતે કહી બતાવવા માટે કહે છે – ગાથાર્થ - “ખેદ આદિના પરિહારથી-ત્યાગથી યમ આદિ યોગથી યુક્ત એવા યોગીઓને અનુક્રમે આ સદ્દષ્ટિઓ અષાદિ ગુણનું સ્થાન થાય છે, એમ (પતંજલિ વગેરે) ઋષિઓને ઈષ્ટ છે. (૧૬) ટીકાર્ય - અહીં યમ વગેરે, યોગના અંગ હોવાથી યોગ કહેવાય છે. કહ્યું છે કે, - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગના આઠ અંગ છે.” (પાતંજલ યો. સૂ. ૨-૨૧). તે આ પ્રમાણે યમ વગેરે યોગના પ્રત્યેનીકવિરોધી એવા આશયોના ત્યાગ વડે કરીને હોય છે. અને આ આશયો પણ આઠ જ છે. કહ્યું ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્ર, રુ (રોગ) ને આસંગ (આસક્તિ) આ દોષોથી યુક્ત ચિત્તને મતિમાન નિશ્ચય કરીને પ્રયત્નપૂર્વક વર્જે છોડી દે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ४४० આઠ પ્રકારની યોગની દૃષ્ટિઓ તેથી તે ખેદ આદિના ત્યાગથી પણ ક્રમે કરીને આ દૃષ્ટિ આઠ પ્રકારની છે. એમ આ દષ્ટિ અદ્વેષાદિ ગુણનું સ્થાન છે, કારણ કે તે પણ આઠ છે. કહ્યું છે કે – ૧. અદ્વેષ, ૨. જિજ્ઞાસા, ૩. શુશ્રુષા, ૪. શ્રવણ, ૫. બોધ, ૬. મીમાંસા, ૭. પરિશુદ્ધ પ્રતિપત્તિ, ૮. પ્રવૃત્તિ-એમ તત્ત્વમાં આ આઠ ગુણો છે. આ ક્રમથી આ સદ્દષ્ટિ-ભગવત્ પતંજલિ, ભદંત ભાસ્કરબંધુ, ભગવાન દત્ત આદિ યોગીઓને, માન્ય છે. આ દરેક દષ્ટિના નિરૂપણ અવસરે આ એકેક યોગાંગ, એકેક દોષત્યાગ અને એકેક ગુણસ્થાન એકસાથે બતાવીશું. (૧૬) હવે “દૃષ્ટિ' શબ્દનો અર્થ બતાવવા માટે કહે છે : ગાથાર્થ - સઋદ્ધાથી સંગત એવો જે બોધ તે “દષ્ટિ' કહેવાય છે, કેમકે અસત્ પ્રવૃત્તિ (શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ)ને અટકાવી દે છે અને સમ્પ્રવૃત્તિ (શાસ્ત્રથી અવિરુદ્ધ પ્રવૃત્તિ)ના પદને પ્રાપ્ત કરાવે છે. (૧૭). ટીકાર્ય - “સશ્રદ્ધાસંયુક્ત બોધ' એમ કહીને અસત્ શ્રદ્ધાની બાદબાકી કરી. અહીં અસત શ્રદ્ધા એટલે શાસ્ત્રબાહ્ય એવી, પોતાના અભિપ્રાયથી તેવા પ્રકારના અસદ્ ઊહરૂપવિકલ્પરૂપ શ્રદ્ધા સમજવાની છે. એવી તે અસત્ શ્રદ્ધાનો અભાવ હોવાથી એવા પ્રકારનો જે બોધ-અવગમ (સમજણ) તે શું છે? તો કે “દૃષ્ટિ' કહેવાય છે કેમકે દર્શન તે જ દૃષ્ટિ છે અને એ અપાય-અનર્થથી રહિત હોય છે. ફળની અપેક્ષાએ આ જ વસ્તુ (દષ્ટિ)ને કહે છે - અસત્ પ્રવૃતિ અટકી જવાથી તેવા પ્રકારની શ્રદ્ધા હોવાથી શું? તો કે – શાસ્ત્રથી અવિરુદ્ધ એવી પ્રવૃત્તિના પદને એટલે કે અવેદ્યસંવેદ્યપદનો ત્યાગ કરીને વેદ્યસંવેદ્યપદને લાવનાર બને છે. પમાડનાર બને છે. (અહીં સવાલ થાય કે દૃષ્ટિને વેદ્યપદની પ્રાપક કેમ કહી ? કેમકે) સ્થિરાદિ દષ્ટિ પોતે જ વેદ્યપદરૂપ છે. 'તો દૃષ્ટિ વેદ્યપદની પ્રાપક કયાં બની ? છતાં દષ્ટિ માટે) આ સ્વરૂપ સામાન્ય લક્ષણરૂપ છે, તેથી દોષરૂપ નથી. અથવા “સવૃત્તિપદ' એટલે પરમાર્થથી શૈલેશી નામનું પદ છે. એટલે એની પ્રાપક દૃષ્ટિ બની શકે છે. તેથી એ સમ્પ્રવૃત્તિપદાવહ હોય એમ કહેવામાં કોઈ દોષ નથી. (૧૭) આ દૃષ્ટિ પરિસ્થૂલ ભેદથી આઠ પ્રકારની છે, બાકી તો બહુ ભેજવાળી છે, એમ બતાવવા માટે કહે છે - Page #44 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારની યોગની દૃષ્ટિઓ ૪૪૧ ગાથાર્થ અને આ દૃષ્ટિ, આવરણનો નાશ થવાથી સામાન્યથી આઠ પ્રકારની કહી છે. વિશેષ ભેદો તો સૂક્ષ્મભેદથી ઘણા ઘણા છે. (૧૮) ટીકાર્થ અને આ એટલે ઉપર કહેલા લક્ષણવાળી દૃષ્ટિ, એના આવરણોના નાશના ભેદથી સૂક્ષ્મદષ્ટિને ગણતરીમાં લીધા વિના સ્થલ દષ્ટિના હિસાબે સામાન્યથી આઠ પ્રકારની પૂર્વાચાર્યોએ માનેલી છે. સદ્દષ્ટિના સૂક્ષ્મગણતરીએ ભેદો તો અતિ ઘણા છે, અર્થાત્ અનંત છે, કેમકે દર્શન વગેરે પરસ્પરમાં ષસ્થાનપતિત કહેલ છે. વિશેષાતુ-વિશેષો તો, સદૃષ્ટિના વિશેષ ભેદો તો, મૂયાંસો-અતિ બહુ, ઘણા ઘણા છે, સૂમેરતઃ- સૂક્ષ્મભેદને લીધે, દર્શન આદિના અનંતભેદપણાને લીધે, કારણ કે પરસ્પર પટ્રસ્થાનપતિતપણાએ કરીને તેઓનું કથન છે. (૧૮) અહીં આઠ દૃષ્ટિના સમૂહમાં – ગાથાર્થ - પહેલી ચાર દૃષ્ટિઓ પ્રતિપાતયુક્ત પડી જાય એવી) છે, પાછલી ચાર દૃષ્ટિઓ તેવી નથી પ્રતિપાતને લીધે આ પહેલી ચાર દૃષ્ટિઓ અપાયવાળી પણ હોય છે, બીજી તેવી નથી. (૧૯). ટીકાર્ય - મિત્રા આદિ પહેલી ચાર દૃષ્ટિઓ પતનવાળી હોય છે. આ પણ તેવા પ્રકારના કર્મવૈચિત્ર્યને લીધે, પ્રતિપાતયુક્ત પણ હોય છે, પરંતુ પ્રતિપાતયુક્ત જ હોય એમ નથી, કેમકે આ ચાર દૃષ્ટિઓમાંથી એની ઉપરની દૃષ્ટિ નીપજે છે. સ્થિર આદિ ચાર દૃષ્ટિઓ તેવા પ્રકારે પ્રતિપાતયુક્ત નથી (પડતી નથી). જે કારણથી પહેલી ચાર દૃષ્ટિઓ પ્રતિપાતવાળી હોય છે, તેથી જ એ અપાયવાળી - દુઃખવાળી પણ હોય છે. કેમકે એનું પતન દુર્ગતિનું કારણ બને છે. બાકી આ પહેલી ચાર જ આવી અપાયવાળી હોય છે, કેમકે એનું પતન થાય છે, બાકીની પાછલી સ્થિરા આદિ ચાર દૃષ્ટિઓ અપાયુક્ત નથી. શંકા - શ્રેણિક આદિને આનો અપ્રતિપાત છતાં, અપાય કેમ થયો? સમાધાન - એ અપાય આ પ્રમાણે - આ દૃષ્ટિના અભાવમાં (પૂર્વે) ઉપાર્જેલા કર્મના સામર્થ્યથી થયો. એટલા માટે જ પ્રતિપાતની સંભાવનાને અપેક્ષીને “સાપાય પણ” એમ કહ્યું. આવી રજુઆતનું કારણ એ છે કે, સૂત્રનો અભિધેય-વિષય પ્રાયિકવૃત્તિવાળો હોય છે. અથવા સદ્દષ્ટિનો અઘાત હોતાં અપાય પણ અનપાય જ છે કેમકે વજતંદુલ દેવચોખો યા કોરડું ચોખો ગમે તેટલો પકવવામાં આવે છતાં એ પાકતો નથી, એમ અહીં સદ્દષ્ટિવાળાને ગમે તેટલું કાય-દુઃખ આવે, છતાં એના આંતરિક જાગેલા શુભ અધ્યવસાયમાં વિકાર થઈ શક્તો નથી. એટલા માટે આવી રજૂઆત કરી. યોગાચાર્યો જ અહીં પ્રમાણરૂપ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ આઠ પ્રકારની યોગની દૃષ્ટિઓ છે. એટલે એમ નક્કી થયું કે પાછલી ચાર દૃષ્ટિ પ્રતિપાતવાળી નહીં હોવાથી, અપાયવાળી પણ નથી. (૧૯) હવે પ્રત્યેક દૃષ્ટિની સાથે તેના અંગની યોજના બતાવતા કહે છે - ગાથાર્થ - મિત્રા દૃષ્ટિમાં (૧) મંદ દર્શન, (૨) ઇચ્છા આદિક યમ, (૩) દેવકાર્ય વગેરેમાં અખેદ, (૪) અને અન્યત્ર-અન્ય સ્થળે અદ્વેષ હોય છે. (૨૧) ટીકાર્ય - મિત્રા દૃષ્ટિમાં દર્શન મંદ હોય છે એટલે કે ઘાસના અગ્નિકણના પ્રકાશ જેવો અતિ અલ્પ બોધ સ્વરૂપ હોય છે. વળી યમ, અહિંસા આદિ સ્વરૂપ તથા ઈચ્છા આદિ સ્વરૂપ હોય છે. કહ્યું છે કે – “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમ (વ્રત) છે.” અને એ યમના “ઇચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય, સિદ્ધિ – એ ભેદ છે.' તે આગળ ઉપર કહેશે. દેવકાર્ય વગેરેમાં અખેદ હોય છે, આદિ શબ્દથી ગુરુકાર્ય વગેરે લેવા. તેવી તેવી રીતે આ દેવકાર્ય વગેરેમાં અર્પિત હોઈ મન પરિતુષ્ટ હોવાથી અહીં ખેદ નથી હોતો, પણ પ્રવૃત્તિ જ હોય છે, માથું દુઃખવું વગેરે દોષના સદૂભાવમાં પણ ભવાભિનંદીની ભોગકાર્યમાં પ્રવૃત્તિ હોય છે તેમ. અને અષ, અમત્સર (માત્સર્ય - અસૂયા ન હોય) (કોના પ્રત્યે ?) દેવકાર્ય વગેરે ન કરતા હોય એના પ્રત્યે, કેમકે પોતે એવો તત્ત્વવેદી છે. અલબતુ, એનામાં માત્સર્યવીર્યનું બીજ તો પડેલું છે, છતાં માત્સર્યભાવનો અંકુર નથી ઊગતો. એનો તો આશય તાત્ત્વિક અનુષ્ઠાનને આશ્રયીને કાર્ય બજાવવામાં હોય છે. એટલે એને બીજાઓનો વિચાર નથી હોતો. કદાચ વિચાર આવી જાય (કે “આ લોકો કેમ દેવકાર્ય વગેરે કરતા, નથી?” તો પણ એમના પર દ્વેષ નહીં પણ કરુણાવીર્યનો જ કરુણાનો કાંઈક અંકુર ઊગે છે.) (૨૧) હવે તારા દષ્ટિ કહેવામાં આવે છે. તેથી અત્રે કહે છે - ગાથાર્થ - તારા દૃષ્ટિમાં દર્શન જરાક સ્પષ્ટ હોય છે, અને તેવા પ્રકારનો નિયમ, હિત પ્રવૃત્તિમાં અનુગ, તથા તત્ત્વવિષય સંબંધી જિજ્ઞાસા હોય છે. (૪૧) ટીકાર્ય - તારા દૃષ્ટિમાં, તો શું? તો કે કંઈક સ્પષ્ટ એવું દર્શન હોય છે. એથી શૌચાદિ (પાંચ) નિયમ ઈચ્છાદિ રૂપ જ હોય છે. કેમકે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ છે. એવું પાતંજલયોગસૂત્રનું વચન છે. તેથી અહીં બીજી યોગદષ્ટિ હોવાથી (નિયમોનો) સ્વીકાર પણ હોય છે. પણ મિત્રામાં તો એનો અભાવ જ હોય છે, કેમકે ત્યાં તેવા પ્રકારનો ક્ષયોપશમ નથી હોતો. એટલા જ માટે પરલોક સંબંધી હિત કાર્યના આરંભમાં-પ્રવૃત્તિમાં અનુગ, ઉદ્વેગ રહિતપણું એ અખેદ સહિત હોય. એટલા Page #46 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારની યોગની દૃષ્ટિઓ ૪૪૩ જ માટે એ હિતની સિદ્ધિ થાય છે. તથા તત્ત્વ સંબંધી જિજ્ઞાસા-જાણવાની ઇચ્છા થાય છે, (પ્રથમ દૃષ્ટિના) અદ્વેષ ગુણને લીધે જ તત્ત્વ સ્વીકારવાની અનુકૂળતા થાય છે. (૪૧) તારાદિષ્ટ કહી. હવે ‘બલા' કહેવામાં આવે છે, તેથી અહીં કહે છે - ગાથાર્થ - બલા દૃષ્ટિમાં સુખાસન સંયુક્ત દેઢ દર્શન, અને પરમ તત્ત્વશુશ્રુષા-તત્ત્વ સાંભળવાની ઇચ્છા હોય છે, તથા યોગ વિષયમાં ક્ષેપ હોતો નથી. (૪૯) ટીકાર્થ - બલાદષ્ટિમાં સ્થિર સુખાસનવાળુ દૃઢ દર્શન હોય છે, કેમકે તે કાષ્ઠના અગ્નિકણ જેવું છે. વળી અહીં તત્ત્વજિજ્ઞાસામાંથી ઉદ્ભવેલી તત્ત્વોને સાંભળવાની ઊંચી ઇચ્છા હોય છે. તેમજ અહીં યોગ સંબંધી અક્ષેપ છે (ક્ષેપ નામનો દોષ નથી.) કેમકે, તે યોગના ઉદ્વેગના અભાવમાંથી જન્મેલો છે. (૪૯) બલા કહી. હવે દીપ્રા કહે છે. ગાથાર્થ - દીપ્રા દૃષ્ટિમાં પ્રાણાયામ હોય છે, યોગનું ઉત્થાન સર્વથા હોતું નથી, અને તે તત્ત્વશ્રવણથી સહિત, પણ સૂક્ષ્મ બોધથી રહિત એવી હોય છે. (૫૭) ટીકાર્થ - દીપ્રા દૃષ્ટિમાં ભાવરેચક વગેરેથી યુક્ત પ્રાણાયામ નામનું યોગનું ચોથું અંગ હોય છે, તેવા પ્રકારની પ્રશાંતવાહિતાનો લાભ થવાથી યોગમાંથી ઉત્થાન દોષનું ખૂબ જ નિવારણ થાય છે, તત્ત્વશુશ્રૂષાના ફળરૂપ તત્ત્વશ્રવણ નામનો ગુણ પ્રાપ્ત થાય છે અને સૂક્ષ્મબોધનો અભાવ હોય છે. (૫૭) એમ વિસ્તારથી ચોથી દૃષ્ટિ કહીને પાંચમી દૃષ્ટિ કહેવા માટે કહે છે ગાથાર્થ - સ્થિરા દૃષ્ટિમાં દર્શન નિત્ય અને પ્રત્યાહારવાળું જ હોય છે, તથા કૃત્ય અભ્રાંત, અનઘ (નિર્દોષ) અને સૂક્ષ્મબોધથી યુક્ત એવું હોય છે. (૧૫૪) ટીકાર્થ - નિરતિચાર એવી સ્થિરા દૃષ્ટિમાં અપ્રતિપાતી બોધ હોય છે. અત્યંત ક્ષીણ થઈ ગયેલ આંખના પડદાના ઉપદ્રવવાળા જીવને બીજા બાહ્ય નિમિત્તથી થતા ઉપદ્રવના કારણે આંખ સારી હોવા છતાં જેમ બોધ થતો નથી તેમ સાતિચાર સ્થિરાદષ્ટિમાં બોધ અનિત્ય પણ હોય છે. રત્નની પ્રભામાં પણ ધૂળ વગેરેનો ઉપદ્રવ થવાથી તે ઝાંખી પડે છે, તેમ સાતિચાર સ્થિરાદષ્ટિમાં અતિચાર લાગવાથી બોધ ઝાંખો પડે છે. આ દૃષ્ટિનો બોધ પ્રત્યાહારવાળો હોય છે. પાતંજલ યોગસૂત્ર ૨/૫૪ માં કહ્યું છે કે - ‘ઇન્દ્રિયોનું પોતપોતાના વિષયોનો ત્યાગ કરવા પૂર્વક પોતાના સ્વરૂપમાં રહેવું તે પ્રત્યાહાર છે.’ આ દૃષ્ટિમાં વંદન વગેરે કૃત્યો અખેદ વગેરેના ક્રમને આશ્રયીને અભ્રાન્ત હોય છે, અને એથી જ અતિચાર પણ ન હોવાના કારણે વંદનાદિ કૃત્યો નિષ્પાપ હોય છે વળી ગ્રંથીભેદથી વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થતી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ આઠ પ્રકારની યોગની દૃષ્ટિઓ હોવાથી વંદન વગેરે કૃત્યો સૂક્ષ્મબોધથી યુક્ત હોય છે. (૧૫૪) હવે છઠ્ઠી દષ્ટિ કહેવા માટે કહે છે – ગાથાર્થ - કાંતા દૃષ્ટિમાં આ નિત્ય દર્શનાદિ અન્યને પ્રીતિનું કારણ થાય છે, તથા પરા ધારણા હોય છે, એથી અહીં અન્યમુદ્ હોતી નથી અને હંમેશા હિતોદયી મીમાંસા હોય છે. (૧૬૨) ટીકાર્ય - કાંતા દૃષ્ટિમાં ઉપર કહેલ નિત્ય બોધ વગેરે બીજાની પ્રીતિ માટે થાય છે, દ્વેષ માટે નહીં. તથા શ્રેષ્ઠ ધારણા હોય છે. ચિત્તને અમુક નિશ્ચિત દેશમાં ધારી રાખવું તે ધારણા. પાતંજલયોગસૂત્ર ૩/૧ માં કહ્યું છે કે, ‘ચિત્તનો દેશબંધ તે ધારણા છે.” આ ધારણાને લીધે આ દૃષ્ટિમાં અન્યમુદ્ - અન્યત્ર ભોગમાર્ગમાં હર્ષ હોતો નથી, કેમકે ત્યારે વિષયોમાં સુખાકારિતાનો બોધ નથી. અહીં હંમેશા સદ્વિચારરૂપ મીમાંસા હોય છે. આથી જ કરીને કહે છે - સમ્યજ્ઞાનનું ફળ સમ્યફ પરિણતિ હોવાથી આ મીમાંસા હિતના ઉદયવાળી છે. (૧૬૨) છઠ્ઠી દૃષ્ટિ પ્રતિપાદન કરવામાં આવી. હવે સાતમી કહેવામાં આવે છે - ગાથાર્થ - પ્રભા દૃષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા હોય છે, જેથી કરીને જ આમાં “રોગ' નામનો દોષ હોતો નથી. આ દૃષ્ટિ તત્ત્વમતિપત્તિથી યુક્ત અને વિશેષે કરીને શમથી યુક્ત હોય છે. (૧૭૦) ટીકાર્ય - અવયવ અર્થ કહે છે - વિક્ષેપનો ઉદ્વેગ હોવાથી પ્રભા દષ્ટિ ઘણું કરીને ધ્યાન પ્રિય હોય છે. આ દૃષ્ટિમાં વેદના હોતી નથી. એથી જ વિશેષથી યથાર્થ આત્માનુભવયુક્ત હોય છે. એ પ્રમાણે સત્મવૃત્તિપદને લાવનારી હોય છે. (૧૭૦). સાતમી દષ્ટિ કહી, હવે તે પછીની કહેવામાં આવે છે. તે કહે છે - ગાથાર્થ - આઠમી પરા દૃષ્ટિ સમાધિનિષ્ઠ હોય છે અને તેના આસંગદોષ વિનાની હોય છે, તથા સાત્મીભૂત પ્રવૃત્તિવાળી અને તેનાથી ઉત્તીર્ણ આશયવાળી હોય છે. (૧૭૮) ટીકાર્થ - પાતંજલયોગસૂત્રમાં કહ્યું છે કે, “ચિત્તનું નાભિચક્ર વગેરે દેશમાં સ્થિરીકરણ તે ધારણા છે. (૩-૧) તે દેશમાં જ્ઞાનની એકતાનતા તે ધ્યાન છે. (૩-૨) ધ્યેયાકારના ભાસવાળુ ધ્યાન જ ધ્યેય સ્વભાવના આવેશથી, જ્યારે પોતાના જ્ઞાનસ્વરૂપથી શૂન્ય જેવું થઈ જાય છે ત્યારે તે સમાધિ કહેવાય છે. (૩-૩) આ દૃષ્ટિમાં સમાધિમાં આસક્તિ હોતી નથી. આ દૃષ્ટિમાં ચંદનગંધન્યાયથી પ્રવૃત્તિ આત્મસાત્ થયેલી છે. જેમ ચંદનની ગંધ સહજ Page #48 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના અનુયોગો ૪૪૫ રીતે ફેલાય છે તેમ આ દૃષ્ટિમાં સહજ પ્રવૃત્તિ હોય છે. આ દૃષ્ટિમાં અસત્ ચિત્ત ન હોવાથી ચિત્ત આશય પ્રવૃત્તિથી ઉત્તીર્ણ થયેલ હોય છે અર્થાત્ ચિત્તને પ્રવૃત્તિ કરવા માટે કાંઈ જ કરવાપણું રહેતું નથી ચિત્ત સ્વરૂપમાં જ વધુ ને વધુ ઠરતું જાય છે. (૧૭૮)” ગુરુ યોગની આઠ દૃષ્ટિનું બધુ સ્વરૂપ બરાબર જાણે છે. અનુયોગ એટલે સૂત્રના અર્થનું વ્યાખ્યાન. તે ચાર છે. તે આ પ્રમાણે – ૧ ચરણકરણાનુયોગ, ૨ ધર્મકથાનુયોગ, ૩ ગણિતાનુયોગ અને ૪ દ્રવ્યાનુયોગ. ઓઘનિર્યુક્તિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - ચાર અનુયોગ છે : (૧) ચરણાનુયોગ (૨) ધર્માનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ. ક્રમશઃ તે મોટી ઋદ્ધિવાળા છે. (૫) ટીકાર્ચ . “વત્તરિ એ સંખ્યાવાચક શબ્દ છે. અનુકૂલ કે અનુરૂપ એવો યોગ-સંબંધ તે અનુયોગ કહેવાય. ‘તુ' શબ્દ વ અર્થમાં છે. અર્થાત્ ચાર જ અનુયોગો છે. કેટલાકો તુ શબ્દને વિશેષાર્થના વાચક તરીકે ગણાવે છે. તુ શબ્દનો વિશેષાર્થ આ પ્રમાણે કહે છે કે “ચાર અનુયોગ છે, એ ઉપરાંત તુ શબ્દથી એમ પણ સમજવું કે પૃથક્તા અને અપૃથક્ત એમ બે ભેદથી પણ અનુયોગ છે.” પ્રશ્નઃ ચાર અનુયોગ કેવી રીતે થાય? સમાધાનઃ એક તો ચરણ સંબંધી અનુયોગ છે. અહીં ગાથામાં માત્ર શબ્દ લખેલો છે. ત્યાં ચરણ પછીના કરણ શબ્દનો લોપ થયેલો હોવાથી જ માત્ર વરખ પદ મૂકેલ છે એમ જાણવું. બાકી તો ચરણકરણાનુયોગ એમ જ કહેવું પડે. ચરણકરણાનુયોગ - ૧૧ અંગરૂપ છે. દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે તે ધર્મ. તે ધર્મવિષયમાં બીજો અનુયોગ છે અને તે ઉત્તરાધ્યયન-પ્રકીર્ણક રૂપ છે (છૂટાછવાયા પદાર્થોનો સંગ્રહ એ પ્રકીર્ણક કહેવાય. બાર અંગ સિવાયનું તમામે તમામ શ્રુત પ્રકીર્ણક તરીકે કહેવાય છે.) ગણિતાનુયોગવિષયમાં ત્રીજો અનુયોગ છે. તે સૂર્યપ્રજ્ઞાપ્તિ વગેરે રૂપ છે. ગાથામાં જે વ શબ્દ છે, તે વરણ, ગત વગેરે દરેક શબ્દોમાં અનુયા શબ્દનો સંગ્રહ કરવા માટે છે. જે દ્રવે (eતે તે પર્યાયોને જે સતત પામતું રહે તે) તે દ્રવ્ય. “એ દ્રવ્ય સદ્-અસત્ છે? વગેરે વિચારણા કરવા સ્વરૂપ તેનો જે અનુયોગ થાય તે દ્રવ્યાનુયોગ કહેવાય. દૃષ્ટિવાદ Page #49 -------------------------------------------------------------------------- ________________ ४४६ ચાર પ્રકારના અનુયોગો દ્રવ્યાનુયોગ છે. ગાથામાં લખેલા શબ્દથી ગણધરરચિત સિવાયના અનાર્ષ) પણ સન્મતિતકદિ ગ્રન્થો દ્રવ્યાનુયોગમાં ગણી લેવા. (ઋષિ એટલે પૂર્વધરો. તેઓએ બનાવેલા ગ્રન્થો આર્ષ કહેવાય. એ સિવાયના ગ્રંથો અનાર્ષ કહેવાય.) ગાથામાં તથા શબ્દ ક્રમ જણાવનાર છે. “આગમોક્ત પ્રકાર વડે આ ચરણકરણાનુયોગાદિ ક્રમશઃ પ્રધાન છે” આમ પદાર્થ નક્કી થયો. પ્રશ્ન - (૧) જ્યારે તમે ગાથામાં ચરણ, ધર્મ, ગણિત, દ્રવ્ય...આ ચારેય શબ્દોનો સ્પષ્ટ જુદો જુદો ઉલ્લેખ કરો છો, ત્યારે પછી વારિ એ સંખ્યાવાચક શબ્દ લખવાની જરૂર જ નથી. કેમકે આ ચરણ-ધર્મ...વગેરે ચાર વિશિષ્ટપદોનો જે ઉપન્યાસ કર્યો છે, તેનાથી જ આ અર્થ જણાઈ જાય છે કે ચાર અનુયોગ છે. વત્તારિ પદ નકામું છે. (૨) ગાથાની રચના વિચિત્ર પ્રકારની છે. ચરણ શબ્દને જુદી સપ્તમી વિભક્તિ લગાડેલી છે. પછી ધર્મ અને ગણિતને સમાસમાં લીધા છે. અને વળી પાછું દ્રવ્યાનુયોગશબ્દને જુદી સાતમી વિભક્તિ લગાડી છે. આ બધું શા માટે? (૩) ધમ્મળિયાજુમો અહીં અનુયોગશબ્દ છે જ. આ એક જ શબ્દ ચારેય શબ્દો સાથે જોડાઈ શકે છે. તો પછી શા માટે દ્રવ્યાનુયોગ પદમાં અનુયોગ શબ્દ પાછો લીધો? સમાધાનઃ તમારો પ્રશ્ન એ છે કે વિશિષ્ટપદોનો ઉન્યાસ કરેલો જ હોવાથી રારિ પદ લેવું ન જોઈએ.” પણ એ વાત બરાબર નથી કેમકે વિશિષ્ટપદોનો ઉપન્યાસ કરવા છતાંય વિશિષ્ટ સંખ્યાનો બોધ થતો નથી. પ્રશ્ન કેમ ન થાય? સમાધાન: કોઈકને આવી શંકા થવાની પાકી શક્યતા છે કે “ભલેને, ચરણ-ધર્મગણિત-દ્રવ્ય આ ચાર અનુયોગ હોય. પણ એની જેમ બીજા પણ હશે જ.” આવી શંકા ન થાય તે માટે વત્તારિ પદ લીધેલ છે. તમારો બીજો પ્રશ્ન એ છે કે “વર પદ જુદી વિભક્તિ વડે શા માટે બતાવ્યું?” તેમાં આ કારણ છે કે અહીં ચરણકરણાનુયોગ જ અધિકૃત છે. આ ગ્રન્થમાં એનું જ વર્ણન છે. એટલે ચરણકરણની પ્રધાનતા બતાવવા માટે એને જુદી વિભક્તિ આપીને એ પદ દર્શાવ્યું. વળી બીજા પ્રશ્નમાં તમે પૂછેલું છે કે “ધર્મ અને ગણિત આ બે અનુયોગ એક જ વિભક્તિથી દર્શાવાયા છે (સમાસ કર્યો છે). તે શા માટે ? Page #50 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના અનુયોગો ૪૪૭ એનું સમાધાન એ કે, “આ ગ્રન્થને વિશે એ બે ય અનુયોગ અપ્રધાન છે. અને એટલે એમની અપ્રધાનતા હોવાથી જ એ બેયને ભેગા બતાવી દીધા.’ બીજા જ પ્રશ્નમાં તમે એ પણ પૂછેલું કે, “દ્રવ્યાનુયોગશબ્દમાં જુદી વિભક્તિનો ઉપન્યાસ કર્યો છે, તે શા માટે ?” પણ એમ કરવા પાછળ કારણ છે. તે એ કે આ દ્રવ્યાનુયોગ ચરણ-ગણિત-ધર્મ એમ દરેકે દરેક અનુયોગમાં જોડવાનો છે. પરંતુ લૌકિકશાસ્ત્રોની માફક તે દ્રવ્યાનુયોગ યુક્તિ વડે વિચાર્યા વિના જ ગ્રહણ કરવાનો નથી. અર્થાત્ લૌકિકશાસ્ત્રો યુક્તિસંગત ન હોવાને લીધે જ તેઓ કહેતા હોય છે કે ‘આ શાસ્ત્રો શ્રદ્ધાથી માની લેવા. એમાં યુક્તિ-ચર્ચા નહિ કરવાની. એટલે કે આમાં દ્રવ્યાનુયોગ ન ઘુસાડવો' પરંતુ જૈનદર્શનમાં તો યુક્તિ ગ્રાહ્ય પ્રત્યેક શાસ્ત્રોમાં યુક્તિઓ પૂર્વક પદાર્થ વિચારવાનો છે. (આજ્ઞાગ્રાહ્ય પદાર્થોની વાત અલગ છે.) તમારો ત્રીજો પ્રશ્ન હતો કે, ‘‘ગાથામાં માત્ર એક જ અનુયોગ શબ્દ ચાલત. બે શા માટે લીધા ?’' સમાધાન એ કે, ત્રણ પદોના અંતે જે અનુયોગપદ મૂકેલ છે, તે અપૃથાનુયોગનું પ્રતિપાદન કરવા માટે છે. જ્યારે ‘દ્રવ્યાનુયોગ’ બીજો અનુયોગશબ્દ પૃથ અનુયોગને દર્શાવવા માટે છે. (૫) = પ્રશ્ન ઃ આ ગાથાસૂત્રના અંતે તમે કહ્યું કે, ‘‘આ ચાર ક્રમશઃ મોટી ઋદ્ધિવાળા છે.” તો આનો અર્થ તો એ જ કે સૌથી પ્રથમ ચરણકરણાનુયોગ તો સૌથી નાનો ઓછી ઋદ્ધિવાળો બની ગયો તો પછી શા માટે એ નબળાની નિર્યુક્તિ કરાય છે ? ખરેખર તો દ્રવ્યાનુયોગની જ નિર્યુક્તિ કરવી યોગ્ય છે, કેમકે બધાયમાં એ જ પ્રધાન છે. સમાધાન ઃ ભાષ્યકાર આ આક્ષેપનો જવાબ આપશે. = ગાથાર્થ - પોત-પોતાના વિષયમાં બલવત્તા યોગ્ય છે. તો પણ ચારિત્ર સૌથી વધુ ઋદ્ધિવાળું છે, કેમકે બાકીના ત્રણ અનુયોગો ચારિત્રની રક્ષા માટે છે. (૬) ટીકાર્થ - પોતપોતાના વિષયમાં દરેક અનુયોગની બલવત્તા છે. અર્થાત્ કોઈપણ અનુયોગ પોતાના વિષયમાં તો બળવાન જ છે. કોઈ બીજા કરતા નબળો નથી. એટલે ઉ૫૨ ભલે ચારેયને ક્રમશઃ પ્રધાન બતાવ્યા, બાકી સ્વસ્વવિષયની અપેક્ષાએ બધાયની બલવત્તા એક સરખી જ છે. પ્રશ્ન : જો આમ હોય તો તો બધાયની નિર્યુક્તિઓ રચવી જોઈએ ને ? કેમકે પોતપોતાના વિષયમાં બધાય બલવાન છે. જ્યારે તમે તો અહીં માત્ર ચરણકરણાનુયોગની Page #51 -------------------------------------------------------------------------- ________________ ४४८ ચાર પ્રકારના અનુયોગો જ નિયુક્તિ કરી રહ્યા છો. એ તો બરાબર નથી. સમાધાન : અલબત્ત, બધા સ્વસ્વવિષયની અપેક્ષાએ બલવાન છે, છતાંય મોટી ઋદ્ધિવાળો તો ચારિત્રાનુયોગ જ છે, કેમકે બાકીના અનુયોગો ચરણકરણાનુયોગને માટે જ ગ્રહણ કરાય છે. પ્રશ્નઃ બાકીના ત્રણ અનુયોગો ચારિત્ર માટે છે એવું તમે ક્યા આધારે કહી શકો? સમાધાન: પૂર્વે ઉત્પન્ન થઈ ચૂકેલા ચારિત્રને ટકાવી રાખવા માટે અને પૂર્વે ઉત્પન્ન ન થયેલા એવા નવા જ ચારિત્રને ઉત્પન્ન કરવા માટે આ બાકીના ત્રણ અનુયોગો અત્યંત ઉપયોગી છે અને માટે તે આ ચારિત્રની વાડ જેવા છે કાંટાની વાડ બે કામ કરે. ઊગી ચૂકેલા પાકનું રક્ષણ અને નવા પાકની ઉત્પત્તિ. એમ શેષ અનુયોગો પણ એ જ બે કામ કરે છે. માટે તેઓને વાડ કહ્યા છે.) જેમ કપૂરના વનખંડની રક્ષા માટે વાડનો આશરો લેવાય છે. ત્યાં પ્રધાન તો કપૂરનું વનખંડ જ છે. વાડ નહિ. એમ અહીં પણ સમજવું. કેમકે ચારિત્રની રક્ષા માટે બાકીના અનુયોગોનો ઉપન્યાસ કરાય છે. આ જ વાત ભાષ્યકારે ઉત્તરાર્ધમાં કરી છે કે “જે કારણથી બાકીના ત્રણ અનુયોગો ચારિત્રની રક્ષા માટે છે.” અહીં ચય = કર્મનો ભેગો થયેલો ઢગલો. તેને ખાલી કરવાનું કામ ચારિત્ર કરે છે. અને માટે જ તેને ચારિત્ર કહેવાય છે. (ટીકામાં એ શબ્દોનો સમાસ જ ખોલ્યો છે.) (૬) પ્રશ્ન : “એ બાકીના ત્રણ અનુયોગો ચારિત્રની રક્ષા માટે છે” એ વાત શી રીતે સમજવી ? સમાધાનઃ એ ભાષ્યકાર હવે કહેશે. ગાથાર્થ - ધર્મકથા ચારિત્રના સ્વીકાર માટે છે. કાલ દીક્ષાદિ માટે છે. દ્રવ્યમાં દર્શનશુદ્ધિ છે અને દર્શનથી શુદ્ધ જીવને ચારિત્ર હોય. (૭) ટીકાર્ય - વ્રતાદિ રૂપ ચારિત્રના સ્વીકારનું કારણ ધર્મકથા છે. હેતુ, કરણ, નિમિત્ત આ ત્રણ પર્યાયવાચી શબ્દો છે. તથા દુર્ગતિમાં પડતા જીવસમૂહને જે ધારી રાખે-બચાવે તે ધર્મ, તેની કથા તે ધર્મકથા. તે ચારિત્રની પ્રાપ્તિનું કારણ છે. તે આ પ્રમાણે આપણી-વિક્ષેપણી વગેરે પ્રકારની ધર્મકથા વડે આકર્ષાયેલા ભવ્યજીવો ચારિત્રને પામે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના અનુયોગો ૪૪૯ કલન = કળવું એટલે કાળ, અથવા તો સમય વગેરે રૂપ કલાઓનો સમૂહ તે કાળ. કાળમાં જ પ્રવજ્યાદાન, વડીદીક્ષા વગેરે થાય છે. નિષ્કર્ષ એ કે સારી તિથિ, સારા નક્ષત્ર, મુહૂર્ત, યોગ વગેરેમાં દીક્ષાદાન કરવું જોઈએ અને એટલે જ્યોતિષશાસ્ત્ર રૂપ કાલાનુયોગ (ગણિતાનુયોગ) પણ આ ચારિત્રના જ પરિકરભૂત = શોભાભૂત છે. દ્રવ્યાનુયોગમાં દર્શનની નિર્મલતા થાય. કેમકે તેમાં દરેક પદાર્થની સિદ્ધિ માટે અનેક યુક્તિઓ આપવામાં આવે છે અને એટલે યુક્તિ વડે વાસ્તવિક અર્થનો બોધ થવાથી સમ્યક્ત્વ નિર્મળ બને જ. પ્રશ્નઃ દર્શન શુદ્ધ થાય એ ખરું. પણ આપણે તો એ જોવાનું છે કે, “દ્રવ્યાનુયોગ ચારિત્ર ઉપર શી રીતે ઉપકારી બને ?” એ તો તમે બતાવો. સમાધાન : રે, ભાઈ ! અહીં જિનશાસનમાં ચારિત્ર પણ યુક્તિ-અનુગત જ સ્વીકારવાનું છે, માત્ર એકલા આગમથી ચારિત્ર સ્વીકારવાનું નથી. (એટલે કે માત્ર આગમમાં કહ્યું છે તેથી જ ચારિત્ર લેવાનું નથી. પણ યુક્તિથી અનુગત | યુક્તિયુક્ત પણ છે....તેથી લેવાનું છે. આશય એ છે કે અન્ય ધર્મોમાં જે ચારિત્રાભાસ છે તે હિંસા વિ.થી યુક્ત હોવાથી યુક્તિયુક્ત નથી.) પ્રશ્નઃ તમે કહ્યું કે દ્રવ્યાનુયોગથી દર્શનની શુદ્ધિ થાય. પણ એના વડે શું થાય? એ તો કહો? એ દર્શનશુદ્ધિને વચ્ચે કેમ લાવ્યા? સમાધાનઃ ભલા આદમી ! શુદ્ધ દર્શનવાળાની પાસે જ ચારિત્ર હોય છે. એટલે ચારિત્ર માટે દર્શનશુદ્ધિ ખાસ જરૂરી છે. ગાથામાં તુ શબ્દ વિશેષ પદાર્થ દર્શાવવા માટે છે. તે એ કે “જેનું ચારિત્ર શુદ્ધ હોય, તેની પાસે સમ્યગ્દર્શન હોય.” (નિશ્ચયનય તો શુદ્ધચારિત્રીને જ સમ્યક્ટ્રી માને છે. એટલે શુદ્ધચારિત્ર રહિત આત્માની પાસે સમ્યકત્વ એ નયની અપેક્ષાએ ન કહેવાય.) (૭) અથવા તો સૌથી પહેલા એવા ય ચરણાનુયોગની જ બીજા જ પ્રકાર વડે પ્રધાનતા દેખાડાય છે. અને તે પ્રધાનતા તો જો દષ્ટાન્તથી બતાવાય, તો વધુ દઢ થાય એ સિવાય એ દઢ ન થાય. એટલે દૃષ્ટાન્ત દ્વારા ભાષ્યકાર એ પ્રાધાન્ય બતાવે છે - ગાથાર્થ - જેમ રાજ્ય-પ્રદેશોમાં રાજાની પાસે હીરાની, સોનાની, ચાંદીની અને લોખંડની ચાર ખાણ હતી. તે ચારેય પુત્રોને (એકેક) અપાઈ. () ટીકાર્ય - પોતાની માલિકીના પ્રદેશમાં રાજા પાસે રત્નોની ખાણ હતી. પ્રશ્નઃ ગાથામાં વયરે શબ્દની સાથે માર શબ્દ તો નથી. તો “વજાકર' એવો અર્થ શી Page #53 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના અનુયોગો સમાધાન ઃ ભાષ્ય ગાથા ૯માં ચિંતા ોહારિણ શબ્દ છે. તેમાં જે આકર શબ્દનું ગ્રહણ કરેલ છે. તે સિંહાવલોકનન્યાય પ્રમાણે અહીં વજ્ર વગેરે શબ્દોમાં જોડાય છે એટલે વજ્રાકર વગેરે શબ્દો બનશે. (સિંહ આગળ ચાલીને પછી પાછળ જોતો હોય છે. એમ અહીં આગળની ગાથાનો શબ્દ પાછળની ગાથામાં જોડાય છે એટલે એ સિંહાવલોકનન્યાય કહેવાય છે.) ૪૫૦ રીતે નીકળે ? આ સિંહાવલોકનન્યાય મુજબ જ (તેન ારપેન) ૧૦મી ભાષ્યગાથામાં જે હોતિ ૩ (ત્યાં હવરૂ ૩ લખેલું છે, તે જ હોત્તિ ૩ સમજવું) લખેલ છે. ત્યાંથી ભવતિ ક્રિયા અહીં બધે જ જોડી દેવી. અર્થાત્ રત્નાકર છે, કનકાકર છે...વગેરે. 7 શબ્દ સમુચ્ચય અર્થમાં છે. તે અનેક પેટાભેદો વડે જુદા જુદા પ્રકારના બધા રૂપાના આકરોનો સમુચ્ચય કરે છે. બીજો પણ 7 શબ્દ છે. તે મૃદુ-કઠિન-મધ્ય એમ લોખંડના ભેદોનો સમુચ્ચય કરનાર છે. જેમાં આ= મર્યાદા કે અભિવિધિ વડે રત્ન-સોનું વગેરે કરાય તે આકર કહેવાય. (રત્નના આકરમાં રત્નો જ બને, સોનું વગેરે નહિ. અમુક પ્રમાણમાં જ બને..ઇત્યાદિ મર્યાદા અને આખીય ખાણમાં જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં બધેથી રત્નો બનાવાય એ અભિવિધિ.) ગાથામાં હતુ શબ્દ વિશેષ પદાર્થ બતાવવા માટે છે. તે વિશેષ પદાર્થ એ છે કે રાજાએ તે ખાણો તે તે પ્રદેશો સાથે અને હાથી-ઘોડા વગેરે મિલ્કત સાથે તે પુત્રોને આપી. (૮) આ રીતે ખાણોનું પ્રદાન થયા બાદ તેઓનું જે થયું તે કહે છે - ગાથાર્થ - લોઢાની ખાણવાળાને ચિંતા થઈ. તે લોઢાનો પ્રતિષેધ કરે છે. બીજા ત્રણ રાજપુત્રો રત્ન વગેરે વડે લોખંડનું ગ્રહણ કરે છે. (૯) ટીકાર્થ - લોખંડની ખાણવાળાને એવો વિચાર આવ્યો કે, “રાજા વડે હું અપમાનિત કરાયો. કેમકે એમણે મને તુચ્છ ખાણ આપી.’ આવો વિચાર આવ્યો એટલે સુબુદ્ધિ નામના મંત્રીએ તેને કહ્યું કે, ‘‘હે સ્વામી ! ચિંતા ન કરો. તમારી ખાણ જ મુખ્ય છે, બીજી ખાણો નહિ.' રાજપુત્ર ઃ એ કેવી રીતે ખબર પડે ? મંત્રી : જો તમારી આ લોખંડખાણ ન હોય તો બાકીની ખાણોની પ્રવૃત્તિ જ ન થાય. Page #54 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના અનુયોગકારો ૪૫૧ કેમકે તેઓ પાસે લોખંડના ઓજારોનો જ અભાવ થઈ જાય. આપ કેટલાક દિવસો સુધી લોખંડનું વેચાણ બંધ કરી દો, બધે લોખંડના ફાંફાં પડે તેવું કરો, કે જ્યાં સુધીમાં તે બધી ખાણોમાં જૂના લોખંડના ઓજારો નાશ પામે. એ પછી તેઓ અતિ મોવું પણ લોખંડ લેશે.” આમ મંત્રીએ કહ્યું એટલે તે રાજપુત્ર લોખંડનો નિષેધ કરે છે. અર્થાતુ માત્ર એનો અનિર્વાહ જ નથી કરતો પણ નવા લોખંડના ઉત્પાદનો પણ બંધ કરાવે છે. આ પ્રમાણે કર્યું એટલે બીજી ખાણોમાં ઓજારો ક્ષય પામ્યા પછી તે બીજી ખાણવાળાએ રત્ન-સોનું-ચાંદી આપીને પણ લોખંડ લેવા માંડ્યા. ગાથામાં શબ્દ દ્વારા ભાષ્યકાર સૂચવે છે કે માત્ર રત્નાદિ વડે નહિ, પરંતુ હસ્તી વગેરે વડે પણ તેઓ બધું લેવા માંડ્યા. આ કથાનક સ્પષ્ટ હોવાથી લખ્યું નથી. આ દૃષ્ટાન્ન છે. હવે દાન્તિકમાં (વંદષ્ટાન્ત દ્વારા જે પદાર્થ દર્શાવવો છે તેમાં) આ દૃષ્ટાન્તને જોડીએ. જેમ એ લોખંડની ખાણ બાકીની ખાણોની આધારભૂત બની, કેમકે લોખંડની ખાણની પ્રવૃત્તિ થઈ ત્યારે જ બાકીની ખાણોની પ્રવૃત્તિ થઈ. તેમ અહીં પણ ચરણકરણાનુયોગ હોય તો જ બાકીના અનુયોગોનો સદ્ભાવ હોય. તે આ પ્રમાણે - ચારિત્રમાં જે વ્યવસ્થિત હોય, તે બીજા અનુયોગોનું ગ્રહણ કરવામાં સમર્થ બને. એ સિવાય નહિ. (૯) આ અર્થનું પ્રતિપાદન કરવા માટે ભાષ્યકાર નવું ગાથાસૂત્ર કહે છે. ગાથાર્થ - ટીકાર્ય - આ પ્રમાણે ચારિત્રમાં રહેલો સાધુ બાકીના અનુયોગોનું વિધિથી ગ્રહણ કરે છે. આ કારણથી ચારિત્ર વધુ ઋદ્ધિવાળું છે. (૧૦) ગાથામાં જ તુ શબ્દ છે, તેનાથી એ પણ સમજવું કે એ ચારિત્રમાં વ્યવસ્થિત સાધુ જ બીજા પણ ગુણો માટે સમર્થ બને છે.” (સટીક ઓશનિયુક્તિના મુનિશ્રી ગુણવંતવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) અથવા જેમ મોટા નગરમાં પ્રવેશવા માટેના દરવાજા હોય છે તેમ અનુયોગ માટેના દ્વારા તે અનુયોગદ્વારો. તે ચાર છે. તે આ પ્રમાણે – ૧ ઉપક્રમ, ૨ નિક્ષેપ, ૩ અનુગમ અને ૪ નય. અનુયોગદ્વારસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - તે સામાયિકના આ ચાર અનુયોગદ્વારો છે. તે આ પ્રમાણે - (૧) ઉપક્રમ, (૨) નિક્ષેપ, (૩) અનુગમ અને (૪) નય. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ચાર પ્રકારના અનુયોગદ્વારો ત્યાં અધ્યયનના અર્થને કહેવાની વિધિ તે અનુયોગ. જેમ મહાનગરના દરવાજા હોય છે તેમ સામાયિકના દરવાજા છે. અનુયોગ માટેના એટલે કે વ્યાખ્યા કરવા માટેના દ્વારો તે અનુયોગદ્વારો. અહીં આચાર્ય નગરના દષ્ટાંતનું વર્ણન કરે છે – જેમ દ્વાર વિનાનું નગર તે નગર નથી, કેમકે તેમાં નીકળવા અને પેસવાના ઉપાયો ન હોવાથી તેની પાસે કોઈ જતું નથી. એક, બે વગેરે દ્વારવાળું પણ નગર મુશ્કેલીથી જઈ શકાય એવું અને કાર્યના નાશ માટે થાય છે. ચાર મૂળદ્વારોવાળુ અને પ્રતિદ્વારોથી યુક્ત નગર સુખેથી જઈ શકાય એવું થાય છે અને કાર્યના નાશ માટે થતું નથી. એમ અર્થને જાણવાના ઉપાયરૂપ દ્વારા વિનાનું સામાયિકનગર પણ જાણી શકાતું નથી. એક વગેરે દ્વારવાળુ સામાયિકનગર પણ મુશ્કેલીથી જાણી શકાય છે. પેટભેદોથી યુક્ત ચાર દ્વારવાળુ સામાયિકનગર સુખેથી જાણી શકાય છે. માટે સામાયિકના અર્થને જાણવા માટેનો દ્વારોનો ઉલ્લેખ સફળ છે. ત્યાં દૂર રહેલી વસ્તુને સમજાવવાના છે તે પ્રકારો વડે નજીક લાવીને નિક્ષેપને યોગ્ય કરવી તે ઉપક્રમ. ઉપક્રમના અંતર્ગત ભેદો વડે વિચારાયેલ વસ્તુનો જ નિક્ષેપ થાય છે, બીજી રીતે નહીં - એમ કહેવાનો ભાવ છે. અથવા ગુરુના જે વચનયોગ વડે વસ્તુ નિક્ષેપને યોગ્ય કરાય છે તે ઉપક્રમ. અથવા શિષ્યનો સાંભળવાનો જે ભાવ હોતે છતે વસ્તુ નિક્ષેપને યોગ્ય કરાય છે તે ઉપક્રમ. અથવા વિનીત શિષ્યના જે વિનયથી વસ્તુ નિક્ષેપને યોગ્ય કરાય છે તે ઉપક્રમ. કહેવાનો ભાવ એવો છે કે વિનયથી આરાધાયેલ ગુરુ શાસ્ત્રને નિક્ષેપયોગ્ય કરે છે. આમ કરણ, અધિકરણ અને અપાદાન કારકો વડે ગુરુનો વચનયોગ વગેરે અર્થો ભેદથી કહ્યા. જો કરણ વગેરે ત્રણે કારકો વડે વાચ્ય (કહેવા યોગ્ય) તરીકે કોઈ પણ એક અર્થની વિવફા કરાય તો પણ દોષ નથી. શાસ્ત્ર વગેરેની નામ, સ્થાપના વગેરે ભેદો વડે વ્યવસ્થા કરવી તે નિક્ષેપ. અથવા જેનાથી, જેમાં કે જેના થકી નામ વગેરે ભેદો વડે વ્યવસ્થા કરાય છે તે નિક્ષેપ. વાચ્ય અર્થની વિવફા પૂર્વે કહી તે પ્રમાણે જ જાણવી. સૂત્રને અનુકૂળ અર્થ કહેવો તે અનુગમ. અથવા જેનાથી, જેમાં કે જેના થકી સૂત્રની વ્યાખ્યા કરાય છે તે અનુગમ. વાચ્ય અર્થની વિવક્ષા પૂર્વે કહી તે પ્રમાણે જ જાણવી. એ પ્રમાણે લઈ જવું તે નય. અથવા જેનાથી, જેમાં કે જેના થકી જણાય તે નય. નય એટલે અનંતધર્મવાળી બધી વસ્તુઓમાં એક અંશને ગ્રહણ કરનારો બોધ.” ગુરુ ચાર અનુયોગોમાં અને ચાર અનુયોગદ્વારોમાં કુશળ હોય છે. આમ છત્રીસ ગુણોવાળા ગુરુ બધે જય પામો. (૮) આમ સાતમી છત્રીસી પૂર્ણ થઈ. Page #56 -------------------------------------------------------------------------- ________________ अष्टमी षट्त्रिशिका साम्प्रतमष्टमीं षट्त्रिंशिकामाह मूलम् - नवतत्तण्णू नवबं-भगुत्तिगुत्तो नियाणनवरहिओ । नवकप्पकयविहारो, छत्तीसगुणो गुरू जयउ ॥९॥ छाया - नवतत्त्वज्ञो नवब्रह्म - गुप्तिगुप्तो निदाननवरहितः । नवकल्पकृतविहारः, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥९॥ नवतत्त्वज्ञः प्रेमीया वृत्तिः नव तत्त्वानि जानातीति, नवब्रह्मचर्यगुप्तिगुप्तः- नवभिर्ब्रह्मचर्यगुप्तिभिर्गुप्तः, निदाननवरहितः - नवभिर्निदानै रहितः, नवकल्पकृतविहारः - नवभिः कल्पैर्विहरतीति, इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति शब्दार्थः । - - भावार्थस्त्वयम् – तत्त्वानि - पदार्थाः, तानि नव, तद्यथा १ जीवः, २ अजीवः, ३ पुण्यं, ४ पापं, ५ आस्रवः, ६ संवरः, ७ निर्जरा, ८ बन्धः ९ मोक्षश्च । यदवाचि नवतत्त्वप्रकरणे - 'जीवा - जीवा पुण्णं, पावा-सव संवरो य निज्जरणा । बंधो मुक्खो यता, नवतत्ता हुंति नायव्वा ॥१॥ चउदस चउदस, बायालीसा बासी य हुंति बायाला । सत्तावन्नं बारस, चउ नव भेया कमेणेसिं ॥२॥ ' (छाया - जीवा अजीवाः पुण्यं, पापमाश्रवः संवरश्च निर्जरणा । बन्धो मोक्षश्च तथा, नवतत्त्वानि भवन्ति ज्ञातव्यानि ॥१॥ चतुदर्श चतुर्दश द्वाचत्वारिंशद् द्व्यशीतिश्च भवन्ति द्वाचत्वारिंशत् । सप्तपञ्चाशद् द्वादश, चत्वारो नव भेदाः क्रमेणैषाम् ॥२॥) Page #57 -------------------------------------------------------------------------- ________________ ४५४ नव तत्त्वानि पुण्यपापरहितानां सप्तानां तत्त्वानां स्वरूपमेवं प्रोक्तं तत्त्वार्थाधिगमसूत्रभाष्यवृत्तौ - 'जीवा औपशमिकादिभावान्विताः साकारानाकारप्रत्ययलाञ्छना शब्दादिविषयपरिच्छेदिनोऽतीतानागतवर्तमानेषु समानकर्तृकक्रियाः तत्फलभुजः अमूर्तस्वभावाः । एभिरेव धर्मैवियुता अजीवाः धर्मादयश्चत्वारोऽस्तिकायाः । आसूयते यैर्गृह्यते कर्म त आस्रवाः शुभाशुभकर्मादानहेतव इत्यर्थः । बन्धो नाम तैरास्रवैर्हेतुभिरात्तस्य कर्मण आत्मना सह संयोगः प्रकृत्यादिविशेषितः । तेषामेवास्रवाणां यो निरोधः-स्थगनं गुप्त्यादिभिः स संवरः । कर्मणां तु विपाकात् तपसा वा यः शाटः सा निर्जरा । ज्ञानशमवीर्यदर्शनात्यन्तिकैकान्तिकाबाधनिरुपमसुखात्मन आत्मनः स्वात्मन्यवस्थानं मोक्षः ।...॥१/४॥' अत्र पुण्यपापयोर्बन्धेऽन्तर्भावान्न भेदेनोपादानं कृतम् । पुण्यं शुभकर्मरूपम् पापमशुभकर्मरूपम् । गुरुर्नव तत्त्वानि सम्यग्जानाति । ब्रह्मचर्यस्य-अब्रह्मासेवननिवृत्तेः गुप्तयः - परिरक्षणोपाया इति ब्रह्मचर्यगुप्तयः । ता नव। तद्यथा - १ स्त्रीपशुपण्डकविवर्जितवसत्यासेवनं, २ स्त्रीकथात्यागः, ३ स्त्रीनिषद्योपवेशनत्यागः, ४ स्त्र्यङ्गोपाङ्गेक्षणत्यागः, ५ कुड्यन्तरत्यागः, ६ पूर्वक्रीडितास्मरणं, ७ प्रणीताहारत्यागः, ८ अतिमात्राहारत्यागः ९ विभूषात्यागश्च । यदाह आवश्यकनियुक्तिवृत्तौ - 'वसहि कह निसिजिदिय कुटुंतरपुव्वकीलियपणीए । अइमायाहारविभूसणा य नव बंभगुत्तीओ ॥ (छाया- वसतिः कथा निषेद्येन्द्रियं कुड्यान्तरं पूर्वक्रीडितं प्रणीतम् । अतिमात्राहारः विभूषणा च नव ब्रह्मगुप्तयः ॥) वृत्तिः - ब्रह्मचारिणा तद्गुप्त्यनुपालनपरेण न स्त्रीपशुपण्डकसंसक्ता वसतिरासेवनीया, न स्त्रीणामेकाकिनीनां कथा कथनीया, न स्त्रीणां निषद्या सेवनीया, उत्थितानां तदासने नोपवेष्टव्यं, न स्त्रीणामिन्द्रियाण्यवलोकनीयानि, न स्त्रीणां कुड्यान्तरितानां मोहनसंसक्तानां क्वणितध्वनिराकर्णयितव्यः, न पूर्वक्रीडितानुस्मरणं कर्त्तव्यं, न प्रणीतं भोक्तव्यं, Page #58 -------------------------------------------------------------------------- ________________ नव ब्रह्मचर्यगुप्तयः ४५५ स्निग्धमित्यर्थः, नातिमात्राहारोपभोगः कार्यः, न विभूषा कार्या, एता नव ब्रह्मचर्यगुप्तय इति गाथार्थः ।' नवब्रह्मचर्यगुप्तीनां स्वरूपमेवं प्रदर्शितमुत्तराध्ययनसूत्रषोडशाध्ययने वादिवेतालश्रीशान्तिसूरिकृततद्वृत्तौ च - 'जं विवित्तमणाइन्नं, रहियं थीजणेण य । बंभचेरस्स रक्खट्ठा, आलयं तु निसेवए ॥१॥ मणपल्हायजणणी, कामरागविवड्डणी । बंभचेररओ भिक्खू, थीकहं तु विवज्जए ॥२॥ समं च संथवं थीहि, संकहं च अभिक्खणं । बंभचेररओ भिक्खू, निच्चसो परिवज्जए ॥३॥ अंगपच्चंगसंठाणं, चारुल्लवियपेहियं । बंभचेररओ थीणं, चक्खुगिज्झं विवज्जए ॥४॥ कुइयं रुइअंगीयं, हसियं थणियं कंदियं । बंभचेररओ थीणं, सोअगिज्झं विवज्जए ॥५॥ हासं खिड़े इं दप्पं, सहसावत्तासियाणि य। बंभचेररओ थीणं, नाणुचिंते कयाइवि ॥६॥ पणीयं भत्तपाणं च, खिप्पं मयविवडणं । बंभचेररओ भिक्खू, निच्चसो परिवज्जए ॥७॥ धम्मलद्धं मियं काले, जत्तत्थं पणिहाणवं । णाइमत्तं तु भुंजिज्जा, बंभचेररओ सया ॥८॥ विभूसं परिवज्जिज्जा, सरीरपरिमंडणं । बंभचेररओ भिक्खू, सिंगारत्थं न धारए ॥९॥ (छाया- यः विविक्तः अनाकीर्णः, रहितः स्त्रीजनेन च । ब्रह्मचर्यस्य रक्षार्थं, आलयः तु निषेवते ॥१॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ ४५६ मनःप्रह्लादजननीं, कामरागविवर्धनीं । ब्रह्मचर्यरतो भिक्षुः स्त्रीकथां तु विवर्जयेत् ॥२॥ समं च संस्तवं स्त्रीभिः, सङ्कथां च अभीक्ष्णं । ब्रह्मचर्यरतो भिक्षुः, नित्यशः परिवर्जयेत् ॥३॥ अङ्गप्रत्यङ्गसंस्थानं, चारूल्लपितप्रेक्षितम् । ब्रह्मचर्यरतः स्त्रीणां, चक्षुर्ग्राह्यं विवर्जयेत् ॥४॥ कूजितं रुदितं गीतं हसितं स्तनितं क्रन्दितं । ब्रह्मचर्यरतः स्त्रीणां, श्रोत्रग्राह्यं विवर्जयेत् ॥५॥ हास्यं क्रीडां रतिं दर्पं, सहसाऽवत्रासितानि च । ब्रह्मचर्यरतः स्त्रीणां, नानुचिन्तयेत् कदाचिदपि ॥६॥ प्रणीतं भक्तपानञ्च, क्षिप्रं मदविवर्धनम् । ब्रह्मचर्यरतो भिक्षुः, नित्यशः परिवर्जयेत् ॥७॥ धर्मलब्धं मितं काले, यात्रार्थं प्रणिधानवान् । नातिमात्रं तु भुञ्जीत, ब्रह्मचर्यरतः सदा ॥८॥ विभूषां परिवर्जयेत्, शरीरपरिमण्डनम् । ब्रह्मचर्यरतो भिक्षुः, शृङ्गारार्थं न धारयेत् ॥९॥) - वृत्तिः यः विविक्तः रहस्यभूतस्तत्रैव वास्तव्यस्त्र्याद्यभावाद् अनाकीर्णः असङ्कुलस्तत्तत्प्रयोजनागतस्त्र्याद्यानाकुलत्वात्, रहितः परित्यक्तोऽकालचारिणा वन्दनश्रवणादिनिमित्तागतेन स्त्रीजनेन, चशब्दात्पण्डकैः षिड्गादिपुरुषैश्च प्रक्रमापेक्षया चैवं व्याख्या, अन्यत्रापि चैवं प्रक्रमाद्यपेक्षत्वं भावनीयम्, उक्तं हि - - 'अर्थात् प्रकरणाल्लिङ्गादौचित्याद्देशकालतः । शब्दार्थाः प्रविभज्यन्ते, न शब्दादेव केवलात् ॥१॥" नव ब्रह्मचर्यगुप्तयः 44 ब्रह्मत्रयस्य उक्तरूपस्य रक्षार्थं पालननिमित्तम् आलयः आश्रयः, सर्वत्र लिङ्गव्यत्ययः प्राग्वत्, यत्तदोर्नित्यसम्बन्धात्तं तुः पूरणे निषेवते भजते ॥१॥ मन:- चित्तं तस्य प्रल्हाद: अहो ! अभिरूपा एता इत्यादिविकल्पज आनन्दस्तं जनयतीति मनःप्रह्लादजननी ताम्, अत एव कामरागो - विषयाभिष्वङ्गस्तस्य विवर्द्धनी Page #60 -------------------------------------------------------------------------- ________________ ४५७ नव ब्रह्मचर्यगुप्तयः विशेषेण वृद्धिहेतुः कामरागविवर्द्धनी तां, शेषं स्पष्टं, नवरं, स्त्रीकथां 'तद्वक्त्रं यदि मुद्रिता शशिकथा' इत्यादिरूपाम् ॥२॥ समं च सह संस्तवं परिचयं स्त्रीभिर्निषद्याप्रक्रमादेकासनभोगेनेति गम्यते, सङ्कथां च ताभिरेव समं सन्ततभाषणात्मिकाम् अभीक्ष्णं पुनः पुनः ‘णिच्चसो 'त्ति नित्यमन्यत्स्पष्टम् ॥३॥ ____ अङ्गानि - शिरःप्रभृतीनि प्रत्यङ्गानि-कुचकक्षादीनि संस्थानं-कटीनिविष्टकरादिसन्निवेशात्मकम्, अमीषां समाहारनिर्देशः, अङ्गप्रत्यङ्गयोर्वा संस्थानम्-आकारविशेषोऽङ्गप्रत्यङ्गसंस्थानं चारु शोभनम् उल्लपितं च-मन्मनभाषितादि तत्सहगतमुखादिविकारोपलक्षणमेतत् प्रेक्षितं च-अर्द्धकटाक्षनिरीक्षितादि उल्लपितप्रेक्षितं ब्रह्मचर्यरतः स्त्रीणां सम्बन्धि चक्षुषा गृह्यत इति चक्षुर्गाद्यं सद्विवर्जयेत्, किमुक्तं भवति ? - चक्षुषि हि सति रूपग्रहणमवश्यंभावि, परं तद्दर्शनेऽपि तत्परिहार एव कर्त्तव्यो न तु रागवशगेन पुनः पुनस्तदेव वीक्षणीयमिति, उक्तं हि - "असक्का रूवमदर्दू, चक्खुगोयरमागयं । रागहोसे उ जे तत्थ, ते बुहो परिवज्जए ॥१॥" (छाया- अशक्यं रूपमद्रष्टुं चक्षुर्गोचरमागतम् । रागद्वेषौ तु यौ तत्र तौ बुधः परिवर्जयेत् ॥१॥) ॥४॥ 'कुइयं'सूत्रं प्रायो व्याख्यातमेव, नवरं कुड्यान्तरादिष्विति शेषः ॥५॥ 'हास'सूत्रमपि तथैव, नवरं रतिं दयिताङ्गसङ्गजनितां प्रीतिं दर्प मनस्विनीमानदलनोत्थं गर्वं सहसाऽवत्रासितानि च पराङ्मुखदयितादेः सपदि त्रासोत्पादकान्यक्षिस्थगनमर्मघट्टनादीनि, पठ्यते च - 'हस्सं दप्पं दं किडं सह भुत्तासियाणि य ।' अत्र च सहेति स्त्रीभिः सार्धं भुक्तानि च-भोजनानि आसितानि च-स्थितानि भुक्तासितानि, शेषं स्पष्टं, नवरं सर्वत्र पूर्वकृतत्वं प्रक्रमादपेक्षणीयम् ॥६॥ 'पणीयं सूत्रं निगदसिद्धमेव, नवरं मदः-कामोद्रेक इह गृह्यते, तस्य विवर्द्धनम्-अतिबृंहकतया विशेषतो वृद्धिहेतुं परिवर्जयेत् ॥७॥ धर्मादनपेतं धर्म्यमेषणीयमित्यर्थः लब्धं प्राप्तं गृहस्थेभ्य इति गम्यते, न तु स्वयमेवोपस्कृतं, पठ्यते च 'धम्मलद्धंति धर्मेण हेतुनोपलक्षणत्वाद्धर्मलाभेन वा न तु Page #61 -------------------------------------------------------------------------- ________________ ४५८ नवविधं निदानम् कुण्डलादिकरणेन लब्धं धर्मलब्धं, पठ्यते च-'धम्मलद्धं' ति धर्मः-उत्तमः क्षमादिरूपः, यथाऽऽह वाचकः - 'उत्तमः क्षमामार्दवार्जवसत्यशौचसंयमतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्याणि धर्मः ।' (तत्त्वार्था० अ० ९ सू० ६) इति, तं लब्धं प्राप्तुं कथं ममायं निरतिचारः स्यात् इति, मितम् 'अद्धमसणस्स' इत्याद्यागमोक्तमानान्वितमाहारमिति गम्यते, काले प्रस्तावे यात्रार्थं संयमनिर्वाहणार्थं न तु रूपाद्यर्थं प्रणिधानवान् चित्तस्वास्थ्योपेतो न तु रागद्वेषवशगो भुञ्जीत न इति निषेधे मात्रामतिक्रान्तः अतिमात्र:-अतिरिक्त इत्यर्थस्तं, यदिवा 'ईषदर्थे क्रियायोगे, मर्यादायां परिच्छद' इत्यादिना मात्राशब्दस्य मर्यादार्थस्यापि दर्शनाद् अतिमात्रम् अतिक्रान्तमर्यादं, तुशब्दस्यैवकारार्थत्वाद्व्यवहितसम्बन्धत्वाच्च नैव भुञ्जीत अभ्यवहरेद् ब्रह्मचर्ये रतः-आसक्तो ब्रह्मचर्यरतः सदा सर्वकालं, कदाचित्कारणतोऽतिमात्रस्याप्याहारस्यादुष्टत्वात् ॥८॥ विभूषाम् उपकरणगतामुत्कृष्टवस्त्राद्यात्मिकां परिवर्जयेत् परिहरेत् शरीरपरिमण्डनं केशश्मश्रुसमारचनादि ब्रह्मचर्यरतो भिक्षुः शृङ्गारार्थं विलासार्थं न धारयेत् न स्थापयेत् न कुर्यादिति यावत् ॥९॥' गुरुर्नवब्रह्मचर्यगुप्ती: सम्यक् पालयति । निदानं - तपआद्यनुष्ठानफलरूपेण देवादिऋद्धिप्रार्थनम् । यदुक्तं श्रमणप्रतिक्रमणसूत्रवृत्तौ-'निदानं दिव्यमानुषद्धिदर्शनश्रवणाभ्यां तदभिलषितानुष्ठानम् ।' तत्त्वार्थाधिगमसूत्रभाष्यवृत्तावप्युक्तम् - 'निदायते-लूयतेऽनेनेति निदानं - अध्यवसायविशेषः-देवेश्वरचक्रवतिकेशवादीनामृद्धीविलोक्य तदीययोषितां वा सौभाग्यगुणसम्पदमार्तध्यानाभिमुखीकृतमहामोहपाशसम्भृतभूरितपाश्चिन्तापरिखेदितमानसोऽध्यवस्यति ममाप्यमुष्य तपसः प्रभावादेवंविधा एव भोगा भवेयुर्जन्मान्तरे सौभाग्यादिगुणयोगश्चेत्येवं निदाति लुनाति-क्षुद्रत्वाच्छिनत्ति मौक्त्यं सुखमिति ॥७/१३॥' निदानं नवविधम् । तद्यथा - १ तपोनियमब्रह्मचर्यफलप्रभावादायतावहं नृपो भूयासम्, २ तपोनियमब्रह्मचर्यफलप्रभावादायतावहं श्रेष्ठी भूयासम्, ३ आयतावहं स्त्री भूयासम्, ४ आयतावहं पुरुषो भूयासम्, ५ आयतावहं परप्रवीचारी देवो भूयासम्, ६ आयतावहं स्वप्रवीचारी देवो भूयासम्, ७ आयतावहमल्पवेदोदयो देवो भूयासम्, ८ आयतावहं श्रावको भूयासम्, ९ आयतावहं दरिद्रो भूयासमिति । Page #62 -------------------------------------------------------------------------- ________________ नवविधं निदानम् ४५९ उक्तञ्च धर्मसङ्ग्रहाष्टानवतितमगाथावृत्तौ 'नव पापनिदानानि भोगादिप्रार्थना रूपाणि तानि यथा 'निव १ सिट्ठि २ इत्थि ३ पुरिसे ४, परपविआरे ५ सपविआरे अ ६ । अप्परयसुर ७ दरिद्दे ८, सड्ढे ९ हुज्जा नव निआणे ॥' (छाया - नृपः १ श्रेष्ठी २ स्त्री ३ पुरुषः ४, परप्रवीचारः ५ स्वप्रवीचारश्च ६ । अल्परतसुरः ७ दरिद्रः ८, श्राद्धः ९ भूयासं नव निदानानि ॥ ) ॥९८॥' नवनिदानानां स्वरूपं पाक्षिकसूत्रवृत्तित एवं ज्ञेयम् - 'नव नवसङ्ख्यानि, पापानि - पापनिबन्धनानि, निदानानि - भोगादिप्रार्थनालक्षणानि, पापनिदानानि तानि परिवर्जयन्निति योगः, तानि चामूनि लेशतः - 'निग्गन्थो वा निग्गन्थी वा नियाणं करेइ जहा सक्खं न मे देवा देवलोगा वा दिट्ठाता इमे चेव महिड्डिया रायाणो देवा, ता जइ इमस्स तवनियमबंभचेरस्स फलमत्थि ताहमवि आगमिस्साए राया भवित्ता ओराले माणुस्से भोगे भुंजमाणे विहरिज्जामि, तओ नियाणकडे देवलोगं गच्छेज्जा, तओ चुयस्स नियाणाणुरूवलद्धट्ठाणस्स तस्स कोइ समणाई धम्ममाइक्खेज्जा ? हन्ता आइक्खेज्जा, से धम्मं पडिवज्जेज्जा ? नो इणमट्ठे समट्ठे दुल्लभबोहिए भवइ ||१|| केई धम्मं सोच्चा निक्खते अणगारे परीसहपराइए चिन्तइ, राया बहुचिन्ते बहुवावारे भवइ, तो जे इमे उग्गाइपुत्ता विभवसंपन्ना ते पासित्ता नियाणं करेइ, जइ मे इमस्स तवनियमबम्भचेरवासस्स फलमत्थि, तो उग्गाइपुत्तो विभवसंपन्नो भविज्जा, तओ देवलोगपच्चायाओ उग्गाइकुले जाओ नियाणाणुरूवे भोगे भुंजमाणो विहरइ, सो धम्ममाइखिज्जमाणंपि नो पडिवज्जइ जाव दुल्लभबोहि भव । एवं निग्गन्थीवि ॥२॥ निग्गंथो नियाणं करोति, पुमं बहुवावारो सङ्गामाइसु दुक्करकारी य, ता अलं मे पुरिसभावेण, अन्नजंमेहं इत्थिया भवेज्जा, एस वि नियाणाणुरूवो उप्पज्जइ, धम्मं नो पडिवज्जइ दुल्लहबोहिए भवइ ॥ ३॥ निग्गन्थीवि उग्गादिपुत्तं पासित्ता नियाणं करेइ इत्थी णं असमत्था, एगागिणी गामन्तराइसंचरणे सव्वपरिभूया वयणिज्जद्वाणं सव्वकालं पराहीणा य अओहं अन्नजम्मे उग्गाइपुत्तो भवेज्जा, तहेव भवइ, नो धम्मं पडिवज्जई दुल्लभबोहिए भवइ ||४|| निग्गन्थो निग्गन्थी वा चिन्तेई, ईमे माणुस्सगा कामभोगा मुत्तपुरीसवन्तपित्तसिंभसुक्काइआसवा, जे पुण इमे देवा अन्नं देवं देवि वा अत्ताणं वा देवदेवीरूवं विउवित्ता परियारन्ति, एयं साहु, तोहमवि तहाविहदेवो भवेज्जा, तहेव भवइ, तओ चुए पुमे जाए धम्ममाइखिज्जमाणं सुणेइ, न पुण सद्दह ॥५॥ निग्गन्थो निग्गन्थी वा नियाणं करेइ, असुभा Page #63 -------------------------------------------------------------------------- ________________ ४६० नवविधं निदानम् माणुस्साणं भोगा, जे पुण देवलोगेसु देवा नो अन्नं देवं देवि वा परियारन्ति, किं तु अत्ताणमेव देवदेवीरूवं विउवित्ता परियारन्ति एयं साहु तोहमवि तेसु भवामि, तहेव भवइ, तओ चुस्स को धम्ममाइक्खेज्जा सुणेज्जा नो सद्दहेज्जा नवरमारन्नियइसमणो भवित्ता तहाविहविरइवज्जिओ परोवघायगसत्थोवएसपरायणो इत्थीकाममुच्छिओ मओ समाणो असुरेसु किब्बिसियत्ताए उववज्जेत्ता चुओ समाणो भुज्जो २ एलमूयत्ताए उववज्जइ दुल्लभबोहि भवइ ||६|| निग्गन्थो निग्गन्थी वा निव्विन्नदिव्वमणुयकामभोगो नियाणं करे, जइ इम्मस्स धम्मस्स फलमत्थि तो जत्थ नो परियारणा तत्थाहं भवेज्जामि, तत्थेव भवइ, तओ चुयस्स मणुएसु उववन्नस्स समणे धमम्माइक्खेज्जा, तं सुणेइ, सद्दहइ नो देसविरइंपि पडिवज्जइ, दंसणसावए अहिगयजीवाजीवे सुलभबोहिए भवइ ||७|| निग्गन्थो निग्गन्थी वा दिव्वमाणुस्सएसु भोगेसु निविन्नो धम्मस्सट्ठिओ चिन्तेइ, इमे उग्गाइपुत्ता अणुव्वयगुणव्वयाइठिया साहवो पडिलाभेमाणा विहरन्ति एयं साहु, एवं नियाणं करेत्ता देवेसु उववज्जिय उग्गादिपुत्तभावट्ठिओ दुवालसविहं अगारधम्मं पडिवज्जइ नो अणगारधम्मन्ति ॥८॥ निग्गन्थो निग्गन्थी वा कामभोगनिविन्नो नियाणं करेइ, जइ मे तवनियमफलमत्थि ताहं दरिद्दकुले उववज्जामि, एवं मे अप्पा सुनीहरए भविस्सइ, एवं कयनियाणो देवेसु उववज्जित्ता दरिद्दकुलोववन्नो धम्मं सोच्चा जाव पव्वयइ नो सिज्झइ || ९ || एवं नच्चा अनियाणेण भवियव्वं ति ।' (छाया - निर्ग्रन्थो वा निर्ग्रन्थी वा निदानं करोति यथा साक्षात् न मया देवा देवलोका वा दृष्टाः, इमे एव महर्द्धिका राजानो देवाः, ततो यदि अस्य तपोनियमब्रह्मचर्यस्य फलमस्ति ततोऽहं आगमिष्यति राजा भूत्वा उदारान् मानुष्यान् भोगान् भुञ्जानो विहरिष्यामि, ततो कृतनिदानो देवलोकं गच्छेत्, ततश्च्युतस्य निदानानुरूपलब्धस्थानस्य तस्य कोऽपि श्रमणादिः धर्ममाचक्षीत ? ओम् ! आचक्षीत, स धर्मं प्रतिपद्येत ? न अयमर्थः समर्थः दुर्लभबोधिको भवति ॥१॥ केचित् धर्मं श्रुत्वा निष्क्रान्ता अनगाराः परीषहपराजिताः चिन्तयन्ति, राजा बहुचिन्तः बहुव्यापारो भवति, ततो ये इमे उग्रादिपुत्रा विभवसम्पन्नाः तान् दृष्ट्वा निदानं करोति, यदि मम अस्य तपोनियमब्रह्मचर्यवासस्य फलमस्ति, तत उग्रादिपुत्रो विभवसम्पन्नो भूयासम्, ततो देवलोकप्रत्यायातः उग्रादिकुले जातो निदानानुरूपान् भोगान् भुञ्जानो विहरति, स धर्ममाचक्ष्यमाणमपि न प्रतिपद्यते यावत् दुर्लभबोधिको भवति एवं निर्ग्रन्थी अपि ॥२॥ निर्ग्रन्थो निदानं करोति, पुरुषो बहुव्यापारः सङ्ग्रामादिषु दुष्करकारी च ततोऽलं मम Page #64 -------------------------------------------------------------------------- ________________ नवकल्पविहारः ४६१ पुरुषभावेन, अन्यजन्मन्यहं स्त्री भूयासम्, एषोऽपि निदानानुरूप उत्पद्यते, धर्मं न प्रतिपद्यते दुर्लभबोधिको भवति ॥३॥ निर्ग्रन्थी अपि उग्रादिपुत्रं दृष्ट्वा निदानं करोति स्त्री असमर्था, एकाकिनी ग्रामान्तरादिसञ्चरणे सर्वपरिभूता वचनीयस्थानं सर्वकालं पराधीना च, अतोऽहं अन्यजन्मनि उग्रादिपुत्रो भूयासम्, तथैव भवति, न धर्मं प्रतिपद्यते दुर्लभबोधिको भवति ॥४॥ निर्ग्रन्थो निर्ग्रन्थी वा चिन्तयति, इमे मानुष्यकाः कामभोगा मूत्रपुरीषवान्तपित्तश्लेष्मशुक्राद्यास्रवाः, ये पुनरिमे देवा अन्यं देवं देवीं वा आत्मानं वा देवदेवीरूपं विकुर्व्य प्रवीचारयन्ति, एतत् साधु, ततोऽहमपि तथाविधदेवो भूयासम्, तथैव भवति, ततश्च्युतः पुमान् जातो धर्ममाचक्ष्यमाणं शृणोति, न पुनः श्रद्दधाति ॥५॥ निर्ग्रन्थो निर्ग्रन्थी वा निदानं करोति, अशुभा मनुष्याणां भोगाः, ये पुनः देवलोकेषु देवा न अन्यं देवं देवीं वा प्रवीचारयन्ति, किन्तु आत्मानमेव देवदेवीरूपं विकुळ प्रवीचारयन्ति, एतत् साधु, ततोऽहमपि तेषु भूयासम्, तथैव भवति, ततश्च्युतस्य कोऽपि धर्ममाचक्षीत, शृणुयात् न श्रद्दधीत, नवरमारण्यकश्रमणो भूत्वा तथाविधविरतिवर्जितः परोपघातकशास्त्रोपदेशपरायणः स्त्रीकाममूच्छितो मृतः सन् असुरेषु किल्बिषिकत्वेन उत्पद्य च्युतः सन् भूयः २ एडमूकत्वेन उत्पद्यते, दुर्लभबोधिको भवति ॥६॥ निर्ग्रन्थो निर्ग्रन्थी वा निर्विण्णदिव्यमनुजकामभोगो निदानं करोति, यदि अस्य धर्मस्य फलमस्ति ततो यत्र न प्रवीचारणा तत्राहं भूयासम्, तत्रैव भवति, ततश्च्युतस्य मनुजेषु उत्पन्नस्य श्रमणो धर्ममाचक्षीत, तं शृणोति, श्रद्दधाति, न देशविरतिमपि प्रतिपद्यते, दर्शनश्रावकोऽधिगतजीवाजीवः सुलभबोधिको भवति ॥७॥ निर्ग्रन्थो निर्ग्रन्थी वा दिव्यमानुष्यकेषु भोगेषु निर्विण्णो धर्मस्यार्थिकः चिन्तयति, इमे उग्रादिपुत्राः अणुव्रतगुणव्रतादिस्थिताः साधून् प्रतिलम्भयन्तो विहरन्ति, एतत् साधु, एवं निदानं कृत्वा देवेषूत्पद्य उग्रादिपुत्रभावस्थितो द्वादशविधं अगारधर्मं प्रतिपद्यते न अनगारधर्ममिति ॥८॥ निग्रन्थो निर्ग्रन्थी वा कामभोगनिर्विण्णो निदानं करोति, यदि मम तपोनियमफलमस्ति ततोऽहं दरिद्रकुले उत्पत्सीय, एवं मम आत्मा सुनिर्गन्तुको भविष्यति, एवं कृतनिदानो देवेषु उत्पद्य दरिदकुलोत्पन्नो धर्मं श्रुत्वा यावत् प्रव्रजति न सिध्यति ॥९॥ एवं ज्ञात्वा अनिदानेन भवितव्यमिति ।) गुरुरेतैर्नवनिदानै रहितो भवति । मूले पदानां व्यत्ययेनोपन्यासः छन्दोभङ्गनिवृत्त्यर्थम् । विहारः - साधूनां स्थानात्स्थानान्तरे सङ्क्रमणम् । स नवविधः तद्यथा - साधवो Page #65 -------------------------------------------------------------------------- ________________ ४६२ नवकल्पविहारः वर्षाकाले एकस्मिन् स्थाने तिष्ठन्ति । ऋतुबद्धकाले तेऽष्टसु स्थानेष्वेकैकं मासं यावत्तिष्ठन्ति । ततश्चातुर्माससमाप्तौ ऋतुबद्धकालवर्तिप्रतिमाससमाप्तौ च तेषां विहारो भवतीति नवविधस्तेषां विहारः । सिद्धान्तभाषया स नवकल्पविहार इति कथ्यते । उक्तञ्च -कल्पसूत्रसुबोधिकायाम् - 'मास' त्ति आद्यान्त्यजिनयतीनां मासकल्पमर्यादा नियता, दुर्भिक्षाऽशक्तिरोगादिकारणसद्भावेऽपि शाखापुर-पाटक-कोणक-परावर्तेनाऽपि सत्यापनीयैव, परं शेषकाले मासादधिकं न स्थेयं, प्रतिबन्धलघुत्वप्रमुखबहुदोषसम्भवात्, मध्यमजिनयतीनां तु ऋजुप्राज्ञानां पूर्वोक्तदोषाभावेन अनियतो मासकल्पः, ते हि देशोनां पूर्वकोटीं यावदपि एकत्र तिष्ठन्ति, कारणे मासमध्येऽपि विहरन्ति ॥१॥' धर्मसङ्ग्रहे तद्वृत्तौ चोक्तम् - "विहारोऽप्रतिबद्धश्च, सम्यग्गीतार्थनिश्रया । महामुनिचरित्राणां, श्रवणं कथनं मिथः ॥१२६॥ वृत्तिः - 'अप्रतिबन्धः' प्रतिबन्धरहितो 'विहारो' विहरणं मासकल्पादिनाऽन्यान्यस्थाने गमनमिति भावः, सापेक्षयतिधर्मो भवतीति प्रकृते योजना, प्रतिबन्धश्च द्रव्यादिविषयभेदाच्चतुर्द्धा - तत्र द्रव्ये श्रावकादौ, क्षेत्रे निवातवसत्यादौ, काले शिशिरादौ, भावे शरीरोपचयादाविति । अत्रेदमवधेयम् -प्रतिबन्धतः सुखलिप्सुतया मासकल्पादूर्ध्वमुत्सर्गतस्तावदेकत्र न तिष्ठेत् , मासकल्पादिना च विहारोऽपि द्रव्याद्यप्रतिबद्धस्यैव सफलः, यदि पुनरमुकं नगरादिकं गत्वा तत्र महद्धिकान् बहून् श्रावकानुपार्जयामि तथा च करोमि यथा मां विहायाऽपरस्य ते भक्ता न भवन्तीत्यादिद्रव्यप्रतिबन्धेन, तथा निवातवसत्यादिजनितरत्युत्पादकममुकक्षेत्रम् , इदं तु न तथाविधमित्यादिक्षेत्रप्रतिबन्धेन, तथाऽस्मिन्नृतावमुकक्षेत्रं सरसमित्यादिकालप्रतिबन्धेन, तथा स्निग्धमधुराद्याहारादिलाभेन, तत्र गतस्य मम शरीरपुष्टयादिसुखं भविष्यत्यत्र तु न तत् सम्पद्यते, अपरंचैवमुद्यतविहारेण विहरन्तं मामेवोद्यतं लोका भणिष्यन्त्यमुकंतुशिथिलमित्यादिभावप्रतिबन्धेन च मासकल्पादिना विहरति तदाऽसौ विहारोऽपि कार्यासाधक एव, तस्मादवस्थानं विहारो वाऽप्रतिबद्धस्यैव साधुरिति। कारणतश्च न्यूनाधिकमपि मासकल्पं कुर्यात् । कारणानि च द्रव्यादिदोषाः, तत्र द्रव्यदोषो भक्तपानादीनां शरीराननुकूलता, क्षेत्रदोषः संयमाननुगुणत्वादिः, कालदोषो दुर्भिक्षादिः, भावदोषो ग्लानत्वज्ञानादिहानिः, एषु च सत्सु बहिर्वृत्त्या मासकल्पविहाराभावेऽपि भावतो वसति Page #66 -------------------------------------------------------------------------- ________________ ४६३ पाटकसंस्तारभूमिपरावर्त्तनादिभिरपि मासं मासं स्थानव्यत्ययं कुर्वीतैकत्र ग्रामादौ । यदुक्तमेतदेव सपूर्वपक्षं पञ्चवस्तुके - नवकल्पविहारः 'मोत्तूण मासकप्पं, अण्णो सुत्तंमि णत्थि उ विहारो । ता कहमाइग्गहणं ?, कज्जे ऊणाइभावाओ ॥१॥ [ ८९६ ] (छाया - मुक्त्वा मासकल्पं, अन्यः सूत्रे नास्ति तु विहारः । ततः कथमादिग्रहणं ?, कार्ये ऊनादिभावात् ॥१॥ (८९६) ) 'कालाइदोसओ जइ, न दव्वओ एस कीरई णिअमा । भावेण तह विकीर, संथारगवच्चयाईहिं ॥२॥ [ प्र. सा. ७७३-७४]' (छाया - कालादिदोषतः यदि, न द्रव्यत एष क्रियते नियमात् । भावेन तथापि क्रियते संस्तारकव्यत्ययादिभिः ||२|| ) ( प्र.सा. ७७३-७४) तथा पञ्चवस्तुके तद्वृत्तौ चोक्तम् - 'अपडिबद्धो असया, गुरुवएसेण सव्वभावेसु । मासाइविहारेणं, विहरिज्ज जहोचिअं नियमा ॥८९५ ॥ (छाया - अप्रतिबद्धश्च सदा, गुरूपदेशेन सर्वभावेषु । मासादिविहारेण, विहरेत् यथोचितं नियमात् ॥८९५॥ वृत्तिः - अप्रतिबद्धश्च सदा अभिष्वङ्गरहित इत्यर्थः, गुरूपदेशेन हेतुभूतेन, क्वेत्याह- सर्वभावेषु चेतनाचेतनेष्वप्रतिबद्धः, किमित्याह - मासादिविहारेण समयप्रसिद्धेन विहरेत्, यथोचितं संहननाद्यौचित्येन नियमात् नियोगेन विहरेदिति गाथार्थः ॥८९५॥' ओघनिर्युक्तावुक्तम् - - 'समणाणं सउणाणं, भमरकुलाणं च गोउलाणं च । अनिययाओ वसहीओ सारइआणं च मेहाणं ॥ १७३ ॥ ' (छाया - श्रमणानां शकुनानां, भ्रमरकुलानां च गोकुलानां च । अनियता वसतयः, शारदिकानां च मेघानाम् ॥१७३॥) संवेगरङ्गशालायां विहारगुणा इत्थमुक्ताः Page #67 -------------------------------------------------------------------------- ________________ ४६४ नवकल्पविहारः '१ दंसणसोही २ थिरकरण, ३ भावणा ४ अइसयऽत्थ ५ कुसलत्तं । ६ जणवयपरिक्खणा वि य, अणिययवासे गुणा होति ॥२१४०॥ निक्खमणनाणनिव्वाण-ठाणचिइचिन्धजम्मभूमीओ। पेच्छंतो उ जिणाणं, सुविसुद्धं दंसणं कुणइ ॥२१४१॥ संवेगं संविग्गाणं, जणइ इय सुविहिओ सुविहियाण । अथिरमइणं च पुणो, जणेइ धम्मम्मि थिरीकरणं ॥२१४२॥ संविग्गपरे पासिय, पियधम्मपरे यऽवज्जभीरू य । सयमवि पियथिरधम्मो, पायं विहरंतओ होइ ॥२१४३॥ चरिया छुहा य तण्हा, सीयं उण्हं च भावियं होइ । अहियासिया य सेज्जा, सम्मं अणिययविहारेण ॥२१४४॥ सुत्तत्थथिरीकरणं, अइसयऽत्थाण होइ उवलंभो। अइसइयसुयहराणं, पलोयणे विहरमाणस्स ॥२१४५॥ निक्खमणपवेसाईस, आयरियाणं च बहुपयाराणं । सामाचारीकुसलो, जायति गणसंपवेसेण ॥२१४६॥ साहूण सुहविहारो, निरवज्जो जत्थ सुलहवित्ती य। तं खेत्तं विहरंतो, नाही आराहणाजोग्गं ॥२१४७॥' (छाया- १ दर्शनशुद्धिः २ स्थिरीकरणं, ३ भावना ४ अतिशयार्थः ५ कुशलत्वम् । ६ जनपदपरीक्षणाऽपि च, अनियतवासे गुणा भवन्ति ॥२१४०॥ निष्क्रमणज्ञाननिर्वाण-स्थानचैत्यचिह्नजन्मभूमयः । प्रेक्षमाणस्तु जिनानां, सुविशुद्धं दर्शनं करोति ॥२१४१॥ संवेगं संविग्नानां, जनयति इति सुविहितः सुविहितानाम् । अस्थिरमतीनां च पुनः, जनयति धर्मे स्थिरीकरणम् ॥२१४२॥ संविग्नपरान् दृष्ट्वा, प्रियधर्मपरांश्चावद्यभीरूंश्च । स्वयमपि प्रियस्थिरधर्मः, प्रायः विहरन् भवति ॥२१४३।। चर्या क्षुधा च तृष्णा, शीतं उष्णं च भावितं भवति । अध्यासिता च शय्या, सम्यग् अनियतविहारेण ॥२१४४॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ ४६५ नवकल्पविहारः सूत्रार्थस्थिरीकरणं, अतिशयार्थानां भवति उपलम्भः । अतिशयितश्रुतधराणां, प्रलोकने विहरतः ॥२१४५।। निष्क्रमणप्रवेशादिषु, आचार्याणां च बहुप्रकाराणाम् । सामाचारीकुशलः, जायते गणसम्प्रवेशेन ॥२१४६॥ साधूनां सुखविहारः, निरवद्यः यत्र सुलभवृत्तिश्च । तत् क्षेत्रं विहरन्, ज्ञास्यति आराधनायोग्यम् ॥२१४७॥) पुष्पमालायां तद्वृत्तौ चाविहारदोषा इत्थं प्रदर्शिताः - 'पडिबंधो लहुयत्तं, न जणुवयारो न देसविन्नाणं । नाणाईण अवड्डी, दोसा अविहारपक्खम्मि ॥२०६॥ (छाया- प्रतिबन्धो लघुत्वं, न जनोपकारो न देशविज्ञानम् । ज्ञानादीनामवृद्धिः, दोषा अविहारपक्षे ॥२०६॥) वृत्तिः - प्रभूतकालमेकत्रावस्थाने प्रतिबन्धः श्रावकादिषु जायते, निर्गतिका अस्मदेकशरणा एवैते वराका इत्याद्यनादेयवाक्यतादिनिबन्धनं लघुत्वं लोकमध्ये भवति, न चैकत्र तिष्ठतां नानादेशस्थितजनस्य सम्यक्त्वप्राप्त्याद्युपकारः सम्पद्यते, नापि बहुदेशसम्बन्धिभाषासमाचारादीनां विज्ञानं भवति, तदपरिज्ञाने च तदुत्पन्नशिष्यप्रतिबोधानुवृत्त्यादिकं कर्तुं न शक्यते, नानादेशेषु विहरतामपि प्रचुरबहुश्रुतदर्शनेन शिष्यप्राप्त्यादिना च ज्ञानदर्शनचारित्रवृद्धिर्भवति, एकत्रावस्थाने तु तदवृद्धिरेव जायत इत्यादयोऽविहारपक्षे दोषाः, ततः पुष्टावलम्बनमन्तरेण शठतामवलम्ब्य नैकत्रावस्थितिः कार्येति गाथार्थः ॥२०६॥' गुरुर्नवकल्पविहारं करोति । एवं षट्त्रिंशद्गुणसम्पदाढ्यो गुरुः परमं प्रकर्षं प्राप्नोतु ॥९॥ इत्यष्टमी षट्रिशिका समाप्तिमगमत् । धीरेण वि मरियव्वं, काउरिसेण वि अवस्स मरियव्वं । तम्हा अवस्समरणे, वरं खु धीरत्तणे मरिउं ॥ ધીર પુરુષે પણ મારવાનું છે, કાયર પુરુષે પણ અવશ્ય કરવાનું છે. તેથી અવશ્ય મરવાનું હોવાથી ધીરપણામાં મરવું સારું છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ આઠમી છત્રીસી હવે આઠમી છત્રીસી કહે છે – શબ્દાર્થ - નવ તત્ત્વોને જાણનારા, નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓથી ગુપ્ત, નવ નિયાણાથી રહિત અને નવકલ્પી વિહાર કરનારા - આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૯) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - તત્ત્વ એટલે પદાર્થ. તે નવ છે. તે આ પ્રમાણે – ૧ જીવ, ૨ અજીવ, ૩ પુણ્ય, ૪ પાપ, ૫ આસ્રવ, ૬ સંવર, ૭ નિર્જરા, ૮ બંધ અને ૯ મોક્ષ. નવતત્ત્વપ્રકરણમાં કહ્યું છે – જીવ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ – આ નવ તત્ત્વો જાણવા. (૧) એમના ક્રમથી ભેદો ૧૪, ૧૪, ૪૨, ૮૨, ૪૨, ૫૭, ૧૨, ૪ અને ૯ છે. (૨)” પુણ્ય-પાપ સિવાયના સાત તત્ત્વોનું સ્વરૂપ તત્ત્વાર્થાધિગમસૂત્રના ભાષ્યની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે – “જીવો ઔપશમિક વગેરે ભાવોથી યુક્ત છે, સાકાર-અનાકાર ઉપયોગવાળા છે, શબ્દ વગેરે વિષયોનું જ્ઞાન કરનારા છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં સમાન કર્તાવાળી ક્રિયાઓ કરનારા છે, તેના ફળને ભોગવનારા છે અને અરૂપી સ્વભાવવાળા છે. અજીવો આ ધર્મો વિનાના હોય છે. તેઓ ધર્માસ્તિકાય વગેરે ચાર પ્રકારના છે. જેનાથી કર્મનું ગ્રહણ થાય તે આસ્રવ એટલે કે શુભ-અશુભ કર્મોને ગ્રહણ કરવાના હેતુઓ. આગ્નવોરૂપી હેતુઓ વડે ગ્રહણ કરાયેલા કર્મનો આત્માની સાથે સંયોગ તે બંધ. તે પ્રકૃતિ વગેરે (સ્થિતિ, રસ અને પ્રદેશ)થી વિશેષિત છે. તે જ આગ્નવોને ગુપ્તિ વગેરેથી જે રોકવા તે સંવર છે. વિપાક (ઉદય)થી કે તપથી કર્મોનો જે નાશ તે નિર્જરા છે. જ્ઞાન, પ્રશમ, વીર્ય, દર્શન, આત્યંતિક-એકાંતિક-બાધારહિતઉપમારહિત-સુખસ્વરૂપ આત્માનું પોતાનામાં રહેવું તે મોક્ષ છે. (૧/૪) અહીં પુણ્ય અને પાપનો બંધમાં સમાવેશ થવાથી તેમનું જુદું ગ્રહણ કર્યું નથી. પુણ્ય Page #70 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ એટલે શુભકર્મ. પાપ એટલે અશુભકર્મ. ગુરુ નવ તત્ત્વો સારી રીતે જાણે છે. ૪૬૭ મૈથુનના સેવનથી અટકવું તે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યની રક્ષા માટેના ઉપાયો તે બ્રહ્મચર્યગુપ્તિઓ. તે નવ છે. તે આ પ્રમાણે - ૧ સ્ત્રી-પશુ-નપુંસક રહિત વસતિમાં રહેવું, ૨ સ્ત્રીકથા ન કરવી, ૩ સ્ત્રીના આસન ઉપર બેસવું નહીં, ૪ સ્ત્રીના અંગોપાંગ ન જોવા, ૫ ભીંતના આંતરે સ્ત્રી રહેતી હોય ત્યાં ન રહેવું, ૬ પૂર્વે કરેલ કામક્રીડાનું સ્મરણ ન કરવું, ૭ વિગઇઓથી ભરપૂર આહાર ન વાપરવો, ૮ અતિઆહાર ન વાપરવો અને ૯ વિભૂષા ન કરવી. આવશ્યકનિર્યુક્તિની વૃત્તિમાં કહ્યું છે – ગાથાર્થ - વસતિ, કથા, નિષદ્યા, ઇંદ્રિય, કુચંતર, પૂર્વક્રીડિત, પ્રણીત, અતિમાત્રાહાર અને વિભૂષા આ બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ (વાડો) છે. ટીકાર્થ - બ્રહ્મચર્યની ગુપ્તિઓ પાળવામાં તત્પર એવા બ્રહ્મચારીએ સ્ત્રી-પશુ-નપુંસકથી યુક્ત વસતિમાં ન રહેવું, એકલી સ્ત્રીઓને કથા ન કહેવી, સ્ત્રીની નિષદ્યાનું સેવન કરવું નહીં એટલે કે સ્ત્રી જે આસન ઉપરથી ઊભી થઈ હોય તે આસન ઉપર બેસવું નહીં, સ્ત્રીઓની ઇન્દ્રિયો જોવી નહીં, ભીંતના આંતરે રહેલ-મૈથુનમાં આસક્ત સ્ત્રીઓનો અવાજ સાંભળવો નહીં, પૂર્વક્રીડાનું સ્મરણ ન કરવું, પ્રણીતભોજન ન કરવું એટલે કે સ્નિગ્ધભોજન ન કરવું, ઘણો આહાર ન વાપરવો, વિભૂષા ન કરવી, આ બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ છે. આ ગાથાનો અર્થ થયો.’ ઉત્તરાધ્યયનસૂત્રના સોળમા અધ્યયનમાં અને વાદિવેતાલશાન્તિસૂરિજીએ રચેલ તેની વૃત્તિમાં બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે - ‘જે એકાંતમાં હોય, તે તે કાર્ય માટે આવેલા સ્ત્રી વગેરેથી આકુલ ન હોવાથી ભરાયું ન હોય, અકાળે વંદન – ઉપદેશ સાંભળવા વગેરે માટે આવેલ સ્ત્રીઓ, નપુંસકો અને લુચ્ચાઓ વિનાનું હોય, તેવા આશ્રયસ્થાનમાં બ્રહ્મચર્યના પાલન માટે સાધુ રહે છે. એકાંત સ્થાનમાં જ રહેનારી સ્ત્રી વગેરેનો અભાવ હોય છે. ‘વ’ શબ્દથી નપુંસકો અને લુચ્ચા પુરુષો વગેરે લીધા. આ વ્યાખ્યા પ્રસ્તુત વાતની અપેક્ષાએ કરી. બીજે પણ આ રીતે પ્રસ્તુત વાત વગેરેની અપેક્ષા વિચા૨વી. કહ્યું છે - ‘અર્થથી, પ્રકરણથી, લિંગથી, ઔચિત્યથી, દેશથી, શબ્દના અર્થોનો વિભાગ થાય છે, માત્ર શબ્દથી જ નહીં. (૧)’ ‘અહો ! આ સુંદર છે.' વગેરે વિચારોથી ઉત્પન્ન થનારા માનસિક આનંદને કરનારી અને વિષયોની આસક્તિને ખૂબ વધા૨વામાં કારણભૂત એવી ‘જો તેણીનું મુખ હોય તો Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ બ્રહ્મચર્યની નવ ગુક્તિઓ ચંદ્રની કથા બંધ થઈ જાય.” વગેરે સ્ત્રીકથાને બ્રહ્મચર્યમાં રત સાધુ વર્જ. (૨) બ્રહ્મચર્યમાં રત સાધુ હંમેશા સ્ત્રીઓની સાથે એક આસનના ભોગ વડે પરિચયને અને સતત બોલવારૂપ વારંવાર સંકથાને વર્લ્ડ. (૩) બ્રહ્મચર્યમાં રત સાધુ સ્ત્રીઓના મસ્તક વગેરે અંગો, સ્તન-બગલ વગેરે ઉપાંગો, કેડે હાથ મૂકવા વગેરે રૂપ આકાર અથવા અંગો અને ઉપાંગોના આકાર, સારું મીઠું મીઠું બોલવું વગેરે, તેનાથી યુક્ત એવા મુખ વગેરેના વિકારો અને અડધા કટાક્ષથી જોવું વગેરેને આંખથી જોવાયા થકા વર્ષે. કહેવાનો ભાવ આવો છે – આંખ હોતે છતે અવશ્ય દેખાય છે, પણ તે દેખાવા છતાં પણ તેમનો ત્યાગ જ કરવો. રાગથી ફરી ફરી તેમને જ જોવા નહીં. કહ્યું છે કે, આંખના વિષયમાં આવેલા રૂપને ન જોવું અશક્ય છે. તેમાં જે રાગ-દ્વેષ થાય છે તેમને પંડિત વર્ષે. (૧)” (૪) બ્રહ્મચર્યમાં રત સાધુ દિવાલના અંતરે વગેરેમાં સ્ત્રીઓના સંભોગ સમયે કોયલ વગેરે પક્ષીની જેવા થતા કૂજિતશબ્દ, રડવું, ગાવું, હસવું, કામક્રીડા વખતે થતા મેઘની ગર્જના જેવા સ્વનિત શબ્દ, આક્રંદ કરવો વગેરે સંભળાવા પર તેમને વર્લ્ડ. (૫) બ્રહ્મચર્યમાં રત સાધુ પૂર્વે અનુભવેલા સ્ત્રીઓના હાસ્ય, ક્રીડા, સ્ત્રીના અંગનો સંગ થવાથી ઉત્પન્ન થયેલી પ્રીતિરૂ૫ રતિ, સ્ત્રીના માનને તોડવાથી ઉત્પન્ન થયેલ ગર્વ અને પરાઠુખ (પીઠ ફેરવીને રહેલી) સ્ત્રી વગેરેને અચાનક ત્રાસ ઉત્પન્ન કરનારા એવા આંખ ઢાંકવી, મર્મસ્થાનનો સ્પર્શ કરવો વગેરેને ક્યારેય પણ વિચારે નહીં. “| ડું વુિં સદ મુરાસિયાળિ ય આવો પાઠાંતર છે. ત્યાં અર્થ આવો કરવો - સ્ત્રી સાથે ભોગવેલા ભોજનો અને બેસવાનું વિચારે નહીં. (૬) બ્રહ્મચર્યમાં રત સાધુ હંમેશા જલ્દીથી કામના ઉન્માદને ખૂબ વધારનારા એવા વિગઈથી ભરપૂર અન્ન-પાણીને વર્લ્ડ. (૭) બ્રહ્મચર્યમાં રત સાધુ નિર્દોષ, ગૃહસ્થો પાસેથી મળેલ, નહીં કે રાંધેલ, મિત એટલે અડધો ભાગ અશનથી' વગેરે આગમમાં કહેલ પ્રમાણથી યુક્ત એવો આહાર અવસરે સંયમયાત્રાના નિર્વાહ માટે, નહીં કે રૂપ વગેરે માટે, મનની સ્વસ્થતાપૂર્વક, નહીં કે દ્વેષપૂર્વક વાપરે, હંમેશા માત્રાને ઓળંગી ગયેલ એટલે વધુ ન જ વાપરે અથવા “માત્રા શબ્દ અલ્પઅર્થમાં, ક્રિયાના યોગમાં, મર્યાદામાં, પરિવારમાં....વપરાય છે વગેરે સૂત્રથી માત્રા શબ્દ મર્યાદા અર્થવાળો પણ દેખાવાથી મર્યાદાને ઓળંગી ગયેલને ન જ વાપરે. ક્યારેક કારણે વધુ વાપરવામાં દોષ નથી. ‘ધમ્મrદ્ધ એવા પાઠાંતરનો અર્થ આવો થાય - ધર્મથી કે ધર્મલાભથી નહીં કે મંત્ર વગેરે કરવાથી મળેલ આહારને વાપરે. ‘ધર્મીઢું' એવા Page #72 -------------------------------------------------------------------------- ________________ નવ પ્રકારના નિયાણા ૪૬૯ પાઠાંતરનો અર્થ આવો થાય - ઉત્તમ એવા ક્ષમા વગેરે રૂપ ધર્મને પ્રાપ્ત કરવા માટે એટલે કે ‘શી રીતે મારો આ ધર્મ અતિચારરહિત થાય ?' એવા ભાવથી આહારને વાપરે. ઉમાસ્વાતિવાચકજીએ કહ્યું છે - ‘ઉત્તમ એવા ક્ષમા, મૃદુતા, સરળતા, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય એ ધર્મ છે, (તત્ત્વાર્થા૦ ૯/૬)’ ગાથામાં ‘તુ’ શબ્દ વ કારના અર્થવાળો છે અને તેનો સંબંધ વ્યવહિત એટલે અંતરવાળો છે, એટલે કે તેનો સંબંધ ‘ન' ની સાથે છે. (૮) બ્રહ્મચર્યમાં રત સાધુ ઉત્કૃષ્ટ વસ્ર વગેરે રૂપ ઉપકરણ સંબંધી વિભૂષાને વર્ષે અને વિલાસ માટે માથાના વાળ, દાઢી-મૂછના વાળને ઓળવા વગેરે રૂપ શરીરની શોભાને ન કરે. (૯)’ ગુરુ બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ બરાબર પાળે છે. તપ વગેરે અનુષ્ઠાનોના ફલરૂપે દેવ વગેરેની ઋદ્ધિઓની પ્રાર્થના કરવી તે નિયાણું. શ્રમણપ્રતિક્રમણસૂત્રની વૃત્તિમાં કહ્યું છે - ‘દેવસંબંધી અને મનુષ્યસંબંધી ઋદ્ધિઓના દર્શન અને શ્રવણથી તેની અભિલાષાપૂર્વકનું અનુષ્ઠાન કરવું તે નિયાણું.’ તત્ત્વાર્થાધિગમસૂત્રના ભાષ્યની વૃત્તિમાં પણ કહ્યું છે – જેનાથી મુક્તિનું સુખ કપાય છે તેવો વિશેષ પ્રકારનો અધ્યવસાય તે નિયાણું. ઇન્દ્ર, ચક્રવત્તિ, વાસુદેવ વગેરેની ઋદ્ધિઓ જોઈને કે તેમની સ્ત્રીઓના સૌભાગ્ય વગેરે ગુણરૂપ સંપત્તિને જોઈને આર્તધ્યાનવાળો, મોહના મોટા બંધનમાં બંધાયેલો, ઘણા તપવાળો, ચિન્તાથી ખિન્ન મનવાળો જીવ વિચારે છે કે, ‘મને પણ આ તપના પ્રભાવથી આવતા ભવમાં આવા ભોગો અને સૌભાગ્ય વગેરે ગુણોનો યોગ થાઓ.' આમ ક્ષુદ્ર હોવાથી તે મુક્તિના સુખને કાપે છે. (/૧૩)’ નિયાણું નવ પ્રકારનું છે. તે આ પ્રમાણે - ૧ તપ, નિયમ, બહ્મચર્યના ફળના પ્રભાવથી ભવિષ્યમાં હું રાજા થાઉં, ૨. તપ, નિયમ, બ્રહ્મચર્યના ફળના પ્રભાવથી ભવિષ્યમાં હું શેઠ થાઉં, ૩ ભવિષ્યમાં હું સ્ત્રી થાઉં, ૪ ભવિષ્યમાં હું પુરુષ થાઉં, પ ભવિષ્યમાં હું બીજા દેવ-દેવીઓ સાથે ભોગ ભોગવી શકું એવો દેવ થાઉં, ૬ ભવિષ્યમાં હું પોતાના જ દેવ-દેવીના બન્ને રૂપો વિકુર્તીને ભોગ ભોગવી શકું એવો દેવ થાઉં, ૭ ભવિષ્યમાં હું જ્યાં ભોગો ભોગવવાના નથી એવો અલ્પવેદોદયવાળો દેવ થાઉં, ૮ ભવિષ્યમાં હું શ્રાવક થાઉં, ૯ ભવિષ્યમાં હું દરિદ્ર થાઉં. Page #73 -------------------------------------------------------------------------- ________________ નવ પ્રકારના નિયાણા ધર્મસંગ્રહની ૯૮મી ગાથાની વૃત્તિમાં કહ્યું છે - ‘ભોગ વગેરેની પ્રાર્થનારૂપ પાપી નિયાણા નવ છે. તે આ પ્રમાણે - ‘રાજા ૧ શેઠ ૨ સ્ત્રી ૩ પુરુષ ૪ ૫૨પ્રવીચારી ૫ સ્વપ્રવીચારી ૬ અલ્પકામક્રીડાવાળો દેવ ૭ દરિદ્ર ૮ શ્રાવક ૯ થાઉં – એ નવ નિયાણા છે.' - ૪૭૦ નવ નિયાણાનું સ્વરૂપ પાક્ષિકસૂત્રની વૃત્તિમાંથી આ પ્રમાણે જાણવું - ‘પાપના કારણભૂત એવા નવ નિયાણાને છોડતો. નિયાણું એટલે ભોગ વગેરેની પ્રાર્થના. નવ નિયાણાનું સંક્ષેપમાં સ્વરૂપ આ પ્રમાણે છે - (૧) સાધુ કે સાધ્વી નિયાણું કરે - સાક્ષાત્ દેવો કે દેવલોકો મને દેખાતા નથી. મોટી ઋદ્ધિવાળા આ રાજાઓ જ દેવો છે. તેથી જો આ તપ, નિયમ અને બ્રહ્મચર્યનું ફળ હોય તો હું ભવિષ્યમાં રાજા થઈને ઉદાર (ઘણા) એવા મનુષ્યના ભોગોને ભોગવતો વિચરું. પછી નિયાણું કરીને દેવલોકમાં જાય. ત્યાંથી અવીને નિયાણાને અનુરૂપ સ્થાનમાં જન્મેલા તેને કોઈ સાધુ વગેરે ધર્મ કહે ? હા, કહે. તે ધર્મ સ્વીકારે ? ના, આ વાત સમર્થ નથી, એટલે કે તે ધર્મ ન સ્વીકારે, કેમકે તે દુર્લભબોધિ બને છે. (૨) ધર્મ સાંભળીને દીક્ષિત થયેલા કેટલાક પરીષહોથી કંટાળેલા સાધુઓ વિચારે છે રાજા ઘણી ચિંતાવાળો ઘણી પ્રવૃત્તિવાળો હોય છે. તેથી જે આ વૈભવવાળા ઉગ્ર વગેરે કુલના શ્રેષ્ઠિપુત્રો છે તેમને જોઈને નિયાણું કરે, જો આ તપ, નિયમ અને બ્રહ્મચર્યવાસનું ફળ હોય તો હું વૈભવવાળો ઉગ્ર વગેરે કુળનો શ્રેષ્ઠિપુત્ર થાઉં. પછી દેવલોકમાંથી પાછો આવીને ઉગ્ર વગેરે કુળમાં જન્મેલો તે નિયાણાને અનુરૂપ ભોગોને ભોગવતો વિચરે છે. તેને ધર્મ કહેવા છતાં પણ તે ધર્મને સ્વીકારતો નથી યાવત્ દુર્લભબોધિ થાય છે. એ પ્રમાણે સાધ્વી પણ નિયાણું કરે. (૩) સાધુ નિયાણું કરે – પુરુષને ઘણી પ્રવૃત્તિ હોય છે અને તે યુદ્ધ વગેરેમાં મુશ્કેલ કાર્ય કરનાર છે. તેથી મારે પુરુષપણાથી સર્યું. બીજા જન્મમાં હું સ્ત્રી થાઉં. એ પણ નિયાણાને અનુરૂપ ઉત્પન્ન થાય, ધર્મ ન સ્વીકારે અને દુર્લભબોધિ થાય. (૪) સાધ્વી પણ ઉગ્ર કુળના શ્રેષ્ઠિપુત્રને જોઈને નિયાણું કરે - સ્ત્રી અસમર્થ હોય છે. સ્ત્રી બીજા ગામ વગેરેમાં એકલી જાય તો બધા તેણીને હેરાન કરે. સ્ત્રી નિંદાનું સ્થાન છે અને હંમેશા પરાધીન છે. એથી હું બીજા જન્મમાં ઉગ્ર વગેરે કુળનો શ્રેષ્ઠિપુત્ર થાઉં. તે પ્રમાણે જ થાય છે. તે ધર્મ સ્વીકારતો નથી. તે દુર્લભબોધિ થાય છે. (૫) સાધુ કે સાધ્વી વિચારે - આ મનુષ્યના કામભોગો મૂત્ર, વિષ્ટા, વમન, પિત્ત, શ્લેષ્મ, વીર્ય વગેરેને ઝરનારા છે. જે આ દેવો બીજા દેવને કે દેવીને કે પોતાને દેવ-દેવીરૂપે વિકુર્તીને મૈથુન સેવે છે એ સારુ છે. તો હું પણ દેવ થાઉં. તે પ્રમાણે જ થાય છે. ત્યાંથી ચ્યવીને પુરુષ થયેલો તે કહેવાતા ધર્મને સાંભળે પણ શ્રદ્ધા ન કરે. (૬) સાધુ કે સાધ્વી નિયાણું કરે - મનુષ્યોના ભોગો અશુભ છે, જે દેવલોકોમાં દેવો બીજા દેવ કે દેવી સાથે મૈથુન સેવતા નથી, પણ પોતાને જ દેવ-દેવી રૂપે વિકુર્તીને મૈથુન સેવે છે એ સારુ છે. તો હું પણ તે (દેવો)માં થાઉં. તેમ જ ત્યાંથી ચ્યવેલાને કોઈ ધર્મ - Page #74 -------------------------------------------------------------------------- ________________ નવ પ્રકારના નિયાણા ૪૭૧ કહે તો તે સાંભળે પણ શ્રદ્ધા ન કરે. ફરક એટલો કે જંગલના સાધુ (તાપસ) થઈને તેવા પ્રકારની વિરતિ વિનાનો, બીજાનો નાશ કરનારા શાસ્ત્રોનો ઉપદેશ આપવામાં તત્પર, સ્ત્રી અને કામમાં મૂચ્છિત થયેલો તે મરીને અસુરોમાં કિલ્બિષિક તરીકે ઉત્પન્ન થઈને અવીને વારંવાર ઘેટા-બકરા તરીકે ઉત્પન્ન થાય છે અને દુર્લભબોધિ થાય છે. (૭) દેવસંબંધી અને મનુષ્યસંબંધી કામભોગોથી કંટાળેલ સાધુ કે સાધ્વી નિયાણું કરે, જો આ ધર્મનું ફળ હોય તો જયાં મૈથુન નથી ત્યાં હું ઉત્પન્ન થાઉં, ત્યાં જ ઉત્પન્ન થાય છે, ત્યાંથી આવીને મનુષ્યમાં ઉત્પન્ન થયેલા તેને સાધુ ધર્મ કહે, તે સાંભળે અને શ્રદ્ધા કરે, પણ દેશવિરતિ પણ ન સ્વીકારે, તે સમ્યક્ત્વધારી, જીવ-અજીવને જાણનારો, સુલભબોધિ શ્રાવક થાય છે. (૮). દેવસંબંધી અને મનુષ્ય સંબંધી ભોગોથી કંટાળેલો, ધર્મને ઇચ્છનારો તે વિચારે – અણુવ્રત, ગુણવ્રત વગેરેમાં રહેલા આ ઉગ્ર વગેરે કુળના પુત્રો સાધુઓને વહોરાવતા વિચરે છે. એ સારુ છે. આ પ્રમાણે નિયાણ કરીને દેવોમાં ઉત્પન્ન થઈને ઉગ્ર વગેરે કુળના પુત્રરૂપે થયેલો તે બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકારે છે, પણ સાધુધર્મને સ્વીકારતો નથી. (૯) કામભોગથી કંટાળેલા સાધુ કે સાધ્વી નિયાણું કરે – જો મારા તપ, નિયમનું ફળ હોય તો હું દરિદ્રકુળમાં ઉત્પન્ન થાઉં. એમ થવાથી મારો આત્મા સહેલાઈથી (સંસારમાંથી) નીકળી શકશે. આમ નિયાણું કરીને દેવોમાં ઉત્પન્ન થઈને દરિદ્રકુળમાં ઉત્પન્ન થયેલો તે ધર્મ સાંભળીને યાવતુ દિક્ષા લે, પણ મોક્ષ ન પામે. આમ જાણીને નિયાણું ન કરવું.” ગુરુ આ નવ નિયાણાઓથી રહિત હોય છે. મૂળ ગાથામાં પદો વિપરીત રીતે મૂક્યા છે તે છત્ત્વનો ભંગ ન થાય એ માટે. - સાધુઓનું એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં સંચરવું તે વિહાર. તે નવ પ્રકારનો છે. તે આ પ્રમાણે - સાધુઓ ચોમાસામાં એક સ્થાનમાં રહે છે. શેષકાળમાં તેઓ આઠ સ્થાનોમાં એક-એક મહિના સુધી રહે છે. તેથી ચોમાસુ પૂરું થયા પછી અને શેષકાળનો દરેક મહિનો પૂરો થઈ ગયા પછી તેમનો વિહાર થાય છે. માટે તેમનો વિહાર નવ પ્રકારનો હોય છે. શાસ્ત્રીયપરિભાષાથી તેને નવકલ્પી વિહાર કહેવાય છે. કલ્પસૂત્રની સુબોધિકા ટીકામાં કહ્યું છે કે -- પહેલા અને છેલ્લા ભગવાનના સાધુઓને માસિકલ્પની મર્યાદા નિયત છે. દુકાળ, અશક્તિ, રોગ વગેરે કારણે એક માસથી વધુ રહેવું પડે તો પણ બીજા પરામાં જવું, બીજા મહોલ્લામાં જવું, બીજા ઉપાશ્રયમાં જવું, છેવટે એ જ ઉપાશ્રયમાં પણ ખૂણા બદલીને પણ પ્રભુની માસકલ્પની આજ્ઞાનું યથાશક્તિ પાલન કરવું, પણ શેષકાળમાં ચોમાસા સિવાયના કાળમાં) એક સ્થાનમાં એક માસથી વધુ ન રહેવું, કેમકે એથી વધારે વખત રહે તો સ્થાન, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ નવકલ્પી વિહાર શ્રાવકો વગેરે પ્રત્યે રાગ થાય, શ્રાવકોમાં સદ્ભાવ ન રહે તો લઘુતા થાય, વગેરે ઘણા દોષો ઊભા થાય. બાવીશ ભગવાનના સાધુઓ સરળ અને બુદ્ધિશાળી હોવાથી તેમને ઉપર કહેલા દોષો લાગતાં નથી. તેથી તેમને માસકલ્પ નિયત નથી. તેઓ તો એકસ્થાને દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી પણ રહે, અથવા કારણ આવી પડે, તો મહિનો પૂરો થતાં પહેલા જ વિહાર પણ કરી જાય.' ધર્મસંગ્રહમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - ગીતાર્થની નિશ્રાપૂર્વક આગમાનુસારે અપ્રતિબદ્ધ વિહાર કરવો અને મહામુનિઓનાં ચરિત્રો સાંભળવાં તથા પરસ્પર કહેવાં, તે પણ સાપેક્ષયતિધર્મ છે. ટીકાર્થ - (દ્રવ્ય, ક્ષેત્ર વગેરેના પ્રતિબન્ધથી થનારા) રાગ-દ્વેષાદિ તજીને માસિકલ્પ વગેરેના ક્રમથી અન્ય અન્ય સ્થાને જવારૂપ વિહાર કરવો તે સાપેક્ષયતિધર્મ છે. વિહારને અંગે દ્રવ્યાદિ ચાર નિમિત્તોના ભેદે ચાર પ્રકારનો પ્રતિબન્ધ બાધારૂપ કહ્યો છે. તેમાં દ્રવ્યવિષયમાં એટલે (ભક્તિવાળા) શ્રાવક વગેરેમાં, ક્ષેત્રમાં એટલે (પ્રતિકૂળ) પવનપ્રકાશાદિ રહિત ઉપાશ્રય વગેરેમાં, કાળમાં એટલે (શીતાદિ પરીષહોના હેતુભૂત) શિશિર આદિ ઋતુઓમાં અને ભાવમાં એટલે શરીરપુષ્ટિ વગેરેમાં, એમ અનુકૂળ-પ્રતિકૂળ દ્રવ્યાદિ ચાર પ્રત્યે રાગ-દ્વેષ કરવારૂપ ચાર પ્રકારે પ્રતિબન્ધ સમજવો. અહીં એમ સમજવું કે, ઉપર્યુક્ત પ્રતિબન્ધથી, અર્થાત્ સુખની લાલચે ઉત્સર્ગ માર્ગે એક માસથી અધિક એક સ્થળે નહિ રહેવું. (અને વિચરવામાં પણ દ્રવ્યાદિનો પ્રતિબન્ધ નહિ કરવો.) તાત્પર્ય કે માસકલ્પ વગેરેના ક્રમથી પણ જે દ્રવ્યાદિમાં પ્રતિબંધ વિનાનો હોય તેનો વિહાર સફળ (સંયમ સાધક) થાય છે. તેથી ઉલટ “અમુક શહેર વગેરે ક્ષેત્રમાં રહીને ઘણા શ્રીમંતોને શ્રાવકો બનાવું અને એવો ઉપદેશ કરું કે મારા વિના તેઓ બીજાના ભક્તો ન બને.' એમ (ભક્તો, આહાર, પાત્ર વગેરે) દ્રવ્યોના પ્રતિબન્ધથી, તથા અમુક ક્ષેત્રમાં પવન રહિત ઉપાશ્રય વગેરે હોવાથી તે ક્ષેત્ર ઈષ્ટ સુખને આપનારું છે, માટે ત્યાં જાઉં એમ ક્ષેત્રના પ્રતિબન્ધથી, તથા “આ (અમુક) ક્ષેત્રમાં અમુક ઋતુ સુખકર (અનુકૂળ) છે, માટે તે ઋતુમાં ત્યાં જાઉં)' એમ કાળના પ્રતિબન્ધથી, તથા “સ્નિગ્ધ (માદક), મધુર વગેરે આહારાદિ મળવાથી મારા શરીરની પુષ્ટિ વગેરે સુખ થાય, અહીં તેવી આહારાદિ પુષ્ટિકર સામગ્રી મળે તેમ નથી (માટે તે મળી શકે ત્યાં વિચરુ)' ઇત્યાદિ ભાવ પ્રતિબન્ધથી ઉગ્ર (લાંબા) વિહાર કરે, એટલું જ નહિ, “એ રીતે ઉગ્ર વિહારથી વિચરતાં લોકો મને ઉગ્રવિહારી અને અમુક સાધુને તો શિથિલ માનશે” ઇત્યાદિ ભાવપ્રતિબંધથી વિચરે તો પણ (સંયમરક્ષાને બદલે પૌદ્ગલિક સુખની ઇચ્છા વગેરે હોવાથી) તેવો શાસ્ત્રાનુસારી માસકલ્પાદિના ક્રમે કરેલો વિહાર પણ કાર્ય (સંયમ) સાધક બનતો નથી જ. માટે એક સ્થળે રહે Page #76 -------------------------------------------------------------------------- ________________ નવકલ્પી વિહાર ૪૭૩ કે વિચરે પણ જે સાધુ ઉપર્યુક્ત દ્રવ્યાદિના પ્રતિબન્ધ રહિત હોય તેને જ વિહાર (અથવા ગાઢ કારણે સ્થિરવાસ પણ) શ્રેયસ્કર છે. કારણે તો ન્યૂનાધિક (એટલે અપૂર્ણ કે અધિક માસકલ્પ પણ કરી શકાય. તે કારણો તરીકે પ્રતિકૂળ) દુષ્ટદ્રવ્યાધિરૂપ દોષો સમજવા. તેમાં જ્યાંનાં આહારપાણી વગેરે દ્રવ્યો શરીરને (કે સંયમને) અનુકૂળ ન હોય તે દ્રવ્યથી પ્રતિકૂળ, સંયમને ઉપકાર ન કરે તેવા ઉપાશ્રયાદિ તે ક્ષેત્રથી પ્રતિકૂળ, દુષ્કાળ વગેરે સમય તે કાળથી પ્રતિકૂળ અને બીમારી કે જ્ઞાનહાનિ થતી (વૃદ્ધિ ન થતી) હોય વગેરે ભાવથી પ્રતિકૂળ. એમ દ્રવ્યાદિની પ્રતિકૂળતારૂપ દોષો સમજવા. કારણે બાહ્યદષ્ટિએ મા કલ્પાદિ વિહાર ન થઈ શકે ત્યારે પણ ભાવથી ઉપાશ્રય, મહોલ્લો, (શેરી, પોળ વગેરે,) અથવા તે ઉપાશ્રયમાં જ સંથારાની ભૂમિ (ખૂણો) બદલીને પણ એક જ ગામ વગેરેમાં રહેવું પડે તો પણ પ્રતિમાસ સ્થાન બદલવું. પંચવસ્તકમાં પ્રશ્નોત્તરરૂપે કહ્યું છે કે – પ્રશ્ન - સૂત્રમાં માસકલ્પની મર્યાદા વિનાનો બીજો વિહાર કહેલો નથી, તો અહીં આદિ શબ્દ કેમ કહ્યો? ઉત્તર - તથાવિધિ (જ્ઞાનાદિની વૃદ્ધિ આદિના) પ્રયોજને માસકલ્પ ન્યૂનાધિક પણ કરાય, સંયમના કારણે ન્યૂનાધિક પણ થાય, માટે “આદિ' શબ્દ કહ્યો છે. (૮૯૬) કહ્યું છે કે – “કાળ વગેરેના દોષથી જો દ્રવ્યથી પરાવર્તન (માસકલ્યાદિ વિહાર) ન કરી શકાય તો પણ છેવટે “સંથારાની ભૂમીને બદલવી વગેરે ભાવથી તો નિયમા વિહાર કરવો જ.” (પ્રવચન સારોદ્ધાર ૭૭૩-૭૭૪). (સટીક ધર્મસંગ્રહના આ. શ્રીભદ્રંકરસૂરિ મ. કૃત ભાષાંતરમાંથી સાભાર) પંચવસ્તકમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – ગાથાર્થ - બધા ભાવોને વિષે પ્રતિબંધ વિના હંમેશા ગુરુના ઉપદેશ મુજબ માસાદિવિહાર વડે ઉચિત વિહાર અવશ્ય કરવો. (૮૯૫) ટીકાર્થ - ચેતન અને અચેતન બધા ભાવોને વિષે રાગ વિના હંમેશા ગુરુના ઉપદેશથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ માસાદિ વિહાર વડે સંઘયણ વગેરેના ઔચિત્ય પૂર્વક અવશ્ય વિહાર કરવો, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. (૮૯૫) ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે - શ્રમણોની, પક્ષીઓની, ભમરાના કુળોની, ગાયોના કુળોની અને શરદઋતુના વાદળોની વસતિઓ અનિયત હોય છે. (૧૭૩) સંવેગરંગશાળામાં વિહારના ગુણો આ પ્રમાણે કહ્યા છે – Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ નવકલ્પી વિહાર ‘૧ દર્શનશુદ્ધિ, ૨ સ્થિરીકરણ, ૩ ભાવના, ૪ અતિશય અર્થોનો બોધ, પ કુશળપણું અને ૬ દેશોની પરીક્ષા - અનિયતવાસમાં આ ગુણો છે. જિનેશ્વરોની દીક્ષાભૂમિ, કેવળજ્ઞાનભૂમિ, નિર્વાણભૂમિ, ત્યાંના ચૈત્યો, ચિહ્નો (પ્રાચીન અવશેષો) અને જન્મભૂમિઓને જોતો દર્શનને ખૂબ વિશુદ્ધ કરે છે. આ રીતે સુવિહિત એવો તે સુવિહિત અને મોક્ષાભિલાષી જીવોને સંવેગ પેદા કરે છે અને અસ્થિરમતિવાળાનું ધર્મમાં સ્થિરીકરણ કરે છે. ઉત્કૃષ્ટ સંવેગવાળા, ઉત્કૃષ્ટ ધર્મપ્રિય અને પાપભીરુ જીવો જોઈને વિહાર કરનારો પોતે પણ ધર્મપ્રિય થાય છે અને ધર્મમાં સ્થિર થાય છે. અનિયતવિહારથી ભૂખ અને તરસ સહન થાય છે, ઠંડી અને ગરમીથી ભાવિત થાય છે અને શય્યાપરીષહ બરાબર સહન થાય છે. વિહાર કરનારાને અતિશયશ્રુતધરોનું દર્શન થવા પર સૂત્રાર્થનું સ્થિરીકરણ થાય છે અને અતિશયવાળા અર્થોનો બોધ થાય છે. ઘણા પ્રકારના આચાર્યોના આવવા-જવાથી ગણમાં પેસવા વડે સામાચારીમાં કુશળ થાય છે. જ્યાં સાધુઓનો વિહાર સુખપૂર્વક અને નિર્દોષ રીતે થાય તથા જ્યાં વૃત્તિ (ગોચરી-પાણી વગેરે) સુલભ હોય તેવા આરાધના યોગ્ય તે ક્ષેત્રને જાણે. (૨૧૪૦-૨૧૪૭)’ પુષ્પમાળામાં અને તેની વૃત્તિમાં વિહાર નહીં કરવાના દોષો આ રીતે બતાવ્યા છેગાથાર્થ - પ્રતિબંધ, લઘુત્વ, લોકોપકાર ન થાય, દેશવિજ્ઞાન ન થાય, જ્ઞાનાદિની વૃદ્ધિ ન થાય - અવિહારપક્ષમાં આ દોષો છે. (૨૦૬) વૃત્તિ - ઘણો સમય એક સ્થાનમાં રહેવાથી શ્રાવક વગેરે ઉપર રાગ થાય છે. ‘બીજા શરણ વિનાના આ બિચારાઓ માટે અમે એક માત્ર શરણ છીએ' વગેરે અનાદેયવાક્યપણામાં કારણભૂત એવું લોકમાં લઘુત્વ થાય છે. એક સ્થાનમાં રહેલો ભિન્ન ભિન્ન દેશમાં રહેલા લોકો ઉપર સમ્યક્ત્વ પમાડવું વગેરે ઉપકાર કરી શકતો નથી. તેને ઘણા દેશોની ભાષા, સામાચારી વગેરેનું જ્ઞાન થતું નથી. તે જ્ઞાન ન થવાથી તે દેશના શિષ્યોને પ્રતિબોધ કરવા, અનુવર્તન કરવું વગેરે કરી શકાતું નથી. ભિન્ન ભિન્ન દેશોમાં વિચરનારાને ઘણા બહુશ્રુતોના દર્શન વડે અને શિષ્યપ્રાપ્તિ વગેરે વડે જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ થાય છે. એકસ્થાનમાં રહેવાથી તો તેની વૃદ્ધિ થતી નથી. આવા વિહાર નહીં કરવાના દોષો છે. તેથી આવશ્યક કારણ વિના માયા કરીને એક સ્થાનમાં ન રહેવું. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. (૨૦૬)' ગુરુ નવકલ્પી વિહાર કરે છે. આમ છત્રીસગુણોની સમ્પત્તિથી યુક્ત ગુરુ શ્રેષ્ઠ પ્રકર્ષને પામો. (૯) આમ આઠમી છત્રીસી પૂર્ણ થઈ. Page #78 -------------------------------------------------------------------------- ________________ अथ नवमीं षट्त्रिशिकामाह - मूलम् - दसभेयअसंवरसं किलेसउवघायविरहिओ निच्चं । हासाइछक्करहिओ, छत्तीसगुणो गुरू जयउ ॥१०॥ नवमी षट्त्रिशिका छाया - दशभेदासंवर- सङ्क्लेशोपघातविरहितो नित्यम् । हास्यादिषट्करहितः, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥१०॥ प्रेमीया वृत्तिः - नित्यं - सदा, न तु कदाचिदेव, दशभेदासंवरसङ्क्लेशोपघातविरहितः प्रत्येकं दशभेदभिन्नैरसंवरैः सङ्क्लेशैरुपघातैश्च वियुक्तः, हास्यादिषट्करहितः - हास्यादीनां षट्केन वर्जितः, इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्वित्यक्षरगमनिका । - व्याख्या त्वेवं ज्ञेया - संवरः - आस्रवनिरोधलक्षणः । यदुक्तं तत्त्वार्थाधिगमसूत्रे - 'आस्रवनिरोधः संवरः ॥९/१ ॥ ' — न संवर इति असंवरः आत्मनः कर्मोपादानकारणभूतपरिणामः । स दशविधः । तद्यथा १-५ पञ्चेन्द्रियासंवरः, ६-८ त्रियोगासंवरः, ९ ओघोपध्यसंवरः १० औपग्रहिकोपध्यसंवरश्च । यदाह पाक्षिकसूत्रवृत्तौ - 'तथा-‘असंवरं तह य'त्ति संवरणं संवरः, न संवरोऽसंवरः तं तथैव दशविधं, स चायं श्रोत्रेन्द्रियस्येष्टानिष्टविषयेषु रागद्वेषाभ्यां प्रवर्त्तमानस्यासंवरणं श्रोत्रेन्द्रियासंवरः, एवं चक्षुर्भ्राणरसनस्पर्शनेन्द्रियासंवराः अपि वाच्याः ५ । मनसोऽकुशलस्यासंवरोऽनिग्रहो मनोऽसंवर एवं वागसंवरः कायासंवरश्च ८ । तथा उपकरणस्याप्रतिनियताकल्पनीयवस्त्रादेरसंवरो ग्रहणमुपकरणासंवरः । अथवा विप्रकीर्णस्य वस्त्राद्युपकरणस्यासंवरणमुपकरणासंवरः, अयं चौघिकोपकरणापेक्षः ९ । तथा सूच्या: कुशाग्राणां शरीरोपघातकारिणां - - Page #79 -------------------------------------------------------------------------- ________________ ४७६ दशविधः सङ्क्लेशः यदसंवरणमसङ्गोपनं स सूचीकुशाग्रासंवरः, एषः तूपलक्षणत्वात्समस्तौपग्रहिकोपकरणापेक्षो द्रष्टव्य इति ।....॥२०॥ सङ्क्लेशः - मनसोऽविशुद्धिः । स विषयभेदाद्दशविधः । तद्यथा - १ उपधिसङ्क्लेशः, २ वसतिसङ्क्लेशः, ३ कषायसङ्क्लेशः, ४ आहारसङ्क्लेशः, ५ मनःसङ्क्लेशः, ६ वचःसङ्क्लेशः, ७ कायसङ्क्लेशः, ८ ज्ञानसक्लेशः, ९ दर्शनसङ्क्लेशः १० चारित्रसङ्क्लेशश्च । यदवाचि पाक्षिसूत्रवृत्ती - _ 'संकिलेसं च' त्ति सङ्क्लेशोऽसमाधिः तं च दशविधं परिवजयन्नित्यादि पूर्ववत्स चायं उपधीयते उपष्टभ्यते-संयमः संयमप्रधानं शरीरं वा येन स उपधिर्वस्त्रादिस्तद्विषयः सङ्क्लेश उपधिसङ्क्लेशः १ । तथोपाश्रयो वसतिस्तद्विषयः सङ्क्लेशो मनोज्ञामनोज्ञादिद्वारेणासमाधानमुपाश्रयसङ्क्लेशः २ । तथा-कषाया एव कषायैर्वा सङ्क्लेशः कषायसङ्क्लेशः ३ । तथा-भक्तपानाश्रितः सङ्क्लेशो भक्तपानसङ्क्लेशः ४ । तथा-मनसो मनसि वा सङ्क्लेशो मनःसङ्क्लेशः ५ । तथा - वाचा सङ्क्लेशो वाक्सङ्क्लेशः ६ । तथा – कायमाश्रित्य सङ्क्लेशः कायसङ्क्लेशः ७ । तथा – ज्ञानस्य सङ्क्लेशोऽविशुद्धयमानता ज्ञानसङ्क्लेशः ८ । एवं दर्शनसङ्क्लेशः ९ । चारित्रसङ्क्लेशश्चेति १० ॥२०॥' उपहन्तीत्युपघातः । स दशविधः । तद्यथा - १ उद्गमोपघातः २ उत्पादनोपघातः, ३ एषणोपघातः, ४ परिकर्मोपघातः, ५ परिहरणोपघातः, ६ ज्ञानोपघातः, ७ दर्शनोपघातः, ८ चारित्रोपघातः, ९ अप्रीतिकोपघातः १० संरक्षणोपघातश्च । यत्प्रत्यपादि पाक्षित्रसूत्रवृत्त्योः "उवघायं च दसविहं असंवरं तह य संकिलेसं च । परिवज्जन्तो गुत्तो रक्खामि महव्वए पञ्च ॥२०॥ (छाया- उपघातं च दशविधं असंवरं तथा च सङ्क्लेशं च । परिवर्जयन् गुप्तो रक्षामि महाव्रतानि पञ्च ॥२०॥) वृत्तिः - उपहननमुपघातस्तं च दशविधमुद्गमोपघातादिभेदाद्दशप्रकारं वजयन् तत्र यदुद्गमेनाधाकादिना षोडशविधिनोपहननं विराधनं चारित्रस्य तत्साधकभक्तादेर्वा अल्पता स उद्गमोपघातः । १ । एवमुत्पादनया धात्र्यादिदोषलक्षणया उपघातः स उत्पादनोपघातः । २ । एषणया-शङ्कितादिभेदया य उपघातः स एषणोपघातः । ३ । परिकर्म वस्त्रपात्रादेः Page #80 -------------------------------------------------------------------------- ________________ ४७७ दशविध उपघातो हास्यादिषट्कञ्च समारचनं तेनोपघात: स्वाध्यायस्य श्रमादिना शरीरस्य संयमस्य वा परिकर्मोपघातः । ४ । परिहरणा अलाक्षणिकस्याकल्प्यस्य चोपकरणस्य परिभोगः तया य उपघातः स परिहरणोपघातः । ५ । तथा - ज्ञानोपघातः श्रुतज्ञानापेक्षया प्रमादतोऽकालस्वाध्यायादिभिः । ६ । दर्शनोपघात:-शङ्कादिभिः । ७ । चारित्रोपघातः समितिभङ्गादिभिः । ८ । अचियत्तमप्रीतिकं तेनोपघातो विनयादेरचियत्तोपघातः । ९ । संरक्षणेन - शरीरादिविषयमूर्च्छयोपघातः परिग्रहविरतेरिति संरक्षणोपघातः । १० ।' गुरुर्दशविधासंवरैर्दशविधसङ्क्लेशैर्दशविधोपघातैश्च सदा विरहितो भवति । हास्यं हसनरूपम् । तदादौ येषां रत्यरत्यादीनामिति हास्यादयः । षण्णां समूहः षट्कम् । हास्यादीनां षट्कमिति हास्यादिषट्कम् । तदित्थं ज्ञेयम् - १ हास्यं, २ रतिः, ३ अरतिः, ४ भयं, ५ शोकः ६ जुगुप्सा च । तत्र हास्यं - हासः, रतिः - प्रमोदः, अरतिः - अप्रीतिः, भयं - त्रासः, शोकः - परिदेवनं, जुगुप्सा - व्यलीकम् । हास्यादीनां स्वरूपमेवमुक्तं प्रवचनसारोद्धारवृत्तौ - ___'हास्य-विस्मयादिषु वक्त्रविकाशात्मकं, रतिः - असंयमे प्रीतिः, अरतिः - संयमेऽप्रीतिः, उक्तञ्च 'अरई य संजमम्मी होइ ईऽसंजमे यावि' त्ति, भयं इहलोकादिसप्तधा, शोकः - इष्टवियोगान्मानसं दुःखं, जुगुप्सा-अस्नानादिमलिनतनुमुनिहीलना, तथा चाह - 'अण्हाणमाइएहिं साहुं तु दुगुंछई दुगुंछ' त्ति । ' (७२१ तमवृत्तवृत्तिः ) गुरु स्यादिषट्केन विमुक्तो भवति । इत्येवं षट्त्रिंशद्गुणसम्पत्तिकलितो गुरुर्विजयताम् ॥१०॥ इति नवमी षट्त्रिशिका सम्पूर्णतामिता । + न वि अत्थि माणुसाणं तं सुक्खं नवि य सव्वदेवाणं । तं सिद्धाणं सुक्खं अव्वाबाहं उवगयाणं ॥ મનુષ્યોને તેવું સુખ નથી અને સર્વદેવોને પણ તેવું સુખ નથી, તેવું સુખ અવ્યાબાધપણાને પામેલા સિદ્ધોને છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ નવમી છત્રીસી હવે નવમી છત્રીસી કહે છે – શબ્દાર્થ - હંમેશા દસ ભેટવાળા અસંવર, દસ ભેટવાળા સંકુલેશ અને દસ ભેટવાળા ઉપઘાત રહિત તથા હાસ્ય વગેરે છ થી રહિત – આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૧૦) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - સંવર એટલે આમ્રવનો નિરોધ. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે - “આમ્રવનો નિરોધ એ સંવર છે. (૯/૧)' સંવરનો અભાવ તે અસંવર, એટલે કે કર્મોને ગ્રહણ કરવામાં કારણભૂત એવો આત્માનો પરિણામ. તે દશ પ્રકારનો છે. તે આ પ્રમાણે – ૧-૫ પાંચ ઇન્દ્રિયોનો અસંવર, ૬-૮ ત્રણ યોગોનો અસંવર, ૯ ઔધિક ઉપધિનો અસંવર અને ૧૦ ઔપગ્રહિક ઉપધિનો અસંવર. પાકિસૂત્રની વૃત્તિમાં કહ્યું છે – ‘ઢાંકવું તે સંવર. સંવરનો અભાવ તે અસંવર. તે દશ પ્રકારનો છે. તે આ પ્રમાણેશ્રોત્રેન્દ્રિયના સારા-ખરાબ વિષયોમાં રાગ-દ્વેષપૂર્વક પ્રવર્તવું તે શ્રોત્રેન્દ્રિયનો અસંવર. એ જ રીતે ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના અસંવરો પણ કહેવા. અકુશળ એવા મનનો નિગ્રહ ન કરવો તે મનનો અસંવર છે. એ પ્રમાણે વાણીનો અસંવર અને કાયાનો અસંવર પણ સમજવા. અનિયત અને અકથ્ય વસ્ત્ર વગેરે રૂપ ઉપકરણને ગ્રહણ કરવા તે ઉપકરણનો અસંવર. અથવા છુટા છુટા રહેલ વસ્ત્ર વગેરે ઉપકરણને ભેગા ન કરવા તે ઉપકરણ અસંવર. આ અસંવર ઔધિક ઉપકરણોની અપેક્ષાએ સમજવો. શરીરને ઈજા કરનાર સોય, ઘાસની અણી વગેરેને ખુલ્લા રાખવા તે સૂચિકુશાગ્રનો અસંવર. ઉપલક્ષણથી ઔપગ્રહિક ઉપકરણોનો અસંવર પણ જાણવો.” સંકુલેશ એટલે મનની અવિશુદ્ધિ. તે વિષયના ભેદથી દસ પ્રકારે છે. તે આ પ્રમાણે - ૧ ઉપધિનો સંકલેશ, ૨ વસતિનો સંક્લેશ, ૩ કષાયનો સંકલેશ, ૪ આહારનો સંકલેશ, ૫ મનનો સંકલેશ, ૬ વચનનો સંકલેશ, ૭ કાયાનો સંકલેશ, ૮ જ્ઞાનનો Page #82 -------------------------------------------------------------------------- ________________ દસ પ્રકારના સંક્લેશ ૪૭૯ સંક્લેશ, ૯ દર્શનનો સંક્લેશ અને ૧૦ ચારિત્રનો સંક્લેશ. પાક્ષિકસૂત્રની વૃત્તિમાં કહ્યું છે - ‘સંક્લેશ એટલે અસમાધિ. દસ પ્રકારના સંક્લેશને ‘વર્જતો’ વગેરે પૂર્વેની જેમ જાણવું. દસ પ્રકારનો સંક્લેશ આ પ્રમાણે છે - (૧) ઉપિધસંક્લેશ - જેનાથી સંયમને કે સંયમપ્રધાન શરીરને ટેકો મળે તે વસ્ત્ર વગેરેને ઉપધિ કહેવાય. ઉપધિસંબંધી સંક્લેશ તે ઉપિધસંક્લેશ. (૨) ઉપાશ્રયસંક્લેશ - ઉપાશ્રય એટલે વસતિ એટલે સાધુને રહેવાનું સ્થાન. સારા, ખરાબ વગેરે ઉપાશ્રય સંબંધી અસમાધિ થાય તે ઉપાશ્રયસંક્લેશ. (૩) કષાયસંક્લેશ – કષાયોરૂપી સંક્લેશ અથવા કષાયો વડે સંક્લેશ તે કષાયસંક્લેશ. (૪) ભક્તપાનસંફ્લેશ - આહાર-પાણી સંબંધી સંક્લેશ તે ભક્તપાનસંક્લેશ. (૫) મનસંક્લેશ - મનથી થતો સંક્લેશ તે મનસંક્લેશ. (૬) વાસંશ્ર્લેશ - વાણીથી થતો સંક્લેશ તે વાર્ક્સક્લેશ. (૭) કાયસંક્લેશ - કાયાને આશ્રયીને થતો સંક્લેશ તે કાયસંક્લેશ. (૮) જ્ઞાનસંશ્ર્લેશ - જ્ઞાનની અવિશુદ્ધિ એટલે મિલનતા તે જ્ઞાનસંક્લેશ. (૯) દર્શનસંક્લેશ - દર્શનની અવિશુદ્ધિ એટલે મલિનતા તે દર્શનસંક્લેશ. (૧૦) ચારિત્રસંક્લેશ - ચારિત્રની અવિશુદ્ધિ એટલે મલિનતા તે ચારિત્રસંક્લેશ. હણે તે ઉપઘાત. તે દસ પ્રકારનો છે. તે આ પ્રમાણે - ૧ ઉદ્ગમનો ઉપઘાત, ૨ ઉત્પાદનાનો ઉપઘાત, ૩ એષણાનો ઉપઘાત, ૪ પરિકર્મનો ઉપઘાત, ૫ પરિહરણનો ઉપઘાત, ૬ જ્ઞાનનો ઉપઘાત, ૭ દર્શનનો ઉપઘાત, ૮ ચારિત્રનો ઉપઘાત, ૯ અપ્રીતિકનો ઉપઘાત અને ૧૦ સંરક્ષણનો ઉપઘાત. પાક્ષિકસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું - ‘દસ પ્રકારના ઉપઘાતને, અસંવરને અને સંક્લેશને વર્જતો અને ગુપ્તિથી ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. નજીકથી હણવું તે ઉપઘાત. તે ઉદ્ગમઉપઘાત વગેરે દશ પ્રકારનો છે. તેને વર્જતો. દસ પ્રકારના ઉપઘાત આ પ્રમાણે છે – (૧) ઉદ્ગમોપઘાત - આધાકર્મ વગેરે સોળ પ્રકારના ઉદ્ગમના દોષો વડે ચારિત્રની Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ દસ પ્રકારના ઉપઘાત વિરાધના કરવી કે ચારિત્રના સાધક એવા આહાર વગેરેને દૂષિત કરવો તે ઉદ્ગમોપઘાત. (૨) ઉત્પાદનોપઘાત – ધાત્રીદોષ વગેરે સોળ પ્રકારના ઉત્પાદનાના દોષો વડે ચારિત્રની વિરાધના કરવી કે ચારિત્રના સાધક એવા આહાર વગેરેને દૂષિત કરવો તે ઉત્પાદનોપઘાત. (૩) એષણોપઘાત - શંકિત વગેરે દસ પ્રકારના એષણાના દોષો વડે ચારિત્રની વિરાધના કરવી કે ચારિત્રના સાધક એવા આહાર વગેરેને દૂષિત કરવો તે એષણોપઘાત. (૪) પરિકર્મોપઘાત - વસ્ત્ર, પાત્રા વગેરેને ઠીક-ઠાક કરવારૂપ પરિકર્મ વડે સ્વાધ્યાયની, શ્રમથી શરીરની કે સંયમની વિરાધના તે પરિકર્મોપઘાત. (૫) પરિહરણોપઘાત - લક્ષણ વિનાના કે અકથ્ય ઉપકરણને વાપરવાથી થતી વિરાધના તે પરિહરણોપઘાત. (૬) જ્ઞાનોપઘાત - શ્રુતજ્ઞાનની અપેક્ષાએ પ્રમાદથી અકાળે સ્વાધ્યાય કરવો વગેરે જ્ઞાનાચારના આઠ અતિચારો વડે થતી જ્ઞાનની વિરાધના તે જ્ઞાનોપઘાત. (૭) દર્શનોપઘાત - શંકા વગેરે દર્શનાચારના આઠ અતિચારો વડે થતી દર્શનની વિરાધના તે દર્શનોપઘાત. (2) ચારિત્રોપઘાત - સમિતિ-ગુપ્તિના ભંગથી થતી ચારિત્રની વિરાધના તે ચારિત્રોપઘાત. (૯) અપ્રીતિકોપઘાત - કોઈને અપ્રીતિ કરવા વડે થતી વિનયની વિરાધના તે અપ્રીતિકોપઘાત. (૧૦) સંરક્ષણોપઘાત - શરીર વગેરેની મૂચ્છ વડે થતી પરિગ્રહવિરતિની વિરાધના તે સંરક્ષણોપઘાત.” ગુરુ હંમેશા દશ પ્રકારના અસંવરો, દશ પ્રકારના સંકુલેશો અને દશ પ્રકારના ઉપઘાતોથી રહિત હોય છે. હાસ્ય એટલે હસવું. જેમની શરૂઆતમાં હાસ્ય છે તે હાસ્યાદિ. છનો સમૂહ તે ષક. હાસ્યાદિષક એટલે હાસ્ય વગેરે છે. તે આ પ્રમાણે જાણવા - ૧ હાસ્ય, ર રતિ, ૩ અરતિ, ૪ ભય, ૫ શોક અને ૬ જુગુપ્સા. તેમાં હાસ્ય એટલે હસવું, રતિ એટલે આનંદ, Page #84 -------------------------------------------------------------------------- ________________ હાસ્ય વગેરે છ ૪૮૧ અતિ એટલે અપ્રીતિ, ભય એટલે ત્રાસ, શોક એટલે ઉદાસીનતા, જુગુપ્સા એટલે દુર્ગંછા. હાસ્ય વગેરેનું સ્વરૂપ પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે - ‘હાસ્ય એટલે વિસ્મય વગેરેમાં મોઢુ વિકસાવવું, રતિ એટલે અસંયમમાં પ્રીતિ, અતિ એટલે સંયમમાં અપ્રીતિ, કહ્યું છે કે, ‘અરતિ સંયમમાં હોય અને રતિ અસંયમમાં હોય,' ભય આલોકભય વગેરે સાત પ્રકારે છે, શોક એટલે ઇષ્ટના વિયોગથી થતું માનસિક દુઃખ, જુગુપ્સા એટલે અસ્નાન વગેરેના કારણે મલિન શરીરવાળા મુનિની હીલના કરવી, કહ્યું છે કે, ‘અસ્નાન વગેરેથી સાધુની દુર્ગંછા કરે તે જુગુપ્સા.” (૭૨૧ મી ગાથાના વૃત્તિ) ગુરુ હાસ્ય વગેરે છથી મુકાયેલા છે. આમ છત્રીસ ગુણોની સંપત્તિથી યુક્ત એવા ગુરુ વિજય પામો. (૧૦) આમ નવમી છત્રીસી પૂર્ણ થઈ. + + जोन हिंसइ सो धम्मो, जो न भुंजइ सो तवो । जो न लुब्भइ सो साहू, जो न रूसइ सो मुणी ॥ જે હિંસા નથી કરતો તે ધર્મ છે, જે જમતો નથી તે તપ છે, જે લોભાતો નથી તે સાધુ છે, જે ગુસ્સે નથી થતો તે મુનિ છે. न य मुंडिएण समणो, न ओंकारेण बंभणो । न मुणीरन्नवासेण, कुसचीरेण न तावसो ॥ મુંડન કરાવવાથી શ્રમણ નથી થવાતું, ૐકારનો જાપ કરવાથી બ્રાહ્મણ નથી થવાતું, જંગલમાં રહેવાથી મુનિ નથી થવાતું, ઘાસના વસ્ત્રથી તાપસ નથી થવાતું. तवेण तावसो होई, बंभचेरेण बंभणो । पावाइं परिहरंतो, परिव्वाओ त्ति वुच्चइ ॥ તપ કરવાથી તાપસ થાય છે, બ્રહ્મચર્યનું પાલન કરવાથી બ્રાહ્મણ થાય છે, પાપોનો ત્યાગ કરતો પરિવ્રાજક એ પ્રમાણે કહેવાય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ दशमी षटिंबशिका साम्प्रतं दशमी षट्रिशिकामाह - मूलम् - दसविहसामायारी-दसचित्तसमाहिठाणलीणमणो । सोलसकसायचाई, छत्तीसगुणो गुरू जयउ ॥११॥ छाया - दशविधसामाचारी-दशचित्तसमाधिस्थानलीनमनाः । षोडशकषायत्यागी, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥११॥ प्रेमीया वृत्तिः - दशविधसामाचारीदशचित्तसमाधिस्थानलीनमनाः - दशविधासु सामाचारीषु दशसु च चित्तसमाधिस्थानेषु लीनं मग्नं मनश्चित्तं यस्य स तथा, षोडशकषायत्यागी - षोडशकषायत्यजनशीलः, इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति सक्षेपार्थः । विस्तरार्थस्त्वयम् - समाचरणं समाचारः शिष्टजनाचरितः क्रियाकलापः, समाचार एव सामाचार्य, स्त्रीविवक्षायां सामाचारी । सा दशविधा । तद्यथा - १ आवश्यकी, २ नैषेधिकी, ३ आप्रच्छना, ४ प्रतिप्रच्छना, ५ छन्दना, ६ इच्छाकारः, ७ मिथ्याकारः, ८ तथाकारः, ९ अभ्युत्थानं १० उपसम्पच्च । उक्तञ्च श्रीमदुत्तराध्ययनसूत्रषड्विशतितमाध्ययने महो.भावविजयकृततद्वृत्तौ च - ___ 'सामायारी पवक्खामि, सव्वदुक्खविमोक्खणि । जं चरित्ताण निग्गंथा, तिण्णा संसारसागरं ॥१॥ (छाया- सामाचारी प्रवक्ष्यामि, सर्वदुःखविमोक्षणीम् । यां चरित्वा निर्ग्रन्थाः, तिर्णाः संसारसागरम् ॥१॥) वृत्तिः - सामाचारी साधुजनकर्त्तव्यरूपां 'जं चरित्ताण'त्ति यां चरित्वाऽऽसेव्य Page #86 -------------------------------------------------------------------------- ________________ दशविधा सामाचारी ४८३ 'तिण्ण'त्ति तीर्णाः, उपलक्षणत्वात्तरन्ति तरिष्यन्ति चेति सूत्रावयवार्थः, शेषं स्पष्टमेवमग्रेऽपि ज्ञेयम् ॥१॥ यथाप्रतिज्ञातमाह - पढमा आवस्सिआ नाम १, बिइआ य निसीहिआ २ । आपुच्छणा य तइआ ३, चउत्थी पडिपुच्छणा ४ ॥२॥ पंचमा छंदणा नामं ५, इच्छाकारो अछट्ठओ ६ । सत्तमो मिच्छकारो उ ७, तहक्कारो अ ८ अट्ठमो ॥३॥ अब्भुटाणं नवमं ९, दसमा उवसंपया १०। एसा दसंगा साहूणं, सामायारी पवेइआ ॥४॥ (छाया- प्रथमा आवश्यकी नाम १, द्वितीया च नैषेधिकी २ । आप्रच्छना च तृतीया ३, चतुर्थी प्रतिप्रच्छना ४ ॥२॥ पञ्चमी छन्दना नाम ५, इच्छाकारश्च षष्ठकः ६। सप्तमो मिथ्याकारस्तु ७, तथाकारश्च अष्टमः ८ ॥३॥ अभ्युत्थानं नवमं ९, दशमी उपसम्पद् १० । एषा दशाङ्गा साधूनां, सामाचारी प्रवेदिता ॥४॥) वृत्तिः - व्रतादारभ्य विना कारणं गुरोरवग्रहे न स्थेयमाशातनाशङ्कातः, किन्तु ततो निर्गन्तव्यं, न चावश्यकी विना निर्गमनमिति प्रथमाऽऽवश्यकी ॥१॥ निर्गत्य चावस्थानस्थाने नैषेधिकी गमनादिनिषेधरूपा कार्येति तदनु नैषेधिकी ॥२॥ तत्र च तिष्ठता भिक्षाटनादिकार्योत्पत्तौ गुरूनापृच्छयैव प्रवर्तितव्यमिति तदनन्तरमाऽऽप्रच्छना ॥३॥ तस्यां च कृतायां गुरुनियुक्तेनाऽपि प्रवृत्तिकाले पुनः प्रष्टव्या एव गुरवः इति तत्पृष्ठतः प्रतिप्रच्छना ॥४॥ कृत्वा च भिक्षाटनं नात्मम्भरिणा भाव्यं, किन्तु शेषमुनीनां निमन्त्रणारूपा छन्दना कार्येति तदनु छन्दना ॥५॥ तत्रापि इच्छाकार एव प्रयोक्तव्य इति तदनु सः ॥६॥ इत्थं क्रियमाणेऽपि कथञ्चिदतिचारसम्भवे मिथ्यादुष्कृतं कार्यमिति तदनु मिथ्याकारम् ॥७॥ महति चापराधे गुरोरालोचिते गुरुवचनं तथेति स्वीकार्यमिति तत्पृष्ठतस्तथाकारः ॥८॥ तथेति स्वीकृत्य च सर्वकृत्येषूद्यमः कार्य इति तदनु अभ्युत्थानम् ॥९॥ उद्यमवता च ज्ञानाद्यर्थं गणान्तरेऽपि गत्वोपसम्पद्ग्राह्येति तदनु उपसम्पदुक्तेति सूत्रत्रयार्थः ॥२॥ ॥३|| ||४|| एनामेव विषयविभागेनोपदर्शयितुमाह - Page #87 -------------------------------------------------------------------------- ________________ ४८४ दशविधा सामाचारी गमणे आवस्सिअंकुज्जा, ठाणे कुज्जा णिसीहि । आपुच्छणा सयं करणे, परकरणे पडिपुच्छणा ॥५॥ (छाया- गमने आवश्यकी कुर्यात्, स्थाने कुर्यात् नैषेधिकीम् । आप्रच्छना स्वयं करणे, परकरणे प्रतिप्रच्छना ॥५॥) वृत्तिः - गमने तथाविधहेतुना बहिनिस्सरणे, आवश्यकेषु अवश्यकर्त्तव्यव्यापारेषु भवा आवश्यकी तां कुर्यात् । स्थाने उपाश्रयादौ प्रविशन्निति शेषः, कुर्यान्नषेधिकी गमनादिनिषेधरूपाम् । आप्रच्छना इदमहं कुर्यां न वेत्यादिरूपां, स्वयमात्मनः करणं कस्यापि कार्यस्य निर्वर्त्तनं स्वयं करणं तस्मिन्कार्येति शेषः, तथा परकरणेऽन्यकार्यविधाने प्रतिप्रच्छना, गुरुनियुक्तोऽपि हि पुनः प्रवृत्तिकाले पृच्छत्येव गुरूम् । इह च स्वकृत्यपरकृत्ययोरुपलक्षणत्वात्सामान्येन स्वपरसम्बन्धिषु सर्वकार्येष्वपि प्रथमतो गुरूणां प्रच्छनमापृच्छा, गुरुनियुक्तेनापि प्रवृत्तिकाले भूयस्तत्प्रच्छनं प्रतिपृच्छेति ज्ञेयम् । आह च नियुक्तिकृत् - 'आपुच्छणा उ कज्जे पुव्वनिउत्तेण होइ पडिपुच्छ'त्ति । ॥५॥ छंदणा दव्वजाएणं, इच्छाकारो असारणे। मिच्छाकारो अनिदाए, तहक्कारो पडिस्सुए ॥६॥ (छाया- छन्दना द्रव्यजातेन, इच्छाकारश्च सारणे । मिथ्याकारश्च निन्दायां, तथाकारः प्रतिश्रुते ॥६॥) वृत्तिः - छन्दना शेषमुनिनिमन्त्रणा द्रव्यजातेन द्रव्यविशेषेण पूर्वगृहीतेनेति गम्यते, उक्तं च 'पुव्वगहिएण छंदणत्ति ।' इच्छया स्वाभिप्रायेण न तु बलात्कारेण करणं तत्तत्कार्यनिवर्त्तनमिच्छाकारः, सारणे आत्मनः परस्य वा कृत्यं प्रति प्रवर्त्तने । तत्रात्मसारणे यथा 'इच्छाकारेण युष्मच्चिकीर्षितमिदं कार्यं करोमीति ।' अन्यसारणे च यथा 'मम पात्रलेपादिकार्यमिच्छाकारेण कुरुतेति ।' मिथ्याकरणं मिथ्या इदमिति प्रतिपत्तिमिथ्याकारः, स चात्मनो निन्दायां वितथाचरणे धिगिदं मिथ्या मया कृतमित्यादिरूपायां । तथाकार इदमित्थमेवेत्यभ्युपगमः, प्रतिश्रुते प्रतिश्रवणे गुरौ वाचनादिकं प्रयच्छत्येवमेवेदमित्यङ्गीकाररूपे ॥६॥ अब्भुट्ठाणं गुरुपूआ, अच्छणे उवसंपया। एवं दुपंचसंजुत्ता, सामायारी पवेइआ ॥७॥ (छाया- अभ्युत्थानं गुरुपूजा, अवस्थाने उपसम्पद् । एवं द्विपञ्चसंयुक्ता, सामाचारी प्रवेदिता ॥७॥) Page #88 -------------------------------------------------------------------------- ________________ दशविधा सामाचारी ४८५ व्याख्या - अभीत्याभिमुख्येनोत्थानं अभ्युत्थानं उद्यमः 'गुरुपूअत्ति' आर्षत्वाद्गुरुपूजायां गौरवार्हाणामाचार्यग्लानादीनां यथोचिताहारादिसम्प्रदानरूपायाम् । इह च सामान्याभिधानेऽपि अभ्युत्थानं निमन्त्रणारूपमेव ग्राह्यं, अत एव निर्युक्तिकृता अस्य स्थाने निमन्त्रणेवोक्ता “छंदणा य निमंतणत्ति" । तथा ' अच्छणेत्ति' अवस्थाने प्रक्रमादपराचार्यादेः समीपे, उपसम्पदियन्तं कालं युष्मत्पार्श्वे मया वसितव्यमित्येवंरूपा, कार्येति सर्वत्रापि शेषः । एवमुक्तनीत्या 'दुपंच संजुत्तत्ति' द्विपञ्चकसंयुक्ता दशसङ्ख्यायुता सामाचारी प्रवेदिता कथितेति सूत्रत्रयार्थः ||७|| ' अथवा सामाचार्या दशविधत्वमेवं ज्ञेयम् - १ प्रतिलेखना, २ प्रमार्जना, ३ भिक्षा, ४ ईर्यापथिकी, ५ आलोचना, ६ भोजनं, ७ पात्रकधावनं, ८ विचारः, ९ स्थण्डिलं, १० आवश्यकञ्च । यदवाचि श्रीप्रवचनसारोद्धारे तद्वृत्तौ च - 'पडिलेहणा १ पमज्जण २ भिक्ख ३ रिया ४ लोग ५ भुंजणा ६ चेव । पत्तगधुवण ७ वियारा ८ थंडिल ९ आवस्सयाईया १० ॥ ७६८ ॥ (छाया - प्रतिलेखना १ प्रमार्जना २ भिक्षा ३ ईर्या ४ आलोचना ५ भोजनं ६ चैव । पात्रकधावनं ७ विचारः ८ स्थण्डिलं ९ आवश्यकादिका १० ॥७६८|| वृत्तिः - पूर्वाह्णेऽपराह्णे च वस्त्रपात्रादीनां प्रत्युपेक्षणा विधेया १ तथा प्रमार्जना वसते: पूर्वाह्णेऽपराह्णे च कर्त्तव्या २ तथा कृतकायिकादिव्यापाराः पात्राणि गृहीत्वा आवश्यकीकरणपूर्वं वसतेर्निर्गत्याहारादिषु मूर्च्छामकुर्वन्तः पिण्डग्रहणैषणायां सम्यगुपयुक्ताः साधवो 'भिक्ख' त्ति भिक्षां गृह्णन्ति ३ तथा भिक्षाग्रहणानन्तरं नैषेधिकीपूर्वं वसतौ प्रविश्य 'नमः क्षमाश्रमणेभ्य' इत्येवंरूपं वाचिकं नमस्कारमुच्चार्य योग्यदेशं चक्षुः प्रत्युपेक्षणापुरस्सरं रजोहरणेन प्रमृज्य ‘ईरिय' त्ति ईर्यापथिकीं प्रतिक्रामन्ति ४ कायोत्सर्गे च भिक्षाभ्रमणभावन निर्गमनादारभ्य प्रवेशपर्यन्तान् पुरः कर्मादीनतिचारान् गुरुनिवेदनार्थं चिन्तयन्ति, पारयित्वा च चतुर्विंशतिस्तवं पठन्तीति, तथा च चतुर्विंशतिस्तवपाठानन्तरं भावतश्चारित्रपरिणाममापन्नाः सन्तो गुरोर्गुरुसम्मतस्य वा ज्येष्ठार्यस्य पुरतो यदोदनादि येन प्रकारेण करोटिकाप्रभृतिभाजनादिना गृहीतं तत्सर्वं तथैव प्रवचनोक्तेन विधिना 'आलोय' त्ति आलोचयन्ति ५ निवेदयन्तीत्यर्थः, तदनन्तरं दुरालोचितभक्तपानयोर्निमित्तमेषणानेषणयोर्वा निमित्तं कायोत्सर्गं कुर्वन्ति, 'इच्छामि पडिक्कमिउं गोचरचरियाए भिक्खायरियाए जाव तस्स मिच्छामि दुक्कडं, तस्स उत्तरीकरणेणं जाव वोसिरामि ।' त्ति कायोत्सर्गं कुर्वन्ति च तत्र नमस्कारं 'जइ मे अणुग्गहं कुज्जा साहू' इत्यादि वा चिन्तयेत्, यदुक्तमोघनिर्युक्तौ - Page #89 -------------------------------------------------------------------------- ________________ ४८६ दशविधानि चित्तसमाधिस्थानानि 'तहिं दुरालोइयभत्तपाण-एसणमणेसणाए उ। अटुस्सासे अहवा अणुग्गहाई व झाइज्जा ॥१॥' दशवैकालिके त्वस्मिन् कायोत्सर्गे 'अहो जिणेहिं असावज्जा' इतिगाथाचिन्तनं भणितं, पारयित्वा च चतुर्विंशतिस्तवभणनं, तदनु परिश्रमाद्यपनयनाय मुहूर्तमुपविष्टाः स्वाध्यायं विदधतीति, तथा निःसागारिके स्थाने रागद्वेषविरहिताः सन्तो नमस्कारं पठित्वा सन्दिशत पारयाम इत्यभिधाय च गुरुणाऽनुज्ञाता व्रणलेपाथुपमया भुञ्जन्ति-भोजनं कुर्वन्ति ६, तथा भोजनानन्तरमच्छोदकेन भाजनेषु समयप्रसिद्ध कल्पत्रयं दत्त्वा 'पत्तगधुवण' त्ति पात्रकाणां धावनं कुर्वन्ति ७, समयपरिभाषया त्रेप्यन्तीत्यर्थः, तदनु यद्यपि प्रागेवैकाशनकं प्रत्याख्यातं तथाप्यप्रमादार्थं 'सागारिकाकारेणं गुरुअब्भुटाणेणं आउंटणपसारेणं पारिटावणियागारेणं' इत्येषां प्राग्गृहीतानामाकाराणां च निरोधनार्थं प्रत्याख्यानं विधेयमिति, तथा 'वियार' त्ति विचार:-सञ्ज्ञाव्युत्सर्जनार्थं बहिर्गमनं ८, तं वक्ष्यमाणविधिना कुर्वन्ति, तथा 'थंडिलं'ति स्थण्डिलं परानुपरोधि प्रासुकभूभागलक्षणं तिर्यग् जघन्येन हस्तमात्रं प्रतिलेखयन्ति ९, तच्च सप्तविंशतिविधं, तथाहि-कायिकायोग्यानि वसतेर्मध्ये षट् स्थण्डिलानि बहिर्भागेऽपि षडेव, मिलितानि च द्वादश, एवमुच्चारयोग्यान्यपि द्वादश, त्रीणि च कालग्रहणयोग्यानीति, तथा पूर्वोक्तविधिना 'आवस्सय'त्ति आवश्यकं-प्रतिक्रमणं कुर्वन्ति १०, आदिशब्दात्कालग्रहणादिपरिग्रहः, इत्येषा प्रकारान्तरेण दशविधा प्रतिदिनसामाचारी समासतो व्याख्याता, विस्तरतस्तु पञ्चवस्तुकद्वितीयद्वारादवसेयेति १०१ ॥७६८॥' गुरोर्मनो दशविधसामाचारीपालने लीनं भवति । चित्तस्य-चेतसः समाधिः-स्वास्थ्यमिति चित्तसमाधिः, तस्य स्थानानि-आश्रया इति चित्तसमाधिस्थानानि । तानि दशविधानि । तद्यथा १ स्त्रीपशुपण्डकसंसक्तानि शयनासनानि न सेवनीयानि, २ स्त्रीणां कथा न कथनीया, ३ प्रणीतभोजनं न भोक्तव्यं, ४ अतिमात्रं भोजनं न कर्त्तव्यं, ५ पूर्वक्रीडितं न स्मर्त्तव्यं, ६ स्त्रीस्थानानि न सेवनीयानि, ७ स्त्रीणामिन्द्रियाणि न निरीक्षितव्यानि, ८ शब्दरूपगन्धा नानुसतव्याः, ९ श्लोको नानुसतव्यः, १० सातासुखे प्रतिबन्धो न कर्त्तव्यश्च । यदुक्तं पाक्षिकसूत्रवृत्तौ - "समाहिठाण'त्ति - समाधे रागादिरहितचित्तस्य स्थानान्याश्रयाः समाधिस्थानानि, तान्यपि दश तद्यथा - Page #90 -------------------------------------------------------------------------- ________________ ४८७ दशविधानि चित्तसमाधिस्थानानि ___'नो इत्थीपसुपण्डगसंसत्ताई सयणासणाइं सेवित्ता भवइ ।' (छाया- न स्त्रीपशुपण्डकसंसक्तानि शयनासनानि सेविता भवति ।) नो नैव स्त्रियो देवीनारीतिरश्च्योऽत्रासमाधिदोषः प्रतीत एव, पशवो गवादयस्तत्संसक्तौ हि तत्कृतविकारदर्शनाच्चित्तविकारः सम्भाव्यत इति । पण्डकाश्च नपुंसकानि तत्संसक्तौ स्त्रीसमानो दोषः प्रतीत एव, एतैः संसक्तानि समाकीर्णानि स्त्रीपशुपण्डकसंसक्तानि शयनासनानि संस्तारकपीठकादीनि उपलक्षणतया स्थानादीनि च सेविता तेषां सेवको भवति साधुरित्येकम् ।। तथा - 'नो इत्थीणं कहं कहेत्ता भवति ।' (छाया- न स्त्रीणां कथां कथयिता भवति । ) नो स्त्रीणां केवलानामिति गम्यते, कथां धर्मदेशनादिलक्षणवाक्यप्रबन्धनरूपां तन्नेपथ्यादिवर्णनरूपां वा कथयिता तत्कथको भवति साधुरिति द्वितीयम् ।२। ___ 'नो पणीयरसभोई भवइ ।' (छाया- न प्रणीतरसभोजी भवति ।) नो गलत्स्नेहबिन्दुभोक्ता भवति मुनिरिति तृतीयम् ।३। 'नो पाणभोयणस्स अइमायं आहारित्ता भवइ ।' (छाया- न पानभोजनस्य अतिमात्रं आहारको भवति ।) नो पानभोजनस्य रूक्षस्याप्यतिमात्रं 'अद्धमसणस्से'त्यादिप्रमाणातिक्रान्तमाहारकोऽभ्यवह" भवति खाद्यस्वाद्ययोरुत्सर्गतो यतीनामयोग्यत्वात्पानभोजनयोर्ग्रहणमिति चतुर्थम् ॥४॥ 'नो पुष्वरयपुव्वकीलियाई सरित्ता भवति ।' (छाया- न पूर्वरतपूर्वक्रीडितानि स्मर्ता भवति ।) नो पूर्वरतं नो गृहस्थावस्थायां स्त्रीसम्भोगानुभवनं तथा पूर्वक्रीडितं तथैवं द्यूतादिरमणलक्षणं स्मर्ता चिन्तयिता भवतीति पञ्चममिति ।५। Page #91 -------------------------------------------------------------------------- ________________ ४८८ दशविधानि चित्तसमाधिस्थानानि ‘नो इत्थीठाणाइं सेवित्ता भवइ ।' (छाया- न स्त्रीस्थानानि सेविता भवति ।) नो स्त्रीणां तिष्ठन्ति येषु तानि स्थानानि निषद्याः स्त्रीस्थानानि तानि सेविता भवति कोऽर्थः ?, स्त्रीभिः सहैकासने नोपविशेदुत्थितास्वपि हि तासु मुहूर्त नोपविशेदिति षष्ठम् ।६। 'नो इत्थीणं इन्दियाइं मणुन्नाइं मणोरमाइं आलोइय २ निज्झाइत्ता भवइ ।' (छाया- न स्त्रीणां इन्द्रियाणि मनोज्ञानि मनोरमाणि आलोक्य आलोक्य निर्ध्याता भवति ।) नो स्त्रीणामिन्द्रियाणि नयननासिकादीनि मनो हरन्ति दृष्टमात्राण्याक्षिपन्तीति मनोहराणि तथा - मनो रमयन्ति दर्शनानन्तरमनुचिन्त्यमानान्याह्लादयन्तीति मनोरमाण्यालोक्यालोक्य निर्ध्याता दर्शनानन्तरमतिशयेन चिन्तयिता यथाहो ! लवणत्वं लोचनयोः, ऋजुत्वं नासावंशस्येत्यादि भवति साधुरिति सप्तममिति ।७। ___'नो सद्दाणुवाई, नो रूवाणुवाई नो गन्धाणुवाई भवइ ।' (छाया- न शब्दानुपाती न रूपानुपाती न गन्धानुपाती भवति ।) नो शब्दं मन्मथभाषितादिकमभिष्वङ्गहेतुमनुपतत्यनुसरतीत्येवंशीलः शब्दानुपाती, एवं नो रूपानुपाती, नो गन्धानुपातीतिपदत्रयेणाप्येकमेव स्थानमित्यष्टममिति ।८। _ 'नो सिलोगाणुवाई भवइ ।' (छाया- न श्लोकानुपाती भवति ।) नो श्लोकं ख्यातिमनुपतत्यनुसरतीत्येवंशीलः श्लोकानुपातीति नवममिति ।९। 'नो सायसोक्खपडिबद्धे भवइ'। (छाया- न सातसौख्यप्रतिबद्धो भवति ।) सातात्पुण्यप्रकृतेः सकाशाद्यत्सौख्यं सुखं रसस्पर्शलक्षणविषयसम्पाद्यं तत्र प्रतिबद्धस्तत्परो मुनिः सातग्रहणादुपशमसौख्यप्रतिबद्धतायां न निषेधः भवति जायते इति दशममिति ।१०। क्वचित्तु 'चित्तसमाहिट्ठाण'त्ति इति पाठस्तत्राप्ययमेवार्थो नवरं सत्यदशकं न व्याख्येयमिति ।' गुरोर्मनो दशचित्तसमाधिस्थानेषु लीनं भवति । Page #92 -------------------------------------------------------------------------- ________________ षोडशविधाः कषायाः ४८९ कष:-कर्म संसारो वा, आय:-लाभः, कषस्याऽऽयोभवत्येभिरिति कषायाः । ते षोडशविधाः । तद्यथा - १ क्रोधो, २ मानो, ३ माया ४ लोभश्च । ते प्रत्येकं चतुर्विधाः, तथाहि - १ अनन्तानुबन्धिनः, २ अप्रत्याख्यानावरणाः, ३ प्रत्याख्यानावरणाः ४ सज्वलनाश्चेति । उक्तञ्च प्रथमकर्मग्रन्थे तद्वत्तौ च - 'सोलस कसाय नव नोकसाय, दुविहं चरित्तमोहणियं । अण अप्पच्चक्खाणा, पच्चक्खाणा य संजलणा ॥१७॥ (छाया- षोडश कषाया नव नोकषाया, द्विविधं चारित्रमोहनीयम् । अनन्तानुबन्धिनः अप्रत्याख्यानाः, प्रत्याख्यानाश्च सज्वलनाः ॥१७॥) वृत्तिः - द्विविधं द्विभेदं चारित्रमोहनीयं भवति, तद्यथा - 'सोलस कसाय' त्ति कष्यन्ते-हिंस्यन्ते परस्परमस्मिन् प्राणिन इति कषः-संसारः, कषमयन्ते-गच्छन्त्येभिर्जन्तव इति कषायाः । यद्वा कषस्याऽऽयः-लाभो येभ्यस्ते कषायाः क्रोधमानमायालोभाः । तत्र क्रोधोऽक्षान्तिपरिणतिरूपः, मानो जात्यादिसमुत्थोऽहङ्कारः, माया परवञ्चनाद्यात्मिका, लोभोऽसन्तोषात्मको गृद्धिपरिणामः । ततः षोडशसङ्ख्याः कषायाः कषायमोहनीयमुच्यते । विभक्तिलोपश्च प्राकृतत्वात्, एवमुत्तरत्रापि । 'नव नोकसाय' त्ति कषायैः सहचरा नोकषायाः, ते च नव - हास्यादयः षट् त्रयो वेदाः । अत्र नोशब्दः साहचर्यवाची । एषां हि केवलानां न प्राधान्यमस्ति, किन्तु कषायैरनन्तानुबन्ध्यादिभिः सहोदयं यान्ति, तद्विपाकसदृशमेव विपाकं दर्शयन्ति, बुधग्रहवदन्यसंसर्गमनुवर्तन्ते इति भावः । कषायोद्दीपनाद्वा नोकषायाः । उक्तं च - 'कषायसहवर्तित्वात्, कषायप्रेरणादपि । हास्यादिनवकस्योक्ता, नोकषायकषायता ॥' ततो नवसङ्ख्या नोकषाया नोकषायमोहनीयमुच्यते । अथ यथोद्देशं निर्देशः इति न्यायात् प्रथमं कषायमोहनीयं व्याख्यानयन्नाह - 'अण अप्पचक्खाणा' इत्यादि । 'अण' त्ति अनन्तानुबन्धिनः । तत्रानन्तं संसारमनुबध्नन्तीत्येवंशीला अनन्तानुबन्धिनः । यदवाचि - 'यस्मादनन्तं संसारमनुबध्नन्ति देहिनाम् । ततोऽनन्तानुबन्धीति, सञ्ज्ञाऽऽद्येषु निवेशिता ॥' ते चत्वारः क्रोधमानमायालोभाः । यद्यपि चैतेषां शेषकषायोदयरहितानामुदयो नास्ति, Page #93 -------------------------------------------------------------------------- ________________ षोडशविधाः कषायाः तथाप्यवश्यमनन्तसंसारमौलकारणमिथ्यात्वोदयाक्षेपकत्वादेषामेवानन्तानुबन्धित्वव्यपदेशः । शेषकषाया हि नावश्यं मिथ्यात्वोदयमाक्षिपन्ति, अतस्तेषामुदययौगपद्ये सत्यपि नायं व्यपदेश इत्यसाधारणमेतेषामेवैतन्नामेति । तथा न वेद्यते स्वल्पमपि प्रत्याख्यानं येषामुदयादतोऽप्रत्याख्यानाः । यदभाणि ४९० — 'नाल्पमप्युत्सहेद्येषां प्रत्याख्यानमिहोदयात् । अप्रत्याख्यानसञ्ज्ञाऽतो, द्वितीयेषु निवेशिता ॥' ते चत्वारः क्रोधमानमायालोभाः । तथा प्रत्याख्यानं - सर्वविरतिरूपमावृण्वन्तीति प्रत्याख्यानावरणाः । यन्त्र्यगादि - 'सर्वसावद्यविरतिः प्रत्याख्यानमिहोच्यते । तदावरणसञ्ज्ञाऽतस्तृतीयेषु निवेशिता ॥ ' ते चत्वारः क्रोधमानमायालोभाः । तथा परीषहोपसर्गोपनिपाते सति चारित्रिणमपि 'संशब्द ईषदर्थे' सम्-ईषद् ज्वलयन्ति - दीपयन्तीति सञ्ज्वलनाः । यदभ्यधायि - 'परीषहोपसर्गोपनिपाते यतिमप्यमी । समीषद् ज्वलयन्त्येव, तेन सञ्ज्वलनाः स्मृताः ॥' ते चत्वारः क्रोधमानमायालोभाः । तदेवं चत्वारश्चतुष्ककाः षोडश भवन्तीति ॥१७॥ उक्ताः षोडश कषायाः, सम्प्रत्येतेषामेव विशेषतः किञ्चित् स्वरूपं प्रतिपिपादयिषुराह - जाजीववरिसचउमासपक्खगा नरयतिरियनरअमरा । सम्माणुसव्वविरई अहखायचरित्तघायकरा ॥१८॥ (छाया - यावज्जीववर्षचतुर्मासपक्षगाः नरकतिर्यग्नरामराः । सम्यक्त्वाणुसर्वविरतियथाख्यातचारित्रघातकराः ॥ १८॥ वृत्तिः - 'जाजीव' त्ति 'यावत्तावज्जीवितावर्तमानावटप्रावारकदेवकुलैवमेवे वः ।' (सि० ८-१-२७१ ) इति प्राकृतसूत्रेण वकारलोपे यावज्जीवं च वर्षं च चतुर्मासं च पक्षश्च यावज्जीववर्षचतुर्मासपक्षास्तान् गच्छन्तीति यावज्जीववर्षचतुर्मासपक्षगाः । 'नाम्नो गमः खड्डौ च विहायसस्तु विहः । ' ( सि० ५ - १ - १३१ ) इति डप्रत्ययः । इदमुक्तं भवति यावज्जीवानुगा अनन्तानुबन्धिनः, वर्षगा अप्रत्याख्यानावरणाः, चतुर्मासगाः प्रत्याख्यानावरणाः, पक्षगाः सञ्ज्वलनाः । इदं च - - Page #94 -------------------------------------------------------------------------- ________________ ४९१ षोडशविधाः कषायाः 'फरुसवयणेण दिणतवं, अहिक्खिवंतो य हणइ मासतवं । वरिसतवं सवमाणो, हणइ हणंतो य सामन्नं ॥' (उप० मा० गा० १३४) (छाया- परुषवचनेन दिनतपो-ऽधिक्षिपंश्च हन्ति मासतपः । वर्षतपः शपमानः, हन्ति ग्रंश्च श्रामण्यम् ॥) इत्यादिवद् व्यवहारनयमाश्रित्योच्यते, अन्यथा हि बाहुबलिप्रभृतीनां पक्षादिपरतोऽपि सज्वलनाद्यवस्थितिः श्रूयते, अन्येषां च संयतादीनामाकर्षादिकाले प्रत्याख्यानावरणानामप्रत्याख्यानावरणानामनन्तानुबन्धिनां चान्तर्मुहूर्तादिकं कालमुदयः श्रूयत इति । तथा नरकगतिकारणत्वादनन्तानुबन्धिनः कषाया अपि नरकाः, भवति च कारणे कार्योपचारः, यथा - 'आयुर्घतम्, नड्वलोदकं पादरोगः' इति । एवं तिर्यग्गतिकारणत्वात् तिर्यञ्चोऽप्रत्याख्यानावरणाः, नरगतिकारणत्वान्नराः प्रत्याख्यानावरणाः, अमरगतिकारणत्वादमराः सञ्चलनाः । एतदुक्तं भवति - अनन्तानुबन्ध्युदये मृतो नरकगतावेव गच्छति, अप्रत्याख्यानावरणोदये मृतस्तिर्यक्षु, प्रत्याख्यानावरणोदये मृतो मनुष्येषु, सञ्चलनोदये पुनर्मृतोऽमरेष्वेव गच्छति । उक्तश्चायमर्थः पश्चानुपूर्व्याऽन्यत्रापि - 'पक्खचउमासवच्छरजावज्जीवाणुगामिणो भणिया । देवनरतिरियनारयगइसाहणहेयवो नेया ॥' (विशे० गा० २९९२) (छाया- पक्षचतुर्मासवत्सरयावज्जीवानुगामिनो भणिताः । देवनरतिर्यग्नारकगतिसाधनहेतवो ज्ञेयाः ॥) इदमपि व्यवहारनयमधिकृत्योच्यते, अन्यथा हि अनन्तानुबन्ध्युदयवतामपि मिथ्यादृशां केषाञ्चिदुपरितनग्रैवेयकेषूत्पत्तिः श्रूयते, प्रत्याख्यानावरणोदयवतां देशविरतानां देवगतिः, अप्रत्याख्यानावरणोदयवतां च सम्यग्दृष्टिदेवानां मनुष्यगतिः । तथा 'सम्म' त्ति सम्यक्त्वं च 'अणुसव्वविरइ' त्ति विरतिशब्दस्य प्रत्येकं सम्बन्धाद् अणुविरतिश्च-देशविरतिः सर्वविरतिश्च यथाख्यातचारित्रं च सम्यक्त्वाणुसर्वविरतियथाख्यातचारित्राणि तेषां घात:-विनाशः सम्यक्त्वाणुसर्वविरतियथाख्यातचारित्रघातस्तं कुर्वन्तीत्येवंशीलाः सम्यक्त्वाणुसर्वविरतियथाख्यातचारित्रघातकराः । एतदुक्तं भवति - अनन्तानुबन्धिनः कषायाः सम्यक्त्वघातकाः । यदाहुः श्रीभद्रबाहुस्वामिपादाः - 'पढमिल्ल्याण उदए, नियमा संजोयणाकसायाणं । सम्मइंसणलंभं, भवसिद्धीया वि न लहंति ॥' (आ० नि० गा० १०८) Page #95 -------------------------------------------------------------------------- ________________ ४९२ षोडशविधाः कषायाः (छाया- प्राथमिकानामुदये, नियमात्संयोजनाकषायाणाम् । सम्यग्दर्शनलाभं, भवसिद्धिका अपि न लभन्ते ॥) अप्रत्याख्यानावरणा देशविरते_तकाः, न सम्यक्त्वस्येत्याल्लब्धम् । यदाहुः पूज्यपादाः 'बीयकसायाणुदये, अप्पच्चक्खाणनामधिज्जाणं । सम्मइंसणलंभं, विरयाविरयं न उ लहंति ॥' (आ० नि० गा० १०९) (छाया- द्वितीयकषायाणामुदये-ऽप्रत्याख्याननामधेयानाम् । सम्यग्दर्शनलाभं, विरताविरतं न तु लभन्ते ॥)। प्रत्याख्यानावरणास्तु सर्वविरतर्घातकाः, सामर्थ्यान्न देशविरतेः । उक्तं च - 'तइयकसायाणुदये, पच्चक्खाणावरणनामधिज्जाणं । देसिक्कदेसविरई, चरित्तलंभं न उ लहंति ॥' (आ० नि० गा० ११०) (छाया- तृतीयकषायाणामुदये, प्रत्याख्यानावरणनामधेयानाम् । देशैकदेशविरति, चरित्रलाभं न तु लभन्ते ॥) सञ्चलनाः पुनर्यथाख्यातचारित्रस्य घातकाः, न सामान्यतः सर्वविरतेः । उक्तं च श्रीमदाराध्यपादैः - 'मूलगुणाणं लंभं, न लहइ मूलगुणघाइणं उदए । संजलणाणं उदए, न लहइ चरणं अहक्खायं ॥' (आ० नि० गा० १११) (छाया- मूलगुणानां लाभं, न लभते मूलगुणघातिनामुदये । सज्वलनानामुदये, न लभते चरणं यथाख्यातम् ॥) इति ॥१८॥ अथ जलरेखादिदृष्टान्तेन किञ्चित्सविशेष क्रोधादिकषायाणां स्वरूपं व्याचिख्यासुराह - जलरेणुपुढविपव्वयराईसरिसो चउव्विहो कोहो । तिणिसलयाकट्ठियसेलत्थंभोवमो माणो ॥१९॥ (छाया- जलरेणुपृथिवीपर्वतराजिसदृशः चतुर्विधः क्रोधः । ___तिनिसलताकाष्ठास्थिकशैलस्तम्भोपमः मानः ॥१९॥) वृत्तिः - इह राजिशब्दः सदृशशब्दश्च प्रत्येकं सम्बध्यते । ततो जलराजिसदृशस्तावत् सज्वलनः क्रोधः, यथा यष्ट्यादिभिर्जलमध्ये राजी-रेखा क्रियमाणा शीघ्रमेव निवर्तते, तथा Page #96 -------------------------------------------------------------------------- ________________ षोडशविधाः कषायाः ४९३ यः कथमप्युदयप्राप्तोऽपि सत्वरमेव व्यावर्तते स सज्वलनः क्रोधोऽभिधीयते १। रेणुराजिसदृशः प्रत्याख्यानावरणः क्रोधः, अयं हि सज्वलनक्रोधापेक्षया तीव्रत्वाद् रेणुमध्यविहितरेखावत् चिरेण निवर्तत इति भावः २। पृथिवीराजिसदृशस्त्वप्रत्याख्यानावरणः, यथा स्फुटितपृथिवीसम्बन्धिनी राजी कचवरादिभिः पूरिता कष्टेनापनीयते, एवमेषोऽपि प्रत्याख्यानावरणापेक्षया कष्टेन निवर्तत इति भावः ३। विदलितपर्वतराजिसदृशः पुनरनन्तानुबन्धी क्रोधः, कथमपि निवर्तयितुमशक्य इत्यर्थः ४। उक्तश्चतुविधः क्रोधः । ___इदानीं मानोऽभिधीयते - तत्र तिनिसलतोपमः सज्वलनो मानः, यथा तिनिश:वनस्पतिविशेषस्तत्सम्बन्धिनी लता सुखेनैव नमति, एवं यस्य मानस्योदये जीवः स्वाग्रहं मुक्त्वा सुखेनैव नमति स सज्वलनमानः १॥ यथा स्तब्धं किमपि काष्ठमग्निखेदादिबहूपायैः कष्टेन नमति, एवं यस्य मानस्योदये जीवोऽपि कष्टेन नमति स काष्ठोपमः प्रत्याख्यानावरणो मानः २। यथाऽस्थि-हड्डे बहुतरैरुपायैरतितरां महता कष्टेन नमति, एवं यस्य मानस्योदये जीवोऽप्यतितरां महता कष्टेन नमति सोऽस्थ्युपमोऽप्रत्याख्यानावरणो मानः ३। शिलायां घटितः शैलः शैलश्चासौ स्तम्भश्च शैलस्तम्भस्तदुपमस्त्वनन्तानुबन्धी मानः, कथमप्यनमनीय इत्यर्थः ४ ॥१९॥ उक्तश्चतुर्विधो मानः । अथ मायालोभौ व्याख्यानयन्नाह - मायाऽवलेहिगोमुत्तिमिढसिंगघणवंसिमूलसमा । लोहो हलिदखंजणकद्दमकिमिरागसामाणो ॥२०॥ (छाया- मायाऽवलेखिकागोमूत्रिकामेण्ढशृङ्गघनवंशीमूलसमा । ___ लोभो हरिद्राखञ्जनकर्दमकृमिरागसमानः ॥२०॥) वृत्तिः - मायाऽवलेखिकासमा सञ्चलनी, धनुरादीनामुल्लिख्यमानानां याऽवलेखिका वक्रत्वग्रूपा पतति, यथाऽसौ कोमलत्वात् सुखेनैव प्राञ्जलीक्रियते, एवं यस्या उदये समुत्पन्नाऽपि हृदये कुटिलता सुखेनैव निवर्तते सा सज्वलनी माया । गौः-बलीवर्दस्तस्य मार्गे गच्छतो वक्रतया पतिता मूत्रधारा गोमूत्रिकाऽभिधीयते, यथाऽसौ शुष्का पवनादिभिः किमपि कष्टेन नीयते, एवं यज्जनिता कुटिलता कष्टेनापगच्छति सा गोमूत्रिकासमा प्रत्याख्यानावरणी माया २। एवं मेषशृङ्गसमायामप्यप्रत्याख्यानावरणमायायां भावना कार्या, नवरमेषा कष्टतरनिवर्तनीया ३। घनवंशीमूलसमा त्वनन्तानुबन्धिनी माया, यथा निबिडवंशीमूलस्य कुटिलता किल वह्निनाऽपि न दह्यते, एवं यज्जनिता मनःकुटिलता कथमपि न Page #97 -------------------------------------------------------------------------- ________________ ४९४ षोडशविधाः कषायाः निवर्तते साऽनन्तानुबन्धिनी मायेत्यर्थः ४। तथा लोभो हरिद्रारागसमानः सज्वलनः, यथा वाससि हरिद्रारागः सूर्यातपस्पर्शादिमात्रादेव निवर्तते तथाऽयमपीत्यर्थः १। कष्टनिवर्तनीयो वस्त्रविलग्नप्रदीपादिखञ्जनसमानः प्रत्याख्यानावरणलोभः २। कष्टतरापनेयो वस्त्रलग्ननिबिडकर्दमसमानोऽप्रत्याख्यानावरणलोभः ३। कृमिरागरक्तपट्टसूत्ररागसमानः कथमप्यपनेतुमशक्योऽनन्तानुबन्धी लोभ ४ इति ॥२०॥' चतुर्णा कषायाणां अपाया हननोपायाश्चैवं प्रतिपादिता दशवैकालिकसूत्रवृत्त्योः - 'कोहं माणं च मायं च, लोभं च पाववड्डणं । वमे चत्तारि दोसे उ, इच्छंतो हिअमप्पणो ॥३७॥ कोहो पीइं पणासेइ, माणो विणयनासणो। माया मित्ताणि नासेइ, लोभो सव्वविणासणो ॥३८॥ उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे। मायं चज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥३९॥ कोहो अमाणो अ अणिग्गहीआ, माया अलोभो अपवड्डमाणा। चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाइं पुणब्भवस्स ॥४०॥ (छाया- क्रोधं मानं च मायां च, लोभं च पापवर्धनम् । वमेत् चतुरो दोषांस्तु, इच्छन् हितमात्मनः ॥३७॥ क्रोधः प्रीतिं प्रणाशयति, मानो विनयनाशनः । माया मित्राणि नाशयति, लोभः सर्वविनाशनः ॥३८॥ उपशमेन हन्यात् क्रोधं, मानं माईवेन जयेत् । मायां चार्जवभावेन, लोभं सन्तोषत: जयेत् ॥३९॥ क्रोधश्च मानश्च अनिगृहीताः, माया च लोभश्च प्रवर्द्धमाना । चत्वार एते कृष्णाः (कृत्स्नाः) कषायाः, सिञ्चन्ति मूलानि पुनर्भवस्य ॥४०॥) वृत्तिः - तदुपायमाह - 'कोहं' गाहा, क्रोधं मानं च मायां च लोभं च पापवर्धनं, सर्व एते पापहेतव इति पापवर्द्धनव्यपदेशः, यतश्चैवमतो वमेच्चतुरो दोषान् एतानेव Page #98 -------------------------------------------------------------------------- ________________ षोडशविधाः कषायाः ४९५ क्रोधादीन् हितमिच्छन्नात्मनः, एतद्वमने हि सर्वसम्पदिति सूत्रार्थः ॥३७॥ अवमने त्विहलोक एवापायमाह - 'कोह' त्ति सूत्रं, क्रोधः प्रीतिं प्रणाशयति, क्रोधान्धवचनतस्तदुच्छेददर्शनात्, मानो विनयनाशनः, अवलेपेन मूर्खतया तदकरणोपलब्धेः, माया मित्राणि नाशयति, कौटिल्यवतस्तत्त्यागदर्शनात्, लोभः सर्वविनाशनः, तत्त्वतस्त्रयाणामपि तद्भावभावित्वादिति सूत्रार्थः ॥३८॥ यत एवमतः - "उवसमेण'त्ति सूत्रं, उपशमेन शान्तिरूपेण हन्यात् क्रोधम्, उदयनिरोधोदयप्राप्ताफलीकरणेन, एवं मानं मार्दवेन अनुच्छ्रिततया जयेत् उदयनिरोधादिनैव, मायां च ऋजुभावेन - अशठतया जयेत् उदयनिरोधादिनैव, एवं लोभं संतोषतः निःस्पृहत्वेन जयेत्, उदयनिरोधोदयप्राप्ताफलीकरणेनेति सूत्रार्थः ॥३९॥ क्रोधादीनामेव परलोकापायमाह - 'कोहो 'त्ति सूत्रं, क्रोधश्च मानश्चानिगृहीतौ - उच्छृङ्खलौ, माया च लोभश्च विवर्धमानौ च वृद्धि गच्छन्तौ, चत्वार एते क्रोधादयः कृत्स्नाः सम्पूर्णाः कृष्णा वा क्लिष्टाः कषायाः सिञ्चन्ति अशुभभावजलेन मूलानि तथाविधकर्मरूपाणि पुनर्भवस्य पुनर्जन्मतरोरिति सूत्रार्थः ॥४०॥' गुरुः षोडशकषायाँस्त्यजति । एवं षट्त्रिंशद्गुणगणकलितो गुरुरजितो भवतु ॥११॥ इति दशमी षट्विशिका समाप्तिमिता । कृत्स्नकर्मक्षयान्मोक्षो, जन्ममृत्यादिवर्जितः । सर्वबाधाविनिर्मुक्त, एकान्तसुखसङ्गतः ॥ બધા કર્મોનો ક્ષય થવાથી, જન્મ-મૃત્યુ વગેરે રહિત, બધી બાધા વિનાનો, એકાંત સુખથી યુક્ત એવો મોક્ષ થાય છે. आत्मशुद्धौ गुणा हेतु-र्न दीक्षा नैव काननम् । प्रापाऽऽदार्शगृहस्थोऽपि, केवलं भरतेश्वरः ॥ આત્માની શુદ્ધિ કરવામાં ગુણો કારણ છે, દીક્ષા અને જંગલ કારણ નથી. ભરત ચક્રવર્તી અરિસાઘરમાં રહીને પણ કેવળજ્ઞાન પામ્યા. Page #99 -------------------------------------------------------------------------- ________________ દસમી છત્રીસી હવે દસમી છત્રીસી કહે છે – શબ્દાર્થ - દસ પ્રકારની સામાચારી અને દસ ચિત્તસમાધિસ્થાનોમાં લીન મનવાળા અને સોળ કષાયોનો ત્યાગ કરનારા - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૧૦) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - સારુ આચરણ તે સમાચાર, એટલે કે સજ્જનોએ આચરેલ ક્રિયાઓનો સમૂહ. સમાચાર એ જ સામાચારી. તે દશ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ આવશ્યકી, ૨ નૈષધિકી, ૩ આપ્રચ્છના, ૪ પ્રતિપ્રચ્છના, પ છંદના, ૬ ઇચ્છાકાર, ૭ મિથ્યાકાર, ૮ તથાકાર, ૯ અભ્યુત્થાન અને ૧૦ ઉપસંપદા. ઉત્તરાધ્યયનસૂત્રના છવ્વીશમા અધ્યયનમાં અને તેની મહો. ભાવવિજયજી કૃત ટીકામાં કહ્યું છે – ‘જેને આચરીને સાધુઓ સંસારસાગરને તર્યા, તરે છે અને તરશે તે બધા દુઃખોમાંથી છોડાવનારી એવી સાધુઓએ કરવા યોગ્ય સામાચારી કહીશ. (૧) જે પ્રમાણે પ્રતિજ્ઞા કરી તે પ્રમાણે કહે છે – દીક્ષા લીધી ત્યારથી માંડીને આશાતના થવાની શંકાથી કારણ વિના ગુરુના અવગ્રહમાં ન રહેવું, પણ તેમાંથી નીકળી જવું. આવશ્યકી (આવસહી) વિના નીકળવાનું ન થાય. તેથી પહેલી આવશ્યકી સામાચારી કહી. નીકળીને પોતાને રહેવાના સ્થાને ગમન વગેરેના નિષેધરૂપ નૈષેધિકી (નિસીહી) કરવાની હોય છે. માટે આવશ્યકી પછી બીજી નૈષેધિકી સામાચારી કહી. સ્થાનમાં રહેલા સાધુએ ભિક્ષાચર્યા વગેરે કાર્ય આવે ત્યારે ગુરુદેવને પૂછીને જ જવાનું હોય છે. તેથી નૈષધિકી પછી ત્રીજી આપ્રચ્છના સામાચારી કહી. આપ્રચ્છના કરે છતે ગુરુએ કહ્યું હોવા છતાં પણ કાર્ય કરતી વખતે ફરી ગુરુને પૂછવું જ જોઈએ. તેથી આપ્રચ્છના પછી ચોથી પ્રતિપ્રચ્છના સામાચારી કહી. ભિક્ષાચર્યા કરીને એકલાએ વાપરવું નહીં, પણ બાકીના સાધુઓને વાપરવાનું નિમંત્રણ આપવારૂપ છંદના ક૨વી જોઈએ. તેથી પ્રતિપ્રચ્છના પછી પાંચમી છંદના સામાચારી કહી. તેમાં પણ ઇચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ. તેથી છંદના પછી ઇચ્છાકારસામાચારી કહી. આમ Page #100 -------------------------------------------------------------------------- ________________ દસ પ્રકારની સામાચારી ૪૯૭ કરવા છતાં પણ કોઈક રીતે અતિચાર લાગે તો મિથ્યાદુકૃત (મિચ્છામિદુક્કડમ્) કરવું જોઈએ. તેથી ઇચ્છાકાર પછી મિથ્યાકાર સામાચારી કહી. મોટા અપરાધની ગુરુ પાસે આલોચના કરે છતે ગુરુનું વચન “તહત્તિ કહીને સ્વીકારવું જોઈએ. માટે મિથ્થાકાર પછી તથાકાર સામાચારી કહી. ‘તહત્તિ' કહીને બધા કાર્યોમાં ઉદ્યમ કરવો જોઈએ. માટે તથાકાર પછી અભ્યત્થાન સામાચારી કહી. ઉદ્યમવાળાએ જ્ઞાન વગેરે માટે બીજા ગણમાં જઈને પણ ઉપસંપદા ગ્રહણ કરવી જોઈએ. માટે અભ્યત્થાન પછી ઉપસંપદા સામાચારી કહી. આ સાધુઓની દસ અંગવાળી સામાચારી કહી છે. (૨, ૩, ૪). આ સામાચારીને જ વિષયના વિભાગથી બતાવવા માટે કહે છે – તેવા પ્રકારના કારણે બહાર જવામાં આવશ્યકી કરવી. અવશ્ય કરવા યોગ્ય કાર્યોમાં થનારી તે આવશ્યકી. ઉપાશ્રય વગેરે સ્થાનમાં પ્રવેશતા ગમન વગેરેના નિષેધરૂપ નૈષેબિકી કરવી. પોતે કોઈ પણ કાર્ય કરવાનું હોય તેમાં “હું આ કરું કે નહીં?' વગેરે રૂપ આપ્રચ્છના કરવી. બીજાનું કાર્ય કરવાનું હોય ત્યારે પ્રતિપ્રચ્છના કરવી. ગુરુએ કહેલું હોવા છતાં પણ ફરી કાર્ય કરતી વખતે અવશ્ય ગુરુને પૂછે. અહીં પોતાનું કાર્ય અને બીજાનું કાર્ય એ તો ઉપલક્ષણ છે. તેથી સામાન્યથી પોતાના કે બીજાના બધા કાર્યોમાં પહેલા ગુરુને પૂછવું તે આપૃચ્છા અને ગુરુએ કહ્યા છતાં પણ કાર્ય કરતી વખતે ફરી ગુરુને પૂછવું તે પ્રતિપૃચ્છા જાણવી. નિયુક્તિકારે કહ્યું છે – “કાર્ય આવે ત્યારે આપ્રચ્છના કરાય છે. પૂર્વે કહ્યું હોય તેણે પ્રતિપ્રચ્છના કરવી.” (૫). પૂર્વે વહોરીને લાવેલા વિશેષ દ્રવ્ય વડે બાકીના સાધુઓને નિમંત્રણ કરવું તે છંદના. કહ્યું છે કે, “પૂર્વે ગ્રહણ કરેલા વડે છંદના થાય છે. પોતાને કે બીજાને કાર્યમાં પ્રવર્તાવવા ઇચ્છાકાર કરવો. ઇચ્છાકાર એટલે પોતાની ઈચ્છાથી તે તે કાર્ય કરીને બળાત્કારથી નહીં. પોતાનું કાર્યમાં પ્રવર્તાવવામાં ઈચ્છકાર આ પ્રમાણે કરવો - ‘આપની ઇચ્છા હોય તો આપના વડે કરવા ઈચ્છાયેલ આ કાર્ય હું કરું.” બીજાને કાર્યમાં પ્રવર્તાવવામાં ઈચ્છાકાર આ પ્રમાણે કરવો – ‘તમારી ઇચ્છા હોય તો મારા પાત્રાને રંગવા વગેરે કાર્ય કરો.” ખોટું આચરણ થવા પર ધિક્કાર થાઓ, મેં આ ખોટું કર્યું” વગેરે બોલવારૂપ પોતાની નિંદા કરવામાં મિથ્યાકાર કરવો એટલે કે “આ ખોટું છે” એમ સ્વીકારવું. ગુરુ વાચના વગેરે આપતા હોય ત્યારે “આ પ્રમાણે જ આ છે” એવો સ્વીકાર કરવાનો હોય. ત્યારે તથાકાર કરવો એટલે કે “આ આમ જ છે એમ સ્વીકારવું. (૬) ગૌરવને યોગ્ય એવા આચાર્ય, ગ્લાન વગેરેની યોગ્ય આહાર વગેરે લાવી આપવારૂપ પૂજા કરવાની હોય ત્યારે અભ્યત્યાન કરવું એટલે કે ઉદ્યમ કરવો. અહીં સામાન્ય રીતે કહેવા Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ દસ પ્રકારની સામાચારી છતાં પણ નિમંત્રણારૂપ અભ્યસ્થાન જ લેવું. માટે જ નિર્યુક્તિકારે આ અભ્યસ્થાન સામાચારીના સ્થાને નિમંત્રણા સામાચારી જ કહી છે. બીજા આચાર્ય વગેરે પાસે રહેવામાં આટલો કાળ હું આપની પાસે રહીશ” એ પ્રમાણે ઉપસંપન્સામાચારી કરવી. આમ દશપ્રકારની સામાચારી કહી. (૭) અથવા દસ પ્રકારની સામાચારી આ પ્રમાણે જાણવી – ૧ પ્રતિલેખના, ૨ પ્રમાર્જના, ૩ ભિક્ષા, ૪ ઈર્યાપથિકી, ૫ આલોચના, ૬ ભોજન, ૭ પાત્રા ધોવા, ૮ વિચાર, ૯ સ્પંડિલ અને ૧૦ આવશ્યક. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - (૧) પ્રતિલેખના, (૨) પ્રમાર્જના, (૩) ભિક્ષાચર્યા, (૪) ઈર્યાપથિકી, (૫) આલોચના, (૬) ભોજન, (૭) પાત્ર ધોવન, (૮) સંજ્ઞાત્યાગ સ્વરૂપ વિચાર, (૯) અંડિલ, (૧૦) આવશ્યક, એમ અન્ય પ્રકારે દશ સામાચારી છે. ટીકાર્થ - (૧) પ્રતિલેખના :- વસ્ત્ર-પાત્ર વગેરેનું સવારે અને સાંજે પડિલેહણ કરવું. (૨) પ્રમાર્જના - વસતિ એટલે ઉપાશ્રયની સવારે-સાંજે પ્રમાર્જના કરવી-કાજો લેવો. (૩) ભિક્ષાચર્યા :- માત્રુ વગેરે શરીર ચિતા ટાળી, પાત્રા લઈ આવસહિ કહી ઉપાશ્રયમાંથી નીકળી, આહાર વગેરેમાં મૂચ્છ કર્યા વગર આહાર ગ્રહણની એષણામાં સારી રીતે ઉપયોગપૂર્વક સાધુઓ ભિક્ષા ગ્રહણ કરે. (૪) ઈર્યાપથિકી - ભિક્ષા લઈ નિસીહિ બોલવાપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરી, નમો ખમાસમણા બોલવારૂપ નમસ્કાર કરી, યોગ્ય જગ્યાએ ચક્ષુદ્વારા જોઈને રજોહરણ વડે પુંજીને ઇરિયાવહિ પડિક્કમે. (૫) આલોચના:- કાઉસ્સગ્નમાં મુકામમાંથી નીકળી પાછા મુકામમાં આવે ત્યાં સુધી ભિક્ષા માટે ફરતી વખતે, જે પુરકર્મ વગેરે અતિચારો લાગ્યા હોય, તે ગુરુને જણાવવા માટે ચિંતવે. કાઉસ્સગ્ન પારી લોગસ્સ બોલે. લોગસ્સ બોલી ભાવથી ચારિત્રના પરિણામથી યુક્ત સાધુઓ ગુરુ કે ગુરુને માન્ય વડીલ સાધુ ભગવંત આગળ ભાત પાણી જે પ્રમાણે વાટકી વગેરે વાસણ દ્વારા લીધું હોય તે બધુંયે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આલોચના કરે એટલે જણાવે. તે પછી જે આહાર-પાણીની આલોચના બરાબર ન કરી હોય તે નિમિત્તે અથવા એષણા-અનેષણા નિમિત્તે કાઉસ્સગ્ન કરે. તે “ઇચ્છામિ પડિક્કમિઉ ગોયરચરિયાએથી લઈ ‘તસ્સ મિચ્છામિ દુક્કડ' સુધી તથા “તસ્સ ઉત્તરીકરણેણંથી “અપ્પાણે વોસરામિ' સુધી કહી કાઉસ્સગ્ન કરે. કાઉસ્સગ્નમાં નવકાર અથવા “ન અહિં ના'' “જો મારી ઉપર સાધુઓ અનુગ્રહ કરે તો હું સંસાર સમુદ્રથી તરેલો થાઉં (તરું).' એમ ચિંતવે. ઓઘ Page #102 -------------------------------------------------------------------------- ________________ દસ પ્રકારની સામાચારી ૪૯૯ નિર્યુક્તિમાં કહ્યું છે કે “ત્યાં જે ભાત-પાણીની બરાબર આલોચના ન કરી હોય તે માટે અથવા એષણા-અનેષણા માટે કાઉસ્સગ્ન કરવો. તેમાં આઠ શ્વાસોચ્છવાસ ચિંતવવા અથવા અનુગ્રહ વગેરે ચિંતવવો.” દશવૈકાલિકમાં તો આ કાઉસ્સગ્નમાં ચિતવવા ‘મો નહિં સવજ્ઞા’ ગાથા કહી છે. કાઉસ્સગ્ગ પારી લોગસ્સ કહેવો. . (૬) ભોજન:- તે પછી થાક વગેરે દૂર કરવા માટે એક મુહૂર્ત (૪૮ મિનિટ), સાધુ બેસીને સ્વાધ્યાય કરે. પછી સાગારિક એટલે ગૃહસ્થ વગરના સ્થાને રાગ-દ્વેષ વગર નવકાર ગણી “રજા આપો, વાપરું છું.” બોલી ગુરુની રજાપૂર્વક ઘા ઉપર લગાવાતા લેપની જેમ ભોજન કરે. (૭) પાત્રોવન - ભોજન કર્યા પછી ચોખ્ખા પાણી વડે પાત્રાને શાસ્ત્રપ્રસિદ્ધ ત્રણ કલ્પ કરવાપૂર્વક ધુવે. એટલે ત્રણ વખત પાત્રાને ચોખ્ખા પાણી વડે ધુવે. તે પછી એકાસણાનું પચ્ચકખાણ હોવા છતાં પણ અપ્રમત્તભાવ માટે અને “સાગારિયાગારેણં, ગુરુઅભુટ્ટાણેણે આઉટણપસારેણં, પારિઢાવણિયાગારેણં” આ પહેલા લીધેલ આગારોને સંક્ષેપવા માટે પચ્ચખ્ખાણ કરે. (૮) વિચાર :- વિચાર એટલે સંજ્ઞા યાને ઠલ્લે વગેરે જવું છે. આના માટે આગળ કહેવાતી વિધિપૂર્વક બહાર જઈ સંજ્ઞાનું વિસર્જન કરે. (૯) ઘંડિલ - અંડિલભૂમિ એટલે બીજાને પીડા ન થાય એવી અચિત્ત ભૂમિનો ભાગ. તે જઘન્યથી તિચ્છ એક હાથ પ્રમાણની હોય છે. તેની પડિલેહણા કરે. તે અંડિલભૂમિ સત્તાવીશ (૨૭) પ્રકારે છે. તે આ પ્રમાણે – કાયિકી એટલે માત્રુ માટે વસતિમાં છ અંડિલો અને બહારના ભાગે છ અંડિલો એમ બંને મળી બાર થયા. એ પ્રમાણે ઉચ્ચાર એટલે ઠલ્લે જવા માટે પણ બાર એટલે કુલ ચોવીસ અંડિલભૂમિ થઈ. એમાં કાળગ્રહણની ત્રણ ચંડિલભૂમિ ઉમેરતા સત્તાવીશ (૨૭) થાય. (૧૦) આવશ્યક - પૂર્વોક્ત વિધિપૂર્વક આવશ્યક એટલે પ્રતિક્રમણ કરે. આદિ શબ્દથી કાળગ્રહણ વગેરે લેવું. એમ આ અન્ય પ્રકારે પણ દશ પ્રકારની દરરોજની સામાચારી સંક્ષેપમાં વર્ણવી. વિસ્તારથી તો પંચવસ્તુકના બીજા દ્વારથી જાણી લેવી. (૭૬૮) (સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાષાંતરમાંથી સાભાર) ગુરુનું મન દસ પ્રકારની સામાચારીના પાલનમાં લીન હોય છે. ચિત્તસમાધિ એટલે મનની સમાધિ. સ્થાન એટલે આશ્રય. મનની સમાધિના આશ્રયો એટલે ચિત્તસમાધિસ્થાનો. તે દસ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ સ્ત્રી, પશુ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ દસ પ્રકારના ચિતસમાધિસ્થાનો અને નપુંસકથી સંસક્ત એવા શયન અને આસન ન વાપરવા, ૨ સ્ત્રીઓને કથા ન કહેવી, ૩ સ્નિગ્ધ (વિગઈવાળુ) ભોજન ન કરવું, ૪ અતિમાત્રાવાળુ (ઘણું) ભોજન ન કરવું, પ પૂર્વે કરેલી ક્રીડાનું સ્મરણ ન કરવું, ૬ સ્ત્રીવાળા સ્થાનમાં ન રહેવું ૭ સ્ત્રીઓની ઇન્દ્રિયો ન જોવી, ૮ શબ્દ-રૂપ-ગંધને અનુસરવું નહીં, ૯ પ્રશંસાને અનુસરવું નહીં અને ૧૦ સાતા-સુખમાં આસક્ત ન થવું. પાક્ષિકસૂત્રની વૃત્તિમાં કહ્યું છે - ‘રાગ વગેરે વિનાના ચિત્તરૂપ સમાધિના સ્થાનો એટલે આશ્રયો તે સમાધિસ્થાનો. તે પણ દશ છે. તે આ પ્રમાણે – (૧) સાધુ સ્ત્રીઓ, પશુઓ અને નપુંસકોથી યુક્ત એવા સંથારા, પાટ, સ્થાન વગેરેને ન સેવે. સ્ત્રીઓ એટલે દેવીઓ, નારીઓ અને તિર્યંચ સ્ત્રીઓ. તેમનાથી યુક્ત સ્થાનમાં અસમાધિ દોષ જણાયેલો જ છે. પશુઓ એટલે ગાય વગેરે. તેમનાથી યુક્ત સ્થાનમાં તેમના વડે કરાયેલ વિકારોને જોવાથી મનમાં વિકાર થાય. નપુંસકથી યુક્ત સ્થાનમાં દોષ સ્ત્રીથી યુક્ત સ્થાનની સમાન જણાયેલ જ છે. (૨) સાધુએ એકલી સ્ત્રીઓને ધર્મની દેશના વગેરેના વાક્યોની રચનારૂપ કથા કે સ્ત્રીઓના પહેરવેશ વગેરેના વર્ણનરૂપ કથા ન કહેવી. (૩) સાધુ જેમાંથી વિગઈના ટીપા ટપકતા હોય તેવો આહાર ન વાપરે. (૪) સાધુ લુખા આહાર-પાણી પણ ‘અડધો ભાગ અશનથી' વગેરે પ્રમાણને ઓળંગીને ન વાપરે. ઉત્સર્ગથી ખાદિમ અને સ્વાદિમ સાધુ માટે વાપરવા અયોગ્ય હોવાથી અહીં આહાર-પાણી લીધા. (૫) સાધુ ગૃહસ્થાવસ્થામાં અનુભવેલ સ્ત્રીઓના સંભોગને અને તેમની સાથે કરેલ જુગાર વગેરેની ક્રીડાને યાદ ન કરે. (૬) સાધુ જ્યાં સ્ત્રી બેઠેલી હોય તે આસન પર બેસે નહીં એટલે કે સ્ત્રીઓની સાથે એક આસન પર ન બેસે અને સ્ત્રીઓ ઊઠી ગયા પછી પણ એક મુહૂર્ત સુધી ત્યાં ન બેસે. (૭) સાધુ સ્ત્રીઓની મનોહર અને મનોરમ એવી આંખ, નાક વગેરે રૂપ ઇન્દ્રિયોને જોઈ જોઈને ‘અરે ! કેવી સુંદર આંખો, કેવું સરળ નાક' વગેરે ખૂબ વિચારો ન કરે. મનોહર એટલે જોવા માત્રથી મનને ખેંચનારી. મનોરમ એટલે જોયા પછી વિચાર કરતા આહ્લાદ કરાવનારી. (૮) સાધુ રાગના કારણભૂત એવા કામી શબ્દો, રૂપ અને ગંધને અનુસરે નહીં. Page #104 -------------------------------------------------------------------------- ________________ સોળ પ્રકારના કષાયો ૫૦૧ (૯) સાધુ ખ્યાતિને અનુસરે નહીં. (૧૦) સાધુ સાતવેદનીયના ઉદયથી મળતા રસ અને સ્પર્શના સુખમાં તત્પર ન થાય. સાતાવેદનીયના ઉદયથી મળતા સુખનું ગ્રહણ કર્યું હોવાથી ઉપશમ સુખમાં તત્પર થવાનો નિષેધ નથી. આ દસમું સમાધિસ્થાન છે. કયાંક “વિત્તસમાદિઠ્ઠાણ' એવો પાઠ છે. ત્યાં પણ આ જ અર્થ જાણવો, પણ દસ પ્રકારના સત્ય ન કહેવા.” ગુરુનું મન દસ ચિત્તસમાધિસ્થાનોમાં લીન હોય છે. કષ એટલે કર્મ કે સંસાર, આય એટલે લાભ. જેનાથી કર્મ કે સંસારનો લાભ થાય તે કષાય. તે સોળ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા અને ૪ લોભ. આ દરેક કષાયો ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે – ૧ અનંતાનુબંધી, ૨ અપ્રત્યાખ્યાનાવરણીય, ૩ પ્રત્યાખ્યાનાવરણીય અને ૪ સંજવલન. પહેલા કર્મગ્રંથમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – “સોળ કષાયો અને નવ નોકષાયો એમ બે પ્રકારનું ચારિત્રમોહનીયકર્મ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એ કષાયો છે. જેમાં જીવોની પરસ્પર હિંસા થાય છે તે કષ એટલે સંસાર. જેનાથી જીવો સંસારમાં જાય તે કષાયો અથવા જેનાથી સંસારનો લાભ થાય તે કષાયો. કષાયો ચાર પ્રકારના છે - ક્રોધ, માન, માયા અને લોભ. ત્યાં ક્રોધ એટલે અક્ષમાનો ભાવ. માન એટલે જાતિ વગેરેથી ઉત્પન્ન થયેલો અહંકાર. માયા એટલે બીજાને ઠગવા. લોભ એટલે અસંતોષ એટલે કે આસક્તિનો ભાવ. સોળ કષાયો એ કષાયમોહનીય છે. વિભક્તિનો લોપ પ્રાકૃતપણાને લીધે થયો છે. એમ આગળ પણ જાણવું. કષાયોના સહચર તે નોકષાયો. તે નવ છે – હાસ્ય વગેરે છે અને ત્રણ વેદ. અહીં ‘ના’ શબ્દ સાહચર્યને કહે છે. એકલા નોકષાયોની મહત્તા નથી, પણ તેઓ અનંતાનુબંધી વગેરે કષાયોની સાથે ઉદયમાં આવે છે અને તેમના ફળ જેવું ફળ બતાવે છે, એટલે કે બુધ ગ્રહની જેમ બીજાના સંસર્ગનું અનુવર્તન કરે છે. કષાયોને વધુ પ્રગટાવતા હોવાથી તે નોકષાયો કહેવાય છે. કહ્યું છે – “કષાયોના સહવર્તી હોવાથી અને કષાયોને પ્રેરવાથી પણ હાસ્ય વગેરે નવને નોકષાય કહ્યા છે.” તેથી નવ નોકષાય એ નોકષાય-મોહનીય કહેવાય છે. હવે “જે પ્રમાણે ઉદ્દેશ (સામાન્ય વચન) કર્યો હોય તે પ્રમાણ નિર્દેશ (વિશેષ વચન) થાય' એ ન્યાયથી પહેલા કષાયમોહનીયની વ્યાખ્યા કહે છે. મા એટલે અનંતાનુબંધી. ત્યાં જે અનંત સંસારનો અનુબંધ કરવાના સ્વભાવવાળા હોય તે અનંતાબંધી કષાયો. કહ્યું છે કે, “જે કારણથી જીવોના અનંત સંસારનો અનુબંધ કરે છે તે કારણથી પહેલા કષાયોનું અનંતાનુબંધી એવું નામ પાડ્યું. તે ચાર પ્રકારના છે - ક્રોધ, માન, માયા અને લોભ. જો કે બાકીના ત્રણ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ સોળ પ્રકારના કષાયો કષાયોના ઉદય વિના એકલા અનંતાનુબંધી કષાયોનો ઉદય હોતો નથી, છતાં પણ અનંત સંસારના મૂળ કારણ રૂપ મિથ્યાત્વમોહનીયના ઉદયને ખેંચી લાવનાર હોવાથી આ કષાયોને જ અનંતાનુબંધી કષાય કહેવાય છે. શેષ ત્રણ કષાયો મિથ્યાત્વમોહનીયના ઉદયને અવશ્ય ખેંચતા નથી. તેથી તેમનો ઉદય સાથે હોવા છતાં પણ તેઓ અનંતાનુબંધી કહેવાતા નથી, તેથી આમનું (અનંતાનુબંધી કષાયોનું) જ આ અસાધારણ નામ છે. જેના ઉદયથી જીવ થોડા પણ પચ્ચક્ખાણને અનુભવતો નથી તે અપ્રત્યાખ્યાનીય કષાયો. કહ્યું છે કે,‘જેમના ઉદયથી અહીં અલ્પ પચ્ચક્ખાણ થતું નથી. એથી બીજા કષાયોનું અપ્રત્યાખ્યાનીય કષાયો એવું નામ પાડ્યું.’ તે ચાર પ્રકારના છે - ક્રોધ, માન, માયા અને લોભ. સર્વવિરતિરૂપ પચ્ચક્ખાણને જે આવરે તે પ્રત્યાખ્યાનીય કષાયો. કહ્યું છે કે, ‘અહીં સર્વસાવદ્યની વિરતિને પ્રત્યાખ્યાન કહેવાય છે. એથી ત્રીજા કષાયોનું નામ પ્રત્યાખ્યાનાવરણ એવું પાડ્યું.' તે ચાર પ્રકારના છે - ક્રોધ, માન, માયા અને લોભ. પરીષહો અને ઉપસર્ગો આવવા પર ચારિત્રધરને પણ જે કંઈક બાળે છે તે સંજ્વલન કષાયો. ‘સમ્’ શબ્દ અલ્પ અર્થમાં છે. કહ્યું છે કે, ‘પરીષહો અને ઉપસર્ગો આવવા પર આ કષાયો સાધુને પણ કંઈક બાળે છે, તેથી તેમને સંજ્વલન કહેવાય છે.’ તે ચાર પ્રકારના છે - ક્રોધ, માન, માયા અને લોભ. આમ ચાર ચતુષ્ક થયા એટલે સોળ થાય છે. (૧૭) સોળ કષાયો કહ્યા. હવે એમનું જ વિશેષથી કંઈક સ્વરૂપ બતાવવાની ઇચ્છાવાળા કહે છે ચાર કષાયો યાવજીવ, વર્ષ, ચાર માસ અને પક્ષ સુધી રહેનારા છે, એટલે કે અનંતાનુબંધી કષાયો યાવજ્જીવ રહેનારા છે, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયો એક વર્ષ રહેનારા છે, પ્રત્યાખ્યાનાવરણીય કષાયો ચાર માસ રહેનારા છે અને સંજ્વલન કષાયો એક પક્ષ રહેનારા છે. આ વાત ‘કર્કશવચનથી એક દિવસના તપને, આક્ષેપ કરનારો એક માસના તપને, શાપ આપનારો એક વર્ષના તપને અને હણનારો સાધુપણાને હણે છે (ઉપદેશમાળા ગાથા ૧૩૪)'ની જેમ વ્યવહારનયને આશ્રયીને કહેવાય છે. નહીંતર બાહુબલી વગેરેને એક પક્ષ વગેરેથી વધુ પણ સંજ્વલન કષાય વગેરેની અવસ્થિતિ સંભળાય છે અને બીજા સંયત વગેરેને આકર્ષ વગેરે વખતે પ્રત્યાખ્યાનાવરણ, અપ્રત્યાખ્યાનાવરણ અને અનંતાનુબંધીનો અંતર્મુહૂર્ત વગેરે કાળ સુધી ઉદય સંભળાય છે. ‘યાવત્તાવ॰' (સિદ્ધહેમ ૮/૧/૨૭૧) સૂત્રથી ગાથામાં યાવત્ ના વ નો લોપ થયો છે. ‘યાવખ્ખીવવર્ણવતુર્માસક્ષા:' આ સમાસમાં ‘નામ્નો ગમ: વડ઼ૌ॰' (સિદ્ધહેમ પ/૧/૧૩૧) સૂત્રથી ૩ પ્રત્યય લાગ્યો છે. નરકગતિનું કારણ હોવાથી અનંતાનુબંધી કષાયોને પણ નરક કહ્યા છે. ‘ઘી આયુષ્ય છે, નવલ પાણી એ પગનો રોગ છે' ની જેમ કારણમાં કાર્યનો ઉપચાર થાય છે. એ પ્રમાણે તિર્યંચગતિનું કારણ હોવાથી અપ્રત્યાખ્યાનાવરણ કષાયોને તિર્યંચ કહ્યા છે, મનુષ્યગતિનું Page #106 -------------------------------------------------------------------------- ________________ સોળ પ્રકારના કષાયો ૫૦૩ કારણ હોવાથી પ્રત્યાખ્યાનાવરણ કષાયોને મનુષ્ય કહ્યા છે અને દેવગતિનું કારણ હોવાથી સંજ્વલન કષાયોને દેવ કહ્યા છે. કહેવાનો ભાવ આવો છે – અનંતાનુબંધી કષાયના ઉદયમાં મરેલો જીવ નરકગતિમાં જ જાય છે, અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયમાં મરેલો જીવ તિર્યંચોમાં જ જાય છે, પ્રત્યાખ્યાનાવરણ કષાયોના ઉદયમાં મરેલો જીવ મનુષ્યોમાં જ જાય છે, સંજવલન કષાયોના ઉદયમાં મરેલો જીવ દેવોમાં જ જાય છે. આ જ વાત પચ્ચાનુપૂર્વીથી બીજે પણ કહી છે – “સંજવલન કષાયો, પ્રત્યાખ્યાનાવરણ કષાયો, અપ્રત્યાખ્યાનાવરણ કષાયો અને અનંતાનુબંધી કષાયો ક્રમશઃ એક પક્ષ, ચાર માસ, એક વર્ષ અને યાવજીવ રહેનારા કહ્યા છે અને ક્રમશઃ દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિના કારણો જાણવા. (વિશેષાવશ્યકગાથા ૨૯૯૨)” આ પણ વ્યવહારનયને આશ્રયીને કહેવાય છે, નહીંતર અનંતાનુબંધી કષાયના ઉદયવાળા પણ કેટલાક મિથ્યાષ્ટિઓની ઉપરના રૈવેયકોમાં ઉત્પત્તિ સંભળાય છે, પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયવાળા દેશવિરત જીવોની દેવગતિ અને અપ્રત્યાખ્યાનાવરણ કષાયોના ઉદયવાળા સમ્યગુદષ્ટિદેવોની મનુષ્યગતિ થાય છે. ચાર કષાયો ક્રમશઃ સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને યથાખ્યાતચારિત્રનો નાશ કરનારા છે. ગાથામાં વિરતિ શબ્દ અણુ અને સર્વ દરેકની સાથે જોડવાથી અણુવિરતિ-દેશવિરતિ અને સર્વવિરતિ શબ્દો બને છે. કહેવાનો ભાવ આવો છે - અનંતાનુબંધી કષાયો સમ્યકત્વનો ઘાત કરનારા છે. શ્રીભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે – “પહેલા સંયોજના કષાયોના ઉદયમાં ભવ્યજીવો પણ અવશ્ય સમ્યગુદર્શનનો લાભ પામતા નથી. (આવશ્યકનિયુક્તિ ગાથા ૧૦૮)” અપ્રત્યાખ્યાનાવરણ કષાયો દેશવિરતિનો ઘાત કરનારા છે, અર્થાત્ સમ્યકત્વનો ઘાત નથી કરતા. શ્રીભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે – “અપ્રત્યાખ્યાન નામના બીજા કષાયોના ઉદયે સમ્યગદર્શનનો લાભ થાય છે, દેશવિરતિને પામતા નથી. (આવશ્યકનિર્યુક્તિ ગાથા ૧૦૯)” પ્રત્યાખ્યાનાવરણ કષાયો તો સર્વવિરતિનો ઘાત કરનારા છે, એટલે દેશવિરતિનો ઘાત નથી કરતા. કહ્યું છે – પ્રત્યાખ્યાનાવરણ નામના ત્રીજા કષાયોના ઉદયમાં દેશવિરતિ પામે, ચારિત્રના લાભને પામતા નથી. (આવશ્યકનિયુક્તિ ગાથા ૧૧૦)” સંજવલન કષાયો યથાખ્યાતચારિત્રનો ઘાત કરનારા છે, સામાન્યથી સર્વવિરતિનો ઘાત નથી કરતા. શ્રીભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે – મૂળગુણનો ઘાત કરનારા કષાયોના ઉદયમાં મૂળ લાભ પામતો નથી. સંજવલન કષાયોના ઉદયમાં યથાખ્યાતચારિત્રને પામતા નથી (આવશ્યકનિયુક્તિ ગાથા ૧૧૧)” (૧૮) હવે પાણીમાં રેખા વગેરે દૃષ્ટાન્ત વડે ક્રોધ વગેરે કષાયોનું કંઈક વધુ વિશેષસ્વરૂપ કહેવાની ઇચ્છાવાળા કહે છે – પાણી, રેતી, પૃથ્વી અને પર્વતની ફાટ જેવો ચાર પ્રકારનો ક્રોધ છે. નેતરની લતા, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ સોળ પ્રકારના કષાયો લાકડું, હાડકું, શિલાના થાંભલા જેવો ચાર પ્રકારનો માન છે. ગાથામાં “નિ’ શબ્દ અને સદશ' શબ્દ “ગત' વગેરે દરેકને લગાડવા. તેથી પાણીમાં રેખા જેવો સંજ્વલન ક્રોધ છે. જેમ લાકડી વગેરે વડે પાણીમાં કરાતી રેખા તરત જ પૂરાઈ જાય છે તેમ કોઈક રીતે ઉદયમાં આવેલો પણ જે તરત જ પાછો ફરે છે તે સંજ્વલન ક્રોધ કહેવાય છે. ૧. રેતીમાં રેખા જેવો પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ છે. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ સંજવલન ક્રોધની અપેક્ષાએ તીવ્ર હોવાથી રેતીમાં કરેલી રેખાની જેમ લાંબા કાળે પાછો ફરે છે. ૨. પૃથ્વીમાં ફાટ જેવો અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ છે. જેમ ફાટેલી પૃથ્વીની કચરા વગેરેથી પૂરાયેલી ફાટ મુશ્કેલીથી દૂર થાય છે એમ આ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ પણ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધની અપેક્ષાએ મુશ્કેલીથી પાછો ફરે છે. ૩. ફાટેલ પર્વતની ફાટ જેવો અનંતાનુબંધી ક્રોધ છે. તે કોઈ પણ રીતે નિવારી શકાતો નથી. ૪. ચાર પ્રકારનો ક્રોધ કહ્યો. હવે માન કહેવાય છે - ત્યાં નેતરની લતા જેવો સંજવલન માન છે. જેમ નેતરની લતા સુખેથી નમે છે એમ જે માનના ઉદયમાં જીવ પોતાનો આગ્રહ મૂકી સુખેથી નમે છે તે સંજવલન માન ૧. જેમ કોઈક અક્કડ લાકડું અગ્નિ, ભિનાશ વગેરે ઘણા ઉપાયો વડે મુશ્કેલીથી નમે છે, એમ જે માનના ઉદયમાં જીવ પણ મુશ્કેલીથી નમે છે તે લાકડા જેવો પ્રત્યાખ્યાનાવરણ માન છે. ૨. જેમ હાડકુ ઘણા બધા ઉપાયો વડે અતિશય ઘણી મુશ્કેલીથી નમે છે, એમ જે માનના ઉદયમાં જીવ પણ અતિશય ઘણી મુશ્કેલીથી નમે છે તે હાડકા જેવો અપ્રત્યાખ્યાનાવરણ માન છે. ૩. શિલામાંથી ઘડાયેલ થાંભલા જેવો અનંતાનુબંધી માન છે, તે કોઈ પણ રીતે નમતો નથી. (૧૯) ચાર પ્રકારનો માન કહ્યો. હવે માયા અને લોભની વ્યાખ્યા કરતા કહે છે - માયા અવલેખિકા (વાંકી છાલ), ગોમૂત્રિકા, બકરાનું સીંગડું અને ગાઢ વાંસના મૂળ જેવી છે. લોભ હળદર, ખંજન, કાદવ અને કૃમિના રંગ જેવો છે. જેમ છોલાતા એવા ધનુષ્ય વગેરેની વાંકી છાલરૂપ અવલેખિકા કોમળ હોવાથી સુખેથી સીધી કરાય છે એમ જેના ઉદયમાં હૃદયમાં ઉત્પન્ન થયેલી પણ કુટિલતા સુખેથી પાછી ફરે છે તે સંજ્વલન માયા. ૧. રસ્તે જતા બળદની વાંકી રીતે પડતી મૂત્રની ધારા તે ગોમૂત્રિકા કહેવાય છે. જેમ પવન વગેરેથી સુકાયેલી એ થોડી મુશ્કેલી દૂર થાય છે તેમ જેનાથી ઉત્પન્ન થયેલી કુટિલતા મુશ્કેલીથી જાય છે તે ગોમૂત્રિકા જેવી પ્રત્યાખ્યાનાવરણ માયા. ૨. એ જ પ્રમાણે બકરાના સીંગડા જેવી અપ્રત્યાખાનાવરણ માયામાં પણ ભાવના કરવી. ફરક એટલો કે આ માયા વધુ મુશ્કેલીથી જાય છે. ૩. ગાઢ વાંસના મૂળ જેવી અનંતાનુબંધી માયા છે. જેમ ગાઢ વાંસના મૂળની કુટિલતા અગ્નિથી પણ બળતી નથી, એમ જેનાથી પેદા થયેલી મનની કુટિલતા કોઈ પણ રીતે જતી નથી તે અનંતાનુબંધી માયા. ૪. Page #108 -------------------------------------------------------------------------- ________________ સોળ પ્રકારના કષાયો ૫૦૫ હળદરના રંગ જેવો સંજવલન લોભ છે. જેમ કપડા ઉપર લાગેલો હળદરનો રંગ સૂર્યના તડકાના સ્પર્શ વગેરેથી જ દૂર થાય છે તેમ સંજવલન લોભ પણ સહેલાઈથી જાય છે. ૧. કપડા પર લાગેલા દીવા વગેરેના ખંજન જેવો પ્રત્યાખ્યાનાવરણ લોભ મુશ્કેલીથી દૂર થાય છે. ૨. કપડા પર લાગેલા ગાઢ કાદવ જેવો અપ્રત્યાખ્યાનાવરણ લોભ ઘણી મુશ્કેલીથી દૂર થાય છે. ૩. કિરમજના રંગથી રંગાયેલ કપડાના રંગ જેવો અનંતાનુબંધી લોભ કોઈ પણ રીતે દૂર કરી શકાતો નથી. ૪. (૨૦)'. ચાર કષાયોના નુકસાનો અને હણવાના ઉપાયો દશવૈકાલિકસૂત્રમાં અને તેની વૃત્તિમાં આ પ્રમાણે બતાવ્યા છે – “ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે ય પાપના કારણ હોવાથી પાપને વધારનારા છે. જે કારણથી આવે છે તે કારણથી પોતાના હિતને ઇચ્છનારાએ આ ક્રોધ વગેરે ચાર દોષોને વમવા. એમનું વમન થવા પર બધી સંપત્તિ મળે છે. (૩૭). ક્રોધ વગેરેનું વમન ન કરવા પર આલોકમાં થનારા અપાયો કહે છે - ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, કેમકે ગુસ્સાથી આંધળા થયેલાના વચનથી પ્રીતિનો ઉચ્છેદ થતો દેખાય છે. માન વિનયનો નાશ કરે છે, કેમકે ગર્વથી મૂર્ખાઈને લીધે વિનય ન કરવાનું દેખાય છે. માયા મિત્રોનો નાશ કરે છે, કેમકે માયાવીના મિત્રો દૂર થવાનું દેખાય છે. લોભ બધાનો નાશ કરે છે, કેમકે હકીકતમાં ક્રોધ-માન-માયા પણ લોભ હોવા પર હોય છે. (૩૮) જે કારણથી આવું છે એ કારણથી શાંતિરૂપ ઉપશમથી ક્રોધને હણવો એટલે ઉદયમાં નહીં આવેલા ક્રોધના ઉદયને અટકાવવો અને ઉદયમાં આવેલા ક્રોધને નિષ્ફળ કરવો. મૃદુતા-નમ્રતાથી માનને જીતવો એટલે ઉદયમાં નહીં આવેલા માનના ઉદયને અટકાવવો અને ઉદયમાં આવેલા માનને નિષ્ફળ કરવો. માયાને સરળતાથી-અશઠતાથી જીતવી, એટલે ઉદયમાં નહીં આવેલ માયાના ઉદયને અટકાવવો અને ઉદયમાં આવેલી માયાને નિષ્ફળ કરવી. એ પ્રમાણે લોભને સંતોષથી-નિઃસ્પૃહતાથી જીતવો, એટલે ઉદયમાં નહીં આવેલા લોભનો ઉદય અટકાવવો અને ઉદયમાં આવેલ લોભને નિષ્ફળ કરવો. (૩૯) ક્રોધ વગેરેના જ પરલોકના અપાયોને કહે છે – નિગ્રહ નહીં કરાયેલા ક્રોધ અને માન અને વધતા એવા માયા અને લોભ આ ચાર સંપૂર્ણ કષાયો કે કુલેશવાળા કષાયો ફરીથી જન્મ લેવા રૂપ વૃક્ષના તેવા પ્રકારના કર્મરૂપ મૂળીયાને અશુભભાવરૂપ પાણીથી સિંચે છે. (૪૦) ગુરુ સોળ કષાયોને ત્યજે છે. આમ છત્રીસગુણોના સમૂહથી યુક્ત એવા ગુરુ અજિત નહીં જીતાયેલા) થાઓ. (૧૧) આમ દશમી છત્રીસી સમાપ્ત થઈ. Page #109 -------------------------------------------------------------------------- ________________ एकादशी षट्रिशिका अथैकादशी षट्विशिकामाहमूलम् - पडिसेवसोहिदोसे, दस दस विणयाइचउसमाहीओ । चउभेयाउ मुणंतो, छत्तीसगुणो गुरू जयउ ॥१२॥ छाया - प्रतिसेवाशोधिदोषान्, दश दश विनयादिचतुःसमाधीन् । चतुर्भेदान् जानन्, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥१२॥ प्रेमीया वृत्तिः - प्रतिसेवाशोधिदोषान् दश दश - दश प्रतिसेवा दश च शोधिदोषान्, विनयादिचतुःसमाधीन् - चतुरो विनयादिसमाधीन्, चतुर्भेदान् - प्रत्येकं चतुर्भेदभिन्नान्, जानन् - बोधन्, इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति समासार्थः । व्यासार्थस्त्वयम् - प्रतिसेवा - निषिद्धाचरणा । सा कारणभेदेन दशधा । तद्यथा - १ दर्पण, २ प्रमादेन, ३ अनाभोगेन, ४ ग्लानत्वे, ५ आपत्सु, ६ शङ्किते, ७ सहसाकारेण, ८ भयेन, ९ प्रद्वेषेण १० विमर्शेन च । यदुक्तं श्रीस्थानाङ्गसूत्रे तद्वृत्तौ च - 'दसविहा पडिसेवणा पं० तं० - १ दप्प २ पमाय ३ णाभोगे ४ आउरे ५ आवतीसुत । ६ संकिते ७ सहसक्कारे ८ भय ९ प्पयोसा य १० विमंसा ॥ (छाया- १ दर्प २ प्रमादा ३ नाभोगे ४ आतुरे ५ आपत्सु च । ६ शङ्किते ७ सहसाकारे ८ भयप्रद्वेषाच्च १० विमर्शात् ॥) वृत्तिः -'दप्प' सिलोगो, दो-वल्गनादि, 'दप्पो पुण वग्गणाईओ' [दर्पः पुनर्वल्गनादिकः] इति वचनात्, तस्मादागमप्रतिषिद्धप्राणातिपाताद्यासेवा या सा दर्पप्रतिषेवणेति, एवमुत्तरपदान्यपि नेयानि, नवरं प्रमादः- परिहासविकथादिः, 'कंदप्पाइ Page #110 -------------------------------------------------------------------------- ________________ दशविधा प्रतिसेवा ५०७ पमाओ' [कंदर्पादिः प्रमादः ] इति वचनाद्, विधेयेष्वप्रयत्नो वा, अनाभोगो - विस्मृतिः, एषां समाहारद्वन्द्वस्तत्र, तथा आतुरे - ग्लाने सति प्रतिजागरणार्थमिति भावः, अथवा आत्मन एवातुरत्वे सति, लुप्तभावप्रत्ययत्वात्, अयमर्थः - क्षुत्पिपासाव्याधिभिरभिभूतः सन् यां करोति, उक्तं च - 'पढमबीयहुओ वाहिओ व जं सेवे आउरा एसा' इति [ क्षुधातृष व्याधितो वा यत्सेवते एषा आतुरा], तथा आपत्सु द्रव्यादिभेदेन चतुर्विधासु तत्र द्रव्यतः प्रासुकद्रव्यं दुर्लभं क्षेत्रतोऽध्वप्रतिपन्नता कालतो दुर्भिक्षं भावतो ग्लानत्वमिति, उक्तं 'दव्वाइअलंभे पुण चउव्विहा आवया होइ' इति [ द्रव्याद्यलाभे पुनः चतुर्विधा आपदो भवन्ति ।] तथा शङ्किते एषणेऽप्यनेषणीयतया 'जं संके तं समावज्जे' [ यत्शङ्क्येत तत्समापद्येत ।] इति वचनात्, सहसाकारे - अकस्मात्करणे सति, सहसाकारलक्षणं चेदम् - 'पुव्वं अपासिऊणं पाए छूढंमि जं पुणो पासे । न चएइ नियत्तेउं पायं सहसाकरणमेयं ॥१॥ ' इति । (छाया - पूर्वमदृष्ट्वा पादे क्षिप्ते यत्पुनः पश्यति । न शक्नोति निवर्त्तयितुं पादं सहसाकरणमेतत् ॥१॥ - भयं च भीतिः नृपचौरादिभ्यः प्रद्वेषश्च मात्सर्यं भयप्रद्वेषं तस्माच्च प्रतिषेवा भवति, यथा राजाद्यभियोगान्मार्गादि दर्शयति सिंहादिभयाद्वा वृक्षमारोहति, उक्तं च 'भयमभिउग्गेण सीहमाइ वत्ति' [ अभियोगेन सिंहादि वा भयं] इह प्रद्वेषग्रहणेन कषाया विवक्षिताः, आह च - 'कोहाईओ पओसो ' त्ति [क्रोधादिकः प्रद्वेषः ] तथा विमर्श: - शिक्षकादिपरीक्षा, आह च 'वीमंसा सेहमाईणं' इति [विमर्श: शैक्षादीनां ] ततोऽपि प्रतिषेवा - पृथिव्यादिसङ्घट्टादिरूपा भवति ।' प्रतिसेवानां स्वरूपमेवं वर्णितं श्रीनिशीथभाष्ये तच्चूर्णौ च - 'सा पडिसेवणा दुविहा - दप्पे सकारणंमिय, दुविधा पडिसेवणा समासेणं । एक्क्कावि यदुविधा, मूलगुणे उत्तरगुणे य ॥८८॥ चूर्णि: - 'दप्प' इति जो अणेगव्वायामजोग्ग-वग्गणादिकिरियं करेति णिक्कारणे, सो दप्पो । 'सकारणंमि य' त्ति णाण- दंसणाणि अहिकिच्च संजमादि- जोगेसु य असरमाणेसु पडिसेवति, सा कप्पो । समासेण संखेवेण । 'एक्केक्का वि' त्ति वीप्सा, दप्पिया दुविहा कप्पिया दुभेया । दप्पेणं जं पडिसेवति तं मूलगुणा वा उत्तरगुणा वा, कारणे वि जं पडिसेवति तं मूलगुणा वा उत्तरगुणा वा ॥८८॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ ५०८ दशविधा प्रतिसेवा (छाया- सा प्रतिसेवना द्विविधा - दर्प सकारणे च द्विविधा प्रतिसेवना समासेन । एकैकाऽपि च द्विविधा, मूलगुणे उत्तरगुणे च ॥८८॥ दर्प इति यः अनेकव्यायामयोग्य-वल्गनादिक्रियां करोति निष्कारणे, स दर्पः । सकारणे च इति ज्ञानदर्शनानि अधिकृत्य संयमादियोगेषु च असरत्सु प्रतिसेवते सा कल्पः । समासेन सक्षेपेण । एकैकाऽपि इति वीप्सा, दर्पिका द्विविधा कल्पिका द्विभेदा । दर्पण यत् प्रतिसेवते तत् मूलगुणा वा उत्तरगुणा वा, कारणेऽपि यत् प्रतिसेवते तत् मूलगुणा वा उत्तरगुणा वा ॥८८) अणाभोगपडिसेवणासरूवं इमं - अण्णतरपमादेणं, असंपउत्तस्स णोवउत्तस्स । रीयादिसु भूतत्थेसु अवट्टतो होतणाभोगो ॥१६॥ चूर्णिः - पंचविहस्स पमायस्स इंदिय-कसाय-वियड-णिद्दा-वियहा-सरूवस्स एएसि एगतरेणावि असंपउत्तस्स अयुक्तस्येत्यर्थः ‘णोवउत्तस्स रीयातिसु भूयत्थेसु' "नो" इति पडिसेहे, उवउत्तो मनसा दृष्टिना वा, युगांतरपलोगी । 'रीय' त्ति इरियासमिती गहिता, आदि सद्दातो अण्णसमितीतो य । एतासु समितीसु कदाचित् विसरिएणं उवउत्तत्तणं ण कयं होज्जा अप्पकालं सरिते य मिच्छादुक्कडं देति । भूयत्थो णाम विआर-विहार-संथार-भिक्खादि संजमसाहिका किरिया भूतत्थो, धावणवग्गणादिको अभूतत्थो, अवट्टओ पाणातिवाते । एवं गुणविसिट्ठो होयणाभोगो। अहवा एवं वक्खाणेज्जा, असंपउत्तस्स पाणातिवातेण ईरियादिसमितीण जो भूयत्थो तंमि अवटुंतो होतणाभोगो त्ति । सेसं पूर्ववत् । इह अणाभोगेण जति पाणातिवायं णावण्णो का पडिसेवणा? उच्यते, जं तं अणुवउत्तभावं पडिसेवति स एव पडिसेवणा इह नायव्वा । गतो अणाभोगो ॥९॥ (छाया - अनाभोगप्रतिसेवनास्वरूपमिदम् - अन्यतरप्रमादेन, असम्प्रयुक्तस्य नोपयुक्तस्य । ईर्यादिषु भूतार्थेषु अवर्तमानो भवति अनाभोगः ॥९६॥ पञ्चविधस्य प्रमादस्य इन्द्रिय-कषाय-विकट-निद्रा-विकथा-स्वरूपस्य एतेषामेक Page #112 -------------------------------------------------------------------------- ________________ दशविधा प्रतिसेवा ५०९ तरेणाऽपि असम्प्रयुक्तस्य अयुक्तस्येत्यर्थः ‘णोवउत्तस्स रीयातिसु भूयत्थेसु' 'नो' इति प्रतिषेधे, उपयुक्तो मनसा दृष्ट्या वा, युगान्तरप्रलोकी । 'रीय' इति ईर्यासमितिः गृहीता आदिशब्दात् अन्यसमितयश्च । एतासु समितिषु कदाचित् विस्मृतेन उपयुक्तत्वं न कृतं भवेत् अल्पकालं स्मृते च मिथ्यादुष्कृतं ददाति । भूतार्थो नाम विचार-विहार-संस्तारकभिक्षादिः संयमसाधिका क्रिया भूतार्थः, धावनवल्गनादिको अभूतार्थः, अवर्तमानः प्राणातिपाते । एवं गुणविशिष्टो भवति अनाभोगः । अथवा एवं व्याख्यायात्, असम्प्रयुक्तस्य प्राणातिपातेन ईर्यादिसमितीनां यो भूतार्थः तस्मिन् अवर्तमानः भवति अनाभोग इति । शेषं पूर्ववत् । इह अनाभोगेन यदि प्राणातिपात नापन्नः का प्रतिसेवना ? उच्यते, यत् तं अनुपयुक्तभावं प्रतिसेवते तदेव प्रतिसेवना इह ज्ञातव्या । गतो अनाभोगः ॥९६॥) इयाणि सहस्सक्कारो । तस्सिमं सरूवं - पुव्वं अपासिऊणं, छुढे पादमि जं पुणो पासे । ण य तरति णियत्तेउं पादं सहसाकरणमेतं ॥१७॥ चूर्णिः - 'पुव्वमिति पढम चक्खुणा थंडिले पाणी पडिलेहेयव्वा, जति दिट्ठा तो वज्जणं । अपासिऊणं ति जति ण दिट्ठा तंमि थंडिले पाणी । 'छूढे पायंमित्ति पुव्वणसियथंडिलाओ उक्खित्ते पादे, चक्खुपडिलेहिय थंडिलं असंपत्ते अंतरा वट्टमाणे पादे । 'जं पुणो पासे 'त्ति "जमि" ति पुव्वमदिटुं पाणिणं 'पुणो' पच्छा 'पस्सेज्ज' चक्खुणा । ण तरति ण सक्केति णसणकिरियव्वावारपवियर्से पायं णियत्तेउं । पच्छा दिट्ठपाणिणो उवरिं णिसितो पाओ । तस्स य संघट्टणपरितावणाकिलावणोद्दवणादीया पीडा कता । एसा जा सहस्सकारपडिसेवा । 'सहस्साकरणमेयं' ति सहसाकरणं सहसक्करणं जाणमाणस्स परायत्तस्सेत्यर्थः । "एतमि" ति एयं सरूवं सहसक्कारस्स । (छाया- इदान सहसाकारः । तस्येदं स्वरूपम् - पूर्वं अदृष्ट्वा, क्षिप्ते पादे यत् पुनः पश्येत् । न च शक्नोति निवर्तयितुं पादं सहसाकरणमेतत् ॥९७।। पूर्वमिति प्रथमं चक्षुषा स्थण्डिले प्राणिनः प्रतिलेखितव्याः, यदि दृष्टास्ततो वर्जनम् । अदृष्ट्वा इति यदि न दृष्टास्तस्मिन् स्थण्डिले प्राणिनः । 'छूढे पायंमि' इति पूर्वन्यस्तस्थण्डिलात् उत्क्षिप्ते पादे, चक्षुःप्रतिलिखितस्थण्डिलमसम्प्राप्ते अन्तरा वर्तमाने पादे । यत् Page #113 -------------------------------------------------------------------------- ________________ ५१० दशविधा प्रतिसेवा पुनः 'पासे' इति 'जं' इति पूर्वमदृष्टं प्राणिनं 'पुणो' पश्चात् पश्येत् चक्षुषा । 'ण तरति' न शक्नोतिन्यसनक्रियाव्यापारप्रवृत्तं पादं निवर्तयितुं । पश्चात् दृष्टप्राणिन उपरि न्यस्तः पादः । तस्य च सङ्घट्टनपरितापनाक्लामनापद्रावणादिका पीडा कृता । एषा या सहसाकारप्रतिसेवा, 'सहसाकरणमेयं' इति सहसा करणं सहसाकरणं जानतः परायत्तस्येत्यर्थः । “एतं' इति एतत् स्वरूपं सहसाकारस्य ॥९७१) सा य पमाय-पडिसेवणा पंचविहा - कसाय-विकहा-वियडे, इंदिय-णिद्द-पमायपंचविहे । कलुसस्स य णिक्खेवो, चउविधो कोधादि एक्कारों ॥१०४॥ चूर्णिः - कसायपमादो १, विगहापमादो २, विगडपमादो ३, इंदियपमादो ४, णिद्दापमादो ५, 'कलुसस्स य' त्ति कसायपडिसेवणा गहिता । "च" सद्दाओ कसाया चउव्विहा - कोहो माणो माया लोभो । एतेसिं एक्केक्कस्स 'णिक्खेवो चउव्विहो' दव्वादी कायव्वो । सो य जहा आवस्सते तहा दट्ठव्वो । तत्थ कोहं ताव भणामि । 'कोहादि एक्कारे'त्ति । कोहुप्पत्ती जातं आदि काउं एक्कारस भेदो भवति ॥१०४॥ (छाया- सा च प्रमादप्रतिसेवना पञ्चविधा - कषाय-विकथा-विकटनि, इन्द्रियनिद्राप्रमादाः पञ्चविधाः । कालुष्यस्य च निक्षेपः, चतुर्विधः क्रोधादिः एकादश ॥१०४॥ कषायप्रमादः १ विकथाप्रमादः २ विकटप्रमादः ३ इन्द्रियप्रमादः ४ निद्राप्रमादः ५, 'कालुष्यस्येति कषायप्रतिसेवना गृहीता। चशब्दात् कषायाश्चतुर्विधाः - क्रोधो मानो माया लोभः । एतेषां एकैकस्य 'निक्षेपश्चतुर्विधः' द्रव्यादिः कर्त्तव्यः । स च यथा आवश्यके तथा द्रष्टव्यः । तत्र क्रोधं तावद् भणामि । 'क्रोधादिः एकादशे'ति क्रोधोत्पत्तिं जातां आदि कृत्वा एकादशभेदो भवति ॥१०४॥) अहवा मीसा पडिसेवणा इमा दसविहा भण्णति - दप्पपमादाणाभोगा आतुरे आवतीसु य। तितिणे सहस्सक्कारे भयप्पदोसा य वीमंसा ॥४७७॥ द्वा०गा०॥ दप्पपमादाणाभोगा सहसक्कारो य पुव्व भणिता उ। सेसाणं छण्हं पी इमा विभासा तु विण्णेया ॥४७८॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ दशविधा प्रतिसेवा ५११ चर्णिः - दप्पो पमादो अणाभोगो सहस्सकारो य एते इहेव आदीए पुव्वं वण्णिया भणिया । तो सेसाणं विभासा अर्थकथनं ॥४७८॥ (छाया - अथवा मिश्रा प्रतिसेवना इमा दशविधा भण्यते - दर्पप्रमादानाभोगा आतुरे आपत्तिषु च । तितिणे सहसाकारे भयप्रद्वेषात् च विमर्शात् ॥४७७।। दर्पप्रमादानाभोगाः सहसाकारश्च पूर्वं भणितास्तु । शेषाणां षण्णामपि इयं विभाषा तु विज्ञेया ॥४७८॥ दर्पः प्रमादो अनाभोगः सहसाकारश्चैते इहैव आदौ पूर्वं वर्णिता भणिताः । ततः शेषाणां विभाषा अर्थकथनम् ॥४७८||) आतुरे त्ति अस्या व्याख्या - पढम-बितियदतो वा वाधितो वा जं सेवे आतुरा एसा । दव्वादिअलंभे पुण, चउविधा आवती होति ॥४७९॥ चूर्णिः - पुव्वद्धं । पढमो खुहापरिसहो बितिओ पिवासापरिसहो, बाधितो जरसासादिणा । एत्थ जयणाए पडिसेवमाणस्स सुद्धा पडिसेवणा । अजयणाए तण्णिप्फण्णं पच्छित्तं भवति । ___ "आवतीसु य" अस्य व्याख्या "दव्वादि" पच्छद्धं । दव्वादि आदि सद्दातो खेत्तकालभावा घेप्पंति । दव्वतो फासुगं दव्वं ण लब्भति, खेत्तओ अद्धाण-पडिवण्णताण आवती, कालतो दुब्भिक्खादिसु आवती, भावतो पुणो गिलाणस्स आवती । एत्थ जेण एयाए चउव्विहाए आवत्तीए पडिसेवति तेण एषा सुद्धा पडिसेवणा, अजयणाए पुण तण्णिप्फण्णं ति। "आवईसु" त्ति दारं गतं ॥४७९॥ (छाया -आतुर इति अस्य व्याख्या - प्रथमद्वितीयद्रुतो वा बाधितो वा यत् सेवते आतुरा एषा । द्रव्यादिअलाभे पुनः, चतुर्विधा आपत्तिः भवति ॥४७९॥ पूर्वाद्धं । प्रथमः क्षुधापरीषहो द्वितीयः पिपासापरीषहः, बाधितो ज्वर-श्वासादिना । अत्र यतनया प्रतिसेवमानस्य शुद्धा प्रतिसेवना । अयतनया तन्निष्पन्नं प्रायश्चित्तं भवति । Page #115 -------------------------------------------------------------------------- ________________ ५१२ दशविधा प्रतिसेवा ___ 'अपत्तिषु च' अस्य व्याख्या 'द्रव्यादिः' पश्चार्द्धम् । द्रव्यादिः आदिशब्दात् क्षेत्रकालभावा गृह्यन्ते । द्रव्यतः प्रासुकं द्रव्यं न लभ्यते, क्षेत्रत अध्वप्रतिपन्नानां आपत्तिः, कालतो दुर्भिक्षादिषु आपत्तिः, भावतः पुनः ग्लानस्य आपत्तिः । अत्र येन एतया चतुर्विधया आपत्त्या प्रतिसेवते तेन एषा शुद्धा प्रतिसेवना, अयतनया पुनस्तन्निष्पन्नमिति । 'आपत्तिषु' इति द्वारं गतम् ॥४७९॥) "तितिणे" त्ति अस्य व्याख्या - दव्वे य भाव तितिण, भयमभियोगेण सीहमादी वा। कोहादी तु पदोसो, वीमंसा सेहमादीणं ॥४८०॥ चर्णिः - पातो तितिणो दुविहो - दव्वे भावे य दव्वे तेंबरुयं दारुयं अग्गिमाहियं तिडितिडे त्ति, भावे आहारातिसु अलब्भमाणेसु तिडितिडे त्ति, असरिसे वा दव्वे लद्धे तिडितिडे त्ति । तितिणियत्तं दप्पेण करेमाणस्स पच्छित्तं, कारणे वइयाइसु सुद्धो । तितिणे त्ति गतं । "भए" त्ति अस्य व्याख्या - 'भयमभियोगेण सीहमादी वा' द्वितीयपादः । “अभियोगो" णाम केणइ रायादिणा अभिउत्तो पंथं दंसेहि, तद्भया दर्शयति । सीहभयाद्वा वृक्षमारूढ, एत्थ सुद्धो । अणाणुतापित्तेण पच्छित्तं भवति । "पदोसा" य त्ति अस्य व्याख्या - 'कोहादी उ पदोसो' तृतीयः पादः । कोहादिएण कसाएण पदोसेण पडिसेवमाणस्स असुद्धो भवति । मूलं से पच्छित्तं कसायणिप्फण्णं वा । पदोसे त्ति गत्तं । "वीमसे" त्ति अस्य व्याख्या - 'वीमंसा सेहमादीणं' ति चतुर्थः पादः । वीमंसा परीक्षा । सेहं परिक्खमाणेण सच्चित्तगमणादिकिरिया कया होज्ज, किं सद्दहति ण सद्दहति त्ति सुद्धो ॥४८०॥' (छाया - तितिणे इति अस्य व्याख्या - द्रव्ये च भावे तितिणः, भयमभियोगेन सिंहादिर्वा । क्रोधादिस्तु प्रद्वेषः, विमर्शः शैक्षादीनाम् ॥४८०॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ दशविधाः शोधिदोषाः ५१३ प्रायस्तिन्तिणो द्विविधः-द्रव्ये भावे च । द्रव्ये तेम्बरुकं दारुकं अग्नौ आहितं तिडितिडेति, भावे आहारादिषु अलभ्यमानेषु तिडितिडेति, असदृशे वा द्रव्ये लब्धे तिडितिडेति । तिन्तिणत्वं दर्पण कुर्वतः प्रायश्चित्तं, कारणे वजिकादिषु शुद्धः । तिन्तिणेति गतम् । 'भयं' इति अस्य व्याख्या - भयमभियोगेन सिंहादिर्वा द्वितीयपादः । अभियोगो नाम केनचित् राजादिना अभियुक्तः पन्थानं दर्शय, तद्भयात् दर्शयति । सिंहभयाद्वा वृक्षमारूढः । अत्र शुद्धः । अननुतापित्वेन प्रायश्चित्तं भवति । 'प्रद्वेषात् च' इति अस्य व्याख्या - क्रोधादिस्तु प्रद्वेषः तृतीयः पादः । क्रोधादिकेन कषायेण प्रद्वेषेण प्रतिसेवमानस्य अशुद्धो भवति । मूलं तस्य प्रायश्चित्तं कषायनिष्पन्नं वा । प्रद्वेष इति गतम् । "विमर्श' इति अस्य व्याख्या - विमर्शः शैक्षादीनामिति चतुर्थः पादः । विमर्शः परीक्षा । परीक्षमाणेन सचित्तगमनादिक्रिया कृता भवेत् । किं श्रद्दधाति इति शुद्धः ॥४८०॥) गुरुरेतासां दशानां प्रतिसेवानां स्वरूपं जानाति । शोधिः - आलोचना । तत्र दोषा इति शोधिदोषाः । ते दशविधाः । तद्यथा - १ आकम्प्य, २ अनुमान्य, ३ यदृष्टं, ४ बादरं, ५ सूक्ष्मं, ६ छन्नं, ७ शब्दाकुलं, ८ बहुजनं, ९ अव्यक्तं १० तत्सेवि च । यदाह व्याख्याप्रज्ञप्तौ तद्वत्तौ च - 'दस आलोयणादोसा पन्नत्ता, तं जहा - १ आकंपइत्ता २ अणुमाणइत्ता ३ जं दिटुं ४ बायरं च ५ सुहुमं वा । ६ छन्नं ७ सद्दाउलयं ८ बहुजण ९ अव्वत्त १० तस्सेवी ॥(सूत्रं ७९९) (छाया- दश आलोचनादोषाः प्रज्ञप्ताः, तद्यथा - १ आकम्प्य २ अनुमान्य ३ यद् दृष्टं ४ बादरं च ५ सूक्ष्मं वा । ६ छन्नं ७ शब्दाकुलकं ८ बहुजनं ९ अव्यक्तं १० तत्सेवि ॥) वृत्तिः - 'आकंपइत्ता' गाहा, आकम्प्य-आवर्जितः सन्नाचार्यः स्तोकं प्रायश्चित्तं मे Page #117 -------------------------------------------------------------------------- ________________ ५१४ दशविधाः शोधिदोषाः दास्यतीति बुद्ध्याऽऽलोचनाऽऽचार्यं वैयावृत्त्यकरणादिनाऽऽवर्ण्य यदालोचनमसावालोचनादोषः, 'अणुमाणइत्त' त्ति अनुमान्य-अनुमानं कृत्वा लघुतरापराधनिवेदनेन मृदुदण्डादित्वमाचार्यस्याकलय्य यदालोचनमसौ तद्दोषः, एवं 'जं दिटुंति यदाचार्यादिना दृष्टमपराधजातं तदेवालोचयति, 'बायरं व' त्ति बादरमेवातिचारजातमालोचयति न सूक्ष्मं तत्रावज्ञापरत्वात्, 'सुहुमं वत्ति सूक्ष्ममेवातिचारजातमालोचयति, यः किल सूक्ष्मं तदालोचयति स कथं बादरं तन्नालोचयतीत्येवंरूपभावसम्पादनायाऽऽचार्यस्येति, 'छन्नं'ति छन्नं प्रतिच्छन्नं प्रच्छन्नंअतिलज्जालुतयाऽव्यक्तवचनं यथा भवति, एवमालोचयति यथाऽऽत्मनैव शृणोति, 'सद्दाउलयं' ति शब्दाकुलं-बृहच्छब्दं यथा भवत्येवमालोचयति, अगीतार्थान् श्रावयन्नित्यर्थः, 'बहुजण'त्ति बहवो जना-आलोचनागुरवो यत्रालोचने तद्बहुजनं यथा भवत्येवमालोचयति, एकस्याप्यपराधस्य बहुभ्यो निवेदनमित्यर्थः, 'अव्वत्त' त्ति अव्यक्तः - अगीतार्थस्तस्मै आचार्याय यदालोचनं तदप्यव्यक्तमित्युच्यते, 'तस्सेवि' त्ति यमपराधमालोचयिष्यति तमेवासेवते यो गुरुः स तत्सेवी तस्मै यदालोचनं तदपि तत्सेवीति, यतः समानशीलाय गुरवे सुखेनैव विवक्षितापराधो निवेदयितुं शक्यत इति तत्सेविने निवेदयतीति ।' शोधिदोषाणां स्वरूपमेवं प्रतिपादितं स्थानाङ्गसूत्रवृत्तौ - 'प्रतिषेवायां चालोचना विधेया, तत्र च ये दोषास्ते परिहार्या इति दर्शनायाह - 'दसे 'त्यादि, 'आकंप' गाहा, आकम्प्य आवद्येत्यर्थः । यदुक्तम् - "वेयावच्चाईहिं पुव्वं आगंपइत्तु आयरिए । आलोएइ कहं मे थोवं वियरिज्ज पच्छित्तं ? ॥१॥" इति (छाया- वैयावृत्त्यादिभिः पूर्वं आचार्यमाकम्प्य । आलोचयति कथं मम स्तोकं प्रायश्चित्तं दद्यात् ? ॥१॥) 'अणुमाणइत्ता' अनुमानं कृत्वा, किमयं मृदुदण्ड उतोग्रदण्ड इति ज्ञात्वेत्यर्थः, अयमभिप्रायोऽस्य-यद्ययं मृदुदण्डस्ततो दास्याम्यालोचनामन्यथा नेति, उक्तं च - "किं एस उग्गदंडो मिउदंडो वत्ति एवमणुमाणे । अन्ने पलिंति थोवं पच्छित्तं मज्झ देहिज्जा ॥१॥" इति (छाया- किमेष उग्रदण्डो मृदुदण्डो वेत्यनुमायैवं । अन्यान् आलोचयति मम स्तोकं प्रायश्चित्तं दद्यात् ॥१॥) Page #118 -------------------------------------------------------------------------- ________________ दशविधाः शोधिदोषाः ५१५ ___'जं दिटुंति यदेव दृष्टमाचार्यादिना दोषजातं तदेवालोचयति नान्यं दोषं, आचार्यरञ्जनमात्रपरत्वेनासंविग्नत्वादस्येति, उक्तं च - "दिवा व जे परेणं दोसा वियडेइ ते च्चिय न अन्ने। सोहिभया जाणंतु व एसो एयावदोसो उ॥१॥" इति, (छाया- ये परेण दोषा दृष्टास्तानेव प्रकटयति नान्यान् । शोधिभयात् जानन्तु वा एष एतावद्दोषस्तु ॥१॥) "बायरं वत्ति बादरमेवातिचारजातमालोचयति न सूक्ष्ममिति, 'सुहुमं वत्ति सूक्ष्ममेव वाऽतिचारमालोचयति, यः किल सूक्ष्ममालोचयति कथं बादरं सन्तं नालोचयत्येवंरूपभावसम्पादनायाचार्यस्येति, आह च - "बायर वडवराहे जो आलोएइ सुहुम नालोए। अहवा सुहुमालोए वरमन्नंतो उ एवं तु ॥१॥ जो सुहुमे आलोए सो किह नालोय बायरे दोसे ?" त्ति । इति (छाया- बादरः बृहतोऽपराधान् आलोचयति सूक्ष्मान्न लोचयति । अथवा सूक्ष्मानालोचयति परं मन्वानः तु एवं तु ॥१॥ यः किल सूक्ष्मानालोचयति कथं स न बादरान् दोषानालोचयति ? इति ) 'छन्नं'ति प्रच्छन्नमालोचयति यथाऽऽत्मनैव शृणोति नाचार्यः, भणितं च - "छन्नं तह आलोए जह नवरं अप्पणा सुणइ ॥" इति । (छाया- छन्नं तथालोचयति यथा नवरमात्मना शृणोति ।) 'सदाउलयं 'ति शब्देनाकुलं शब्दाकुलं-बृहच्छब्द, तथा महता शब्देनालोचयति यथाऽन्येऽप्यगीतार्थास्ते शृण्वन्तीति, अभाणि च - "सद्दाउल वड्डेणं सद्देणालोय जह अगीयावि बोहेइ ॥" इति । (छाया- शब्दाकुलं बृहता शब्देनालोचयति यथा अगीतार्थान् अपि बोधयति ॥) 'बहुजणं'ति बहवो जना-आलोचनाचार्याः यस्मिन्नालोचने तद्बहुजनं, अयमभिप्रायः - "एक्कस्सालोएत्ता जो आलोए पुणोवि अन्नस्स । ते चेव य अवराहे तं होइ बहुजणं नाम ॥१॥" इति । Page #119 -------------------------------------------------------------------------- ________________ ५१६ चतुर्विधः समाधिः (छाया- एकस्यालोच्य पार्वे यः पुनरन्यस्याप्यालोचयति । तानेवापराधान् तद्भवति बहुजनं नाम ॥१॥) अव्यक्तस्य-अगीतार्थस्य गुरोः सकाशे यदालोचनं तत्सम्बन्धादव्यक्तमुच्यते, उक्तं च ___ "जो य अगीयत्थस्सा आलोए तं तु होइ अव्वत्तं ॥" इति । (छाया- यश्चागीतार्थस्यालोचयति तत्तु भवत्यव्यक्तम् ॥) 'तस्सेवि' त्ति ये दोषा आलोचयितव्यास्तत्सेवी यो गुरुस्तस्य पुरतो यदालोचनं स तत्सेविलक्षण आलोचनादोषः, तत्र चायमभिप्राय: आलोचयितुः "जह एसो मत्तुल्लो न दाही गुरुगमेव पच्छित्तं । इय जो किलिट्ठचित्तो दिन्ना आलोयणा तेणं ॥१॥" इति । (छाया- यथैष मत्तुल्यो (दोषेणेति) न गुरु प्रायश्चित्तं दास्यति । इति यः क्लिष्टचित्तः तेनालोचना दत्ता एव (सृतमित्यर्थः) ॥१॥)' गुरुरेतान्दश शोधिदोषान् जानाति । समाधिः-स्वस्थता । स चतुर्विधः । तद्यथा - १ विनयसमाधिः, २ श्रुतसमाधिः, ३ तप:समाधिः ४ आचारसमाधिश्च । एते चत्वारोऽपि प्रत्येकं चतुर्भेदभिन्नाः । एतेषां स्वरूपमेवं प्रकीर्तितं श्रीदशवैकालिकसूत्रे तद्वृत्तौ च - 'सुअं मे आउसं ! तेणं भगवया एवमक्खायं - इह खलु थेरेहि भगवंतेहिं चत्तारि विणयसमाहिट्ठाणा पन्नत्ता, कयरे खलु ते थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिठाणा पन्नत्ता ?, इमे खलु ते थेरेहि भगवंतेहिं चत्तारि विणयसमाहिट्ठाणा पन्नत्ता, तंजहा - विणयसमाही सुअसमाही तवसमाही आयारसमाही। विणए सुए अतवे, आयारे निच्चं पंडिआ। अभिरामयंति अप्पाणं, जे भवंति जिइंदिआ ॥१॥ (छाया- श्रुतं मया आयुष्मन् ! तेन भगवता एवमाख्यातम् - इह खलु स्थविरैः भगवद्भिः चत्वारि विनयसमाधिस्थानानि प्रज्ञप्तानि, कतराणि खलु तानि स्थविरैः भगवद्भिः चत्वारि विनयसमाधिस्थानानि प्रज्ञप्तानि, इमानि खलु तानि स्थविरैः भगवद्भिः चत्वारि विनयसमाधिस्थानानि प्रज्ञप्तानि, तद्यथा - विनयसमाधिः श्रुतसमाधिः तपःसमाधिः Page #120 -------------------------------------------------------------------------- ________________ ५१७ चतुर्विधो विनयसमाधिः आचारसमाधिः । विनये श्रुते च तपसि, आचारे नित्यं पण्डिताः । अभिरमयन्ति आत्मानं, ये भवन्ति जितेन्द्रियाः ॥१॥) वृत्तिः - अथ चतुर्थ आरभ्यते, तत्र सामान्योक्तविनयविशेषोपदर्शनार्थमिदमाह - श्रुतं मया आयुष्मंस्तेन भगवता एवमाख्यातमित्येतद्यथा षड्जीवनिकायां तथैव द्रष्टव्यम्, इह 'खल्वि'ति इह क्षेत्रे प्रवचने वा खलुशब्दो विशेषणार्थः न केवलमत्र किं त्वन्यत्राप्यन्यतीर्थकृत्प्रवचनेष्वपि स्थविरैः गणधरैः भगवद्भिः परमैश्वर्यादियुक्तैश्चत्वारि विनयसमाधिस्थानानि विनयसमाधिभेदरूपाणि प्रज्ञप्तानि प्ररूपितानि, भगवतः सकाशे श्रुत्वा ग्रन्थत उपरचितानीत्यर्थः, कतराणि खलु तानीत्यादिना प्रश्नः, अमूनि खलु तानीत्यादिना निर्वचनं, तद्यथेत्युदाहरणोपन्यासार्थः, विनयसमाधिः १ श्रुतसमाधिः २ तपःसमाधिः ३ आचारसमाधिः ४, तत्र समाधानं समाधिः-परमार्थत आत्मनो हितं सुखं स्वास्थ्य, विनये विनयाद्वा समाधिः विनयसमाधिः, एवं शेषेष्वपि शब्दार्थो भावनीयः ॥ एतदेव श्लोकेन सगृह्णाति - विनये यथोक्तलक्षणे श्रुते अङ्गादौ तपसि बाह्यादौ आचारे च मूलगुणादौ, चशब्दस्य व्यवहित उपन्यासः, नित्यं सर्वकालं पण्डिताः सम्यक्परमार्थवेदिनः, किं कुर्वन्तीत्याह - अभिरमयन्ति अनेकार्थत्वादाभिमुख्येन विनयादिषु युञ्जते आत्मानं जीवं, किमिति ?, अस्योपादेयत्वात्, क एवं कुर्वन्तीत्याह - ये भवन्ति जितेन्द्रिया जितचक्षुरादिभावशत्रवः, त एव परमार्थतः पण्डिता इति प्रदर्शनार्थमेतदिति सूत्रार्थः ॥१॥ चउव्विहा खलु विणयसमाही भवइ, तंजहा-अणुसासिज्जंतो सुस्सूसइ १ सम्म संपडिवज्जइ २ वेयमाराहइ ३ न य भवइ अत्तसंपग्गहिए ४ चउत्थं पयं भवइ । भवइ अ इत्थ सिलोगो - पेहेइ हिआणुसासणं, सुस्सूसई तं च पुणो अहिट्ठए। न य माणमएण मज्जई, विणयसमाहि आययट्ठिए ॥२॥ (छाया- चतुर्विधः खलु विनयसमाधिर्भवति, तद्यथा - अनुशास्यमानः शुश्रूषति १ सम्यक् सम्प्रतिपद्यते २ वेदमाराधयति ३ न च भवति आत्मसम्प्रगृहीतः ४ चतुर्थं पदं भवति । भवति च अत्र श्लोकः - प्रेक्षते हितानुशासनं, शुश्रूषति तच्च पुनरधितिष्ठति । न च मानमदेन माद्यति, विनयसमाधौ आयतार्थिकः ॥२॥) Page #121 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधः श्रुतसमाधिः वृत्तिः - विनयसमाधिमभिधित्सुराह - चतुर्विधः खलु विनयसमाधिर्भवति, तद्यथेत्युदाहरणोपन्यासार्थः, ‘अणुसासिज्जंतो' इत्यादि, अनुशास्यमानः तत्र तत्र चोद्यमानः शुश्रूषति तदनुशासनमर्थितया श्रोतुमिच्छति १ इच्छाप्रवृत्तितः तत् सम्यक् सम्प्रतिपद्यते सम्यग्-अविपरीतमनुशासनतत्त्वं यथाविषयमवबुध्यते २, स चैवं विशिष्टप्रतिपत्तेरेव वेदमाराधयति, वेद्यतेऽनेनेति वेदः - श्रुतज्ञानं तद् यथोक्तानुष्ठानपरतया सफलीकरोति ३, अत एव विशुद्धप्रवृत्तेः न च भवत्यात्मसम्प्रगृहीतः आत्मैव सम्यक् प्रकर्षेण गृहीतो येनाहं विनीतः सुसाधुरित्येवमादिना स तथाऽनात्मोत्कर्षप्रधानत्वाद्विनयादेः, न चैवम्भूतो भवतीत्यभिप्रायः, चतुर्थं पदं भवतीत्येतदेव सूत्रक्रमप्रामाण्यादुत्तरोत्तरगुणापेक्षया चतुर्थमिति, भवति च अत्र श्लोकः अत्रेति विनयसमाधौ श्लोकः छन्दोविशेषः ॥ स चायम् - प्रार्थयते हितानुशासनम् इच्छतीहलोकपरलोकोपकारिणमाचार्यादिभ्य उपदेशं, शुश्रूषतीत्यनेकार्थत्वाद्यथाविषयमवबुध्यते, तच्चावबुद्धं सत्पुनरधितिष्ठति - यथावत् करोति, न च कुर्वन्नपि मानमदेन मानगर्वेण माद्यति मदं याति विनयसमाधौ विनयसमाधिविषये आयतार्थिको मोक्षार्थीति सूत्रार्थः ॥२॥ ५१८ चव्विा खलु सुअसमाही भवइ, तंजहा - सुअं मे भविस्सइत्ति अज्झाइअव्वं भवइ १, एगग्गचित्तो भविस्सामित्ति अज्झाइअव्वयं भवइ २, अप्पाणं ठावइस्सामित्ति अज्झाइअव्वयं भवइ ३, ठिओ परं ठावइस्सामित्ति अज्झाइअव्वयं भवइ ४, चउत्थं पयं भवइ । भवइ अ इत्थ सिलोगो नाणमेगग्गचित्तो अ, ठिओ अ ठावई परं । आणि अ अहिज्जित्ता, रओ सुअसमाहिए ॥३॥ (छाया- चतुर्विधः खलु श्रुतसमाधिर्भवति, तद्यथा - श्रुतं मे भविष्यति इति अध्येतव्यं भवति १, एकाग्रचित्तो भविष्यामि इति अध्येतव्यं भवति २, आत्मानं स्थापयिष्यामि इति अध्येतव्यं भवति ३, स्थितः परं स्थापयिष्यामि इति अध्येतव्यं भवति ४, चतुर्थं पदं भवति । भवति च अत्र श्लोकः - ज्ञानमेकाग्रचित्तश्च स्थितश्च स्थापयति परं । श्रुतानि च अधीत्य, रक्तः श्रुतसमाधौ ||३|| ) वृत्तिः - उक्तो विनयसमाधिः, श्रुतसमाधिमाह - चतुर्विधः खलु श्रुतसमाधिर्भवति, तद्यथेत्युदाहरणोपन्यासार्थः । श्रुतं मे आचारादि द्वादशाङ्गं भविष्यतीत्यनया बुद्ध्याऽध्येतव्यं Page #122 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधस्तपःसमाधिः भवति, न गौरवाद्यालम्बनेन १, तथाऽध्ययनं कुर्वन्नेकाग्रचित्तो भविष्यामि न विप्लुतचित्त इत्यध्येतव्यं भवत्यनेन चालम्बनेन २, तथाऽध्ययनं कुर्वन्विदितधर्मतत्त्व आत्मानं स्थापयिष्यामि शुद्धधर्म इत्यनेन चालम्बनेनाध्येतव्यं भवति ३, तथाऽध्ययनफलात् स्थितः स्वयं धर्मे परं विनेयं स्थापयिष्यामि तत्रैवेत्यध्येतव्यं भवत्यनेनालम्बनेन ४ चतुर्थं पदं भवति । भवति चात्र श्लोक इति पूर्ववत् ॥ स चायम् - ज्ञानमित्यध्ययनपरस्य ज्ञानं भवति एकाग्रचित्तश्च तत्परतया एकाग्रालम्बनश्च भवति स्थित इति विवेकाद्धर्मस्थितो भवति स्थापयति परमिति स्वयं धर्मे स्थितत्वादन्यमपि स्थापयति, श्रुतानि च नानाप्रकाराण्यधीतेऽधीत्य च रतः सक्तो भवति श्रुतसमाधाविति सूत्रार्थः ॥३॥ चउव्विहा खलु तवसमाही भवइ, तंजहा-नो इहलोगट्ठयाए तवमहिट्ठिज्जा १ नो परलोगट्ठयाए तवमहिट्ठिज्जा २, नो कित्तिवण्णसद्दसिलोगट्टयाए तवमहिट्ठिज्जा ३, नन्नत्थ निज्जलुयाए तवमहिट्ठिज्जा ४, चउत्थं पयं भवइ । भवइ अ इत्थ सिलोगो विविहगुणतवोरए निच्चं, भवइ निरासए निज्जरट्ठिए । तवसा धुणइ पुराणपावगं, जुत्तो सया तवसमाहिए ॥४॥ (छाया- चतुर्विधा खलु तप:समाधिः भवति, तद्यथा - न इहलोकार्थं तपः अधितिष्ठेत् १, न परलोकार्थं तपः अधितिष्ठेत् २, न कीर्तिवर्णशब्दश्लोकार्थं तपः अधितिष्ठेत् ३, नान्यत्र निर्जरार्थं तपः अधितिष्ठेत् ४, चतुर्थं पदं भवति । भवति च अत्र श्लोकः - विविध-गुणतपोरतः नित्यं, भवति निराशः निर्जरार्थिकः । तपसा धुनोति पुराणपापकं, युक्तः सदा तप:समाधौ ॥४॥) वृत्तिः - उक्तः श्रुतसमाधिः, तप:समाधिमाह-चतुर्विधः खलु तपःसमाधिर्भवति, तद्यथेत्युदाहरणोपन्यासार्थः, न इहलोकार्थम् इहलोकनिमित्तं लब्ध्यादिवाञ्छया तपः अनशनादिरूपम् अधितिष्ठेत् न कुर्याद्धम्मिलवत् १, तथा न परलोकार्थं जन्मान्तरभोगनिमित्तं तपोऽधितिष्ठेद्ब्रह्मदत्तवत्, एवं न कीर्तिवर्णशब्दश्लाघार्थमिति सर्वदिग्व्यापी साधुवादः कीतिः एकदिग्व्यापी वर्ण: अर्द्धदिग्व्यापी शब्दः तत्स्थान एव श्लाघा, नैतदर्थं तपोऽधितिष्ठेत्, अपि तु नान्यत्र निर्जरार्थमिति न कर्मनिर्जरामेकां विहाय तपोऽधितिष्ठेत्, अकामः सन् यथा कर्मनिजरैव फलं भवति तथाऽधितिष्ठेदित्यर्थः । चतुर्थं पदं भवति । भवति चात्र श्लोक इति पूर्ववत् ॥ स चायम् - विविधगुणतपोरतो हि नित्यम्अनशनाद्यपेक्षयाऽनेकगुणं यत्तपस्तद्रत एव सदा भवति निराशो निष्प्रत्याश इहलोकादिषु Page #123 -------------------------------------------------------------------------- ________________ ५२० चतुर्विध आचारसमाधिः निर्जरार्थिकः कर्मनिर्जरार्थी, स एवम्भूतस्तपसा विशुद्धेन धुनोति अपनयति पुराणपापं चिरन्तनं कर्म, नवं च न बध्नात्येवं युक्तः सदा तपः समाधाविति सूत्रार्थः ॥४॥ चडव्विहा खलु आयारसमाही भवइ, तंजहा - नो इहलोगट्टयाए आयारमहिट्ठिज्जा १, नो परलोगट्टयाए आयारमहिट्टिज्जा २, नो कित्तिवण्णसद्दसिलोगट्टयाए आयारमहिट्टिज्जा ३, नन्नत्थ आरहंतेहिं हेऊहिं आयारमहिद्विज्जा - ४ चउत्थं पयं भवइ । भवइ अ इत्थ सिलोगो जिणवयणरए अर्तितिणे, पडिपुन्नाययमाययट्ठिए । आयारसमाहिसंवुडे, भवइ अ दंते भावसंध ॥५॥ (छाया - चतुर्विधा खलु आचारसमाधिः भवति, तद्यथा न इहलोकार्थं आचारमधितिष्ठेत् १, न परलोकार्थं आचारमधितिष्ठेत् २, न कीर्त्तिवर्णशब्दश्लोकार्थं आचारमधितिष्ठेत् ३, नान्यत्र आर्हतैः हेतुभिः आचारमधितिष्ठेत् ४ चतुर्थं पदं भवति । भवति च अत्र श्लोक: जिनवचनरतः अतिन्तिनः, प्रतिपूर्णः आयतमायतार्थिकः । आचारसमाधिसंवृतः, भवति च दान्तः भावसन्धकः ||५||) वृत्तिः - उक्तस्तपः समाधिः, आचारसमाधिमाह - चतुर्विधः खल्वाचारसमाधिर्भवति, तद्यथेत्युदाहरणोपन्यासार्थः, नेहलोकार्थमित्यादि चाचाराभिधानभेदेन पूर्ववद्यावन्नान्यत्र आर्हतैः अर्हत्सम्बन्धिभिर्हेतुभिरना श्रवत्वादिभिः आचारं मूलगुणोत्तरगुणमयमधितिष्ठेन्निरीहः सन् यथा मोक्ष एव भवतीति । चतुर्थं पदं भवति । भवति चात्र श्लोक इति पूर्ववत् ॥ स चायम् - जिनवचनरत आगमे सक्तः अतिन्तिनः न सकृत्किञ्चिदुक्तः सन्नसूयया भूयो भूयो वक्ता प्रतिपूर्णः सूत्रादिना, आयतमायतार्थिक इत्यत्यन्तं मोक्षार्थी आचारसमाधिसंवृत इति आचारे यः समाधिस्तेन स्थगिता श्रवद्वारः सन् भवति दान्त इन्द्रियनोइन्द्रियदमाभ्यां भावसन्धकः भावो - मोक्षस्तत्सन्धक आत्मनो मोक्षासन्नकारीति सूत्रार्थ: 11411...118/811' गुरुः प्रत्येकं चतुर्भेदभिन्नांश्चतुरो विनयादिसमाधीन् सम्यग् जानाति । इत्येवं षट्त्रिंशद्गुणपुष्पसुरभिमान् गुरुर्दुरितदुरभिगन्धं हरतु ॥१२॥ इत्येकादशी षट्त्रिशिका समाप्ता । Page #124 -------------------------------------------------------------------------- ________________ અગિયારમી છત્રીસી હવે અગિયારમી છત્રીસી કહે છે – શબ્દાર્થ - દશ પ્રકારની પ્રતિસેવા, દશ પ્રકારના શોધિના (આલોચનાના) દોષો અને પ્રત્યેક ચાર પ્રકારની વિનયસમાધિ વગેરે ચાર સમાધિઓને જાણનારા - આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૧૨) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - પ્રતિસેવા એટલે જેનો નિષેધ હોય તેની આચારણા. તે કારણના ભેદથી દસ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ દર્પથી, ૨ પ્રમાદથી, ૩ અનાભોગથી (ભૂલથી), ૪ ગ્લાનપણામાં (માંદગીમાં), ૫ આપત્તિમાં, ૬ શંકિતમાં, ૭ સહસાકારથી, ૮ ભયથી, ૯ પ્રદ્વેષથી અને ૧૦ વિચારથી. સ્થાનાંગસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – ‘ગાથાર્થ - પ્રતિસેવા દસ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે - ૧ દર્પથી, ૨ પ્રમાદથી, ૩ અનાભોગથી, ૪ રોગમાં, ૫ આપત્તિમાં, ૬ શંકિતમાં, ૭ સહસાકારથી, ૮ ભયથી, ૯ પ્રદ્વેષથી અને ૧૦ વિમર્શથી. ટીકાર્થ - દર્પ એટલે ઉછળવું વગેરે. ‘દર્પ ઉછળવા વગેરે રૂપ છે.’ એવા વચનથી. તે દર્પથી આગમમાં નિષેધ કરાયેલ જીવહિંસા વગેરે કરવા તે દર્પપ્રતિસેવના. એમ પછીના પદો પણ જાણવા. પ્રમાદ એટલે મજાક, વિકથા વગેરે. ‘પ્રમાદ કંદર્પ વગેરે રૂપ છે.’ એવા વચનથી. અથવા ક૨વા યોગ્ય ક્રિયાઓમાં પ્રયત્ન ન કરવો તે પ્રમાદ. પ્રમાદથી પ્રતિસેવના તે પ્રમાદપ્રતિસેવના. અનાભોગ એટલે વિસ્મરણ. અનાભોગથી પ્રતિસેવના તે અનાભોગપ્રતિસેવના. આ બધાનો સમાહાન્દ્વન્દ્વ સમાસ થાય. આતુર એટલે ગ્લાનની સેવા માટે, અથવા પોતાની માંદગીમાં, અહીં ભાવપ્રત્યયનો (‘ત્વ’નો) લોપ થયો છે. અર્થ આવો છે - ભૂખ, તરસ, રોગ વગેરેથી પીડાયેલો જે કરે તે આતુરપ્રતિસેવના. કહ્યું છે કે, ‘પહેલા-બીજા પરીષહોથી (ભૂખ-તરસથી) પીડાયેલો કે રોગી જેને સેવે તે આતુરપ્રતિસેવના.’ આપત્તિ દ્રવ્ય વગે૨ે ચાર પ્રકારની છે. તેમાં દ્રવ્યઆપત્તિ એટલે અચિત્ત દ્રવ્ય દુર્લભ હોય, ક્ષેત્રઆપત્તિ એટલે વિહારમાં હોય, કાલઆપત્તિ એટલે દુકાળ હોય અને ભાવઆપત્તિ Page #125 -------------------------------------------------------------------------- ________________ દસ પ્રકારની પ્રતિસેવા એટલે માંદો હોય. કહ્યું છે - ‘દ્રવ્ય વગેરે ન મળવા પર ચાર પ્રકારની આપત્તિ થાય છે.” આપત્તિમાં પ્રતિસેવના તે આપત્તિપ્રતિસેવના. શંકિત એટલે એષણીયમાં પણ અનેષણયની શંકા કરાય તે, “જેની શંકા કરે તે દોષ લાગે. એવું વચન હોવાથી. શંકિતમાં પ્રતિસેવના તે શંકિત પ્રતિસેવના. સહસાકાર એટલે અચાનક કરવું. સહસાકારનું લક્ષણ આ પ્રમાણે છે – પહેલા જીવો નહીં જોઈને પગ નાંખે છતે જે જીવને જુવે પણ પગને અટકાવી ન શકે તે સહસાકાર છે.' સહસાકારથી પ્રતિસેવના તે સહસાકારપ્રતિસેવના. ભય એટલે રાજા, ચોર વગેરેનો ભય. ભયમાં પ્રતિસેવના તે ભયપ્રતિસેવના. જેમકે રાજાની આજ્ઞાથી માર્ગ વગેરે બતાવે કે સિંહ વગેરેના ભયથી ઝાડ પર ચડે. કહ્યું છે – “ભયપ્રતિસેવના આજ્ઞાથી અને સિંહ વગેરે.” પ્રષ એટલે ગુસ્સો. અહીં પ્રàષના પ્રહણથી કષાયોની વિવક્ષા કરી છે. કહ્યું છે, ક્રોધ વગેરે પ્રસ્વેષ છે.' પ્રદ્વેષથી પ્રતિસેવના તે પ્રષપ્રતિસેવના. વિમર્શ એટલે નૂતન દીક્ષિતની પરીક્ષા. કહ્યું છે – “વિમર્શ નૂતનદીક્ષિત વગેરેનો હોય.” વિમર્શથી પૃથ્વી વગેરેના સંઘટ્ટા વગેરેરૂપ પ્રતિસેવા થાય છે તે વિમર્શપ્રતિસેવા.' પ્રતિસેવાઓનું સ્વરૂપ નિશીથભાષ્યમાં અને તેની ચૂર્ણિમાં આ પ્રમાણે બતાવ્યું છે - તે પ્રતિસેવના બે પ્રકારની છે – દર્પમાં અને કારણમાં એમ સંક્ષેપથી પ્રતિસેવના બે પ્રકારની છે. તે દરેક બે પ્રકારની છે - મૂળગુણમાં અને ઉત્તરગુણમાં. જે અનેક વ્યાયામ, યોગ, ઉછળવા વગેરે ક્રિયાઓને કારણ વિના કરે છે તે દર્પ. કારણે એટલે જ્ઞાન-દર્શનને આશ્રયીને સંયમ વગેરે યોગોનો નિર્વાહ ન થતો હોવાથી પ્રતિસેવા કરે તે કલ્પ. દપિકા પ્રતિસેવના બે પ્રકારની અને કલ્પિકા પ્રતિસેવના બે પ્રકારની છે. દર્પથી જે પ્રતિસેવા કરે છે તે મૂળગુણથી કે ઉત્તરગુણથી. કારણે જે પ્રતિસેવા કરે છે તે મૂળગુણથી કે ઉત્તરગુણથી. (૮૮) અનાભોગપ્રતિસેવનાનું સ્વરૂપ આવું છે - ઇન્દ્રિય, કષાય, દારૂ, નિદ્રા, વિકથા રૂપ પાંચ પ્રકારના પ્રમાદમાંથી એકથી પણ યુક્ત ન હોય. ઇર્યાસમિતિમાં મનથી ઉપયોગ વિનાનો હોય અને દૃષ્ટિથી યુગ જેટલું અંતર જોતો ન હોય, આદિ શબ્દથી અન્ય સમિતિઓ લીધી. આ સમિતિઓમાં ક્યારેક ભૂલી જવાથી અલ્પકાળ માટે ઉપયોગ ન રાખ્યો હોય અને યાદ આવતા મિચ્છામિદુક્કડું આપે. ભૂતાર્થ એટલે અંડિલ જવું, વિહાર કરવો, સંથારો કરવો, ભિક્ષા લેવા જવું વગેરે સંયમ સાધક ક્રિયાઓ. દોડવું, કૂદવું વગેરે અભૂતાર્થ છે. ભૂતાર્થમાં જીવહિંસા ન કરતો હોય. આવા ગુણવાળો અનાભોગ હોય છે. અથવા આ પ્રમાણે વ્યાખ્યા કરવી - જીવહિંસાથી યુક્ત ન હોય, ઇર્યાસમિતિ વગેરેના Page #126 -------------------------------------------------------------------------- ________________ દસ પ્રકારની પ્રતિસેવા ૫૨૩ સાચા અર્થમાં વર્તતો ન હોય તે અનાભોગ છે. બાકીનું પૂર્વેની જેમ. પ્રશ્ન - જો અનાભોગથી જીવહિંસા ન થઈ તો કેવી રીતે પ્રતિસેવના થઈ ? જવાબ - જે અનુપયુક્તભાવની પ્રતિસેવા કરે છે તે જ પ્રતિસેવના અહીં જાણવી. અનાભોગપ્રતિસેવના કહી. (૯૬). હવે સહસાકાર. તેનું આ સ્વરૂપ છે - પહેલા સ્પંડિલભૂમિમાં આંખથી જીવોને જોવા, જો દેખાય તો દૂર કરવા. જો તે સ્થંડિલભૂમિમાં જીવો ન દેખાય તો પૂર્વે પગ મૂકેલી સ્થંડિલભૂમિ પરથી પગ ઉપાડીને આંખથી જોયેલ સ્થંડિલભૂમિ પર પગ મૂકવા જાય, પણ તે ન પહોંચ્યો હોય ત્યારે વચ્ચે જે પૂર્વે નહીં જોયેલા જીવને પછી આંખથી જુવે, મૂકવાની ક્રિયામાં પ્રવૃત્ત થયેલા પગને અટકાવી ન શકે અને પછી જોયેલા જીવ ઉપર પગ મૂકી દે, તેને સંઘટ્ટો-પીડા કરવી - વધુ પીડા કરવી - મારી નાખવું વગેરે પીડા કરે - આ સહસાકારપ્રતિસેવના છે. જાણવા છતાં પરાધીનનું અચાનક કરવું તે સહસાકારનું સ્વરૂપ છે. (૯૭) તે પ્રમાદપ્રતિસેવના પાંચ પ્રકારની છે - (૧) કષાયપ્રમાદ (૨) વિકથાપ્રમાદ (૩) વિકટ (દારૂ) પ્રમાદ (૪) ઇન્દ્રિયપ્રમાદ અને (૫) નિદ્રાપ્રમાદ. ‘ઋતુસમ્સ' શબ્દથી કષાયપ્રતિસેવના લીધી. ‘૬' શબ્દથી કષાયો ચાર પ્રકારના છે - ક્રોધ, માન, માયા અને લોભ. આ દરેકનો દ્રવ્ય વગેરે ચાર પ્રકારનો નિક્ષેપ કરવો. તે જેમ આવશ્યકમાં કરાયો છે તેમ જાણવો. તેમાં ક્રોધને કહું છું. જેનાથી ક્રોધની ઉત્પત્તિ થાય છે તેને આગળ કરીને ક્રોધના અગ્યાર ભેદ છે. (૧૦૪) અથવા મિશ્ર પ્રતિસેવના આ દસ પ્રકારની કહેવાય છે - (૧) દર્પપ્રતિસેવના, (૨) પ્રમાદપ્રતિસેવના, (૩) અનાભોગપ્રતિસેવના, (૪) આતુપ્રતિસેવના, (૫) આપત્તિપ્રતિસેવના, (૬) તિંતિણપ્રતિસેવના, (૭) સહસાકાર પ્રતિસેવના, (૮) ભયપ્રતિસેવના, (૯) પ્રદ્વેષ પ્રતિસેવના અને (૧૦) વિમર્શપ્રતિસેવના. દર્પપ્રતિસેવના, પ્રમાદપ્રતિસેવના, અનાભોગપ્રતિસેવના અને સહસાકારપ્રતિસેવના પૂર્વે કહી છે. બાકીની છ પ્રતિસેવનાઓનું અર્થકથન આ પ્રમાણે જાણવું. (૪૭૭, ૪૭૮) આતુ૨પ્રતિસેવાની વ્યાખ્યા કરે છે - પહેલા ક્ષુધાપરીષહથી પીડાયેલો, બીજા તૃષાપરીષહથી પીડાયેલો, તાવ-શ્વાસ વગેરે રોગોથી પીડાયેલો જે પ્રતિસેવા કરે તે આતુરપ્રતિસેવા છે. આમાં જયણાપૂર્વક પ્રતિસેવા કરનારની પ્રતિસેવના શુદ્ધ છે, અજયણાથી પ્રતિસેવા કરવાથી અજયણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. આપત્તિપ્રતિસેવાની વ્યાખ્યા કરે છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ ન મળે તો ચાર પ્રકારની આપત્તિ થાય છે. દ્રવ્યથી આપત્તિ એટલે અચિત્ત દ્રવ્ય ન મળવા. ક્ષેત્રથી આપત્તિ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ દસ પ્રકારના શોધિદોષો એટલે વિહારમાં આવતી આપત્તિ. કાળથી આપત્તિ એટલે દુકાળ વગેરેમાં આવતી આપત્તિ. ભાવથી આપત્તિ એટલે ગ્લાનને થનારી આપત્તિ. આમાં જયણાપૂર્વક ચાર પ્રકારની આપત્તિમાં પ્રતિસેવા કરે તો એ પ્રતિસેવના શુદ્ધ છે, અજયણાથી પ્રતિસેવા કરનારને અજયણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. (૪૭૯). તિતણપ્રતિસેવાની વ્યાખ્યા કરે છે - પ્રાયઃ તિતિણ બે પ્રકારનો છે – દ્રવ્યતિતિણ અને ભાવતિતિણ. દ્રવ્યતિતિણ એટલે ટીંબરનું લાકડુ જે અગ્નિમાં હોમાયું થયું “તડ તડ’ એવો અવાજ કરે છે. ભાવતિતિણ એટલે જે સાધુ આહાર વગેરે ન મળતા “તડ તડ અવાજ કરે છે, અથવા ખરાબ દ્રવ્ય કે સારુ દ્રવ્ય (જની સમાન બીજુ કોઈ દ્રવ્ય નથી તે) મળતા “તડ તડ” અવાજ કરે છે. દર્પથી તિતિણપણું કરનારાને પ્રાયશ્ચિત્ત આવે. કારણે ગોકુળ વગેરેમાં તિતિણપણુ કરનારો શુદ્ધ છે. તિતિણપ્રતિસેવા કહી. ભયપ્રતિસેવાની વ્યાખ્યા કરે છે - શ્લોકના બીજા પાદમાં કહ્યું છે કે ભય એટલે અભિયોગથી કે સિંહ વગેરેથી. અભિયોગથી પ્રતિસેવા એટલે કોઈ રાજા વગેરે કહે કે, માર્ગ બતાવ.' તો તેના ભયથી બતાવે છે. અથવા સિંહના ભયથી ઝાડ ઉપર ચડી જવું તે સિંહ વગેરેથી પ્રતિસેવા. આમાં શુદ્ધ છે. જો પાછળથી પશ્ચાત્તાપ ન થાય તો પ્રાયશ્ચિત્ત આવે. પ્રદ્વેષપ્રતિસેવાની વ્યાખ્યા કરે છે – શ્લોકના ત્રીજા પાદમાં કહ્યું છે કે ક્રોધ વગેરે પ્રદ્વેષરૂપ છે. ક્રોધ વગેરે કષાયોરૂપ પ્રàષથી પ્રતિસેવા કરનાર અશુદ્ધ બને છે. તેને મૂલપ્રાયશ્ચિત્ત અપાય છે અથવા કષાયોનું પ્રાયશ્ચિત્ત અપાય છે. પ્રદ્વૈષપ્રતિસેવા કહી. વિમર્શપ્રતિસેવનાની વ્યાખ્યા કરે છે – શ્લોકના ચોથા પાદમાં કહ્યું છે કે નૂતન દીક્ષિત વગેરેનો વિમર્શ થાય. વિમર્શ એટલે પરીક્ષા. નૂતન દીક્ષિતની પરીક્ષા કરવા માટે “શું આ જીવોની શ્રદ્ધા કરે છે કે નહીં?' એમ જાણવા પોતે સચિત્ત પર ચાલવું વગેરે ક્રિયા કરે. તે શુદ્ધ છે. (૪૮૦) ગુરુ આ દસ પ્રકારની પ્રતિસેવાઓના સ્વરૂપને જાણે છે. શોધિ એટલે આલોચના. તેના દોષો તે શોધિદોષો તે દસ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ આકંપ્ય-આવર્જીને, ૨ અનુમાન્ય-અનુમાન કરીને, ૩ જે જોવાયું હોય, ૪ બાદર, ૫ સૂક્ષ્મ, ૬ છૂપી રીતે, ૭ શબ્દાકુલ, ૮ બહુજન, ૯ અવ્યક્ત અને ૧૦ તત્સવી. ભગવતીસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – ‘આલોચનાના દસ દોષો કહ્યા છે. તે આ પ્રમાણે - Page #128 -------------------------------------------------------------------------- ________________ દસ પ્રકારના શોધિદોષો ૫૨૫ (૧) આવર્જીને - ‘આવર્જિત કરાયેલા (ખુશ કરાયેલા) આચાર્ય મને થોડું પ્રાયશ્ચિત્ત આપશે' એમ વિચારીને આલોચનાચાર્યની વૈયાવચ્ચ (સેવા) કરવી વગેરે વડે તેમને આવર્જીને (ખુશ કરીને) જે આલોચના કરવી એ આલોચનાનો દોષ છે. (૨) અનુમાન કરીને - નાના અપરાધો કહેવા વડે ‘આ આચાર્ય હલકો (ઓછો) દંડ આપે છે’ એમ જાણીને જે આલોચના કરવી એ આલોચનાનો દોષ છે. (૩) જે જોયું હોય - આચાર્ય વગેરેએ જે અપરાધનો સમુદાય જોયો હોય તેની જ આલોચના કરે તે આલોચનાનો દોષ છે. (૪) મોટા દોષો કહેવા - મોટા અતિચારોની જ આલોચના કરે, નાના અતિચારો પ્રત્યે બેદરકાર હોવાથી તેમની આલોચના ન કરે તે આલોચનાનો દોષ છે. (૫) નાના દોષો કહેવા - આચાર્યને ‘જે નાના અતિચારોની આલોચના કરે છે તે શા માટે મોટા અતિચારોની આલોચના ન કરે' એવો ભાવ કરાવવા નાના અતિચારોના સમૂહની જ આલોચના કરે તે આલોચનાનો દોષ છે. (૬) છૂપી રીતે - ખૂબ શરમાળ હોવાથી જેનાથી માત્ર પોતે જ સાંભળે તેવા અસ્પષ્ટ વચનોથી આલોચના કરે તે આલોચનાનો દોષ છે. (૭) મોટા અવાજથી - અગીતાર્થો સાંભળે તેવા મોટા અવાજથી આલોચના કરે તે આલોચનાનો દોષ છે. (૮) ઘણા પાસે - જે આલોચનામાં આલોચનાગુરુ ઘણા હોય એટલે કે એક જ અપરાધની ઘણા પાસે આલોચના લે તે આલોચનાનો દોષ છે. (૯) અવ્યક્ત - અવ્યક્ત એટલે અગીતાર્થ. તેની પાસે આલોચના કરે તે આલોચનાનો દોષ છે. (૧૦) તત્સેવી – ‘સમાન સ્વભાવવાળા ગુરુને સુખેથી વિવક્ષિત અપરાધ કહી શકાય છે’ એમ વિચારીને જે અપરાધની આલોચના કરવાની હોય તે અપરાધને જે ગુરુ સેવતા હોય તેમની પાસે આલોચના કરે તે આલોચનાનો દોષ છે.’ આલોચનાના દોષોનું સ્વરૂપ સ્થાનાંગસૂત્રમાં અને તેની વૃત્તિમાં આ પ્રમાણે બતાવ્યું ‘પ્રતિસેવા કરે છતે આલોચના કરવી જોઈએ. તેમાં જે દોષો થાય છે તે ત્યજવા યોગ્ય છે એવું બતાવવા કહે છે - Page #129 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ દસ પ્રકારના શોધિદોષો (૧) આવર્જીને – કહ્યું છે કે, “મને શી રીતે થોડું પ્રાયશ્ચિત્ત આપે એમ વિચારીને પહેલા વૈયાવચ્ચ વગેરેથી આચાર્યને આવર્જીને આલોચના કરે તે આલોચનાનો દોષ છે. (૨) અનુમાન કરીને - “શું આ ઉગ્ર દંડ આપે છે કે હલકો દંડ આપે છે?” એમ જાણીને આલોચના કરે તે આલોચનાનો દોષ છે. એનો મનનો ભાવ એવો હોય કે, “જો હલકો દંડ આપતા હશે તો આલોચના આપીશ, નહીંતર નહીં.” કહ્યું છે કે, “શું આ ઉગ્રદંડ આપે છે કે હલકો દંડ આપે છે ?' એમ જાણે. એમ જાણીને “મને થોડું પ્રાયશ્ચિત્ત મળે.” એવા ભાવથી બીજા પાસે આલોચના કરે તે આલોચનાનો દોષ છે.” (૩) જે જોયું હોય - જે દોષોનો સમૂહ આચાર્ય વગેરેએ જોયો હોય તે દોષોની જ આલોચના કરે, બીજા દોષની નહીં, કેમકે તેને મોક્ષની અભિલાષા ન હોવાથી તે માત્ર આચાર્યને ખુશ કરવામાં તત્પર હોય છે. આ આલોચનાનો દોષ છે. કહ્યું છે કે “પ્રાયશ્ચિત્તના ભયથી કે, “આ આટલા જ દોષવાળો છે.” એમ જણાવવા માટે જે દોષો બીજાએ જોયા હોય તે દોષોની આલોચના કરે, બીજા નહીં તે આલોચનાનો દોષ છે.” (૪) મોટા દોષો કહેવા - મોટા અતિચારોની જ આલોચના કરે, નાના અતિચારોની નહીં તે આલોચનાનો દોષ છે. (૫) નાના દોષો કહેવા – “જે નાના અતિચારોની આલોચના કરે છે તે મોટા અતિચારોની આલોચના શા માટે ન કરે ?' આચાર્યને આવો ભાવ કરાવવા નાના અતિચારની જ આલોચના કરે તે આલોચનાનો દોષ છે. કહ્યું છે કે, “મોટા અપરાધોની આલોચના કરે, નાના અપરાધોની નહીં તે આલોચનાનો દોષ છે. અથવા “જે નાના દોષોની આલોચના કરે છે તે મોટા દોષોની આલોચના કેમ ન કરે ?' આચાર્યને આવો ભાવ કરાવવા નાના અપરાધોની જ આલોચના કરે તે આલોચનાનો દોષ છે.” (૬) છૂપી રીતે – જેનાથી પોતે જ સાંભળે, આચાર્ય ન સાંભળે, તેમ છૂપી રીતે આલોચના કરે તે આલોચનાનો દોષ છે. કહ્યું છે કે, “છૂપી રીતે તેવી રીતે આલોચના કરે જેથી માત્ર પોતે સાંભળે તે આલોચનાનો દોષ છે.' (૭) મોટા અવાજે – બીજા અગીતાર્થો પણ સાંભળે તે રીતે મોટા અવાજથી આલોચના કરે તે આલોચનાનો દોષ છે. કહ્યું છે કે, “જેમ અગીતાર્થો પણ જાણે તેમ શબ્દથી આલોચના કરે તે આલોચનાનો દોષ છે.” (૮) ઘણા પાસે - જે આલોચનામાં ઘણા આલોચનાચાર્યો હોય એટલે કે એક પાસે આલોચના કરીને ફરી તે જ અપરાધોની બીજા પાસે આલોચના કરે તે આલોચનાનો દોષ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારની સમાધિ ૫૨૭. (૯) અવ્યક્ત - અગીતાર્થ ગુરુ પાસે જે આલોચના કરવી તે આલોચનાનો દોષ છે. કહ્યું છે કે, “જે અગીતાર્થ પાસે આલોચના કરે તે અવ્યક્ત દોષ છે.” (૧૦) તત્સવી - જે દોષોની આલોચના કરવાની હોય તે દોષો સેવનારા ગુરુની આગળ આલોચના કરવી તે આલોચનાનો દોષ છે. તેમાં આલોચના કરનારનો ભાવ આવો હોય છે – “આ મારી સમાન દોષવાળા છે એટલે મને મોટું પ્રાયશ્ચિત્ત નહીં આપે.” આ પ્રમાણે જે ખરાબ મનવાળો છે તેણે આપેલી આલોચના તે તત્સવી દોષવાળી છે.” ગુરુ આલોચનાના આ દસ દોષોને જાણે છે. સમાધિ એટલે સ્વસ્થતા તે ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ વિનયસમાધિ, ૨ શ્રુતસમાધિ, ૩ તપસમાધિ અને આચારસમાધિ. આ ચારેયના દરેકના ચાર ભેદ છે. દશવૈકાલિકસૂત્રમાં અને તેની વૃત્તિમાં તેમનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે – હવે ચોથો ઉદ્દેશો શરૂ કરાય છે. તેમાં સામાન્યથી કહેવાયેલા વિનયની વિશેષતાને દેખાડવાને માટે આ કહે છે કે કૃતં મથા... સુત્રાર્થ - આયુષ્મનું! મારાવડે સંભળાયું છે – તે ભગવાનવડે આમ કહેવાયું છે કે અહીં ખરેખર સ્થવિર ભગવંતોવડે ચાર વિનયસમાધિસ્થાનો કહેવાયા છે. પ્રશ્નઃ સ્થવિર ભગવંતોવડે તે ક્યા ચાર વિનયસમાધિસ્થાનો કહેવાયા છે? ઉત્તર : સ્થવિર ભગવંતોવડે તે આ ચાર વિનયસમાધિસ્થાનો કહેવાયા છે. તે આ પ્રમાણે વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ, આચારસમાધિ, તે આ પ્રમાણે વિનયમાં, શ્રુતમાં, તપમાં અને આચારમાં પંડિતો આત્માને નિત્ય જોડે છે, જેઓ જિતેન્દ્રિય હોય છે. ટીકાર્થ - કૃત...કારતમ્ આ બધું જે પ્રમાણે ષજીવનિકાયમાં કહેલું, તે જ પ્રમાણે જાણવું. રૂદ આ ક્ષેત્રમાં કે આ પ્રવચનમાં, શાસનમાં...વનુ શબ્દ વિશેષ અર્થવાળો છે એ વિશેષ અર્થ એ છે કે માત્ર અહીં નહિ, પણ અન્ય ક્ષેત્રોમાં પણ, અન્યતીર્થકરોનાં પ્રવચનોમાં પણ પરમઐશ્વર્ય વગેરેથી યુક્ત એવા ગણધરોવડે વિનયસમાધિના ભેદ રૂપ ચાર વિનયસમાધિસ્થાનો પ્રરૂપેલા છે. એટલે કે ભગવાનની પાસે સાંભળીને ગ્રન્થ રૂપે રચેલા છે. તળિ... એના દ્વારા પ્રશ્ન દર્શાવ્યો છે. અમૂનિ... એના દ્વારા ઉત્તર દર્શાવ્યો છે. તથા... એ ઉદાહરણનો ઉપન્યાસ કરવા માટે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ ચાર પ્રકારની વિનયસમાધિ (૧) વિનયસમાધિ (૨) શ્રુતસમાધિ (૩) તપસમાધિ (૪) આચારસમાધિ. તેમાં સમાધાન એટલે સમાધિ, પરમાર્થથી આત્માનું હિત, સુખ, સ્વાધ્ય. વિનયમાં કે વિનય દ્વારા સમાધિ તે વિનયસમાધિ. એ રીતે બાકીનામાં પણ શબ્દાર્થ વિચારી લેવો. આ જ વાતને શ્લોકથી સંગૃહીત કરે છે... થોક્તલક્ષણવાળા વિનયમાં, અંગ વગેરે શ્રુતમાં, બાહ્ય વગેરે તપમાં અને મૂલગુણ વગેરે આચારમાં સર્વકાળ પંડિતો = સમ્યફપરમાર્થનાં જ્ઞાતાઓ જીવને વિનય વગેરેમાં જોડે છે. ધાતુઓ અનેક અર્થવાળા હોવાથી મરમતિ નો અર્થ ગુજ઼તે કરેલો છે. તથા ગાથામાંના ૨ શબ્દનો વ્યવહિત ઉપન્યાસ કરવો. અર્થાત વિનયે કૃતે તપસ માવારે એમ વચ્ચે છે, તેને માવારે એમ છેક છેલ્લે જોડવો. પ્રશ્નઃ એ શા માટે વિનયાદિમાં જીવને જોડે છે? ઉત્તરઃ કેમકે વિનયાદિ ઉપાદેય છે. પ્રશ્નઃ આવું કોણ કરે? ઉત્તર : જેઓએ ચક્ષુ વગેરે ભાવશત્રુઓને જીતી લીધા હોય તેઓ આવું કરે છે. તેઓ જ પરમાર્થથી પંડિત છે.” એ વાત દર્શાવવા માટે આ શબ્દ લખેલો છે. વિનયસમાધિને કહેવાની ઇચ્છાવાળા કહે છે કે – સુત્રાર્થ - ચારપ્રકારની વિનયસમાધિ છે. તે આ પ્રમાણે (૧) અનુશાસિત કરાતો શુશ્રુષા કરે. (૨) સમ્યફ સ્વીકારે. (૩) વેદને આરાધે. (૪) આત્મસંપ્રગૃહીત ન બને. ચોથું પદ છે. અહીં શ્લોક છે. હિતાનુશાસનને ઇચ્છે, તેને બરાબર જાણે, તેને આદરે. આયતાર્થી તે વિનયસમાધિમાં માનમદથી અહંકારી ન બને. ટીકાર્ય - વિનયસમાધિ ચાર પ્રકારની છે. તઘથી શબ્દ ઉદાહરણનો ઉપન્યાસ કરવા માટે છે. (૧) તે તે કાર્યમાં પ્રેરણા કરાતો સાધુ તે અનુશાસનને અર્થિતાથી = ઇચ્છાથી = અભિલાષાથી સાંભળવા માટે ઇચ્છ. (અર્થાત્ “આ અનુશાસન તો હિતકારી છે, મારે સાંભળવું જ છે.” એવી અભિલાષાથી સાંભળવા માટે ઇચ્છ...). (૨) ઇચ્છાથી પ્રવૃત્તિ કરતો હોવાથી તે અનુશાસનતત્ત્વને અવિપરીત = વિષય પ્રમાણે જાણે. (૩) તે સાધુ આ રીતે વિશિષ્ટ બોધ કરતો હોવાથી જ વેદને આરાધે છે. જેના વડે પદાર્થો જણાય તે વેદ. અર્થાત્ શ્રુતજ્ઞાન. તે શ્રુતજ્ઞાનને આરાધે એટલે કે તેમાં કહેલા Page #132 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારની વિનયસમાધિ ૫૨૯ અનુષ્ઠાનોમાં તત્પર બનવા દ્વારા તે શ્રુતજ્ઞાનને (ગુરુવચનથી પ્રાપ્ત થયેલા જ્ઞાનને) સફલ કરે. (૪) આવું હોવાથી જ વિશુદ્ધપ્રવૃત્તિ હોવાના કારણે આત્મસંપ્રગૃહીત ન બને. હું વિનયી છું, સુસાધુ છું - આ પ્રમાણે આત્મા જ જેના વડે સારી રીતે પ્રકર્ષથી ગ્રહણ કરાયો હોય તે આત્મસંપ્રગૃહીત કહેવાય. પણ આ સાધુ આવો ન બને. કેમકે વિનય તો આત્મોત્કર્ષનાં અભાવની પ્રધાનતાવાળો છે. એટલે અભિપ્રાય એ છે કે તે સાધુ આવા પ્રકારનો ન બને. આ 7 મતિ ઞાત્મ... એ પદ જ સૂત્રના ક્રમની પ્રામાણિકતા પ્રમાણે ઉત્તરોત્તર ગુણની અપેક્ષાએ ચોથું પદ છે. (સાર : ગુરુ જે અનુશાસન કરે હિતશિક્ષા આપે = ઠપકો આપે, એને હર્ષથી સાંભળવાને ઇચ્છે, એ પહેલો પ્રકાર. આવી રીતે હર્ષથી સાંભળે એટલે એ અનુશાસનના બધા જ પદાર્થો = રહસ્યો બરાબર સમજી શકે, એ બીજો પ્રકાર. આ રીતે સમ્યગ્બોધ થવાથી વિશુદ્ધપ્રવૃત્તિ કરે, એને જીવનમાં ઉતારી એ જ્ઞાનને સાર્થક કરે, એ ત્રીજો પ્રકાર. અને આવો વિનયી હોવાને લીધે જ આત્મોત્કર્ષવાળો ન બને, એ ચોથો પ્રકાર...) આ વિનયસમાધિને વિશે શ્લોક છે, એક છંદવિશેષ છે. તે આ છે - (૧) આ લોક અને પરલોકમાં હિતકારી બને એવા ઉપદેશને આચાર્યાદિ પાસેથી ઇચ્છે. (૨) શુશ્રૂષતિ એટલે એને વિષય પ્રમાણે જાણે. ધાતુ અનેક અર્થવાળા હોવાથી આવો અર્થ થઈ શકે. (૩) જણાયેલા તે અનુશાસનને બરાબર આચરે. (૪) એ કરતો હોવા છતાં વિનયસમાધિરૂપી વિષયમાં માનગર્વથી મદ ન પામે. (‘‘હું કેવો વિનયી ?’” વગેરે મદ ન કરે.) પ્રશ્ન : કોણ મદ ન પામે ? ઉત્તર ઃ મોક્ષાર્થી. વિનયસમાધિ કહેવાઈ ગઈ. હવે શ્રુતસમાધિ કહે છે - Page #133 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ ચાર પ્રકારની શ્રુતસમાધિ સૂત્રાર્થ - શ્રુતસમાધિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – (૧) “મારે શ્રુત થશે. આ પ્રમાણે ભણવું જોઈએ (૨) “એકાગ્રચિત્તવાળો થઈશ’ એ પ્રમાણે ભણવું જોઈએ. (૩) “આત્માને સ્થાપીશ” એ પ્રમાણે ભણવું જોઈએ. (૪) “સ્થિત હું બીજાને સ્થાપીશ' એ પ્રમાણે ભણવું જોઈએ. ચોથું પદ છે. આમાં શ્લોક છે. જ્ઞાન, એકાગ્રચિત્ત, સ્થિર, બીજાને સ્થાપે. શ્રતોને ભણીને શ્રુતસમાધિમાં રત બને. ટીકાર્થઃ શ્રુતસમાધિ ચાર પ્રકારે છે. તે નહીં શબ્દ ઉદાહરણનો ઉપન્યાસ કરવા માટે છે. (૧) ભણવાથી “મને આચારાંગાદિ બાર અંગરૂપ શ્રત પ્રાપ્ત થશે” આ બુદ્ધિથી ભણવું જોઈએ. પણ અહંકારાદિના આલંબનથી ન ભણવું જોઈએ. (હું વિદ્વાન બનીશ..વગેરે મદગર્ભિત બુદ્ધિથી ન ભણવું.) (૨) “અધ્યયન કરતો હું એકાગ્રચિત્તવાળો થઈશ. ચંચળ ચિત્તવાળો નહિ રહું.” આ આલંબનથી ભણવું જોઈએ. (૩) અધ્યયન કરતો હું તત્ત્વનો જ્ઞાતા બનીશ અને તેથી શુદ્ધધર્મમાં આત્માને સ્થાપીશ. આ આલંબનથી ભણવું જોઈએ. (૪) અધ્યયનનાં ફલથી (કે બલથી) સ્વયં ધર્મમાં સ્થિર થયેલો હું શિષ્યને તે જ ધર્મમાં સ્થાપીશ...આ આલંબનથી ભણવું જોઈએ. આ ચોથું પદ છે. આ શ્રુતસમાધિવિષયમાં શ્લોક છે...એ બધું પૂર્વવત્ સમજવું. તે શ્લોક આ છે – (૧) અધ્યયનમાં લીન બનેલાને જ્ઞાન થાય. (૨) અધ્યયનમાં લીનતાના કારણે એકાગ્ર આલંબનવાળો બને. એટલે કે ધૃતરૂપી આલંબનમાં એકદમ લીન બને. (૩) વિવેકપ્રાપ્ત થવાથી ધર્મમાં સ્થિર થાય. (૪) સ્વયં ધર્મમાં સ્થિર હોવાથી અન્યને પણ ધર્મમાં સ્થાપે. જુદા જુદા પ્રકારના શ્રુત જાણે, ભણીને શ્રુતસમાધિમાં આસક્ત બને. શ્રુતસમાધિ કહેવાઈ ગઈ, હવે તપસમાધિને કહે છે. સૂત્રાર્થ - ચાર પ્રકારની તપસમાધિ છે. તે આ પ્રમાણે - (૧) આલોકને માટે તપ ન કરે. (૨) પરલોકને માટે તપ ન કરે. (૩) કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લોકને માટે તપ ન કરે. (૪) નિર્જરાની ઇચ્છા સિવાય તપ ન કરે. આ ચોથું પદ છે. આમાં શ્લોક છે. નિત્ય વિવિધગુણતપોરત, નિરાશ, નિર્જરાર્થી થાય. સદા તપસમાધિમાં જોડાયેલો તે તપથી જુના કર્મોને ધુણાવે. ટીકાર્ય - ચાર પ્રકારની તપસમાધિ છે. તથા શબ્દ ઉદાહરણનો ઉપવાસ કરવા માટે (૧) લબ્ધિ વગેરેની ઇચ્છાથી આલોક માટે અનશનાદિ રૂપ તપને ન કરે. દા.ત. ધમિલ. (૨) જન્માન્તરના ભોગને માટે તપ ન કરે. દા.ત. બ્રહ્મદત્ત. (જન્માન્તર માટે તપ Page #134 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારની તપસમાધિ ૫૩૧ કરેલો...) (૩) એ રીતે કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લોક માટે ધર્મ ન કરે, તેમાં સર્વદિશામાં વ્યાપેલો સાધુવાદ = પ્રશંસા એ કીર્તિ. એકદિશામાં વ્યાપેલો સાધુવાદ એ વર્ણ. અર્ધદિશામાં વ્યાપેલો સાધુવાદ એ શબ્દ. તે જ સ્થાનમાં વ્યાપેલો સાધુવાદ એ શ્લાઘા. એ બધા માટે તપ ન કરે. (૪) પરંતુ કર્મનિર્જરા રૂપી એક વસ્તુ સિવાય બીજા માટે તપ ન કરે. આશય એ કે કામનારહિત બનેલો તે જે રીતે કર્મનિર્જરા જ મળે, તે રીતે તપ કરે. આ ચોથું પદ છે. આ તપસમાધિમાં શ્લોક છે...વગેરે પૂર્વની જેમ. તે શ્લોક આ છે – વિવિધગુણવાળા તપમાં સદા રત = અહીં અનશન વગેરે તપની અપેક્ષાએ તપ અનેકગુણવાળો છે. અર્થાત્ કોઈક તપના કોઈક ગુણો, કોઈક તપના કોઈક ગુણો...એમ અનેક ગુણોવાળો આ તપ છે. આવા તપમાં જ જે સદા રત-લીન હોય. આવો તે ઈહલોકાદિમાં આશંસા વિનાનો થાય. (પ્રત્યાઘા = તપ કરવાના બદલામાં જે ફળની આશા તે પ્રયાશા...) કર્મનિર્જરાની ઇચ્છાવાળો થાય. તે આવા પ્રકારનો સાધુ વિશુદ્ધતપવડે જુનાકર્મને દૂર કરે. સદા તપસમાધિમાં જોડાયેલો તે નવાકર્મો ન બાંધે. તપસમાધિ કહેવાઈ ગઈ. હવે આચારસમાધિ કહે છે. સૂત્રાર્થ - ચાર પ્રકારની આચારસમાધિ છે. તે આ પ્રમાણે – (૧) આલોક માટે આચાર ન પાળે. (૨) પરલોક માટે આચાર ન પાળે. (૩) કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લોકને માટે આચાર ન પાળે. (૪) અરિહંતસંબંધી હેતુઓ વિના અન્ય હેતુથી આચારને ન પાળે. આ ચોથું પદ છે. આમાં શ્લોક છે. જિનવચનરત, અતિતિણ, પ્રતિપૂર્ણ, અત્યંત આયતાર્થી, આચારસમાધિસંવૃત, દાત્ત, ભાવસંધક હોય. ટીકાર્થ ચાર પ્રકારની આચારસમાધિ છે. તથા ઉદાહરણનો ઉપન્યાસ કરવા માટે છે. નેહનોwાહિ... વગેરે બધું આચાર એ પ્રમાણે શબ્દભેદથી પૂર્વની જેમ જાણવું. છેક છેલ્લે... “હું આશ્રવરહિત બનું' વગેરે અરિહંતો સંબંધી હેતુઓ વિના અન્ય હેતુઓથી આચારને ન પાળે. પણ એજ હેતુઓ વડે મૂલગુણ અને ઉત્તરગુણરૂપ એવા આચારને નિરીહ થયેલો સાધુ તે રીતે પાળે કે જેથી મોક્ષ જ થાય. આ ચોથું પદ છે. આચારસમાધિવિષયમાં આ શ્લોક છે...વગેરે પૂર્વની જેમ. તે શ્લોક આ છે – Page #135 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ ચાર પ્રકારની આચારસમાધિ (૧) જિનવચનમાં = આગમમાં આસક્ત (૨) અતિન્તિન = એકવાર કંઈક કહેવાયેલો છતો ગુસ્સાથી (અથવા તો ખુલ્લે ખુલ્લી ભાષામાં) વારંવાર બોલનારો ન હોય. (૩) સૂત્ર વગેરેથી પૂર્ણ (૪) અત્યંતપણે આયતનો = મોક્ષનો અભિલાષી (૫) આચારમાં સ્વસ્થતાવડે આશ્રવ દ્વારોને બંધ કરી ચૂકેલો (૬) ઇન્દ્રિય અને નોઇન્દ્રિયના દમનદ્વારા દાન્ત (૭) ભાવમોક્ષને જોડનાર...અર્થાત્ આત્માનાં મોક્ષને નજીક કરનાર થાય...(૯/૪)' (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણવંતવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ ચાર ભેદવાળી વિનયસમાધિ વગેરે ચાર પ્રકારની સમાધિઓને સારી રીતે જાણે છે. આમ છત્રીસ ગુણોરૂપી પુષ્પોની સુગંધવાળા ગુરુ પાપની દુર્ગધને હણો. (૧૨) આમ અગિયારમી છત્રીસી સમાપ્ત થઈ. ___ महद्भिश्चरितं वर्त्म, गौरव्यं स्यात् श्रुतादपि । कालिकाद् वार्षिकं पर्व, चतुर्थ्यां कस्य नो मतम् ॥ મહાપુરુષોએ આચરેલ માર્ગ શાસ્ત્ર કરતા પણ વધુ ગૌરવપાત્ર હોય છે. કાલિકાચાર્ય પછી વાર્ષિક પર્વ ચોથનું થયું તે કોને માન્ય નથી? साधूनां दर्शनेनापि स्यात्, सरागोऽपि निर्मलः । नाभूदिलातीपुत्रः किं, वंशाग्रस्थोऽपि केवली ॥ સાધુઓના દર્શનથી પણ સરાગી પણ નિર્મળ થઈ જાય છે. વાંસના અગ્ર ભાગ પર રહેલો પણ ઇલાતીપુત્ર શું કેવળી ન થયો? अप्राज्ञेनापि मोक्तव्यः, श्रुताभ्यासः कदापि न । पश्य माषतुषोऽऽप्यासी-दनिर्वेदाद् गुणोत्तरः ॥ અલ્પબુદ્ધિવાળાએ પણ ક્યારેય પણ શાસ્ત્રનો અભ્યાસ છોડવો નહીં. જુઓ માષતુષમુનિ પણ કંટાળ્યા વિના ચઢિયાતા ગુણ (કેવળજ્ઞાન)વાળા થયા. Page #136 -------------------------------------------------------------------------- ________________ द्वादशी षट्विशिका साम्प्रतं द्वादशी षट्विशिकामाहमूलम् - दसविह वेआवच्चं, विणयं धम्मं च पडु पयासंतो। वज्जियअकप्पछक्को, छत्तीसगुणो गुरू जयउ ॥१३॥ छाया - दशविधं वैयावृत्त्यं, विनयं धर्मञ्च पटु प्रकाशयन् । वर्जिताकल्पषट्कः, षट्विशद्गुणो गुरुर्जयतु ॥१३॥ प्रेमीया वृत्तिः - दशविधं वैयावृत्त्यं विनयं धर्मं - दशविधं वैयावृत्त्यं, दशविधं विनयं दशविधं धर्मं, चः समुच्चये, पटु-सुष्टु, प्रकाशयन् - प्रवदन्, वर्जिताकल्पषट्कः - अकल्पषट्कं वर्जयति स्म, इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति पदार्थः। रहस्यार्थस्त्वेवं ज्ञेयः - व्यापिपति स्मेति व्यापृतः, तस्य भाव इति वैयावृत्त्यं - आचार्यादीनामुपग्रहपरिपालनादि । तद्विषयभेदाद् दशविधम्, तद्यथा - १ आचार्यस्य, २ उपाध्यायस्य, ३ तपस्विनः, ४ शैक्षस्य, ५ ग्लानस्य, ६ साधोः, ७ समनोज्ञस्य, ८ सङ्घस्य, ९ कुलस्य १० गणस्य च । उक्तञ्च प्रवचनसारोद्धारे तद्वत्तौ च - '१ आयरिय २ उवज्झाए ३ तवस्सि ४ सेहे ५ गिलाण ६ साहसं । ७ समणोन्न ८ संघ ९ कुल १० गण वैयावच्चं हवइ दसहा ॥५५७॥ (छाया- १ आचार्य २ उपाध्याय ३ तपस्वि ४ शैक्ष ५ ग्लान ६ साधुषु । ७ समनोज्ञ ८ सङ्घ ९ कुल १० गणे वैयावृत्त्यं भवति दशधा ॥५५७॥) वृत्तिः - इदानीं वैयावृत्त्यमाह - 'आयरिये'त्यादि, आचारे-ज्ञानाचारादिके पञ्चविधे साधव आचार्याः आचर्यन्ते-सेव्यन्ते इति वा आचार्याः, उप-समीपमागत्य विनेयैरधीयते - पठ्यते येभ्यस्ते उपाध्यायाः, तपो विकृष्टाविकृष्टरूपं विद्यते येषां ते तपस्विनः, Page #137 -------------------------------------------------------------------------- ________________ ५३४ दशविधं वैयावृत्त्यं दशविधश्च विनयः नवतरदीक्षिताः शिक्षार्हाः शैक्षाः, ग्लाना-ज्वरादिरोगाक्रान्ताः, साधवः स्थविराः, समनोज्ञाएकसामाचारीसमाचरणपराः, सङ्घः-श्रमणश्रमणीश्रमणोपासकश्रमणोपासिकासमुदायः, बहूनां गच्छानामेकजातीयानां समूहः कुलं-चान्द्रादि, गच्छस्त्वेकाचार्यप्रणेयः साधुसमूहः, कुलसमुदायो गणः-कोटिकादिः, एषामेवाचार्यादीनामन्नपानवस्त्रपात्रप्रतिश्रयपीठफलकसंस्तारकादिभिर्धर्मसाधनैरुपग्रहशुश्रुषाभेषजक्रियाकान्ताररोगोपसर्गेषु परिपालनमेवमादि वैयावृत्त्यम्।' विनीयतेऽष्टप्रकारं कर्म येनेति विनयः । यदाह पुष्पमालायां तद्वृत्तौ च - 'जम्हा विणयइ कम्म, अट्ठविहं चाउरंतमोक्खाए। तम्हा उ वयंति विऊ, विणओत्ति विलीणसंसारा ॥४०२॥ (छाया- यस्माद् विनयति कर्म, अष्टविधं चातुरन्तमोक्षाय । तस्मात्तु वदन्ति विदः, विनय इति विलीनसंसाराः ॥४०२।।) वृत्तिः - यस्माद्विनयति-स्फेटयति अष्टप्रकारं कर्म तस्माद्विलीनसंसारा:-तीर्थकरगणधरा एनं विनयं वदन्ति, किमर्थं पुनरसौ तत् कर्म विनयतीत्याह-चत्वारोऽन्ता नारकादिगतिलक्षणा यस्यासौ चतुरन्तः संसारस्तस्य मोक्ष:-अपगमस्तदर्थमिति गाथार्थः ॥४०२॥' स विनयो विषयभेदाद् दशधा । तद्यथा १ अर्हतः, २ सिद्धस्य, ३ चैत्यस्य, ४ श्रुतस्य, ५ धर्मस्य, ६ साधुवर्गस्य, ७ आचार्यस्य, ८ उपाध्यायस्य, ९ प्रवचनस्य १० दर्शनस्य च । यदुक्तं हरिभद्रसूरिसूत्रित-सम्यक्त्वसप्ततौ सङ्घतिलकाचार्यविरचिततद्वृत्तौ च - 'तृतीयं विनयद्वारमाह - अरहंत सिद्ध चेइय सुए य धम्मे य साहुवग्गे य। आयरिय उवज्झाए पवयणे दंसणे विणओ ॥१७॥ (छाया- अर्हत्सु सिद्धेषु चैत्येषु श्रुते च धर्मे च साधुवर्गे च । आचार्येषु उपाध्यायेषु प्रवचने दर्शने विनयः ॥१७॥) वृत्तिः - अत्र विभक्तिलोपादर्हत्सु सिद्धेषु चैत्येषु श्रुते धर्मे साधुवगर्गे आचार्येषूपाध्यायेषु प्रवचने दर्शने विनयो दशप्रकारो भवति, चकाराः समुच्चयार्थाः, विनय इति कोऽर्थः ? विनीयतेऽपनीयते विलीयते वा ज्ञानावरणाद्यष्टविधं कर्म येन स विनय इत्या Page #138 -------------------------------------------------------------------------- ________________ ५३५ दशविधो विनयः गमिकी व्युत्पत्तिः, यतः - 'जम्हा विणयइ कम्म, अट्ठविहं चाउरंतमुक्खाय । तम्हा उ वयंति विऊ, विणओत्ति विलीणसंसारा ॥१॥' (छाया- यस्मात् विनयति कर्म, अष्टविधं चातुरन्तमोक्षाय । तस्मात् तु वदन्ति विदः विनय इति विलीनसंसाराः ॥१॥) स च दर्शनज्ञानचारित्रतपऔपचारिकभेदात्पञ्चधा । उक्तञ्च - 'दंसणनाणचरित्ते, तवे य तह ओवयारिए चेव । मुक्खत्थमेस विणओ, पंचविहो होइ नायव्वो ॥१॥ दव्वाइ सहहंते, नाणेण कुणंतयंमि कज्जाई । चरणं तवं च सम्मं, कुणमाणे होइ तव्विणओ ॥२॥ अह ओवयारिओ पुण, दुविहो विणओ समासओ होइ । पडिरूवजोगजुंजण, तह य अणासायणा विणओ ॥३॥ पडिरूवो खलु विणओ, काइयजोगे य वायमाणसिओ । अट्ठ चउव्विह दुविहो, परूवणा तस्सिमा होइ ॥४॥ अब्भुट्ठाणं अंजलि, आसणदाणं अभिग्गह किई य । सुस्सूसण अणुगच्छण, संसाहण कायअट्ठविहो ॥५॥ हियमियअफरुसवाई, अणुवीईभासि वाईओ विणओ । अकुसलमणोनिरोहो, कुसलमणोदीरणं चेव ॥६॥ पडिरूवो खलु विणओ, पराणुवित्तिमइओ मुणेयव्यो । अप्पडिरूवो विणओ, नायव्वो केवलीणं तु ॥७॥ एसो भे (तुभ्यम्) परिकहिओ, विणओ पडिरूवलक्खणो तिविहो बावन्नविहिविहाणं, बिंति अणासायणाविणयं ॥८॥ तित्थयरसिद्धकुलगणसंघकिरियधम्मनाणनाणीणं । आयरियथेरउज्झायगणीणं तेरस पयाइं ॥१॥ अणसायणा य भत्ती, बहुमाणो तह य वण्णसंजलणा । तित्थयराई तेरस, चउग्गुणा हुँति बावन्ना ॥१०॥' Page #139 -------------------------------------------------------------------------- ________________ ५३६ दशविधो विनयः (छाया- दर्शनज्ञानचारित्रेषु, तपसि च तथा औपचारिकश्चैव । मोक्षार्थमेष विनयः, पञ्चविधो भवति ज्ञातव्यः ॥१॥ द्रव्यादि श्रद्दधन्, ज्ञानेन कुर्वति कार्याणि । चरणं तपश्च सम्यक्, कुर्वाणे भवति तद्विनयः ॥२॥ अथ औपचारिकः पुनः, द्विविधो विनयः समासतो भवति । प्रतिरूपयोगयोजनं, तथा च अनाशातनाविनयः ॥३॥ प्रतिरूपः खलु विनयः, कायिकयोगे च वाग्मानसिकः । अष्टौ चतुर्विधः द्विविधः, प्ररूपणा तस्येयं भवति ॥४॥ अभ्युत्थानं अञ्जलिः, आसनदानं अभिग्रहः कृतिश्च । शुश्रूषणं अनुगमनं, संसाधनं कायअष्टविधः ॥५॥ हितमितापरुषवादी, अनुवीचिभाषी वाचिको विनयः । अकुशलमनोनिरोधः, कुशलमनउदीरणं चैव ॥६॥ प्रतिरूपः खलु विनयः, परानुवृत्तिमयो ज्ञातव्यः । अप्रतिरूपो विनयो, ज्ञातव्यः केवलिनां तु ॥७॥ एष तुभ्यं परिकथितः, विनयः प्रतिरूपलक्षणः त्रिविधः । द्विपञ्चाशद्विधिविधानं, ब्रुवन्ति अनाशातनाविनयम् ॥८॥ तीर्थकरसिद्धकुलगणसङ्घक्रियाधर्मज्ञानज्ञानिनां । आचार्यस्थविरोपाध्यायगणिनां त्रयोदश पदानि ॥९॥ अनाशातना च भक्तिः, बहुमानस्तथा च वर्णसज्वलना । तीर्थकरादयः त्रयोदश, चतुर्गुणा भवन्ति द्विपञ्चाशत् ॥१०॥) एवंविधो विनयः सर्वगुणमूलत्वेन प्रावचनिकैर्गृह्यते, यदुक्तम् - "विणयो सासणे मूलं, विणीओ संजओ भवे । विणयाओ विप्पमुक्कस्स, कओ धम्मो को तवो? ॥३४१॥'(उपदेशमाला) (छाया- विनयः शासने मूलं, विनीतः संयतो भवेत् । विनयात् विप्रमुक्तस्य, कुतो धर्मः कुतस्तपः ? ॥३४१॥) Page #140 -------------------------------------------------------------------------- ________________ दशविधो विनयः ५३७ यद्यप्येवं प्रवचने विनयभेदा भूयांसः प्रोक्तास्तथाऽप्यत्र ग्रन्थकृता दशैव स्वीकृता इति गाथार्थः ॥१७॥ तत्स्वरूपं चाग्रेतनगाथात्रयेणाह - अरिहंता विहरंता, सिद्धा कम्मक्खया सिवं पत्ता । पडिमाओ चेईयाई, सुयंति सामाइयाईयं ॥१८॥ धम्मो चरित्तधम्मो, आहारो तस्स साहुवग्गत्ति । आयरियउवज्झाया, विसेसगुणसंगया तत्थ ॥१९॥ पवयणमसेससंघो, दसणमिच्छंति इत्थ सम्मत्तं । विणओ दसण्हमेसि, कायव्वो होइ एवं तु ॥२०॥ (छाया- अर्हन्तो विहरन्तः, सिद्धाः कर्मक्षयात् शिवं प्राप्ताः । प्रतिमाः चैत्यानि, श्रुतमिति सामायिकादिकम् ॥१८॥ धर्मः चारित्रधर्मः, आधारः तस्य साधुवर्ग इति । आचार्योपाध्याया, विशेषगुणसङ्गताः तत्र ॥१९॥ प्रवचनमशेषसङ्घो, दर्शनमिच्छन्ति अत्र सम्यक्त्वम् । विनयो दशानामेतेषां, कर्तव्यो भवति एवं तु ॥२०॥) वृत्तिः - ‘अरिहन्त'त्ति, अर्हन्ति सुरासुरादिकृतां पूजामित्यर्हन्तः, यदागमः - _ 'अरिहंति वंदणनमंसणाणि, अरिहंति पूयसक्कारं । सिद्धिगमणं च अरिहा, अरिहंता तेण वुच्चंति ॥१॥' (छाया- अर्हन्ति वन्दननमस्करणाणि, अर्हन्ति पूजासत्कारौ । सिद्धिगमनस्य च अर्हाः, अर्हन्तस्तेनोच्यन्ते ॥१॥) अत्राहच्छब्देन के उपादीयन्त इत्याह - 'विहरंत 'त्ति विहरन्तः सम्प्रतिकाले विहरमाणा उत्कृष्टजघन्यभेदात् श्रीसीमन्धरस्वामिप्रभृतयो महिमण्डलमण्डनभूताः, यदागमः - 'सत्तरिसयमुक्कोसं, जहन्न वीसा य दस य विहरति । जम्मं पइ उक्कोसं, वीसं दस हुँति हु जहन्ना ॥१॥' (छाया- सप्ततिशतमुत्कृष्टं, जघन्यं विंशतिः च दश च विहरन्ति । जन्म प्रति उत्कृष्टं, विंशतिः दश भवन्ति खलु जघन्याः ॥१॥) Page #141 -------------------------------------------------------------------------- ________________ ५३८ दशविधो विनयः 'सिद्धत्ति सितं ध्मातं कर्म यैस्ते सिद्धाः, यदागमः - 'दीहकालरयं जं तु, कम्मं से सियमट्ठहा। सियं धंतंति सिद्धस्स, सिद्धत्तमुवजायए ॥१॥' (छाया- दीर्घकालरजो यत्तु, कर्म तस्य सितमष्टधा । सितं ध्मातमिति सिद्धस्य, सिद्धत्वमुपजायते ॥१॥) यद्यपि - 'कम्मे सिप्पे य विज्जाए, मंते जोगे य आगमे । अत्यजत्ताअभिप्पाए, तवे कम्मक्खए इय ॥१॥' (छाया- कर्मणि शिल्पे च विद्यायां, मन्त्रे योगे चागमे । अर्थयात्राभिप्रायेषु, तपसि कर्मक्षये इति ॥१॥) इत्यादयः सिद्धाः सन्ति, परं नात्र तदुपादानं, अत एव 'कम्मक्खयत्ति' कर्मक्षयात्सकलकर्मप्रलयात् शिवं-मुक्तिमपुनरावृत्तिरुपां प्राप्ता-गतवन्तः, तेऽपि च पञ्चदशभेदभिन्नाः, यदागमः - 'जिणअजिणतित्थतित्था, गिहिअन्नसलिंगथीनरनपुंसा । पत्तेयसयंबुद्धा, बुद्धबोहिक्कणिक्का य ॥१॥' (छाया- जिनाजिनतीर्थातीर्थाः, गृहिअन्यस्वलिङ्गस्त्रीनरनपुंसकाः । प्रत्येकस्वयम्बुद्धाः, बुद्धबोधितैकानेकाश्च ॥१॥) 'पडिमत्ति' प्रतिमाश्चैत्यानि, ताश्चोद्धर्वतिर्यगधोलोकव्यवस्थिताः शाश्वताशाश्वत जिनभवनप्रतिष्ठितास्तीर्थकृन्मूर्तयः । तत्र शाश्वतप्रतिमासङ्ख्या चैवम् - 'देवेसुं कोडिसयं, कोडि बावन्न लक्ख (चउ)णवई य । सहसा चउयालीसं, सत्तसया सट्ठीअब्भहिया ॥१॥ लक्खतिगं इगनई सहस्स, वीसाहिया य तिन्नि सया । जोइसिय वज्जिऊणं, तिरियं जिणबिंबसंख इमा ॥२॥ तेरस कोडिसयाई, गुणनई कोडि सट्ठि लक्खाई। भवणवईणं मझे, जोइसियवणेसु य असंखा ॥३॥ Page #142 -------------------------------------------------------------------------- ________________ ५३९ दशविधो विनयः कोडिसयाई पनरस, कोडी बायाल लक्ख अडवन्ना । लक्खा छत्तीसं पुण, असीइअहियाउ सव्वग्गं ॥४॥ (छाया- देवेषु कोटिशतं, कोटिः द्विपञ्चाशत् लक्षाणि चतुर्णवतिः च । सहस्राणि चतुश्चत्वारिंशत्, सप्तशतानि षष्ट्यभ्यधिकानि ॥१॥ लक्षत्रिकं एकनवतिः सहस्राणि, विंशत्यधिकानि च त्रीणि शतानि । ज्योतिर्वर्जयित्वा, तिर्यग् जिनबिम्बसङ्ख्या इयम् ॥२॥ त्रयोदश कोटिशतानि, एकोननवतिः कोटिः षष्टिः लक्षाणि । भवनपतीनां मध्ये, ज्योतिष्कव्यन्तरेषु चासङ्ख्येयानि ॥३॥ कोटिशतानि पञ्चदश, कोटिः द्विचत्वारिंशत् लक्षाणि अष्टपञ्चाशत् । लक्षाणि षट्त्रिंशत् पुनः, अशीतिअधिकानि तु सर्वाग्रम् ॥४॥) अशाश्वतप्रतिमास्तु श्रीभरतचक्रवर्त्यादिभिः कारिताः । तासां प्रतिस्थानभणनं ग्रन्थगौरवभयान्न प्रोक्तमिति । 'सुर्य'ति श्रुतं सामायिकादिकं, तच्च सम्यक्त्वसामायिक श्रुतसामायिक-देशविरतिसामायिक-सर्वविरतिसामायिकभेदाच्चतुर्द्धा, तत्र सम्यक्त्वसामायिकं औपशमिकादिसम्यक्त्वावाप्तिः, श्रुतसामायिकं जघन्योत्कृष्टभेदाद् द्विधा - जघन्यमष्टप्रवचनमातृपठनरूपं, इतरच्च द्वादशाङ्गीपठनरूपं, देशविरतिसामायिकं गृहस्थद्वादव्रतपालनरूपं, सर्वविरतिसामायिकं तु सर्वसावद्यवर्जनमिति, 'धम्म'त्ति धर्म एकादिदशान्तभेदः । यदुक्तं - 'श्रीधर्मो दययैकथा निजगदे ज्ञानक्रियाभ्यां द्विधा, ज्ञानास्त्रिविधश्चतुर्विधतया ख्यातो व्रतैः पञ्चधा । षोढा कायसुरक्षणेन नयतः सप्ताष्टधा मातृभिस्तत्त्वैः स्यान्नवधा तथा दशविधः क्षान्त्यादिभिः सद्गुणैः ॥१॥' इत्यादिभेदरूपो धर्मश्चारित्रधर्मः । 'तस्स'त्ति तस्य चारित्रधर्मस्य आधारो-भारसहनशीलः साधुवर्गः, साधयन्ति मोक्षमार्गमिति साधवः, यदागमः - "निव्वाणसाहए जोए, जम्हा साहंति साहुणो । समा य सव्वभूएसु, तम्हा ते सव्व( भाव) साहुणो ॥१॥' (छाया- निर्वाणसाधकयोगान्, यस्मात् साधयन्ति साधवः ।। समा च सर्वभूतेषु, तस्मात् ते सर्व(भाव) साधवः) ॥१॥) Page #143 -------------------------------------------------------------------------- ________________ ५४० दशविधो विनयः तेषां वर्ग:-समूहः । 'आयरिय'त्ति आचरन्ति पञ्चविधमाचारं प्रकटयन्ति वेत्याचार्याः, यदागमः - 'पंचविहं आयारं, आयरमाणा तहा पयासंता । आयारं दंसंता, आयरिया तेण वुच्चंति ॥१॥' (छाया- पञ्चविधं आचारं, आचरन्तः तथा प्रकाशयन्तः । आचारं दर्शयन्तः, आचार्याः तेन उच्यन्ते ॥१॥) 'उवज्झाय'त्ति उपेत्य समीपमागत्य येभ्यः सकाशात्सूत्रमधीयत इत्युपाध्यायाः, यदागमः 'बारसंगो जिणक्खाओ, सज्झाओ कहिओ बुहेहिं । तं उवइसंति जम्हा, उवज्झाया तेण वुच्चंति ॥१॥' (छाया- द्वादशाङ्गः जिनाख्यातः स्वाध्यायः कथितः बुधैः । तं उपदिशन्ति यस्मात्, उपाध्यायास्तेन उच्यन्ते ॥१॥) आचार्योपाध्याययोविशेषणमाह - 'विसेसगुण'त्ति, विशेषगुणा ज्ञानदर्शनचारित्ररूपास्तैः सङ्गताः - सदाराधनयुक्ताः, क्व ? तत्र श्रीमज्जिनशासने, यतस्तैरेव प्रवचनं प्रवर्तते । यदुक्तम् - 'कइयावि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं । आयरिएहि पवयणं, धारिज्जइ संपयं सयलं ॥१२॥' (उपदेशमाला) (छाया- कदापि जिनवरेन्द्राः, प्राप्ताः अजरामरं पन्थानं दत्त्वा । आचार्यैः प्रवचनं, धार्यते साम्प्रतं सकलम् ॥१२॥) 'पवयण 'त्ति प्रवचनं अशेषः सङ्गः चतुर्विधश्रीश्रमणसङ्कः । 'दसणं'ति' - अत्र श्रीजिनशासने दर्शनं क्षायिकक्षायोपशमिकौपशमिकादिकं सम्यक्त्वमिच्छन्ति - प्ररूपयन्ति समयवेदिन इति । निगमयन्नाह - "विणय'त्ति एतेषां पूर्वोक्तानामर्हदादीनां दशानां विनय एवममुना प्रकारेण कर्त्तव्यः - करणीयो भवति-स्यात्, तुः निश्चय इति गाथात्रयार्थः ॥१८-१९-२०॥ स विनयः कीदृक्स्वरूप: ? किञ्च तस्य फलमिति ? गाथाचतुष्टयेनाह - भत्ती बहुमाणो वन्नजणण, नासणमवण्णवायस्स । आसायणपरिहारो, विणओ संखेवओ एसो ॥२१॥ Page #144 -------------------------------------------------------------------------- ________________ दशविधो विनयः ५४१ भत्ती बहिपडिवत्ती, बहुमाणो मणसि निब्भरा पीई। वण्णजणणं तु तेसिं, अइसयगुणकित्तणाईहिं ॥२२॥ उड्डाहगोवणाई, भणियं नासणमवण्णवायस्स । आसायणपरिहरणं, उचियासणसेवणाइयं ॥२३॥ दसभेयविणयमेयं, कुणमाणो माणवो निहयमाणो। सहहइ विणयमूलं, धम्मति विसोहए संमं ॥२४॥ (छाया- भक्तिः बहुमानः वर्णजननं, नाशनमवर्णवादस्य । आशातनपरिहारः, विनयः सझेपत एषः ॥२१॥ भक्तिः बहिःप्रतिपत्तिः, बहुमानः मनसि निर्भरा प्रीतिः । वर्णजननं तु तेषां, अतिशयगुणकीर्तनादिभिः ॥२२॥ हीलनागोपनादि, भणितं नाशनमवर्णवादस्य । आशातनपरिहरणं, उचितासनसेवनादिकम् ॥२३॥ दशभेदविनयमेनं कुर्वन् मानवो निहतमानः । श्रद्दधाति विनयमूलं, धर्ममिति विशोधयति सम्यक्त्वम् ॥२४॥) वृत्तिः - 'भत्ति 'त्ति भक्तिः बहुमानो वर्णजननं अवर्णवादनाशनं आशातनापरिहार एष सक्षेपतः - समासतो विनयः । भक्त्यादिभेदानां व्याख्यानमाह - 'भत्ति 'त्ति भक्तिर्बाह्या प्रतिपत्तिः - सम्मुखगमनासनदाननमस्करणसेवाकरणानुगमनादिका । 'बहुमाण'त्ति बहुमानं मनसि निर्भरा प्रीतिर्दर्शनादेव परमानन्दोल्लासः, 'वण्णजणणं 'ति वर्णजननं, अहंदादिश्लाघाकरणे महान् बोधिलाभः कर्तुरुपजायते । यदुक्तं स्थानाने - _ 'पंचहि ठाणेहिं जीवा सुलहबोहित्ताए कम्मं पकरंति, तंजहा - अरहंताणं वण्णं वयमाणे, अरहंतपन्नत्तस्स धम्मस्स वण्णं वयमाणे, आयरियउवज्झायाणं वण्णं वयमाणे, चाउवण्णस्स संघस्स वण्णं वयमाणे, विविक्कतवबंभचेराणं देवाणं वण्णं वयमाणे ।' (छाया- पञ्चभिः स्थानैः जीवाः सुलभबोधित्वाय कर्म प्रकुर्वन्ति, तद्यथा - अर्हतां वर्णं वदन्, अर्हत्प्रज्ञप्तस्य धर्मस्य वर्णं वदन्, आचार्योपाध्यायानां वर्णं वदन्, चातुर्वर्णस्य सङ्घस्य वर्णं वदन्, विविक्ततपोब्रह्मचर्याणां देवानां वर्णं वदन् ।) तुः पुनरर्थे, 'उड्डाह'त्ति नाशनं स्फेटनं, कस्य ? अवर्णवादस्यार्हदाद्यश्लाघारूपस्य, Page #145 -------------------------------------------------------------------------- ________________ ५४२ दशविधो विनयः किम्भूतं तत् ? उड्डाहगोपनादि जिनशासनापकीर्त्तिजनककर्मणो रक्षादिकरणं, भणितं कथितं तीर्थकृद्गणधरैरिति । यतः 'साहूण चेइयाण य, पडिणीयं तह अवण्णवायं च । जिणपवयणस्स अहियं सव्वत्थामेण वारे - ॥१॥ ' (छाया - साधूनां चैत्यानां च, प्रत्यनीकं तथा अवर्णवादं च । जिनप्रवचनस्य अहितं, सवस्थाम्ना वारयति ॥ १ ॥ ) 'आसायण 'त्ति आशातनापरिहरणमिति, कोऽर्थः ? उचितासनादिसेवनं चैत्यादिष्वौचित्येनावस्थानं, अनुचितासनादिसेवको लोके निन्द्यत इति भावः, ताश्चाशातना जघन्यतो दश, मध्यतश्चत्वारिंशत्, उत्कुष्टतस्तु चतुरशीतयः (तिः) । अतस्ताः क्रमेणोच्यन्ते - तंबोलपाणभोयण, वाणहथी भोगसुवणनिवणे । 7 मुत्तुच्चारं जूयं वज्जइ जिणमंदिरस्संतो ॥१॥ मुत्तपुरीसं पाणहपाणासणसयणइत्थितंबोलं । निट्ठीवणं च जूयं, जूयाइपलोयणं विकहा ॥१॥ पल्हत्थीकरणं पिहुपायपसारण परुप्परविवाओ । परिहासो मच्छरिया, सीहासणमाइपरिभोगो ॥२॥ केससरीरविभूसणछत्ताऽसिकिरीडचमरधरणं च । धरणगजुवईसवियारहासखिडप्पसंगो य ॥३॥ अकयमुहको समलिणगवत्थजिणपूयणापवित्तीए । मणसो अणेगयत्तं, सचित्तदवियाण अविमुयणं ॥४॥ अच्चित्तदव्वअविसज्जणं च तहणेगसाडियत्तमवि । जिणदंसणे अणंजलि, संति य रिद्धिम्मि य अपूया ॥५ ॥ अहवा अणिट्ठकुसुमाइपूयणं तह अणायरपवित्ती । जिणपडिणीय-अनिवारण चेइयदव्वस्सुवेहणमो ॥६॥ सइ सामत्थे अणुवाणह पुव्वं चियवंदणाइ पढणं च । जिणभवणाइठियाणं चालीसासायणा एए ॥७॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ ५४३ दशविधो विनयः खेलं केलिकिलं कलाकुललयं तंबोलमुग्गालयं, गाली कंगुलिया सरीरधुयणं केसे नहे लोहियं ॥ भत्तोसं तयपित्तवंतदसणे विस्सामणं दामणं, दंतच्छीनहगंडनासयसिरोसुत्तच्छवीणं मलं ॥१॥ मंतं मीलण लिक्खयं विभजणं भंडारदुद्दासणं, छाणीकप्पडदालिपप्पडवडीविस्सारणं नासणं । अक्कंदं विकहं सरिच्छुघडणं तेरिच्छसंठावणं, अग्गीसेवणरंधणं परिखणं निस्सीहियाभञ्जणं ॥२॥ छत्तोवाणहसत्थचामरमणोऽणेगत्तमब्भंगणं, सच्चित्ताणमचाय चायमजिए दिट्ठीइ नो अंजली । साडिगुत्तरसंगभंग मउडं मोलि सिरोसेहरं, हुड्डा गिडुअगेड्डियाइरमणं जोहारं भंडक्कियं ॥३॥ अरेक्कारं धरणं रणं विवरणं वालाण पल्हत्थियं, पाऊ पायपसारणं पुडुपुडी पंकं रओ मेहुणं । जुया जेमण जुज्झ विज्ज वणिज सिज्जं जलं मज्जणं, एमाईयमवज्जकज्जमुजुओ वज्जे जिणिदालए ॥४॥ (छाया- तम्बोलपानभोजनानि, उपानत्स्त्रीभोगस्वपननिष्ठीवनानि । मूत्रोच्चारौ द्यूतं, वर्जयति जिनमन्दिरस्यान्तः ॥१॥ मूत्रपुरीषं उपानत्पानाशनशयनस्त्रिताम्बूलम् । निष्ठीवनं च द्यूतं, द्यूतादिप्रलोकनं विकथा ॥१॥ पर्यस्तिकाकरणं पृथक्पादप्रसारणं परस्परविवादः । परिहासः मत्सरिका, सिंहासनादिपरिभोगः ॥२॥ केशशरीरविभूषणछत्रासि-किरीटचामरधरणं च । धरणकयुवतीसविकारहासक्रिडाप्रसङ्गश्च ॥३॥ अकृतमुखकोशमलिनकवस्त्रजिनपूजनाप्रवृत्त्या । मनस अनेकत्वं, सचित्तद्रव्याणां अविमोचनम् ॥४॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ ५४४ दशविधो विनयः अचित्तद्रव्यअविसर्जनं च तथानेकशाटिकत्वमपि । जिनदर्शने अनञ्जलिः, सत्यां च ऋद्धौ च अपूजा ॥५॥ अथवा अनिष्टकुसुमादिपूजनं तथा अनादरप्रवृत्तिः । जिनप्रत्यनीकानिवारणं चैत्यद्रव्यस्योपेक्षणम् ॥६॥ सति सामर्थ्य अनुपानत्पूर्वं चैत्यवन्दनादि पठनं च । जिनभवनादिस्थितानां चत्वारिंशदाशातना एताः ॥७॥ खेलं केलिक्रिडा कला कुललकं ताम्बूलमुद्गीरणं, गाली कङ्गलिका शरीरधावनं केशः नखः लोहितं । भक्तौषं त्वपित्तवान्तदशनानि विश्रामणं दामनं, दन्ताक्षिनखगण्डनासिकाशिरः सूत्रच्छवीनां मलम् ॥१॥ मन्त्रः मीलनं लिखनं विभजनं भाण्डागारं दुष्टासनं, छगणवस्त्रदालिपर्पटवडीविस्तारणं नाशनम् । आक्रन्दः विकथा शरेषुघटनं तिर्यक्संस्थापन, अग्निसेवनरन्धनं परीक्षणं नैषेधिकीभञ्जनम् ॥२॥ छत्रोपानशस्त्रचामरमनोऽनेकत्वमभ्यङ्गनं, सचित्तानामत्यागः त्यागः अजीवानां दृष्टौ न अञ्जलिः । शाट्येकोत्तरासङ्गभङ्गः मुकुटः मौलिः शिरःशेखरः, हुड्डा कन्दुकयष्ट्यादिरमणं जोहारो भाण्डकियं ॥३॥ अरेकारः धरणं रणं विवरणं वालानां पर्यस्तिका, पादुका पादप्रसारणं पुटुपुटी पङ्कः रजो मैथुनम् । युका जेमनं युद्धं वैद्यः वाणिज्यं शय्या जलं मज्जनम्, एवमादि अवद्यकार्यमृजुको वर्जयेत् जिनेन्द्रालये ॥४॥) एतासां परिहरणं महते गुणाय, करणं तु दोषाय, यतः - 'आसायण मिच्छत्तं, आसायणवज्जणाओ सम्मत्तं । आसायणानिमित्तं, कुव्वइ दीहं च संसारं ॥४१०॥' (उपदेशमाला) Page #148 -------------------------------------------------------------------------- ________________ ५४५ दशविधो धर्मः (छाया- आशातना मिथ्यात्वं, आशातनवर्जनात्सम्यक्त्वम् । ___ आशातनानिमित्तं करोति दीर्घ च संसारम् ॥४१०॥) 'दसभेय 'त्ति एनं दशभेदं विनयम् - अर्हदादिषु भक्तिरूपं कुर्वाणो-विदधानो निहतमानो-विमुक्तजात्यादिमदावलेपो मानवः-प्राणी श्रद्धत्ते-सम्यक्तया चित्ते स्थापयति, किम् ? धर्मम्-अर्हदुक्तं, किम्भूतं ? विनयमूलं - विनयाधारं इति-पूर्वोक्त-प्रकारेण सम्यक्त्वं-सम्यग्दर्शनं विशोधयति-मिथ्यात्वपङ्कक्षालनेन निर्मलीकरोतीति गाथाचतुष्टयार्थः ॥२१-२२-२३-२४॥ धर्मः-पूर्वोक्तशब्दार्थः, स चाऽत्र श्रमणधर्मो ज्ञेयः । स दशविधः । तद्यथा - १ क्षान्तिः, २ मार्दवं, ३ आर्जवं, ४ मुक्तिः , ५ तपः, ६ संयमः, ७ सत्यं, ८ शौचं, ९ आकिञ्चन्यं, १० ब्रह्मचर्यञ्च । यदवाचि प्रवचनसारोद्धारे तद्वृत्तौ च - 'अथ श्रमणधर्ममाह - खंती य मद्दवऽज्जव मुत्ती तव संजमे य बोद्धव्वे । सच्चं सोयं अकिंचणं च बंभं च जइधम्मो ॥५५३॥ (छाया- क्षान्तिश्च मार्दवमार्जवं मुक्तिः तपः संयमश्च बोद्धव्यः । सत्यं शौचं अकिञ्चनं च ब्रह्म च यतिधर्मः ॥५५३||) वृत्तिः - 'खंती'त्यादि, क्षान्ति:-क्षमा शक्तस्याशक्तस्य वा सहनपरिणामः, सर्वथा क्रोधविवेक इत्यर्थः, मृदुः-अस्तब्धस्तस्य भावः कर्म वा मार्दवं-नीचैर्वृत्तिरनुत्सेकश्च, ऋजुः-अवक्रमनोवाक्कायकर्मा तस्य भावः कर्म वा आर्जवं-मनोवाक्कायविक्रियाविरहः मायारहितत्वमिति यावत्, मोचनं मुक्तिः-बाह्याभ्यन्तरवस्तुषु तृष्णाविच्छेदः लोभपरित्याग इत्यर्थः, तप्यन्ते रसादिधातवः कर्माणि वाऽनेनेति तपः, तच्च द्वादशविधमनशनादि, संयमः आश्रवविरतिलक्षणः, सत्यं - मृषावादविरतिः, शौचं-संयम प्रति निरुपलेपता निरतीचारतेत्यर्थः, नास्य किञ्चनं-द्रव्यमस्तीत्यकिञ्चनः तस्य भाव आकिञ्चन्यं, उपलक्षणं चैतत् तेन शरीरधर्मोपकरणादिष्वपि निर्ममत्वमाकिञ्चन्यं, नवब्रह्मचर्यगुप्तिसनाथ उपस्थसंयमो ब्रह्म, एष दशप्रकारो यतिधर्मः, अन्ये त्वेवं पठन्ति - 'खंती मुत्ती अज्जव महव तह लाघवे तवे चेव । संजम चियागऽकिंचनं बोद्धव्वं बंभचेरे य ॥१॥' Page #149 -------------------------------------------------------------------------- ________________ ५४६ अकल्पषट्कम् (छाया- क्षान्तिः मुक्तिरार्जवं मार्दवं तथा लाघवं तपश्चैव । संयमस्त्यागोऽकिञ्चन्यं बोद्धव्वं ब्रह्मचर्यं च ॥१॥) तत्र लाघवं-द्रव्यतोऽल्पोपधिता भावतो गौरवपरिहार: त्यागः-सर्वसङ्गानां विमोचनं संयतेभ्यो वस्त्रादिदानं वा, शेषं प्राग्वत् ॥५५३॥' गुरुर्दशविधस्य वैयावृत्त्यस्य दशविधस्य विनयस्य दशविधस्य च श्रमणधर्मस्य यथार्थं स्वरूपं परेभ्यः प्रकाशयति । अकल्पषट्कं - अकल्पादिषट्कम्, तदेवं ज्ञेयम् - १ अकल्पः, २ गृहस्थभाजनं, ३ पर्यङ्कः, ४ निषद्या, ५ स्नानं, ६ विभूषा च । उक्तञ्च समवायाङ्गसूत्रे तद्वृत्तौ च - 'वयछक्कं कायछक्कं, अकप्पो गिहिभायणं । पलियंक निसिज्जा य, सिणाणं सोभवज्जणं ॥१६॥ (छाया- व्रतषट्कं कायषट्कं, अकल्पः गृहिभाजनम् । पर्यङ्कः निषद्या च, स्नानं शोभावर्जनम् ॥१६॥) वृत्तिः - व्रतषट्कं-महाव्रतानि रात्रिभोजनविरतिश्च, कायषट्कं-पृथिवीकायादि, अकल्प:-अकल्पनीयपिण्डशय्यावस्त्रपात्ररूपः पदार्थः, गृहिभाजनं-स्थाल्यादि, पर्योमञ्चकादि, निषद्या-स्त्रिया सहासनं, स्नानं-शरीरक्षालनं, शोभावर्जनं-प्रतीतम् ॥१६॥ एतेषामकल्पादीनां स्वरूपमेवं प्रतिपादितं दशवैकालिकसूत्रे तद्वृत्तौ च - 'जाइं चत्तारि भुज्जाइं, इसिणाऽऽहारमाइणि । ताई तु विवज्जतो, संजमं अणुपालए ॥६/४६॥ पिंडं सिज्जं च वत्थं च, चउत्थं पायमेव य । अकप्पिन इच्छिज्जा, पडिगाहिज्ज कप्पिअं ॥६/४७॥ (छाया- यानि चत्वारि अभोज्यानि, ऋषिणामाहारादीनि । तानि तु विवर्जयन्, संयम अनुपालयेत् ॥६/४६॥ पिण्डं शय्यां च वस्त्रं च, चतुर्थं पात्रमेव च । अकल्पिकं नेच्छेत्, प्रतिगृह्णीयात् कल्पिकम् ॥६/४७|) वृत्तिः- उक्तो द्वादशस्थानविधिः, प्रतिपादितं कायषट्कम्, एतत्प्रतिपादनादुक्ता Page #150 -------------------------------------------------------------------------- ________________ अकल्पषट्कम् ५४७ मूलगुणाः, अधुनैतवृतिभूतोत्तरगुणावसरः, ते चाकल्पादयः षडुत्तरगुणाः, यथोक्तम् - 'अकप्पो गिहिभायण'मित्यादि, तत्राकल्पो द्विविधः-शिक्षकस्थापनाकल्पः अकल्पस्थापनाकल्पश्च, तत्र शिक्षकस्थापनाकल्पः अनधीतपिण्डनियुक्त्यादिनाऽऽनीतमाहारादि न कल्पत इति, उक्तं च - 'अणहीआ खलु जेणं पिंडेसणसेज्जवत्थपाएसा । तेणाणियाणि, जतिणो कप्पंति ण पिंडमाईणि ॥१॥ उउबलुमि न अणला वासावासे उ दोऽवि णो सेहा । दिक्खिज्जंती पायं ठवणाकप्पो इमो होइ ॥२॥' (छाया- अनधीताः खलु येन पिण्डैषणाशय्यावस्त्रपात्रैषणाः । तेनानीतानि यते: न कल्पन्ते पिण्डादीनि ॥१॥ ऋतुबद्धे नानलाः वर्षावासे तु द्वावपि न शैक्षकाः । दीक्ष्यन्ते प्रायः स्थापनाकल्पोऽयं भवति ॥२॥) । अकल्पस्थापनाकल्पमाह - 'जाई' ति सूत्रं, यानि चत्वारि अभोज्यानि संयमापकारित्वेनाकल्पनीयानि ऋषीणां साधूनाम् आहारादीनि आहारशय्यावस्त्रपात्राणि तानि तु विधिना वर्जयन् संयम सप्तदशप्रकारमनुपालयेत्, तदत्यागे संयमाभावादिति सूत्रार्थः ॥६/ ४६॥ एतदेव स्पष्टयति - ‘पिंडंति सूत्रं, पिण्डं शय्यां च वस्त्रं च चतुर्थं पात्रमेव च, एतत्स्वरूपं प्रकटयर्थम्, अकल्पिकं नेच्छेत्, प्रतिगृह्णीयात् कल्पिकं यथोचितमिति सूत्रार्थः ॥६/४७॥ कंसेसु कंसपाएस, कुंडमोएसु वा पुणो। भुंजंतो असणपाणाइं, आयारा परिभस्सइ ।।६/५०॥ (छाया- कंसेषु कंसपात्रेषु, कुण्डमोदेषु वा पुनः । भुञ्जानोऽशनपानादि आचारात् परिभ्रश्यति ॥६/५०॥) वृत्तिः - उक्तोऽकल्पस्तदभिधानात्रयोदशस्थानविधिः, इदानीं चतुर्दशस्थानविधिमाह - 'कंसेसु'त्ति सूत्रं, कंसेषु करोटकादिषु कंसपात्रेषु तिलकादिषु कुण्डमोदेषु हस्तिपादाकारेषु मृन्मयादिषु भुञ्जानोऽशनपानादि तदन्यदोषरहितमपि आचारात् श्रमणसम्बन्धिनः परिभ्रश्यति अपैतीति सूत्रार्थः ॥६/५०॥ Page #151 -------------------------------------------------------------------------- ________________ ५४८ अकल्पषट्कम् आसंदीपलिअंकेसु, मंचमासालएसुवा । अणायरिअमज्जाणं, आसइत्तु सइत्तु वा ॥६/५३॥ (छाया- आसन्दीपर्यङ्कयोः, मञ्चाशालकयोर्वा । अनाचरितमार्याणां, आसितुं स्वप्तुं वा ॥६/५३||) वृत्तिः - उक्तो गृहिभाजनदोषः, तदभिधानाच्चतुर्दशस्थानविधिः, साम्प्रतं पञ्चदशस्थानविधिमाह - 'आसंदी 'त्ति सूत्रं, आसन्दीपर्यको प्रतीतौ, तयोरासन्दीपर्ययोः प्रतीतयोः, मञ्चाशालकयोश्च, मञ्चः-प्रतीतः आशालकस्तु-अवष्टम्भसमन्वित आसनविशेषः एतयोः अनाचरितम् अनासेवितम् आर्याणां साधूनाम् आसितुम् उपवेष्टुं स्वप्तुं वा निद्रातिवाहनं वा कर्तुं, शुषिरदोषादिति सूत्रार्थः ॥६/५३॥ गोअरग्गपविट्ठस्स, निसिज्जा जस्स कप्पइ । इमेरिसमणायारं, आवज्जइ अबोहिअं॥६/५६॥ (छाया- गोचराग्रप्रविष्टस्य, निषद्या यस्य कल्पते । ईदृशमनाचारं, आपद्यते अबोधिकम् ॥६/५६॥) वृत्तिः - उक्तः पर्यङ्कस्थानविधिः, तदभिधानात्पञ्चदशस्थानम्, इदानीं षोडशस्थानमधिकृत्याह - 'गोअरग्ग'त्ति सूत्र, गोचराग्रप्रविष्टस्य भिक्षाप्रविष्टस्येत्यर्थः, निषद्या यस्य कल्पते, गृह एव निषीदनं समाचरति यः साधुरिति भावः, स खलु एवम् ईदृशं वक्ष्यमाणलक्षणमनाचारम् आपद्यते प्राप्नोति अबोधिकं मिथ्यात्वफलमिति सूत्रार्थः ॥६/५६॥ वाहिओ वा अरोगी वा, सिणाणं जो उ पत्थए । वुक्कंतो होइ आयारो, जढो हवइ संजमो ॥६/६०॥ (छाया- व्याधितो वा अरोगी वा, स्नानं यस्तु प्रार्थयते । . व्युत्क्रान्तो भवति आचारः, त्यक्तः भवति संयमः ॥६/६०॥) वृत्तिः - उक्तो निषद्यास्थानविधिः, तदभिधानात्षोडशस्थानं, साम्प्रतं सप्तदशस्थानमाह - 'वाहिओ वत्ति सूत्रं, व्याधिमान् वा व्याधिग्रस्तः अरोगी वा रोगविप्रमुक्तो वा स्नानम् अङ्गप्रक्षालनं यस्तु प्रार्थयते सेवत इत्यर्थः, तेनेत्थम्भूतेन व्युत्क्रान्तो भवति आचारो बाह्यतपोरूपः, अस्नानपरीषहानतिसहनात्, जढ: परित्यक्तो भवति संयमः प्राणिरक्षणादिकः, अप्कायादिविराधनादिति सूत्रार्थः ॥६/६०॥ Page #152 -------------------------------------------------------------------------- ________________ अकल्पषट्कम् ५४९ नगिणस्स वावि मुंडस्स, दीहरोमनहसिणो । मेहुणा उवसंतस्स, किं विभूसाइ कारिअं? ॥६/६४॥ (छाया- नग्नस्य वापि मुण्डस्य, दीर्घरोमनखवतः । ___मैथुनादुपशान्तस्य, किं विभूषया कार्यम् ? ॥६/६४॥) वृत्तिः - उक्तोऽस्नानविधिः, तदभिधानात्सप्तदशस्थानं, साम्प्रतमष्टादशं शोभावर्जनास्थानमुच्यते - शोभायां नास्ति दोषः 'अलङ्कृतश्चापि चरेद्धर्म'मित्यादिवचनाद् (इति) पराभिप्रायमाशङ्क्याह - 'नगिणस्स'त्ति सूत्रं, नग्नस्य वापि कुचेलवतोऽप्युपचारनग्नस्य निरुपचरितस्य नग्नस्य वा जिनकल्पिकस्येति सामान्यमेव सूत्रं मुण्डस्य द्रव्यभावाभ्यां दीर्घरोमनखवतः दीर्घरोमवतः कक्षादिषु दीर्घनखवतो हस्तादौ जिनकल्पिकस्य, इतरस्य तु प्रमाणयुक्ता एव नखा भवन्ति यथाऽन्यसाधूनां शरीरेषु तमस्यपि न लगन्ति । मैथुनाद् उपशान्तस्य उपरतस्य, किं विभूषया राढया कार्यं ?, न किञ्चिदिति सूत्रार्थः ॥६/६४॥' गुरुरेतदकल्पादिषट्कं वर्जयति । एवं षट्त्रिंशद्गुणरश्मिमान् गुरुरज्ञानान्धकारं नाशयतु ॥१३॥ इति द्वादशी षट्त्रिशिका सम्पूर्णा । प्राणान् दत्त्वापि रक्षन्ति सात्त्विकाः शरणागतम् । वज्रायुधस्तुलां श्रित्वा श्येनात् पारापतं पपौ ॥ સાત્વિક જીવો પ્રાણ આપીને પણ શરણે આવેલાનું રક્ષણ કરે છે. વજાયુધરાજાએ ત્રાજવામાં બેસીને બાજ થકી કબુતરનું રક્ષણ કર્યું. ऋद्धावपि विचारेण प्रवर्तन्ते विचक्षणाः । राज्ञीत्वेऽपि गतोत्सेकं न चित्रकरदारिका ॥ બુદ્ધિશાળી મનુષ્યો ઋદ્ધિમાં પણ વિચારીને પ્રવૃત્તિ કરે છે. ચિત્રકારની દીકરી રાણી બનવા છતાં પણ અભિમાની ન થઈ. अपराध्यपि शुद्धात्मा स्वं निन्दन् स्यादनिन्दितः । असिध्यद् गुणसेनात्मा मुनेर्हेतुरपि क्रुधः ॥ અપરાધી પણ જો પોતાની નિંદા કરે તો નહીં નિંદાયેલો તે શુદ્ધ થાય છે. મુનિના ગુસ્સાનું કારણ બનવા છતાં પણ ગુણસનરાજાના આત્માએ પોતાની નિંદા કરી તો સિદ્ધ थाय. + Page #153 -------------------------------------------------------------------------- ________________ બારમી છત્રીસી હવે બારમી છત્રીસી કહે છે - શબ્દાર્થ - દસ પ્રકારની વૈયાવચ્ચ, દસ પ્રકારના વિનય અને દસ પ્રકારના ધર્મનું સારી રીતે પ્રકાશન કરનારા તથા અકલ્પષકનું વર્જન કરનારા – આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૧૩) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - વૈયાવચ્ચ એટલે આચાર્ય વગેરેની સેવા, પાલન વગેરે. તે વિષયના ભેદથી દસ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ આચાર્યની, ૨ ઉપાધ્યાયની, ૩ તપસ્વીની, ૪ શૈક્ષની, ૫ ગ્લાનની, ૬ સાધુની, ૭ સમનોજ્ઞની, ૮ સંઘની, ૯ કુલની અને ૧૦ ગણની. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ, ગ્લાન, સાધુ, મનોજ્ઞ, સંઘ, કુલ અને ગણ - આમ વૈયાવચ્ચ દસ પ્રકારની છે. (૫૫૭) ટીકાર્ય - હવે વૈયાવચ્ચ કહે છે - જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારમાં હોંશિયાર હોય તે આચાર્ય, અથવા જેઓ આચરાય છે એટલે કે સેવાય છે તે આચાર્ય. શિષ્યો જેની પાસે આવીને ભણે તે ઉપાધ્યાય. વિકૃષ્ટ કે અવિકૃષ્ટ તપ કરે તે તપસ્વી. નૂતન દીક્ષિત હોય અને શિક્ષાને યોગ્ય હોય તે શૈક્ષ. તાવ વગેરે રોગો વાળા હોય તે ગ્લાન. સાધુ એટલે વિર. એક સામાચારી આચરનારા સાધુઓ તે સમનોજ્ઞ. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમુદાય તે સંઘ. સમાન પ્રકારના ઘણા ગચ્છોનો સમૂહ તે ચાન્દ્ર વગેરે કુલ. એક આચાર્યની આજ્ઞામાં રહેલા સાધુઓનો સમૂહ તે ગચ્છ. કુલોનો સમુદાય તે કોટિક વગેરે ગણ. આ આચાર્ય વગેરેની અન્ન, પાણી, વસ્ત્ર, પાત્રા, ઉપાશ્રય, પાટ, પાટલા, સંથારા વગેરે ધર્મસાધનો વડે ભક્તિ, સેવા, ઔષધક્રિયા, જંગલ, રોગ, ઉપસર્ગોમાં તેમનું પાલન વગેરે તે વૈયાવચ્ચ છે. (૫૫૭) જેનાથી આઠ પ્રકારના કર્મો દૂર થાય તે વિનય. પુષ્પમાળામાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – Page #154 -------------------------------------------------------------------------- ________________ ૫૫૧ દસ પ્રકારનો વિનય “જે કારણથી ચાર ગતિરૂપ સંસારના મોક્ષ માટે આઠ પ્રકારના કર્મોને દૂર કરે છે તે કારણથી જ્ઞાનવાળા એવા તીર્થકરો અને ગણધરો વિનય એમ કહે છે. (૪૦૨)” વિનય વિષયના ભેદથી દસ પ્રકારનો છે. તે આ પ્રમાણે - ૧ અરિહંતનો, ૨ સિદ્ધનો, ૩ ચૈત્યનો, ૪ શ્રુતનો, ૫ ધર્મનો, ૬ સાધુઓના સમૂહનો, ૭ આચાર્યનો, ૮ ઉપાધ્યાયનો, ૯ પ્રવચનનો અને ૧૦ દર્શનનો. હરિભદ્રસૂરિજીએ રચેલ સમ્યકત્વસપ્તતિમાં અને સંઘતિલકઆચાર્યએ રચેલ તેની વૃત્તિમાં કહ્યું છે - ત્રીજુ વિનયદ્વાર કહે છે – અરિહંતોને વિષે, સિદ્ધોને વિષે, ચૈત્યોને વિષે, શ્રતને વિષે, ધર્મને વિષે, સાધુસમુદાયને વિષે, આચાર્યોને વિષે, ઉપાધ્યાયોને વિષે, પ્રવચનને વિષે અને દર્શનને વિષે – આમ વિનય દસ પ્રકારનો છે. મૂળગાથામાં નરહંત, સિદ્ધ, વેફર, માયરિય – આ પદોમાં વિભક્તિનો લોપ થયો છે. ૩ કારો સમુચ્ચય એટલે પદોને ભેગા કરવા માટે છે. જેનાથી જ્ઞાનાવરણ વગેરે આઠ પ્રકારનું કર્મ દૂર થાય કે નાશ થાય તે વિનય - આવી આગમની વ્યુત્પત્તિ છે. કહ્યું છે કે, “જે કારણથી ચાર ગતિરૂપ છેડાવાળા સંસારમાંથી છૂટવા માટે આઠ પ્રકારના કર્મને દૂર કરે છે તે કારણથી જેમનો સંસાર નાશ પામ્યો છે એવા સર્વજ્ઞ ભગવંતો વિનય એ પ્રમાણે કહે છે. તે વિનય દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિકવિનય - એમ પાંચ પ્રકારનો છે. કહ્યું છે કે, “દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિકવિનય - મોક્ષમાટે આ પાંચ પ્રકારનો વિનય જાણવા યોગ્ય છે. (૧) (૧) દર્શનવિનય દ્રવ્ય-ક્ષેત્ર-કાળની અને તેમના બધા પર્યાયોની શાસ્ત્રમાં કહેલ નીતિ પ્રમાણે શ્રદ્ધા કરનારને દર્શનવિનય હોય છે, અર્થાત્ શાસ્ત્રમાં જે દ્રવ્ય વગેરેનું જેવું સ્વરૂપ બતાવ્યું હોય તે દ્રવ્ય વગેરેના તેવા સ્વરૂપની શ્રદ્ધા કરવી તે દર્શનવિનય છે. (૨) જ્ઞાનવિનય પ્રતિક્ષણ જ્ઞાનનો અભ્યાસ કરનારને અને શાસ્ત્રમાં કહ્યા મુજબ જ સંયમના બધા કર્તવ્યો કરનારને જ્ઞાનવિનય હોય છે. (૩) ચારિત્રવિનયજિનાજ્ઞા પ્રમાણે ચારિત્રનું પાલન કરનારને ચારિત્રવિનય હોય છે. (૪) તપવિનયજિનાજ્ઞા પ્રમાણે તપ કરનારાંને તપવિનય હોય છે. (૨) (૫) ઔપચારિકવિનય-ગુરુ વગેરેની સાથે વ્યવહાર કરવામાં જે વિનય કરવામાં આવે છે. તે સંક્ષેપથી બે પ્રકારનો છે – (i) પ્રતિરૂપયોગયોજનવિનય - પ્રતિરૂપ એટલે ઉચિત. મન-વચન-કાયા એ ત્રણ યોગો છે. યોજન એટલે યથાસ્થાન કાર્યમાં જોડવા. ઉચિત એવા મન-વચન-કાયારૂપ યોગોને યથાસ્થાને કાર્યમાં જોડવા તે પ્રતિરૂપયોગયોજનવિનય છે. (ii) અનાશાતનાવિનયઆશાતના ન કરવા રૂપ વિના તે અનાશાતનાવિનય. (૩) પ્રતિરૂપવિનયના કાયિક, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ દસ પ્રકારનો વિનય વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકાર છે. તેમાં કાયિકવિનય આઠ પ્રકારે, વાચિકવિનય ચાર પ્રકારે અને માનસિકવિનય બે પ્રકારે છે. તેની પ્રરૂપણા આ પ્રમાણે છે - (૪) કાયિકવિનયના આઠ પ્રકાર આ પ્રમાણે છે – (૧) અભ્યુત્થાન - અભ્યુત્થાન એટલે ઊભા થવું. અભ્યુત્થાન કરવાને યોગ્ય વગેરે આવે ત્યારે ઊભા થવું. (૨) અંજલિબંધ – ગુરુને પ્રશ્ન કરવો વગેરે પ્રસંગે અંજલિ જોડવી (બે હાથ જોડવા). (૩) આસનપ્રદાન - શ્રુતવૃદ્ધ વગેરેને બેસવા માટે આસન આપવું. (૪) અભિગ્રહ - ગુરુ વગેરેના આવશ્યક કાર્યોને કરવાનો નિશ્ચય કરવો અને સાક્ષાત્ તે કાર્ય કરવું. (૫) કૃતિકર્મ - સૂત્રના અર્થનું શ્રવણ કરવું વગેરે પ્રસંગે વંદન કરવું. (૬) શુશ્રુષા - ગુરુની બહુ નજીકમાં ન રહેવું અને બહુ દૂર ન રહેવું એ રીતે મર્યાદાથી વિધિપૂર્વક ગુરુ વગેરેની સેવા કરવી. (૭) અનુગમન - ગુરુ વગેરે આવતા હોય ત્યારે તેમને લેવા સામે જવું. (૮) સંસાધન – ગુરુ વગેરે જાય ત્યારે તેમને વળાવવા જવું. (૫) વાચિકવિનયના ચાર પ્રકાર આ પ્રમાણે છે - (૧) હિતવચન – પરિણામે સુંદર હોય તેવું હિતકર વચન બોલવું. (૨) મિતવચન – જરૂર પૂરતું, થોડા શબ્દોવાળુ વચન બોલવું. (૩) અપરુષવચન - કઠોર ન હોય તેવું વચન બોલવું. (૪) અનુવિચિંત્યભાષણ-સારી રીતે વિચારીને બોલવું. માનસિકવિનયના બે પ્રકાર આ પ્રમાણે છે - (૧) અકુશલમનોનિરોધ - આર્તધ્યાન વગેરેથી ખરડાયેલા મનનો નિરોધ કરવો, એટલે કે મનને અશુભધ્યાનથી રોકવું. (૨) કુશલમનોદીરણા - મનને ધર્મધ્યાન વગેરે શુભ ભાવોમાં પ્રવર્તાવવું. (૬) પ્રતિરૂપવિનય પોતાના સિવાય અન્ય મુખ્ય વ્યક્તિને અનુસરવારૂપ જાણવો. કેવળીઓને અપ્રતિરૂપવિનય જાણવો, એટલે કે તેઓને પ્રતિરૂપવિનય ન કરવારૂપ વિનય હોય છે. (૭) Page #156 -------------------------------------------------------------------------- ________________ દસ પ્રકારનો વિનય ૫૫૩ આ કાયિક-વાચિક-માનસિક એમ ત્રણ પ્રકારનો પ્રતિરૂપ વિનય તમને કહ્યો. અનાશાતનાવિનય બાવન પ્રકારનો છે – એમ તીર્થકરો અને ગણધરો કહે છે. (૮) તીર્થંકર, સિદ્ધ, કુલ (નાગેન્દ્ર વગેરે), ગણ (કોટિક વગેરે), સંઘ, ક્રિયા (આત્મા છે, પરલોક છે વગેરે શ્રદ્ધા રાખીને આત્મહિત માટે થતી ધર્મક્રિયા), ધર્મ (દસ પ્રકારનો સાધુધર્મ વગેરે), જ્ઞાન (મતિજ્ઞાન વગેરે); જ્ઞાની, આચાર્ય, સ્થવિર (સીદાતાઓને સ્થિર કરનાર), ઉપાધ્યાય અને ગણી (કેટલાક સાધુસમુદાયનો અધિપતિ) આ તેર પદો છે. (૯). આ તેર પદોનો અનાશતાના, ભક્તિ, બહુમાન અને વર્ણસંજ્વલના એ ચાર પ્રકારનો વિનય કરવો. તેર પદોને ચારથી ગુણવાથી બાવન થાય છે. (૧) અનાશાતના - જાતિ વગેરેથી હલના કરવી તે આશાતના. આશાતનાનો અભાવ તે અનાશાતના. તીર્થંકર વગેરેની આશાતનાનો ત્યાગ કરવો. (૨) ભક્તિ - તીર્થકર વગેરેની ઉચિત સેવા કરવી તે ભક્તિ. (૩) બહુમાન - તીર્થકર વગેરેની ઉપર અંદરના ભાવથી પ્રેમ રાખવો તે બહુમાન. (૪) વર્ણસંજવલના - તીર્થંકર વગેરેના ગુણોની પ્રશંસા કરવી તે વર્ણસંજવલના. (૧૦) પ્રવચનને જાણનારા મહાપુરુષો આવા પ્રકારના વિનયને બધા ગુણોના મૂળ તરીકે સમજે છે. કહ્યું છે કે, “વિનય એ જિનશાસનનું મૂળ છે. વિનયવાળો સંયત (સંયમી) થાય છે. વિનયવિનાનાને ધર્મ ક્યાંથી હોય અને તપ ક્યાંથી હોય? (૧)” જો કે જિનશાસનમાં આ પ્રમાણે વિનયના ઘણા ભેદો કહ્યા છે, છતાં પણ અહીં ગ્રન્થાકારે વિનયના દશ ભેદો જ સ્વીકાર્યા છે. (૧૭) દશ પ્રકારના વિનયનું સ્વરૂપ આગળની ત્રણ ગાથાઓમાં કહે છે - (૧) અરિહંત - દેવો અને અસુરો વડે કરાયેલી પૂજાને યોગ્ય હોય તે અરિહંત. આગમમાં કહ્યું છે કે, “જે કારણથી અરિહંતો વંદન-નમસ્કારને યોગ્ય છે, પૂજા-સત્કારને યોગ્ય છે અને મોક્ષમાં જવાને યોગ્ય છે તે કારણથી તેમને અરિહંત કહેવાય છે. અહીં “અરિહંત' શબ્દથી વર્તમાનકાળે ઉત્કૃષ્ટ-જઘન્ય ભેદથી વિચરતા પૃથ્વીમંડલના શણગારરૂપ શ્રી સીમંધરસ્વામી વગેરે તીર્થંકરો લેવા. આગમમાં કહ્યું છે કે, “ઉત્કૃષ્ટથી એકસો સિત્તેર તીર્થકરો વિચરે છે, જઘન્યથી વીસ કે દસ તીર્થંકરો વિચરે છે. જન્મને આશ્રયીને ઉત્કૃષ્ટથી વિસ તીર્થંકરોનો જન્મ થાય છે અને જઘન્યથી દસ તીર્થંકરોનો જન્મ થાય છે.” (૨) સિદ્ધ - જેમણે બંધાયેલ કર્મ બાળી નાંખ્યું છે તે સિદ્ધો. આગમમાં કહ્યું છે કે, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ દસ પ્રકારનો વિનય લાંબા કાળથી આઠ પ્રકારના કર્મરૂપ રજ તેના આત્મા પર બંધાયેલી હતી, તે બાળી નંખાઈ હોવાથી સિદ્ધનું સિદ્ધપણું થાય છે. (૧)” જો કે કર્મસિદ્ધ, શિલ્યસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ, તપસિદ્ધ, કર્મક્ષયસિદ્ધ વગેરે - સિદ્ધો છે છતાં પણ અહીં તેમને લેવાના નથી. એટલે જ બધા કર્મોનો ક્ષય થવાથી ફરીથી સંસારમાં ન આવવા રૂપે જેઓ મોલમાં ગયા છે તે સિદ્ધ અહીં લેવા. તે સિદ્ધો પણ પંદર પ્રકારના છે. શાસ્ત્રમાં કહ્યું છે – “જિનસિદ્ધ, અજિનસિદ્ધ, તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, ગૃહીલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, સ્વલિંગસિદ્ધ, સ્ત્રીસિદ્ધ, પુરુષસિદ્ધ, નપુંસકસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, સ્વયંસંબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ, એકસિદ્ધ અને અનેકસિદ્ધ - એમ સિદ્ધના ૧૫ પ્રકાર છે.” (૩) પ્રતિમા - પ્રતિમાઓ એટલે ચૈત્યો એટલે ઊર્ધ્વલોક, તિચ્છલોક અને અધોલોકમાં રહેલ, શાશ્વત-અશાશ્વત જિનાલયોમાં પ્રતિષ્ઠિત થયેલ, તીર્થંકરની મૂર્તિઓ શાશ્વતપ્રતિમાઓની સંખ્યા આ પ્રમાણે છે- “દેવોમાં (ઊર્ધ્વલોકમાં) ૧,૫૨,૯૪,૪૪, ૭૬૦ શાશ્વત જિનપ્રતિમાઓ છે. (૧) જ્યોતિષ સિવાયના તિસ્કૃલોકમાં શાશ્વત જિનપ્રતિમાની સંખ્યા આ પ્રમાણે છે – ૩,૯૧,૩૨૦. (૨) ભવનપતિમાં (અધોલોકમાં) ૧૩,૮૯,૬૦,૦૦૦ શાશ્વત જિનપ્રતિમાઓ છે. (૩) બધી મળીને ચૌદ રાજલોકમાં ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ શાશ્વત જિનપ્રતિમાઓ છે. (૪) અશાશ્વત જિનપ્રતિમાઓ તો શ્રીભરત ચક્રવર્તી વગેરેએ કરાવેલી છે. ગ્રન્થનો ગૌરવ થવાના ભયથી દરેક સ્થાનમાં રહેલ અશાશ્વત જિનપ્રતિમાઓ કહી નથી. (૪) શ્રુત - શ્રુત એટલે સામાયિક વગેરે. તે ચાર પ્રકારે છે - સમ્યક્તસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિક. તેમાં સમ્યકત્વસામાયિક એટલે ઔપથમિકસમ્યકત્વ વગેરે સમ્યકત્વની પ્રાપ્તિ. શ્રુતસામાયિક જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદથી બે પ્રકારનું છે (i) જઘન્ય શ્રુતસામાયિક આઠ પ્રવચનમાતાને ભણવારૂપ છે. (i) ઉત્કૃષ્ટ શ્રુતસામાયિક બાર અંગોને ભણવારૂપ છે. દેશવિરતિસામાયિક ગૃહસ્થના બાર વ્રતોના પાલનરૂપ છે. સર્વવિરતિસામાયિક એટલે બધા પાપવ્યાપારોનો ત્યાગ. (૫) ધર્મ - ધર્મ એકથી માંડીને દસ સુધીનાં ભેદવાળો છે. કહ્યું છે કે, “એક પ્રકારનો ધર્મ - દયા. બે પ્રકારનો ધર્મ - જ્ઞાન, ક્રિયા. ત્રણ પ્રકારનો ધર્મ - જ્ઞાન, દર્શન, ચારિત્ર. ચાર પ્રકારનો ધર્મ - દાન, શીલ, તપ, ભાવ. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૫૫૫ દસ પ્રકારનો વિનય પાંચ પ્રકારનો ધર્મ - પાંચ મહાવ્રત. છ પ્રકારનો ધર્મ – છ કાયની રક્ષા કરવા રૂપ. સાત પ્રકારનો ધર્મ - સાત પ્રકારના નય. આઠ પ્રકારનો ધર્મ - આઠ પ્રવચન માતાઓ. નવ પ્રકારનો ધર્મ - નવ તત્ત્વો. દસ પ્રકારનો ધર્મ – ક્ષમા વગેરે સદ્ગુણોરૂપ.” આવા ભેદવાળો ધર્મ એટલે ચારિત્રધર્મ. (૬) સાધુસમુદાય - મોક્ષમાર્ગને સાથે તે સાધુઓ. શાસ્ત્રમાં કહ્યું છે કે, “જે કારણથી સાધુઓ મોક્ષસાધક યોગોને સાધે છે અને બધા જીવોને વિષે સમાન છે તે કારણથી તેમને ભાવસાધુ કહેવાય છે. (૧)' સાધુઓનો સમૂહ તે સાધુસમુદાય. સાધુસમુદાય એટલે ચારિત્રધર્મનો આધાર, એટલે ચારિત્રધર્મના ભારને સહન કરનારા. (૭) આચાર્ય - પાંચ પ્રકારના આચારને આચરે કે પ્રગટ કરે તે આચાર્યો. શાસ્ત્રમાં કહ્યું છે કે, “આચાર્યો પાંચ પ્રકારના આચારને આચરે છે, કહે છે અને બતાવે છે. તેથી તેઓ આચાર્યો કહેવાય છે. (૧) (૮) ઉપાધ્યાય - જેમની પાસે આવીને સૂત્ર ભણાય તે ઉપાધ્યાય. શાસ્ત્રમાં કહ્યું છે કે, જિનેશ્વર ભગવંતે કહેલ બાર અંગોને વિદ્વાનોએ સ્વાધ્યાય કહ્યો છે. જે કારણથી ઉપાધ્યાયો તેનો ઉપદેશ આપે છે તેથી ઉપાધ્યાય કહેવાય છે. (૧)” આચાર્ય અને ઉપાધ્યાયનું વિશેષણ કહે છે – આચાર્યો અને ઉપાધ્યાયો જિનશાસનમાં જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ વિશેષ ગુણોની આરાધનાથી યુક્ત છે. આચાર્યો અને ઉપાધ્યાયોથી જ જિનશાસન પ્રવર્તે છે. કહ્યું છે કે, “જિનેશ્વર ભગવંતો ક્યારેય મોક્ષમાર્ગ બતાવીને મોક્ષે ગયા. હાલ આચાર્યો વડે સંપૂર્ણ જિનશાસન ધારણ કરાય છે. (૧) (૯) પ્રવચન - પ્રવચન એટલે સંપૂર્ણ ચતુર્વિધ શ્રમણપ્રધાન સંઘ. (૧૦) દર્શન - અહીં જિનશાસનમાં શાસ્ત્રજ્ઞો દર્શન એટલે ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔપશમિક વગેરે સમ્યકત્વ એમ કહે છે. આ પૂર્વે કહેલા અરિહંત વગેરે દશનો આ રીતે અવશ્ય વિનય કરવો. (૧૮, ૧૯, ૨૦) તે વિનયનું સ્વરૂપ કેવું છે અને તેનું ફળ શું છે? એ ચાર ગાથાઓથી કહે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ દસ પ્રકારનો વિનય ભક્તિ, બહુમાન, વર્ણવાદ કરવા, અવર્ણવાદનો નાશ કરવો અને આશાતનાનો ત્યાગ કરવો એ સંક્ષેપથી વિનય છે. ભક્તિ વગેરે ભેદોની વ્યાખ્યા કહે છે – ભક્તિ એટલે સામે લેવા જવું, આસન આપવું, નમસ્કાર કરવો, સેવા કરવી, વળાવવા જવું વગેરે રૂપ બાહ્ય સેવા. બહુમાન એટલે મનમાં ઘણી પ્રીતિ, દર્શન થવાથી જ શ્રેષ્ઠ આનંદ થવો. વર્ણવાદ કરવા એ અરિહંત વગેરેની પ્રશંસા કરવી. એ કરનારને સમ્યકત્વનો મોટો લાભ થાય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે – “પાંચ સ્થાનો (કારણો) વડે જીવો સુલભબોધિપણાનું કર્મ બાંધે. તે આ પ્રમાણે - અરિહંતોની પ્રશંસા કરવાથી, અરિહંતોએ કહેલ ધર્મની પ્રશંસા કરવાથી, આચાર્ય-ઉપાધ્યાયની પ્રશંસા કરવાથી, ચતુર્વિધ સંઘની પ્રશંસા કરવાથી, એકાંતમાં તપ અને બ્રહ્મચર્ય પાળીને દેવો થયેલાની પ્રશંસા કરવાથી.” અવર્ણવાદનો નાશ કરવો એટલે જિનશાસનનો અપયશ કરનારા કાર્યની રક્ષા (છૂપાવવું) વગેરે કરવી – એમ તીર્થકરો ગણધરોએ કહ્યું છે. કેમકે, “સાધુઓ અને ચૈત્યોના દુશ્મનને અને જિનશાસનનું અહિત કરનારી નિંદાને સર્વશક્તિથી અટકાવે. (૧)” આશાતનાનો ત્યાગ એટલે ચૈત્ય વગેરેમાં ઔચિત્યપૂર્વક આસન વગેરેનું સેવન કરવું. અનુચિત આસન વગેરે સેવનારો લોકમાં નિંદાય છે એમ કહેવાનો ભાવ છે. તે આશાતનાઓ જઘન્યથી દસ, મધ્યમથી ચાલીસ અને ઉત્કૃષ્ટથી ચોર્યાસી છે. એથી તે આશાતનાઓ ક્રમશઃ કહેવાય છે – જઘન્યથી દસ આશાતનાઓ આ પ્રમાણે છે – જિનાલયની અંદર ૧. તંબોલ ખાવું. ૨. પાણી પીવું. ૩. ભોજન કરવું. ૪. પગરખા પહેરવા. ૫. સ્ત્રીની સાથે ભોગો ભોગવવા. ૬. સૂવું ૭. થુંકવું. ૮. પેશાબ કરવો. ૯. ઝાડો કરવો. ૧૦. જુગાર રમવો. જિનાલયની અંદર આ દસ આશાતનાઓ વર્જવી. મધ્યમથી ચાલીસ આશાતનાઓ આ પ્રમાણે છે – જિનાલયમાં ૧. પેશાબ કરવો. Page #160 -------------------------------------------------------------------------- ________________ દસ પ્રકારનો વિનય ૨. ઝાડો કરવો. ૩. પગરખા પહેરવા. ૪. પાણી પીવું. ૫. ભોજન કરવું. ૬. સૂવું. ૭. સ્ત્રીની સાથે ભોગ ભોગવવા. ૮. તંબોલ ખાવું. ૯. ફુંકવું. ૧૦. જુગાર રમવો. ૧૧. જુગાર વગેરે જોવા, અથવા માથામાં રહેલી જુ વગેરે જોવા. ૧૨. વિકથા કરવી. ૧૩. પલાઠી વાળવી. ૧૪. છુટા પગ પસારવા. ૧૫. પરસ્પર ઝઘડો કરવો. ૧૬. મજાક કરવી. ૧૭. ઇર્ષ્યા કરવી. ૧૮. સિંહાસન વગેરે પર બેસવું. ૧૯. વાળની, શરીરની વિભૂષા કરવી. ૨૦. છત્ર ધારણ કરવું. ૨૧. તલવાર રાખવી. ૨૨. મુગટ પહેરવો. ૨૩. ચામર ધારણ કરવા. ૨૪. શત્રુ કે દેવાદારને પકડવા. ૨૫. સ્ત્રીની સાથે વિકાર સહિત હાસ્ય કરવું. ૨૬. રમતો રમવી. ૨૭. મુખકોસ વિના પૂજા કરવી. ૨૮. મેલા વસ્ત્રોથી પૂજા કરવી. ૨૯. મનની એકાગ્રતા ન રાખવી. ૫૫૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ દસ પ્રકારનો વિનય ૩૦. સચિત્ત દ્રવ્યોનો ત્યાગ ન કરવો. ૩૧. અચિત્તદ્રવ્યોનો ત્યાગ ન કરવો. ૩૨. ઉત્તરાસંગ (ખેસ, દશવાળુ અખંડ વસ્ત્ર) ન રાખવું. ૩૩. પ્રભુના દર્શન થતા અંજલી ન કરવી. ૩૪. રિદ્ધિ હોવા છતાં પૂજા ન કરવી. ૩૫. ખરાબ પુષ્પો વગેરેથી પૂજા કરવી. ૩૬. અનાદર કરવો. ૩૭. પ્રભુ પ્રત્યે ખરાબ આચરણ કરનારનું નિવારણ ન કરવું. ૩૮. દેવદ્રવ્યની ઉપેક્ષા કરવી. ૩૯. સામર્થ્ય હોવા છતાં દેવદ્રવ્યની રક્ષા ન કરવી, અથવા જિનશાસનની હલના ન અટકાવવી. ૪૦. ભણવું. જિનાલય વગેરેમાં રહેલાની આ ચાલીસ આશાતનાઓ છે. તેમને વર્જવી. ઉત્કૃષ્ટથી ચોર્યાસી આશાતનાઓ આ પ્રમાણે છે – જિનાલયમાં ૧. મોઢાનું શ્લેષ્મ એટલે કફના ગળફા નાંખે. ૨. ક્રિીડા કરે. ૩. વચનથી ઝઘડો કરે. ૪. અખાડાની જેમ ધનુષ્ય, બાણ વગેરે કળાઓ શીખે. ૫. કોગળા કરે. ૬. મુખવાસ ખાય. ૭. તાંબુલ ખાઈને પાનની પીચકારી ત્યાં ફેંકે. ૮. જકાર, યકાર, મકાર વગેરેની ગાળો બોલે. ૯. ઝાડો (વડીનીતિ), પેશાબ (લઘુનીતિ) કરે. ૧૦. શરીરને નવડાવે-ધોવડાવે. ૧૧. દાઢી, મૂછ, માથાની હજામત કરાવે. ૧૨. હાથ-પગના નખ કોતરાવે. Page #162 -------------------------------------------------------------------------- ________________ દસ પ્રકારનો વિનય ૫૫૯ ૧૩. શરીરમાંથી નીકળતું લોહી ત્યાં નાંખે. ૧૪. સુખડી વગેરે ભાતું ત્યાં ખાય. ૧૫. ઘા વગેરેની ચામડીને ત્યાં નાંખે. ૧૬. દવા વગેરેથી ત્યાં પિત્ત કાઢે. ૧૭. ઊલટી કરે. ૧૮. દાંતોને નાંખે કે દાંત ઘસે. ૧૯. અંગોપાંગ દબાવડાવે. ૨૦. બકરા વગેરે પશુઓને બાંધે. ૨૧-૨૮ દાંત, આંખ, નાક, કાન, ગાલ, માથુ, નખ અને ચામડીનો મેલ ત્યાં નાંખે. ૨૯. મંત્ર એટલે ભૂત વગેરેનો નિગ્રહ કરે છે, અથવા રાજા વગેરેના કાર્યની વિચારણા. તે દેરાસરમાં કરે. ૩૦. પોતાના લગ્ન વગેરે કાર્ય માટે વૃદ્ધ વગેરે પુરુષોરૂપ જ્ઞાતિને (પંચને) ભેગી કરે. ૩૧. વેપાર વગેરેના દસ્તાવેજના લેખ કરે. ૩૨. ભાગીદાર વગેરેના ભાગો ત્યાં પાડે. ૩૩. પોતાના પૈસા વગેરેનો ત્યાં ભંડાર કરે. ૩૪. પગ ઉપર પગ ચડાવીને ઔચિત્ય વિના બેસે. ૩૫. છાણા સૂકવે. ૩૬-૩૯. કપડા, મગ વગેરેની દાળ, પાપડ, વડી વગેરે સૂકવે. ૪૦. રાજા, લેણદાર વગેરેના ભયથી દેરાસરના ગભારા વગેરેમાં સંતાય. ૪૧. સ્ત્રી, પુત્ર વગેરેના વિયોગથી દેરાસરમાં રડે. ૪૨. જુદી જુદી જાતની સ્ત્રી વગેરેની સુંદર કથાઓરૂપ વિકથા કરે. ૪૩. બાણ, અસ્ત્ર, ધનુષ્ય વગેરે ઘડાવે. ૪૪. ગાય, ઘોડા વગેરે ત્યાં રાખે. ૪૫. ઠંડી વગેરેમાં તાપણું કરે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ ૪૬. રસોઈ કરે. ૪૭. દ્રમ્પ વગેરે નાણાની પરીક્ષા કરે. ૪૮. દેરાસરમાં પેસતાં નિસિહી ન કરે. દસ પ્રકારનો વિનય ૪૯-૫૨. છત્રી, પગરખા, તલવાર વગેરે શસ્ત્રો અને ચામર દેરાસરની બહાર મૂકે નહીં પણ અંદર લઈ જાય. પ૩. જુદા જુદા વિચાર કરવારૂપ મનની અસ્થિરતા કરે. ૫૪. તેલ વગેરેથી પોતે માલીશ કરે. ૫૫. ચિત્ત ફૂલ, તંબોલ વગેરેના પાંદડા બહાર ન મૂકે. ૫૬. હાર, રત્ન, વીંટી વગેરે અજીવને બહાર મૂકે તે આશાતના, કેમકે બહાર મૂકે તો ‘અરે ! આ તો ભિખારીનો ધર્મ.' એ પ્રમાણે ધર્મની નિંદા દુષ્ટ લોકો કરે. ૫૭. જિનપ્રતિમાને જોતાંની સાથે હાથ ન જોડે. ૫૮. એક શાટક ઉત્તરાસંગ ન કરે, એટલે ખેસ ન નાંખે. ૫૯. માથે મુગટ ધારણ કરે. ૬૦. માથા ઉપર શિરોવેષ્ટનરૂપ પાઘડી, ફેંટો બાંધે. ૬૧. માથા ઉપર ફૂલ વગેરેની વેણી કરે. ૬૨. કબૂતર, નાળિયેર વગેરેની હોડ કરે. ૬૩. દડો, ગેડી, લખોટી, કોડી વગેરેની રમતો રમે. ૬૪. પિતા વગેરેને જુહાર કરે. ૬૫. ભાંડ (ભવાઈ કરનાર), વિટ (ધૂતારો), નટ વગેરેની જેમ કક્ષા (બગલ) વાદન વગેરેની ક્રિયા કરે. ૬૬. તિરસ્કાર જણાવનાર ‘રે’કાર વગેરે શબ્દો વાપરે. ૬૭. શત્રુને અથવા દેવાદારને પકડે. ૬૮. લડાઈ કરે. ૬૯. વાળને ખુલ્લા કરે, ઓળે. ૭૦. પલાંઠી વાળીને બેસે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૫૬૧ દસ પ્રકારનો વિનય ૭૧. લાકડાની પાદુકા પહેરે. ૭૨. પગ લાંબા કરી સંકોચ વિના બેસે. ૭૩. પુટપુટિકાદાપન (મોઢાથી અવાજ) કરે. ૭૪. પોતાના શરીરના અવયવો ધોવા દ્વારા કાદવ કરે. ૭૫. પગ પર લાગેલ ધૂળ ઝાટકે. ૭૬. મૈથુન સેવે. ૭૭. માથા વગેરેમાંથી જુ વગેરે કાઢી ત્યાં નાંખે. ૭૮. ભોજન કરે. ૭૯. ગુહ્યલિંગ પ્રગટ કરે. અથવા મુઠ્ઠી, દૃષ્ટિ, બાહુ વગેરેથી યુદ્ધ કરે. ૮૦. ચિકિત્સા કરે. ૮૧, લેવા-દેવા રૂપ વેપારની લેવડ-દેવડ કરે. ૮૨. પથારી કરી સૂવે. ૮૩. પીવા માટે પાણી મૂકે અથવા પીએ. ૮૪. પાણીમાં ડુબકી મારતો સ્નાન કરે. આવા પ્રકારના દોષકારી સાવદ્ય કાર્યો સરળ સ્વભાવીએ દેરાસરમાં ન કરવા. આ આશાતનાઓનો ત્યાગ મોટા ગુણ માટે થાય છે. આ આશાતનાઓ કરવી એ દોષ માટે થાય છે. કેમકે - “આશાતના કરવી એ મિથ્યાત્વ છે, આશાતનાને વર્જવી એ સમ્યકત્વ છે. આશાતના કરીને સંસારને લાંબો કરે છે. (૧) અરિહંત વગેરેને વિષે ભક્તિરૂપ આ દસ પ્રકારનો વિનય કરનારો, જાતિ વગેરેના અભિમાન વિનાનો જીવ જેનું મૂળ વિનય છે એવા અરિહંતોએ કહેલા ધર્મની શ્રદ્ધા કરે છે એટલે કે સારી રીતે મનમાં સ્થાપના કરે છે. આમ તે મિથ્યાત્વરૂપી કાદવને પખાડીને સમ્યકત્વને નિર્મળ કરે છે. (૨૧, ૨૨, ૨૩, ૨૪) ધર્મ' શબ્દનો અર્થ પૂર્વે કહ્યો છે. તે ધર્મ અહીં શ્રમણધર્મરૂપ જાણવો. તે દસ પ્રકારનો છે. તે આ પ્રમાણે - ૧ ક્ષમા, ૨ મૃદુતા, ૩ સરળતા, ૪ મુક્તિ, ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ, ૯ અકિંચનતા અને બ્રહ્મચર્ય. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – ગાથાર્થ શાન્તિ, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન્ય અને Page #165 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ બ્રહ્મચર્ય-એ દશ યતિના ધર્મો જાણવા. ટીકાર્થ - - ૧. ક્ષમા ઃ- ક્ષાન્તિ એટલે ક્ષમા. શક્તિવાન તરફથી કે અશક્ત તરફથી થતાં ઉપસર્ગને સહન કરવાનો પરિણામ એટલે સર્વથા ક્રોધત્યાગ તે ક્ષમા. દસ પ્રકારનો ધર્મ ૨. માર્દવ :- મૃદુ એટલે કોમળ અથવા નમ્રપણાનો જે ભાવ અથવા ક્રિયા તે માર્દવ. નમ્ર રહેવું તથા અભિમાન ન કરવું તે માર્દવ. ૩. આર્જવ :- ઋજુ એટલે અવક્ર-સરળપણે મન-વચન-કાયાની ક્રિયા અથવા ભાવ તે આર્જવ. મન-વચન-કાયાની વિક્રિયાનો (કુટિલતાનો) અભાવ અથવા માયારહિતપણું તે આર્જવ. ૪. મુક્તિ :- મોચન એટલે છોડવું. બાહ્ય-આત્યંતર પદાર્થોમાંથી તૃષ્ણાનો જે ત્યાગ એટલે લોભનો ત્યાગ તે મુક્તિ. ૫. તપ ઃ- ૨સાદિ ધાતુ અથવા કર્મો જેનાથી તપે તે તપ. તે અનશન વગેરે બાર પ્રકારે છે. ૬. સંયમ :- આશ્રવની વિરતિ તે સંયમ. ૭. સત્ય :- મૃષાવાદની વિરતિ તે સત્ય. ૮. શૌચ :- સંયમમાં નિરતિચારતા તે શૌચ. -- ૯. આકિંચન્ય :- જેની પાસે કોઈ પણ દ્રવ્ય ન હોય તે અકિંચન. તેનો જે ભાવ તે આકિંચન્ય. ઉપલક્ષણથી શરીર અને ધર્મોપકરણ વગેરે ઉપર નિર્મમપણાનો જે ભાવ તે આકિંચન્ય. ૧૦. બ્રહ્મચર્ય :- બ્રહ્મચર્યની નવ ગુપ્તિ સહિત ઉપસ્થ (લિંગ)નું જે સંયમ તે બ્રહ્મચર્ય. આ દશ પ્રકારનો યતિધર્મ છે. બીજાઓ દશ પ્રકારનો યતિધર્મ આ પ્રમાણે કહે છે – ‘ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિ, લઘુતા, તપ, સંયમ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય.’ અહીં લઘુતા એટલે દ્રવ્યથી અલ્પ ઉપધિ અને ભાવથી ગૌરવત્યાગ, ત્યાગ એટલે સર્વ સંગોનો ત્યાગ અથવા સંયમીને વસ્ત્રાદિ આપવું તે. બાકીનાં ઉપર પ્રમાણે. (૫૫૩)’ (સટીક પ્રવચનસારોદ્વારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાષાંતરમાંથી સાભાર) ગુરુ દસ પ્રકારની વૈયાવચ્ચ, દસ પ્રકારના વિનય અને દસ પ્રકારના શ્રમણધર્મના સાચા સ્વરૂપને બીજાની સામે પ્રકાશિત કરે છે. અકલ્પષટ્ક એટલે અકલ્પ વગેરે છ. તે આ પ્રમાણે જાણવું – ૧ અકલ્પ, ૨ ગૃહસ્થનું Page #166 -------------------------------------------------------------------------- ________________ અકલ્પષક ૫૬૩ ભાજન (વાસણ), ૩ પલંગ, ૪ નિષદ્યા, ૫ સ્નાન અને ૬ વિભૂષા. સમવાયાંગસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - છ વ્રત, છ કાય, અકલ્પ, ગૃહસ્થભાજન, પલંગ, નિષદ્યા, સ્નાન અને શોભાનું વર્જન (૧૬) ટીકાર્ય - છ વ્રત એટલે મહાવ્રતો અને રાત્રિભોજનની વિરતિ. પૃથ્વીકાય વગેરે છે કાય. અકલ્પ એટલે અકલ્પનીય આહાર, શમ્યા, વસ્ત્ર, પાત્ર, ગૃહસ્થનું ભાજન એટલે થાળી વગેરે. પલંગ એટલે મંચ વગેરે. નિષદ્યા એટલે સ્ત્રીની સાથે બેસવું. સ્નાન એટલે શરીરને ધોવું. શોભાનું વર્જન એટલે વિભૂષાનું વર્જન. એ પ્રતીત છે. (૧૬) આ અકલ્પ વગેરેનું સ્વરૂપ દશવૈકાલિકસૂત્ર અને તેની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે - ગાથાર્થ - મહર્ષિએ જે આહાર વગેરે ચારને અભો કહ્યા છે તેમનું વર્જન કરતો સંયમનું પાલન કરે. (૬/૪૬) ટીકાર્ય - બારમા સ્થાનની વિધિ કહેવાઈ. આમ કાયષકનું પ્રતિપાદન થઈ ગયું. તેના પ્રતિપાદનથી ૬૬ બાર મૂલગુણો કહેવાઈ ગયા. હવે આ મૂલગુણોની વાડ જેવા ઉત્તરગુણોનો અવસર છે. તે અકલ્પ વગેરે છ ઉત્તરગુણો છે. પૂર્વે કહ્યું જ હતું કે મો ... વગેરે. તેમાં અકલ્પ બે પ્રકારે છે. (૧) શિક્ષકસ્થાપના-અકલ્પ. (૨) અકલ્પસ્થાપના – અકલ્પ. તેમાં જેનાવડે પિંડનિર્યુક્તિ વગેરે ગ્રન્થો નથી ભણાયા, તેના વડે લવાયેલ આહારાદિ ન કલ્પ...આ શિક્ષકસ્થાપના-અકલ્પ છે. કહ્યું છે કે “જેના વડે પિડેષણા, શઐષણા, વઐષણા નથી ભણાઈ તેના વડે લવાયેલા પિંડ, શયા, વસ્ત્રાદિ સાધુને ન કહ્યું.” ઋતુબદ્ધકાળમાં = શેષકાળમાં અનલો = નપુંસકો દીક્ષિત કરાતાં નથી. વર્ષાવાસમાં = ચોમાસામાં તો નપુંસકો અને બીજાઓ બંને શૈક્ષો પ્રાયઃ દીક્ષિત કરાતાં નથી. (અર્થાત્ નૂતનદીક્ષિત તરીકે દીક્ષિત કરાતાં નથી.) આ (શિક્ષક) સ્થાપનાઅકલ્પ છે. હવે અકલ્પસ્થાપનાઅકલ્પને સૂત્રકાર જણાવે છે. (સૂત્રકારે શિક્ષકસ્થાપનાઅકલ્પ જણાવેલો ન હોવાથી વૃત્તિકારે પહેલાં એ દર્શાવી દીધો છે.) ઋષિવડે જે આહારાદિ ચાર અભોય છે, તેને વર્જતો સંયમનું પાલન કરે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ અકલ્પષક - સાધુઓને આહાર, શવ્યા, વસ્ત્ર, પાત્ર એ જે ચાર વસ્તુ સંયમને અપકારી હોવાથી અકથ્ય છે તેને વિધિથી ત્યાગતો સાધુ ૧૭ પ્રકારના સંયમને પાળે. જો તે ચારનો ત્યાગ ન કરે તો સંયમનો અભાવ થાય, માટે તેનો ત્યાગ કરે. (૪ર દોષવાળા આહારાદિ અકલ્પ છે, નિર્દોષ કથ્ય છે.) (૬/૪૬) આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે – ગાથાર્થ - પિંડ, શવ્યાવસ્ત્ર અને ચોથા પાત્રા. અકથ્ય એવા આ ચારની ઇચ્છા ન કરવી અને કલવ્ય એવા આ ચારને ગ્રહણ કરવા. (૬/૪૭) ટીકાર્ય - પિંડ વગેરેનું સ્વરૂપ પ્રગટ અર્થવાળું છે. આ બધાં અકથ્ય ન લેવા, કચ્છ લેવા. (૬/૪૮). અકલ્પ કહેવાયો. તેના કથનથી તેરમા સ્થાનની વિધિ કહેવાઈ. હવે ૧૪મા સ્થાનની વિધિ કહે છે - ગાથાર્થ - કાંસાઓમાં, કાંસાનાં પાત્રાઓમાં કે કુંડમોદોમાં અશનપાનાદિ ભોગવતો સાધુ આચારથી ભ્રષ્ટ થાય. (૬/૫૦) ટીકાર્થ - કંસ = કરોટિકા વગેરે. (કાંસાની નાની નાની વાટકીઓ વગેરે.) કંસપાત્ર = તિલક વગેરે. (તે નામવાળા કાંસાના વિશેષ પ્રકારના વાસણો) કુંડમોદ = હાથીના પગના જેવા આકારવાળા માટીના બનેલા કે અન્ય ધાતુના બનેલા વગેરે. આ બધામાં તદન્યદોષરહિત એવા પણ અશન, પાનાદિ વાપરતો સાધુ સાધુસંબંધી આચારથી ભ્રષ્ટ થાય છે. (તદન્યદોષરહિત - તત્ = એ કાંસાદિના વાસણો રૂપી દોષ, તેનાથી અન્ય દોષો આધાકર્માદિ. એ અશનાદિ તદન્યદોષરહિત છે, પણ તત્ દોષવાળા છે. આવા અશનાદિ માટે વાત છે.) ગૃહિભાજનનો દોષ કહેવાયો. તેના કથનથી ચૌદમા સ્થાનની વિધિ કહેવાઈ. હવે ૧૫મા સ્થાનની વિધિ કહે છે. ગાથાર્થ - આસંદી, પલ્ચક, મંચ, આસાલકમાં બેસવું કે ઊંઘવું આર્યોને અનાચરિત છે. (૬/૫૩) Page #168 -------------------------------------------------------------------------- ________________ અકલ્પષક ૫૬૫ ટીકાર્ચ - આનંદી અને પર્યક પ્રતીત છે. મંચ પ્રતીત છે. આશાલક એટલે અવખંભથી યુક્ત આસનવિશેષ. (ટેબલમાં ટેકો દેવાનું શક્ય નથી. જ્યારે ખુરશીમાં ટેકો લઈ શકાય. આમ ખુરશી આશાલક તરીકે ગણી શકાય. એમ ખુરશીમાં બે હાથ ટેકવવાના પાયા પણ અવખંભ તરીકે ગણી શકાય. આનંદી એટલે ટેબલ વગેરે જેવા આસન, પત્યેક એટલે પલંગ...) સાધુઓને આ બધા પર બેસવું કે ઊંઘ કરવી એ અનાચરિત છે. કેમકે આ બધુ શુષિર છે. એટલે એમાં જીવોની વિરાધના વગેરે રૂપ દોષોનો સંભવ છે. (૬/૫૩) પર્યકસ્થાનવિધિ કહેવાયો. તેના કથનથી ૧૫મું સ્થાન કહેવાઈ ગયું. હવે ૧૬મા સ્થાનને આશ્રયીને કહે છે કે – ગાથાર્થ - ગોચરીમાં પ્રવેશેલા જેને નિષદ્યા કહ્યું છે, તે આવા પ્રકારના અબોધિક અનાચારને પામે છે. (૬/૫૬) ટીકાર્ય - ગોચરી ગયેલા જે સાધુને નિષદ્યા કહ્યું છે, એટલે કે જે સાધુ ઘરમાં જ બેસવાની પ્રવૃત્તિ કરે છે. તે ખરેખર આવા = આગળ કહેવાતા એવા મિથ્યાત્વરૂપી ફલવાળા અનાચારને પામે છે. (દ/પદ) નિષદ્યાસ્થાનની વિધિ કહી. તેના કથનથી સોળમું સ્થાન કહેવાયું. હવે ૧૭મું સ્થાન કહે છે – ગાથાર્થ - રોગી કે અરોગી જે સ્નાનને કરે છે, (તેના વડે) આચાર ઉલ્લંધિત થાય છે, સંયમ ત્યજાય છે. (૬/૬૦). ટીકાર્ય - વ્યાધિગ્રસ્ત કે રોગમુક્ત જે સાધુ શરીરના પ્રક્ષાલનરૂપ સ્નાનને પ્રાર્થે છે = સેવે છે. આવા પ્રકારના તેના વડે બાહ્યતપરૂપ આચાર ઉલ્લંધિત થાય છે. કેમકે તે સાધુ અજ્ઞાનરૂપ પરીષહને સહન કરતો નથી. (અસ્નાન એક પ્રકારનો બાહ્યતપ ગણ્યો છે.) તથા આ સાધુ વડે જીવોની રક્ષા વગેરે રૂપ સંયમ ત્યજાયેલો થાય છે, કેમકે સ્નાનમાં અપકાય વગેરે જીવોની વિરાધના થાય છે. (૬/૬૦). અસ્નાનવિધિ કહેવાઈ ગઈ. તેના કથનથી ૧૭મું સ્થાન કહેવાઈ ગયું. હવે અઢારમું શોભાત્યાગ સ્થાન કહેવાય છે. એમાં બીજાઓનો અભિપ્રાય આ છે કે-શોભામાં = વિભૂષામાં કોઈ દોષ નથી. કેમકે શાસ્ત્રોમાં આવું વચન છે કે “અલંકૃત માણસ પણ = વિભૂષાવાળો પણ ધર્મને કરે.” Page #169 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ અકલ્પષક આ પરાભિપ્રાપ્રાયની આશંકા કરીને એનું સમાધાન આપે છે કે – ગાથાર્થ - નગ્ન, મુંડ, દીર્ઘરોમનખવાળા, મૈથુનથી ઉપશાંત સાધુને વિભૂષાવડે શું છે? (૬/૬૪) ટીકાર્ય - નગ્ન બે રીતે ગણાય. જે જીર્ણ-મલિન-અલ્પમૂલ્યવાળા વસ્ત્રોને ધારણ કરે, એ કુચેલવાળો કહેવાય, આવો સાધુ કુચેલવાળો હોવા છતાં ઉપચારથી નગ્ન ગણાય. જ્યારે ઉપચાર વિના, ખરેખર નગ્ન તરીકે જિનકલ્પિક લેવાય. આ પ્રમાણે આ સૂત્ર સ્થવિરકલ્પી અને જિનકલ્પી બંને માટે સામાન્યસૂત્ર છે. (માત્ર જિનકલ્પી વગેરેને જ લાગુ પડતું સૂત્ર ન સમજવું.) મુંડ પણ બે રીતે - દ્રવ્યથી અને ભાવથી. (કેશાદિલુંચનથી દ્રવ્યમુંડ અને કષાયનિરોધથી ભાવમુંડ...). દીર્ઘરોમનખવાળો – બગલવગેરેમાં મોટી રૂંવાટીવાળો અને હાથ વગેરેમાં મોટા નખવાળો...આવો જિનકલ્પિક જ હોય. સ્થવિરકલ્પિકને તો પ્રમાણસર જ નખો હોય. નખો એટલા જ માપના હોય કે જેથી અંધકારમાં પણ અન્ય સાધુના શરીર ઉપર ન લાગે. (સાધુ અંધકારમાં કશું ન દેખાવાથી હાથ લંબાવી એના દ્વારા ધીમે ધીમે આગળ વધે. હવે જો હાથમાં મોટા નખ હોય અને આગળ સાધુ ઊભો હોય તો અંધારામાં એ હાથના નખ સાધુના શરીરને વાગી જાય. આવું ન થાય એ માટે સ્થવિરકલ્પી પ્રમાણસર નખ રાખે કે જે આ રીતે પણ સાધુને વાગે નહિ..દીર્ઘરોમમાટે ભેદ નથી પાડ્યો એટલે કક્ષાદિમાં દીર્ઘરોમ બંનેને સંભવી શકે એમ લાગે છે.) તથા મૈથુનથી અટકી ચૂકેલા સાધુને વિભૂષાવડે શું કામ છે? કંઈ જ કામ નથી. (૬/૬૪) (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણહંસવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ આ અકલ્પ વગેરે છને વર્જે છે. આમ છત્રીસ ગુણોરૂપી કિરણોવાળા ગુરુ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરો. (૧૩) આમ બારમી છત્રીસી પૂર્ણ થઈ. + यद्यस्मादत्यसम्भाव्यं कदापि स्यात्ततोऽपि तत् । पश्य पण्याङ्गना कोशा मुनि मार्गे न्यवेशयत् ॥ જે વાત જેના થકી જરાય સંભવતી ન હોય ક્યારેક તેનાથી તે વાત થઈ જાય. જુઓ કોશા વેશ્યાએ મુનિને માર્ગમાં સ્થાપિત કર્યા. Page #170 -------------------------------------------------------------------------- ________________ त्रयोदशी षट्त्रिशिका अथ त्रयोदशीं षट्त्रिशिकामाह - - मूलम् - दसभेयाइ रुईए, दुवालसंगेसु बारुवंगेसु । दुविहसिक्खाइ निउणो, छत्तीसगुणो गुरू जयउ ॥१४॥ छाया - दशभेदायां रुचौ द्वादशाङ्गेषु द्वादशोपाङ्गेषु । द्विविधशिक्षायां निपुणः, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥१४॥ - प्रेमीया वृत्तिः - दशभेदायां - दशभेदभिन्नायां रुचौ - तत्त्वाभिलाषरूपायां, द्वादशाङ्गेषु – द्वादशसु अङ्गेषु, द्वादशोपाङ्गेषु - द्वादशसूपाङ्गेषु, द्विविधशिक्षायां द्विविधायां शिक्षायां, चेति गम्यम्, निपुणः - निष्णात:, इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति शब्दार्थः । जिनोक्ततत्त्वप्रीतिरूपा । सा दशधा । तद्यथा १ - भावार्थस्त्वयम् - रुचिः निसर्गरुचिः, २ उपदेशरुचिः, ३ आज्ञारुचि:, ४ सूत्ररुचिः, ५ बीजरुचि:, ६ अभिगमरुचिः, ७ विस्ताररुचिः, ८ क्रियारुचिः, ९ सङ्क्षेपरुचिः १० धर्मरुचिश्च । यदुक्तमुत्तराध्ययनसूत्रे महो. भावविजयकृततद्वृत्तौ च - - 'निस्सग्गुवएसरुई, आणारुइ सुत्त - बीअरुइमेव । अभिगम - वित्थाररुइ, किरिआ - संखेव - धम्मरुई ॥२८ / १६ ॥ (छाया - निसर्गोपदेशरुचि:, आज्ञारुचिः सूत्रबीजरुचिरेव । अभिगम-विस्ताररुचिः, क्रिया-सङ्क्षेप - धर्मरुचिः ॥२८ / १६ ॥ ) - वृत्तिः - ' निस्सग्गुवएसरुइ' त्ति रुचिशब्दः प्रत्येकं योज्यते, ततो निसर्गः स्वभावस्तेन रुचिस्तत्त्वाभिलाषोऽस्येति निसर्गरुचिः १ । उपदेशो गुर्वादिकथनं तेन रुचिर्यस्येत्युपदेशरुचिः २ । आज्ञा सर्वज्ञवचनात्मिका तया रुचिर्यस्य स तथा ३ । 'सुत्तबीअरुइमेव त्ति इहापि Page #171 -------------------------------------------------------------------------- ________________ ५६८ दशविधा रुचिः रुचिशब्दस्य प्रत्येकं योगात्सूत्रेणागमेन रुचिर्यस्य स सूत्ररुचिः ४ । बीजमिव बीजं यदेकमप्यनेकार्थप्रबोधोत्पादकं वचस्तेन रुचिर्यस्य स बीजरुचिः ५ । अनयोः समाहारः, एवेति समुच्चये । अभिगमो विज्ञानं, विस्तरो व्यासस्ताभ्यां प्रत्येकं रुचिशब्दो योज्यते ततोऽभिगमरुचिविस्ताररुचिश्चेति ६-७ तथा क्रिया अनुष्ठानं, सक्षेपः सङ्ग्रहो धर्मः श्रुतधर्मादिस्तेषु रुचिर्यस्येति प्रत्येकं रुचिशब्दयोगात्क्रियारुचिः सङ्ख्परुचिर्धर्मरुचिश्च ८९-१० विज्ञेय इति शेषः । यच्चेह सम्यक्त्वस्य जीवानन्यत्वेनाभिधानं तद्गुणगुणिनोः कथञ्चिदभेद इति ख्यापनार्थमिति सूत्रसक्षेपार्थः ॥२८/१६॥ व्यासार्थं तु स्वत एवाह सूत्रकृत् - भूअत्येणाहिगया, जीवाऽजीवा य पुण्ण-पावं च । सहसंमुइआ आसवसंवरे अ, रोएइ उ निसग्गो ॥२८/१७॥ (छाया- भूतार्थत्वेनाधिगताः, जीवाजीवाश्च पुण्यपापं च । सहसम्मतिः आश्रवसंवरौ च, रोचते तु निसर्गः ॥२८/१७||) वृत्तिः- 'भूअत्येण 'त्ति भावप्रधानत्वान्निर्देशस्य भूतार्थत्वेन सद्भता एते अर्था इत्येवंरूपेण निर्णयेनाधिगताः परिच्छिन्ना येनेति गम्यते, जीवा अजीवाश्च पुण्यपापं च, कथमधिगता इत्याह - 'सहसंमुइ'त्ति सोपस्कारत्वात् सूत्रत्वाच्च सहात्मना या सङ्गता मतिः सा सहसम्मतिस्तया, कोऽर्थः ? परोपदेशनिरपेक्षया जातिस्मरणादिरूपया बुद्ध्या 'आसवसंवरे अत्ति आश्रवसंवरौ चशब्दोऽनुक्तबन्धादिसमुच्चये, ततो बन्धादयश्च येनाधिगता इति योगः । यश्च 'रोएइ उत्ति रोचते एव श्रद्दधात्येव अन्यस्मादश्रुत्वापि जातिस्मरणादिनाधिगतान् जीवादीनिति गम्यते, 'निसग्गो'त्ति स निसर्गरुचिर्जेयः ॥२८/१७॥ अमुमेवार्थं स्पष्टतरमाह - जो जिणदिवै भावे, चउव्विहे सद्दहइ सयमेव। एमेव नन्नहत्ति अ, निस्सग्गरुइत्ति नायव्वो ॥२८/१८॥ (छाया- यो जिनदृष्टान् भावान्, चतुर्विधान् श्रद्दधाति स्वयमेव । एवमेव नान्यथेति च, निसर्गरुचिरिति ज्ञातव्यः ॥२८/१८।।) वृत्तिः - यो जिनदृष्टान् भावान् चतुर्विधान् द्रव्यक्षेत्रकालभावभेदैर्नामादिभेदैर्वा श्रद्दधाति स्वयमेव परोपदेशं विना, कथं श्रद्दधातीत्याह-एवमेवैतद्यथा जिनैदृष्टं जीवादि नान्यथेति भावः, चः समुच्चये, स निसर्गरुचिरिति ज्ञेयः ॥२८/१८॥ Page #172 -------------------------------------------------------------------------- ________________ दशविधा रुचिः उपदेशरुचिमाह - एए चेव उ भावे, उवइट्ठे जो परेण सद्दहई । छउमत्थेण जिणेण व, उवएसरुइत्ति नायव्वो ॥२८ / १९ ॥ (छाया - एतानेव तु भावान्, उपदिष्टान् यः परेण श्रद्दधाति । छद्मस्थेन जिनेन वा, उपदेशरुचिरिति ज्ञातव्यः ॥२८/१९॥) वृत्ति: - एतांश्चैवानन्तरोक्तान् भावान् जीवादीन् तुः पूरणे उपदिष्टान् यः परेणान्येन श्रद्दधाति कीदृशेन परेणेत्याह - छद्मस्थेनानुत्पन्नकेवलज्ञानेन जिनेन वा सञ्जातकेवलेन, स उपदेशरुचिरिति ज्ञातव्यः ॥२८/१९॥ अथ आज्ञारुचिमाह - रागो दोसो मोहो, अण्णाणं जस्स अवगयं होइ । आणा रोअंतो, सो खलु आणारुई नाम ॥२८/२०॥ (छाया - रागो द्वेषो मोहो, अज्ञानं यस्य अपगतं भवति । आज्ञया रोचमानः, स खलु आज्ञारुचिः नाम ॥२८/२०|) ५६९ वृत्तिः - रागो द्वेषो मोहः शेषमोहनीयं अज्ञानं च चस्य गम्यत्वात् यस्यापगतं भवति, सर्वथा चास्य रागद्वेषाद्यपगमासम्भवाद्देशत इति गम्यते, एतदपगमाच्च 'आणाए 'त्ति आज्ञयैव आचार्यादिसम्बन्धिन्या रोचमानः क्वापि कुग्रहाभावाज्जीवादि तथेति प्रतिपद्यमानो माषतुषादिवत् स खलु निश्चितमाज्ञारुचिर्नामेत्यभ्युपगन्तव्यः ॥२८/२०॥ सूत्ररुचिमाह - जो सुत्तमहिज्जतो, सुरण ओगाहई उ सम्मत्तं । अंगेण बाहिरेण व, सो सुत्तरुइत्ति नायव्वो ॥२८/२१॥ (छाया- यः सूत्रमधीयानः, सूत्रेण अवगाहते तु सम्यक्त्वम् । अङ्गेन बाह्येन वा, स सूत्ररुचिरिति ज्ञातव्यः ॥२८/२१॥ वृत्ति: - यः सूत्रमधीयानः पठन् श्रुतेनाधीयमानेनावगाहते प्राप्नोति तुः पूर्तौ सम्यक्त्वं, अङ्गेनाचारादिना बाह्येन चानङ्गप्रविष्टेनोत्तराध्ययनादिना स गोविन्दवाचकवत् सूत्ररुचिरिति ज्ञातव्यः ॥ २८/२१॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ ५७० दशविधा रुचिः बीजरुचिमाह - एगेण अणेगाई, पयाइं जो पसई उ सम्मत्तं । उदए व तिल्लबिंदू, सो बीअरुइत्ति नायव्वो ॥२८/२२॥ (छाया- एकेन अनेकानि, पदानि यः प्रसरति तु सम्यक्त्वम् । उदके इव तैलबिन्दुः, स बीजरुचिरिति ज्ञातव्यः ॥२८/२२॥) वृत्तिः - एकेन प्रक्रमात्पदेन जीवादिना 'अणेगाइं पयाईति विभक्तिव्यत्ययादनेकेषु पदेषु अजीवादिषु यः प्रसरति 'सम्मत्तं 'ति सम्यक्त्ववानात्मा, इह सम्यक्त्वशब्देन तदभिन्नस्य सम्यक्त्ववतो जीवस्य ग्रहणात्, उदक इव तैलबिन्दुः, यथोदकैकदेशगतोऽपि तैलबिन्दुः समग्रमुदकमाक्रामति तथैकदेशोत्पन्नरुचिर्यो जीवस्तथाविधक्षयोपशमादशेषतत्त्वेषु रुचिमान् भवति, स एवंविधो बीजरुचिरिति ज्ञातव्यः ॥२८/२२।। अभिगमरुचिमाह - सो होई अभिगमरुई, सुअनाणं जेण अत्थओ दिटुं। एक्कारसअंगाई, पइण्णगं दिट्ठिवाओ अ॥२८/२३॥ (छाया- स भवति अभिगमरुचिः, श्रुतज्ञानं येन अर्थतो दृष्टम् । . एकादशाङ्गानि, प्रकीर्णकानि दृष्टिवादश्च ॥२८/२३||) वृत्तिः - स भवत्यभिगमरुचिः श्रुतज्ञानं येनार्थतो दृष्टमुपलब्धं, किं तत् श्रुतज्ञानमित्याह एकादशाङ्गानि, प्रकीर्णकमिति जातावेकवचनं ततः प्रकीर्णकान्युत्तराध्ययनादीनि, दृष्टिवादो द्वादशमङ्गं, च-शब्दादुपाङ्गानि च उपपातिकादीनि ॥२८/२३॥ विस्ताररुचिमाह - दव्वाणं सव्वभावा, सव्वपमाणेहिं जस्स उवलद्धा । सव्वाहि नयविहिहि अ, वित्थाररुइत्ति नायव्वो ॥२८/२४॥ (छाया- द्रव्याणां सर्वभावाः, सर्वप्रमाणैः यस्य उपलब्धाः । सर्वैः नयविधिभिश्च, विस्ताररुचिरिति ज्ञातव्यः ॥२८/२४॥) वृत्तिः - द्रव्याणां धर्मास्तिकायादीनां सर्वभावा एकत्वपृथक्त्वादयोऽशेषपर्यायाः सर्वप्रमाणैः प्रत्यक्षादिभिर्यस्योपलब्धाः, प्रत्यक्षादीनां मध्ये यत्र यस्य व्यापारस्तेनैव Page #174 -------------------------------------------------------------------------- ________________ दशविधा रुचिः ५७१ प्रमाणेन ज्ञाता भवन्ति, 'सव्वाहिं 'ति सर्वैर्नयविधिभिर्नैगमादिनयभेदैः चः समुच्चये, स विस्ताररुचिर्ज्ञातव्यः ॥२८/२४॥ क्रियारुचिमाह - - दंसणनाणचरित्ते, तवविणए सच्चसमिइगुत्तीसु । जो करिआ - भावरुई, सो खलु किरिआरुई नाम ॥२८/२५ ॥ (छाया - दर्शनज्ञानचरित्रे, तपोविनये सत्यसमितिगुप्तिषु । यः क्रियाभावरुचिः, स खलु क्रियारुचिर्नाम ॥२८/२५॥ वृत्ति: - दर्शनज्ञानचरित्रे तपोविनये सत्याश्चैताः समितिगुप्तयश्च सत्यसमितिगुप्तयस्तासु यः क्रियाभावरुचिः अयं भावः - दर्शनाद्याचारानुष्ठाने यस्य भावतो रुचिरस्ति स खलु क्रियारुचिर्नामेत्यभ्युपगन्तव्यः ॥२८/२५॥ सङ्क्षेपरुचिमाह - अणभिग्गहिअकुदिट्ठी, संखेवरुइत्ति होइ नायव्वो । अविसारओ पवयणे, अणभिग्गहिओ अ सेसेसु ॥२८ / २६ ॥ (छाया - अनभिगृहीतकुदृष्टिः, सङ्क्षेपरुचिरिति भवति ज्ञातव्यः । अविशारदः प्रवचने, अनभिगृहीतश्च शेषेसु ॥ २८/२६॥) वृत्तिः - अनभिगृहीता अनङ्गीकृता कुदृष्टिः सौगतादिमतरूपा येन स तथा सङ्क्षेपरुचिरिति भवति ज्ञातव्यः, अविशारदोऽकुशलः प्रवचने जिनमते, अनभिगृहीतोऽनभिज्ञः शेषेषु कपिलादिप्रणीतप्रवचनेषु, अयं भावो य उक्तविशेषणविशिष्टः सङ्क्षेपेणैव चिलातिपुत्र इव पदत्रयेण तत्त्वं श्रद्दधाति स सङ्क्षेपरुचिः ॥२८/२६॥ धर्मरुचिमाह जो अथिकायधम्मं, सुअधम्मं खलु चरित्तधम्मं च । Rees जिणाभिहिअं, सो धम्मरुइत्ति नायव्व ॥२८/२७॥ (छाया - यः अस्तिकायधर्मं श्रुतधर्मं खलु चरित्रधर्मं च । श्रद्दधाति जिनाभिहितं स धर्मरुचिरिति ज्ञातव्यः ॥२८/२७|| ) वृत्तिः - योऽस्तिकायानां धर्मादीनां धर्मो गत्युपष्टम्भादिरस्तिकायधर्मस्तं, श्रुतधर्ममा Page #175 -------------------------------------------------------------------------- ________________ ५७२ द्वादश अङ्गानि गमरूपं, चरित्रधर्मं च सामायिकादिभेदं श्रद्दधाति जिनाभिहितम् । धर्मेषु पर्यायेषु धर्मे वा श्रुतधर्मादौ रुचिरस्येति कृत्वा, स धर्मरुचिरिति ज्ञातव्यः । शिष्यव्युत्पादनार्थं चैवमुपाधिभेदतः सम्यक्त्वभेदाभिधानं, अन्यथा हि निसर्गोपदेशाधिगमादिषु क्वचित्केषाञ्चिदन्तर्भावे न ह्येतावन्तो भेदाः सम्भवन्तीति भावनीयमित्येकादशसूत्रार्थः ॥२८/२७॥' अङ्गानि - पञ्चचत्वारिंशदागमान्तर्गतानि श्रुतपुरुषस्याऽङ्गरूपाणि शास्त्राणि । यदाह श्रीनन्दिसूत्रवृत्तौ मलयगिरिपूज्याः - 'तत्राङ्गप्रविष्टमिति - इह पुरुषस्य द्वादशाङ्गानि भवन्ति, तद्यथा - द्वौ पादौ द्वे जके द्वे उरुणी द्वे गात्रा॰ द्वौ बाहू ग्रीवा शिरश्च, एवं श्रुतरूपस्यापि परमपुरुषस्याऽऽचारादीनि द्वादशाङ्गानि क्रमेण वेदितव्यानि, तथा चोक्तं - 'पायदुर्ग जंघोरुगायदुगद्धं तु दोय बाहू य । गीवा सिरं च पुरिसो बारसअङ्गो सुयविसिट्ठो ॥१॥' (छाया- पादद्विकं जङ्गोरुगात्रार्धद्विकं तु द्वौ च बाहू च । ग्रीवा शिरश्च पुरुषो द्वादशाङ्गः श्रुतविशिष्टः ॥१॥) श्रुतपुरुषस्याङ्गेषु प्रविष्टमङ्गप्रविष्टम् - अङ्गभावेन व्यवस्थितमित्यर्थः, यत्पुनरेतस्यैव द्वादशाङ्गात्मकस्य श्रुतपुरुषस्य व्यतिरेकेण स्थितमङ्गबाह्यत्वेन व्यवस्थितं तदनङ्गप्रविष्टं, अथवा यद्गणधरदेवकृतं तदप्रविष्टं मूलभूतमित्यर्थः, गणधरदेवा हि मूलभूतमाचारादिकं श्रुतमुपरचयन्ति, तेषामेव सर्वोत्कृष्टश्रुतलब्धिसम्पन्नतया तद्रचयितुमीशत्वात्, न शेषाणां, ततः तत्कृतं सूत्रं मूलभूतमित्यङ्गप्रविष्टमुच्यते, यत्पुनः शेषैः श्रुतस्थविरैस्तदेकदेशमुपजीव्य विरचितं तदनङ्गप्रविष्टं, अथवा यत्सर्वदैव नियतमाचारादिकं श्रुतं तदङ्गप्रविष्टं, तथाहि - आचारादिकं श्रुतं सर्वेषु क्षेत्रेषु सर्वकालं चार्थं क्रमं चाधिकृत्यैवमेव व्यवस्थितं ततस्तदङ्गप्रविष्टमुच्यते, अङ्गप्रविष्टमङ्गभूतं मूलभूतमित्यर्थः, शेषं तु यच्छ्रुतं तदनियतमतस्तदनङ्गप्रविष्टमुच्यते, उक्तं च 'गणहरकयमङ्गकयं जं कयं थेरेहिँ बाहिरं तं तु । निययं चांगपविट्ठ अणिययसुय बाहिरं भणियं ॥१॥' (छाया- गणधरकृतमङ्गकृतं यत्कृतं स्थविरैर्बाह्यं तत्तु । नियतं चाङ्गप्रविष्टं अनियतश्रुतं बाह्यं भणितम् ॥१॥)' Page #176 -------------------------------------------------------------------------- ________________ द्वादश अङ्गानि ५७३ अङ्गानि द्वादश । तद्यथा - १ आचाराङ्गं, २ सूत्रकृताङ्ग, ३ स्थानाङ्ग, ४ समवायाकं, ५ व्याख्याप्रज्ञप्त्यङ्गं, ६ ज्ञाताधर्मकथाङ्गं, ७ उपासकदशाङ्ग, ८ अन्तकृतदशाङ्गं, ९ अनुत्तरौपपातिकदशाङ्गं, १० प्रश्नव्याकरणाङ्ग, ११ विपाकसूत्राङ्ग, १२ दृष्टिवादाङ्गञ्च । यदवोचत् पाक्षिकसूत्रे तद्वृत्तौ च - 'नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं दुवालसंगं गणिपिडगं भगवंतं, तं जहा आयारो, सूयगडो, ठाणं, समवाओ, विवाहपन्नत्ती, नायाधम्मकहाओ, उवासगदसाओ, अन्तगडदसाओ, अणुत्तरोववाइयदसाओ, पण्हावागरणं, विवागसुयं, दिट्ठिवाओ १२। (छाया - नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यो यैरिदं वाचितं द्वादशाङ्गं गणिपिटकं भगवन्तम्, तद्यथा - आचारः, सूत्रकृतः, स्थानं, समवायः, व्याख्याप्रज्ञप्तिः, ज्ञाताधर्मकथाः, उपासकदशाः, अन्तकृतदशाः, अनुत्तरौपपातिकदशाः, प्रश्नव्याकरणं, विपाकसूत्रं, दृष्टिवादः १२) वृत्तिः-एतच्च प्राग्वव्याख्येयं, नवरं गणिपिटकम् - आचार्यस्यार्थसारप्रधानभाजनमित्यर्थः । 'आयारो 'त्ति - आचरणमाचारः आचर्यत इति आचारः, शिष्टाचरितो ज्ञानाद्यासेवनविधिरित्यर्थः, तत्प्रतिपादको ग्रन्थोऽप्याचार एवोच्यते । 'सूयगडो'त्ति - 'सूच सूचायां' सूचनात्सूत्रं सूत्रेण कृतं सूत्रकृतं स्वपरसमयादिसकलपदार्थसूचकं यदित्यर्थः । 'ठाणं'तितिष्ठन्त्यासते-वसन्ति यथावदभिधेयतयैकत्वादिविशेषिता आत्मादयः पदार्था यस्मिस्तत् स्थानम्, अथवा-स्थान-शब्देनेहैकादिकः सङ्ख्याभेदोऽभिधीयते ततश्चात्माद्यर्थगतानामेकादिदशान्तानां स्थानानामभिधायकत्वेन स्थानमाचाराभिधायकत्वादाचारवदिति । 'समवाओ'त्ति-समिति सम्यक्, अवेत्यधिकः, अयः जीवादिपरिच्छेदः समवायः, तद्धेतुश्च ग्रन्थोऽपि समवाय इति । 'विवाहपण्णत्ति'त्ति-विशिष्टा वाहा अर्थप्रवाहास्तत्त्वार्थविचारपद्धतय इत्यर्थः, तेषां प्रज्ञप्तिः प्रज्ञापनं व्याख्यानं यस्यां सा विवाहप्रज्ञप्तिः, पूज्यत्वेन नामान्तरतो भगवतीत्यपीयमुच्यते 'नायाधम्मकहाओ 'त्ति-ज्ञातान्युदाहरणानि तत्प्रधाना धर्मकथा ज्ञाताधर्मकथा 'उवासगदसाओ'त्ति-उपासकाः श्रावकास्तद्गतक्रियाकलापप्रतिबद्धा दशाध्ययनोपलक्षिता उपासकदशा: 'अन्तगडदसाओ'त्ति-अन्तो विनाशः, स च कर्मणस्तत्फलभूतस्य वा संसारस्य कृतो यैस्ते अन्तकृतास्ते च तीर्थकरादयस्तेषां दशाः प्रथमवर्गे दशाध्ययनानीति तत्सङ्ख्ययोपलक्षिता अन्तकृतदशा इति । 'अणुत्तरोववाइयदसाओ 'त्ति-उत्तरः प्रधानो नास्योत्तरो विद्यत इत्यनुत्तरः, उपपतनमुपपातो जन्मेत्यर्थः, Page #177 -------------------------------------------------------------------------- ________________ ५७४ द्वादश उपाङ्गानि अनुत्तरश्चासावुपपातश्चेत्यनुत्तरोपपातः, सोऽस्ति येषां तेऽनुत्तरौपपातिकाः सर्वार्थसिद्धादिविमानपञ्चकोपपातिन इत्यर्थः, तद्वक्तव्यताप्रतिबद्धा दशा दशाध्ययनोपलक्षिता अनुत्तरौपपातिकदशा इति । 'पण्हावागरणं 'ति-प्रश्नाश्च पृच्छा व्याकरणानि च निर्वचनानि समाहारत्वात्प्रश्नव्याकरणं, तत्प्रतिपादको ग्रन्थोऽपि प्रश्नव्याकरणमिति । 'विवागसुयं 'ति-विपचनं विपाकः शुभाशुभकर्मपरिणाम इत्यर्थः, तत्प्रतिपादकं श्रुतं विपाकश्रुतम्। 'दिट्ठिवाओ'त्ति-दृष्टयो दर्शनानि, वदनं वादः, दृष्टीनां वादो दृष्टिवादः, दृष्टीनां वा पातो यत्राऽसौ दृष्टिपातः, सर्वनयदृष्टयो यत्राख्यायन्ते समवतरन्ति चेति भावः । इत्युत्कीर्तितं सामान्यतोऽङ्गप्रविष्टश्रुतम् ।' उपाङ्गानि - अङ्गप्रतिबद्धानि शास्त्राणि । तानि द्वादश । तद्यथा - १ औपपातिकं, २ राजप्रश्नीयं, ३ जीवाजीवाभिगमः, ४ प्रज्ञापना, ५ जम्बूद्वीपप्रज्ञप्तिः, ६ चन्द्रप्रज्ञप्तिः, ७ सूर्यप्रज्ञप्तिः, ८ निरयावलिका, ९ कल्पावतंसिका, १० पुष्पिका, ११ पुष्पचूलिका, १२ वृष्णिदशा च । यदुक्तं श्रीप्रद्युम्नसूरिविरचिते विचारसारे - 'ओवइ रायपसेणीय जीवाभिगमो तहेव पन्नवणा। चंदस्स य सूरस्स य जंबुद्दीवस्स पन्नत्ती ॥३४७॥ निरयावलिया कप्पिय पुफिय तह पुष्फचूलिओवंगं ।' वहिदसा दीवसागरपन्नत्ती मयविसेसेण ॥३४८॥' (छाया- औपपातिकं राजप्रश्नीयं जीवाभिगमस्तथैव प्रज्ञापना । चन्द्रस्य च सूर्यस्य च जम्बूद्वीपस्य प्रज्ञप्तयः ॥३४७॥ निरयावलिका कल्पिका पुष्पिका तथा पुष्पचूलिकोपाङ्गम् । वृष्णिदशा द्वीपसागरप्रज्ञप्तिर्मतविशेषेण ॥३४८॥) शिक्षा - अभ्यासः । सा द्विविधा । तद्यथा - १ ग्रहणशिक्षा, २ आसेवनशिक्षा च । उक्तञ्च विंशतिर्विशिकान्तर्गतद्वादशशिक्षार्विशिकायां श्रीहरिभद्रसूरिभिस्तद्वृत्तौ च श्रीकुलचन्द्रसूरिभिः - "सिक्खा इमस्स दुविहा गहणासेवणगया मुणेयव्वा । सुत्तत्थगोयरेगा बीयाऽणुट्ठाणविसय त्ति ॥१॥ अक्षरगमनिका - अस्य शिक्षा ग्रहणाऽऽसेवनगता द्विविधा मुणितव्या-एका सूत्रार्थ Page #178 -------------------------------------------------------------------------- ________________ द्विविधा शिक्षा गोचरा द्वितीयाऽनुष्ठानविषयेति ॥ १ ॥ वृत्तिः - अस्य यतेः शिक्ष्यतेऽनया शिक्षा वक्ष्यमाणस्वरूपा ग्रहणाऽऽसेवनगता ग्रहणं च ज्ञानोपार्जनम् आसेवनं च स्थानाद्यनुष्ठानं ग्रहणाssसेवने तद्गता तद्विषयाद्विविधाद्विप्रकारा मुणितव्या बोद्धव्या । एनयोर्विषयमाह एका तावत् प्रथमा ग्रहणशिक्षा सूत्रार्थगोचरा सूत्रं च गणधरादिस्थविरसन्दृब्धम् अर्थश्च तदभिधेयः सूत्रार्थो तद्गोचरा तद्विषया । द्वितीया क्रमापेक्षया पुनः अनुष्ठानविषया प्रतिलेखनाद्यासेवनविषया इतिः समाप्तौ ॥१॥ शिक्षाद्विकप्राधान्यं प्रदर्श्याऽथ ग्रहणशिक्षामाहात्म्यं विशेषत आह गिves विहिणा सुत्तं भावेणं परममंतरूव त्ति । जोगो वि बीयमहुरोदजोगतुल्लो इमस्स त्ति ॥६॥ अक्षरगमनिका - परममन्त्ररूपं सूत्रमिति भावेन विधिना गृह्णाति । अस्य योगोऽपि बीजमधुरोदयोगतुल्य इति ॥६॥ ५७५ वृत्तिः - परममन्त्ररूपं परमः श्रेष्ठो मन्त्रो देवादिसाधनं तद्वद् रूपं स्वरूपं यस्य तत् सूत्रं श्रीजिनोपज्ञं गणधरादिस्थविरैः सन्दृब्धं श्रुतम् इति हेतोः भावेन आन्तरप्रीत्या विधिना 'पत्तं परियाएणे'त्यादिना वक्ष्यमाणस्वरूपेण तत् सूत्रं यतिः गृह्णाति आददाति । सूत्रमाहात्म्यमेवाह अस्य सूत्रस्याऽऽस्तां परिणतिः योगोऽपि विधिग्रहणलक्षणसम्बन्धोऽपि बीजमधुरोद - योगतुल्यो बीजं गोधूमादि तेन सह मधुरोदयोगः स्वादुजलसंयोगस्तेन तुल्यः समः अवश्यं सानुबन्धविरतिपरिणामफलो ज्ञानस्य फलं विरतिः इति हेतोर्भावेन विधिना गृह्णाति । अयं भावः-यथा बीजं मधुरजलसंयोगेन फलं प्रयच्छति तथैव चारित्रबीजं सूत्रलक्षणमधुरजलसंयोगेन मुक्तिफलं प्रयच्छतीति ॥६॥ अथाऽऽसेवनशिक्षामाह - आसेवइ य जहुतं तहा तहा सम्ममेस सुत्तत्थं । उचियं सिक्खापुव्वं नीसेसं उवहिपेहाए ॥११॥ अक्षरगमनिका -यथोक्तं सूत्रार्थं तथा तथैष उपधिप्रेक्षया शिक्षापूर्वमुचितं निःशेषं सम्यगासेवते ॥११॥ वृत्तिः - यथोक्तं येन येन प्रकारेण श्रीजिनवरगणधरैरुपदिष्टं सूत्रार्थं पूर्वोक्तस्वरूपं तथा तथा तेन तेन प्रकारेण एष यतिः उपधिप्रेक्षया उपधिर्मायाचारस्तत्प्रेक्षया निरीक्षणेन Page #179 -------------------------------------------------------------------------- ________________ ५७६ द्विविधा शिक्षा शिक्षापूर्वम् आत्मानुशासनपूर्वं यथा रे जीव ! माया संसारबीजम्, मोक्षमार्गप्रस्थितस्य तव किमनया, त्यजैनाम्, भव ऋजुः, ऋजूभूतस्य शोधिरिति । यदि वोपधिः वस्त्रपात्रादिस्तत्प्रेक्षया प्रतिलेखनेन सह शिक्षापूर्वम् आचार्योपाध्यायाद्युपदेशपूर्वम् उचितं देशकालस्वशक्त्यनुरूपं निःशेषं सर्वं यतिचर्यारूपं सम्यग् अवितथम् आसेवते अनुतिष्ठतीति ॥११॥ आसेवनशिक्षाया एव महत्त्वमाह - पडिवत्तिविरहियाणं न हु सुयमित्तमुवयारगं होइ । नो आउरस्स रोगो नासइ तह ओसहसुईओ ॥ १२ ॥ अक्षरगमनिका - प्रतिपत्तिविरहितानां न खलु श्रुतमात्रमुपकारकं भवति । तथैौषधश्रुतितो नातुरस्य रोगो नश्यति ॥१२॥ वृत्ति: - प्रतिपत्तिविरहितानां प्रतिपत्तिरासेवनं प्रस्तावात् सूत्रार्थस्य तद्विरहितानां तच्छून्यानां न नैव हु प्राकृतत्वादवधारणे श्रुतमात्रं श्रवणगोचरीभूतमात्रम् उपकारकम् अनुग्राहकं भवति जायते । अत्रार्थे दृष्टान्तमाह - तथौषधश्रुतितः केवलं भेषजश्रवणाद् न नैव आतुरस्य रोगिणो रोगो व्याधिः नश्यति क्षयमुपैति, अपि तु तत्प्रयोगत एव नश्यति एवमेव सूत्रार्थासेवनादेव संसाररोगो नश्यति, न तु श्रवणमात्रत इति ॥१२॥ आस्तां प्रतिपत्तिविरहेण विपरीतेनापि क्रियायोगेन न नश्यति, अपि तु वर्धत इत्याह न य विवरीएणेसो किरियाजोगेण अवि य वड्डेइ । इय परिणामाओ खलु सव्वं खु जहुत्तमायरइ ॥१३॥ अक्षरगमनिका - न च विपरीतेन क्रियायोगेनैषः, अपि च वर्धत इति परिणामात् खलु सर्वं यथोक्तमाचरति ॥१३॥ - वृत्तिः - न च नापि विपरीतेन विरोधिना क्रियायोगेन कुपथ्यादिसेवनलक्षणेन एष रोगो क्षयमुपैति, अपि च परं वर्धते एवमेवोत्सूत्राचरणेन भवरोगोपि न नश्यति, अपितु इति हेतोः परिणामाद् जिनोक्तमिति भावसारमेव खलुशब्दोऽवधारणे सर्वं निरवशेषं यथोक्तमाचरति यथा तीर्थकरगणधरैरुपदिष्टं तथैव श्रमणः अनुतिष्ठतीति ॥१३॥' गुरुर्दशविधरुचीनां द्वादशाङ्गानां द्वादशोपाङ्गानां द्विविधशिक्षयोश्च बोधप्रतिपादनाचरणादिषु निष्णातो भवति । इत्थं षट्त्रिंशद्गुणगणसमन्वितो गुरुः परवादिनो जयतु ॥१४॥ इति त्रयोदशी षट्त्रिशिका समाप्ता । Page #180 -------------------------------------------------------------------------- ________________ તેરમી છત્રીસી હવે તેરમી છત્રીસી કહે છે – શબ્દાર્થ - દશ પ્રકારની રુચિમાં, બાર અંગોમાં, બાર ઉપાંગોમાં અને બે પ્રકારની શિક્ષામાં હોંશિયાર - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૧૪) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - રુચિ એટલે ભગવાને કહેલા તત્ત્વો ઉપરની પ્રીતિ. તે દશ પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ નિસર્ગરુચિ, ૨ ઉપદેશરુચિ, ૩ આજ્ઞારુચિ, ૪ સૂત્રરુચિ, ૫ બીજરુચિ, ૬ અભિગમરુચિ, ૭ વિસ્તારરુચિ, ૮ ક્રિયારુચિ, ૯ સંક્ષેપરુચિ અને ૧૦ ધર્મરુચિ. ઉત્તરાધ્યયનસૂત્રની મહો. ભાવવિજયજી કૃત વૃત્તિમાં કહ્યું છે - (૧) નિસર્ગશચિ – જેને સ્વભાવથી તત્ત્વોની અભિલાષા થાય છે તે નિસર્ગરુચિ છે. (૨) ઉપદેશરુચિ – જેને ગુરુ વગેરેના કહેવાથી તત્ત્વોની અભિલાષા થાય છે તે ઉપદેશરુચિ છે. (૩) આજ્ઞારુચિ – જેને સર્વજ્ઞના વચનરૂપ આજ્ઞા વડે તત્ત્વોની અભિલાષા થાય છે તે આજ્ઞારુચિ છે. (૪) સૂત્રરુચિ – જેને આગમરૂપ સૂત્રથી તત્ત્વોની અભિલાષા થાય છે તે સૂત્રરુચિ છે. (૫) બીજરુચિ જે એક વચન પણ અનેક અર્થોને જણાવે તે બીજ જેવું હોવાથી બીજ કહેવાય. જેને તે બીજરૂપ વચનથી તત્ત્વોની અભિલાષા થાય છે તે બીજરુચિ છે. (૬) અભિગમરુચિ - જેને વિજ્ઞાનથી તત્ત્વોની અભિલાષા થાય છે તે અભિગમરુચિ (૭) વિસ્તારરુચિ - જેને વિસ્તાર વડે તત્ત્વોની અભિલાષા થાય છે તે વિસ્તારરુચિ છે. (૮) ક્રિયારુચિ – જેને ક્રિયામાં રુચિ છે તે ક્રિયારુચિ છે. (૯) સંક્ષેપરુચિ - જેને સંક્ષેપમાં એટલે કે સંગ્રહમાં રુચિ છે તે સંક્ષેપરુચિ છે. (૧૦) ધર્મરુચિ – જેને શ્રતધર્મ વગેરે રૂપ ધર્મમાં રુચિ છે તે ધર્મચિ છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ દસ પ્રકારની રુચિ અહીં સમ્યકત્વને જીવથી અભિન્નરૂપે કહ્યું છે તે ગુણ અને ગુણીનો કોઈક રીતે અભેદ છે એવું જણાવવા માટે. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપથી અર્થ કહ્યો. (૧૬) વિસ્તારથી અર્થ ગ્રંથકાર પોતે જ કહે છે – જેણે બીજાના ઉપદેશ વિના જાતિસ્મરણજ્ઞાન વગેરે રૂ૫ આત્માની સાથે સંગત એવી બુદ્ધિથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ વગેરે પદાર્થોને “આ પદાર્થો વિદ્યમાન છે એવા નિર્ણયપૂર્વક જાણ્યા છે અને જે બીજાની પાસેથી સાંભળ્યા ન હોવા છતાં પણ જાતિસ્મરણજ્ઞાન વગેરેથી જાણેલા જીવ વગેરે પદાર્થોની ઉપર શ્રદ્ધા કરે છે તે નિસર્ગરુચિ જાણવો. (૧૭) આ જ બાબતને વધુ સ્પષ્ટ રીતે કહે છે - જે જિનેશ્વર ભગવંતોએ જોયેલા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ રૂપ ચાર પદાર્થોની અથવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ચાર પદાર્થોની બીજાના ઉપદેશ વિના પોતે જ “જેમ ભગવાને જોયા છે એ પ્રમાણે જ આ જીવ વગેરે પદાર્થો છે, બીજી રીતે નહીં.” આ પ્રમાણે શ્રદ્ધા કરે છે તે નિસર્ગરુચિ એ પ્રમાણે જાણવો. (૧૮) ઉપદેશરુચિને કહે છે – જેને કેવળજ્ઞાન થયું નથી એવા છદ્મસ્થ કે જેને કેવળજ્ઞાન થયું છે એવા સર્વજ્ઞરૂપ અન્ય વડે ઉપદેશાયેલા આ જ ઉપર કહેલા ભાવોની જે શ્રદ્ધા કરે છે તે ઉપદેશરુચિ એ પ્રમાણે જાણવો. (૧૯) હવે આજ્ઞારુચિને કહે છે - જેના રાગ, દ્વેષ, મોહ (શેષ મોહનીય કમ) અને અજ્ઞાન દેશથી દૂર થયા છે, અને જે માષતુષ મુનિ વગેરેની જેમ આચાર્ય વગેરેની આજ્ઞાથી ક્યાંય પણ કદાગ્રહ રાખ્યા વિના જીવ વગેરે પદાર્થોની “આ પદાર્થો છે' એ પ્રમાણે શ્રદ્ધા કરે છે તે અવશ્ય આજ્ઞારુચિ એ પ્રમાણે જાણવો. તેને રાગ, દ્વેષ વગેરેનો સર્વથા નાશ સંભવતો ન હોવાથી અહીં તેને રાગ વગેરેનો દેશથી નાશ કહ્યો. (૨૦) સૂત્રરુચિને કહે છે - જે ગોવિંદવાચકની જેમ સૂત્રને ભણતાં ભણતાં આચારાંગસૂત્ર વગેરે રૂપ અંગપ્રવિષ્ટ શ્રત વડે કે ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે રૂપ અંગબાહ્ય શ્રુતવડે સમ્યકત્વ પામે છે તે સૂત્રરુચિ એ પ્રમાણે જાણવો. (૨૧) Page #182 -------------------------------------------------------------------------- ________________ દસ પ્રકારની રુચિ ૫૭૯ બીજરુચિને કહે છે – પાણીમાં રહેલા તેલના ટીપાની જેમ જે સમ્યકત્વવાળો જીવ જીવ વગેરે એક પદ વડે અજીવ વગેરે અનેક પદોમાં પસરે છે એટલે કે જેમ પાણીના એક ભાગમાં રહેલું પણ તેલનું ટીપું બધા પાણીમાં પસરી જાય છે તેમ જેને એક ભાગની રુચિ થઈ છે એવો જીવ તેવા પ્રકારના ક્ષયોપશમથી બધા તત્ત્વોમાં રુચિવાળો થાય છે તે આવા પ્રકારનો જીવ બીજરુચિ એ પ્રમાણે જાણવો. (૨૨). અભિગમરુચિને કહે છે – જેણે અગ્યાર અંગો, ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે રૂપ પ્રકીર્ણક સૂત્રો, બારમા અંગરૂપ દૃષ્ટિવાદ અને ઔપપાતિક વગેરે ઉપાંગોરૂપ શ્રુતજ્ઞાનને અર્થથી જાણ્યું હોય તે અભિગમરુચિ છે. (૨૩) વિસ્તારરુચિને કહે છે – જેણે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોના એકત્વ, પૃથફત્વ વગેરે બધા પર્યાયો પ્રત્યક્ષ વગેરે બધા પ્રમાણોથી જાણ્યા હોય એટલે કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણોમાંથી જે પ્રમાણનો જે વિષયમાં વ્યાપાર હોય તે પ્રમાણથી તે વિષયને જાણ્યો હોય અને નૈગમનય વગેરે નયોના બધા ભેદો વડે જાણ્યા હોય તે વિસ્તારરુચિ એ પ્રમાણે જાણવો. (૨૪) ક્રિયારુચિને કહે છે – દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય અને સાચી એવી સમિતિ-ગુપ્તિમાં જે ક્રિયાભાવરુચિવાળો છે એટલે કે દર્શન વગેરેના આચારનું પાલન કરવામાં જેને ભાવથી રુચિ હોય તે ક્રિયારુચિ એ પ્રમાણે જાણવો. (૨૫). સંક્ષેપરુચિને કહે છે – જેણે બૌદ્ધ વગેરેના મતો રૂપ ખરાબ દર્શનોને સ્વીકાર્યા નથી, જે જિનમતમાં કુશળ નથી અને જે કપિલ ઋષિ વગેરેએ કહેલા સાંખ્ય વગેરે પ્રવચનોને જાણતો નથી, જેમ ચિલાતીપુત્રે ત્રણ પદો વડે તત્ત્વની શ્રદ્ધા કરી તેમ આવા વિશેષણોવાળો જે જીવ સંક્ષેપથી જ તત્ત્વની શ્રદ્ધા કરે તે સંક્ષેપરુચિ છે એ પ્રમાણે જાણવું. (૨૬) ધર્મચિને કહે છે - જે જિનેશ્વર ભગવાને કહેલા ધર્માસ્તિકાય વગેરેના ગતિમાં સહાય કરવી વગેરે રૂપ ધર્મની, આગમરૂપ શ્રતધર્મની અને સામાયિક વગેરે ભેદવાળા ચારિત્રધર્મની શ્રદ્ધા કરે છે તે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ બાર અંગો પર્યાયો રૂપ ધર્મોમાં કે શ્રુતધર્મ વગેરે રૂપ ધર્મમાં રુચિવાળો હોવાથી ધર્મરુચિ એ પ્રમાણે જાણવો. શિષ્યની બુદ્ધિનો વિકાસ થાય એટલા માટે આ પ્રમાણે ઉપાધિના ભેદથી સમ્યક્ત્વના ભેદ કહ્યા. બાકી નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, અભિગમરુચિ વગેરે કોઈક ભેદમાં કેટલાક ભેદોનો સમાવેશ થવાથી આટલા ભેદો સંભવતા નથી એ પ્રમાણે વિચારવું. આમ અગ્યાર ગાથાઓનો અર્થ કર્યો. (૨૭)’ અંગો એટલે પિસ્તાલીશ આગમોની અંદર રહેલા શ્રુતપુરુષના અંગોરૂપી શાસ્ત્રો. શ્રીનંદિસૂત્રની વૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિ મહારાજે કહ્યું છે - ‘તેમાં અંગપ્રવિષ્ટની વ્યાખ્યા કરે છે - અહીં પુરુષના બાર અંગો છે. તે આ પ્રમાણે - બે પગ, બે જંઘા, બે ઉરુ, બે શરીરના અડધા ભાગો, બે હાથ, ડોક અને માથુ. એ પ્રમાણે શ્રુતરૂપી શ્રેષ્ઠપુરુષના પણ ‘આચાર’ વગેરે ક્રમશઃ બાર અંગો જાણવા. કહ્યું છે કે, ‘બે પગ, બે જંઘા, બે ઉરુ, બે શરીરના અડધા ભાગો, બે હાથ, ડોક અને માથુ એ પુરુષના બાર અંગ છે. એમ શ્રુતરૂપ વિશિષ્ટ પુરુષ પણ બાર અંગવાળો છે. (૧)' શ્રુતપુરુષના અંગમાં પ્રવેશેલું એટલે કે અંગરૂપે રહેલું હોય તે અંગપ્રવિષ્ટશ્રુત. જે બાર અંગરૂપ શ્રુતપુરુષ સિવાયનું અંગથી બાહ્ય શ્રુતરૂપે રહેલું હોય તે અનંગપ્રવિષ્ટશ્રુત. અથવા જે ગણધરો વડે કરાયું હોય તે મૂળભૂત શ્રુત તે અંગપ્રવિષ્ટ શ્રુત. ગણધર ભગવંતો મૂળભૂત આચારાંગ વગે૨ે શ્રુતને રચે છે. સર્વથી ઉત્કૃષ્ટ એવી શ્રુતલબ્ધિવાળા હોવાથી તેઓ જ આચારાંગ વગેરેને રચવા સમર્થ છે, બીજા નહીં. તેથી તેમના વડે કરાયેલું સૂત્ર મૂળભૂત હોવાથી અંગપ્રવિષ્ટ કહેવાય છે. બાકીના શ્રુતસ્થવિરોએ તે અંગપ્રવિષ્ટ શ્રુતના એક ભાગના આધારે જે રચ્યું તે અનંગપ્રવિષ્ટ શ્રુત. અથવા જે હંમેશા નિયત હોય છે તે આચાર વગેરે શ્વેત તે અંગપ્રવિષ્ટ શ્રુત. તે આ પ્રમાણે - આચાર વગેરે શ્રુત બધા ક્ષેત્રોમાં અને બધા કાળે અર્થ અને ક્રમને આશ્રયીને એ જ પ્રમાણે રહેલું હોવાથી તે અંગપ્રવિષ્ટ શ્રુત કહેવાય છે. અંગપ્રવિષ્ટ એટલે અંગરૂપ એટલે મૂળભૂત. બાકીનું જે શ્રુત છે તે અનિયત હોવાથી અનંગપ્રવિષ્ટ કહેવાય છે. કહ્યું છે કે, ‘ગણધરોએ જે રચ્યું તે અંગપ્રવિષ્ટ શ્રુત, સ્થવિરોએ રચેલું તે શ્રુત તો અંગબાહ્ય છે. જે નિયત શ્રુત છે તે અંગપ્રવિષ્ટ શ્રુત અને જે અનિયત શ્રુત છે તે અંગબાહ્ય શ્રુત કહ્યું છે. (૧)” અંગો બાર છે. તે આ પ્રમાણે - ૧ આચારાંગ, ૨ સૂત્રકૃતાંગ, ૩ સ્થાનાંગ (ઠાણાંગ), ૪ સમવાયાંગ, ૫ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિઅંગ (ભગવતીજી), ૬ જ્ઞાતાધર્મકથાંગ, ૭ ઉપાસકદશાંગ, ૮ અંતકૃતદશાંગ, ૯ અનુત્તરૌપપાતિકદશાંગ, ૧૦ પ્રશ્નવ્યાકરણાંગ, ૧૧ વિપાકશ્રુતાંગ અને ૧૨ દૃષ્ટિવાદાંગ. પાક્ષિકસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - Page #184 -------------------------------------------------------------------------- ________________ બાર અંગો ૫૮૧ જેમણે આ બાર અંગરૂપ આચાર્યના અર્થરૂપ સારનું મુખ્ય ભાજન-પિટક કહ્યું છે તે ક્ષમા પ્રધાન શ્રમણોને નમસ્કાર થાઓ. તે બાર અંગો આ પ્રમાણ છે – (૧) આચાર - આચરવું તે આચાર. આચરાય તે આચાર. એટલે કે સજ્જનોએ આચરેલ જ્ઞાન વગેરેને પામવાની વિધિ. તેને કહેનારો ગ્રંથ પણ “આચાર' જ કહેવાય છે. (૨) સૂત્રકૃત - જે સૂચન કરે તે સૂત્ર. “સૂચના” અર્થવાળા “સૂર્' ધાતુ ઉપરથી શબ્દ બન્યો છે. સૂત્ર વડે કરાયેલ તે “સૂત્રકૃત', એટલે કે સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતના બધા પદાર્થોને સૂચવનારું જે શાસ્ત્ર છે. (૩) સ્થાન - એકપણું વગેરેથી વિશેષિત કરાયેલા આત્મા વગેરે પદાર્થો જેમાં સ્વરૂપ પ્રમાણે બરાબર કહેવા યોગ્ય તરીકે રહે છે તે સ્થાન. અથવા સ્થાન શબ્દથી અહીં એક વગેરે સંખ્યાના ભેદો કહેવાય છે. તેથી આત્મા વગેરે પદાર્થો સંબંધી એકથી દશ સુધીના સ્થાનને કહેનારું હોય તે સ્થાન, જેમ આચારને કહેનારું “આચાર” છે તેમ. (૪) સમવાય - જીવ વગેરે પદાર્થોનું સારી રીતે અધિક જ્ઞાન થયું તે સમવાય. સમવાયમાં કારણભૂત ગ્રંથ પણ સમવાય’ કહેવાય છે. (૫) વિવાહપ્રજ્ઞપ્તિ - જેમાં તત્ત્વભૂત પદાર્થોને વિચારવાની વિશિષ્ટ પદ્ધતિઓનું વ્યાખ્યાન કરાયું છે તે “વિવાહપ્રજ્ઞપ્તિ.” આ અંગ પૂજય હોવાથી એને બીજા નામથી ભગવતી’ એમ પણ કહેવાય છે. | (૯) જ્ઞાતાધર્મકથા - જ્ઞાત એટલે ઉદાહરણ. જેમાં ઉદાહરણો મુખ્ય હોય એવી ધર્મકથા તે જ્ઞાતાધર્મકથા. (૭) ઉપાસકદશા - ઉપાસક એટલે શ્રાવકો. તેમની ક્રિયાઓના સમૂહસંબંધી દશ અધ્યયનોવાળી દશાઓ તે ઉપાસકદશા. (૮) અંતકૃતદશા - અંત એટલે વિનાશ. કર્મનો કે તેના ફળરૂપ સંસારનો વિનાશ જેમના વડે કરાયો છે તે અંતકૃત એટલે તીર્થંકર વગેરે. તેમની પહેલા વર્ગમાં દશ અધ્યયનો હોવાથી તે સંખ્યાવાળી દશાઓ તે અંતકૃતદશા. (૯) અનુત્તરૌપપાતિકદશા = ઉત્તર એટલે શ્રેષ્ઠ. જેનાથી શ્રેષ્ઠ નથી તે અનુત્તર. ઉપપાત એટલે જન્મ. અનુત્તર એવો ઉપપાત તે અનુત્તરીપપાત. તે જેમનો હોય તે અનુત્તરૌપપાતિક એટલે સર્વાર્થસિદ્ધ વગેરે પાંચ વિમાનોમાં ઉત્પન્ન થયેલા. તેમની હકીકત સંબંધી દશ અધ્યયનોવાળી દશાઓ તે અનુત્તરૌપપાતિકદશા. (૧૦) પ્રશ્નવ્યાકરણ - પ્રશ્નો એટલે પૃચ્છાઓ. વ્યાકરણો એટલે જવાબો. પ્રશ્નો અને Page #185 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ બાર ઉપાંગો વ્યાકરણોનો સમાહાર દ્વન્દ સમાસ થયો હોવાથી પ્રશ્નવ્યાકરણ થાય. તેને જણાવનારો ગ્રન્થ પણ પ્રશ્નવ્યાકરણ કહેવાય છે. (૧૧) વિપાકશ્રુત - વિપાક એટલે શુભ કે અશુભ કર્મોનું પરિણામ. તે જણાવનારું શ્રુત તે વિપકડ્યુત. (૧૨) દૃષ્ટિવાદ - દૃષ્ટિઓ એટલે દર્શનો. વાદ એટલે બોલવું. દષ્ટિઓનો વાદ ને દૃષ્ટિવાદ. અથવા જેમાં બધી નયદષ્ટિઓનો પાત છે એટલે કે કહેવાય છે અને અવતરે છે તે દષ્ટિપાત. આમ સામાન્યથી અંગપ્રવિષ્ટ શ્રુત કહ્યું.” ઉપાંગ એટલે અંગ સંબંધિત શાસ્ત્રો. તે બાર છે. તે આ પ્રમાણે - ૧ ઔપપાતિક, ૨ રાજપ્રશ્નીય, ૩ જીવાજીવાભિગમ, ૪ પ્રજ્ઞાપના, ૫ જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ, ૬ ચન્દ્રપ્રજ્ઞપ્તિ, ૭ સૂર્યપ્રજ્ઞપ્તિ, ૮ નિરયાવલિકા (કલ્પિકા), ૯ કલ્પાવતંસિકા, ૧૦ પુષ્પિકા, ૧૧ પુષ્પચૂલિકા અને ૧૨ વૃષ્ણિદશા. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી રચિત વિચારસારમાં કહ્યું છે – “પપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબૂઢીપપ્રજ્ઞપ્તિ, નિરયાવલિકા (કલ્પાવતંસિકા), કલ્પિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા અને વૃષ્ણિદશા આ ઉપાંગો છે. વિશેષમત પ્રમાણે જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિની બદલે દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ એ ઉપાંગ છે. (૩૪૭, ૩૪૮) શિક્ષા એટલે અભ્યાસ. તે બે પ્રકારે છે - ૧ ગ્રહણશિક્ષા અને ૨ આસેવનશિક્ષા. વિશતિવિંશિકા અન્તર્ગત બારમી શિક્ષાવિશિકામાં શ્રીહરિભદ્રસૂરિજીએ અને તેની વૃત્તિમાં શ્રીકુલચન્દ્રસૂરિજીએ કહ્યું છે - જેનાથી શિખવાય તે શિક્ષા. આ સાધુની ગ્રહણ અને આસેવન રૂપ બે પ્રકારની શિક્ષા જાણવી. ગ્રહણ એટલે જ્ઞાન મેળવવું. આસેવન એટલે ઊભા રહેવું વગેરે. ગ્રહણશિક્ષા ગણધર વગેરે સ્થવિરોએ રચેલા સૂત્ર અને તેનાથી કહેવા યોગ્ય અર્થના વિષયવાળી છે. બીજી આસેવનશિક્ષા પડિલેહણ વગેરે કરવાના વિષયવાળી છે. (૧) બે શિક્ષાઓની પ્રધાનતા બતાવીને હવે ગ્રહણશિક્ષાનું માહાત્મ વિશેષથી કહે છે - શ્રીજિનેશ્વર ભગવાને કહેલું અને ગણધર વગેરે સ્થવિરોએ રચેલું શ્રુત તે સૂત્ર. જેનાથી દેવ વગેરે સધાય તે મ7. “સૂત્ર એ શ્રેષ્ઠ મન્નરૂપ છે.” એવા અંદરના પ્રેમથી “પર્યાયથી પ્રાપ્ત થયેલ...' વગેરે જેનું સ્વરૂપ આગળ કહેવાશે તેવી વિધિથી સાધુ સૂત્રને ગ્રહણ કરે છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ બે પ્રકારની શિક્ષા ૫૮૩ સૂત્રનું માહાભ્ય જ કહે છે – સૂત્રનો પરિણામ તો દૂર રહ્યો સૂત્રનો વિધિપૂર્વક ગ્રહણ કરવારૂપ સંબંધ પણ ઘઉં વગેરે બીજની સાથે થતા મીઠા પાણીના સંયોગની સમાન છે, એટલે કે અનુબંધવાળા વિરતિના પરિણામરૂપ ફળવાળો છે, કેમકે જ્ઞાનનું ફળ વિરતિ છે. કહેવાનો ભાવ આવો છે – જેમ મીઠા પાણીના સંયોગથી બીજ ફળ આપે છે તે જ રીતે સૂત્રરૂપી મીઠા પાણીના સંયોગથી ચારિત્રરૂપી બીજ મુક્તિરૂપી ફળને આપે છે. એટલા માટે સાધુ વિધિપૂર્વક સૂત્રને ગ્રહણ કરે છે. (૯) હવે આસેવનશિક્ષાને કહે છે – શ્રીજિનેશ્વર ભગવંતોએ અને શ્રીગણધર ભગવંતોએ જે જે રીતે પૂર્વે કહેલ સ્વરૂપવાળા સૂત્રાર્થ કહ્યા છે તે તે રીતે આ સાધુ માયાચારને જોવા વડે આત્માને “હે જીવ! માયા એ સંસારનું બીજ છે, મોક્ષના માર્ગ પર ચાલનારા તારે માયાનું શું કામ છે? તું એને છોડી દે. તું સરળ થા. સરળની શુદ્ધિ થાય છે. આવી હિતશિક્ષા પૂર્વક અથવા વસ્ત્ર-પાત્રા વગેરે રૂપ ઉપધિના પડિલેહણની સાથે આચાર્ય-ઉપાધ્યાય વગેરેના ઉપદેશપૂર્વક દેશ, કાળ અને પોતાની શક્તિને અનુસાર બધુ ઉચિત આચરણ બરાબર આચરે છે. (૧૧) આસેવનશિક્ષાનું જ મહત્ત્વ કહે છે – સૂત્રાર્થના સ્વીકાર વિનાનાને માત્ર સાંભળેલું શ્રુત ઉપકાર કરનારું નથી જ થતું. આ વિષયમાં દષ્ટાંત કહે છે – માત્ર ઔષધને સાંભળવાથી રોગીનો રોગ નાશ નથી જ પામતો, પણ ઔષધના પ્રયોગથી જ રોગીનો રોગ નાશ પામે છે. એ જ પ્રમાણે સૂત્રાર્થનું આચરણ કરવાથી જ સંસારરોગનો નાશ થાય છે, માત્ર સ્ત્રાર્થને સાંભળવાથી નહીં. (૧૨) સૂત્રાર્થનો અસ્વીકાર તો દૂર રહ્યો સૂત્રાર્થથી વિપરીત ક્રિયા કરવાથી પણ સંસારરોગ નાશ નથી પામતો, પણ વધે છે એમ કહે છે – કુપથ્યના સેવનરૂપ વિપરીત ક્રિયા કરવા વડે આ રોગનો નાશ થતો નથી, પણ રોગ વધે જ છે, એ જ રીતે ઉત્સુત્રના આચરણ વડે ભાવરોગ પણ નાશ નથી પામતો પણ વધે છે. એટલા માટે “ભગવાને કહ્યું છે' એવા ભાવપૂર્વક જ તીર્થકરો અને ગણધરોએ જે પ્રમાણે બધું કહ્યું છે તે પ્રમાણે જ સાધુ આચરે. (૧૩) ગુરુ દશ પ્રકારની રુચિઓને, બાર અંગોને, બાર ઉપાંગોને અને બે પ્રકારની શિક્ષાઓને સમજવામાં, સમજાવવામાં અને આચરવામાં હોંશિયાર હોય છે. આમછત્રીસ ગુણોના સમૂહથી યુક્ત એવા ગુરુ પરદર્શનના વાદિઓને જીતો. (૧૪) આમ તેરમી છત્રીસી પૂર્ણ થઈ. Page #187 -------------------------------------------------------------------------- ________________ अधुना चतुर्दशीं षट्त्रिशिकामाह मूलम् - एगार सड्डपडिमा, बारसवय तेरकिरियठाणे य । सम्मं उवएसंतो, छत्तीसगुणो गुरू जयउ ॥ १५ ॥ छाया चतुर्दशी षट्त्रिशिका - एकादश श्राद्धप्रतिमा, द्वादशव्रतानि त्रयोदशक्रियास्थानानि च । सम्यगुपदिशन्, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥१५॥ प्रेमीया वृत्तिः - एकादश श्राद्धप्रतिमाः - श्रावकाणामेकादश प्रतिमाः, द्वादशव्रतानि श्रावकाणां द्वादश व्रतानि, त्रयोदशक्रियास्थानानि - त्रयोदश क्रियास्थानानि, चः समुच्चये, सम्यग् - सुष्ठु, उपदिशन् - प्रतिपादयन् इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति सङ्क्षिप्तार्थः । - विस्तृतार्थस्त्वयम् - श्राद्धाः - श्रावकाः, तेषां प्रतिमाः अभिग्रहविशेषा इति श्राद्धप्रतिमाः । ता एकादश । तद्यथा १ दर्शनप्रतिमा, २ व्रतप्रतिमा, ३ सामायिकप्रतिमा, ४ पौषधप्रतिमा, ५ प्रतिमाप्रतिमा, ६ अब्रह्मवर्जनप्रतिमा, ७ सचित्तवर्जनप्रतिमा, ८ आरम्भवर्जनप्रतिमा, ९ प्रैषवर्जनप्रतिमा, १० उद्दिष्टवर्जनप्रतिमा ११ श्रमणभूतप्रतिमा च । यदवाचि प्रवचनसारोद्धारे तद्वृत्तौ च - 'इदानीं सड्डपडिमाओ 'त्ति त्रिपञ्चाशदधिकशततमं द्वारमा - - दंसण १ वय २ सामाइय ३ पोसह ४ पडिमा ५ अबंभ ६ सच्चित्ते ७ । आरंभ ८ पेस ९ उद्दिट्ठ वज्जए १० समणभूए ११ य ॥९८०॥ जस्संखा जा पडिमा तस्संखा तीऍ हुंति मासावि । कीरंतीसुवि कज्जाउ तासु पुव्वुत्तकिरिया उ ॥९८१ ॥ Page #188 -------------------------------------------------------------------------- ________________ एकादश श्राद्धप्रतिमाः पसमाइगुणविसिद्धं कुग्गहसंकाइसल्लपरिहीणं । सम्मदंसणमणहं दंसणपडिमा हवइ पढमा १ ॥ ९८२ ॥ बीयाणुव्वयधारी २ सामाइकडो य होइ तइयाए ३ । होइ चउत्थी चउद्दसीअट्ठमिमाईसु दिवसेसु ॥ ९८३ ॥ पोसह चउव्विपि य पडिपुण्णं सम्म सो उ अणुपाले । बंधाई अइयारे पत्तओ वज्जईमासु ॥ ९८४ ॥ सम्ममणुव्वयगुणवयसिक्खावयवं थिरो य नाणी य । अट्ठमीचउदसीसुं पडिमं ठाएगराईयं ॥ ९८५ ॥ असिणाण वियडभोई मउलियडो दिवसबंभयारी य । रति परिमाणकडो पडिमावज्जेसु दिवसेसुं ॥ ९८६॥ झायइ पडिमाऍ ठिओ तिलोयपुज्जे जिणे जियकसाए । नियदोसपच्चणीयं अन्नं वा पंच जा मासा ॥ ९८७ ॥ सिंगारकहविभूसुक्करिसं इत्थीकहं च वज्जितो । वज्जइ अबंभमेगं तओ य छुट्टाइ छम्मासे ॥ ९८८ ॥ सत्तमि सत्त उ मासे नवि आहारइ सचित्तमाहारं । जं जं द्विल्लाणं तं तं चरिमाण सव्वंपि ॥ ९८९ ॥ आरंभसयंकरणं अट्ठमिया अट्ठ मास वज्जेइ । नवमा नव मासे पण पेसारंभेऽवि वज्जेइ ॥ ९९०॥ दसमा दस मासे पुण उद्दिट्ठकiपि भत्त नवि भुंजे । सो होइ उ छुरमुंडो सिहलिं वा धारए कोई ॥९९९॥ जं निहियमत्थजायं पुच्छंत सुयाण नवरि सो तत्थ । जइ जाणइ तो साहइ अह नवि तो बेइ नवि याणे ॥ ९९२ ॥ खुरमुंडो लोएण व स्यहरणं पडिग्गहं च गिण्हित्ता । समणो हूओ विहरइ मासा एक्कारसुक्कोसं ॥९९३॥ ५८५ Page #189 -------------------------------------------------------------------------- ________________ ५८६ एकादश श्राद्धप्रतिमाः ममकारेऽवोच्छिन्ने वच्चइ सन्नायपल्लि 8 जे।। तत्थवि साहुव्व जहा गिण्हइ फासुं तु आहारं ॥९९४॥ (छाया- दर्शनं १ व्रतानि २ सामायिकं ३ पौषधं ४ प्रतिमा ५ अब्रह्म ६सचित्तं ७ । आरम्भः ८ प्रैषः ९ उद्दिष्टवर्जकः १० श्रमणभूतश्च ११ ॥९८०॥ यत्सङ्ख्या या प्रतिमा तत्सङ्ख्याः तस्यां भवन्ति मासा अपि । क्रियमाणासु अपि कार्यास्तु तासु पूर्वोक्तक्रियास्तु ॥९८१॥ प्रशमादिगुणविशिष्टं कुग्रहशङ्कादिशल्यपरिहीणम् । सम्यग्दर्शनमनघं दर्शनप्रतिमा भवति पढमा १ ॥९८२॥ द्वितीया अणुव्रतधारी २ कृतसामायिकश्च भवति तृतीयायाम् ३ । भवति चतुर्थी चतुर्दशीअष्टम्यादिषु दिवसेषु ॥९८३॥ पौषधं चतुर्विधमपि च प्रतिपूर्णं सम्यक् स तु अनुपालयति । बन्धादीन् अतिचारान् प्रयत्नतो वर्जयति इमासु ॥९८४॥ सम्यगणुव्रतगुणव्रतशिक्षाव्रतवान् स्थिरश्च ज्ञानी च । अष्टमीचतुर्दशीषु प्रतिमां तिष्ठति एकरात्रिकीम् ॥९८५॥ अस्नानं विकटभोजी कृतमुकुलिः दिवसब्रह्मचारी च । रात्रौ परिमाणकृतः प्रतिमावर्जेषु दिवसेषु ॥९८६॥ ध्यायति प्रतिमायां स्थितः त्रिलोकपूज्यान् जिनान् जितकषायान् । निजदोषप्रत्यनीकं अन्यं वा पञ्च यावत् मासान् ॥९८७।। शृङ्गारकथाविभूषोत्कर्षं स्त्रीकथां च वर्जयन् । वर्जयति अब्रह्म एकान्ततश्च षष्ठ्यां षण्मासान् ॥९८८॥ सप्तम्यां सप्त तु मासान् नापि आहारयति सचित्तमाहारम् । यत् यत् अधस्तनीनां तत् तत् चरमाणां सर्वमपि ॥९८९॥ आरम्भस्वयंकरणं अष्टमिका अष्टौ मासान् वर्जयति ।। नवमी नव मासान् पुनः प्रेष्यारम्भानपि वर्जयति ॥९९०॥ Page #190 -------------------------------------------------------------------------- ________________ ५८७ एकादश श्राद्धप्रतिमाः दशमी दश मासान् पुनः उद्दिष्टकृतमपि भक्तं नापि भुञ्जीत । स भवति तु क्षुरमुण्डः शिखां वा धारयति कोऽपि ॥९९१॥ यत् निहितमर्थजातं पृच्छतां सुतानां नवरं स तत्र । यदि जानाति ततः कथयति अथ नैव ततो ब्रवीति नैव जानामि ॥९९२॥ क्षुरमुण्डो लोचेन वा रजोहरणं पतद्ग्रहं च गृहीत्वा । श्रमणो भूतो विहरति मासानेकादशोत्कृष्टान् ॥९९३॥ ममकारेऽव्यवच्छिन्ने व्रजति सज्ञातपल्लिं द्रष्टुं जे । तत्रापि साधुरिव यथा गृह्णाति प्रासुकं तु आहारम् ॥९९४॥) वृत्तिः - दर्शनं च - सम्यक्त्वं व्रतानि च-अणुव्रतादीनि सामायिकं च-सावधानवद्ययोगपरिवर्जनासेवनस्वरूपं पौषधं च-अष्टमीचतुर्दश्यादिपर्वदिनानुष्ठेयोऽनुष्ठानविशेषः प्रतिमा च-कायोत्सर्गः अब्रह्म च-अब्रह्मचर्यं सचित्तं च-सचेतनद्रव्यं इति समाहारद्वन्द्वः तत एतस्मिन् विषये प्रतिमेति प्रस्तावादवसेयं, अत्र च दर्शनादिषु पञ्चसु विधिद्वारेण प्रतिमाभिग्रहः अब्रह्मसचित्तयोस्तु प्रतिषेधमुखेनेति, तथा आरम्भश्च-स्वयं कृष्यादिकरणं प्रैषश्च-प्रेषणं परेषां पापकर्मसु व्यापारणं उद्दिष्टं च-तमेव श्रावकमुद्दिश्य सचेतनं सदचेतनीकृतं पक्वं वा यो वर्जयति-परिहरति स आरम्भप्रैषोद्दिष्टवर्जकः, प्रतिमेति प्रकृतमेव, इह च प्रतिमानां प्रक्रान्तत्वेऽपि प्रतिमाप्रतिमावतोरभेदोपचारात्प्रतिमावतो निर्देशः कृतः, एवमुत्तरत्रापि, तथा श्रमणः-साधुः स इव यः स श्रमणभूतः, भूतशब्दस्योपमानार्थत्वात्, चः समुच्चये, आसां च दर्शनप्रतिमा व्रतप्रतिमेत्यादिरूपोऽभिलाप: कार्यः, एता एकादश श्राद्धानां-उपासकानां प्रतिमा:-प्रतिज्ञा अभिग्रहाः श्राद्धप्रतिमा इति ॥९८०॥ अथैतासामेव प्रतिमाणां प्रत्येकं स्वरूपं प्रतिपिपादयिषुः प्रथमं तावत् कालमानं सामान्यस्वरूपं चाह - 'जस्संखे'त्यादि, यत्सङ्ख्या यावत्सङ्ख्यामाना प्रथमद्वितीयादिकेत्यर्थः प्रतिमा तस्यां मासा अपि तत्सङ्ख्या:-तावत्प्रमाणा भवन्ति, अयमर्थः-प्रथमायां प्रतिमायामेको मास: कालमानं द्वितीयायां द्वौ मासौ तृतीयायां त्रयो मासा यावदेकादश्यां प्रतिमायामेकादश मासा इति, एतच्च कालमानं यद्यपि दशाश्रुतस्कन्धादिषु साक्षान्नोपलभ्यते तथाऽप्युपासकदशासु प्रतिमाकारिणामानन्दादिश्रमणोपासकानां सार्धवर्षपञ्चकलक्षणं प्रतिमैकादशप्रमाणं प्रतिपादितमस्ति, तच्च पूर्वोक्तयैव एकादिकयैकोत्तरया वृद्ध्या सङ्गच्छत इति, तथा उत्तरोत्तरास्वपि तासु प्रतिमासु क्रियमाणासु पूर्वपूर्वप्रतिमाप्रतिपादिताः सर्वा अपि Page #191 -------------------------------------------------------------------------- ________________ ५८८ एकादश श्राद्धप्रतिमाः क्रिया-अनुष्ठानविशेषरूपाः कर्तव्या एव, तुशब्द एवकारार्थः, इदमत्र तात्पर्यम्-द्वितीयायां प्रतिमायां प्रथमप्रतिमोक्तमनुष्ठानं निरवशेषमपि कर्तव्यं, तृतीयायां तु प्रतिमायां प्रथमद्वितीयप्रतिमाद्वयोक्तमप्यनुष्ठानं विधेयं, एवं यावदेकादश्यां प्रतिमायां पूर्वप्रतिमादशकोक्तं सर्वमप्यनुष्ठानं कार्यमिति ॥९८१॥ अथ दर्शनप्रतिमास्वरूपनिरूपणायाह - 'पसमे'त्यादि, सम्यग्दर्शनं-सम्यक्त्वं प्रथमा दर्शनप्रतिमा भवतीति सम्बन्धः, कथम्भूतं सम्यग्दर्शनमित्याह-प्रशमादिगुणविशिष्टंप्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्यलक्षणैः पञ्चभिर्गुणैर्विशिष्टं-अन्वितं, तथा कुग्रहश्च-तत्त्वं प्रति शास्त्रबाधितत्वेन कुत्सितोऽभिनिवेशः शङ्कादयश्च-शङ्काकाङ्क्षाविचिकित्सामिथ्यादृष्टिप्रशंसातत्संस्तवरूपाः पञ्च सम्यक्त्वातीचाराः कुग्रहशङ्कादयस्त एव शल्यते-अनेकार्थत्वा बाध्यते जन्तुरेभिरिति शल्यानि तैः परिहीनं-रहितं, अत एव अनघ-निर्दोषं, अयमत्र भावार्थ:-सम्यग्दर्शनस्य कुग्रहशङ्कादिशल्यरहितस्याणुव्रतादिगुणविकलस्य योऽभ्युपगमः सा दर्शनप्रतिमेति, सम्यग्दर्शनप्रतिपत्तिश्च तस्य पूर्वमप्यासीत् केवलमिह शङ्कादिदोषराजाभियोगाद्याकारषट्कवर्जितत्वेन यथावत्सम्यग्दर्शनाचारविशेषपरिपालनाभ्युपगमेन च प्रतिमात्वं सम्भाव्यते, कथमन्यथा उपासकदशासु एकमासं प्रथमायाः प्रतिमायाः पालनेन द्वौ मासौ द्वितीयायाः प्रतिमायाः पालनेन एवं यावदेकादश मासानेकादश्याः पालनेन पञ्च सार्धानि वर्षाण्यर्थतः प्रतिपादितानीति, न चायमर्थो दशाश्रुतस्कन्धादावुपलभ्यते, श्रद्धामात्ररूपायास्तत्र तस्याः प्रतिपादनात्, एवं दर्शन(व्रत)प्रतिमादिष्वपि यथायोगं भावना कार्या ॥९८२॥ अथ गाथाद्वयेन व्रतसामायिकपौषधप्रतिमात्रयमाह - 'बीये 'त्यादि, अणुव्रतानिस्थूलप्राणातिपातविरमणादीनि उपलक्षणत्वाद् गुणव्रतानि शिक्षाव्रतानि च वधबन्धाद्यतिचाररहितानि निरपवादानि च धारयतः सम्यक्परिपालयतो द्वितीया व्रतप्रतिमा भवति, सूत्रे च प्रतिमाप्रतिमावतोरभेदोपचारादित्थं निर्देशः, तथा तृतीयायां-सामायिकप्रतिमायां सामायिकंसावद्ययोगपरिवर्जननिरवद्ययोगासेवनस्वभावं कृतं-विहितं देशतो येन स सामायिककृतः, आहिताग्न्यादिदर्शनात् क्तान्तस्योत्तरपदत्वं, इदमुक्तं भवति-अप्रतिपन्नपौषधस्य दर्शनव्रतोपेतस्य प्रतिदिनमुभयसन्ध्यं सामायिककरणं तृतीया प्रतिमेति, तथा चतुर्थी पौषधप्रतिमा यस्यां चतुर्दश्यष्टम्यादिषु दिवसेषु-चतुर्दश्यष्टम्यमावास्यापौर्णमासीषु पर्वतिथिषु चतुर्विधमप्याहारशरीरसत्काराब्रह्मचर्यव्यापारपरिवर्जनरूपं पौषधं परिपूर्णं, न पुनरन्यतरेणापि प्रकारेण परिहीनं सम्यग् आगमोक्तविधिना स-प्रतिमाप्रतिपत्ता तुशब्दस्यावधारणार्थत्वादनुपालयत्येव-आसेवत एव, एतासु चतसृष्वपि व्रतादिषु प्रतिमासु बन्धादीन्-बन्धवधच्छ Page #192 -------------------------------------------------------------------------- ________________ एकादश श्राद्धप्रतिमाः ५८९ विच्छेदप्रभृतीन् षष्टिसङ्ख्यान् अतिचारान् द्वादशव्रतविषयान् प्रयत्नतो-महता यत्नेन वर्जयति-परिहरतीति ॥९८३-९८४॥ अथ प्रतिमाप्रतिमास्वरूपमाह - 'सम्मे'त्यादि, 'सम्म'त्ति सम्यक्त्वं मकारोऽलाक्षणिकः अणुव्रतगुणव्रतशिक्षाव्रतानि च यस्य विद्यन्ते स तद्वान्, पूर्वोक्तप्रतिमाचतुष्टयान्वित इत्यर्थः, स्थिर:-अविचलसत्त्वः इतरो हि तद्विराधको भवति, यतोऽस्यां प्रतिमायां निशि चतुष्पथादौ कायोत्सर्गः क्रियते तत्र चोपसर्गाः प्रभूताः सम्भवन्तीति, ज्ञानी च - प्रतिमाकल्पादिपरिज्ञानप्रवणः, अजानानो हि सर्वत्राप्ययोग्यः किं पुनरेतत्प्रतिमाप्रतिपत्ताविति, अष्टमीचतुर्दश्योरुपलक्षणत्वादष्टमीचतुर्दश्यमावास्यापौर्णमासीरूपेषु पौषधदिनेष्वपि द्रष्टव्यं प्रतिमां कायोत्सर्ग 'ठाइ'त्ति तिष्ठति धातूनामनेकार्थत्वात्करोतीत्यर्थः, किम्प्रमाणामित्याह-एका रात्रिः परिमाणमस्या इत्येकरात्रिकी-सार्वरात्रिकी तां यस्तस्य प्रतिमा भवतीति शेषः ॥९८५॥ शेषदिनेषु यादृशोऽसौ भवति तदर्शयितुमाह - 'असिणाणे'त्यादि, अस्नान:स्नानपरिवर्जकः, विकटे-प्रकटे प्रकाशे दिवा न रात्रावित्यर्थः दिवापि वा प्रकाशदेशे भुङ्क्तेअशनाद्यभ्यवहरतीति विकटभोजी, पूर्वं किल रात्रिभोजनेऽनियम आसीत् तदर्थमिदमुक्तं, 'मउलियडो 'त्ति अबद्धपरिधानकच्छ इत्यर्थः, तथा दिवसे-दिवा ब्रह्म चरतीत्येवंशीलो दिवसब्रह्मचारी, रत्तिति रात्रौ किमत आह-परिमाणं-स्त्रीणां तद्भोगानां वा प्रमाणं कृतं येन स परिमाणकृतः, कदेत्याह-प्रतिमावर्जेषु-कायोत्सर्गरहितेष्वपर्वस्त्वित्यर्थः दिवसेषुदिनेष्विति ॥९८६॥ अथ कायोत्सर्गस्थितो यच्चिन्तयति तदाह -'झायई 'त्यादि, ध्यायति-चिन्तयति प्रतिमायां कायोत्सर्गे स्थितः-अवस्थितस्त्रिलोकपूज्यान्-त्रिभुवनाभ्यर्चनीयान् जिनान्तीर्थकृतो जितकषायान्-निरस्तसमस्तद्वेषादिदोषान् अन्यद्वा जिनापेक्षया निजदोषप्रत्यनीकं स्वकीयकामक्रोधप्रमुखदूषणप्रतिपक्षभूतं कामनिन्दाक्षान्तिप्रभृतिकं ध्यायति, कियत्प्रमाणेयं पञ्चमी प्रतिमेत्याह-पञ्च मासान् यावदिति ॥९८७।। अथ षष्ठी प्रतिमामाह - "सिंगारे'त्यादि, शृङ्गारकथा-कामकथा तथा विभूषायाःस्नानविलेपनधूपप्रभृतिकाया उत्कर्षः-प्रकर्षः ततः समाहाराद्वन्द्वः तद्वर्जयन्-परिहरन्, उत्कर्षग्रहणाच्छरीरमात्रानुगां विभूषां विदधात्यपीति, तथा स्त्रिया-योषिता सह रहसि कथांप्रणयवार्ता वर्जयन्, किमित्याह-वर्जयति अब्रह्म-मैथुनमेकं 'तओ य'त्ति तकः-असौ प्रतिमाप्रतिपत्ता षष्ठ्यां-अब्रह्मवर्जनप्रतिमायां षण्मासान् यावत्, पूर्वस्यां हि प्रतिमायां दिवस Page #193 -------------------------------------------------------------------------- ________________ ५९० एकादश श्राद्धप्रतिमाः एव मैथुनं प्रतिषिद्धं, रात्रौ पुनरप्रतिषिद्धमासीत्, अस्यां तु दिवापि रजन्यामपि च सर्वथापि मैथुनप्रतिषेधः, अत एवात्र चित्तविप्लुतिविधायिनां कामकथादीनामपि प्रतिषेधः कृत इति ॥९८८॥ अथ सप्तमी प्रतिमामाह - 'सत्तमी'त्यादि, सप्तम्यां-सचित्ताहारवर्जनप्रतिमायां सप्त मासान् यावत् सचित्तं-सचेतनमाहारं-अशनपानखादिमस्वादिमस्वरूपं नैवाहारयतिअभ्यवहरति, तथा यद्यदधस्तनीनां-प्राक्तनीनां प्रतिमानामनुष्ठानं तत्तत्सर्वमपि-निरवशेषमुपरितनीनां-अग्रेतनप्रतिमानामवसेयं, एतच्च प्रागुक्तमपि विस्मरणशीलविनेयजनानुग्रहाय पुनरुपन्यस्तम्, एवमन्यत्रापि ॥९८९॥ __ अथाष्टमीनवम्यौ प्रतिमे प्रतिपादयितुमाह - 'आरंभे'त्यादि, अष्टमी-स्वयमारम्भवर्जनप्रतिमा भवति यस्यामष्टौ मासान् यावदारम्भस्य-पृथिव्याधुपमर्दनलक्षणस्य स्वयं आत्मना करणं-विधानं वर्जयति-परिहरति, स्वयमिति वचनाच्चैतदापन्नं-वृत्तिनिमित्तमारम्भेषु तथाविधतीव्रपरिणामरहितः परैः कर्मकरादिभिः सावद्यमपि व्यापारं कारयतीति, ननु स्वयमप्रवर्तमानस्याप्यारम्भेषु प्रेष्यान् व्यापारयतः प्राणिहिंसा तदवस्थैव, सत्यं, किन्तु या सर्वथैव स्वयमारम्भाणां करणतः परैश्च कारणत उभयजन्या हिंसा सा स्वयमकरणतस्तावत्परिहतैव, यतः स्वल्पोऽपि प्रारम्भः परिहियमाणः प्रोज्जृम्भमाणमहाव्याधेः स्तोकतरस्तोकतमक्षय इव हित एव भवति, एषा पुनर्नवमी-प्रेष्यारम्भवर्जनप्रतिमा भवति, यस्यां नव मासान् यावत् पुत्रभ्रातृप्रभृतिषु न्यस्तसमस्तकुटुम्बादिकार्यभारतया धनधान्यादिपरिग्रहेष्वल्पाभिष्वङ्गतया च प्रेष्यैरपि-कर्मकरादिभिरपि आस्तां स्वयं आरम्भान्-सपापव्यापारान् महतः कृष्यादीनिति भावः, आसनदापनादिव्यापाराणां पुनरतिलघूनामनिषेध एव, तथाविधकर्मबन्धहेतुत्वाभावेनारम्भत्वानुपपत्तेः ॥९९०॥ अथ दशमी प्रतिमामाह - ‘दशमे 'त्यादि, दशमी पुनरुद्दिष्टभक्तवर्जनप्रतिमा दश मासान् यावद्भवति, यस्यामुद्दिष्टं-उद्देशस्तेन कृतं-विहितमुद्दिष्टकृतं, तमेव श्रावकमुद्दिश्य संस्कृतमित्यर्थः, एवंस्वरूपं भक्तमपि-ओदनादिकं नैव भुञ्जीत आस्तां तावदितरसावद्यव्यापारकरणमित्यपिशब्दार्थः, 'सो होइ'त्ति स पुनर्दशमप्रतिमाप्रतिपत्ता कश्चित् क्षुरमुण्ड:क्षुरमुण्डितमस्तको भवति 'सिहलिं'ति शिखां वा शिरसि कोऽपि धारयतीति ॥९९१॥ तथा – 'जमि'त्यादि, नवरं-केवलं स श्रावकस्तत्र-तस्यां दशमप्रतिमायां स्थितो यन्निहितं-भूम्यादौ निक्षिप्तमर्थजातं-द्रव्यं सुवर्णादिकं तत्पृच्छतां सुतानां-पुत्राणां उपलक्षणत्वाभ्रात्रादीनां च यदि जानाति ततः कथयति, अकथने वृत्तिच्छेदप्राप्तेः, अथ Page #194 -------------------------------------------------------------------------- ________________ एकादश श्राद्धप्रतिमाः ५९१ नैव जानाति ततो बूते-नैवाहं किमपि जानामि-स्मरामीति, एतावन्मुक्त्वा नान्यत्किमपि तस्य गृहकृत्यं कर्तुं कल्पत इति तात्पर्यम् ॥९९२॥ अथैकादशी प्रतिमामाह - 'खुरे'त्यादि, क्षुरेण मुण्डो-मुण्डितः क्षुरमुण्डो लोचेन वाहस्तलुञ्चनेन मुण्ड: सन् रजोहरणं पतद्ग्रहं च उपलक्षणमेतत् सर्वमपि साधूपकरणं गृहीत्वा 'समणहूओ'त्ति श्रमणो-निर्ग्रन्थस्तद्वद् यस्तदनुष्ठानकरणात्स श्रमणभूतः साधुकल्प इत्यर्थः विहरेत्-गृहान्निर्गत्य निखिलसाधुसामाचारीसमाचरणचतुरः समितिगुप्त्यादिकं सम्यगनुपालयन् भिक्षार्थं गृहिकुलप्रवेशे सति श्रमणोपासकाय प्रतिमाप्रतिपन्नाय भिक्षां दत्तेति भाषमाणः, कस्त्वमिति कस्मिंश्चित्पृच्छति प्रतिमाप्रतिपन्नः श्रमणोपासकोऽहमिति ब्रुवाणो ग्रामनगरादिष्वनगार इव मासकल्पादिना विचरेदेकादश मासान् यावदिति । एतच्चोत्कृष्टतः कालमानमुक्तं, जघन्यतः पुनरेकादशापि प्रतिमाः प्रत्येकमन्तर्मुहूर्तादिमाना एव, तच्च मरणे वा प्रव्रजितत्वे वा सम्भवति, नान्यथेति ॥९९३॥ तथा 'ममे 'त्यादि, ममेत्यस्य करणं ममकारस्तस्मिन्नव्यवच्छिन्ने-अनपगते सति, अनेन स्वजनदर्शनार्थित्वकारणमुक्तं, सञ्ज्ञाता:-स्वजनास्तेषां पल्ली-सन्निवेशस्तां सज्ञातपल्ली व्रजति-गच्छति द्रष्टुं-विलोकयितुं सज्ञातानिति गम्यते, जे इति पादपूरणे, तत्रापिसञ्ज्ञातपल्ल्यामपि, आस्तामन्यत्र, साधुरिव-संयत इव वर्तते, न पुनः स्वजनोपरोधेन गृहचिन्तादिकं कुर्यात्, यथा च साधुः प्रासुकमेषणीयं च गृह्णाति तथा सोऽपि श्रमणभूतप्रतिमाप्रतिपन्नः प्रासुकमेव-प्रगतासुकमेवाचेतनमेवोपलक्षणत्वादस्यैषणीयं चाहारंअशनादिकं गृह्णातीति, ज्ञातयो हि स्नेहादनेषणीयं भक्तादि कुर्वन्ति आग्रहेण च तद् ग्राहयितुमिच्छन्ति अनुवर्तनीयाश्च ते प्रायो भवन्तीति तद्ग्रहणं सम्भाव्यते तथापि तदसौ न गृह्णातीति भावः ॥ इह चोत्तरासु सप्तसु प्रतिमास्वावश्यकचूर्त्या प्रकारान्तरमपि दृश्यते, तथाहि - "राइभत्तपरिन्नाएत्ति पञ्चमी, सचित्ताहारपरिन्नाएत्ति षष्ठी, दिया ब्रह्मचारी, राओ परिमाणकडेत्ति सप्तमी, दियावि राओवि बंभयारी असिणाणए वोसट्ठकेसमंसुरोमनहेत्ति अष्टमी, सारंभपरिन्नाएत्ति नवमी, पेसारम्भपरिन्नाएत्ति दशमी, उठ्ठिन्नविवज्जए समणभूएत्ति एकादशी" ति १५३ ॥९९४॥' व्रतानि - पापनिवृत्तिरूपाणि । तानि चाऽत्र प्रक्रमात्श्रावकव्रतानि ज्ञेयानि, तेषामेव द्वादशविधत्वात् । श्रावकव्रतानि द्वादशप्रकाराणि । तद्यथा - १ स्थूलप्राणातिपातविरमणव्रतं, २ स्थूलमृषावादविरमणव्रतं, ३ स्थूलादत्तादानविरमणव्रतं, ६ स्वदारसन्तोषपरदारगमनविरमणव्रतं, ५ स्थूलपरिग्रहविरमणव्रतं, ६ दिक्परिमाणवतं, ७ Page #195 -------------------------------------------------------------------------- ________________ ५९२ द्वादश श्रावकव्रतानि उपभोगपरिभोगपरिमाणव्रतं, ८ अनर्थदण्डविरमणव्रतं, ९ सामायिकव्रतं, १० देशावकाशिकव्रतं, ११ पौषधव्रतं १२ अतिथिसंविभागव्रतञ्च । यदुक्तं वाचकवर्योमास्वातिप्रणीतश्रावकप्रज्ञप्तौ हरिभद्रसूरिविरचिततद्वृत्तौ च - 'निरूपितः श्रावकशब्दार्थः । साम्प्रतं द्वादशविधं श्रावकधर्ममुपन्यस्यन्नाह - पंचेव अणुव्वयाइं गुणव्वाइं च हुंति तिन्नेव । सिक्खावयाई चउरो सावगधम्मो दुवालसहा ॥६॥ (छाया- पञ्चैवाणुव्रतानि गुणव्रतानि च भवन्ति त्रीण्येव । शिक्षाव्रतानि चत्वारि श्रावकधर्मो द्वादशधा ॥६॥) वृत्तिः - पञ्चेति सङ्ख्या । एवकारोऽवधारणे । पञ्चैव न चत्वारि षड् वा । अणूनि च तानि व्रतानि चाणुव्रतानि महाव्रतापेक्षया चाणुत्वमिति स्थूरप्राणातिपातादिविनिवृत्तिरूपाणीत्यर्थः । गुणव्रतानि च भवन्ति त्रीण्येव न न्यूनाधिकानि वा । अणुव्रतानामेवोत्तरगुणभूतानि व्रतानि गुणव्रतानि दिग्व्रतभोगोपभोगपरिमाणकरणानर्थदण्डविरतिलक्षणानि एतानि च भवन्ति त्रीण्येव । शिक्षापदानि च शिक्षाव्रतानि वा तत्र शिक्षा अभ्यासः स च चारित्रनिबन्धनविशिष्टक्रियाकलापविषयस्तस्य पदानि स्थानानि तद्विषयाणि वा व्रतानि शिक्षाव्रतानि एतानि च चत्वारि सामायिकदेशावकाशिकपौषधोपवासातिथिसंविभागाख्यानि । एवं श्रावकधर्मो द्वादशधा द्वादशप्रकार इति गाथासमासार्थः । अवयवार्थं तु महता प्रपञ्चेन ग्रन्थकार एव वक्ष्यति ॥६॥ साम्प्रतं द्वादशप्रकारं श्रावकधर्ममुपन्यस्यता यदुक्तं पञ्चाणुव्रतादीनीति तान्यभिधित्सुराह पंच उ अणुव्वयाइं थूलगपाणिवहविरमणाईणि । तत्थ पढमं इमं खलु पन्नत्तं वीयरागेहि ॥१०६॥ (छाया- पञ्च त्वणुव्रतानि स्थूलप्राणवधविरमणादीनि । __तत्र प्रथमं इदं खलु प्रज्ञप्तं वीतरागैः ॥१०६॥) वृत्तिः - पञ्च त्वणुव्रतानि, तुरेवकारार्थः, पञ्चैव, अणुत्वमेषां सर्वविरतिलक्षणमहाव्रतापेक्षया, तथा चाह, स्थूरप्राणवधविरमणादीनि स्थूरकप्राणिप्राणवधविरमणमादिशब्दात्स्थूरमृषावादादिपरिग्रहः, तत्र तेष्वणुव्रतेषु प्रथममाद्यमिदं खल्विति इदमेव वक्ष्यमाणलक्षणं, शेषाणामस्यैव वस्तुत उत्तरगुणत्वात्, प्रज्ञप्तं वीतरागैः प्ररूपितमर्हद्भिरिति Page #196 -------------------------------------------------------------------------- ________________ द्वादश श्रावकव्रतानि ५९३ ॥१०६॥ थूलगपाणिवहस्साविरई, दुविहो असो वहो होइ। संकप्पारंभेहि य, वज्जइ संकप्पओ विहिणा ॥१०७॥ (छाया- स्थूरप्राणवधस्य विरतिः, द्विविधश्चासौ वधो भवति । __ सङ्कल्पारम्भाभ्यां च, वर्जयति सङ्कल्पतः विधिना ॥१०७॥) वृत्तिः - स्थूरकप्राणवधस्य विरतिः, स्थूरा एव स्थूरका द्वीन्द्रियादयस्तेषां प्राणाः शरीरेन्द्रियोच्छासायुर्बललक्षणास्तेषां वधः जिघांसनं तस्य विरतिनिवृत्तिरित्यर्थः, द्विविधश्चासौ वधो भवति, कथं ? सङ्कल्पारम्भाभ्यां, तत्र व्यापादनाभिसन्धिः सङ्कल्पः, कृष्यादिकस्त्वारम्भः, तत्र वर्जयति सङ्कल्पतः, परिहरति असौ श्रावकः प्राणवधं सङ्कल्पेन, न त्वारम्भतोऽपि, तत्र नियमात् प्रवृत्तेः, विधिना प्रवचनोक्तेन वर्जयति न तु यथाकथञ्चिदिति, स चायं विधिः ॥१०७॥ उवउत्तो गुरुमूले संविग्गो इत्तरं व इयरं वा । अणुदियहमणुसरंतो पालेइ विसुद्धपरिणामो ॥१०८॥ (छाया- उपयुक्तो गुरुमूले संविग्नो इत्वरं इतरद्वा । ___अनुदिवसमनुस्मरन् पालयति विशुद्धपरिणामः ॥१०८॥) वृत्तिः - उपयुक्तोऽन्तःकरणेन समाहितो, गुरुमूले आचार्यसन्निधौ, संविग्नो मोक्षसुखाभिलाषी न तु ऋद्धिकाम इत्वरं चातुर्मासादिकालावधिना, इतद्धा यावत्कथिकमेव, प्राणवधं वर्जयतीति वर्तते, एवं वर्जयित्वानुदिवसमनुस्मरन्, स्मृतिमूलो धर्म इति कृत्वा, पालयति विशुद्धपरिणामः, न पुनस्तत्र चेतसापि प्रवर्तत इति ॥१०८॥ अधुना द्वितीयमुच्यते - थूलमुसावायस्स उ विरई दुच्चं स पंचहा होइ । कन्नागोभुआलियनासहरणकूडसक्खिज्जे ॥२६०॥ (छाया- स्थूलमृषावादस्य तु विरतिः द्वितीयं स पञ्चधा भवति । कन्यागोभूम्यनृतन्यासहरणकूटसाक्षित्वानि ॥२६०॥) वृत्तिः - स्थूलमृषावादस्य तु विरतिद्वितीयमणुव्रतमिति गम्यते । मृषावादो हि द्विविधः स्थूलः सूक्ष्मश्च । तत्र परिस्थूलवस्तुविषयोऽतिदुष्टविवक्षासमुद्भवः स्थूलो Page #197 -------------------------------------------------------------------------- ________________ ५९४ द्वादश श्रावकव्रतानि विपरीतस्त्वितरो न च तेनेहाधिकारः श्रावकधर्माधिकारत्वात्स्थूलस्यैव प्रक्रान्तत्वात् । तथा चाह । स पञ्चधा भवति स स्थूलो मृषावादः पञ्चप्रकारो भवति । कन्यागोभूम्यनृतन्यासहरणकूटसाक्षित्वानि । अनृतशब्द: पदत्रये प्रत्येकमभिसम्बध्यते । तद्यथा । कन्यानृतमित्यादि तत्र कन्याविषयमनृतं कन्यानृतं अभिन्नकन्यकामेव भिन्नकन्यकां वक्ति विपर्ययो वा । एवं गवानृतं अल्पक्षीरामेव बहुक्षीरां वक्ति विपर्ययो वा । एवं भूम्यनृतं परसत्कामेवात्मसत्कां वक्ति व्यवहारे वा नियुक्तोऽनाभवद्व्यवहारेणैव कस्यचिद्रागाद्यभिभूतो वक्ति अस्येयमाभवतीति । न्यस्यते निक्षिप्यत इति न्यासो रूपकाद्यर्पणं तस्यापहरणं न्यासापहारः अदत्तादानरूपत्वादस्य कथं मृषावादत्वमिति उच्यते अपलपतो मृषावाद इति । कूटसाक्षिकं उत्कोचमत्सराद्यभिभूतः प्रमाणीकृतः सन् कूटं वक्तीति ॥२६०॥ वज्जणमिह पुवुत्तं आह कुमाराइगोयरो कहणु । एयग्गहणाउ च्चिय गहिओ नणु सो वि टुव्वो ॥२६१॥ (छाया- वर्जनमिह पूर्वोक्तमाह कुमारादिगोचरः कथं नु । एतद्ग्रहणादेव च गृहीतो ननु सोऽपि द्रष्टव्यः ॥२६१॥) वृत्तिः - वर्जनमिह मृषावादे पूर्वोक्तं 'उवउत्तो गुरुमूले' (१०८) इत्यादिना ग्रन्थेन । आह परः कुमारादिगोचरः कथं नु अकुमारं कुमारं ब्रुवतः आदिशब्दाद्विविधवाद्यनृत्तपरिग्रहः अतिदुष्टविवक्षासमुद्भवोऽप्येष भवति न तु सूत्रे उपात्तः तदेतत्कथं ? आचार्य आह एतद्ग्रहणादेव च कन्यानृतादिग्रहणादेव च ननु ग्रहीतोऽसावपि कुमारादिगोचरो मृषावादो द्रष्टव्यः उपलक्षणत्वादिति ॥२६१॥ उक्तं द्वितीयाणुव्रतं साम्प्रतं तृतीयमाह - थूलमदत्तादाणे विई तच्चं दुहा य तं भणियं । सचित्ताचित्तगयं समासओ वीयरागेहिं ॥२६५॥ (छाया- स्थूलादत्तादाने विरतिः तृतीयं द्विधा च तद् भणितम् । सचित्ताचित्तगतं समासतः वीतरागैः ॥२६५॥) वृत्तिः - इहादत्तादानं द्विधा स्थूलं सूक्ष्मं च । तत्र परिस्थूलविषयं चौर्यारोपणहेतुत्वेन प्रसिद्धमतिदुष्टाध्यवसायपूर्वकं स्थूलं । विपरीतमितरत् । तत्र स्थूलादत्तादानविषया विरतिनिवृत्तिस्तृतीयमणुव्रतमिति गम्यते । द्विधा च तददत्तादानं भणितं समासतः सझेपेण वीतरागैरर्हद्भिरिति योगः सचित्ताचित्तगतमिति सचित्तादत्तादानं अचित्तादत्तादानं Page #198 -------------------------------------------------------------------------- ________________ द्वादश श्रावकव्रतानि ५९५ च । तत्र द्विपदादेर्वस्तुनः क्षेत्रादौ सुन्यस्तदुर्न्यस्तविस्मृतस्य स्वामिना अदत्तस्य चौर्यबुद्ध्या ग्रहणं सचित्तादत्तादानं तथा वस्त्रकनकादेरचित्तादत्तादानमिति ॥२६५॥ भेएण लवणघोडगसुवन्नरुप्पाइयं अणेगविहं । वज्जणमिमस्स सम्मं पुव्वुत्तेणेव विहिणा उ ॥२६६॥ (छाया- भेदेन लवणघोटकसुवर्णरूप्यादिकमनेकविधम् । वर्जनमस्य सम्यक् पूर्वोक्तेनैव विधिना तु ॥ २६६॥) वृत्तिः - भेदेन विशेषेणादत्तादानं लवणघोटकरूप्यसुवर्णाद्यनेकविधमनेकप्रकारं लवणघोटकग्रहणात्सचित्तपरिग्रहः रूप्यसुवर्णग्रहणादचित्तपरिग्रह इति वर्जनमस्यादत्तादानस्य सम्यक् पूर्वोक्तेन विधिना 'उपयुक्तो गुरुमूले' (१०८) इत्यादिनेति ॥२६६॥ उक्तं तृतीयाणुव्रतं साम्प्रतं चतुर्थमाह - परदारपरिच्चाओ सदारसंतोस मो वि य चउत्थं । दुविहं परदारं खलु उरालवेडव्विभेएणं ॥ २७० ॥ (छाया- परदारपरित्यागः स्वदारसन्तोषोऽपि च चतुर्थम् । द्विविधं परदारं खलु औदारिकवैक्रियभेदेन ॥२७०॥) वृत्ति: - परदारपरित्यागः परकलत्रपरिहारः न वेश्यापरित्यागः स्वदारसन्तोषश्च स्वकलत्रसेवनमेव न वेश्यागमनमपि चतुर्थमित्येतच्चतुर्थमणुव्रतम् । परदारमपि द्विविधमौदारिकवैक्रियभेदेन औदारिकं स्त्र्यादिषु वैक्रियं विद्याधर्यादिष्विति ॥२७०॥ वज्जणमिह पुव्वुत्तं पावमिणं जिणवरेहिं पन्नत्तं । रागाई नियाणं भवपायवबीयभूयाणं ॥ २७१ ॥ (छाया - वर्जनमिह पूर्वोक्तं पापमिदं जिनवरैः प्रज्ञप्तम् । रागादीनां निदानं भवपादपबीजभूतानाम् ॥२७१॥) वृत्ति: - वर्जनमिह पूर्वोक्तं 'उपयुक्त' इत्यादिना ग्रन्थेन (१०८ गाथा) किमेतद्वर्ण्यते इत्याशङ्क्याह पापमिदं परदारासेवनं जिनवरैः प्रज्ञप्तं तीर्थकरगणधरैः प्ररूपितमिति किंविशिष्टं रागादीनां निदानं कारणं किंविशिष्टानां भवपादपबीजभूतानां रागादीनामिति ॥२७१॥ उक्तं चतुर्थमणुव्रतमधुना पञ्चममाह Page #199 -------------------------------------------------------------------------- ________________ ५९६ द्वादश श्रावकव्रतानि सचित्ताचित्तेसुं इच्छापरिणाममो य पंचमयं । भणियं अणुव्वयं खलु समासओ शंतनाणिहि ॥२७५॥ (छाया- सचित्ताचित्तेषु इच्छापरिमाणं च पञ्चमकम् । भणितमणुव्रतं खलु समासतः अनन्तज्ञानिभिः ॥२७५॥) वृत्तिः - सचित्ताचित्तेषु द्विपदादिहिरण्यादिषु इच्छायाः परिमाणमिच्छापरिमाणं एतावतामूर्ध्वमग्रहणमित्यर्थः । एतत्पञ्चममुपन्यासक्रमप्रामाण्याद्भणितमणुव्रतं खलु समासतः सामान्येनानन्तज्ञानिभिस्तीर्थकरैरिति ॥२७५॥ भेएण खित्तवत्थूहिरण्णमाइसु होइ नायव्वं । दुपयाईसु य सम्मं वज्जणमेयस्स पुव्वुत्तं ॥२७६॥ (छाया- भेदेन क्षेत्रवास्तुहिरण्यादिषु भवति ज्ञातव्यम् । द्विपदादिषु च सम्यक् वर्जनमेतस्य पूर्वोक्तम् ॥२७६॥) वृत्तिः - भेदेन विशेषेण क्षेत्रवास्तुहिरण्यादिषु भवति ज्ञातव्यं, किं इच्छापरिमाणमिति वर्तते, तत्र क्षेत्र सेतु केतु च उभयं च, वास्त्वगारं खातमुच्छ्रितं खातोछ्रितं च, हिरण्यं रजतमघटितमादिशब्दाद्धनधान्यादिपरिग्रहः एतदचित्तविषयं द्विपदादिषु चेत्येतत्सचित्तविषयं द्विपदचतुःपदापदादिषु दासीहस्तिवृक्षादिषु सम्यक् प्रवचनोक्तेन विधिना वर्जनमेतस्य पञ्चमाणुव्रतविषयस्य पूर्वोक्तं 'उपयुक्तो गुरुमूले' इत्यादिना ग्रन्थेनेति ॥२७६॥ उक्तान्यणुव्रतानि साम्प्रतमेषामेवाणुव्रतानां परिपालनाय भावनाभूतानि गुणव्रतान्यभिधीयन्ते । तानि पुनस्त्रीणि भवन्ति । तद्यथा । दिग्व्रतमुपभोगपरिभोगपरिमाणं अनर्थदण्डपरिवर्जनमिति । तत्राद्यगुणव्रतस्वरूपाभिधित्सयाह - उड्डमहे तिरियं पि य दिसासु परिमाणकरणमिह पढमं । भणियं गुणव्वयं खलु सावगधम्मम्मि वीरेण ॥२८०॥ (छाया- ऊर्ध्वमधस्तिर्यगपि च दिक्षु परिमाणकरणमिह प्रथमम् । ___ भणितं गुणव्रतं खलु श्रावकधर्मे वीरेण ॥२८०॥) वृत्तिः - ऊर्ध्वमधस्तिर्यक् किं दिक्षु परिमाणमिति । दिशो ह्यनेकप्रकारा वर्णिताः शास्त्रे । तत्र सूर्योपलक्षिता पूर्वा शेषाश्च दक्षिणादिकास्तदनुक्रमेण द्रष्टव्याः । तत्रोर्ध्वदिक् Page #200 -------------------------------------------------------------------------- ________________ द्वादश श्रावकव्रतानि ५९७ परिमाणमूर्ध्वदिग्व्रतमेतावती दिगूर्ध्वं पर्वताद्यारोहणादवगाहनीया न परत इति । एवम्भूतमधोदिक्परिमाणं अधोदिग्व्रतं एतावत्यधोदिक् इन्द्रकूपाद्यवतरणादवगाहनीया न परत इति । एवम्भूतं तिर्यग्दिक्परिमाणकरणं तिर्यग्दिग्व्रतं एतावती दिक्पूर्वेणावगाहनीया एतावती दक्षिणेनेत्यादि न परत इत्येवमात्मकं एतदित्थं त्रिधा दिक्षु परिमाणकरणं इह प्रवचने प्रथममाद्यं सूत्रक्रमप्रामाण्यात् गुणाय व्रतं गुणव्रतं इत्यस्मिन् हि सत्यवगृहीतक्षेत्राद्बहिः स्थावरजङ्गमप्राणिगोचरो दण्डः परित्यक्तो भवतीति गुणः श्रावकधर्म इति श्रावकधर्मविषयमेव केन भणितमिति आह वीरेण । 'विदारयति यत्कर्म तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च तस्माद्वीर इति स्मृतः ॥' ॥२८०॥ उक्तं सातिचारं प्रथमं गुणव्रतं अधुना द्वितीयमुच्यते उवभोगपरीभोगे बीयं परिमाणकरणमो नेयं । अणियमियवाविदोसा न भवंति कयम्मि गुणभावो ॥ २८४॥ (छाया - उपभोगपरिभोगयोः द्वितीयं परिमाणकरणं विज्ञेयम् । अनियमितव्यापिदोषाः न भवन्ति कृते गुणभावः ॥ २८४ ॥ ) वृत्तिः - उपभोगपरिभोगयोरिति उपभोगपरिभोगविषये यत्परिमाणकरणं तदेव द्वितीयं गुणव्रतं विज्ञेयमिति पदघटना पदार्थस्तु उपभुज्यत इत्युपभोगः अशनादिरुपशब्दस्य सकृदर्थत्वात्सकृद्भुज्यत इत्यर्थ परिभुज्यत इति परिभोगो वस्त्रादिः पुनः पुनः भुज्यत इति भावः परिशब्दस्याभ्यावृत्त्यर्थत्वादयं चात्मक्रियारूपोऽपि भावतो विषये उपचरितो विषयविषयिणोरभेदोपचारादन्तर्भोगो वा उपभोगः उपशब्दस्यान्तर्वचनत्वात् बहिर्भोगो वा परिभोगः परिशब्दस्य बहिर्वाचकत्वादेतत्परिमाणकरणं एतावदिदं भोक्तव्यमुपभोक्तव्यं वा अतोऽन्यन्नेत्येवंरूपम् । अस्मिन् कृते गुणमाह अनियमिते असङ्कल्पिते ये व्यापिनस्तद्विषयं व्याप्तुं शीला दोषास्ते न भवन्ति कृतेऽस्मिंस्तद्विरतेरिति गुणभावोऽयमत्र गुण इति ॥ २८४॥ उक्तं सातिचारं द्वितीयं गुणव्रतं साम्प्रतं तृतीयमाह विरई अणत्थदंडे तच्चं स चउव्विहो अवज्झाणो । पमायायरियर्हिसप्पयाणपावोवएसे य ॥ २८९ ॥ (छाया - विरतिरनर्थदण्डे तृतीयं स चतुर्विधः अपध्यानम् । प्रमादाचरितः हिंसाप्रदानं पापोपदेशश्च ॥ २८९ ॥ Page #201 -------------------------------------------------------------------------- ________________ ५९८ द्वादश श्रावकव्रतानि ___ वृत्तिः - विरतिनिवृत्तिरनर्थदण्डे अनर्थदण्डविषया इह लोकमप्यङ्गीकृत्य निःप्रयोजनभूतोपमर्दनिग्रहविषया तृतीयं गुणव्रतमिति गम्यते । स चतुर्विधः सोऽनर्थदण्ड: चतुःप्रकारः । अपध्यानं इति अपध्यानाचरिताऽप्रशस्तध्यानेनासेवितः अत्र देवदत्तश्रावककोङ्कणार्यकसाधुप्रभृतयो ज्ञापकम् । प्रमादाचरितो मद्यादिप्रमादेनासेवितः अनर्थदण्डत्वं चास्योक्तशब्दार्थद्वारेण स्वबुद्ध्या भावनीयम् । हिंसाप्रदानम् इह हिंसाहेतुत्वादायुधानलविषादयो हिंसोच्यते कारणे कार्योपचारात् तेषां प्रदानं अन्यस्मै क्रोधाभिभूतायानभिभूताय वेति । पापोपदेशश्चेति सूचनात्सूत्रमिति न्यायात्पापकर्मोपदेशः पापं यत्कर्म कृष्यादि तदुपदेशो यथा कृष्यादि कुर्वित्यादि ॥२८९॥ उक्तं सातिचारं तृतीयगुणव्रतं गुणव्रतानन्तरं शिक्षापदव्रतान्याह तानि चत्वारि भवन्ति । तद्यथा - सामायिकं देशावकाशिकं पौषधोपवासः अतिथिसंविभागश्चेति । तत्राद्यमाह - सिक्खापयं च पढमं सामाइयमेव तं तु नायव्वं । सावज्जेयरजोगाण वज्जणासेवणारूवं ॥२९२॥ (छाया- शिक्षापदं च प्रथमं सामायिकमेव तत्तु ज्ञातव्यम् । सावद्येतरयोगानां वर्जनासेवनारूपम् ॥२९२।।) वृत्तिः - शिक्षा परमपदप्रापिका क्रिया तस्याः पदं शिक्षापदं तच्च प्रथममाद्यं सूत्रक्रमप्रामाण्यात्सामायिकमेव समो रागद्वेषवियुक्तो यः सर्वभूतान्यात्मवत्पश्यति आयो लाभः प्राप्तिरिति पर्यायाः समस्यायः समायः समो हि प्रतिक्षणमपूर्ज्ञानदर्शनचारित्रपर्यायैनिरुपमसुखहेतुभिरधःकृतचिन्तामणिकल्पद्रुमोपमैयुज्यते स एव समायः प्रयोजनमस्य क्रियानुष्ठानस्येति सामायिकं समाय एव वा भवं सामायिकमिति शब्दार्थः । एतत्स्वरूपमाह - तत्तु सामायिकं ज्ञातव्यं विज्ञेयं स्वरूपतः कीदृगिति आह सावद्येतरयोगानां यथासङ्ख्यं वर्जनासेवनरूपमिति तत्रावचं गर्हितं पापं सहावद्येन सावधं योगा व्यापाराः तेषां वर्जनारूपं परित्यागरूपमित्यर्थः कालावधिनैवेति गम्यते । मा भूत्सावद्ययोगपरिवर्जनामात्रमपापव्यापारासेवनाशून्यमेव सामायिकमिति अत आह इतरयोगासेवनारूपं निरवद्ययोगप्रतिसेवनारूपं चेति सावद्ययोगपरिवर्जनवन्निरवद्ययोगपरिसेवनेऽपि अहर्निशं यत्नः कार्य इति दर्शनार्थमेतदिति । एत्थ पुण सामायारी "सामाइयं सावगेणं कहं कायव्वंति ? इह सावगो दुविहो इड्डिपत्तो अणिड्डिपत्तो य । जो सो अणिड्डिपत्तो सो चेइयघरे साहुसमीवे घरे वा पोसहसालाए वा जत्थ वा वीसमइ अच्छइ वा निव्वावारो सव्वत्थ करेइ । सव्वं चउसु ठाणेसु णियमा कायव्वं चेइयघरे साहुमूले पोसहसालाए घरे आवस्सगं करोति त्ति । तत्थ जइ साहुसगासे करेइ तत्थ Page #202 -------------------------------------------------------------------------- ________________ द्वादश श्रावकव्रतानि ५९९ को विही ? जइ परंपरभयं णत्थि जइ विय केणइ समं विवाओ णत्थि जइ कस्सइ न धरेइ मा तेण अच्छविगच्छिथि कड्डिहिइ य धारणगं दट्ठण न गेण्हइ मा भंजिहिइ जइ वावारं ण करेइ ताहे घरे चेव सामाइयं काऊण वच्चइ पंचसमिओ तिगुत्तो इरियाउवउत्तो जहा साहू भासाए सावज्जं परिहरंतो एसणाए कटुं लेटुं वा पडिलेहिउं पमज्जिउं एवं आयाणे निक्खिवणे खेलसिंघाणए न विगिचइ विगिचन्तो वा पडिलेहेइ पमज्जिय जत्थ चिट्ठइ तत्थ तिगुत्तिणिरोहं करेइ । एयाए विहीए गन्ता तिविहेण नमिऊण साहुणो पच्छा सामाइयं करेइ, करेमि भंते सामाइयं सावज्जं जोगं पच्चक्खामि दुविहं तिविहेणं जाव साहुं पज्जुवासामित्ति काऊण पच्छा इरियावहियं पडिक्कमइ । पच्छा आलोएत्ता वंदइ आयरियाइ जहारायणियाए पुणो वि गुरुं वंदित्ता पडिलेहित्ता निविट्ठो पुच्छइ पढइ वा । एवं चेइएसु वि । जया सगिहे पोसहसालाए वा तत्थ नवरि गमणं णत्थि । जो इड्डिपत्तो सो सव्विड्डीए एइ तेण जणस्स आढा होइ आढिया य साहुणो सुपुरिसपरिग्गहेणं । जइ सो कयसामाइओ एइ ताहे आसहत्थिमाइजणेण य अधिगरणं वड्डइ ताहे ण करेइ । कयसामाइएण य पाएहिं आगंतव्वं तेण ण करेइ । आगओ साहुसमीवे करेइ । जइ सो सावगो तो ण कोइ उढेइ । अह अहाभद्दओ जइपूया कया होउत्ति भणंति ताहे पुव्वरइयं आसणं कीरइ । आयरिया उट्ठिया य अच्छंति । तत्थ उर्दुितमणुट्टिते दोसा विभासियव्वा । पच्छा सो इड्डिपत्तो सामाइयं करेइ अणेण विहिणा करेमि भंते सामाइयं सावज्जं जोगं पच्चक्खामि दुविहं तिविहेणं जाव णियमं पज्जुवासामित्ति । एवं सामाइयं काउं पडिक्कंतो वंदित्ता पुच्छइ । सो य किर सामाइयं करेंतो मउडं अवणेइ कुंडलाणि णाममुदं पुप्फतंबोलं पावारगमाइ वा वोसिरइ । एसो विही सामाइयस्स' ॥२९२॥ (छाया- सामायिकं श्रावकेन कथं कर्त्तव्यमिति ? इह श्रावको द्विविध ऋद्धिप्राप्त अनृद्धिप्राप्तश्च । यः सो अनृद्धिप्राप्तः स चैत्यगृहे साधुसमीपे गृहे वा पौषधशालायां वा यत्र वा विश्राम्यति तिष्ठति वा निर्व्यापारः सर्वत्र करोति । सर्वं चतुर्पु स्थानेषु नियमात् कर्त्तव्यं चेत्यगृहे साधुमूले पौषधशालायां गृहे आवश्यकं करोति इति । तत्र यदि साधुसकाशे करोति तत्र को विधिः ? यदि परम्परभयं नास्ति यद्यपि केनचित् समं विवादो नास्ति यदि कस्यचित् न धारयति मा तेन इतस्ततः कर्षिष्यति च धारणकं दृष्ट्वा न गृह्णाति मा भक्ष्यति यदि व्यापार न करोति तर्हि गृहे एव सामायिकं कृत्वा व्रजति पञ्चसमितः त्रिगुप्त ईर्याउपयुक्तः यथा साधुः भाषायां सावधं परिहरन् एषणायां काष्ठं लेष्टुं वा प्रतिलिख्य प्रमृज्य एवं आदाने निक्षेपणे सिवानके न वेवेक्ति विविञ्चन् वा प्रतिलिखति प्रमृज्य यत्र तिष्ठति तत्र त्रिगुप्तिनिरोधं करोति। अनेन विधिना गत्वा त्रिविधेन नत्वा साधून् पश्चात् सामायिकं करोति, करोमि भगवन् ! सामायिकं सावधं योगं प्रत्याख्यामि द्विविधं त्रिविधेन यावत् साधुं Page #203 -------------------------------------------------------------------------- ________________ ६०० द्वादश श्रावकव्रतानि पर्युपासे इति कृत्वा पश्चात् ईर्यापथिकी प्रतिक्रामति । पश्चात् आलोचयित्वा वन्दते आचार्यादीन् यथारत्नाधिकतया पुनरपि गुरुं वन्दित्वा प्रतिलिख्य निविष्टः पृच्छति पठति वा। एवं चैत्येषु अपि । यदा स्वगृहे पौषधशालायां वा तत्र नवरं गमनं नास्ति । य ऋद्धिप्राप्तः स सर्वा एति तेन जनस्य आदरो भवति आदृताश्च साधवः सुपुरुषपरिग्रहेण । यदि स कृतसामायिक एति तदा अश्व-हस्त्यादिजनेन च अधिकरणं वर्धते तदा न करोति । कृतसामायिकेन च पादैरागन्तव्यं तेन न करोति । आगतः साधुसमीपे करोति । यदि स श्रावकस्ततो न कोऽपि उत्तिष्ठति । अथ यथाभद्रको यतिपूजा कृता भवतु इति भणन्ति तदा पूर्वरचितं आसनं क्रियते । आचार्या उत्थिताः च तिष्ठन्ति तत्र उत्तिष्ठति अनुत्तिष्ठति दोषा विभाषितव्याः । पश्चात् स ऋद्धिप्राप्तः सामायिकं करोति अनेन विधिना करोमि भगवन् ! सामायिकं सावधं योगं प्रत्याख्यामि द्विविधं त्रिविधेन यावत् नियमं पर्युपासे इति । एवं सामायिकं कृत्वा प्रतिक्रान्तो वन्दित्वा पृच्छति । स च किल सामायिकं कुर्वन् मुकुटमपनयति कुण्डलानि नाममुद्रां पुष्पताम्बूलं प्रावारकादि वा व्युत्सृजति । एष विधि: सामायिकस्य ।) उक्तं सातिचारं प्रथमं शिक्षापदमधुना द्वितीयमाह - दिसिवयगहियस्स दिसापरिमाणस्सेह पइदिणं जं तु । परिमाणकरणमेयं बीयं सिक्खावयं भणियं ॥३१८॥ (छाया- दिग्व्रतगृहीतस्य दिक्परिमाणस्य इह प्रतिदिनं यदेव । परिमाणकरणमेतद् द्वितीयं शिक्षापदं भणितम् ॥३१८॥) वृत्तिः - दिग्व्रतं प्राग्निरूपितस्वरूपं तद्गृहीतस्य दिक्परिमाणस्य योजनशतादेर्दीर्घकालिकस्य इह लोके प्रतिदिनं यदेव परिमाणकरणमेतावदेव गन्तव्यं न परत इत्येतद्द्वितीयं शिक्षापदं भणितमिह प्रवचने इति । प्रतिदिवसग्रहणं प्रतिप्रहराद्युपलक्षणं प्रतिप्रहरं प्रतिघटिकमिति ॥३१८॥ देसावगासियं नाम सप्पविसनायओऽपमायाअ । आसयसुद्धीइ हियं पालेयव्वं पयत्तेणं ॥३१९॥ (छाया- देशावकाशिकं नाम सर्पविषज्ञातात् अप्रमादात् । आशयशुद्ध्या हितं पालयितव्यं प्रयत्नेन ॥३१९॥) वृत्तिः - दिग्व्रतगृहीतदिक्परिमाणैकदेशो देशस्तस्मिन्नवकाशो गमनादिचेष्टास्थानं तेन Page #204 -------------------------------------------------------------------------- ________________ द्वादश श्रावकव्रतानि ६०१ निर्वृत्तं देशावकाशिकमिति । नामेति सञ्ज्ञा । एतच्च सर्पविषज्ञातात् सर्पोदाहरणेन विषोदाहरणेन च । जहा सप्पस्स पुव्वं बारस जोयणाणि विसओ आसी दिट्ठीए पच्छा विज्जावाइएण ओसारंतेण जोयणे ठविओ एवं सावगो दिसिव्वयाहिगारे बहुयं अवरज्झियाइओ पच्छा देसावगासिएणं तं पि ओसारइ, अहवा विसदिट्टंतो अगएण एगाए अंगुलीए ठवियं एवं विभासा । (छाया- यथा सर्पस्य पूर्वं द्वादश योजनानि विषय आसीत् दृष्टेः पश्चात् विद्यावादिकेन अपसारयता योजने स्थापित एवं श्रावको दिग्व्रताधिकारे बहुकं अपराद्धं पश्चात् देशावकाशिकेन तदपि अपसारयति, अथवा विषदृष्टान्तो अगदेन एकस्यामङ्गुल्यां स्थापितं एवं विभाषा ।) एवमप्रमादात्प्रतिदिनादिपरिमाणकरणे अप्रमादस्तथा चाशयशुद्धिः चित्तवैमल्यं, ततो हितमिदमिति पालयितव्यं प्रयत्नेनेति ॥३१९॥ व्याख्यातं सातिचारं द्वितीयं शिक्षापदमधुना तृतीयमुच्यते - आहारपोसहो खलु सरीरसक्कारपोसहो चेव । बंभव्वावारेसु य तइयं सिक्खावयं नाम ॥३२१॥ (छाया- आहारपौषधः खलु शरीरसत्कारपौषधश्चैव । ब्रह्माव्यापारयोश्च तृतीयं शिक्षापदं नाम ॥ ३२१॥) वृत्तिः - आहारपौषधः खलु शरीरसत्कारपौषधश्चैव ब्रह्माव्यापारयोश्चेति ब्रह्मचर्यपौषधोऽव्यापारपौषधश्चेति । इह पौषधशब्दः रूढ्या पर्वसु वर्तते । पर्वाणि चाष्टम्यादितिथयः पूरणात्पर्व धर्मोपचयहेतुत्वादिति । तत्राहारः प्रतीतः तद्विषयस्तन्निमित्तो वा पौषधः आहारपौषधः आहारादिनिवृत्तिनिमित्तं धर्मपूरणं पर्वेति भावना । एवं शरीरसत्कारपौषधः । ब्रह्मचर्यपौषधः अत्र चरणीयं चर्यं अतो यदित्यस्मादधिकारात् गदमदचरयमश्चानुपसर्गइति यत् ब्रह्म कुशलानुष्ठानं, यथोक्तम् ब्रह्म वेदो ब्रह्म तपो ब्रह्म ज्ञानं च शाश्वतम् । ब्रह्मवत् चर्यं चेति समासः शेषं पूर्ववत् । तथाव्यापारपौषधः तृतीयं शिक्षाव्रतं नामेति सूचनात्सूत्रमिति न्यायात्तृतीयं शिक्षापदव्रतमिति । एतदेव विशेषेणाह देसे सव्वे य दुहा इक्किक्को इत्थ होइ नायव्वो । सामाइए विभासा देसे इयरम्मि नियमेण ॥३२२॥ Page #205 -------------------------------------------------------------------------- ________________ ६०२ द्वादश श्रावकव्रतानि (छाया- देशे सर्वस्मिन् च द्विधैव एकैकः अत्र भवति ज्ञातव्यः । सामायिके विभाषा देशे इतरस्मिन्नियमेन ॥ ३२२ ॥ ) वृत्ति: - देश इति देशविषयः सर्व इति सर्वविषयश्च द्विधा द्विप्रकार एकैक आहारपौषधादिरत्र प्रवचने भवति ज्ञातव्यः सामायिके विभाषा कदाचित्क्रियते कदाचिन्नेति देशपौषधे, इतरस्मिन् सर्वपौषधे नियमेन सामायिकं अकरणादात्मवञ्चनेति । भावत्थो पुण इमो-आहारपोसहो दुविहो, देसे सव्वे य देसे अमुगा विगती आयंबिलं वा एक्कसिं वा दो वा सव्वे चउव्विहो आहारो अहोरत्तं पच्चक्खाओ । सरीरसक्कारपोसहो न्हाणुव्वट्टणवन्नगविलेवणपुप्फगन्धतम्बोलाणं वत्थाहरणपरिच्चागो य, सो दुविहो देसे सव्वे य, देसे अमुगं सव्वे य, देसे अमुगं सरीरसक्कारं न करेमि, सव्वे सव्वं न करेमि त्ति । बंभचेरपोसहो वि देसे सव्वे य, देसे दिवा रत्ति वा एक्कसिं वा दो वारे त्ति, सव्वे अहोरत्तं बंभचारी भवति । अव्वावारपोसहो वि दुविहो देसे सव्वे य, देसे अमुगंमि वावारंमि, सव्वे सव्वं वावारं चेव हलसगडघरकम्माइयं ण करेमि । एत्थ जो देसपोसहं करेइ सो सामायिकं करेइ वा ण वा, जो सव्वपोसहं करेइ सो नियमा कयसामाइओ, जइ ण करे तो णियमा वंचिज्जइ । कर्हि ? चेइयघरे साहुमले वा घरे वा पोसहसालाए वा उम्मुक्कमणिसुवन्नो पढंतो पोत्थगं वा वायंतो धम्मज्झाणं वा झायइ जहा एए साहुगुणा अहमसमत्थो मंदभग्गो धारेडं विभासा । (छाया - भावार्थ: पुनरयम् - आहारपौषधो द्विविधः, देशे सर्वे च, देशे अमुका विकृतिः आचाम्लं वा एकदा वा द्विः वा, सर्वः चतुर्विध आहारो अहोरात्रं प्रत्याख्यातः । शरीरसत्कारपौषधः स्नानोद्वर्त्तनवर्णकविलेपनपुष्पगन्धताम्बूलानां वस्त्राभरणपरित्यागश्च स द्विविधो देशे सर्वे च, देशे अमुकं शरीरसत्कारं न करोमि, सर्वे सर्वं न करोमि इति । ब्रह्मचर्यपौषधोऽपि देशे सर्वे च, देशे दिवा रात्रौ वा सकृद्वा द्विः इति, सर्वे अहोरात्रं ब्रह्मचारी भवति । अव्यापारपौषधोऽपि द्विविधो देशे सर्वे च देशे अमुके व्यापारे सर्वे सर्वं व्यापारमेव हलशकटगृहकर्म्मादिकं न करोमि । अत्र यो देशपौषधं करोति स सामायिकं करोति वा न वा, यो सर्वपौषधं करोति स नियमात् कृतसामायिको, यदि न करोति ततो नियमात् वञ्च्यते । कुत्र ? चैत्यगृहे साधुमूले वा गृहे वा पौषधशालायां वा उन्मुक्तमणिसुवर्णः पठन् पुस्तकं वा वाचयन् धर्मध्यानं वा ध्यायति यथा एतान् साधुगुणान् अहमसमर्थो मन्दभाग्यो धारयितुं विभाषा ।) उक्तं सातिचारं तृतीयं शिक्षापदव्रतमधुना चतुर्थमुच्यते - Page #206 -------------------------------------------------------------------------- ________________ द्वादश श्रावकव्रतानि ६०३ नायागयाण अन्नाइयाण तह चेव कप्पणिज्जाणं । देसद्धसद्धसक्कारकमजुयं परमभत्तीए ॥३२५॥ (छाया- न्यायागतानां अन्नादीनां तथा चैव कल्पनीयानाम् । देशकालश्रद्धासत्कारक्रमयुक्तं परमभक्त्या ॥३२५॥ ) वृत्तिः - न्यायागतानामिति, न्यायो द्विजक्षत्रियविट्शूद्राणां स्ववृत्त्यनुष्ठानं स्ववृत्तिश्च प्रसिद्धैव प्रायो लोकहेर्या तेनेदृशन्यायेनागतानां प्राप्तानामनेनान्यायागतानां प्रतिषेधमाह । अन्नादीनां द्रव्याणां आदिग्रहणात्पानवस्त्रपात्रौषधभेषजादिपरिग्रहः अनेनापि हिरण्यादिव्यवच्छेदमाह । कल्पनीयानामिति उद्गमादिदोषपरिवजितानां अनेनाकल्पनीयानां निषेधमाह । देशकालश्रद्धासत्कारक्रमयुक्तं नानाव्रीहिकोद्रवकङ्गगोधूमादिनिष्पत्तिभाग्देशः, सुभिक्षदुभिक्षादिः कालः, विशुद्धचित्तपरिणामः श्रद्धा, अभ्युत्थानासनदानवन्दनाद्यनुव्रजनादिः सत्कारः, पाकस्य पेयादिपरिपाट्या प्रदानं क्रमः, एभिर्देशादिभिर्युक्तं समन्वितं, अनेनापि विपक्षव्यवच्छेदमाह । परमया प्रधानया भक्त्या इत्यनेन फलप्राप्तौ भक्तिकृतमतिशयमाहेति ॥३२५॥ आयाणुग्गहबुद्धीइ संजयाणं जमित्थ दाणं तु । एयं जिणेहि भणियं गिहीण सिक्खावयं चरिमं ॥३२६॥ (छाया- आत्मानुग्रहबुद्ध्या संयतेभ्यः यदत्र दानं तु । एतद् जिनैः भणितं गृहिणां शिक्षापदं चरमम् ॥३२६॥) वृत्तिः - आत्मानुग्रहबुद्ध्या न पुनर्यत्यनुग्रबुद्ध्येति तथाहि आत्मपरानुग्रहपरा एव यतयः । संयता मूलोत्तरगुणसम्पनाः साधवस्तेभ्यो दानमिति एतज्जिनैस्तीर्थकरैर्भणितं गृहिणः श्रावकस्य शिक्षापदमिति शिक्षापदव्रतं चरमं अतिथिसंविभागाभिधानम् । इह भोजनार्थं भोजनकालोपस्थाय्यतिथिरुच्यते । आत्मार्थनिष्पादिताहारस्य गृहिणो व्रती साधुरेवातिथिः । यत उक्तं - - _ 'तिथिः पर्वोत्सवाः सर्वे त्यक्ता येन महात्मना । अतिथि तं विजानीयाच्छेषमभ्यागतं विदुः ॥' तस्य संविभागो अतिथिसंविभागः संविभागग्रहणात्पश्चात्कर्मादिपरिहारमाहेति । एत्थ सामायारी-सावगेण पोसहं पारंतेण नियमा साहूणमदाउं न पारेयव्वं दाउं पारेयव्वं । Page #207 -------------------------------------------------------------------------- ________________ ६०४ द्वादश श्रावकव्रतानि अन्नया पुण अनियमो दाउं वा पारेइ पारिए वा देइ त्ति । तम्हा पुव्वं साहूणं दाउं पच्छा पारेयव्वं । कहं ? जाहे देसकालो ताहे अप्पणो सरीरस्स विभूसं काउं साहुपडिस्सयं गंतुं णिमंतेइ भिक्खं गेण्हह त्ति । साहूणं का पडिवत्ती? ताहे अन्नो पडलयं अन्नो मुहणंतगं अन्नो भायणं पडिलेहेइ, मा अंतराइयदोसा ठवणा दोसो य भविस्सन्ति । सो जइ पढमाए पोरिसीए णिमंतेइ अत्थि णमोक्कारसहियाइत्ता तो गच्छइ, अह नत्थि न गच्छइ । तं ठवियव्वं होइ । जइ घणं लगेज्जा ताहे गेण्हइ संविक्काविज्जइ जो व उग्घाडाए पोरसीए पारेइ पारणाइत्तो अन्नो वा तस्स दिज्जइ । सामन्नेणं नाए कहिए पच्छा तेण सावगेण समं गम्मइ संघाडगो वच्चइ । एगो न वट्टइ पट्ठवेउं । साहू पुरओ सावगो मग्गओ घरं णेऊण आसणेण उवणिमंतिज्जइ । जइ णिविट्ठो लट्ठयं, अह ण णिविसति तहा वि विणओ पयत्तो । ताहे भत्तपाणं देइ सयं चेव, अहवा भाणं धरेइ भज्जा से देइ, अहव ठिओ अच्छइ जहा दिन्नं साहुवि सावसेसं दव्वं गेण्हइ । पच्छाकम्मपरिहरणट्ठा, दाउं वंदिऊण विसज्जेइ विसज्जित्ता अणुगच्छइ, पच्छा सयं भुंजइ जं तं किर साहुण ण दिन्नं तं सावगेण न भोत्तव्वं । जइ पुण साहू णत्थि ताहे देसकालवेलाए दिसालोओ कायव्वो विसुद्धभावेण चिंतियव्वं साहुणो जइ होंता नाम नित्थारिओ होतो विभासा ॥३२६॥ (छाया- अत्र सामाचारी - श्रावकेन पौषधं पारयता नियमात् साधुभ्योऽदत्त्वा न पारयितव्यं दत्त्वा पारयितव्यम् । अन्यदा पुनरनियमो दत्त्वा वा पारयति पारिते वा ददाति इति तस्मात् पूर्वं साधुभ्यो दत्त्वा पश्चात् पारयितव्यम् । कथं ? यदा देशकालः तदा आत्मनः शरीरस्य विभूषां कृत्वा साधुप्रतिश्रयं गत्वा निमन्त्रयति भिक्षां गृह्णीत इति । साधुनां का प्रतिपत्तिः ? तदा अन्यः पटलकं अन्य मुखानन्तकं अन्यो भाजनं प्रतिलिखति, मा अन्तरायदोषा स्थापनादोषश्च भविष्यति । स यदि प्रथमायां पोरुष्यां निमन्त्रयति अस्ति नमस्कारसहितवान् ततो गच्छति, अथ नास्ति न गच्छति, तत् स्थापयितव्यं भवति । यदि घनं लगेत् तर्हि गृह्णाति एकान्ते स्थापयति यो वा उद्घाटयां पौरुष्यां पारयति पारणावान् अन्यो वा तस्य दीयते सामान्येन ज्ञाते कथिते पश्चात् तेन श्रावकेन समं गम्यते सङ्घाटको व्रजति । एको न वर्तते प्रस्थापयितुम् । साधुः पुरतः श्रावको मार्गतः गृहं नीत्वा आसनेन उपनिमन्त्र्यते । यदि निविष्टो सुन्दरं अथ न निविशति तथापि विनयः प्रयुक्तः तदा भक्तपाने ददाति स्वयमेव, अथवा भाजनं धारयति भार्या तस्मै ददाति, अथवा स्थितः तिष्ठति यथा दत्तं साधुरपि सावशेषं द्रव्यं गृह्णाति पश्चात्कर्म परिहरणार्थ, दत्त्वा वन्दित्वा विसृजति विसृज्य अनुगच्छति, पश्चात् स्वयं भुङ्क्ते यत् तत् किल साधुभ्यो न दत्तं तत् श्रावकेन न भोक्तव्यम् । यदि पुनः Page #208 -------------------------------------------------------------------------- ________________ त्रयोदश क्रियास्थानानि ६०५ साधुः नास्ति तर्हि देशकालवेलायां दिशालोकः कर्त्तव्यो विशुद्धभावेन चिन्तयितव्यं साधवो यदि अभविष्यन् नाम निस्तारितो अभविष्यम् विभाषा ।) ' प्रकारा इति क्रिया क्रिया - कर्मबन्धकारणभूता प्रवृत्तिः, तस्याः स्थानानि स्थानानि । तानि त्रयोदश । तद्यथा १ अर्थक्रिया, २ अनर्थक्रिया, ३ हिंसाक्रिया, ४ आकस्मिकीक्रिया, ५ दृष्टिकीक्रिया, ६ मृषाक्रिया, ७ अदत्तक्रिया, ८ अध्यात्मक्रिया, ९ मानक्रिया, १० अमित्रक्रिया, ११ मायाक्रिया १२ लोभक्रिया १३ ईर्यापथिकीक्रिया च । यदवाचि प्रवचनसारोद्धारे तद्वृत्तौ च - - 'अट्ठा १ गट्ठा २ हिंसा ३ कम्हा ४ दिट्ठी य ५ मोस ६ दिन्ने ७ य । अज्झष्प ८ माण ९ मित्ते १० माया ११ लोभे १२ रियावहिया १३ ॥८९८ ॥ तसथावरभूएहिं जो दंडं निसरई उ कज्जेणं । आयपरस्स व अट्ठा अट्ठादंडं तयं बिंति १ ॥८१९॥ जो पुण सरडाई थावरकायं च वणलयाईयं । मारेइ छिंदिऊण व छड्डेई सो अणट्ठाए २ ॥८२०॥ अहिमाइवयरियस्स व हिंसिसुं हिंसई व हिंसेही । जो दंडं आरभई हिंसादंडो हवइ एसो ३ ॥८२१॥ अन्नट्ठाए निसिरइ कंडाई अन्नमाहणे जो उ । जो व निअंतो सस्सं छिंदिज्जा सालिमाईयं ॥८२२ ॥ एस अकम्हादंडो ४ दिट्ठविवज्जासओ इमो होइ । जो मित्तममित्तंति काउं घाएज्ज अहवावि ॥८२३॥ गामाई घाएज्ज व अतेण तेणत्ति वावि घाएज्जा । दिद्विविवज्जासेसो किरियाठाणं तु पंचमयं ५ ॥८२४॥ अत्तट्ठनायगाईण वावि अट्ठाइ जो मुसं वयइ । सो मोसप्पच्चइओ दंडो छट्टो हवइ एसो ६ ॥८२५॥ एमेव आयनायगअट्ठा जो गिण्हई अदिन्नं तु । एसो अदिन्नवित्ती ७ अज्झत्थीओ इमो होइ ॥८२६॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ ६०६ त्रयोदश क्रियास्थानानि नवि कोइ य किंचि भणइ तहवि हु हियएण दुम्मणो किंचि । तस्सऽज्झत्थी सीसइ चउरो ठाणा इमे तस्स ॥८२७॥ कोहो माणो माया लोभो अज्झत्थिकिरियाए चेव ८ । जोजाइमाई अविहेणं तु माणेणं ॥८२८ ॥ मत्तो हीलेइ परं खिसइ परिभवइ माणावच्चेया ९ । माइपिइनायगाईण जो पुण अप्पेवि अवराहे ॥८२९ ॥ तिव्वं दंडं कुणई दहणंकणबंधताडणाईयं । तम्मित्तदोसवित्ती किरियाठाणं भवे दसमं १० ॥ ८३०॥ गारसमं माया अन्नं हिययंमि अन्नं वायाए । अन्नं आयरई वा सकम्मणा गूढसामत्थो ||८३१॥ मायावती एसा ११ एत्तो पुण लोहवत्तिया इणमो । सावज्जारंभपरिग्गहेसु सत्तो महंतेसु ॥८३२॥ तह इत्थीकामेसुं गिद्धो अप्पाणयं च रक्खंतो । अन्नेसिं सत्ताणं वहबंधणमारणे कुणइ ॥ ८३३ ॥ सेह लोहवत्ती १२ इरियावहिअं अओ पवक्खामि । इह खलु अणगारस्सा समिईगुत्तीसुगुत्तस्स ॥८३४॥ सयतं अप्पमत्तस्स भगवओ जाव चक्खुपम्हंपि । निवड़ ता सुहुमा हू इरियावहिया किरिय एसा १३ ॥८३५ ॥ (छाया - अर्था १ अनर्था २ हिंसा ३ कस्मात् ४ दृष्टिश्च ५ मृषा ६ अदत्तं च ७ । अध्यात्मं ८ मानः ९ अमित्र: १० माया ११ लोभः १२ इर्यापथिका १३ ||८१८॥ त्रसस्थावरभूतैः यो दण्डं निसृजति तु कार्येण । आत्मपरयोर्वा अर्थाय अर्थदण्डं तं ब्रुवन्ति १ ॥८१९॥ यः पुनः सरयदिकं स्थावरकायं च वनलतादिकं । मारयति छित्त्वा वा त्यजति स अनर्थाय २ ॥८२०॥ अहिआदिवैरिणो वा हिंसितवान् हिनस्ति वा हिंसिष्यति । यो दण्डं आरभते हिंसादण्डो भवति एषः ३ ॥८२१॥ Page #210 -------------------------------------------------------------------------- ________________ ६०७ त्रयोदश क्रियास्थानानि अन्यार्थाय निसृजति काण्डादि अन्यमाहन्यात् यस्तु । यो वा पश्यन् शस्यं छिन्द्यात् शालिआदिकम् ॥८२२।। एषः अकस्माद्दण्ड: ४ दृष्टिविपर्यासतः अयं भवति । यो मित्रममित्रमिति कृत्वा घातयेत् अथवाऽपि ॥८२३॥ ग्रामादीन् घातयेत् वा अस्तेनः स्तेन इति वाऽपि घातयेत् । दृष्टिविपर्यास एषः क्रियास्थानं तु पञ्चमकम् ५ ॥८२४॥ आत्मार्थं नायकादीनां वाऽपि अर्थाय यो मृषां वदति । स मृषाप्रत्ययिको दण्डः षष्ठो भवति एषः ६ ॥८२५॥ एवमेव आत्मनायकार्थं यो गृह्णाति अदत्तं तु । एषः अदत्तवृत्तिः ७ आध्यात्मिकोऽयं भवति ॥८२६॥ नापि कोऽपि च किञ्चिद्भणति तथापि खलु हृदयेन दुर्मनाः किञ्चित् । तस्य आध्यात्मिकी कथ्यते चत्वारि स्थानानि इमानि तस्य ॥८२७॥ क्रोधो मानो माया लोभो आध्यात्मिकक्रियायामेव । यः पुनः जातिमदादिअष्टविधेन तु मानेन ॥८२८॥ मत्तो हीलयति परं निन्दति परिभवति मानप्रत्यया एषा । मातृपितृज्ञात्यादीनां यः पुनः अल्पेऽपि अपराधे ॥८२९॥ तीव्र दण्डं करोति दहनाङ्कनबन्धताडनादिकम् । तन्मित्रदोषवत्ति क्रियास्थानं भवेत् दशमम् १० ॥८३०॥ एकादशं माया अन्यत् हृदये अन्यत् वाचि । अन्यत् आचरति वा स्वकर्मणा गूढसामर्थ्यः ॥८३१॥ मायाप्रत्यया एषा ११ अतः पुनः लोभप्रत्यया इमा । सावद्यारम्भपरिग्रहेषु सक्तो महत्सु ॥८३२।। तथा स्त्रीकामेषु गृद्धः आत्मानं च रक्षन् । अन्येषां सत्त्वानां वधबन्धनमारणानि करोति ॥८३३॥ Page #211 -------------------------------------------------------------------------- ________________ ६०८ त्रयोदश क्रियास्थानानि एषा इह लोभप्रत्यया १२ ऐर्यापथिकां अतः प्रवक्ष्यामि । इह खलु अनगारस्य समितिगुप्तिसुगुप्तस्य ॥८३४॥ सततमप्रमत्तस्य भगवतो यावत् चक्षुःपक्ष्मापि । निपतति तावत् सूक्ष्मा खलु ऐर्यापथिका क्रिया एषा १३ ॥८३५॥) वृत्तिः -'अढे'त्यादिगाथाऽष्टादशकं, करणं क्रिया-कर्मबन्धनिबन्धना चेष्टा तस्याः स्थानानि भेदाः क्रियास्थानानि तानि च त्रयोदश, तत्र 'अट्ठाऽणट्ठा हिंस'त्ति अत्र त्रिषु पदेषु प्राकृतलक्षणेन चतुर्थ्येकवचनस्य लोपो दृश्यः, ततोऽर्थाय-स्वपरप्रयोजनाय क्रिया अर्थक्रिया, अनर्थाय-स्वपरप्रयोजनाभावेन क्रियाऽनर्थक्रिया, हिंसायै क्रिया हिंसाक्रिया, अथवाऽर्थो विद्यते यस्यां साऽर्थक्रिया अनर्थः-स्वप्रयोजनाभावो विद्यते यस्यां साऽना, हिंसा विद्यते यस्यां सा हिंसाक्रिया, अर्शादेराकृतिगणत्वादच्प्रत्ययः, तथाऽकस्माद्-अनभिसन्धिना क्रियाऽकस्मात्क्रिया, तथा 'दिट्ठी य'त्ति दृष्टिविपर्यासक्रिया सूचनात्सूत्रमितिकृत्वा, तथा मृषाक्रिया तथाऽदत्तादानक्रिया तथाऽध्यात्मक्रिया तथा मानक्रिया तथाऽमित्रक्रिया तथा मायाक्रिया तथा लोभक्रिया तथा ईर्यापथक्रियेति ॥८१८॥ अथैतानि क्रमेण व्याचिख्यासुः प्रथमं क्रियास्थानं व्याचष्टे-'तसे'त्यादि, अत्र तृतीयायाः सप्तम्यर्थत्वात् त्रसेषु-द्वीन्द्रियादिषु स्थावरेषु-पृथिव्यादिषु भूतेषु-प्राणिषु यः कश्चिद्दण्डंदण्ड्यते आत्माऽन्यो वा प्राणी येन स दण्डो-हिंसा, तं निसृजति-करोति कार्येण-प्रयोजनेन, तदेवाह - 'आयपरस्स व अट्टत्ति आत्मनः-स्वशरीरादेः परस्य वा-बन्धुवर्गादेरायउपकाराय तं क्रियाक्रियावतोरभेदोपचारादर्थदण्डं-अर्थक्रियां ब्रुवते तीर्थकरगणधरा इति १ ॥८१९॥ अथ द्वितीयं क्रियास्थानमाह - 'जो पुणे'त्यादि, यः पुनः कश्चित्सरटादिकंकृकलासमूषिकादिकं त्रसकायं स्थावरकायं च वनलतादिकं प्रयोजनव्यतिरेकेणैव यथाक्रम मारयित्वा छित्त्वा च त्यजति स धर्मधर्मिणोरभेदोपचारादनाय क्रियेति २ ॥८२०।। तृतीयं क्रियास्थानमाह - 'अही'त्यादि, अयं सर्पादिवैरी वाऽस्मान् हिंसितवान् हिनस्ति हिसिष्यति वा इत्यभिसन्धिना अह्यादेः-सादेः मकारो-ऽलाक्षणिकः वैरिणो वा यो दण्डमारभते-वधं विधत्ते स हिंसादण्डः धर्मधर्मिणोरभेदोपचाराद्भवत्येष इति ३ ॥८२१॥ चतुर्थं क्रियास्थानमाह - 'अन्नट्टे'त्यादि, अन्यार्थ-अन्येषां मृगपक्षिसरीसृपप्रभृतीनां Page #212 -------------------------------------------------------------------------- ________________ त्रयोदश क्रियास्थानानि ६०९ वधनिमित्तं निसृजति क्षिपति काण्डादिकं शरलेष्टुप्रभृतिकं अन्यं पुनराहन्यात् य एषोऽकस्माद्-अनभिसन्धिना अन्यवधार्थप्रवृत्त्या दण्ड:-अन्यस्य विनाशोऽकस्माद्दण्डः, यो वा 'नियंतो 'त्ति अवलोकयन् छेदनबुद्ध्या तृणादिकं अन्यत् शाल्यादिकं शस्यमनाभोगेन छिन्द्यादिति, अयमर्थः-अन्यस्मिन् शाल्यादिमध्यव्यवस्थिते तृणादिके छेत्तुमुपक्रान्ते अनाभोगतोऽन्यच्छाल्यादिकं छिन्द्यात् एष वाऽकस्माद्दण्डः ४ ॥८२२॥ पञ्चमं क्रियास्थानमाह - 'दिट्ठी'त्यादि, दृष्टे:-बुद्धेविपर्यासो-विपर्ययो मतिविभ्रम इत्यर्थः तस्मादयं-वक्ष्यमाणो दण्डो भवति, अमुमेवाह-यो मित्रमपि सदमित्रमिति कृत्वा घातयेत्, यो मित्रस्याप्यमित्रोऽयमिति बुद्ध्या वधः स दृष्टिविपर्यासदण्ड इति भावः, अथवाऽपीति प्रकारान्तरद्योतने, ग्रामादीन् घातयेत्, अयमर्थ:-ग्राममध्यवर्तिना केनचित्कस्मिंश्चिदपराधे कृते समग्रमपि ग्रामं यन्मारयति एष वा दृष्टिविपर्यासदण्ड इति, यद्वा अस्तेनमपि स्तेनोऽयमिति कृत्वा हन्यादित्येष दृष्टिविपर्यासः पञ्चमं क्रियास्थानमिति ६ ॥८२३-८२४॥ अथ षष्ठं क्रियास्थानमाह - 'अत्तट्टे'त्यादि, आत्मार्थं परेषां वा-नायकादीनामर्थाय यो मृषा वदति स एष मृषाप्रत्ययिको-मृषाकारणिको दण्डः षष्ठो भवति ६ ॥८२५॥ सप्तमं क्रियास्थानमाह - 'एमेवे 'त्यादि, एवमेव मृषावाददण्डवदात्मनायका)आत्मनः परेषां वा नायकादीनां निमित्तं 'नाइग'त्ति पाठे तु ज्ञात्यर्थं-स्वजनार्थं यो गृह्णात्यदत्तंअन्येनावितीर्णमेषोऽदत्तवर्ती अदत्तदण्डक्रियावानित्यर्थः ७ ॥८२६॥ अयं पुनर्वक्ष्यमाणो भवति आध्यात्मिको दण्डः, अध्यात्म-मनस्तत्र भवो बाह्यनिमित्तानपेक्षः शोकोऽभिभव इति भावः, तमेवाह - 'नवी'त्यादि, यस्य सम्मुखं न कोऽपि किञ्चिदप्यनिष्टं जल्पति, तथापि हृदयेन-मनसा कृत्वा किञ्चिदतिशयेन दुर्मना:कालुष्यभाग्भवति तस्याध्यात्मिकी क्रिया 'सीसइ'त्ति कथ्यते, तस्य चाध्यात्मिकक्रियास्थानस्य इमानि-वक्ष्यमाणानि चत्वारि स्थानानि कारणानि भवन्ति, तान्येवाह - 'कोहो' इत्यादि, क्रोधो मानो माया लोभश्चेत्येतानि चत्वारि कारणान्यध्यात्मक्रियायां भवन्तीति, बाह्यनिमित्तानपेक्षमाभ्यन्तरनिष्कारणक्रोधादिसमुद्भूतं दौर्मनस्यमाध्यात्मिकक्रियेति तात्पर्यार्थः ८ ॥८२७॥ नवमं क्रियास्थानमाह - 'जो पुणे'त्यादि, यः पुनर्जातिमदादिना जातिकुलरूप Page #213 -------------------------------------------------------------------------- ________________ ६१० त्रयोदश क्रियास्थानानि बलश्रुततपोलाभैश्वर्यमदलक्षणेनाष्टविधेन मानेन मत्तः सन् परं आत्मव्यतिरिक्तं हीलयतिजात्यादिभिर्निन्दति निकृष्टोऽयमित्यादिवचनैः परिभवत्यनेकाभिः कदर्थनाभिर्मानप्रत्यया एषा क्रियेति ९ ॥८२८-८२९॥ ____दशमं क्रियास्थानमाह - 'माई'त्यादि, यः पुनर्मातापितृस्वजनादीनामल्पेऽप्यपराधे तीव्र दण्डं कुरुते दहनाङ्कनबन्धताडनादिकं तन्मित्रद्वेषवर्तिक्रियास्थानं, अमित्रक्रियेत्यर्थः, भवेद्दशमं क्रियास्थानमिति, तत्र दहनं उल्मुकादिभिर्दम्भनं, अङ्कन-ललाटादिषु चिह्नकरणं, बन्धो-रज्ज्वादिभिर्नियन्त्रणं, ताडनं-कशादिभिराहननं, आदिशब्दादन्नपाननिषेधादिपरिग्रहः १० ॥८३०॥ एकादशं क्रियास्थानमाह - ‘एगारे'त्यादि, एकादशं माया-मायाक्रियास्थानं यथा हृदये-मनसि अन्यत्-वचःक्रियाविलक्षणं वाचि-वचसि अन्यत्-मनःक्रियाविलक्षणं अन्यच्च वाङ्मानसविसंवादि आचरति-करोति, कथम्भूतः सन् ? गूढसामर्थ्यः गूढे-गोपने सामर्थ्य-शक्तिविशेषो यस्य स तथा, केन कृत्वा ? - स्वकर्मणा निजचेष्टितेनाकारेङ्गितादिना, मायाप्रत्यया एषा क्रियेति ११ ॥८३१॥ द्वादशं क्रियास्थानमाह - ‘एत्तो' इत्यादि, इत:-ऊर्ध्वं पुनर्लोभप्रत्यया क्रिया इयंवक्ष्यमाणा, यथा सावद्यारम्भाः-प्राण्युपमर्दादिना सपापव्यापारा ये परिग्रहा-धनधान्यादिरूपास्तेषु महत्सु-गुरुषु सक्तो-गाढतराकाङ्क्षायुक्तः, तथा स्त्रीषु युवतिषु कामेषु चमनोज्ञरूपरसगन्धस्पर्शशब्दस्वरूपेषु गृद्धः-अत्यन्तमभिसक्तः, तथाऽऽत्मानमपायेभ्यो गाढादरेण रक्षन् अन्येषां सत्त्वानां-प्राणिनां वधबन्धनमारणानि-लगुडादिहननरज्ज्वादिसंयमनप्राणव्यपरोपणलक्षणानि करोति एषा इह-सिद्धान्ते लोभप्रत्यया लोभनिबन्धना क्रियेति १२ ।।८३२-८३३॥ त्रयोदशं क्रियास्थानमाह-अतो-लोभक्रियानन्तरमैर्यापथिकी क्रियां प्रवक्ष्यामि, तत्र ईरणमीर्या-गमनं तद्विशिष्टः पन्था ईर्यापथस्तत्र भवा ऐर्यापथिकी, व्युत्पत्तिमात्रमिदं प्रवृत्तिनिमित्तं तु यः केवलयोगप्रत्यय उपशान्तमोहादित्रयस्य सातवेदनीयकर्मबन्धः सा ऐर्यापथिकी, इह खल्वनगारस्य साधोः समितिषु-ईर्यासमित्यादिषु गुप्तिषु-मनोगुप्त्यादिषु गुप्तस्य सुसंवृतस्य सततमेवाप्रमत्तस्योपशान्तमोहक्षीणमोहसयोगिकेवलिलक्षणगुणस्थानकत्रयवतिनः, अन्येषां तु अप्रमत्तानामपि कषायप्रत्ययकर्मबन्धसद्भावेन केवलयोग Page #214 -------------------------------------------------------------------------- ________________ ६११ त्रयोदश क्रियास्थानानि निमित्तकर्मबन्धासम्भवान्नाप्रमत्तशब्देनात्र ग्रहणं, भगवतः-पूज्यस्य यावच्चक्षुःपक्ष्मापि निपतति स्पन्दते, इदं च योगस्योपलक्षणं, ततोऽयमर्थः-यावच्चक्षुनिमेषोन्मेषमात्रोऽपि योगः सम्भवति तावत्सूक्ष्मा-एकसामयिकबन्धत्वेनात्यल्पा सातबन्धनलक्षणा क्रिया भवति, एषा हुः-स्फुटमैर्यापथिकी क्रिया त्रयोदशीति १२१ ॥८३४-८३५॥' गुरुरेकादश श्रावकप्रतिमा द्वादश श्रावकव्रतानि त्रयोदश च क्रियास्थानानि परेभ्यः सुष्ठुपदिशति । इत्थं षट्त्रिंशद्गुणभूषणभूषितो गुरुर्जगति विराजताम् ॥१५॥ इति चतुर्दशी षट्विशिका समाप्तिमिता । अयत्नात्तत् कदापि स्यात्, यत्कष्टैरपि नो भवेत् । गौतमानुगमादेव, दिन्नाद्यैः प्रापि केवलम् ॥ ઘણા કષ્ટોથી પણ જે ન થાય તે ક્યારેક વિના મહેનતે થઈ જાય છે. દિન્ન વગેરે તાપસો ગૌતમસ્વામીનું અનુસરણ કરવા માત્રથી કેવળજ્ઞાન પામ્યા. दर्शनादपि पूज्यानां, जायते पुण्यसन्ततिः । हालिको गौतमालोका-दभवत् बोधिबीजभाक् ॥ પૂજ્યોના દર્શનથી પણ પુણ્યની પરંપરા થાય છે. ગૌતમસ્વામીના દર્શનથી ખેડુતને સમ્યત્વબીજની પ્રાપ્તિ થઈ. पयः पश्यति मार्जार-श्चण्डं दण्डं न पश्यति । तथा पराङ्गनारङ्ग, मूढः पश्यति नायतिम् ॥ બિલાડો દૂધ જુએ છે, ચંડ એવા દંડને જોતો નથી. તેમ મૂઢ જીવ પરસ્ત્રીના હાવભાવને જુએ છે, ભવિષ્યને જોતો નથી. तृणैराच्छादितो वह्नि-स्वश्यं प्रकटीभवेत् ।। माययाऽऽच्छादितं तद्व-दुत्सूत्रं मनसि स्थितम् ॥ ઘાસથી ઢંકાયેલો અગ્નિ અવશ્ય પ્રગટ થાય છે. તેમ માયાથી ઢંકાયેલું મનમાં રહેલું ઉત્સુત્ર અવશ્ય પ્રગટ થાય છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી છત્રીસી હવે ચૌદમી છત્રીસી કહે છે – શબ્દાર્થ - શ્રાવકની અગિયાર પ્રતિમાઓ, બાર વ્રતો અને તેર ક્રિયાસ્થાનોનો સારી રીતે ઉપદેશ આપનારા - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૧૫) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - પ્રતિમા એટલે વિશેષ પ્રકારના અભિગ્રહો. શ્રાવકની અગીયાર પ્રતિમાઓ છે. તે આ પ્રમાણે - ૧ દર્શનપ્રતિમા, ૨ વ્રતપ્રતિમા, ૩ સામાયિકપ્રતિમા, ૪ પૌષધપ્રતિમા, ૫ પ્રતિમાપ્રતિમા, ૬ અબ્રહ્મવર્જનપ્રતિમા, ૭ સચિત્તવર્જનપ્રતિમા, ૮ આરંભવર્જનપ્રતિમા, ૯ પ્રૈષવર્જનપ્રતિમા, ૧૦ ઉદ્દિષ્ટવર્જનપ્રતિમા અને ૧૧ શ્રમણભૂતપ્રતિમા. પ્રવચનસારોદ્વારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - ૧. દર્શન, ૨. વ્રત, ૩. સામાયિક, ૪. પૌષધ, ૫. પ્રતિમા, ૬. અબ્રહ્મચર્ય, ૭. સચિત્ત વર્જન, ૮. આરંભ વર્જન, ૯. પ્રેષ્યવર્ઝન, ૧૦. ઉદ્દિષ્ટવર્જન. ૧૧. શ્રમણભૂત-એમ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ છે. (૯૮૦) ટીકાર્થ - ૧. દર્શન એટલે સમ્યક્ત્વ, ૨. અણુવ્રત વગેરે વ્રતો. ૩. સાવદ્યયોગત્યાગ અનવદ્યયોગસેવનરૂપ સામાયિક, ૪. આઠમ, ચૌદસ વગેરે પર્વદિવસોએ આરાધવા યોગ્ય જે અનુષ્ઠાન વિશેષ, તે પૌષધ. ૫. પ્રતિમા એટલે કાયોત્સર્ગ, ૬. અબ્રહ્મનું વર્જન તે બ્રહ્મચર્ય, ૭. સચેતન દ્રવ્યનું વર્જન તે સચિત્તવર્જન. અહીં દર્શન વગેરે પહેલી પાંચ પ્રતિમાઓ વિધેય એટલે કરવારૂપ-આચરવારૂપ પ્રતિમા એટલે અભિગ્રહવિશેષરૂપે છે. ૬ અબ્રહ્મચર્ય અને ૭. સચિત્ત એ બે પ્રતિમાઓ નિષેધરૂપ એટલે ત્યાજ્ય-ત્યાગ કરવા રૂપે છે. ૮. જાતે ખેતી વગેરે કરવારૂપ આરંભનો ત્યાગ. ૯. બીજાને પાપવ્યાપારક્રિયામાં જોડવારૂપ પ્રેષણનો ત્યાગ. ૧૦ ઉદ્દિષ્ટત્યાગ એટલે પ્રતિમાધારી શ્રાવકને ઉદ્દેશીને સચેતનને અચેતન કરવું અથવા અચેતનને રાંધવું તે ઉદ્દિષ્ટભોજન કહેવાય, તે ઉદ્દિષ્ટભોજનનો ત્યાગ. આ બધાની સાથે પ્રતિમા શબ્દ જોડવો કેમકે અહીં પ્રતિમાનો વિષય છે. અહીં પ્રતિમાઓનો વિષય હોવા છતાં પણ પ્રતિમા અને પ્રતિમાવાનના અભેદ ઉપચારના કારણે પ્રતિમાવાનનો નિર્દેશ કર્યો છે. એ પ્રમાણે આગળ પણ જાણવું. ૧૧. શ્રમણ એટલે સાધુ. તે Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ ૬૧૩ સાધુની જેવા શ્રાવક તે શ્રમણભૂત, અહીં ભૂત શબ્દ ઉપમાન અર્થમાં છે. આ બધા વ્રત વિશેષોનું દર્શનપ્રતિમા, વ્રતપ્રતિમા વગેરે રૂપે ઉચ્ચારણ કરવું. શ્રાદ્ધ એટલે શ્રાવકોની આ અગિયાર પ્રતિમાઓ એટલે પ્રતિજ્ઞાઓ-અભિગ્રહવિશેષ હોવાથી શ્રાદ્ધપ્રતિમા કહેવાય છે. (૯૮૦) હવે આ દરેક પ્રતિમાઓનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં પહેલા આ પ્રતિમાઓનું કાળમાન અને સામાન્ય સ્વરૂપ કહે છે. - ગાથાર્થ - જે પ્રતિમાનો જે સંખ્યાવાળો ક્રમાંક-આંક છે તે ક્રમાંક-સંખ્યા પ્રમાણ મહિના તે પ્રતિમાનું કાળમાન થાય છે. તે-તે પ્રતિમાઓના કાર્ય કરતી વખતે પાછળની બધીયે પ્રતિમાઓની ક્રિયા પણ કરવાની હોય છે. (૯૮૧) ટીકાર્ય - જે પ્રતિમા જેટલા સંખ્યાપ્રમાણ એટલે પહેલી પ્રતિમા, બીજી પ્રતિમા એમ જેટલામો ક્રમાંક હોય, તે પ્રતિમાનું તેટલા માસપ્રમાણ કાળમાન હોય છે. આનો અર્થ આ પ્રમાણે છે – પહેલી પ્રતિમાનું કાળમાન એક મહિનો, બીજી પ્રતિમાનું કાળમાન બે મહિના, ત્રીજી પ્રતિમાનું ત્રણ મહિના. એમ અગ્યારમી પ્રતિમાનું અગ્યાર મહિના પ્રમાણ કાળમાન છે. જો કે આ કાળમાન દશાશ્રુતસ્કંધ વગેરે ગ્રંથોમાં સ્પષ્ટરૂપે કહ્યું નથી, છતાં પણ ઉપાસકદશામાં પ્રતિમાકારક આનંદ વગેરે શ્રાવકોની અગ્યાર પ્રતિમાઓનો કાળ સાડા પાંચ (પા) વર્ષરૂપ જણાવ્યો છે. તે કાળમાન ઉપરોક્ત પ્રમાણે એક, બે વગેરે વધવાપૂર્વક બેસે છે. તથા આગળ આગળની પ્રતિમાઓ કરતી વખતે પાછળ પાછળની પ્રતિમાઓમાં જણાવેલ બધીયે અનુષ્ઠાનરૂપ ક્રિયાઓ કરવાની હોય જ છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે બીજી પ્રતિમા કરતી વખતે પહેલી પ્રતિમામાં કહેલ સંપૂર્ણ અનુષ્ઠાન કરવાનું હોય છે. ત્રીજી પ્રતિમામાં પહેલી અને બીજી-એમ બે પ્રતિમાનું કહેલ અનુષ્ઠાન પણ કરવાનું હોય છે. એ પ્રમાણે અગ્યારમી પ્રતિમામાં આગળની દસ પ્રતિમાઓમાં કહેલ બધું ય અનુષ્ઠાન કરવાનું હોય છે. (૯૮૧)- - ગાથાર્થ - ૧. દર્શન પ્રતિમા ઃ પ્રશમદિગુણવિશિષ્ટ, કુગ્રહ-શંકા વગેરે શલ્યોથી રહિતપણે અનઘ એટલે નિર્દોષ સમ્યગ્દર્શનરૂપ પહેલી દર્શન પ્રતિમા હોય છે. (૯૮૨) ટીકાર્થ - પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યરૂપ-પાંચ ગુણોથી યુક્ત તથા તત્ત્વ પ્રત્યે શાસ્ત્રબાધિતપણે જે કુત્સિત અભિનિવેશ તે કુગ્રહ તથા શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાષ્ટિ પ્રશંસા, મિથ્યાષ્ટિ સંસ્તવ એટલે પરિચયરૂપ સમ્યકત્વના પાંચ અતિચારો, આ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ કુગ્રહ અને શંકા વગેરે અતિચારો જ શલ્યરૂપે એટલે બાધકરૂપે જે જીવોને થાય તેથી તે શલ્ય કહેવાય. તે કુગ્રહ, શંકા વગેરે રૂપ શલ્યથી રહિતપણે હોવાથી જ નિર્દોષ એવું સમ્યગ્દર્શન જ પહેલી દર્શન પ્રતિમારૂપે છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે – અણુવ્રત વગેરે ગુણોથી રહિત તથા કુગ્રહ-શંકા વગેરે દોષોથી રહિત સમ્યગ્દર્શનનો જે સ્વીકાર, તે દર્શન પ્રતિમા. સમ્યગુદર્શનનો સ્વીકાર તો પહેલા પણ હોય છે. પરંતુ અહીં ફક્ત શંકા વગેરે દોષો તથા રાજાભિયોગ વગેરે છ આગારોથી રહિતપણે યથાસ્થિતપણે સમ્યગુદર્શનના આચારોવિશેષના પાલનના સ્વીકારરૂપે પ્રતિમા સંભવે છે, નહીં તો શા માટે ઉપાસકદશાંગમાં પહેલી પ્રતિમા એક મહિનો પાળવા વડે, બીજી પ્રતિમા બે મહિના પાળવા વડે, એમ અગ્યારમી પ્રતિમા અગ્યાર મહિના પાળવા વડે-એમ સાડાપાંચ વર્ષમાં અગ્યાર પ્રતિમાઓનું અર્થથી પાલન બતાવે અને આ અર્થ દશાશ્રુતસ્કંધ વગેરેમાં મળતો નથી. ત્યાં આગળ તો તેને ફક્ત શ્રદ્ધા માત્રરૂપે જણાવી છે. એ પ્રમાણે આગળ દર્શન (વ્રત) પ્રતિમા વગેરેમાં વિચારવું. (૯૮૨) વ્રત, સામાયિક અને પૌષધ એમ ત્રણ પ્રતિમાઓ વિષે કહે છે - ગાથાર્થ - બીજી પ્રતિમામાં અણુવ્રતધારી, ત્રીજી પ્રતિમામાં સામાયિક કરનાર હોય, ચોથી પ્રતિમામાં આઠમ, ચૌદસ વગેરે દિવસે ચાર પ્રકારનો પ્રતિપૂર્ણપૌષધ સારી રીતે પાળે અને આ પ્રતિમાઓમાં પ્રયત્નપૂર્વક બંધ વગેરે અતિચારોનો ત્યાગ કરે છે. (૯૮૩, ૯૮૪) ટીકાર્ય . ૨. વ્રતપ્રતિમા :- સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વગેરે પાંચ અણુવ્રતો, ઉપલક્ષણથી ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોને વધ-બંધ વગેરે અતિચાર રહિતપણે નિરપવાદપૂર્વક ધારણ કરી સારી રીતે પાલન કરતા બીજી વ્રત પ્રતિમા થાય. સૂત્રમાં પ્રતિમા અને પ્રતિભાવાનનો અભેદ ઉપચાર હોવાથી આ પ્રમાણે નિર્દેશ કર્યો છે. ૩. સામાયિપ્રતિમા :- ત્રીજી સામાયિક પ્રતિમામાં સાવઘયોગત્યાગ અને નિરવદ્યયોગસેવનરૂપ સામાયિક દેશથી જેણે કર્યું હોય, તે સામાયિકકૃત કહેવાય. આનો ભાવ એ છે કે જેણે પૌષધપ્રતિમાનો સ્વીકાર ન કર્યો હોય એવા દર્શન-વ્રત પ્રતિભાવાળાએ રોજ બે ટાઈમ સામાયિક કરવું તે ત્રીજી પ્રતિમા છે. ૪. પૌષધપ્રતિમા - ચૌદસ, આઠમ, અમાસ, પૂનમ વગેરે પર્વતિથિરૂપ દિવસોએ આહાર, શરીરસત્કાર, અબ્રહ્મચર્ય અને વ્યાપારના ત્યાગરૂપ ચાર પ્રકારના પૌષધનું સંપૂર્ણપણે પાલન કરે છે. પૌષધપ્રતિમા સ્વીકારનાર બીજા કોઈપણ પ્રકારે ન્યૂન નહીં એવી Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ ૬૧૫ રીતે આગમોક્તવિધિપૂર્વક સારી રીતે જ તે પ્રતિમાને પાળે છે, સેવે છે. આ ચારે પણ વ્રતાદિ પ્રતિમાઓમાં બંધ, વધ, છવિચ્છેદ વગેરે બારવ્રતના સાઈઠ (૬૦) અતિચારોનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરે છે. (૯૮૩-૯૮૪). ગાથાર્થ - સમ્યક્ત્વ, અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રતવાળો, સ્થિર, અવિચલ-સત્ત્વવાન જ્ઞાની એવો આત્મા આઠમ-ચૌદસે એક રાત્રિ પ્રતિમામાં રહે છે. (૯૮૫) ટીકાર્ય - ૫. કાઉસ્સગ્નપ્રતિમા :- અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત જેને હોય છે તેઓ એટલે આગળ કહેલ ચાર પ્રતિભાવાળો, સ્થિર એટલે અવિચલ સત્ત્વવાન હોય તે જ કાઉસ્સગ્ગપ્રતિમાનો આરાધક છે. બીજો આ પ્રતિમાનો વિરાધક થાય છે. કારણ કે આ પ્રતિમામાં રાત્રે ચૌટા વગેરે સ્થળોએ કાઉસ્સગ્ન કરે અને ત્યાં ઘણા ઉપસર્ગો થાય છે. તે સત્ત્વવાન હોય તે જ સહી શકે, બીજો વિરાધક થાય છે. જ્ઞાની એટલે પ્રતિમાના આચાર વગેરે જ્ઞાનયુક્ત હોય. અજ્ઞાની તો બધે અયોગ્ય છે, તો પછી આ પ્રતિમા સ્વીકારવામાં કેમ ચાલે? આઠમ, ચૌદસ અને ઉપલક્ષણથી આઠમ-ચૌદસ-અમાસ-પૂનમરૂપ પૌષધના દિવસે પણ પ્રતિમામાં એટલે કાયોત્સર્ગમાં ઊભો રહે, એટલે કાઉસ્સગ્ન કરે, ધાતુઓ અનેક અર્થવાળા હોવાથી “ઊભો રહેનો “કાઉસ્સગ્ન કરે એવો અર્થ થાય. કેટલી રાત પ્રમાણ કાઉસ્સગ્ન કરે? એક રાત પ્રમાણ એટલે સંપૂર્ણ રાત્રિ કાઉસ્સગ્ન પ્રતિમામાં રહે. આનો ભાવાર્થ એ છે કે – સમ્યગ્દર્શન-અણુવ્રત-ગુણવ્રત-શિક્ષાવ્રતવાળો સત્ત્વવાન, સ્થિર, જ્ઞાની, શ્રાવક આઠમ, ચૌદસ, અમાસ, પૂનમરૂપ પૌષધના દિવસે સંપૂર્ણ રાત્રિ કાઉસ્સગ્નમુદ્રામાં રહે. (૯૮૫) આ પ્રતિમાવાળો બાકીના દિવસે કેવા પ્રકારનો હોય છે તે કહે છે. ગાથાર્થ - પ્રતિમા વગરના દિવસોમાં અજ્ઞાની (સ્નાન વગરનો), વિકટે એટલે પ્રકાશમાં અથવા દિવસે જમનાર, કાછડી બાંધ્યા વગરનો, દિવસે બ્રહ્મચારી, રાત્રિએ પરિમાણ (પ્રમાણ) કરે. (૯૮૬) ટીકાર્ય - કાઉસ્સગ્ન પ્રતિમાપારી પ્રતિમા વગરના અપર્વ દિવસોમાં સ્નાનનો ત્યાગી, વિકટ ભોજન કરનાર એટલે દિવસે પણ પ્રકાશવાળી જગ્યામાં ભોજન કરનાર અને રાત્રિભોજનનો ત્યાગી હોય છે. આગળની પ્રતિમાઓમાં રાત્રિભોજનનો નિયમ હોતો નથી. માટે આ પ્રમાણે કહ્યું. મુકુલિબદ્ધ એટલે કચ્છ, કાછડી બાંધ્યા વગર ધોતીયું (વસ્ત્ર) Page #219 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ પહેરનાર તથા દિવસે બ્રહ્મચર્ય પાળનારો, રાત્રે પણ સ્ત્રીઓનું અથવા સ્ત્રીના ભોગોનું પરિમાણ એટલે પ્રમાણ કરે. આ પ્રમાણે બાકીના દિવસોએ રહે. (૯૮૬) હવે કાયોત્સર્ગમાં રહી જે વિચારે તે કહે છે – ગાથાર્થ - કાઉસ્સગ્ન પ્રતિમામાં રહેલો જીવ ગૈલોક્યપૂજ્ય, જિતકષાય એવા જિનેશ્વરોનું ધ્યાન કરે છે. બીજું પોતાના દોષોના દુશ્મનને (શત્રુને) પાંચ મહિના સુધી ધ્યાવે છે. (૯૮૭). ટીકાર્ય - કાઉસ્સગ્ન પ્રતિમામાં રહેલો શ્રાવક કાઉસ્સગ્નમાં તૈલોક્યપૂજ્ય, સમસ્ત દ્વેષ વગેરે દોષોનો નાશ કરનાર તીર્થકરોનું ધ્યાન કરે છે. જિનનું ધ્યાન ન કરે તો બીજું પોતાના દોષોના પ્રત્યેનીક-દુશ્મન એટલે પોતાના કામ, ક્રોધ વગેરે દૂષણોના વિરોધી એવા કામનિંદા, ક્ષમા વગેરે ગુણોનું પાંચ મહિના સુધી ધ્યાન કરે છે. ગાથાર્થ - ૬. અબ્રહ્મવર્જનપ્રતિમા :- શૃંગારકથા, વિભૂષાના ઉત્કર્ષને, સ્ત્રીકથાને તથા સંપૂર્ણ અબ્રહ્મ એટલે મૈથુનને, આ છઠ્ઠી પ્રતિમા સ્વીકારનાર છ મહિના સુધી ત્યાગી દે, ત્યજી દે છે. ટીકાર્ય - શૃંગાર એટલે કામકથા, સ્નાનવિલેપન, ધૂપન વગેરે રૂપ વિભૂષા-શણગાર વગેરેના ઉત્કર્ષ એટલે અધિકતાનો ત્યાગ કરે. વિભૂષાનો ઉત્કર્ષ લેવાથી એવો ભાવ આવે છે કે ફક્ત શરીરનુરૂપ વિભૂષા કરે. તથા સ્ત્રીની સાથે ખાનગીમાં પ્રેમકથાનો ત્યાગ કરતો આ અબ્રહ્મ વર્ષનરૂપ છઠ્ઠી પ્રતિમા સ્વીકારનાર, મૈથુન-અબ્રહ્મનો છ મહિના સુધી ત્યાગ કરે છે. આગળની પ્રતિમાઓમાં દિવસે જ મૈથુનનો ત્યાગ હતો. રાત્રે ત્યાગ ન હતો. આમાં તો દિવસે અને રાત્રે પણ સર્વથા મૈથુનનો નિષેધ છે. આથી જ આ પ્રતિમામાં ચિત્તને ડામાડોળ કરનાર કામકથા વગેરે પ્રવૃત્તિનો નિષેધ કર્યો છે. (૯૮૮) ગાથાર્થ - ૭. સચિત્તવર્જન પ્રતિમા :- સાત માસની સાતમી પ્રતિમામાં સચિત્ત આહારને ખાય નહિ. જે-જે નીચેની પ્રતિમાની વિધિ છે તે આગળની પ્રતિમામાં પણ કરે. (૯૮૯). ટીકાર્ચ - સાત માસની સાતમી સચિત્ત વર્ષનરૂપ પ્રતિમામાં સાત મહિના સુધી સચેતન એટલે જીવવાળો આહાર જે અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ હોય છે, તેને વાપરે નહીં, ખાય નહીં. તથા જે જે નીચેની એટલે પાછળની પ્રતિમાઓનું જે અનુષ્ઠાન હોય છે તે તે બધું યે ઉપર એટલે આગળની પ્રતિમાઓમાં સંપૂર્ણપણે કરે છે. આ વાત આગળ કહી હોવા છતાં ફરીવાર ભૂલકણા શિષ્યોને યાદ કરાવવારૂપ ઉપકાર માટે કહી છે. એ પ્રમાણે બીજે પણ સમજવું. (૯૮૯) Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ ૬૧૭ ગાથાર્થ - ૮. આરંભવર્જનપ્રતિમા :- આઠમી પ્રતિમામાં આઠે મહિના સુધી સ્વયં આરંભનો ત્યાગ કરે. નવમી પ્રતિમામાં નવ મહિના સુધી પ્રેષ્યારંભનો ત્યાગ કરે. (૯૯૦) ટીકાર્થ - સ્વયં આરંભત્યાગરૂપ આઠમી પ્રતિમામાં આઠ મહિના સુધી પૃથ્વીકાય વગેરેના મર્દનરૂપ આરંભ સમારંભનો પોતે જાતે કરવારૂપ ત્યાગ કરે. અહીં ‘જાતે’ કરવારૂપ વચનથી એ નક્કી થયું કે આજીવિકા માટેના આરંભોમાં તેવા પ્રકારના તીવ્ર પરિણામ વગર બીજા નોકર, ચાકર વગેરે પાસેથી સાવદ્ય પણ વ્યાપાર (કામો) કરાવે. પ્રશ્ન :- જાતે આરંભોમાં જોડાયા ન હોવા છતાં પણ નોકર વગેરે પાસેથી કરાવતા જીવહિંસા તો તેવી ને તેવી જ રહી તો આરંભત્યાગથી શું લાભ ? ઉત્તર ઃ- સાચી વાત છે, છતાં જે પોતે જાતે આરંભ કરવા વડે અને બીજા પાસે કરાવવા વડે-એમ બે રીતે હિંસા થતી હતી, તે જાતે ન કરવા વડે તેટલી હિંસાનો ત્યાગ થયો. માટે થોડા પણ આરંભને છોડતા, વધતા મહાવ્યાધિના થોડા, અતિ થોડા ક્ષય (નાશ) થવાની જેમ તેનાથી હિત જ થાય છે. ગાથાર્થ - ટીકાર્થ - ૯. પ્રેષ્યારંભત્યાગપ્રતિમા ઃ- પ્રેષ્યારંભત્યાગરૂપ આ નવમી પ્રતિમામાં નવ મહિના સુધી પુત્ર, ભાઈ વગેરે ઉપર આખા કુટુંબ વગેરેનો ભાર સોંપી ધન, ધાન્ય વગેરે પરિગ્રહની અલ્પ આસક્તિથી પોતે જાતે તો ત્યાગ કરે પણ નોકર, ચાકર વગેરે પાસે પણ મોટા ખેતી વગેરે પાપકારી આરંભ-સમારંભનો ત્યાગ કરાવે. આસન અપાવવું વગેરે ક્રિયારૂપ અતિ નાના આરંભનો નિષેધ નથી. કારણ કે તેવા પ્રકારના કર્મબંધના કારણનો અભાવ હોવાથી આરંભપણાની પ્રાપ્તિ થતી નથી. (૯૯૦) ગાથાર્થ - ૧૦. ઉદ્દિષ્ટભોજનવર્જન પ્રતિમા ઃ- દસમી પ્રતિમામાં દસ મહિના સુધી ઉદ્દિષ્ટકૃત ભોજન ખાય નહીં અને અન્નાથી મુંડન કરાવે. અથવા કોઈક ચોટલી પણ રાખે. જો દાટેલા ધન બાબત પુત્ર પૂછે તો તેને જાણતો હોય તો કહે અને ન જાણતો હોય તો ન કહે. (૯૯૧-૯૯૨) ટીકાર્થ - દસ મહિના પ્રમાણની દસમી પ્રતિમા ઉદ્દિષ્ટભોજનત્યાગરૂપ છે. જેમાં પ્રતિમાધારી શ્રાવકને જ ઉદ્દેશીને જે ભોજન કરાયું હોય, તે ઉદ્દિષ્ટકૃત. આવા પ્રકારના ભાત વગેરે ઉદ્દિષ્ટ ભોજનને પ્રતિમાધારી ખાય નહીં તો પછી બીજી સાવઘક્રિયા કરવાનું તો દૂર જ રહો. એમ ત્તિ શબ્દનો અર્થ છે. તે દસમી પ્રતિમાધા૨ક શ્રાવક અસ્ત્રાથી મસ્તક મુંડાવે અથવા કોઈક માથે ચોટલી પણ રાખે અને તે જ શ્રાવક તે દસમી પ્રતિમામાં રહ્યો છતો જમીન વગેરેમાં દાટેલ સોનું, પૈસા વગેરે દ્રવ્ય બાબત પુત્રો વગેરે અને ઉપલક્ષણથી ભાઈઓ વગેરે પૂછે તો જો જાણતો હોય તો તેમને કહે, ન કહે તો આજીવિકા-નાશનો પ્રસંગ આવે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ અને ન જાણતો હોય તો કહે કે “હું કંઈપણ જાણતો નથી” આટલું છોડીને (આના સિવાય) બીજુ કંઈપણ ઘરનું કામ કરવું તે શ્રાવકને ખપે નહીં. એવો ભાવ છે. (૯૯૧-૯૯૨) ગાથાર્થ - ૧૧. શ્રમણભૂત પ્રતિમા :- ઉત્કૃષ્ટથી અગ્યાર મહિના સુધી રજોહરણ-પાત્રા લઈ, લોચ કરાવી અથવા અસ્ત્રાવડે મુંડન કરાવી શ્રમણભૂત એટલે સાધુ જેવો થઈ વિચરે. (૯૯૩) ટીકાર્ય - અસ્ત્રાથી મસ્તક મુંડાવીને અથવા હાથથી વાળ ખેંચવારૂપ લોચ કરીને મુંડાવેલ માથાવાળો, રજોહરણ એટલે ઓઘો તથા પાત્રા લઈ, આના ઉપલક્ષણથી બધા પ્રકારના સાધુઓના ઉપકરણો લઈને શ્રમણ-નિગ્રંથ એટલે સાધુના જેવા અનુષ્ઠાન કરવા વડે તે શ્રમણભૂત એટલે સાધુ જેવો કહેવાય. આવા પ્રકારનો સાધુ જેવો થઈ ઘરેથી નીકળી સમસ્ત સાધુની સામાચારી પાળવામાં હોંશિયાર એવો સમિતિ, ગુપ્તિ વગેરેને સારી રીતે પાળતો, ભિક્ષા માટે ગૃહસ્થોને ત્યાં પ્રવેશ કરતી વખતે “પ્રતિમાપારી શ્રમણોપાસકને ભિક્ષા આપો' એમ બોલી પ્રવેશ કરે. કોઈ પૂછે કે, “તમે કોણ છો !” તો કહે કે “હું પ્રતિમાપારી શ્રમણોપાસક છું.” એમ જણાવતો ગામ-નગર વગેરેમાં સાધુની જેમ માસકલ્પ વગેરે કરવાપૂર્વક અગ્યાર મહિના સુધી વિચરે. આ કાળમાન ઉત્કૃષ્ટથી કહ્યું છે. જઘન્યથી અગ્યારે પ્રતિમાઓ દરેક અંતર્મુહૂર્તાદિ પ્રમાણવાળી છે. તે કાળ, મરણ વખતે અથવા દીક્ષા લેવાની હોય તો સંભવે છે. બીજી રીતે નહીં. (૯૯૩) ગાથાર્થ - મમત્વભાવનો નાશ ન થયો હોવાથી સ્વજનોના ગામમાં તેમને મળવા માટે ત્યાં જાય. ત્યાં આગળ પણ સાધુની જેમ જ પ્રાસુક આહાર ગ્રહણ કરે. (૯૯૪) ટીકાર્થ - મારાપણું જે કરવું તે મમકાર, મમત્વભાવ દૂર ન થયો હોવાથી સ્વજનોને મળવા માટે તેમના ગામ તરફ જાય. આ કથન વડે મમત્વભાવ એ સ્વજનોને મળવાનું કારણ જણાવ્યું. બીજા સ્થળોએ તો સાધુની જેમ ભલે રહે પરંતુ તે સ્વજનોના ગામમાં પણ સાધુની જેમ જ વર્તે. પણ સ્વજનોના કહેવાથી ઘરચિંતા વગેરે ન કરે. જેમ સાધુ પ્રાસુક, નિર્દોષ, એષણીય આહાર લે છે તેમ શ્રમણભૂત પ્રતિમાનો ધારક શ્રાવક પણ પ્રાસુક એટલે અચિત્ત એષણીય અશન વગેરે આહાર કરે. સગા વહાલા સ્નેહ(રાગ)થી અનેષણીય ભોજન વગેરે બનાવે, આગ્રહ કરવાપૂર્વક તે વહોરાવવાને ઇચ્છે. તેઓ અનુવર્તન કરવા યોગ્ય પ્રાયઃ કરીને હોય છે. આથી તે અનેષણીય આહાર લેવાની સંભાવના હોય છે. છતાં પણ તે આહાર ગ્રહણ ન કરે. એવો ભાવ છે. આવશ્યકચૂર્ણિમાં પાછળની સાત પ્રતિમાઓના જુદા પ્રકારે પણ નામો મળે છે. તે Page #222 -------------------------------------------------------------------------- ________________ ૬૧૯ શ્રાવકના બાર વ્રતો આ પ્રમાણે – રાત્રિભોજનપરિજ્ઞારૂપ પાંચમી. સચિત્તાહારપરિજ્ઞારૂપ છઠ્ઠી. દિવસે બ્રહ્મચારી રાત્રે પરિમાણકૃત સાતમી. દિવસે અને રાત્રે પણ બ્રહ્મચારી, અસ્નાન તથા દાઢી, મૂછ, રોમરાજિ અને નખની શુશ્રુષાના ત્યાગરૂપ આઠમી. સારંભ પરિજ્ઞારૂપ નવમી. પ્રેગ આરંભ પરિજ્ઞારૂપ દસમી તથા ઉદ્દિષ્ટભક્તત્યાગરૂપ શ્રમણભૂતા નામની અગ્યારમી પ્રતિમા છે. (૯૯૪) (સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાષાંતરમાંથી સાભાર) પાપમાંથી નિવૃત્ત થવા રૂપ વ્રતો છે. તે વ્રતો અહીં પ્રકરણ પરથી શ્રાવકના વ્રતો સમજવા, કેમકે શ્રાવકના વ્રતો જ બાર છે. શ્રાવકના વ્રતો બાર પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ શૂલપ્રાણાતિપાતવિરમણવ્રત, ૨ ચૂલમૃષાવાદવિરમણવ્રત, ૩ સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત, ૪ સ્વસ્ત્રીસંતોષપરસ્ત્રીગમનવિરમણવ્રત, ૫ સ્થૂલ પરિગ્રહવિરમણવ્રત, ૬ દિશાપરિમાણવ્રત, ૭ ઉપભોગપરિભોગપરિમાણવ્રત, ૮ અનર્થદંડવિરમણવ્રત, ૯ સામાયિકવ્રત, ૧૦ દેશાવકાશિકવ્રત, ૧૧ પૌષધવ્રત અને ૧૨ અતિથિસંવિભાગવત. વાચકોમાં શ્રેષ્ઠ ઉમાસ્વાતિ મહારાજે રચેલ શ્રાવકપ્રજ્ઞપ્તિમાં અને હરિભદ્રસૂરિજીએ રચેલ તેની વૃત્તિમાં કહ્યું છે – પાંચ' એ પ્રમાણે સંખ્યા છે. પવાર અવધારણ અર્થમાં છે. અણુવ્રતો પાંચ જ છે નહીં ચાર કે છ. અણુ એટલે નાના એવાં વ્રતો, મહાવ્રતોની અપેક્ષાએ અણુવ્રતોનું નાનાપણું છે. તે શૂલપ્રાણાતિપાત વિરમણ વગેરે ભેદરૂપે છે. ગુણવ્રતો પણ ત્રણ જ છે. વધારે કે ઓછા નથી, અણુવ્રતના ઉત્તરગુણરૂપ જે વ્રતો તે ગુણવ્રતો છે. તે દિશાવ્રત, ભોગોપભોગપરિમાણવ્રત અને અનર્થદંડવિરમણવ્રતરૂપ ૩ પ્રકારના છે. શિક્ષારૂપ જે વ્રતો તે શિક્ષાવ્રતો. શિક્ષા એટલે ચારિત્રના કારણરૂપ વિશિષ્ટ ક્રિયાસમુદાયનો વિશેષ પ્રકારનો અભ્યાસ. તે શિક્ષાના જે સ્થાનો તે શિક્ષાપદો અથવા તે શિક્ષાના જે વ્રતો તે શિક્ષાવ્રતો. તે શિક્ષાવ્રતો ચાર છે. સામાયિક, દેશાવકાશિક, પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ એમ ચાર ભેદે છે. એ પ્રમાણે શ્રાવકધર્મ ૧૨ પ્રકારનો થયો, આ રીતે ગાથાનો સંક્ષેપમાં અર્થ કહ્યો. અવયવાર્થ તો ગ્રંથકાર પોતે જ મોટા વિસ્તારથી કહેશે. (૬) હવે ૧૨ પ્રકારના શ્રાવકધર્મનો ઉપન્યાસ કરતા જે પાંચ અણુવ્રત વગેરે કહ્યા હતા તે કહે છે – પાંચ જ અણુવ્રતો છે. ગાથામાં તુ એવકાર અર્થમાં છે. એમનું અણુત્વ સર્વવિરતિ સ્વરૂપ મહાવ્રતોની અપેક્ષાએ છે. કહ્યું છે કે, “શૂલપ્રાણીવધ વિરમણ વગેરે અણુવ્રતો છે.” Page #223 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ શ્રાવકના બાર વ્રતો આદિ શબ્દ સ્થૂલ મૃષાવાદાદિના ગ્રહણ માટે જ છે. તે અણુવ્રતોમાં આ જ પ્રથમ છે. ર9તુ શબ્દ પવ અર્થમાં છે. બાકીના અણુવ્રતો તો વાસ્તવિકપણે પહેલા અણુવ્રતના ઉત્તરગુણરૂપ છે. એ પ્રમાણે વીતરાગ પરમાત્માએ કહ્યું છે. (૧૦૬). શૂલપ્રાણીવધની વિરતિ એટલે પૂલ એવા બેઇન્દ્રિય વગેરે જે જીવો તેના જે શરીર, ઇંદ્રિય, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, બળ રૂપ પ્રાણો તેની જે હિંસા, તે હિંસાથી નિવૃત્તિરૂપ વિરતિ. તે હિંસા સંકલ્પ અને આરંભ એમ બે પ્રકારે થાય છે. તેમાં કોઈપણ જીવને મારવાનો (અધ્યવસાય) વિચાર કરવો તે સંકલ્પ. ખેતી વગેરેના જે કાર્યો કરવા તે આરંભ. તેમાં શ્રાવક સંકલ્પથી હિંસાનો ત્યાગ કરે પણ આરંભથી ત્યાગ ન કરી શકે, કારણ કે નિયમો આરંભમાં તેની પ્રવૃત્તિ હોય છે. શૂલપ્રાણીવધની હિંસા પ્રવચનમાં કહેલી વિધિપૂર્વક છોડે, નહીં કે પોતાની ઇચ્છા પ્રમાણે. તે વિધિ આ પ્રમાણે જાણવી. (૧૦૭) અંતઃકરણપૂર્વક સમાધિવાળો થઈ, ગુરુ એટલે આચાર્ય મહારાજ પાસે, સંવિગ્ન મોક્ષાભિલાષી એવો, નહીં કે ઋદ્ધિની ઇચ્છાવાળો, ઇત્વરિક એટલે ચાર માસ વગેરે કાળની મર્યાદાપૂર્વક અથવા જીવન પર્યત પ્રાણીવધનો ત્યાગ કરે. એ પ્રમાણે ત્યાગ કરીને હંમેશાં તે વ્રતને યાદ કરે, કારણ કે ધર્મ સ્મૃતિમૂલક છે. એ પ્રમાણે યાદ કરતો વિશુદ્ધ પરિણામવંત થઈ વ્રતનું પાલન કરે. પરંતુ ફરી પ્રાણીવધમાં મનથી પણ પ્રવર્તે નહીં. (૧૦૮) હવે બીજું અણુવ્રત કહે છે - બીજું અણુવ્રત સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત છે. મૃષાવાદ સ્કૂલ અને સૂક્ષ્મ એમ બે પ્રકારનું છે. અતિદુષ્ટ વિવફાથી ઉત્પન્ન થયેલો જે પરિસ્થૂલ વસ્તુ વિષયક મૃષાવાદ તે સ્કૂલ મૃષાવાદ કહેવાય અને એનાથી વિપરીત તે સૂક્ષ્મ મૃષાવાદ કહેવાય. અહીં શ્રાવકધર્મનો જ અધિકાર હોવાથી સૂક્ષ્મ મૃષાવાદનો વિષય નથી. માટે સ્કૂલમૃષાવાદ વિરમણનો જ વિષય છે. સ્થૂલ મૃષાવાદ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે – (૧) કન્યા સંબંધી જૂઠ (૨) ગાય સંબંધી જૂઠ (૩) જમીન સંબંધી જૂઠ (૪) સ્થાપન હરણ (૫) ખોટી સાક્ષી રૂપ. (૧) કન્યા-અસત્ય - અખંડિત શીલવાળી કન્યાને ખંડિત શીલવાળી કહે. ખંડિત શીલવાળી કન્યાને અખંડિત શીલવાળી કહે. (૨) ગાય-અસત્ય - એ પ્રમાણે અલ્પદૂધવાળી ગાયને બહુ દૂધવાળી અથવા એથી વિપરીતપણે કહેવું તે ગાય સંબંધી જૂઠ. (૩) ભૂમિ-અસત્ય - એ પ્રમાણે બીજાની જમીનને પોતાની જમીન કહેવી. અથવા તો કોઈના જમીનના ઝઘડામાં કોઈએ નિયુક્ત કર્યા હોય, ત્યારે કોઈના પ્રત્યેના રાગના કારણે Page #224 -------------------------------------------------------------------------- ________________ ૬૨૧ શ્રાવકના બાર વ્રતો જેની જમીન ન હોય છતાં તેની કહેવી તે જમીન સંબંધી જૂઠ. (૪) ન્યાસાપહાર - જે થાપણ તે સ્થાપન. જે રૂપિયા વગેરે મૂકેલા હોય તેનું ઉચાપત કરવું તે ન્યાસાપહાર. પ્રશ્નઃ ન્યાસાપહાર અદત્તાદાનરૂપ છે. તો પછી મૃષાવાદ કેવી રીતે? જવાબઃ અહીં સ્થાપેલી રકમનો અપલાપ કરાતો હોવાથી મૃષાવાદ છે. (૫) કૂટસાક્ષી - લાંચ, રુશ્વત, ઈર્ષ્યા વગેરેને વશ થવાથી પ્રમાણરૂપ કર્યા હોવા છતાં પણ ખોટું બોલે તે ફૂટસાક્ષી. આગળ કહેલી વત્તો ગુરુમૂત્તે (૧૦૮) ગાથામાં કહેલી વિધિ પ્રમાણે મૃષાવાદનો ત્યાગ કરવો. પ્રશ્ન : અકુમારને કુમાર કહેવો, અવિધવાને વિધવા કહેવી વગેરે જૂઠો અતિદુષ્ટ વિવલાપૂર્વક જ ઉત્પન્ન થાય છે, તો પછી સૂત્રમાં શા માટે ગ્રહણ કર્યા નથી? જવાબ: આ પાંચ જૂઠ ગ્રહણ કરવાથી કુમારાવૃત વગેરે જૂઠનું ગ્રહણ થઈ જાય છે. (૨૬૦, ૨૬૧) બીજું અણુવ્રત કહ્યું. હવે ત્રીજું અણુવ્રત કહે છે – અદત્તાદાન બે પ્રકારે સ્કૂલ અને સૂક્ષ્મરૂપે છે. તેમાં જે ચોરીના આરોપનું કારણ હોય અને અતિદુષ્ટ પરિણામ પૂર્વક થતું હોય તે સ્થૂલ અદત્તાદાન. એનાથી વિપરીત તે સૂક્ષ્મ અદત્તાદાન. તેમાં જે સ્થૂલ અદત્તાદાન વિષયક નિવૃત્તિ તે તૃતીય અણુવ્રત છે. સ્કૂલ અદત્તાદાન સચિત્ત અને અચિત્ત, એમ બે પ્રકારે સંક્ષેપમાં વીતરાગ પરમાત્માએ કહ્યું છે. દ્વિપદ વગેરે ખેતર વગેરેમાં સારી રીતે મૂકેલા અથવા અવ્યવસ્થિત રીતે મૂકેલા, અથવા ભૂલી ગયેલા, માલિક વડે નહીં અપાયેલા એવા કોઈપણ પ્રાણી વગેરે, ચોરીની બુદ્ધિપૂર્વક ગ્રહણ કરવા તે સચિત્ત અદત્તાદાન, અને સોનું, વસ્ત્ર વગેરેને ગ્રહણ કરવું તે અચિત્ત અદત્તાદાન. (૨૬૫) મીઠું, ઘોડો, વગેરે સચિત્ત અદત્તાદાન અને સોનું, ચાંદી, વગેરે અનેક પ્રકારના અચિત્ત અદત્તાદાન છે. એ અદત્તાદાનનો આગળ ૧૦૮મી ગાથામાં કહેલી વિધિ પ્રમાણે ત્યાગ કરવો જોઈએ. (૨૬૬) ત્રીજું અણુવ્રત કહ્યું. હવે ચોથું અણુવ્રત કહે છે – પરસ્ત્રીનો ત્યાગ, વેશ્યાનો નહીં, સ્વ એટલે પોતાની જ સ્ત્રીમાં સંતોષ વેશ્યાગમન Page #225 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ શ્રાવકના બાર વ્રતો પણ નહીં. આ ચોથું અણુવ્રત છે. પરસ્ત્રીગમનત્યાગ બે પ્રકારે છે – (૧) ઔદારિક સ્ત્રી વગેરે અને (૨) વૈક્રિય વિદ્યાધરી વગેરેના ત્યાગ પૂર્વકનું છે. (૨૭૦) આ પરસ્ત્રીસેવન પાપને જિનેશ્વરોએ સંસારવૃક્ષના બીજરૂપે જે રાગ વગેરે છે તેના કારણરૂપ કહ્યું છે. માટે ૧૦૮મી ગાથામાં કહેલી વિધિ પ્રમાણે તે પાપનો ત્યાગ કરવો. (ર૭૧) ચોથુ અણુવ્રત કહ્યું, હવે પાંચમું અણુવ્રત કહે છે - દ્વિપદ વગેરે સચિત્ત અને સોનું વગેરે અચિત્ત વસ્તુઓમાં ઇચ્છાનું માપ કરવું. તે આ પ્રમાણે “આટલાથી વધારે ગ્રહણ ન કરવું તે પાંચમું અણુવ્રત સંક્ષેપથી અનંતજ્ઞાની તીર્થકરોએ કહ્યું છે. (૨૭૫) ઇચ્છાપરિમાણવ્રત ખેતર, ઘર, ચાંદી વગેરે ભેદોવાળું છે તેમાં ખેતર ૩ પ્રકારના છે – સેતુ, કેતુ, સેતુકેતુઉભય. ઘર પણ ૩ પ્રકારના છે. ભોંયરાવાળું, માળવાળું અને ઉભયવાળું. હિરણ્ય વગેરે એટલે ઘડ્યા વગરનું સોનું-ચાંદી. આદિ શબ્દ વડે ધન-ધાન્ય વગેરે ગ્રહણ કરવું. આ અચિત્ત પરિગ્રહ થયો. દ્વિપદ દાસ-દાસી વગેરે, ચતુષ્પદ હાથી વગેરે, અપદ ઝાડ વગેરે સચિત્ત પરિગ્રહ છે. આ બંને પ્રકારના પરિગ્રહનો પ્રવચનમાં કહેલી વિધિ પ્રમાણે તથા ૧૦૮મી ગાથામાં કહ્યા પ્રમાણે ત્યાગ કરવો. (૨૭૬). અણુવ્રતો કહ્યા. હવે એજ અણુવ્રતોના પાલન માટે ભાવના રૂપ જે ત્રણ ગુણવ્રતો છે, તે કહે છે. તે આ પ્રમાણે-દિવ્રત, ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત અને અનર્થદંડ વિરમણવ્રત. પહેલા ગુણવ્રતનું સ્વરૂપ કહે છે - દિશાઓ શાસ્ત્રમાં અનેક પ્રકારે વર્ણવી છે. તેમાં સૂર્ય જે દિશામાં ઊગે તે પૂર્વદિશા અને બીજી દક્ષિણ વગેરે પૂર્વ દિશાના ક્રમાનુસારે જાણી લેવી. ઊંચે દિશામાં જવાનું જે પ્રમાણ તે ઊર્ધ્વદિપરિમાણ વ્રત છે. આટલા પ્રમાણમાં મારે ઊંચે પર્વત વગેરે પર જવું, એનાથી વધારે ન જવું એ પ્રમાણે છે. અધોરિપરિમાણવ્રત આટલા પ્રમાણમાં ઈન્દ્રકુવા વગેરેમાં નીચે સુધી જવું, પછી આગળ ન જવું, એ પ્રમાણે છે. તીરછુ દિ૫રિમાણ કરવું તે તિર્યદિપરિમાણ વ્રત. આટલા પ્રમાણમાં મારે પૂર્વ દિશા કે દક્ષિણ દિશા વગેરેમાં જવું એ પ્રમાણે દરેક દિશામાં જે માપ નક્કી કરવું તે સિદ્ધાંતમાં સૂત્રક્રમાનુસારે પહેલા ગુણ માટેનું વ્રત તે પહેલું ગુણવ્રત છે. આની અંદર જેટલા પ્રમાણનું ક્ષેત્ર રાખ્યું હોય તેનાથી બહારના ક્ષેત્રમાં જે સ્થાવર કે ત્રણ પ્રાણીઓની જે વિરાધના થાય તેનો દંડત્યાગ કરવારૂપ ગુણ થાય છે. એ પ્રમાણે શ્રાવકધર્મના વિષયમાં પ્રથમ ગુણવ્રત ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના બાર વ્રતો ૬૨૩ જેમણે કર્મોનું વિદારણ કર્યું છે તથા જે તપ વડે શોભે છે અને તપ અને વીર્યથી યુક્ત છે તે વીર કહેવાય છે. (૨૮૦) હવે બીજું ગુણવ્રત કહે છે - ઉપભોગ અને પરિભોગના વિષયમાં જે પ્રમાણ કરાય તે જ બીજું ગુણવ્રત છે એમ જાણવું. જે અશન વગેરે એકવાર ભોગવાય તે ઉપભોગ. ઉપશબ્દનો અર્થ એકવાર એવો થાય છે. જે વસ્ત્ર વગેરે વારંવાર ભોગવાય તે પરિભોગ. પરિશબ્દનો વારંવાર અર્થ થાય છે. આ વ્રત આમ તો ભાવથી આત્મક્રિયારૂપ હોવા છતાં પણ પદાર્થોની અંદર વિષય અને વિષયીનો અભેદ માની વિષય જે પદાર્થ છે તેની અંદર ઉપચાર કરાયો છે. જે આંતરિક રીતે ભોગવાય તે ઉપભોગ કેમકે ઉપશબ્દનો અંતર્વાચી અર્થ છે. બાહ્ય રીતે ભોગવાય તે પરિભોગ કેમકે પરિશબ્દ બાહ્યવાચી છે. ‘મારે આટલી વસ્તુઓનો ઉપભોગ કે પિરભોગ ક૨વો, આનાથી વધુ નહીં.' એવું જે પ્રમાણ કરવું તે ઉપભોગ-પરિભોગ પરિમાણ કહેવાય. આ ગુણવ્રત સ્વીકારવાથી ઉપભોગ-પરિભોગ વિષયક જે દોષો અનિયમિતપણે લાગતા હતા તે દોષો લાગતા નથી, કેમકે તે દોષોની વિરતિ કરી હોવાથી આ લાભ થાય છે. (૨૮૪) હવે ત્રીજું ગુણવ્રત કહે છે - આલોકમાં નિષ્પ્રયોજન જીવોનું મર્દન તથા નિગ્રહ કરવારૂપ અનર્થદંડ છે. તેની જે વિરતિ કરવી તે ત્રીજું ગુણવ્રત છે. તે અનર્થદંડ ચાર પ્રકારનું છે - (૧) અપધ્યાન ઃ- દુર્ધ્યાન કરવા વડે. અહીં દેવદત્ત શ્રાવકનું અને કોંકણ દેશના સાધુ વગેરેનું દૃષ્ટાંત જાણવું. (૨) પ્રમાદાચરણ :- દારૂ વગેરે પ્રમાદના આચરણ કરવાથી અનર્થદંડ. આનું અનર્થદંડપણું પોતાની બુદ્ધિ વડે પહેલાં કહેવાયેલા શબ્દાર્થ મુજબ જાણી લેવું. (૩) હિંસાપ્રદાન :- હિંસાના કારણરૂપ શસ્ત્ર, અગ્નિ, ઝેર વગેરે પણ હિંસા કહેવાય. ક્રોધ યુક્ત અથવા ક્રોધ વગર તે સાધનો બીજાને આપવાં તે હિંસા પ્રદાન કહેવાય. કારણમાં કાર્યનો ઉપચાર થતો હોવાથી હિંસાના કારણોને પણ હિંસા કહી. (૪) પાપોપદેશ :- સૂચનાત્ સૂત્રમ્ એ ન્યાયથી પાપકર્મનો જે ઉપદેશ કરવો. ખેતી વગેરે પાપકર્મોમાં પ્રેરણા કરવી કે ઉપદેશ આપવો કે ‘તમે ખેતી વગેરે કરો.’ (૨૮૯) અતિચાર સહિત ત્રીજુ ગુણવ્રત કહ્યું. ગુણવ્રતો પછી શિક્ષાપદવ્રતો કહે છે. તે ચાર છે - સામાયિક, દેશાવકાશિક, પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ. તેમાં પહેલું શિક્ષાવ્રત Page #227 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ કહે છે. શ્રાવકના બાર વ્રતો પરમપદરૂપ જે મોક્ષ તેને પ્રાપ્ત કરાવનારી જે ક્રિયા તે શિક્ષા. તેનું જે પદ તે શિક્ષાપદ. સૂત્રક્રમાનુસાર પહેલું સામાયિક જ શિક્ષાપદ છે. સમ એટલે જે રાગદ્વેષથી રહિતપણે સર્વજીવોને પોતાના આત્માની સમાન જોવા રૂપ જે સમ તેનો આય એટલે લાભ, તે સામાયિક સામાયિકના પર્યાયવાચી શબ્દો કહે છે. સમનો જે લાભ તે સમાય. સમ વ્યક્તિ દરેક ક્ષણે નિરુપમ સુખના કારણરૂપ ચિંતામણી અને કલ્પવૃક્ષ સમાન એવા જ્ઞાન, દર્શન ચારિત્રના પર્યાયો સાથે જોડાય છે. તે સમાય જ જે ક્રિયાનુષ્ઠાનનું પ્રયોજન છે તે સામાયિક. સમાયમાં થયેલું તે સામાયિક. એ પ્રમાણે શબ્દાર્થ થયો. સામાયિકનું સ્વરૂપ કહે છે. તે સામાયિક બે પ્રકારનું છે. સાવદ્ય યોગોના વર્જનરૂપ અને નિરવઘ યોગોના આસેવનરૂપ. અવઘ એટલે નિંદિત પાપ. તેની સાથે જે હોય તે સાવઘ. તે સાવદ્ય વ્યાપારોના ત્યાગરૂપ સામાયિક જાણવું. તે પણ કાળની મર્યાદાપૂર્વક છે. તે સામાયિક ફક્ત સાવઘ યોગના ત્યાગવાળું છે અને નિરવઘ યોગના આસેવનથી રહિત છે એવું નથી, માટે જ કહ્યું કે નિરવદ્ય યોગના આસેવનપૂર્વકનું છે. ‘તેથી સામાયિક સાવઘયોગોના ત્યાગરૂપ અને નિરવદ્ય યોગોના આસેવન રૂપ છે, માટે તેમાં હમેશાં પ્રયત્ન કરવો જોઈએ.' એવું બતાવવા માટે આમ કહ્યું. અહીં સામાચારી બતાવે છે : શ્રાવકે સામાયિક કેવી રીતે કરવું જોઈએ ? અહીં શ્રાવક બે પ્રકારના છે. ધનાઢ્ય અને અલ્પધનવાળા. જે અલ્પધનવાળો છે તે જિનમંદિરમાં, સાધુ પાસે, ઘરે અથવા પૌષધશાળામાં જ્યાં વિશ્રામ લઈ બેસતો હોય કે આરામ કરતો હોય તે બધી જગ્યાએ સામાયિક કરે. પણ મુખ્યતયા જિનમંદિર, સાધુ પાસે, પૌષધશાળા અને ઘર આ ચાર સ્થાનોમાં તો અવશ્ય સામાયિક કરે. તેમાં જો સાધુ પાસે કરે તો ત્યાં કઈ વિધિ છે ? જો શત્રુ વગેરેથી ભય ન હોય, જો કોઈની સાથે ઝઘડો ન થયો હોય, જો કોઈનું દેવું ધારણ ન કર્યું હોય કે જેથી લેણદાર વડે ખેંચાખેંચી કરવા વડે ચિત્તમાં સંક્લેશ ન થાય, દેવાદાર હોય પણ લેણદાર સામાયિકનો ભંગ ન થાય એટલા માટે પકડે તેવો ન હોય, જો વેપાર ન કરતો હોય, તો ઘરે જ સામાયિક કરી, પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, ઇર્યાસમિતિમાં ઉપયોગવાળો, સાધુની જેમ ભાષા વડે સાવઘનો ત્યાગ કરતો, એષણામાં કાષ્ઠઢેકું વગેરેની જરૂર પડે તો પૂંજીને અને યાચીને લેતો, એ પ્રમાણે વસ્તુ લેવા - મૂકવામાં જોઈને પૂંજતો, શ્લેષ્મ નાકનો મેલ, કફ વગેરે જ્યાં ત્યાં ન નાખે પરંતુ પડિલેહેલી, પ્રમાર્જેલી ભૂમિમાં પરઠવે. જ્યાં ઊભો રહે ત્યાં પણ ત્રણ ગુપ્તિનું પાલન કરે. આ વિધિપૂર્વક ઉપાશ્રયે જાય. પછી ત્રિવિધે સાધુને નમીને પછી સામાયિક કરે. ‘હે ભગવંત ! હું સામાયિક કરું છું. સાવદ્યયોગનું પચ્ચક્ખાણ કરું છું. વિધે, ત્રિવિધે. યાવત્ Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના બાર વ્રતો ૬૨૫ સાધુની પથુપાસના કરું ત્યાં સુધી.” આ પ્રમાણે કરી પછી ઇરિયાવહિ પ્રતિક્રમ. આલોચના કરીને આચાર્ય વગેરે યથાયોગ્ય રત્નાધિકને વંદન કરે. પછી ફરી ગુરુને વંદન કરી, બેસવાની જગ્યા પૂંજીને બેસે અને ગુરુમહારાજને પ્રશ્નો પૂછે અથવા ભણે. જિનમંદિરમાં સામાયિક કરે તો પણ આ વિધિ સમજવો. પૌષધશાળામાં કે ઘરમાં સામાયિક કરે તો બીજે જવાનું ન હોય. (આવો ઘરથી જવા વગેરેનો વિધિ પણ ન હોય.) ધનાઢ્યશ્રાવક સર્વ ઋદ્ધિ સાથે ગુરુ પાસે સામાયિક કરવા જાય. કારણકે તેથી લોકોને તેના ધર્મ પ્રત્યે આદર થાય કે “આ ધર્મ કેવો ઉત્તમ છે કે આવા ઋદ્ધિમાન તેને આરાધે છે. જો ઘરથી જ સામાયિક લઈને જાય તો હાથી, ઘોડા વગેરે અધિકરણ બને, આથી આડંબરપૂર્વક જઈ ન શકાય. તથા પગે ચાલીને જવું પડે. તેથી ધનાઢ્ય શ્રાવક ઘરેથી સામાયિક લીધા વગર જ જાય આ રીતે આડંબરથી સામાયિક લેવા આવનાર જો શ્રાવક હોય તો કોઈ સાધુ ઊભા થઈને તેનો આદર ન કરે પણ જો યથાભદ્રક (રાજા વગેરે) હોય તો તેનો સત્કાર થાય એ માટે પહેલેથી આસન ગોઠવી રાખે અને આચાર્ય મહારાજ એના આવ્યા પહેલા ઊભા થઈ જાય. જો આવે ત્યારે ઊભા થાય તો ગૃહસ્થોનો આદર કરવાથી દોષ લાગે, અને જો ઊભા ન થાય તો તેને ખોટું લાગે. આ દોષ ન લાગે એટલા માટે તે આવે એ પહેલા જ આસન ગોઠવી રાખે અને આચાર્ય મહારાજ ઊભા થઈ જાય. પછી તે ધનાઢચ શ્રાવક આ વિધિ પ્રમાણે સામાયિક કરે – “હે ભગવંત ! હું સામાયિક કરું છું. સાવદ્યયોગનું પચ્ચખાણ કરું છું. વિધ, ત્રિવિધપૂર્વક યાવત્ નિયમ સુધી પર્યાપાસના કરું છું.” એ પ્રમાણે સામાયિક કરીને પછી ઇરિયાવહિયા કરીને પૂર્વની જેમ (સામાન્ય શ્રાવક સંબંધી સામાયિકવિધિમાં કહ્યું તેમ) વંદનવિધિ કરીને ગુરુને પ્રશ્ન પૂછે કે પાઠ કરે. તે સામાયિક કરતા મુગટ, કુંડલ, વીંટી, ફૂલ, તંબોલ, વસ્ત્ર વગેરનો ત્યાગ કરે. આ સામાયિકનો વિધિ છે. (૨૯૨) પહેલું શિક્ષાપદ અતિચાર સાથે કહ્યું. હવે બીજું શિક્ષાપદ કહે છે – આગળ જેનું સ્વરૂપ કહ્યું છે તે દિવ્રતને વિષે સેંકડો યોજનાનું માપ લાંબા વખતનું જે ગ્રહણ કર્યું હતું તેનું અહીં લોકમાં દરરોજ, દરેક પ્રહરે, દરેક ઘડીએ જે જવા આવવા વિષયક પ્રમાણ ગ્રહણ કરવું કે “આટલા પ્રમાણથી વધારે મારે જવું નહીં.” એવા પ્રકારનું બીજું શિક્ષાપદ શાસ્ત્રમાં કહ્યું છે. (૩૧૮) દેશાવકાશિક એટલે દિ૫રિમાણવ્રતના એક દેશરૂપ ગમન વગેરે ક્રિયાના સ્થાનરૂપ દેશાવકાશ વડે બનેલું જે વ્રત તે દેશાવકાશિક. આ વ્રત સર્પના ઝેરના દષ્ટાંત જેવું છે. જેમ કોઈ સાપની આંખમાં ૧૨ યોજનનું પ્રથમ ઝેર હોય વિદ્યાવાદી (ગાડી) વડે સંહરણ કરાતા તે ૧ યોજનમાં આવે. એ પ્રમાણે શ્રાવક દિવ્રતગ્રહણ કરવા વડે ઘણો ત્યાગ કરે. પછી દેશાવકાશિક વડે તેમાંથી પણ ઓછું કરે. જેમ ૧ યોજનના ઝેરને એક આંગળીમાં સ્થાપન Page #229 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ શ્રાવકના બાર વ્રતો કરે. એ પ્રમાણે અપ્રમત્તપણે પ્રતિદિવસ વગેરે વડે પરિમાણ કરવાથી આશયની નિર્મળતા થાય છે. માટે આ કલ્યાણ કરનારું છે એમ જાણી તેનું પ્રયત્નપૂર્વક પાલન કરવું જોઈએ. (૩૧૯) અતિચાર સહિત બીજા શિક્ષાપદની વ્યાખ્યા કરી. હવે ત્રીજુ શિક્ષાપદ કહેવાય છે. આહાર પૌષધ, શરીરસત્કાર પૌષધ, બ્રહ્મચર્ય પૌષધ અને આવ્યાપાર પૌષધ એમ ચાર પ્રકારે પૌષધ છે. અહીં પૌષધ શબ્દ રૂઢિથી પર્વ અર્થમાં વપરાયો છે. પર્વો આઠમ વગેરે તિથિઓ છે. પૂરળાત્ પર્વ એ ન્યાયાનુસારે જે ધર્મની પુષ્ટિ કરે તે પર્વ. આહાર પ્રસિદ્ધ છે. તે આહાર વિષયક અથવા તેના માટે જે પૌષધ તે આહારપૌષધ. આહાર વગેરેની નિવૃત્તિના કારણરૂપ જે ધર્મપૂરકપર્વ તે પૌષધ. એ પ્રમાણે શરીરસત્કારપૌષધમાં પણ સમજવું. બ્રહ્મચર્યપૌષધ એટલે જે ચવાયોગ્ય હોય તે ચર્ય કહેવાય, આ સૂત્રથી મત્તરયમદ્યાનુપસń:. બ્રહ્મ એટલે શુભક્રિયા. કહ્યું છે ‘બ્રહ્મ વેલે બ્રહ્મ તો બ્રહ્મ જ્ઞાન' બ્રહ્મ સહિત ચરવું તે બ્રહ્મચર્ય આ પ્રમાણે સમાસ કરવો. બાકીનું આગળની જેમ સમજવું તથા અવ્યાપાર પૌષધ પણ આગળની જેમ જ જાણવો. આ ત્રીજું શિક્ષાપદ વ્રત છે. સૂચનાત્ સૂત્રમ્ એ ન્યાયાનુસા૨ે શિક્ષાવ્રત કહેવાથી શિક્ષાપદવ્રત સમજવું. આ જ વ્રતને વિશેષ રીતે કહે છે. (૩૨૧) દેશવિષયક પૌષધ અને સર્વવિષયક પૌષધ એમ બે પ્રકારે આહાર વગેરે દરેક પૌષધ પ્રવચનમાં કહ્યા છે, એમ જાણવું. દેશપૌષધમાં કોઈક વખત સામાયિક કરાય છે અને કોઈ વખત નથી કરાતું. જ્યારે સર્વપૌષધમાં નિયમા સામાયિક કરવું પડે છે. જો ન કરે તો તે પોતાની આત્મવંચના કરે છે. એનો ભાવાર્થ આ પ્રમાણે છે. (૧) આહારપૌષધ બે પ્રકારનો છે. દેશથી અને સર્વથી. દેશ આહાર પૌષધમાં અમુક વિગઈનો ત્યાગ, આયંબિલ, એકાસણું, બિયાસણું વગેરે કરે. સર્વપૌષધમાં અહોરાત્રિમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે. (૨) શરીરસત્કા૨પૌષધમાં સ્નાન, મેંદી વગેરે લગાડવું, ચંદન વગેરેનું વિલેપન કરવું, તેલ ચોળવું, મસ્તકમાં ફૂલ નાંખવા, અત્તર વગેરે સુગંધી પદાર્થો લગાડવા, તાંબૂલ-પાન ચાવીને હોઠને તાંબૂલ-પાનથી રંગવા, સુંદર કિંમતી રંગીન વસ્ત્રો પહેરવા, આભૂષણો પહેરવા વગેરે શરીરસત્કારનો ત્યાગ કરે. તે ત્યાગ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે કરે. દેશત્યાગમાં અમુક પ્રકારનો શ૨ી૨સત્કાર ન કરે. સર્વપૌષધમાં દરેક પ્રકારના શરીરસત્કારનો ત્યાગ કરે. (૩) બ્રહ્મચર્યપૌષધ પણ બે પ્રકારે છે. દેશથી અને સર્વથી. દિવસે કે રાત્રે મૌથુનનો Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના બાર વ્રતો ૬૨૭ ત્યાગ અથવા એક કે બે વખતથી વધારે મૈથુનનો ત્યાગ તે દેશથી બ્રહ્મચર્ય પૌષધ છે. સંપૂર્ણ અહોરાત્ર સુધી મૈથુનનો ત્યાગ તે સર્વથી બ્રહ્મચર્ય પૌષધ છે. (૪) અવ્યાપારપૌષધ પણ દેશ અને સર્વથી એમ બે પ્રકારે છે. કોઈ અમુક રસોઈ કરવી નહીં, વેપાર કરવો નહીં, કપડા ધોવા નહીં વગેરે રીતે પાપવ્યાપારનો ત્યાગ તે દેશથી અવ્યાપાર પૌષધ છે. સર્વપૌષધમાં દરેક જાતનો વ્યાપાર, જેવો કે હળ-ગાડું ચલાવવું, ઘર સમારવું, વગેરે દરેકનો ત્યાગ કરે. અહીં જે દેશપૌષધ કરે તે સામાયિક કરે પણ ખરા અને ન પણ કરે. જે સર્વપૌષધ કરે તે નિયમા સામાયિક કરે. જો સામાયિક ન કરે તો તે અવશ્ય તેના ફળથી વંચિત રહે. આ પૌષધ ક્યાં કરે? આ પૌષધ ચૈત્ય (દેરાસર)માં, સાધુ પાસે, ઘરે અથવા પૌષધશાળામાં કરે. પૌષધમાં મણિ, સુવર્ણ આદિના અલંકારોનો ત્યાગ કરવો જોઈએ. પૌષધ લીધા પછી સૂત્ર વગેરેનો પાઠ કરે, પુસ્તક વાંચે, અથવા હું સાધુના ગુણોને ધારણ કરવા અસમર્થ છું, આથી મંદભાગી છું વગેરે શુભ ભાવના ભાવવા રૂપ ધર્મધ્યાન કરે. (૩૨૨) સાતિચાર ત્રીજુ શિક્ષાપદ કહ્યું. હવે ચોથું શિક્ષાપદ કહે છે - દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમપૂર્વક, પરમભક્તિથી, પોતાના ઉપર ઉપકારની બુદ્ધિ વડે જે મૂળગુણ અને ઉત્તરગુણોથી સંપન્ન હોય એવા સંયત સાધુ ભગવંતોને ન્યાયાગત અન્ન વગેરે કલ્પનીય દ્રવ્યોનું દાન આપવું તે અતિથિસંવિભાગ વ્રત કહેવાય. ન્યાયાગત દ્રવ્ય :- બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રોની પોતાની જે આજીવિકા કે જે લોકહેરીથી મોટે ભાગે પ્રસિદ્ધ છે, તે આજીવિકા વડે પ્રાપ્ત કરેલું દ્રવ્ય તે ન્યાયાગત દ્રવ્ય કહેવાય. ન્યાયાગત દ્રવ્ય કહેવાથી અન્યાયાગત દ્રવ્યનો નિષેધ સમજવો. અન્ન વગેરે દ્રવ્યો વડે. આદિ શબ્દથી પાણી, વસ્ત્ર, ઔષધ, ભેષજ વગેરે દ્રવ્યો વડે, નહિ કે સોના વગેરે દ્વારા. કલ્પનીય - ઉદ્ગમ વગેરે દોષોથી રહિત કલ્પનીય દ્રવ્ય વડે, નહીં કે દોષિત દ્રવ્ય વડે. દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર, પરિપાટીપૂર્વક એટલે જ્યાં જુદા જુદા પ્રકારના ચોખા, કોદરા, કંગુ, ઘઉં વગેરે ઉત્પન્ન થાય તે દેશ, સુકાળ-દુષ્કાળ વગેરે કાળ, ચિત્તનો વિશુદ્ધ અધ્યવસાય તે શ્રદ્ધા, અતિથિ આવે ત્યારે ઊભા થવું-આસન આપવું-વંદન કરવું-પાછા વળાવવા જવું વગેરે સત્કાર, રસોઈને પેય વગેરેના ક્રમપૂર્વક દાન આપવું તે ક્રમ, દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર, ક્રમ વગેરે પૂર્વક. દેશ, કાળ કહેવા વડે એના વિરોધીનો નિષેધ સમજવો. પરમભક્તિપૂર્વક કારણ કે તેથી ફળની પ્રાપ્તિ થાય છે. પોતાના આત્મા ઉપર ઉપકાર કરવાની બુદ્ધિપૂર્વક, નહીં કે સાધુના ઉપર ઉપકાર કરવા માટે. કહ્યું છે કે, “સાધુઓ જ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ શ્રાવકના બાર વ્રતો પોતાના અને પરના ઉપર ઉપકાર કરનારા હોય છે.” એ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતોએ શ્રાવકોને છેલ્લું અતિથિસંવિભાગ નામનું શિક્ષાપદવ્રત કહ્યું છે. અહીં ભોજનના સમયે ભોજન માટે ઉપસ્થિત થનાર અતિથિ કહેવાય છે. પોતાની માટે બનાવેલા આહારવાળા વતી શ્રાવકની માટે સાધુઓ જ અતિથિ છે. જેથી કહ્યું છે કે :- “જે મહાત્મા વડે તિથિ અને પર્વોત્સવો છોડી દેવાયા છે, તેમને અતિથિ જાણવા. અને બાકીનાને અભ્યાગત જાણવા.” અતિથિનો જે સંવિભાગ તે અતિથિ સંવિભાગ. સંવિભાગના ગ્રહણથી પશ્ચાતુકર્મ વગેરે દોષોનો ત્યાગ સમજવો. અહીં સામાચારી કહે છે : શ્રાવકે પૌષધ પારી નિયમા સાધુને વહોરાવ્યા વગર પારણુ ન કરવું પણ વહોરાવીને પારણું કરવું. તે સિવાય (પૌષધના પારણા સિવાય) નિયમ નથી. અર્થાત્ પૌષધના પારણા સિવાય સાધુઓને વહોરાવીને પચ્ચકખાણ પારે કે પચ્ચકખાણ પારીને પછી વહોરાવે. તેથી પૌષધના પારણે પહેલા સાધુને વહોરાવીને જ પારણું કરવું. કેવી રીતે? જો તેવો દેશ-કાળ હોય તો પોતાના શરીરની વિભૂષા કરી સાધુના ઉપાશ્રયે જઈ ભિક્ષા માટે નિમંત્રણ કરે. આ વખતે સાધુઓની શું વિધિ હોય? તે કહે છે. તે વખતે એક સાધુ પડલાની પડિલેહણ કરે, એક મુહપત્તિની પડિલેહણ કરે, એક પાત્રાની પડિલેહણ કરે કે જેથી શ્રાવકને અંતરાય ન થાય. અથવા સાધુઓ પછી આવશે એમ વિચારીને વહોરાવવા કોઈ વસ્તુ રાખે તો સ્થાપના દોષ લાગે. જો પ્રથમ પોરસી (નવકારશી)માં નિમંત્રણ કરે તો નવકારશીવાળા સાધુ જાય. જો નવકારશીવાળા ન હોય તો ન જાય, ગૃહસ્થને ના પાડે, કોઈ સાધુ વાપરનાર ન હોય અને વહોરવા જાય તો વહોરેલું રાખી મૂકવું પડે. (રાખી મૂક્વાથી તેમાં કીડીઓ આવે વગેરે દોષનો સંભવ છે.) જો ગૃહસ્થ ખૂબ આગ્રહ કરે તો વહોરવા જાય અને સાચવીને રાખી મૂકે. પછી પાત્રા પડિલેહણ કરવાની પોરસી વખતે જે પચ્ચકખાણ પારે તેને આપે, અથવા સામાન્યથી અમુક સાધુને પારણું છે એમ જણાયે છતે અથવા “મારે પારણું છે” એમ સાધુએ કહ્યું છતે બીજા કોઈ સાધુને પારણું હોય તો તેને આપે. સામાન્યથી આ વિધિ કહી. પછી તે શ્રાવકની સાથે બે સાધુઓ જાય. (એકલા જવામાં અનેક દોષોની સંભવ હોવાથી) એક સાધુને ન મોકલવો જોઈએ. સાધુ આગળ અને શ્રાવક પાછળ એ રીતે ચાલે. ઘરે લઈ જઈ આસનનું નિમંત્રણ કરે. બેસે તો ઠીક, ન બેસે તો પણ વિનંતિ કરવાથી વિનયનો લાભ થાય. તે પછી આહાર-પાણી પોતે વહોરાવે અથવા આહારનું વાસણ પોતે પકડી રાખે અને પત્ની વગેરે બીજા વહોરાવે. અથવા જ્યાં સુધી વહોરે ત્યાં સુધી બેસી રહે. સાધુ પણ પશ્ચાતકર્મદોષ ન થાય માટે વહોરાવાતા દ્રવ્યમાંથી થોડું જ ગ્રહણ કરે. વહોરાવીને વંદન કરી સાધુને વળાવે. વળાવી પાછળ થોડે સુધી જાય. પછી જાતે વાપરે. સાધુ મહારાજને જે ન Page #232 -------------------------------------------------------------------------- ________________ તેર ક્રિયાસ્થાનો ૬૨૯ વહોરાવ્યું હોય તે શ્રાવકે ન વાપરવું જોઈએ. જો સાધુ ન હોય તો ગોચરીના સમય વખતે દિશાઓનું અવલોકન કરવું અને વિચારવું કે “જો સાધુ ભગવંતો હોત તો મારો વિસ્તાર થાત.” એ પ્રમાણે સામાચારી જાણવી. (૩૨૫-૩૨૬)' ક્રિયા એટલે કર્મબંધમાં કારણભૂત એવી પ્રવૃત્તિ. સ્થાન એટલે પ્રકાર. કર્મબંધમાં કારણભૂત એવી પ્રવૃત્તિઓના પ્રકારો તે ક્રિયાસ્થાનો. ક્રિયાસ્થાનો તેર છે. તે આ પ્રમાણે - ૧ અર્થક્રિયા, ૨ અનર્થક્રિયા, ૩ હિંસાક્રિયા, ૪ આકસ્મિકીક્રિયા, ૫ દષ્ટિક ક્રિયા, ૬ મૃષાક્રિયા, ૭ અદત્તક્રિયા, ૮ અધ્યાત્મક્રિયા, ૯ માનક્રિયા, ૧૦ અમિત્રક્રિયા, ૧૧ માયાક્રિયા, ૧૨ લોભક્રિયા અને ૧૩ ઈર્યાપથિકીક્રિયા. પ્રવચનસારોદ્ધારમાં અને તેની ટીકામાં કહ્યું છે – ગાથાર્થ - ૧. અર્થક્રિયા, ૨. અનWક્રિયા, ૩. હિંસાક્રિયા, ૪. અકસ્માક્રિયા, ૫. દૃષ્ટિવિપર્યાસક્રિયા, ૬. મૃષાક્રિયા, ૭. અદત્તાદાનક્રિયા, ૮. અધ્યાત્મક્રિયા, ૯. માનક્રિયા, ૧૦. અમિત્રક્રિયા, ૧૧. માયાક્રિયા, ૧૨. લોભક્રિયા, ૧૩. ઇર્યાપથિકીક્રિયા. આ તેર ક્રિયાસ્થાનો છે. (૮૧૮) ટીકાર્ય - કર્મબંધના કારણરૂપ ચેષ્ટા તે ક્રિયા. તેના સ્થાનો એટલે ભેદો, તે ક્રિયાસ્થાન કહેવાય છે. તે તેર (૧૩) પ્રકારે છે. ૧. પોતાના કે બીજાના પ્રયોજન માટે જે ક્રિયા કરાય તે અર્થક્રિયા. ૨. પોતાના કે બીજાના પ્રયોજન વગર જે ક્રિયા કરાય તે અનર્થક્રિયા. ૩. હિંસા માટે જે ક્રિયા તે હિંસાક્રિયા. ૪. અકસ્માતક્રિયા એટલે અનભિસંધિ એટલે ઉપયોગ વગર જે ક્રિયા થાય છે. ૫. દૃષ્ટિ એટલે દૃષ્ટિવિપર્યાસક્રિયા. ૬. મૃષાક્રિયા. ૭. અદત્તાદાનક્રિયા. ૮. અધ્યાત્મક્રિયા. ૯. માનક્રિયા. ૧૦. અમિત્રક્રિયા. ૧૧. માયાક્રિયા. ૧૨. લોભક્રિયા. ૧૩. ઈર્યાપથિકીક્રિયા-એમ તેર ક્રિયાસ્થાનો છે. (૮૧૮) Page #233 -------------------------------------------------------------------------- ________________ તેર ક્રિયાસ્થાનો ૧. અર્થક્રિયા ઃ ૧. ત્રસ કે સ્થાવર જીવો પર પોતાના કે બીજાના કાર્ય માટે એટલે પ્રયોજનથી જે દંડ એટલે હિંસા કરાય (કરે) તેને અર્થદંડ કહ્યો છે. 083 બેઇન્દ્રિય વગેરે ત્રસ જીવો, પૃથ્વી વગેરે સ્થાવરો અને ભૂત એટલે પ્રાણીઓ પર જે કંઈ દંડ કરાય અર્થાત્ જેના વડે પોતે અથવા બીજા પ્રાણી દંડાય તે દંડનો અર્થ હિંસા. તે હિંસા પોતાના શરીર વગેરે માટે કે બીજાના એટલે ભાઈ વગેરેના કાર્ય માટે કરે તે અર્થદંડ કહેવાય, ક્રિયા અને ક્રિયાવાનના અભેદ ઉપચારથી. અર્થદંડને અર્થક્રિયા તીર્થંકર ભગવંતો કહે છે. (૮૧૯) ૨. અનર્થક્રિયા : જે સરટાદિ એટલે કાચિંડા, ઉંદર વગેરે ત્રસકાયને તથા વનલતા વગેરે સ્થાવરકાયને પ્રયોજન વગર મારીને, કાપીને જે છોડી (ફેંકી) દે તે ધર્મ અને ધર્મીના અભેદ ઉપચારથી અનર્થક્રિયા કહેવાય. (૮૨૦) ૩. હિંસાક્રિયા : આ સાપ વગેરે વૈરી અમારી હિંસા કરે છે, હિંસા કરી હતી, હિંસા ક૨શે, એવી ધારણાપૂર્વક સાપ વગેરે અથવા શત્રુને જે દંડ કરે એટલે વધ કરે, તે હિંસાદંડ કહેવાય. આ ક્રિયા પણ ધર્મ અને ધર્મીના અભેદ ઉપચારથી કહી છે. (૮૨૧) ૪. અકસ્માત્ક્રિયા : બીજા હરણ, પક્ષી, સરીસૃપ એટલે સાપ વગેરેને મારવા માટે બાણ, પથ્થર વગેરે ફેંકે અને તેના વડે તે પ્રાણી હણાવાના બદલે બીજું પ્રાણી કે વ્યક્તિ હણાય, તે અકસ્માત્ ક્રિયા. અનભિસંધિ એટલે ઉપયોગ વગર સહસાત્કારથી બીજાને હણવા માટેની પ્રવૃત્તિ વડે એના સિવાય બીજાનો વિનાશ થાય તે અકસ્માદંડ. જે કાપવાની બુદ્ધિથી ઘાસ વગેરેને જોતો બીજા ચોખા (ડાંગર) વગેરે ધાન્યને પણ અનાભોગથી કાપી નાંખે તે અકસ્માદંડ. જેમકે ડાંગર વગેરે બીજા પાકની વચ્ચે રહેલા ઘાસ વગેરેને કાપવા તૈયાર થયેલ અનાભોગથી બીજા ડાંગર વગેરે ધાન્યને કાપી નાંખે તે અકસ્માદંડ. (૮૨૨) ૫. દૃષ્ટિવિપર્યાસક્રિયા : દૃષ્ટિ એટલે બુદ્ધિ, તેનો વિપર્યાસ એટલે વિપરીતપણું એટલે મતિવિભ્રમ તે દૃષ્ટિવિપર્યાસ. તેનાથી આ પ્રમાણે દંડ થાય છે. જે મિત્રને પણ દુશ્મન છે એવી બુદ્ધિપૂર્વક માની વધ કરે તે દૃષ્ટિવિપર્યાસદંડ અથવા ગામ વગેરની હિંસા કરે, તે આ પ્રમાણે-ગામમાં રહેલા કોઈકે કોઈનો કોઈ અપરાધ કર્યો હોવાથી સંપૂર્ણ ગામની જે હિંસા કરે તે દૃષ્ટિવિપર્યાસદંડ, અથવા અચોરને આ ચોર છે એમ માની વધ કરે તે દૃષ્ટિવિપર્યાસદંડ. એ પાંચમું ક્રિયાસ્થાન છે. (૮૨૩-૮૨૪) ૬. મૃષાક્રિયા : પોતાના માટે કે બીજા નાયક વગેરે પર માટે જે મૃષા એટલે જૂઠ્ઠું બોલે તે Page #234 -------------------------------------------------------------------------- ________________ તેર ક્રિયાસ્થાનો ૬૩૧ મૃષાનિમિત્તક છઠ્ઠો દંડ (૮૨૫) ૭. અદત્તાદાનક્રિયા: મૃષાવાદ દંડની જેમ અદત્તાદાનદંડ પણ પોતાના કે નાયક વગેરે પરના માટે બીજાએ આપ્યા વગરનું ગ્રહણ કરવું તે અદત્તાદાનદંડ. બીજો અર્થ-જ્ઞાતિજનો કે સ્વજનો માટે આપ્યા વગરનું ગ્રહણ કરવું. (૮૨૬) ૮. અધ્યાત્મક્રિયાઃ અધ્યાત્મ ક્રિયાસ્થાન આ પ્રમાણે છે. અધ્યાત્મ એટલે મન, તે મનમાં બાહ્ય નિમિત્ત વિના જે શોક, વગેરેની ઉત્પત્તિ તે અધ્યાત્મ. જેની સામે કોઈ કંઈ પણ ખરાબ બોલે નહીં છતાં મનમાં કંઈક વિચારીને અતિશય દુભાયા કરે તેને આધ્યાત્મિકીક્રિયા કહેવાય. આ આધ્યાત્મિક ક્રિયા ઉત્પન્ન થવાના ક્રોધ, માન, માયા અને લોભ. એમ ચાર કારણો છે, બાહ્યનિમિત્ત વિના (સ્વપ્રકૃતિથી જ) અંદરમાં નિષ્કારણ ક્રોધાદિ કરીને દુઃખી થવું તે અધ્યાત્મક્રિયા છે એમ રહસ્યાર્થ છે. (૮૨૭-૮૨૮) ૯. મદક્રિયા જે જાતિ, કુલ, રૂપ, બલ, શ્રત, તપ, લાભ, ઐશ્વર્ય-એમ આઠ પ્રકારના માન વડે મદ વડે જે મત્ત થઈ પોતાના સિવાય બીજાનો જાતિ વગેરે દ્વારા તિરસ્કાર કરે કે “આ હલકટ (હલકો) છે' વગેરે વચનો વડે નિંદા કરે અને અનેક પ્રકારની કદર્થના કરવા વડે પરાભવ કરે, એ માનક્રિયાસ્થાન છે. ૧૦. અમિત્રક્રિયા - માતા-પિતા-જ્ઞાતિજનોના અલ્પ અપરાધમાં પણ, બાળવું, (ડામ દેવો) આંકવું, બાંધવું, મારવું વગેરે જે તીવ્ર દંડ કરે તે મિત્રદ્વૈષવર્તિ ક્રિયાસ્થાન એટલે કે અમિત્રક્રિયા છે. તેમાં દહન એટલે ઉંબાડીયા વગેરે વડે ડામ આપવો, આંકવું એટલે કપાળ વગેરેમાં સોય વગેરે વડે ચિહ્ન કરવાનું બંધન એટલે દોરડા વગેરે દ્વારા બાંધવું. તાડન એટલે ચાબૂક વગેરે દ્વારા મારવું. આદિ શબ્દથી અન્નપાણીનો (આહારનો) નિરોધ કરવો. (૮૨૭-૯૨૮-૮૨૯-૮૩૦) ૧૧. માયાક્રિયાઃ ગૂઢ સામર્થ્યવાળો હૃદયમાં જુદું, વચનમાં જુદું અને ક્રિયામાં જુદું એમ વિસંવાદી પોતાની ચેષ્ટા વડે કરે તે માયાક્રિયા છે. હૃદય એટલે મનમાં જુદો એટલે બોલે એનાથી જુદું જ વિચારતો હોય. વાણીમાં જુદો એટલે જે વિચાર્યું હોય તેનાથી જુદું જ બોલે. ગૂઢ સામર્થ્યવાળો વચન અને મન કરતા જુદા પ્રકારની પોતાની ચેષ્ટા-ગિતાકાર કરે છે. આ માયાપ્રત્યયિક ક્રિયાસ્થાન છે. (૮૩૧) ૧૨. લોભક્રિયાઃ મોટા સાવદ્યારંભ પરિગ્રહમાં અતિ આસક્ત, તથા સ્ત્રીના વિષે તથા કામભોગ વિષે અતિલોલુપી, પોતાને કષ્ટોમાંથી રક્ષણ કરવા માટે બીજા જીવોનો વધ, બંધન, મારવું વગેરે કરે તે લોભક્રિયા. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ તેર ક્રિયાસ્થાનો જીવવિરાધના વગેરે રૂપ સાવદ્યારંભ તથા ધન, ધાન્ય વગેરેના સંગ્રહરૂપ પરિગ્રહમાં ગાઢ ઇચ્છાવાળા તથા સ્ત્રીઓમાં તેમજ કામ એટલે સુંદર, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દરૂપ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં અત્યંત આસક્ત તથા પોતાને મુસીબતો (કષ્ટો)માંથી સાવચેતીપૂર્વક બચાવતો, બીજા જીવોના વધ-બંધન-મારણ વગેરે કરે. લાકડી વગેરે વડે મારવું તે વધ, દોરડા વગેરે વડે બાંધવું તે બંધન, પ્રાણનાશરૂપ મારવું તે મરણ. આવા સ્વરૂપવાળું લોભપ્રત્યયિક ક્રિયાસ્થાન સિદ્ધાંતમાં કહેલ છે (૮૩૨-૯૩૩) ૧૩. ઈર્યાપથિકીક્રિયાઃ આ ક્રિયાસ્થાન સમિતિ-ગુપ્તિથી સુગુપ્ત એવા સાધુને હોય છે. સતત અપ્રમત્ત સાધુ ભગવંતને આંખના પલકારા માત્ર જેટલું સૂક્ષ્મ ઇર્યાપથિક ક્રિયાસ્થાન હોય છે. ગમન કરવું તે ઇર્યા. તે ઈર્યા એટલે ગમનથી વિશિષ્ટ જે પથ એટલે માર્ગ તે ઈર્યાપથ, તે સંબંધિત જે ક્રિયા તે ઇર્યાપથિકી ક્રિયા. આ અર્થ વ્યુત્પત્તિ માત્ર છે. પ્રવૃત્તિ નિમિત્તક અર્થ આ પ્રમાણે છે. ઉપશાંતમોહ વગેરે ત્રણ ગુણસ્થાનવર્તી જીવોનો કેવલ યોગપ્રત્યયિક જે સાતવેદનીય કર્મબંધ, તે ઈર્યાપથિકી. ઇર્યાસમિતિ વગેરે સમિતિથી યુક્ત તેમજ મન વગેરે ગુપ્તિથી ગુપ્ત એવા સુસંવૃત્ત સાધુઓ જે અપ્રમત્ત એટલે ઉપશાંતમોહ, ક્ષણમોહ અને સયોગિ કેવલિરૂપ ત્રણ ગુણસ્થાનકે રહેલા છે, તેઓને આ ક્રિયા હોય છે. બીજા અપ્રમત્ત સાધુઓને કષાય પ્રત્યયિક કર્મબંધ હોય છે. માટે તેમને ફક્ત યોગ નિમિત્તક કર્મબંધનો સંભવ ન હોવાથી અહીં અપ્રમત્ત શબ્દથી તેમને લીધા નથી. આવા સાધુ ભગવંત આંખનો પલકારો કરે તે આ યોગનું ઉપલક્ષણ છે, એટલે આંખનો ઉઘાડ-બંધ માત્ર એટલો યોગ સંભવે છે. તેટલી સૂક્ષ્મ એટલે એક સમય પ્રમાણ બંધ હોવાથી અતિ અલ્પ શાતા બંધ રૂપ ક્રિયા થાય છે તે આ તેરમું ઇર્યાપથિકી ક્રિયાસ્થાન છે. (૮૩૪-૮૩૫)' (સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાષાંતરમાંથી સાભાર) ગુરુ શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ, શ્રાવકના બાર વ્રતો અને તેર ક્રિયાસ્થાનોનો બીજાને સારી રીતે ઉપદેશ આપે છે. આમ છત્રીસગુણોરૂપ અલંકારોથી સુશોભિત ગુરુ જગતમાં શોભે. (૧૫) આમ ચૌદમી છત્રીસી સમાપ્ત થઈ. Page #236 -------------------------------------------------------------------------- ________________ पञ्चदशी षट्त्रिशिका अथ पञ्चदशीं षट्त्रिशिकामाह - मूलम् - बारसउवओगविऊ, दसविहपच्छित्तदाणनिउणमई । चउदसउवगरणधरो, छत्तीसगुणो गुरू जयउ ॥१६॥ छाया - द्वादशोपयोगविद्, दशविधप्रायश्चित्तदाननिपुणमतिः । चतुर्दशोपकरणधरः, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥१६॥ प्रेमीया वृत्तिः - द्वादशोपयोगविद् - द्वादश उपयोगान् वेत्तीति तथा, दशविधप्रायश्चित्तदाननिपुणमतिः - दशविधस्य प्रायश्चित्तस्याऽर्पणे कुशला बुद्धिर्यस्येति तथा, चतुर्दशोपकरणधरः - चतुर्दशविधान् उपकरणान् धारयतीति तथा षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति सङ्क्षेपार्थः । - १ विस्तरार्थस्त्वयम् - उपयुज्यते - वस्तुपरिच्छेदं प्रति व्यापार्यते जीव एभिरित्युपयोगाः बोधरूपा जीवस्य स्वतत्त्वभूता व्यापाराः । ते द्वादशविधाः । तद्यथा मतिज्ञानं, २ श्रुतज्ञानं, ३ अवधिज्ञानं, ४ मनः पर्यायज्ञानं, ५ केवलज्ञानं, ६ मत्यज्ञानं, ७ श्रुताज्ञानं, ८ विभङ्गज्ञानं, ९ अचक्षुः दर्शनं, १० चक्षुः दर्शनं, ११ अवधिदर्शनं, १२ केवलदर्शनञ्च । यदुक्तं चतुर्थकर्मग्रन्थे तद्वृत्तौ च 'तिअनाण नाण पण चउ, दंसण बार जिय लक्खणुवओगा ।...॥३०॥ (छाया - त्रीण्यज्ञानानि ज्ञानानि पञ्च चत्वारि दर्शनानि, द्वादश जीवस्य लक्षणमुपयोगाः |...||३०|) वृत्ति: - त्रीण्यज्ञानानि मत्यज्ञान श्रुताज्ञानविभङ्गरूपाणि ज्ञानानि मतिज्ञानश्रुतज्ञानावधिज्ञानमनःपर्यवज्ञानकेवलज्ञानलक्षणानि पञ्च स्वोपज्ञकर्मविपाकटीकायां विस्तरेणाभि Page #237 -------------------------------------------------------------------------- ________________ ६३४ द्वादश उपयोगाः हितस्वरूपाणि चत्वारि दर्शनानि चक्षुर्दर्शनाचक्षुर्दर्शनावधिदर्शनकेवलदर्शनरूपाणि इत्येवं द्वादशोपयोगाः प्राग्निरूपितशब्दार्था भवन्ति । किविशिष्टाः ? इत्याह - 'जियलक्खण' त्ति प्राकृतत्वाद् विभक्तिलोपः, जीवस्य आत्मनः लक्षणं लक्ष्यते ज्ञायते तदन्यव्यवच्छेदेनेति लक्षणम् - असाधारणं स्वरूपम् । अत एवोक्तमन्यत्र - 'उपयोगलक्षणो जीवः' इति । ते च द्विधा साकारा अनाकाराश्च । तत्र पञ्च ज्ञानानि त्रीण्यज्ञानानि इत्यष्टावुपयोगा: साकाराः, चत्वारि दर्शनानि अनाकारा उपयोगाः ।' पञ्चज्ञानानां स्वरूपमग्रे द्वात्रिंशत्तमषत्रिशिकावृत्तौ विस्तरेण प्ररूपयिष्यते । त्रयाणामज्ञानानां चतुर्णाञ्च दर्शनानां स्वरूपमेवं निरूपितं प्रज्ञापनासूत्रवृत्तौ - 'मतिश्रुतावधय एव यदा मिथ्यात्वकलुषिता भवन्ति तदा यथाक्रमं मत्यज्ञानश्रुताज्ञानविभङ्गज्ञानव्यपदेशाल्लभन्ते । उक्तञ्च, 'आद्यं त्रयमज्ञानमपि भवति मिथ्यात्वसंयुक्तमिति ।' विभङ्ग इति विपरीतो भङ्ग परिच्छित्तिप्रकारो यस्य तद्विभङ्गं तच्च तत् ज्ञानं च विभङ्गज्ञानम् । ...तत्र चक्षुषा चक्षुरिन्द्रियेण दर्शनं रूपसामान्यग्रहणं च चक्षुर्दर्शनं, तच्च तत् अनाकारोपयोगः, अचक्षुषा चक्षुर्वर्जशेषेन्द्रियमनोभिर्दर्शनं स्वस्वविषये सामान्यग्रहणमचक्षुर्दर्शनम् । ततोऽनाकारोपयोगशब्देन विशेषणसमासः । एवमुत्तरत्रापि । अवधिरेव रूपदर्शनं सामान्यग्रहणमवधिदर्शनम् । केवलमेव सकलजगद्भाविसमस्तवस्तुसामान्यपरिच्छेदरूपं दर्शनं केवलदर्शनम् ।' (२९ तमपदम्) गुरुादशोपयोगान् सम्यग् वेत्ति ।। पापं छिनत्तीति प्रायश्चित्तम्, पृषोदरादित्वाच्छब्दसंस्कारः । अथवा प्रायः - बाहुल्येन चित्तं विशोधयतीति प्रायश्चित्तम् । उक्तञ्च पञ्चाशकप्रकरणषोडशपञ्चाशके तद्वत्तौ च - 'पावं छिंदति जम्हा पायच्छित्तंति भण्णई तेण । पाएण वावि चित्तं सोहयती तेण पच्छित्तं ॥३॥ (छाया- पापं छिनत्ति यस्मात् पायच्छित्तमिति भण्यते तेन । प्रायेण वापि चित्तं शोधयति तेन प्रायश्चित्तम् ॥३॥) वृत्तिः - अथ प्रायश्चित्तनिरुक्ताभिधानायाह - 'पाव'मित्यादि, पापं-अशुभं छिनत्तिकृन्तति यस्माद्धेतोः पापच्छिदिति वक्तव्ये प्राकृतत्वेन पायच्छित्तमिति भण्यते-निगद्यते Page #238 -------------------------------------------------------------------------- ________________ दशविधं प्रायश्चित्तम् ६३५ तेन-तस्माद्धेतोः, प्रायेण-बाहुल्येन वापीति-अथवा चित्तं-मनः शोधयति-निर्मलयति तेन हेतुना प्रायश्चित्तमित्युच्यते । इति गाथार्थः ॥३॥' प्रायश्चित्तं दशविधम् । तद्यथा - १ आलोचनं, २ प्रतिक्रमणं, ३ आलोचनप्रतिक्रमणे, ४ विवेकः, ५ व्युत्सर्गः, ६ तपः, ७ छेदः, ८ मूलं, ९ अनवस्थाप्यं १० पाराञ्चिकञ्च । यदाह पञ्चाशकप्रकरणषोडशपञ्चाशके तद्वत्तौ च - 'आलोयण पडिक्कमणे मीस विवेगे तहा विउस्सग्गे। तव छेय मूल अणवठ्ठया य पारंचिए चेव ॥२॥ (छाया- आलोचनं प्रतिक्रमणं मिश्रं विवेकस्तथा व्युत्सर्गः । तपः छेदो मूलं अनवस्थाप्यता च पाराञ्चिकश्चैव ॥२॥) वृत्तिः - दशविधत्वमेव तस्याह - 'आलो' इत्यादि, आलोचनं आलोचना-गुरोः स्वचरितप्रकाशना, तथा प्रतीपं क्रमणं-अतिचारान्निवृत्त्य गुणेष्वेव गमनं मिथ्यादुष्कृतदानमिति तात्पर्य, तथा मिश्रं-आलोचनामिथ्यादुष्कृतरूपमुभयं, तथा विवेचनं विवेकःअनेषणीय-भक्तादित्यागः, तथेति समुच्चये व्युत्सर्जनं व्युत्सर्ग:-कायोत्सर्गः इत्यर्थः, तथा तापयति-कर्म दहतीति तपो-निर्विकृतिकादि, तथा छेदः-तपसा दुर्दमस्याहोरात्रपञ्चकादिना क्रमेण श्रमणपर्यायच्छेदनं, तथा मूलं-महाव्रतानां मूलत आरोपणं, तथाऽवस्थाप्यत इत्यवस्थाप्यस्तन्निषेधादनवस्थाप्यस्तद्भावोऽनवस्थाप्यता-दुष्टतरपरिणामस्याकृततपोविशेषस्य व्रतानामनारोपणं, चः समुच्चये तथा पारं-अन्तं प्रायश्चित्तानां तत उत्कृष्टतरप्रायश्चित्ताभावादपराधानां वा अञ्चति-गच्छतीत्येवं शीलं पाराञ्चि तदेव पाराञ्चिकं चैवेतिशब्दौ समुच्चयावधारणार्थों तयोश्च पाराञ्चिकमेव चेत्येवं प्रयोगः, दशाप्येतानि प्रथमैकवचनान्तानि, निरनुस्वारतैकारान्तत्वादि चैतेषु प्राकृतत्वादिति द्वारगाथासमासार्थः ॥२॥' आवश्यकनियुक्तौ तद्वृत्तौ चातिचारस्य भावव्रणत्वं प्रायश्चित्तस्य च भावभैषजत्वमित्थं प्रदर्शितम् - ..... -- ‘एवं प्रायश्चित्तभैषजमुक्तं, साम्प्रतं व्रणः प्रतिपाद्यते, स च द्विभेदः-द्रव्यव्रणो भावव्रणश्च, द्रव्यव्रणः शरीरक्षतलक्षणः, असावपि द्विविध एव, तथा चाह - दुविहो कायंमि वणो तदुब्भवागंतुओ अ णायव्यो । आगंतुयस्स कीइ सल्लुद्धरणं न इयरस्स ॥१४१९॥ Page #239 -------------------------------------------------------------------------- ________________ ६३६ दशविधं प्रायश्चित्तम् तणुओ अतिक्खतुंडो असोणिओ केवलं तए लग्गो। अवउज्झति सल्लो सल्लो न मलिज्जइ वणो उ ॥१४२०॥ लग्गुद्धियंमि बीए मलिज्जइ परं अदूरगे सल्ले। उद्धरणमलणपूरण दूरयरगए तइयगंमि ॥१४२१॥ मा वेअणा उ तो उद्धरित्तु गालंति सोणिय चउत्थे। रुज्झइ लहुंति चिट्ठा वारिज्जइ पंचमे वणिणो ॥१४२२॥ रोहेइ वणं छठे हियमियभोई अभुंजमाणो वा । तित्तिअमित्तं छिज्जइ सत्तमए पूइमंसाई ॥१४२३॥ तहवि य अठायमाणो गोणसखइयाइ रुप्फए वावि । कीड़ तयंगछेओ सअट्ठिओ सेसरक्खट्ठा ॥१४२४॥ मूलुत्तरगुणरूवस्स ताइणो परमचरणपुरिसस्स । अवराहसल्लपभवो भाववणो होइ नायव्वो ॥१॥(प्र०) भिक्खायरियाइ सुज्झइ अइआरो कोइ वियडणाए उ। बीओ असमिओमित्ति कीस सहसा अगुत्तो वा ? ॥१४२५॥ सहाइएसु रागं दोसं च मणा गओ तइयगंमि । नाउं अणेसणिज्जं भत्ताइविगिचण चउत्थे ॥१४२६॥ उस्सग्गेणवि सुज्झइ अइआरो कोइ कोइ उ तवेणं। तेणवि असुज्झमाणं छेयविसेसा विसोहिति ॥१४२७॥ (छाया- द्विविधः काये व्रणः तदुद्भवः आगन्तुकश्च ज्ञातव्यः । आगन्तुकस्य क्रियते शल्योद्धरणं नेतरस्य ॥१४१९॥ तनुक: अतिक्ष्णतुण्ड: अशोणितः केवलं त्वचि लग्नः । परित्यज्यते शल्यं शल्यं न मृद्यते व्रणस्तु ॥१४२०।। लग्नोद्धृते द्वितीये मृद्यते परं अदूरगं शल्यम् । उद्धरणमलनपूरणानि दूरतरगते तृतीये ॥१४२१॥ Page #240 -------------------------------------------------------------------------- ________________ दशविधं प्रायश्चित्तम् ___६३७ मा वेदना तु तत उद्धृत्य गालयन्ति शोणितं चतुर्थे । रुह्यतां लघु इति चेष्टा वार्यते पञ्चमे व्रणिनः ॥१४२२॥ रोहयति व्रणं षष्ठे हितमितभोजी अभुञ्जन् वा । तावन्मानं छिद्यते सप्तमे पूतिमांसादि ॥१४२३॥ तथापि च अतिष्ठति गोनसखादितादि रुम्फका वापि । क्रियते तदङ्गछेदः सास्थिकः शेषरक्षार्थम् ॥१४२४॥ मूलोत्तरगुणरूपस्य तायिनः परमचरणपुरुषस्य । अपराधशल्यप्रभवो भावव्रणो भवति ज्ञातव्यः ॥१॥ (प्र०) भिक्षाचर्यादिः शुध्यति अतिचारः कोऽपि विकटनया तु । द्वितीयो असमितोऽस्मीति कथं सहसा अगुप्तो वा ? ॥१४२५।। शब्दादिकेषु राग द्वेषं च मनाक् गतस्तृतीये । ज्ञात्वा अनेषणीयं भक्तादिविगिञ्चना चतुर्थे ॥१४२६॥ उत्सर्गेणाऽपि शुध्यति अतिचारः कोपि कोपि च तपसा । तेनापि अशुध्यमानं छेदविशेषा विशोधयन्ति ॥१४२७॥) वृत्तिः - द्विविधो-द्विप्रकार: 'कायंमि वणो 'त्ति चीयत इति कायः-शरीरमित्यर्थः तस्मिन् व्रण:-क्षतलक्षणः द्वैविध्यं दर्शयति-तस्मादुद्भवोऽस्येति तदुद्भवो-गण्डादिः आगन्तुकश्च ज्ञातव्यः, आगन्तुकः कण्टकादिप्रभवः, तत्रागन्तुकस्य क्रियते शल्योद्धरणं नेतरस्य-तदुद्भवस्येति गाथार्थः ॥१४१९॥ यद्यस्य यथोद्धियते-उत्तरपरिकर्म क्रियते द्रव्यवण एव तदेतदभिधित्सुराह - 'तणुओ अतिक्खतुंडो' इति तनुरेव तनुकं कृशमित्यर्थः, न तीक्ष्णतुण्डमतीक्ष्णमुखमिति भावना, नास्मिन् शोणितं विद्यत इत्यशोणितं केवलं नवरं त्वग्लग्नं, उद्धृत्य 'अवउज्झति सल्लो 'त्ति परित्यज्यते शल्यं प्राकृतशैल्या तु पुल्लिङ्गनिर्देशः, 'सल्लो न मलिज्जइ वणो य' न च मृद्यते व्रणः, अल्पत्वात् शल्यस्येति गाथार्थः ॥१४२०॥ प्रथमशल्यजे अयं विधिः, द्वितीयादिशल्यजे पुनरयं - 'लग्गुद्धियंमि' लग्नमुद्धृतं लग्नोद्धृतं तस्मिन् द्वितीये कस्मिन् ? अदूरगते शल्य इति योगः, मनाग् दृढलग्न इति भावना, अत्र 'मलिज्जइ परं'ति मृद्यते यदि परं व्रण इति Page #241 -------------------------------------------------------------------------- ________________ ६३८ दशविधं प्रायश्चित्तम् उद्धरणं शल्यस्य, मर्दनं व्रणस्य, पूरणं कर्णमलादिना तस्यैवैतानि क्रियन्ते दूरगते तृतीये शल्य इति गाथार्थः ॥१४२१॥ 'मा वेयणा उ तो उद्धरेत्तु गालंति सोणिय चउत्थे । रुज्झउ लहुंति चिट्ठा वारिज्जइ' इति मा वेदना भविष्यतीति तत उद्धृत्य शल्यं गालयन्ति शोणितं चतुर्थे शल्य इति, तथा रुह्यतां शीघ्रमिति चेष्टा - परिस्पन्दनादिलक्षणा वार्यते-निषिध्यते, पञ्चमे शल्ये उद्धृते व्रणोऽस्यास्तीति व्रणी तस्य व्रणिनः रौद्रतरत्वाच्छल्यस्येति गाथार्थः ॥१४२२॥ _ 'रोहेइ वणं छठे' इति रोहयति व्रणं षष्ठे शल्ये उद्धृते सति हितमितभोजी हितं-पथ्यं मितं-स्तोकं अभुञ्जन्वेति, यावच्छल्येन दूषितं 'तत्तियमित्तं'ति तावन्मात्रं छिद्यते, सप्तमे शल्य उद्धृते किं ?-पूतिमांसादीति गाथार्थः ॥१४२३।। 'तहविय अठाये 'ति तथापि च 'अट्ठायमाणे 'त्ति अतिष्ठति सति विसर्पतीत्यर्थः, गोनसभक्षितादौ रष्का रुम्फ)कैवापि क्रियते, तदङ्गछेदः सहास्थिकः, शेषरक्षार्थमिति गाथार्थः ॥१४२४॥ एवं तावद् द्रव्यव्रणस्तच्चिकित्सा च प्रतिपादिता, अधुना भावव्रणः प्रतिपाद्यते - 'मूलुत्तरगुणरूवस्स' गाहा, इयमन्यकर्तृकी सोपयोगा चेति व्याख्यायते, मूलगुणाःप्राणातिपातादिविरमणलक्षणाः पिण्डविशुद्ध्यादयस्तु उत्तरगुणाः, एते एव रूपं यस्य स मूलगुणोत्तरगुणरूपस्तस्य, तायिनः, परमश्चासौ चरणपुरुषश्चेति समासः तस्य अपराधाःगोचरादिगोचराः त एव शल्यानि तेभ्यः प्रभवः-सम्भवो यस्य स तथाविधः भावव्रणो भवति ज्ञातव्य इति गाथार्थः ॥१॥ (प्र०) साम्प्रतमस्यानेकभेदभिन्नस्य भावव्रणस्य विचित्रप्रायश्चित्तभैषजेन चिकित्सा प्रतिपाद्यते, तत्र - 'भिक्खायरियाइ' भिक्षाचर्यादिः शुध्यत्यतिचारः कश्चिद्विकटनयैव-आलोचनयैवेत्यर्थः, आदिशब्दाद् विचारभूम्यादिगमनजो गृह्यते, इह चातिचार एव व्रणः २, एवं सर्वत्र योज्यं 'बितिउत्ति द्वितीयो व्रणः अप्रत्युपेक्षिते खेलविवेकादौ हा असमितोऽस्मीति सहसा अगुप्तो वा मिथ्यादुष्कृतमिति विचिकित्सेत्ययं गाथार्थः ॥१४२५॥ __ शब्दादिषु इष्टानिष्टेषु राग द्वेषं वा मनसा( मनाक्) गतः अत्र 'तइओ' तृतीयो व्रणः मिश्रभैषज्यचिकित्स्यः, आलोचनाप्रतिक्रमणशोध्य इत्यर्थः, ज्ञात्वा अनेषणीयं भक्तादि Page #242 -------------------------------------------------------------------------- ________________ चतुर्दशविधान्युपकरणानि ६३९ विगिञ्चना चतुर्थ इति गाथार्थः ॥१४२६॥ ___ 'उस्सग्गेणवि सुज्झइ' कायोत्सर्गेणापि शुध्यति अतिचारः कश्चित्, कश्चित् तपसा पृथिव्यादिसङ्घट्टनादिजन्यो निर्विगतिकादिना षण्मासान्तेन, तेनाप्यशुध्यमानस्तथाभूतं गुरुतरं छेदविशेषा विशोधयन्तीति गाथार्थः ॥१४२७॥' । गुरुर्दशविधस्य प्रायश्चित्तस्य दाने कुशलप्रज्ञो भवति । उपक्रियते साधुरनेनेत्युपकरणं-उपधिरित्यर्थः । स्थविरकल्पिकसाधोरुपकरणानि चतुर्दशविधानि । तद्यथा - १ मुखवस्त्रिका, २ रजोहरणं, ३-४-५ त्रयः कल्पाः , ६ मात्रकं, ७ चोलपट्टकः, ८ पात्रं, ९ पात्रबन्धः, १० पात्रस्थापनं, ११ पात्रकेसरिका, १२ पटलानि, १३ रजस्त्राणं, १४ गोच्छकश्च । उक्तञ्च पञ्चवस्तुके तद्वृत्तौ च - 'पत्तं पत्ताबंधो, पायट्ठवणं च पायकेसरिआ। पडलाइं रयत्ताणं, च गोच्छओ पायणिज्जोगो ॥७७२॥ (छाया- पात्रं पात्रबन्धः, पात्रस्थापनं च पात्रकेसरिका । पटलानि रजस्त्राणं, च गोच्छकः पात्रनिर्योगः ॥७७२।।) वृत्तिः - पात्रं पात्रबन्धः पात्रस्थापनञ्च पात्रकेसरिका पटलानि रजस्त्राणं च गोच्छकः पात्रनिर्योगः, एतेषां स्वरूपं प्रमाणाधिकारे वक्ष्याम इति गाथार्थः ॥७७२॥ तिण्णेव य पच्छागा, रयहरणं चेव होइ मुहपोत्ती । एसो दुवालसविहो, उवही जिणकप्पियाणं तु ॥७७३॥ (छाया- त्रय एव प्रच्छादकाः, रजोहरणं चैव भवति मुखपोत्ती । एष द्वादशविधः, उपधिः जिनकल्पिकानां तु ॥७७३||) वृत्तिः - त्रय एव प्रच्छादकाः - कल्पा इत्यर्थः, रजोहरणं चैव भवति मुहपोत्ती - मुखवस्त्रिका, एष द्वादशविध उपधिः अनन्तरोदितः जिनकल्पिकानां भवतीति गाथार्थः ॥७७३॥ स्थविरकल्पिकानधिकृत्याह - एए चेव दुवालस, मत्तग अइरेग चोलपट्टो अ। एसो अ चोद्दसविहो, उवही पुण थेरकप्पंमि ॥७७९॥ Page #243 -------------------------------------------------------------------------- ________________ ६४० + (छाया - एते एव द्वादश, मात्रकमतिरिक्तं चोलपट्टश्च । + वृत्तिः - एत एव अनन्तरोदिता: द्वादशोपधिभेदाः, के ते ?, 'पत्तं पत्ताबंधो पायट्टवणं च पायकेसरिया०' भेदाः, मात्रकमतिरिक्तं चोलपट्टकश्च, एतद्द्वययुक्तः एष एव चतुर्द्दशविध उपधिः पुनः स्थविरकल्पे, स्थविरकल्पविषय इति गाथार्थः ॥७७९ ॥ गुरुरेतानि चतुर्द्दशोपकरणानि धारयति । इत्थं षट्त्रिंशद्गुणरत्नरत्नाकरो गुरुजिनशासनस्य प्रभावनां करोतु ॥१६॥ इति पञ्चदशी षट्त्रिशिका समाप्तिमगमत् । चतुर्दशविधान्युपकरणानि एष एव चतुर्द्दशविधः, उपधिः पुनः स्थविरकल्पे ॥७७९॥) अत्थो घरे निअत्तर, बंधवसत्यो मसाणभूमीए । एगो अ जाइ जीवो, न किंचि अत्थेण सयणेण ॥ ધન ઘરમાં રહી જશે. સ્વજનો સ્મશાનભૂમિથી પાછા ફરશે. જીવ એકલો જાય છે. ધનથી કે સ્વજનથી કંઈ કામ નથી. जम्मजरामरणहया, सत्ता बहुरोगसोगसंतत्ता । हिंडंति भवसमुद्दे, दुक्खसहस्साइं च पावंता ॥ જન્મ, જરા, મરણથી હણાયેલા, ઘણા રોગો અને શોકથી તપેલા જીવો હજારો દુઃખો પામીને સંસારસમુદ્રમાં ભમે છે. असरणा मरंति इंदा, बलदेवा वासुदेवचक्कहरा । ता एअं नाऊणं, करेह धम्मुज्जमं तुरिअं ॥ શરણ વિનાના ઇન્દ્રો, બળદેવો, વાસુદેવો અને ચક્રવર્તીઓ મરે છે. તેથી આ જાણીને જલ્દીથી ધર્મમાં ઉદ્યમ કર. Page #244 -------------------------------------------------------------------------- ________________ પંદરમી છત્રીસી હવે પંદરમી છત્રીસી કહે છે – શબ્દાર્થ - બાર ઉપયોગોને જાણનાર, દસ પ્રકારના પ્રાયશ્ચિત્ત આપવામાં કુશળબુદ્ધિવાળા અને ચૌદ ઉપકરણોને ધારણ કરનારા – આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૧૬). પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - જેમના વડે જીવ વસ્તુનું જ્ઞાન કરવા તરફ પ્રવૃત્તિ કરાવાય તે ઉપયોગ. જીવની પોતાના સ્વરૂપભૂત બોધરૂપી પ્રવૃત્તિઓ તે ઉપયોગ. ઉપયોગ બાર પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન, ૬ મતિઅજ્ઞાન, ૭ શ્રુતઅજ્ઞાન, ૮ વિર્ભાગજ્ઞાન, ૯ અચક્ષુદર્શન, ૧૦ ચક્ષુદર્શન, ૧૧ અવધિદર્શન અને ૧૨ કેવળદર્શન. ચોથા કર્મગ્રંથમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – ગાથાર્થ - ત્રણ અજ્ઞાન, પાંચ જ્ઞાન અને ચાર દર્શન એમ જીવના લક્ષણસ્વરૂપ ઉપયોગ બાર પ્રકારના છે...(૩૦) ટીકાર્ય - મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન છે. તેમનું સ્વરૂપ કર્મવિપાકની સ્વપજ્ઞ ટીકામાં વિસ્તારથી કહ્યું છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એ ચાર દર્શન છે. આમ ત્રણ અજ્ઞાન, પાંચ જ્ઞાન અને ચાર દર્શન એ બાર ઉપયોગ છે. ઉપયોગ શબ્દનો અર્થ પૂર્વે કહ્યો છે. આ બાર ઉપયોગો એ આત્માનું લક્ષણ છે. જેનાથી બીજા થકી ભિન્નસ્વરૂપે વસ્તુ જણાય તે લક્ષણ, એટલે કે વસ્તુનું અસાધારણ સ્વરૂપ. માટે જ બીજે કહ્યું છે – “ઉપયોગ એ જીવનું લક્ષણ છે.” તે ઉપયોગો બે પ્રકારના છે – સાકાર અને અનાકાર. તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આઠ ઉપયોગો સાકાર છે, ચાર દર્શન એ અનાકાર ઉપયોગ છે.” પાંચ જ્ઞાનનું સ્વરૂપ આગળ બત્રીસમી છત્રીસીની ટીકામાં વિસ્તારથી સમજાવાશે. ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનનું સ્વરૂપ પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં આ પ્રમાણે બતાવ્યું છે – Page #245 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ બાર ઉપયોગો “મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન જ્યારે મિથ્યાત્વથી કલુષિત થાય છે ત્યારે તે જ અનુક્રમે મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહેવાય છે. કહ્યું છે કે, પહેલા ત્રણ જ્ઞાન મિથ્યાત્વથી સંયુક્ત થવા પર અજ્ઞાન પણ થાય છે.” જે જ્ઞાનમાં ભંગ એટલે જાણવાનો પ્રકાર વિપરીત હોય તે વિભંગજ્ઞાન...તેમાં આંખ વડે એટલે ચક્ષુરિન્દ્રિય વડે જોવું એટલે રૂપને સામાન્યથી ગ્રહણ કરવું તે ચક્ષુદર્શન. તે અનાકારોપયોગ છે. આંખ સિવાયની બાકીની ચાર ઇન્દ્રિયો અને મન વડે પોતપોતાના વિષયને સામાન્યથી ગ્રહણ કરવું તે અચક્ષુદર્શન. પછી “અનાકારોપયોગ' શબ્દ સાથે વિશેષણ સમાસ થાય છે. એમ આગળ પણ જાણવું. અવધિ એટલે અમુક મર્યાદા સુધીમાં રહેલા પદાર્થોને સામાન્યથી ગ્રહણ કરવા તે અવધિદર્શન. સર્વ જગતની બધી વસ્તુઓને સામાન્યથી જાણવી તે કેવળદર્શન.” (૨૯મું પદ) ગુરુ બાર ઉપયોગોને સારી રીતે જાણે છે. પાપને છે તે પ્રાયશ્ચિત્ત. આ શબ્દ પૃષોદરાદિસમાસમાં આવતો હોવાથી આ રીતે ફેરફાર થયો છે. ઘણુંખરું જે ચિત્તને વિશુદ્ધ કરે તે પ્રાયશ્ચિત્ત. પંચાશકપ્રકરણના સોળમા પંચાશકમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – પ્રાયશ્ચિત્ત શબ્દનો નિરુક્તિથી (પદભેદથી) થતો અર્થ :પાપને છેદે તે પાપચ્છિદ્ર, પ્રાકૃતના કારણે પાપછિદ્ શબ્દનું પાયચ્છિત્ત રૂપ બને છે. અથવા પ્રાયઃ ચિત્તને-મનને નિર્મલ કરે તે પ્રાયશ્ચિત્ત. (૩) પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર છે. તે આ પ્રમાણે – ૧ આલોચન, ૨ પ્રતિક્રમણ, ૩ આલોચન અને પ્રતિક્રમણ, ૪ વિવેક, ૫ કાઉસ્સગ્ગ, ૬ તપ, ૭ છેદ, ૮ મૂળ, ૯ અનવસ્થાપ્ય અને ૧૦ પારાચિક. પંચાશકપ્રકરણના સોળમા પંચાશકમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર કહે છે – ગાથાર્થ - પ્રાયશ્ચિત્તના આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાચિક એમ દશ પ્રકાર છે. (૨) ટીકાર્ચ - આલોચના -ગુરુને સ્વદોષો વિધિપૂર્વક કહેવા. પ્રતિક્રમણ - પ્રતિ એટલે વિરુદ્ધ, ક્રમણ એટલે જવું, દોષોની વિરુદ્ધ જવું તે પ્રતિક્રમણ. દોષોથી પાછા ફરીને ગુણોમાં જવું, અર્થાત “મિચ્છામિ દુક્કડ” આપવું, તે પ્રતિક્રમણ છે. મિશ્ર - આલોચના અને પ્રતિક્રમણ એ બંને કરવાં. Page #246 -------------------------------------------------------------------------- ________________ દસ પ્રકારના પ્રાયશ્ચિત્તો ૬૪૩ વિવેક - દોષિત ભોજનાદિનો ત્યાગ. વ્યુત્સર્ગ - કાયોત્સર્ગ કરવો. તપ:- કર્મને બાળે તે નીવિ વગેરે તપ છે. છેદ - તપથી અપરાધશુદ્ધિ ન થઈ શકે તેવા સાધુના દીક્ષા પર્યાયનો ““અહોરાત્ર પંચકર્મ આદિ ક્રમથી છેદ કરવો. મૂલ:- મૂળથી (બધા) દીક્ષાપર્યાયને છેદીને ફરીથી મહાવ્રતો આપવાં. અનવસ્થાપ્ય:- અધિક દુષ્ટ પરિણામવાળો સાધુ પ્રાયશ્ચિત્ત તરીકે આપેલો તપ પૂરો ન કરે ત્યાં સુધી તેને વ્રતો ન આપવાં. પારાંચિકઃ પ્રાયશ્ચિત્તોના કે અપરાધોના પારને-અંતને પામે, અર્થાત્ જેનાથી અધિક કોઈ પ્રાયશ્ચિત્ત કે અપરાધ નથી, તે પારાંચિક. મૂળ ગાથામાં માતાયન વગેરે બધા પદો પ્રથમ વિભક્તિમાં એકવચનાત છે. અનુસ્વારનો અભાવ તથા પદાંતે “એ” વગેરે પ્રાકૃતના કારણે છે. (૨) (સટીક પંચાશકના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) આવશ્યકનિયુક્તિમાં અને તેની વૃત્તિમાં અતિચારનું ભાવજખમપણું અને પ્રાયશ્ચિત્તનું ભાવઔષધપણું આ રીતે બતાવાયું છે – આમ પ્રાયશ્ચિત્તનું ઔષધ કહ્યું. હવે વ્રણ (ઘા)નું પ્રતિપાદન કરાય છે. ત્રણ બે પ્રકારનો છે - દ્રવ્યવ્રણ અને ભાવવ્રણ. દ્રવ્યવ્રણ શરીરના ઘા રૂપ છે. એ પણ બે પ્રકારનો જ છે. તે જ કહે છે – જે એકઠું કરાય તે કાય. કાય એટલે શરીર. શરીરમાં ઘા રૂપ વ્રણ બે પ્રકારનો છે. તે બે પ્રકાર બતાવે છે – શરીરમાંથી ઉત્પન્ન થયેલ ત્રણ તે ગુમડુ વગેરે તદુભવ ત્રણ અને કાંટા વગેરેથી થયેલ આગંતુક વ્રણ જાણવો. તેમાં આગંતુક વ્રણનો શલ્યોદ્ધાર કરાય છે, તદુભવ વણનો નહીં. (૧૪૧૯) જેનું જે શલ્ય જે રીતે કઢાય છે અને પાછળનું પરિકર્મ કરાય છે તે દ્રવ્યવ્રણમાં જ કહેવા માટે કહે છે – નાનું, તીક્ષ્ણ મોઢા વિનાનું, લોહી વિનાનું, માત્ર ચામડીમાં લાગેલું શલ્ય કાઢીને ફેંકી દેવાય છે. શલ્ય અલ્પ હોવાથી ઘાનું મર્દન કરાતું નથી. (૧૪૨૦) Page #247 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ દસ પ્રકારના પ્રાયશ્ચિત્તો પહેલા શલ્યથી થયેલ ઘામાં આ વિધિ છે. બીજા વગેરે શલ્યોથી થયેલ ઘામાં વળી આ વિધિ છે – જેમાં શલ્ય બહુ દૂર સુધી ખૂંચેલું નથી એટલે થોડી દઢ રીતે લાગેલું છે એવા બીજા ત્રણમાંથી શલ્ય કાઢ્યા પછી ત્રણનું મર્દન કરાય છે. જેમાં શલ્ય બહુ ઊંડે સુધી ખેંચ્યું હોય એવા ત્રીજા વ્રણમાંથી શલ્ય કઢાય છે, વ્રણનું મર્દન કરાય છે અને વ્રણને કાનના મેલ વગેરેથી પૂરાય છે. (૧૪૨૧) ચોથા શલ્યમાં વેદના ન થાય એટલા માટે શલ્ય કાઢીને લોહી કઢાય છે. પાંચમું શલ્ય કાઢે છતે ઘા જલ્દીથી રુઝાઈ જાય એટલા માટે ઘાવાળાની ચેષ્ટાઓ અટકાવાય છે, કેમકે એ શલ્ય વધુ ભયંકર છે. (૧૪૨૨) છઠ્ઠ શલ્ય કાઢે છતે ત્રણવાળો પથ્ય અને થોડુ વાપરીને કે ભોજનનો ત્યાગ કરીને ઘાને રુઝાવે છે. સાતમુ શલ્ય કાઢે છતે તેટલું ખરાબ માંસ વગેરે છેદાય છે. (૧૪૨૩) છતાં પણ શલ્ય ફેલાય, અટકે નહીં, એવા સર્પના ડંખ વગેરેમાં બાકીના અંગોની રક્ષા માટે હાડકા સહિત તે અંગને કાપી નખાય છે. (૧૪૨૪) આમ દ્રવ્યવ્રણ અને તેની ચિકિત્સા બતાવી. હવે ભાવવ્રણ બતાવાય છે – મૂહૂરમુખરૂવ' ગાથા બીજા કર્તાએ કરેલી છે અને ઉપયોગી છે, તેથી તેની વ્યાખ્યા કરાય છે. જીવહિંસા વગેરેથી અટકવારૂપ મૂળગુણો છે. પિંડવિશુદ્ધિ વગેરે ઉત્તરગુણો છે. મૂળગુણ-ઉત્તરગુણરૂપ, રક્ષણ કરનારા, શ્રેષ્ઠ ચારિત્રપુરુષને ગોચરી વગેરેમાં લાગેલા અપરાધો રૂપ શલ્યોથી ઉત્પન્ન થયેલો ભાવવ્રણ જાણવો. (૧) (40) હવે અનેક ભેદવાળા આ ભાવવ્રણની વિચિત્ર (ભિન્ન ભિન્ન) પ્રાયશ્ચિત્તરૂપ ઔષધથી ચિકિત્સા બતાવાય છે – તેમાં ગોચરી જવું, ચંડિલ જવું વગેરેથી લાગેલ અતિચાર આલોચનાથી જ શુદ્ધ થાય છે. અહીં અતિચાર એ જ વ્રણ છે એ પ્રમાણે બધે જોડવું. જોયા વિના બળખો નાંખવો વગેરે રૂપ બીજા ભાવવ્રણમાં “અરે ! આ અચાનક બળખો વગેરે નાંખવાથી હું સમિતિ વિનાનો છું કે ગુપ્તિ વિનાનો છું, તેથી મિચ્છામિ દુક્કડમ્' આ રીતે મિચ્છામિદુક્કડમ્ આપવું એ ચિકિત્સા છે. સારા અને ખરાબ શબ્દ વગેરે વિષયોમાં મનથી રાગ-દ્વેષ થાય એમાં ત્રીજો ભાવવ્રણ છે. તે મિશ્રઔષધિથી ચિકિત્સા કરવા યોગ્ય છે. એટલે કે તે આલોચના અને પ્રતિક્રમણથી શુદ્ધ થાય છે. ચોથા ભાવવ્રણમાં દોષિત આહાર વગેરેને જાણીને તેનો ત્યાગ કરવો એ ચિકિત્સા છે. (૧૪૫૬) Page #248 -------------------------------------------------------------------------- ________________ ચૌદ પ્રકારના ઉપકરણો ૬૪૫ કોઈક અતિચાર કાઉસ્સગ્ગથી પણ શુદ્ધ થાય છે. પૃથ્વી વગેરેના સંઘટ્ટા વગેરેથી થયેલો કોઈક અતિચાર નીવિથી છ મહિના સુધીના તપથી શુદ્ધ થાય છે. તપથી પણ જેની શુદ્ધિ ન થાય એવા વધુ મોટા અતિચારને વિશેષ પ્રકારના છેદો શુદ્ધ કરે છે. (૧૪૨૭) આ પ્રમાણે સાત પ્રકારના ભાવવ્રણની ચિકિત્સા બતાવી. મૂળ વગેરે પ્રાયશ્ચિત્તો તો વિષયોના નિરૂપણ વડે પોતાના સ્થાનમાંથી જાણી લેવા, અહીં કહેવાતા નથી.’ ગુરુ દશ પ્રકારના પ્રાયશ્ચિત્તને આપવામાં ચતુર બુદ્ધિવાળા હોય છે. જેના વડે સાધુ ઉપર ઉપકાર કરાય તે ઉપકરણ. ઉપકરણ એટલે ઉપધિ. સ્થવિરકલ્પિક સાધુના ઉપકરણો ચૌદ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ મુહપત્તિ, ૨ રજોહરણ, ૩-૪-૫ ત્રણ કપડા, ૬ માત્રક, ૭ ચોલપટ્ટો, ૮ પાડ્યું, ૯ પાત્રબંધન (ઝોળી), ૧૦ પાત્રસ્થાપન (પાત્રાસન), ૧૧ પાત્રકેસરિકા (ચરવળી) ૧૨ પડલા, ૧૩ રજસ્ત્રાણ અને ૧૪ ગુચ્છો. પંચવસ્તુકમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – ‘પાત્ર, પાત્રબંધન, પાત્રસ્થાપન, પાત્રકેસરિકા, પડલા, રજસ્ત્રાણ અને ગુચ્છા એ પાત્રનિયેંગ (પાત્રા સંબંધી ઉપધિ) છે. એમનું સ્વરૂપ પ્રમાણ અધિકારમાં કહીશું. એ પ્રમાણે ગાથાર્થ છે (૭૭૨) ત્રણ કપડા, રજોહરણ અને મુહપત્તિ. આ બાર પ્રકારની ઉપધિ જિનકલ્પિકોને હોય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. (૭૭૩) સ્થવિરકલ્પિકોને આશ્રયીને કહે છે - માત્રક અને ચોલપટ્ટાથી યુક્ત એવી આ પૂર્વે કહેલી બાર પ્રકારની ઉપધિ એ સ્થવિરકલ્પસંબંધી ચૌદ પ્રકારની ઉપધિ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. (૭૭૯)' ગુરુ આ ચૌદ ઉપકરણોને ધારણ કરે છે. આમ છત્રીસ ગુણોરૂપી રત્નોના સમુદ્ર સમાન ગુરુ જિનશાસનની પ્રભાવના કરો. (૧૬) આમ પંદરમી છત્રીસી પૂર્ણ થઈ. Page #249 -------------------------------------------------------------------------- ________________ षोडशी षट्रिशिका साम्प्रतं षोडशी षट्त्रिशिकामाह - मूलम् - बारसभेयंमि तवे, भिक्खूपडिमासु भावणासुं च । निच्चं च उज्जमतो, छत्तीसगुणो गुरू जयउ ॥१७॥ छाया - द्वादशभेदे तपसि, भिक्षुप्रतिमासु भावनासु च । नित्यञ्चोद्यच्छन्, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥१७॥ प्रेमीया वृत्तिः - द्वादशभेदे - द्वादशभेदभिन्ने, तपसि - अनशनादिरूपे, भिक्षुप्रतिमासु - श्रमणस्य द्वादशसु प्रतिमासु, भावनासु - द्वादशविधासु भावनासु, चः समुच्चये, नित्यं - सर्वकालं, उद्यच्छन् - उद्यम कुर्वन्, इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति श्लोकसमुदायार्थः । अवयवार्थस्त्वयम् - तपः - इच्छानिरोधरूपम् । तद् द्वादशविधम् । तद्यथा - १ अनशनं, २ ऊनोदरता, ३ वृत्तिसक्षेपः, ४ रसत्यागः, ५ कायक्लेशः ६ संलीनता चेति बाह्यं तपः, ७ प्रायश्चित्तं, ८ विनयः, ९ वैयावृत्त्यं, १० स्वाध्यायः, ११ ध्यानं १२ उत्सर्गश्चेत्याभ्यन्तरं तपः । यदुक्तं दशवैकालिकनियुक्तौ - 'अणसणमूणोअरिआ वित्तीसंखेवणं रसच्चाओ। कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥४७॥ पायच्छित्तं विणओ वेआवच्चं तहेव सज्झाओ। झाणं उस्सग्गोऽवि अ अब्भितरओ तवो होइ ॥४८॥' (छाया- अनशनमूनोदरता वृत्तिसक्षेपणं रसत्यागः । कायक्लेशः संलीनता च बाह्यं तपो भवति ॥४७॥ Page #250 -------------------------------------------------------------------------- ________________ ६४७ द्वादश भिक्षुप्रतिमाः प्रायश्चित्तं विनयो वैयावृत्त्यं तथैव स्वाध्यायः । ध्यानं उत्सर्गोऽपि चाभ्यन्तरं तपो भवति ॥४८॥) द्वादशभेदभिन्नस्य तपसः स्वरूपं प्रथमषट्विशिकावृत्तौ न्यक्षेण प्रतिपादितमिति तत् ततो ज्ञेयं, नाऽत्र तदर्थं प्रयत्यते । गुरुादशविधेषु तप:सु नित्यमुद्युक्तो भवति । आगमोक्तविधिना भिक्षणशीलो भिक्षुः-श्रमणः । तस्य प्रतिमा:-अभिग्रहविशेषा इति भिक्षुप्रतिमाः । ता द्वादशविधाः । तद्यथा - १ मासिकी प्रतिमा, २ द्विमासिकी प्रतिमा, ३ त्रिमासिकी प्रतिमा, ४ चतुर्मासिकी प्रतिमा, ५ पञ्चमासिकी प्रतिमा, ६ षण्मासिकी प्रतिमा, ७ सप्तमासिकी प्रतिमा, ८ प्रथमा सप्तरात्रिन्दिना प्रतिमा, ९ द्वितीया सप्तरात्रिन्दिना प्रतिमा, १० तृतीया सप्तरात्रिन्दिना प्रतिमा, ११ अहोरात्रिकी प्रतिमा, १२ एकरात्रिकी प्रतिमा च । यदवाचि पञ्चाशकप्रकरणाष्टादशपञ्चाशके तद्वत्तौ च - 'मासाइ सत्तंता पढमाबिइतइयसत्तराइदिणा । अहराइ एगराई भिक्खूपडिमाण बारसगं ॥३॥ (छाया- मासादयः सप्तान्ताः प्रथमद्वितीयतृतीयसप्तरात्रिन्दिनाः । अहोरात्रिकी एकरात्रिकी भिक्षुप्रतिमानां द्वादशकम् ॥३॥) वृत्तिः - 'मासे 'त्यादि, मासादयो-मासप्रभृतयः सप्तान्ताः-सप्तमासावसानाः एकैकमासवृद्ध्या सप्त प्रतिमा भवन्ति, तत्र मासः परिमाणमस्या मासिकी प्रथमा, एवं द्विमासिकी द्वितीया त्रिमासिकी तृतीया यावत्सप्तमासिकी सप्तमी, 'पढमाबिइतइयसत्तराइदिण'त्ति सप्तानामुपरि प्रथमा द्वितीया तृतीया च सप्त रात्रिदिनानि-रात्रिन्दिवानि यस्यां सा तथा प्रतिमा भवति, तदभिलापश्चैवं-प्रथमसप्तरात्रिन्दिवेत्यादि, एताश्चादितः क्रमेणाष्टमी नवमी दशमी चेति, 'अहराइ'त्ति अहोरात्रं परिमाणमस्या अहोरात्रिकी एकादशी, एका रात्रिर्यस्यां सा एकरात्रिरेकरात्रिकीत्यर्थः द्वादशीत्येवं भिक्षुप्रतिमानामुक्तार्थानां द्वादश परिमाणमस्येति द्वादशकं वृन्दं भवतीति गाथासमासार्थः ॥३॥ यः पुनरेताः प्रतिपद्यते तं गाथात्रयेणाह - पडिवज्जइ एयाओ संघयणधिइजुओ महासत्तो। पडिमाउ भावियप्पा सम्मं गुरुणा अणुण्णाओ ॥४॥ Page #251 -------------------------------------------------------------------------- ________________ ६४८ द्वादश भिक्षुप्रतिमाः गच्छे च्चिय णिम्माओ जा पुव्वा दस भवे असंपुण्णा। णवमस्स तइयवत्थू होइ जहण्णो सुयाहिगमो ॥५॥ वोसचत्तदेहो उवसग्गसहो जहेव जिणकप्पी। एसण अभिग्गहीया भत्तं च अलेवडं तस्स ॥६॥ (छाया- प्रतिपद्यते एताः संहननधृतियुतो महासत्त्वः । प्रतिमा भावितात्मा सम्यग् गुरुणा अनुज्ञातः ॥४॥ गच्छे एव निर्मातः यावत् पूर्वाणि दश भवेयुः असम्पूर्णानि । नवमस्य तृतीयवस्तु भवति जघन्यः श्रुताधिगमः ॥५॥ व्युत्सृष्टत्यक्तदेह उपसर्गसहो यथैव जिनकल्पी । एषणा अभिगृहीता भक्तं च अलेपकृतं तस्य ॥६॥) वृत्तिः - 'पडि' 'गच्छे' 'वोसे'त्यादि, प्रतिपद्यते - अभ्युपगच्छति एता अनन्तरोक्ताः संहननधृतियुतः, तत्र संहननं वज्रर्षभनाराचादेराद्यत्रयस्यान्यतरत्, एतद्युक्तो ह्यत्यन्तं परीषहसहनसमर्थो भवति, धृतिः-चित्तस्वास्थ्यं तद्युक्तश्च रत्यरतिभ्यां न बाध्यते, महासत्त्वःसात्त्विकः, स ह्यनुलोमप्रतिलोमोपसर्गेषु हर्षविषादौ न गच्छति, प्रतिमा उक्तनिरुक्ताः भावितात्मा-सद्भावभावनाभावितचित्तः प्रतिमानुष्ठानेन वा भावितात्मा, तद्भावना च तुलनापञ्चकेन स्यात्, तद्यथा - 'तवेण सत्तेण सुत्तेण, एगत्तेण बलेण य । तुलणा पंचहा वुत्ता, पडिमं पडिवज्जओ ॥१॥ (छाया- तपसा सत्त्वेन सूत्रेण, एकत्वेन बलेन च । तुलना पञ्चधा उक्ता, प्रतिमा प्रतिपद्यमानस्य ॥१॥) तत्र तपस्तुलना चतुर्थादितपांसि करोति, यदाह - 'चउभत्तेहिं जइउं छठेहिं अट्ठमेहिं दसमेहि । बारसचोइसमेहि य धीरावि इमं तुर्लितऽप्पं ॥१॥ एक्केक्कं ताव तवं करेइ जह तेण कीरमाणेणं । हाणी न होइ जइयावि होइ छम्मासुवस्सग्गे ॥२॥' (छाया- चतुर्भक्तैः जित्वा षष्ठैः अष्टमैः दशमैः । द्वादशचतुर्दशैश्च धीरा अपि इमां तोलयन्ति आत्मानम् ॥१॥ Page #252 -------------------------------------------------------------------------- ________________ द्वादश भिक्षुप्रतिमाः एकैकं तावत् तपः करोति यथा तेन क्रियमाणेन । हानिः न भवति यदापि भवति षण्मासोपसर्गः ॥२॥) सत्त्वतुलना तु पञ्चभिः प्रतिमाभिर्भवति, कायोत्सर्गैरित्यर्थः, ताश्चैवं 'पढमा उवस्सयंमी बीया बाहिं तइय चउक्कंमि । सुण्णहरम्मि उत्थी तह पंचमिया मसाणंमि ॥१३९५ ॥ (छाया - प्रथमा उपाश्रये द्वितीया बहिः तृतीया चतुष्के । शून्यगृहे चतुर्थी तथा पञ्चमिका श्मशाने ॥१३९५॥ आसुं थोवं थोवं पुव्वपवत्तं जिणेइ सो निद्दं । मूसगफासाइ तहा भयं च सहसुब्भवं अजियं ॥ १३९६ ॥ ' (पञ्चवस्तुकः ) आशु स्तोकां स्तोकां पूर्वप्रवृत्तां जयति स निद्रां । मूषकस्पर्शादि तथा भयं च सहसोद्भवं अजितम् ॥१३९६॥) सूत्रतुलना तु यत् सूत्राण्यतिपरिचितानि करोति, उक्तं च - - (छाया - अथ सूत्रभावनां स एकाग्रमना अनाकुलो भगवान् । कालपरिमाणहेतोः स्वभ्यस्तां सर्वथा करोति ॥१३९८॥ 'अह सुत्तभावणं सो एगग्गमणो अणाउलो भयवं । कालपरिमाणहेउं सब्भत्थं सव्वहा कुणइ ॥१३९८ ॥ मेहाइच्छन्नेसुं उभओ कालमहव उवसग्गे । हाइ भिक्खपंथे जाणइ कालं विणा छायं ॥१४०१॥' (पञ्चवस्तुकः ) मेघादिच्छन्नेषु उभयकालमथवा उपसर्गे । प्रेक्षादौ भिक्षापथयोः जानाति कालं विना छायाम् ॥१४०१॥) एकत्वतुलना त्वेवं ६४९ 'एगत्तभावणं तह गुरुमाइसु दिट्ठिमाइपरिहारा । भावेइ णिम्ममत्तो तत्तं हिययंमि काऊणं ॥ १४०२ ॥ एगो आया संजोगियं तु सेसं इमस्स पाएणं । दुक्खनिमित्तं सव्वं हिओ य मज्झत्थभावो सो ॥१४०३॥' (पञ्चवस्तुकः) Page #253 -------------------------------------------------------------------------- ________________ ६५० द्वादश भिक्षुप्रतिमाः (छाया- एकत्वभावनां तथा गुर्वादिषु दृष्ट्यादिपरिहारात् । भावयति निर्ममत्वः तत्त्वं हृदये कृत्वा ॥१४०२॥ एक: आत्मा सांयोगिकं तु शेषं अस्य प्रायेण । दुःखनिमित्तं सर्वं हितश्च मध्यस्थभावः स ॥१४०३।।) बलतुलना तु द्विविधा-शारीरमानसबलभेदात्, तत्र शारीरबलं कायोत्सर्गकरणसामर्थ्य मानसबलं तु धृतिरिति, आह च - 'इह एगत्तसमेओ सारीरं माणसं च दुविहंपि । भावइ बलं महप्पा उस्सग्गधिइसरूवं तु ॥१४०६॥' (पञ्चवस्तुकः) (छाया- इह एकत्वसमेतः शारीरं मानसं च द्विविधमपि । भावयति बलं महात्मा उत्सर्गधृतिस्वरूपं तु ॥१४०६।।) इदं चाभ्यासाद्भवति, आह च - "एमेव य देहबलं अभिक्खआसेवणाएँ तं होइ। लंखगमल्ले उवमा आसकिसोरे व जोगविएत्ति ॥१॥' (छाया- एवमेव च देहबलं अभीक्ष्णमासेवनया तद् भवति । लङगमल्लः उपमा अश्वकिशोरः वा योगविदिति ॥१॥) कथं भावितात्मेति ?, आह - सम्यग्-यथाऽऽगमं, अनुज्ञात इत्येतस्य चेदं विशेषणं, तथा गुरुणा-आचार्येण अनुज्ञातः - अनुमतः, अथ गुरुरेव प्रतिपत्ता तदा व्यवस्थापिताचार्येण गच्छेन वेति ॥४॥ गच्छ एव-साधुसमुदायमध्य एव तिष्ठन् निर्मातः-प्रतिमाकल्पपरिकर्मणि आहारादिविषये परिनिष्ठितः, आह च - 'पडिमाकप्पियतुल्लो गच्छे च्चिय कुणइ दुविह परिकम्मं । आहारोवहिमाइसु तहेव पडिवज्जए कप्पं ॥१४११॥' (पञ्चवस्तुकः) (छाया- प्रतिमाकल्पिकतुल्यो गच्छे एव करोति द्विविधं परिकर्म । आहारोपध्यादिषु तथैव प्रतिपद्यते कल्पम् ॥१४११॥) आहारादिप्रतिकर्म दर्शयिष्यते, प्रतिकर्मपरिमाणं चैवं-आसामाद्यासु सप्तसु या यावत्परिमाणा तस्यास्तत्प्रमाणमेव प्रतिकर्म, तथा वर्षासु नैताः प्रतिपद्यते न च प्रतिकर्म करोति, Page #254 -------------------------------------------------------------------------- ________________ द्वादश भिक्षुप्रतिमाः ६५१ तथा आद्यद्वयमेकत्रैव वर्षे तृतीयचतुर्यो चैकैकस्मिन् वर्षे अन्यासां तु तिसृणामन्यत्र वर्षे प्रतिकर्म अन्यत्र च प्रतिपत्तिः, तदेवं नवभिर्वराद्याः सप्त समाप्यन्ते इति, अथ तस्य कियान् श्रुताधिगमो भवतीति ?, आह-यावत्पूर्वाणि दशेति प्रतीतं असम्पूर्णानि-किञ्चिदूनानि, सम्पूर्णदशपूर्वधरो हि अमोघवचनत्वाद्धर्मदेशनया भव्योपकारित्वेन तीर्थवृद्धिकारित्वात् प्रतिमादिकल्पं न प्रतिपद्यते, भवेत्-स्यात् श्रुताधिगम इति योगः, उत्कृष्टश्चायं, जघन्यस्य वक्ष्यमाणत्वात्, अथ जघन्यमेवाह-नवमस्य-पूर्वस्य प्रत्याख्याननामधेयस्य तृतीयवस्तु - आचाराख्यं तद्भागविशेषं यावदिति वर्तते भवति-स्यात् जघन्यः-अल्पीयान् श्रुताधिगमःश्रुतज्ञानं सूत्रतोऽर्थतश्च, एतच्छुतविकलो हि निरतिशयज्ञानत्वात् कालादि न जानातीति ॥५॥ व्युत्सृष्टः परिकर्माभावेन त्यक्तो ममत्वत्यागेन देहः - कायो येन स तथा, यतः - 'अण्णो देहाउ अहं नाणत्तं जस्स एवमुवलद्धं । सो किंचि आहिरिक्कं न कुणइ देहस्स भंगेऽवि ॥१॥' (छाया- अन्यो देहादहं नानात्वं यस्य एवमुपलब्धं । स किञ्चित्प्रतीकारं न करोति देहस्य भङ्गेऽपि ॥१॥) आहिरिक्कंति-प्रतीकारं, उपसर्गसहो - दिव्याधुपद्रवसोढा यथैव-यद्वदेव जिनकल्पी - जिनकल्पिकः, तद्वदुपसर्गसह इत्यर्थः, एषणा-पिण्डग्रहणप्रकारः, सा च सप्तविधा, तद्यथा - 'संसट्ठ १ मसंसट्ठा २ उद्धड ३ तह अप्पलेवडा ४ चेव । उग्गहिया ५ पग्गहिया ६ उज्झियधम्मा ७ य सत्तमिया ॥७३९॥' (प्र.सारोद्धारः) (छाया- संसृष्टा १ असंसृष्टा २ उद्धृता ३ तथा अल्पलेपकृता ४ एव । उद्गृहीता ५ प्रगृहीता ६ उज्झितधर्मा ७ च सप्तमिका ॥७३९॥) तत्रासंसृष्टा हस्तमात्राभ्यां चिन्त्या 'असंसटे हत्थे असंसटे मत्ते, अखरंटियत्ति वुत्तं भवइ' एवं गृह्णतः प्रथमा भवति, गाथाभङ्गभयाच्च विपर्ययनिर्देशः, संसृष्टा ताभ्यामेव चिन्त्या 'संसटे हत्थे संसटे मत्ते, खरंटियत्ति वुत्तं होइ' एवं गृह्णतो द्वितीया, उद्धृता नाम पाकस्थानाद् यत् स्थाल्यादौ स्वयोगेन भोजनजातमुद्धृतं तत एव गृह्णतस्तृतीया, अल्पलेपा नाम अल्पशब्दोऽभाववाचकः निर्लेपं पृथुकादि गृह्णत इत्यर्थः चतुर्थी, अवगृहीता नाम भोजनकाले भोक्तुकामाय शरावादिना यदुपहृतं भोजनजातं तत एव गृह्णतः पञ्चमी, प्रगृहीता नाम भोजनवेलायां भोक्तुकामाय दातुमभ्युद्यतेन भोक्त्रा वा यत्करादिना प्रगृहीतं तद्गृह्णतः षष्ठी, Page #255 -------------------------------------------------------------------------- ________________ ६५२ द्वादश भिक्षुप्रतिमाः उज्झितधर्मा तु यत्परित्यागार्ह भोजनजातमन्ये च द्विपदादयो नावकाङ्क्षन्ति तदर्धत्यक्तं वा गृह्णत इति सप्तमी, अभिगृहीता-अभिग्रहवतीति, अभिग्रहश्चैवं - तासामाद्ययोर्द्वयोरग्रहः, पञ्चसु ग्रहः, पुनरपि विवक्षितदिवसे द्वयोरभिग्रहः एका भक्ते एका च पानके इति, भक्तं च - अन्नं पुनः अलेपकृतं - अलेपकारकं वल्लचणकादि तस्य प्रतिमाप्रतिपत्तुकामस्य परिकर्म कुर्वतः, चशब्दादुपधिश्च अस्य स्वकीयैषणाद्वयलब्ध एव, तदभावे यथाकृतोऽप्युचितप्राप्ति यावत् स्यात्, जाते तूचिते तं व्युत्सृजति, उक्तं च - 'उवगरणं सुद्धेसणमाणजुयं जमुचियं सकप्पस्स । तं गिण्हइ तयभावे अहागडं जाव उचियं तु ॥१३८२॥ जोए उचिए य तयं वोसिड़ अहागडं विहाणेणं । इय आणानिरयस्सिह विण्णेयं तंपि तेण समं ॥१३८३॥' (पञ्चवस्तुकः) (छाया- उपकरणं शुद्धैषणमानयुतं यदुचितं स्वकल्पस्य । तत् गृह्णाति तदभावे यथाकृतं यावदुचितं तु ॥१३८२।। योगे उचिते च तकत् व्युत्सृजति यथाकृतं विधानेन । इति आज्ञानिरतस्येह विज्ञेयं तदपि तेन समम् ॥१३८३॥) कल्पोचितं चोपधिमुत्पादयति स्वकीयेनैषणाद्वयेन, एतच्चैषणाचतुष्टयेऽन्तिमं, एषणाचतुष्टयं पुनरिदं-कार्पासिकाधुद्दिष्टमेव वस्त्रं ग्रहीष्यामि १ प्रेक्षितमेव २ परिभुक्तप्रायमेवोत्तरीयादि ३ तदप्युज्झितधर्मकमेव ४ । इति गाथार्थः ॥६॥ ___ अथैवंकृतपरिकर्मा यत्करोति तद्गाथाषट्केनाह - 'गच्छा' 'आई' 'जाय' 'पुढ' 'जत्थ' 'दु?'इत्यादि - गच्छा विणिक्खमित्ता पडिवज्जइ मासियं महापडिमं । दत्तेग भोयणस्स पाणस्सवि एग जा मासं ॥७॥ आईमज्झवसाणे छग्गोयरहिंडगो इमो णेओ। णाएगरायवासी एगं च दुगं च अण्णाए ॥८॥ जायणपुच्छाणुण्णावणपण्हवागरणभासगो चेव । आगमणवियडगिहरुक्खमूलगावासयतिगोत्ति ॥९॥ पुढवीकट्ठजहत्थिण्णसारसाई ण अग्गिणो बीहे। कट्ठाइ पायलग्गं णऽवणेइ तहच्छिकणुगं वा ॥१०॥ Page #256 -------------------------------------------------------------------------- ________________ द्वादश भिक्षुप्रतिमाः ६५३ जत्थऽत्थमेइ सूरो न तओ ठाणा पयंपि संचरइ। पायाई ण पखालइ एसो वियडोदगेणावि ॥११॥ दुट्ठस्सहत्थिमाई तओ भएणं पयंपि णोसरई । एमाइणियमसेवी विहरड़ जाऽखंडिओ मासो ॥१२॥ (छाया- गच्छात् विनिष्क्रम्य प्रतिपद्यते मासिकी महाप्रतिमां । दत्तिरेका भोजनस्य पानस्यापि एका यावत् मासम् ॥७॥ आदिमध्यावसाने षड्गोचरहिण्डकोऽयं ज्ञेयः । ज्ञात एकरात्रवासी एकं च द्विकं च अज्ञाते ॥८॥ याचनपृच्छानुज्ञापनप्रश्नव्याकरणभाषक एव । आगमनविकटगृहवृक्षमूलावासकत्रिकः इति ॥९॥ पृथ्वीकाष्ठयथास्तीर्णसारशायी न अग्नेः बिभेति । काष्ठादि पादलग्नं नापनयति तथाऽक्षिकणुकं वा ॥१०॥ यत्रास्तमेति सूरो न ततः स्थानात् पदमपि सञ्चरति । पादादि न प्रक्षालयति एष विकटोदकेनापि ॥११॥ दुष्टाश्वहस्त्यादेः तको भयेन पदमपि नापसरति । एवमादिनियमसेवी विहरति यावदखण्डित: मासः ॥१२॥) वृत्तिः - गच्छात् - साधुसमूहात् विनिष्क्रम्य-तं विमुच्येत्यर्थः, तत्र यदि आचार्यादिरसौ तदाऽल्पकालिकं साध्वन्तरे स्वपदनिक्षेपं कृत्वा शुभेषु द्रव्यादिषु शरत्काले सकलसाध्वामन्त्रणपूर्वकं, उक्तं च - 'खामेइ तओ संघ सबालवुटुं जहोचियं एवं । अच्चंतं संविग्गो पुव्वविरुद्धे विसेसेणं ॥१४१५॥ जं किंचि पमाएणं न सुटु भे वट्टियं मए पुट्वि । तं भे खामेमि अहं निस्सल्लो निक्कसाओत्ति ॥१४१६॥' (पञ्चवस्तुकः) (छाया- क्षाम्यति ततः सङ्गं सबालवृद्धं यथोचितं एवम् । अत्यन्तं संविग्नः पूर्वविरुद्धान् विशेषेण ॥१४१५॥ Page #257 -------------------------------------------------------------------------- ________________ ६५४ द्वादश भिक्षुप्रतिमाः यत् किञ्चित् प्रमादेन न सुष्ठ युष्माकं वर्तितं मया पूर्वम् । तत् युष्माकं क्षाम्यामि अहं निःशल्यः निष्कषाय इति ॥१४१६॥) प्रतिपद्यते-अभ्युपगच्छति मासिकी मासप्रमाणां महाप्रतिमां-गुरुकप्रतिज्ञां, तत्र च दत्तिः-अविच्छिन्नदानरूपा एका-एकैव भोजनस्य-अन्नस्याज्ञातोञ्छरूपस्योत्तरैषणापञ्चकान्यतरोपात्तस्यालेपकारिणः कृपणादिभिरजिघृक्षितस्य एकस्वामिसत्कस्यैव अगुर्विणीबालवत्सापीयमानस्तनाभिर्दीयमानस्य एलुकाविष्कम्भणतः, तथा पानस्यापि-पानकाहारस्य च एकैव तेन ग्राह्या मासमेकं यावदिति ॥७॥ 'आई' इत्यादि, 'आईमज्झवसाणे 'त्ति दिवसस्यादौ मध्येऽवसाने वा, किमिति ?, आह-गोरिव चरणं गोचरः, यथा गौरुच्चावचतृणेषु मुखं वाहयंश्चरति एवं यदुच्चावचगृहेषु साधोभिक्षार्थं सञ्चरणं स गोचरः ततः षड्भिर्गोचरैर्हिण्डत इति षड्गोचरहिण्डकः, ते चामी पेटा १ अर्धपेटा २ गोमूत्रिका ३ पतङ्गवीथिका ४ संबुक्कवृत्ता ५ गत्वाप्रत्यागता ६ चेति, तत्र पेटा-चतुरस्रतागमनं अर्धपेट पेटार्धसमानतागमनं गोमूत्रिकागोमूत्रवद्गमनं पतङ्गवीथिकाशलभवद्गमनं अईवितर्दमित्यर्थः संबुक्कवृता-शङ्खवद्वृत्ततागमनं, सा च द्विविधा प्रदक्षिणतोऽप्रदक्षिणतश्च, गत्वाप्रत्यागता नाम एकस्यां गृहपङ्क्त्यां भिक्षां गृह्णन् गत्वा द्वितीयायां तथैव निवर्तते यत्रेति, 'इमो 'त्ति अयं प्रतिमाप्रतिपन्नः ज्ञेयो ज्ञातव्यः, तथा ज्ञातः-प्रतिमाप्रतिपन्नोऽयमित्येवं जनेनावसितः सन् एकरात्रवासी-एकत्र ग्रामादावहोरात्रमेव वस्तुं शीलः, तथा एकं च-एकरात्रं द्विकं च-रात्रिद्वयं ग्रामादौ वस्तुं शीलमिति गम्यं चशब्दौ विकल्पार्थों अज्ञातो-यत्र ग्रामादावविदितः प्रतिमाप्रतिपन्नतयेति ॥८॥ याचनं-संस्तारकोपाश्रयादीनां याञ्चार्था भाषा, पृच्छा - संशयितसूत्रार्थयोर्गहादेर्वा प्रश्नरूपा भाषा, अनुज्ञापनं-तृणकाष्ठादीनामनुज्ञापनभाषा, प्रश्नव्याकरणं-प्रश्नितानां सूत्रादीनां सकृद् द्विर्वा अभिधानरूपा भाषा एतदेव भाषते-वक्ति योऽसौ याचनपृच्छानुज्ञापनप्रश्नव्याकरणभाषकः, चैवशब्दोऽवधारणार्थत्वेन भाषान्तरनिषेधार्थः, तथा गृहशब्दस्य प्रत्येकमभिसम्बन्धात् आगमनगृहं-आगन्तुकागारं यत्र कार्पटिकादय आगत्य वसन्ति तथा विवृतगृहं-यदधः कुड्याभावाद् उपरि चाच्छादनाभावादनावृतं तथा वृक्षमूलकं-करीरादितरुमूलं साधुवर्जनीयदोषरहितं एतल्लक्षणाऽऽवासकत्रिकं वसतित्रयं यस्यासावागमनविवृतगृहवृक्षमूलकावासकत्रिकः, इतिशब्दो वाक्यसमाप्ताविति ॥९॥ पृथिवीति-पृथिवीशिला 'उदूगो'त्ति लोके रूढः 'कट्ठ'त्ति काष्ठशिला-काष्ठफलकं 'जहत्थिण्ण'त्ति यथास्तीर्णं-यथा संस्तृतः कुशादिसंस्तारकः स चासौ सारश्च-अशुषिरो Page #258 -------------------------------------------------------------------------- ________________ द्वादश भिक्षुप्रतिमाः ६५५ यथास्तीर्णसारः एतेषु वा त्रिषु सारेषु शयितुं स्वप्तुं कारणविशेषाच्छीलमस्येति पृथिवीकाष्ठयथास्तीर्णसारशायी, उक्तं च - 'मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स कप्पंति तओ संथारगा अहिट्ठित्तए, तं जहा-पुढविसिलं वा कट्ठसिलं वा अहसंथडमेव त्ति ॥' (छाया-मासिकी खलु भिक्षुप्रतिमां प्रतिपन्नस्य कल्पन्ति त्रयः संस्तारकाः अधिष्ठातुम्, तद्यथा - पृथ्वीशिलां वा काष्ठशिलां वा यथासंस्तृतमेव वा इति ।) तथा न-नैव अग्ने:-वह्नः बिभेति-भयमेति, प्रदीप्तोपाश्रयान्न निर्गच्छतीत्यर्थः, अथ कश्चिद्बाह्वादौ गृहीत्वा कर्षति तदा निर्यात्यपीति, तथेति समुच्चयार्थोऽत्र दृश्यः, काष्ठदि दारुप्रभृति, आदिशब्दात् कण्टकशर्करादेहः, पादलग्नं-चरणप्रविष्टं नापनयति-न स्फेटयति. तथेति योजितमेव अक्षिकणुकं-लोचनपतितरेणुकं वाशब्दः समुच्चये । इति ॥१०॥ यत्र जलस्थलदुर्गादौ स्थितस्येति गम्यते अस्तमेति-पर्यन्तं याति सूरो-रविः न-नैव ततः-तस्मात् स्थानाज्जलादेः पदमपि-पादप्रमाणमपि क्षेत्रं, आस्तां दूरं, सञ्चरति गच्छति आदित्योदयं यावत्, तथा पादादि-चरणकरमुखादिकमङ्गं न-नैव प्रक्षालयति-शौचयति एष प्रतिमास्थितः विकृतोदकेनापि-प्रासुकजलेनापि, तदन्यसाधवो हि पुष्टालम्बने पादादि प्रक्षालयन्त्यपि अयं तु न कथञ्चिदपीति संसूचनार्थोऽपिशब्दः ॥११॥ ___ 'दुगुस्सहत्थिमाति' इति लुप्तपञ्चमीकं दुष्टाश्वहस्त्यादेः-मारकतुरगकरिवरप्रभृतेः, आदिशब्दात् सिंहव्याघ्रादिग्रहः, तकोऽसौ प्रतिमास्थः भयेन मरणभीत्या पदमपि-पादविक्षेपमात्रमपि किं पुनर्दूरं? न-नैव अपसरति - अपगच्छति, दुष्टो हि मारणार्थमागच्छन्नपसृतेऽपि साधौ हरितादि विराधयिष्यतीत्यतो नापसरति, अदुष्टस्त्वपसृते साधौ मार्गेणैव गच्छति ततो हरितादिविराधना न स्यादित्यदुष्टादपसरतीति, एवमादिनियमसेवी-एतत्प्रभृतिकाभिग्रहानुपालकः सन्, आदिशब्दाच्छायाया उष्णमुष्णाच्छायां नोपैतीत्यादिग्रहः, विहरतिग्रामानुग्रामं सञ्चरति यावदखण्डितः-परिपूर्णो मासः प्रतीतः जायत इति शेषः, इति गाथाषट्कार्थः ॥१२॥ ततः किमिति? आह - पच्छा गच्छमईई एवं दुम्मासि तिमासि जा सत्त । णवरं दत्तिविवड्डी जा सत्त उ सत्तमासीए ॥१३॥ Page #259 -------------------------------------------------------------------------- ________________ ६५६ द्वादश भिक्षुप्रतिमाः __ (छाया- पश्चात् गच्छमत्येति एवं द्विमासा त्रिमासा यावत् सप्त । नवरं दत्तिविवृद्धिः यावत् सप्त तु सप्तमास्याम् ॥१३॥) वृत्तिः - ‘पच्छे'त्यादि, पश्चात् मासपूरणानन्तरं गच्छं-साधुसमूहं अत्येति-प्रविशति विभूत्या, तथाहि-गच्छस्थानासन्नग्रामे आगच्छत्यसौ, आचार्यास्तु तत्प्रवृत्तिमन्विच्छन्ति, ततो राजादीनां निवेद्यते, यथा 'परिपालितप्रतिमारूपमहातपाः साधुरत्रागतः' ततो राजादिलोकैः श्रमणसङ्घन वाऽभिनन्द्यमानस्तत्र प्रवेश्यते तपोबहुमानार्थं तस्य तदन्येषां च श्रद्धावृद्ध्यर्थं प्रवचनप्रभावनार्थं चेति, एवमाद्योक्ता, शेषाः षडतिदिशन्नाह-एवं-अनेनैव न्यायेन 'दुम्मासी'ति द्वौ मासौ यस्यां सा द्विमासा, एवं त्रिमासा 'जा सत्त'त्ति सप्त प्रतिमाः सप्तमासिकान्ता यावदयं न्याय इति, सर्वथा साम्यं परिहरन्नाह-नवरं-केवलं दत्तिविवृद्धिः - भिक्षाविशेषवर्धनं भवति यावत् सप्त तु-सप्तैव दत्तय एकोत्तरया वृद्ध्या सप्तमासिकायां प्रतिमायां, इति गाथार्थः ॥१३॥ अथाष्टमीमाह - तत्तो य अट्ठमी खलु हवइ इहं पढमसत्तराइंदी। तीऍ चउत्थचउत्थेणऽपाणएणं अह विसेसो ॥१४॥ उत्ताणग पासल्ली सज्जी वावि ठाणगं ठाउं। सहउवसग्गे घोरे दिव्वाई तत्थ अविकंपो ॥१५॥ (छाया- ततश्च अष्टमी खलु भवति इह प्रथमसप्तरात्रिन्दिवा । तस्यां चतुर्थं चतुर्थेनाऽपानकेन अथ विशेषः ॥१४॥ उत्तानकः पार्श्वशयितः निषद्यावान् वापि स्थानकं स्थित्वा । सहते उपसर्गान् घोरान् दिव्यादीन् तत्र अविकम्पः ॥१५॥) वृत्तिः - 'तत्तो' इत्यादि, 'उत्ते'त्यादि, ततश्च-सप्तम्यनन्तरं अष्टमी प्रतिमा खलुरलङ्कारे भवति-स्यात् इह प्रक्रमे सप्त रात्रिन्दिवानि-अहोरात्राणि यस्यां सा तथा सा पुनस्तिसृणां मध्ये आद्येति प्रथमसप्तरात्रिन्दिवा, तस्यां प्रथमसप्तरात्रिन्दिवायां 'चउत्थचउत्थेणे'ति चतुर्थं चतुर्थेनैकान्तरोपवासेनेत्यर्थः आशितव्यमिति शेषः, अपानकेनपानकाहाररहितेन चतुर्विधाहाररहितेनेत्यर्थः, अथेत्ययमुक्तो वक्ष्यमाणश्च विशेषो-भेदः प्राक्तनप्रतिमाभ्यः तथेह पारणके आचामाम्लं दत्तिनियमस्तु नास्तीति ॥१४॥ Page #260 -------------------------------------------------------------------------- ________________ द्वादश भिक्षुप्रतिमाः ६५७ तथा उत्तानकः - ऊर्ध्वमुखशयितः 'पासल्ली 'ति पार्श्वशयितः 'नेसज्जी 'ति निषद्यावान् समपूततयोपविष्टः वापीति विकल्पार्थः स्थानकं - उक्तमेव कायचेष्टाविशेषरूपं स्थित्वाकृत्वा ग्रामादिभ्यो बहिरिति शेषः दशावचनप्रामाण्यात् सहते - क्षमते उपसर्गान् उपद्रवान् घोरान्-रौद्रान् दिव्यादीन् - देवकृतादीन्, आदिशब्दान्मानुषतैरश्चादिग्रहः, तत्र तस्यां प्रतिमायां अविकम्पो - मनः शरीराभ्यामचलः इति गाथाद्वयार्थः ॥ १५ ॥ नवमीमाह — दोच्चावि एरिसच्चिय बहिया गामाइयाण णवरं तु । उक्कडलगंडसाई दंडाययओ व्व ठाऊणं ॥१६॥ (छाया - द्वितीयाऽपि ईदृश्येव बहिः ग्रामादिकानां नवरं तु । उत्कटुकलगण्डशायी दण्डायतक इव स्थित्वा ॥१६॥ वृत्तिः - 'दोच्चे 'त्यादि, द्वितीयापि - द्वितीयसप्तरात्रिन्दिवप्रतिमापि, आस्तां प्रथमा, ईदृश्येवोक्तरूपैव प्रथमासदृश्येवेत्यर्थः तपः पारणकसाधर्म्याद्ग्रामादिबहिर्वृत्तिसाधर्म्याच्च, अत एवाह बहिस्तादेव - बहिरेव ग्रामादीनां सन्निवेशविशेषाणां, नवरं - केवलमयं विशेष: तुशब्दोऽवधारणे योजितश्च उत्कटुको- भूम्यामन्यस्तपूततयोपविष्टः तथा लगण्डं-वक्रकाष्ठं तद्वच्छेते यः एवंशीलोऽसौ लगण्डशायी - पाष्णिकाभिरेव पृष्ठदेशेनैव वा स्पृष्टभूः तथा दण्डवद्-यष्टिवदायतो-दीर्घो दण्डायतो-भून्यस्तायतशरीरः स एव दण्डायतकः वाशब्दो विकल्पार्थः स्थित्वा-अवस्थाय दिव्याद्युपसर्गान् सहते इति प्रकृतम् । इति गाथार्थः ॥१६॥ अथ दशमीमाह - तच्चावि एरिसच्चिय णवरं ठाणं तु तस्स गोदोही । वीरासणमहवावि हु ठाएज्जा अंबखुज्जो वा ॥१७॥ (छाया - तृतीयाऽपि ईदृश्येव नवरं स्थानं तु तस्य गोदोहिका । वीरासनमथवापि खलु तिष्ठेत् आम्रकुब्जो वा ॥१७॥ वृत्तिः - 'तच्चे 'त्यादि, तृतीयापि - तृतीयसप्तरात्रिन्दिवप्रतिमापि, आस्तां द्वितीया, ईदृश्येवोक्तरूपैव प्रथमातुल्यैवेत्यर्थः तपः पारणकग्रामादिबहिर्वृत्तिसाधर्म्यात्, नवरं - केवलं स्थानं कायसंस्थानं तुशब्द एवकारार्थो भिन्नक्रमश्च तस्य प्रतिमास्थितस्य 'गोदोही 'ति गोदोहनक्रियैव गोदोहिका गोदोहनप्रवृत्तस्येवाग्रपादतलाभ्यामवस्थानक्रियेत्यर्थः अथ सैव भवति विधेयेति शेषः, तथा वीराणां - दृढसंहननानामासनं अवस्थानं वीरासनं, तद्धि Page #261 -------------------------------------------------------------------------- ________________ ६५८ द्वादश भिक्षुप्रतिमाः सिंहासनाधिरूढस्य सिंहासनापनयनेऽविचलितस्यावस्थानतुल्यं तदपि स्थानं तस्येति प्रकृतं अथवेति प्रकारान्तरार्थः अपिशब्दः समुच्चयार्थो योजित एव हुर्वाक्यालङ्कारे तिष्ठेद् अवतिष्ठेत्, आम्रकुब्जस्तु-सहकारफलवद्वक्राकार एवेति, एवमेतास्तिस्रोऽप्येकविंशत्या दिनानां यान्ति । इति गाथार्थः ॥१७॥ अथैकादशीमाह - एमेव अहोराई छटुंभत्तं अपाणगं णवरं। गामणगराण बाहिं वाघारियपाणिए ठाणं ॥१८॥ (छाया- एमेव अहोरात्रिकी षष्ठं भक्तं अपानकं नवरं । ग्रामनगराणां बहिः व्याघारितपाणिके स्थानम् ॥१८॥) वृत्तिः - 'एमेवे'त्यादि, एवमेव-अनन्तरोक्तनीत्या अहोरात्रिकी-अहोरात्रपरिमाणा भवति नवरं-केवलमयं विशेष इत्यर्थः षष्ठं भक्तं-भोजनं वर्ण्यतया यत्र तत् षष्ठभक्तंउपवासद्वयरूपं तपः, तत्र ह्युपवासद्वये चत्वारि भक्तानि वर्ण्यन्ते, एकाशनेन च तदारभ्यते तेनैव च निष्ठां यातीत्येवं षड्भक्तवर्जनरूपं तदिति, इह च षष्ठमित्यनुस्वारः प्राकृतत्वादागमिकः, अपानकं-पानकाहाररहितं तस्यां विधेयमिति शेषः, तथा ग्रामनगरेभ्यः प्रतीतेभ्यः बहिः बहिस्तात् व्याघारितपाणिके-प्रलम्बभुजस्येत्यर्थः स्थानं-अवस्थानं भवति तत्प्रतिपन्नस्येति, इयं चाहोरात्रिकी त्रिभिर्दिवसैर्याति प्रतिमा अहोरात्रस्यान्ते षष्ठभक्तकरणात्, यदाह - 'अहोराइया तिहि, पच्छा छटुं करेड़ ।' (छाया- अहोरात्रिकी त्रिभिः, पश्चात् षष्ठं करोति ।) इति गाथार्थः ॥१८॥ अथ द्वादशीमाह - एमेव एगराई अट्ठमभत्तेण ठाण बाहिरओ। ईसीपब्भारगओ अणिमिसणयणेगदिट्ठीए ॥१९॥ साहट्ट दोऽवि पाए वाघारियपाणि ठायइ ट्ठाणं । वाघारि लंबियभुजो अंते य इमीऍ लद्धित्ति ॥२०॥ (छाया- एमेव एकरात्रिकी अष्टमभक्तेन स्थानं बहिः । इषत्प्राग्भारगतः अनिमिषनयनैकदृष्टिकः ॥१९॥ संहृत्य द्वावपि पादौ व्याघारितपाणिः तिष्ठति स्थानम् । व्याघारितलम्बितभुजो अन्ते च अस्या लब्धिरिति ॥२०॥) Page #262 -------------------------------------------------------------------------- ________________ ६५९ द्वादश भावनाः वृत्तिः - 'एमेवे'त्यादि, 'साहे'त्यादि, एवमेव-अहोरात्रिकीवदेकरात्रिकी एकरात्रिमाना, विशेषमाह-अष्टमभक्तेन-उपवासत्रयरूपेण स्थानं-अवस्थानं तत्कर्तुः 'बाहिरउत्ति बहिस्ताद्ग्रामादेः, तथेषत्प्राग्भारगतः ईषत्कुब्जो नद्यादिदूस्तटीस्थितो वाऽसौ स्यात् तथाऽनिमिषनयनो-निर्निमेषलोचनः तथैकदृष्टिकः-एकपुद्गलगतदृष्टिः यथास्थितगात्रो गुप्तसर्वेन्द्रिय इति ॥१९॥ _ 'साहट्ट'त्ति संहृत्य द्वावपि पादौ-क्रमौ, जिनमुद्रया व्यवस्थाप्येत्यर्थः, व्याघारितपाणिवक्ष्यमाणार्थः 'ठायइत्ति तिष्ठति-करोति स्थानं-कायसंस्थानविशेष वाघारितपाणिरितिलम्बितभुजोऽवलम्बितबाहुरुच्यते, सम्यक्पालने चास्या यत्स्यात्तदाह-अन्ते च-सम्यक्पर्यन्तनयने पुनः अस्या एकरात्रिकप्रतिमायाः लब्धिः-लाभविशेषः स्यात्, आह च - "एगराइयं च णं भिक्खुपडिमं सम्म अणुपालेमाणस्स इमे तओ ठाणा हियाउ भवंति, तंजहा - ओहिनाणे वा समुप्पज्जेज्जा, मणपज्जवनाणे वा समुप्पज्जेज्जा, केवलनाणे वा असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा ।", (छाया- एकरात्रिकी च णं भिक्षुप्रतिमां सम्यग् अनुपालयत इमानि त्रीणि स्थानानि हितानि भवन्ति, तद्यथा - अवधिज्ञानं वा समुत्पद्येत, मनःपर्यवज्ञानं वा समुत्पद्येत, केवलज्ञानं वा असमुत्पन्नपूर्वं समुत्पद्येत ।) इतिशब्दः समाप्तौ, इयं च प्रतिमा रात्रेरनन्तरमष्टमकरणाच्च चतूरात्रिन्दिवमाना स्यात्, यदाह - "एगराइया चउहि, पच्छा अट्ठमं करे ।" (छाया- एकरात्रिकी चतुर्भिः, पश्चात् अष्टमं करोति ।) इति गाथाद्वयार्थः ॥२०॥ गुरुरेतासु द्वादशसु भिक्षुप्रतिमासु नित्यमुद्यमं करोति । भाव्यते आत्माऽऽभिरिति भावनाः-अनुप्रेक्षाः । ता द्वादशविधाः । तद्यथा - १ अनित्यभावना, २ अशरणभावना, ३ संसारभावना, ४ एकत्वभावना, ५ अन्यत्वभावना, ६ अशुचिभावना, ७ आस्रवभावना, ८ संवरभावना, ९ निर्जराभावना, १० लोकस्वभावभावना, ११ बोधिदुर्लभभावना, १२ धर्मभावना च । यदाह योगशास्त्रचतुर्थप्रकाशे तद्वत्तौ च - 'साम्यं स्याद् निर्ममत्वेन, तत्कृते भावनाः श्रयेत् । अनित्यतामशरणं, भवमेकत्वमन्यताम् ॥५५॥ अशौचमाश्रवविधि, संवरं कर्मनिर्जराम् । धर्मस्वाख्याततां लोकं, द्वादशी बोधिभावनाम् ॥५६॥ तद्यथा - Page #263 -------------------------------------------------------------------------- ________________ ६६० द्वादश भावनाः वृत्तिः - साम्यं यथोक्तस्वरूपं निर्ममत्वेनोपायेन स्यात् ननु साम्यनिर्ममत्वयोः को भेदः ? उच्यते साम्यं रागद्वेषयोरुभयोरपि प्रतिपक्षभूतम्, निर्ममत्वं रागस्यैकस्य प्रतिपक्षभूतम् । तद्दोषद्वयनिवारणाय साम्ये चिकिर्षिते भवति बलवत्तरस्य रागस्य प्रतिपक्षभूतं निर्ममत्वमुपायः । यथा हि बलवत्यां सेनायां बलवत्तरस्य कस्यचिद् विनाश इतरेषां विनाशाय, तथा रागनिग्रहहेतु निर्ममत्वं हीनबलानां द्वेषादीनां विनाशायेति अलं प्रसङ्गेन । निर्ममत्वस्याप्युपायं दर्शयति - तत्कृते निर्ममत्वनिमित्तं भावना अनुप्रेक्षाः श्रयेद् योगी । प्रकृता भावना नामतः कथयति-अनित्यतामित्यादि, स्पष्टं चैतत् ॥५५-५६॥ तद्यथा इत्युपस्कारपूर्वकमनित्यताख्यां प्रथमां भावनां दर्शयति यत्प्रातस्तन्न मध्याह्ने, यन्मध्याह्ने न तन्निशि । निरीक्ष्यते भवेऽस्मिन् ही !, पदार्थानामनित्यता ॥५७॥ शरीरं देहिनां सर्व-पुरुषार्थनिबन्धनम् । प्रचण्डपवनोद्धूत-घनाघनविनश्वरम् ॥५८॥ कल्लोलचपला लक्ष्मीः, सङ्गमाः स्वप्नसन्निभाः । वात्याव्यतिकरोत्क्षिप्त-तूलतुल्यं च यौवनम् ॥५९॥ वृत्ति: - श्लोकत्रयं स्पष्टम्, नवरं शरीरमित्यादिश्लोके पूर्वार्द्ध यदिति शेषः, उत्तरार्द्धे तदिति शेषः ॥५७॥ ॥ ५८॥ ॥ ५९॥ अथाशरणभावनामुपदिशति - इन्द्रोपेन्द्रादयोऽप्येते, यन्मृत्योर्यान्ति गोचरम् । अहो ! तदन्तकातङ्के कः, शरण्यः शरीरिणाम् ? ॥६९॥ वृत्तिः - इन्द्रः सुरनाथः, उपेन्द्रो वासुदेवस्तावादी येषां सुरमनुष्यादीनां चक्रवर्तिपरिहारेणोपेन्द्रग्रहणं लोके मृत्युकाले शरणत्वोपहासपरम्, तेऽपि यद् यस्माद् मृत्योर्गोचरं वशं यान्ति, अहो इति विस्मये, तत् तस्मादन्तकातङ्के मृत्युभये उपस्थिते कः शरण्यः शरणे साधुः शरीरिणां जन्तूनाम् ? - कोऽपि नास्तीत्यर्थः ॥ ६१ ॥ अथ संसारभावनां श्लोकत्रयेणाह - श्रोत्रियः श्वपचः स्वामी, पत्तिर्ब्रह्मा कृमिश्च सः । संसारनाट्ये नटवत्, संसारी हन्त ! चेष्टते ॥ ६५ ॥ Page #264 -------------------------------------------------------------------------- ________________ द्वादश भावना: ६६१ वृत्तिः - संसारो नानायोनिषु सञ्चरणं स एव नाट्यं नटकर्म तत्र नटवत् नर्तकवत् संसारी जन्तुश्चेष्टते विविधां चेष्टां करोतीति । हन्तेत्यामन्त्रणे । केनोल्लेखेन चेष्टते ? श्रोत्रियो वेदपारगः स एव श्वपचो भवति, स्वामी प्रभुः स एव पत्तिर्भवति, ब्रह्मा प्रजापतिः स एव कृमिर्भवति। यथेष्टं च विध्यनुवादौ, तेन श्वपचः श्रोत्रियः पत्तिः स्वामी कृमिर्ब्रह्मा, इत्यपि द्रष्टव्यम् । यथा हि नाट्ये विविधवर्णकादियोगाद् भूमिकान्तरं नटाः प्रतिपद्यन्ते तथैव संसारी विविधकर्मोपाधिः श्रोत्रियादितां प्रतिपद्यते, न पुनरस्य तथाविधं परमार्थतो रूपमस्ति ॥६५॥ अथैकत्वभावनां श्लोकद्वयेनाह - एक उत्पद्यते जन्तु - रेक एव विपद्यते । कर्माण्यनुभवत्येकः, प्रचितानि भवान्तरे ॥ ६८ ॥ वृत्तिः - एकोऽसहाय उत्पद्यते शरीरसम्बन्धमनुभवति जन्तुः प्राणी, विपद्यते शरीरेण वियुज्यते, कर्माणि ज्ञानावरणीयादीनि भवान्तरे पूर्वजन्मनि प्रचितानि कृतानि अनुभव वेदयते, भवान्तरग्रहणमुपलक्षणम्, इहजन्मकृतानामप्यनुभवात्, यदाहुर्भगवन्तः 'परलोअकडा कम्मा इहलोए वेइज्जंति, इहलोअकडा कम्मा इहलोए वेइज्जति ॥ ' (छाया - परलोककृतानि कर्माणि इहलोके वेद्यन्ते, इहलोककृतानि कर्माणि इहलोके वेद्यन्ते ॥) अथान्यत्वभावनामाह - यत्रान्यत्वं शरीरस्य, वैसदृश्याच्छरीरिणः । धनबन्धुसहायानां, तत्रान्यत्वं न दुर्वचम् ॥७०॥ वृत्तिः - यत्रेति प्रक्रमार्थमव्ययम् । अन्यत्वं भेदः शरीरस्य कायस्य । कस्माद् भेदः ? शरीरिण आत्मनः सकाशात् । कुतो हेतोः ? वैसदृश्यात् । प्रतीतमेव हि वैसदृश्यं शरीरशरीरिणोर्मूर्तत्वामूर्तत्वाभ्याम्, अचेतनत्वचेतनत्वाभ्याम्, अनित्यत्वनित्यत्वाभ्याम्, भवान्तरेष्वगमनगमनाभ्यां च । तत्रेति प्रक्रमोपसंहारे, शरीरिणः सकाशादन्यत्वं न दुर्वचं न दुर्भणम् । केषाम् ? धनबन्धुसहायानां धनानां धनधान्यादिभेदैर्नवविधानाम्, बन्धूनां मातृपितृपुत्रादीनाम्, सहायानां सुहृत्-सेवक - पत्त्यादीनाम् । अयमर्थः यो जीवात् शरीरस्योपपत्त्या भेदं ग्राहितः स धनादिभ्यो भेदं ग्राहयितुं सुशक एवेति ॥ ७० ॥ अथाशुचित्वभावनामाह - Page #265 -------------------------------------------------------------------------- ________________ ६६२ रसासृग्मांसमेदोऽस्थि-मज्जाशुक्रान्त्रवर्चसाम् । अशुचीनां पदं कायः, शुचित्वं तस्य तत् कुतः ? ॥७२॥ वृत्तिः - रसो भुक्तपीतान्नपानपरिणामजो निस्यन्दः, असृग् रक्तं रससम्भवो धातुः, मांसं पिशितमसृग्भवम्, मेदो वसा मांससम्भवम्, अस्थि कीकसं मेदसम्भवम्, मज्जा सारोSस्थिसम्भवः शुक्रं रेतो मज्जासम्भवम्, अन्त्रं पुरीतत्, वर्चो विष्टा, एतेषामशुचिद्रव्याणां पदं स्थानं कायः । तत् तस्मात् तस्य कायस्य कथं शुचित्वम् ? न कथञ्चिदित्यर्थः ॥७२॥ अथाश्रवभावनामाह - मनोवाक्कायकर्माणि, योगाः कर्म शुभाशुभम् । यदाश्रवन्ति जन्तूना-माश्रवास्तेन कीर्तिताः ॥७४॥ वृत्ति : - मनश्च वाक् च कायश्च मनोवाक्कायास्तेषां कर्माणि व्यापारा योगशब्दे - नोच्यन्ते, तत्रात्मना शरीरवता सर्वप्रदेशैर्गृहीता मनोयोग्याः पुद्गलाः शुभादिमननार्थं करणभावमालम्बन्ते, तत्सम्बन्धादात्मनः पराक्रमविशेषो मनोयोगः स च पञ्चेन्द्रियाणां समनस्कानां भवति । तथा आत्मना शरीरवता वाग्योग्यपुद्गला गृहीता विसृज्यमाना वाक्त्वेन करणतामापद्यन्ते, तेन वाक्करणेन सम्बन्धादात्मनो भाषणशक्तिर्वाग्योगः । सा च द्वीन्द्रियादीनाम् । कायः शरीरमात्मनो निवासस्तद्योगाज्जीवस्य वीर्यपरिणामः काययोगः । ते चामी त्रयोऽपि मनोवाक्कायसम्बन्धादग्निसम्बन्धादिष्टकादे रक्ततेवात्मनो वीर्यपरिणतिविशेषा योगा इत्युच्यन्ते यदाहुः द्वादश भावना: 'योगो वीरिअं थामो उच्छाह परिक्कमो तहा चेट्ठा । सत्ती सामत्थं चिअ जोगस्स हवंति पज्जाया ॥ ३९६ ॥ ' (पञ्चसङ्ग्रहः ) (छाया - योगो वीर्यं स्थामोत्साहः पराक्रमस्तथा चेष्टा । शक्तिः सामर्थ्यमेव योगस्य भवन्ति पर्यायाः || ३९६ || ) एते च स्थविरस्य दुर्बलस्य वा आलम्बनयष्ट्यादिवज्जीवस्योपग्राहकाः । तत्र मनोयोग्यपुद्गलात्मप्रदेशपरिणामो मनोयोगः, भाषायोग्यपुद्गलात्मप्रदेशपरिणामो वाग्योगः, काययोग्यपुद्गलात्मप्रदेशपरिणामो गमनादिक्रियाहेतुः काययोगः । एते योगाः, यस्मात् शुभं सवेद्यादि, अशुभमसद्वेद्यादि कर्माश्रवन्ति प्रसुवते, तेन कारणेनाश्रवा इति कीर्तिताः, आश्रूयते कर्मैभिरित्याश्रवाः । एतेषां च करणभूतानामपि कर्तृत्वमिहोक्तम्, स्वातन्त्र्यविवक्षणात् । यथा असिश्छिनत्ति इति ॥७४॥ Page #266 -------------------------------------------------------------------------- ________________ द्वादश भावना: अथ संवरभावनामाह सर्वेषामाश्रवाणां तु, निरोधः संवरः स्मृतः । स पुनर्भिद्यते द्वेधा, द्रव्यभावविभेदतः ॥७९॥ वृत्तिः - सर्वेषां पूर्वोक्तानामाश्रवाणां निरुध्यन्तेऽनेनेति निरोधः संवर उक्तः संव्रियतेऽनेनेति कृत्वा स चायोगिकेवलिनामेव । इदं च सर्वसंवरस्य स्वरूपम् । एकद्वित्र्याद्यास्रवनिरोधस्तु सामर्थ्याद् देशसंवरः । स चायोगिकेवलिनः प्राग्गुणस्थानकेषु । सर्वसंवरो देशसंवरश्च प्रत्येकं द्रव्यभावभेदेन द्विविधः ॥७९॥ द्वैविध्यमेवाह यः कर्मपुद्गलादान -च्छेदः स द्रव्यसंवरः । भवहेतुक्रियात्यागः, स पुनर्भावसंवरः ॥८०॥ ६६३ वृत्ति: - कर्मपुद्गलानामाश्रवद्वारेणादानं प्रवेशनं तस्य यच्छिद्यतेऽनेनेति च्छेदः स द्रव्याणां संवरो द्रव्यसंवरः । भावसंवरस्तु संसारकारणभूतायाः क्रियाया आत्मव्यापाररूपायास्त्याग इति ॥८०॥ अथ निर्जराभावनामाह - संसारबीजभूतानां कर्मणां जरणादिह । 7 निर्जरा सा स्मृता द्वेधा, सकामा कामवर्जिता ॥ ८६ ॥ वृत्तिः - जन्तूनां चतुर्गतिभ्रमणरूपस्य संसारस्य बीजभूतानां कारणभूतानां कर्मणां जरणादात्मप्रदेशेभ्योऽनुभूतरसकर्मपुद्गलपरिशाटनादिह प्रवचने निर्जरोच्यते । सा निर्जरा द्वेधा - सह कामेन 'निर्जरा मे भूयात्' इत्यभिलाषेण युक्ता सकामा, न पुनरिहलोक - परलोकफलादिकामेन युक्ता, तस्य प्रतिषिद्धत्वात्, यदाहुः 'नो इहलोगट्टयाए तवमहिट्टिज्जा, नो परलोगट्टयाए तवमहिट्टिज्जा, नो कित्तिवण्णसद्दसिलोगट्टयाए तवमहिट्टिज्जा नण्णत्थ निज्जरट्टयाए तवमहिट्ठिज्जा ।' (दशवै० ९/४) (छाया - नो इहलोकार्थं तपोऽधितिष्ठेत्, नो परलोकार्थं तपोऽधितिष्ठेत्, नो कीर्तिवर्णशब्दश्लोकार्थं तपोऽधितिष्ठेत्, नान्यत्र निर्जरार्थात् तपोऽधितिष्ठेत् ।) इत्येका निर्जरा । द्वितीया तु कामवर्जिता कामेन पूर्वोक्तेन वर्जिता । अत्र चकारमन्तरेणापि I Page #267 -------------------------------------------------------------------------- ________________ द्वादश भावनाः ६६४ समुच्चयो गम्यते, इति चकारो नोक्तः, यथा - 'अहरहर्नयमानो गामश्वं पुरुष पशुम् । वैवस्वतो न तृप्यति सुराया इव दुर्मदी ॥१॥' ॥८६॥ उभयीमपि निर्जरां व्याचष्टे - ज्ञेया सकामा यमिना-मकामा त्वन्यदेहिनाम् । कर्मणां फलवत् पाको, यदुपायात् स्वतोऽपि हि ॥८७॥ वृत्तिः - सकामा निर्जराऽभिलाषवती यमिनां यतीनां विज्ञेया । ते हि कर्मक्षयार्थं तपस्तप्यन्ते । अकामा तु कर्मक्षयलक्षणफलनिरपेक्षा निर्जराऽन्यदेहिनां यतिव्यतिरिक्तानामेकेन्द्रियादीनां प्राणिनाम्, तथाहि - एकेन्द्रियाः पृथिव्यादयो वनस्पतिपर्यन्ताः शीतोष्णवर्षाजलाग्निशस्त्राद्यभिघातच्छेदभेदादिनाऽसद्वेद्यं कर्मानुभूय नीरसं कर्म स्वदेशेभ्यः परिशाटयन्ति । विकलेन्द्रियाश्च क्षुत्पिपासाशीतोष्णादिभिः, पञ्चेन्द्रियतिर्यञ्चश्च छेदभेददाहशस्त्रादिभिः, नारकाश्च त्रिविधया वेदनया, मनुष्याश्च क्षुत् - पिपासा - व्याधिदारिद्र्यादिना, देवाश्च पराभियोगकिल्बिषत्वादिना कर्मानुभूय स्वप्रदेशेभ्यः परिशाटयन्ति । इत्येषामकामा निर्जरा । ननु सकामत्वाकामत्वस्वरूपेण निर्जराया द्वैविध्यं कुत्र दृष्टम् ? इति प्रश्ने स्पष्टं दृष्टान्तमाह-कर्मणामसद्वेद्यादीनां फलवत् फलानामिव यद् यस्मात् पाक उपायाद् निवातप्रदेशपलालाच्छादनादिरूपात् स्वतोऽपि वा वृक्षस्थानामेव । तदेवं यथा फलानां पाकस्य स्वत उपायतश्च द्वैविध्यं दृश्यते तद्वत् कर्मणामपि, इत्युक्तम् - सकामा कामवर्जिता च निर्जरा इति । ननु फलपाकस्य द्वैविध्ये कर्मणां पाकस्य किमायातम् ? नैवम्, पाकस्य निर्जरारूपत्वात् । ततो यथा फलपाको द्वेधा भवति तथा कर्मनिर्जरापि ॥८७॥ अथ धर्मस्वाख्यातभावना - स्वाख्यातः खलु धर्मोऽयं, भगवद्भिर्जिनोत्तमैः । यं समालम्बमानो हि, न मज्जेद् भवसागरे ॥१२॥ वृत्तिः - सुष्ठ कुतीथिकापेक्षया प्राधान्येन, आ विधिप्रतिषेधमर्यादया ख्यातः कथितः खलु निश्चयेन धर्मो वक्ष्यमाणलक्षणः, अयं विपश्चितां चेतसि विवर्तमानः । कैः ? जिनोत्तमैरवधिजिनादिभ्यः प्रकृष्टैः केवलिभिः । कथम्भूतैः भगवद्भिर्व्याख्यातस्वरूपैरर्हद्भिरिति यावत् । स्वाख्याततामेवाह-यं धर्मं समालम्बमानो दुर्गतिपातभयादाश्रयन्, जन्तुरिति गम्यते । न मज्जेद् ब्रुडेद् भवसमुद्रे ॥१२॥ Page #268 -------------------------------------------------------------------------- ________________ ६६५ द्वादश भावनाः अथ लोकभावनामाह - कटिस्थकरवैशाख-स्थानकस्थनराकृतिम् । द्रव्यैः पूर्ण स्मरेल्लोकं, स्थित्युत्पत्तिव्ययात्मकैः ॥१०३॥ वृत्तिः - कटिः श्रोणिस्तत्र तिष्ठत इति कटिस्थौ करौ यस्यासौ कटिस्थकरः, वैशाखं प्रसारितपादं तच्च तत् स्थानकं च तत्र तिष्ठति तत्स्थः , स चासौ नरश्च, तद्वदाकृतिर्यस्य तं लोकमाकाशक्षेत्रं चतुर्दशरज्जूंप्रमाणं स्मरेदनुप्रेक्षेत । किंविशिष्टम् ? द्रव्यैर्धर्माधर्मकालजीवपुद्गलैः पूर्णम्, किंविशिष्टैर्द्रव्यैः ? स्थित्युत्पत्तिव्ययात्मकैः स्थितिध्रौव्यम्, उत्पत्तिरुत्पादः, व्ययो विनाशस्ते आत्मानः स्वरूपं येषां तानि तथा । सर्वमपि हि वस्तु स्थित्युत्पादव्ययात्मकम् यदाहुः, - 'उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ।' आकाशादयोऽपि हि नित्यानित्यत्वेन प्रसिद्धाः प्रतिक्षणं तेन तेन पर्यायेणोत्पद्यन्ते च विपद्यन्ते च । प्रदीपादयोऽप्युत्पादविनाशयोगिनोऽवतिष्ठन्ते, न पुनरैकान्तिकस्थितियोगि उत्पादविनाशयोगि वा किञ्चिदस्ति, यदवोचामः - 'आदीपमाव्योमसमस्वभावं, स्याद्वादमुद्रानतिभेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्य-दिति त्वदाज्ञाद्विषतां प्रलापाः ॥१॥' इति ॥१०३॥ अथ बोधिदुर्लभत्वभावनां श्लोकत्रयेणाह - प्राप्तेषु पुण्यतः श्रद्धा-कथकश्रवणेष्वपि । तत्त्वनिश्चयरूपं तद्-बोधिरत्नं सुदुर्लभम् ॥१०९॥ वृत्तिः - पुण्यतः कर्मलाघवलक्षणात् शुभकर्मोदयलक्षणाच्च प्राप्तेष्वासादितेषु । केषु ? इत्याह - श्रद्धा धर्माभिलाषः कथको धर्मोपदेष्टा गुरुः, श्रवणं तद्वचनाकर्णनं, एतेषु सत्स्वपि । तदिति प्रसिद्धं, बोधिरत्नं सुदुर्लभं, बोधिस्तु तत्त्वनिश्चयः तत्त्वस्य देवगुरुधर्मरूपस्य निश्चयो दृढोऽभिनिवेशः, तदेव रूपं यस्य तत् तत्त्वनिश्चयरूपम् । स्थावरत्वात्रसत्वादीन्यपि दुर्लभानि, तेभ्योऽपि बोधिरत्नं दुर्लभमिति सुशब्देनाह । यतो मिथ्यादृशोऽपि त्रसत्वादीनि श्रवणान्तान्यनन्तशः प्राप्नुवन्ति, बोधिरत्नं तु न लभन्ते, तच्चाविघ्नं मोक्षतरुबीजमिति ॥१०९॥' गुरुनित्यमेता द्वादश भावना भावयति । ततश्च स सर्वत्र निर्ममो भवति । इत्येवं षट्त्रिंशद्गुणकुसुमोपवनो गुरुर्जीवानां मिथ्यात्वदुर्गन्धमपाकरोतु ॥१७॥ इति षोडशी षट्विशिका समाप्ता । Page #269 -------------------------------------------------------------------------- ________________ સોળમી છત્રીસી હવે સોળમી છત્રીસી કહે છે – શબ્દાર્થ-બાર ભેટવાળા તપમાં, સાધુની બાર પ્રતિમાઓમાં અને બાર ભાવનાઓમાં હંમેશા ઉદ્યમ કરનાર - આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૧૨) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - ઇચ્છાનો નિરોધ કરવો તે તપ, તપ બાર પ્રકારનો છે. તે આ પ્રમાણે - ૧ અનશન, ૨ ઊનોદરતા, ૩ વૃત્તિસંક્ષેપ, ૪ રસત્યાગ, ૫ કાયક્લેશ અને ૬ સંલીનતા. એ બાહ્ય તપ છે. ૭ પ્રાયશ્ચિત્ત, ૮ વિનય, ૯ વૈયાવચ્ચ, ૧૦ સ્વાધ્યાય, ૧૧ ધ્યાન અને ૧૨ કાઉસ્સગ્ન એ અત્યંતર તપ છે. દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં આ બાર પ્રકારનો તપ કહ્યો છે. બાર પ્રકારના તપનું સ્વરૂપ પહેલી છત્રીસીની વૃત્તિમાં વિસ્તારથી બતાવ્યું છે. એટલે તે ત્યાંથી જાણી લેવું, અહીં તેની માટે પ્રયત્ન કરાતો નથી. ગુરુ બાર પ્રકારના તપમાં હંમેશા ઉદ્યમવાળા હોય છે. આગમમાં કહેલ વિધિ પ્રમાણે ભિક્ષા લેવાના સ્વભાવવાળો હોય તે ભિક્ષુ, એટલે કે સાધુ. પ્રતિમા એટલે વિશેષ પ્રકારના અભિગ્રહ. સાધુની પ્રતિમા તે ભિક્ષુપ્રતિમા. તે બાર પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ એક માસની પ્રતિમા, ૨ બે માસની પ્રતિમા, ૩ ત્રણ માસની પ્રતિમા, ૪ ચાર માસની પ્રતિમા, ૫ પાંચ માસની પ્રતિમા, ૬ છ માસની પ્રતિમા, ૭ સાત માસની પ્રતિમા, ૮ પહેલી સાત રાત્રીદિવસની પ્રતિમા, ૯ બીજી સાત રાત્રીદિવસની પ્રતિમા, ૧૦ ત્રીજી સાત રાત્રીદિવસની પ્રતિમા, ૧૧ અહોરાત્રની પ્રતિમા અને ૧૨ એક રાત્રીની પ્રતિમા. પંચાશકપ્રકરણના અઢારમા પંચાશકમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - એક માસથી આરંભી ક્રમશઃ એક એક માસની વૃદ્ધિથી સાત માસ સુધીની સાત પ્રતિમાઓ છે. તે આ પ્રમાણે :- માસિકી, દ્વિમાસિકી, ત્રિમાસિકી, ચતુર્નાસિક, પંચમાસિકી, પ્રમાસિકી અને સપ્તમાસિકી. ત્યારબાદ પહેલી, બીજી અને ત્રીજી Page #270 -------------------------------------------------------------------------- ________________ બાર ભિક્ષુપ્રતિમા (=પહેલેથી ગણવામાં આવે તો આઠમી, નવમી અને દશમી) એ ત્રણ પ્રતિમા સાત રાતદિવસની છે. અગિયારમી અને બારમી અનુક્રમે અહોરાત્રિી અને રાત્રિની છે. આમ કુલ બાર સાધુપ્રતિમાઓ છે. (૩) પ્રતિમા ધારણ કરવાને લાયક સાધુનું સ્વરૂપ : ૧ સંઘયણયુક્ત, ૨ ધૃતિયુક્ત, ૩ સાત્ત્વિક, ૪ ભાવિતાત્મા, ૫ ઘડાયેલ, ૬ ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશપૂર્વો અને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું શ્રુત જાણનાર, ૭ વ્યસૃષ્ટકાય, ૮ ત્યક્તકાય, ૯ જિનકલ્પીની જેમ ઉપસર્ગસહિષ્ણુ, ૧૦ અભિગ્રહવાળી એષણા લેનાર, ૧૧ અલેપ આહાર લેનાર, અને ૧૨ અભિગ્રહવાળી ઉપધિ લેનાર સાધુ આ પ્રતિમાઓનો સ્વીકાર કરે છે. (૧) સંઘયણયુક્ત :- પ્રથમના ત્રણ સંઘયણોમાંથી કોઈ એક સંઘયણવાળો. આવા મજબૂત સંઘયણવાળો પરીષહ સહન કરવામાં અત્યંત સમર્થ બને છે. (૨) ધૃતિયુક્ત - ધૃતિ એટલે ચિત્તની સ્વસ્થતા. ધૃતિયુક્ત જીવ રતિ-અરતિથી પીડાતો નથી. (૩) સાત્વિક:- સાત્ત્વિક જીવ અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગોમાં હર્ષ-વિષાદ ન પામે. (૪) ભાવિતાત્મા :- ગુરુની કે જો ગુરુએ પ્રતિમાનો સ્વીકાર કર્યો હોય તો) તે વખતે સ્થાપિત આચાર્યની અથવા ગચ્છની આગમાનુસાર અનુજ્ઞા મેળવીને જેણે ચિત્તને સદ્ભાવનાથી ભાવિત બનાવ્યું હોય તે અથવા જેણે (પ્રતિમાના સ્વીકાર પહેલા) પ્રતિમાનો અભ્યાસ કર્યો હોય તે. પ્રતિમાનો અભ્યાસ પાંચ તુલનાઓથી થાય છે. તે આ પ્રમાણે : પ્રતિમાનો સ્વીકાર કરનારની તપથી, સત્ત્વથી, સૂત્રથી, એકત્વથી અને બલથી એમ પાંચ તુલના છે. (તુલના એટલે પ્રતિમા સ્વીકારવાની યોગ્યતા આવી છે કે નહિ તેની પરીક્ષા કે ચકાસણી, અથવા યોગ્યતા કેળવવાનો ઉપાય.) (૧) તપથી:- ઉપવાસ વગેરે તપ કરે. કહ્યું છે કે - ધીર પુરુષો પણ સુધા ઉપર વિજય મેળવવા ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, ચાર, પાંચ અને છ ઉપવાસથી આત્માની તુલના કરે છે. (૧) પોરિસી વગેરે (ક્રમશઃ ચઢિયાતો) એક એક તપ ત્યાં સુધી કરે કે જ્યાં સુધી કરાતા તપથી વિહિત અનુષ્ઠાનોની હાનિ ન થાય. તથા દેવ વગેરે આહાર અનેષણય કરી નાખવો ઇત્યાદિ ઉપસર્ગ છ મહિના સુધી કરે તો પણ છે Page #271 -------------------------------------------------------------------------- ________________ બાર ભિક્ષુપ્રતિમા ૬૮ મહીના સુધી ઉપવાસ કરે, પણ અનેષણીય આહાર ન લે. (૨)’ (૨) સત્ત્વથી - સત્ત્વતુલના પાંચ કાયોત્સર્ગથી થાય છે. તે આ પ્રમાણે : ‘બાકીના સાધુઓ સૂઈ જાય ત્યારે ભય ઉપર વિજય મેળવવા માટે પહેલી પ્રતિમા (=કાઉસ્સગ્ગ) ઉપાશ્રયમાં, બીજી ઉપાશ્રયની બહાર, ત્રીજી જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં, ચોથી શૂન્યઘરમાં અને પાંચમી શ્મશાનમાં કરે. (૧૩૯૫) આ પ્રતિમાઓમાં તે મુનિ પૂર્વે જેટલી નિદ્રા હતી તેમાંથી થોડી થોડી નિદ્રા સમાધિ રહે તેમ જીતે = ઓછી કરે. તથા ઉંદરસ્પર્શ આદિમાં સહસા થયેલા પૂર્વે નહિ જીતેલા ભયને જીતે.’ (૧૩૯૬) (પંચવસ્તુક) (૩) સૂત્રથી :- સૂત્રોને અતિશય પરિચિત (=રૂઢ) કરવા તે સૂત્રતુલના છે. કહ્યું છે કે ઃ ‘પ્રતિમાકલ્પને સ્વીકારવાની ભાવનાવાળા તે ભગવંત કાલનું પરિમાણ જાણવા માટે બાહ્યથી વ્યાકુલતા રહિત અને અંદરથી એકાગ્રચિત્તે સૂત્રનો દઢ અભ્યાસ કરે. અર્થાત્ સૂત્રનો એવો દૃઢ અભ્યાસ કરે કે જેથી સૂત્રના પાઠથી આટલો પાઠ કર્યો માટે આટલો કાળ થયો એમ સમય જાણી શકે. સૂત્રપાઠથી મુહૂર્ત વગેરે સ્થૂલ જ કાળ જાણી શકે એમ નહિ, કિંતુ ઉચ્છ્વાસ વગેરે સૂક્ષ્મ કાળ પણ જાણી શકે. (૧૩૯૮) વાદળા વગેરે હોય ત્યારે પણ અમુક ક્રિયા શરૂ કરવાનો સમય થઈ ગયો છે, અમુક ક્રિયા પૂરી કરવાનો (બંધ કરવાનો) સમય થઈ ગયો છે એમ ક્રિયાના પ્રારંભ અને સમાપ્તિ એ બે કાળને, દેવ વગેરે રાત હોય તો દિવસ બતાવે ઇત્યાદિ દેવકૃત વગેરે ઉપસર્ગમાં સત્ય જે કાળ હોય તે કાળને, પ્રતિલેખના અને પ્રતિક્રમણ વગેરેના કાળને, ભિક્ષા અને વિહારના કાળને, છાયા વિના પણ સૂત્રપાઠથી જાણી શકે. (૧૪૦૧)’ (પંચવસ્તુક) (૪) એકત્વથી :- એકત્વતુલના આ પ્રમાણે છે : ‘તે પરમાર્થને હૃદયમાં ધારણ કરીને મમત્વભાવથી રહિત બનીને ગુરુ આદિ વિશે તેમની સામે દૃષ્ટિ કરવી, તેમની સાથે બોલવું વગેરેનો ત્યાગ કરીને એકત્વ ભાવનાનો અભ્યાસ કરે. (૧૪૦૨) આત્મા એકલો જ છે. સંયોગથી થયેલ શરીર વગેરે બધી વસ્તુઓ પ્રાયઃ આત્માના દુઃખનું કારણ છે. મધ્યસ્થ ભાવવાળો આત્મા હિતકર છે. (૧૪૦૩)’ (પંચવસ્તુક) (૫) બલથી : બલથી તુલના શારીરિક અને માનસિક એમ બે પ્રકારે છે. કાયોત્સર્ગ કરવાનું સામર્થ્ય એ શારીરિક બલ અને ધૃતિ એ માનસિક બળ છે. કહ્યું છે કે - ‘આ પ્રમાણે એકત્વભાવથી યુક્ત બનેલા તે મહાત્મા કાયોત્સર્ગરૂપ શારીરિક અને Page #272 -------------------------------------------------------------------------- ________________ બાર ભિક્ષુપ્રતિમા ધૃતિરૂપ માનસિક એ બન્ને બળનો અભ્યાસ કરે. (૧૪૦૬)' (પંચવસ્તુક) આ બળ અભ્યાસથી થાય છે. (દશાશ્ર. અ. ૭ની ચૂર્ણિમાં) કહ્યું છે કે : એ પ્રમાણે વારંવાર અભ્યાસ કરવાથી શરીરબળ પણ થાય છે. આ વિષયમાં લેખક, મલ્લ, અશ્વ, બાળક અને યોગના જાણકારોના દષ્ટાંતો છે, અર્થાત્ જેમ લંખક વગેરે અભ્યાસથી પોતપોતાની ક્રિયામાં પ્રવીણ થાય છે તેમ અભ્યાસથી શરીરબળ થાય છે. (૧) (૫) ઘડાયેલઃ ગચ્છમાં જ રહીને પ્રતિમાકલ્પના આહારાદિ સંબંધી પરિકર્મમાં (=અભ્યાસમાં કે તુલનામાં) ઘડાઈ ગયો હોય. કહ્યું છે કે : પ્રતિમાકલ્પ સમાન તે મહાત્મા ગચ્છમાં જ રહીને આહારસંબંધી અને ઉપધિસંબંધી એમ બે પ્રકારનું પરિકર્મ કરે છે, પછી પ્રતિમાકલ્પનો સ્વીકાર કરે છે. (૧૪૧૧)” (પંચવસ્તુક). આહારાદિ સંબંધી પરિકર્મ પછી જણાવવામાં આવશે. પરિકર્મનું કાલપરિમાણ આ પ્રમાણે છે :- પ્રારંભની સાત પ્રતિમાઓમાં જે પ્રતિમાનો જેટલો કાળ છે તેટલો જ કાળ તેના પરિકર્મનો છે. તથા વર્ષાકાળમાં આ સાત પ્રતિમાઓનો સ્વીકાર ન કરે, અને પ્રતિકર્મ પણ ન કરે. પહેલી બે એક જ વર્ષમાં કરે. ત્રીજી-ચોથી એક એક વર્ષમાં કરે. બાકીની ત્રણ એક વર્ષે પ્રતિકર્મ અને બીજા વર્ષે સ્વીકાર એમ બે બે વર્ષોમાં કરે. આમ કુલ નવ વર્ષોમાં પ્રારંભની સાત પ્રતિમા પૂરી થાય. (શ્રતઃ સંપૂર્ણ દશ પૂર્વધરનું વચન અમોઘ હોય છે, અર્થાત્ એમની દેશનાથી કોઈ ને કોઈ ધર્મ પામે જ. આથી તે ધર્મદેશના વડે ભવ્ય જીવો ઉપર ઉપકાર કરતા હોવાથી તીર્થવૃદ્ધિ કરે છે. આથી સંપૂર્ણ દશપૂર્વધર પ્રતિમાદિકલ્પનો સ્વીકાર ન કરે. આથી અહીં ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશપૂર્વધર પ્રતિમા ધારણ કરવાને યોગ્ય છે એમ કહ્યું છે. તથા જઘન્યથી પ્રત્યાખ્યાન નામના નવમા પૂર્વ સંબંધી આચાર નામની ત્રીજી વસ્તુથી ન્યૂન શ્રુતજ્ઞાન જેને હોય તે અતિશયરહિત જ્ઞાનવાળા હોવાથી કાલાદિને ન જાણી શકે. આથી તે પ્રતિમાદિકલ્પને ધારણ ન કરી શકે. (૭) વ્યુત્કૃષ્ટ કાય:- રોગનો ઉપાય કરવો વગેરે કાયાની સેવાથી રહિત. (૮) ત્યક્તકાય:- કાયાના મમત્વભાવથી રહિત, (દશાશ્ર. અ. ૭ની ચૂર્ણિમાં) કહ્યું છે કે : દેહથી હું ભિન્ન છું એમ દેહથી આત્માનો ભેદ જેણે જોયો છે તે દેહનો નાશ થાય તો પણ શરીરમાં થયેલા રોગાદિનો જરા પણ પ્રતીકાર કરતો નથી. (૧) Page #273 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ બાર ભિક્ષુપ્રતિમા (૯) ઉપસર્ગસહિષ્ણ - જિનકલ્પીની જેમ દેવકૃત વગેરે ઉપસર્ગોને સહન કરનાર, (૧૦) અભિગ્રહવાળી એષણા લેનાર - એષણાના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે : અસંસૃષ્ટા, સંસૃષ્ટા, ઉદ્ધતા, અલ્પલેપા, અવગૃહીતા, પ્રગૃહીતા અને ઉજિઝતધર્મા એમ સાત એષણાઓ છે. તેમાં પછી પછીની એષણા વિશેષ શુદ્ધ હોવાથી એ ક્રમ છે. મૂળ ગાથામાં છંદનો ભંગ ન થાય એટલા માટે સંસૃષ્ટા પહેલાં કહી છે. (૭૩૯)” (પ્રવચનસારોદ્ધાર) (૧) અસંસૃષ્ટા - ગૃહસ્થના નહિ ખરડાયેલા પાત્રથી અને હાથથી ભિક્ષા લેવી. (૨) સંસૃષ્ટા - ગૃહસ્થના ખરડાયેલા પાત્રથી અને હાથથી ભિક્ષા લેવી.૧ (૩) ઉદ્ઘતાઃ ગૃહસ્થ પોતાના માટે મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલા આહારને તે બીજા વાસણથી જ લેવો. (૪) અલ્પલેપા - અહીં અલ્પ શબ્દ અભાવ અર્થમાં છે. લેપ રહિત પૌંઆ વગેરે લેવું. (૫) અવગૃહીતા - ભોજન વખતે ખાવાની ઇચ્છાવાળાને થાળી આદિમાં આપેલું ભોજન તે થાળી આદિથી જ લેવું. (૬) પ્રગૃહીતા - ભોજન વખતે ખાવાની ઇચ્છાવાળાને આપવા માટે પીરસનારે કે ખાનારે હાથ આદિથી લીધું હોય તે ભોજન લેવું. (૭) ઉક્ઝિતધર્મા - જે આહાર સારો ન હોવાથી તજવા લાયક હોય અને બીજા મનુષ્યો વગેરે પણ ઇચ્છે નહિ તે આહાર લેવો. અથવા જેમાંથી અર્ધો ભાગ તજી દીધો હોય તે આહાર લેવો. પ્રતિમાનો અભ્યાસ કરનાર આ સાતમાંથી પ્રારંભની બે એષણા ક્યારે પણ ન લે. બાકીની પાંચમાંથી પણ દરરોજ પાણીમાં એક અને આહારમાં એક એમ બે એષણાનો જ અભિગ્રહ હોય. અર્થાત્ પાંચમાંથી અમુક કોઈ એક એષણાથી આહાર લેવો અને અમુક કોઈ એક એષણાથી પાણી લેવું. બાકીની એષણાનો ત્યાગ. એમ દરરોજ અભિગ્રહ કરે. (૧૧) અલેપ આહાર લેનાર :- લેપ રહિત = ચીકાશ રહિત વાલ, ચણા વગેરે લે. ૧. ગૃહસ્થના પહેલાંથી જ ખરડાયેલા પાત્રથી અને હાથથી ભિક્ષા લે તો તેને ધોવા વગેરેથી પશ્ચાત્કર્મ દોષ સાધુને ન લાગે. આથી અસંસૃષ્ટથી સંસ્કૃષ્ટ ભિક્ષા વિશેષ શુદ્ધ છે. એ પ્રમાણે ઉદ્ઘતા આદિમાં પણ પૂર્વ એષણાની અપેક્ષાએ વિશેષ શુદ્ધિ યથાયોગ્ય સ્વયં સમજી લેવી. Page #274 -------------------------------------------------------------------------- ________________ બાર ભિક્ષુપ્રતિમા ૬૭૧ (૧૨) અભિગ્રહવાળી ઉપધિ લેનાર :- પોતાની બે એષણાથી જ મળેલી ઉપધિ લે. પોતાની એષણા એટલે પ્રતિમાકલ્પને યોગ્ય એષણા. પોતાની બે એષણાથી પ્રતિમા કલ્પને યોગ્ય ઉપધિ ન મળે તો તેવી ઉપધિ ન મળે ત્યાં સુધી યથાકૃત (=સાંધવું, સીવવું વગેરે પરિકર્મ ન કરવું પડે તેવી) ઉપધિ લે. તેવી ઉપધિ મળતાં યથાકૃત ઉપધિનો ત્યાગ કરે. કહ્યું છે કે ઃ બે પ્રકારની એષણાથી સ્વકલ્પને (=પ્રતિમાકલ્પને) યોગ્ય વસ્ત્રાદિ ઉપકરણ લે, સ્વકલ્પને યોગ્ય ન મળે તો સ્વકલ્પને યોગ્ય ન મળે ત્યાં સુધી યથાકૃત લે. (૧૩૮૨) સ્વકલ્પને યોગ્ય મળી જતાં યથાકૃત ઉપકરણ આગમોક્ત વિધિ મુજબ પરઠવી દે. ઉપકરણના ત્યાગમાં નિઃસ્પૃહ હોવાથી આજ્ઞામાં રત તેને મૂળ (=વ્યથાકૃત) ઉપકરણ પણ પાછળથી મેળવેલા સ્વકલ્પને પ્રાયોગ્ય ઉપકરણ જેવું જ ગણાય. (૧૩૮૩)' (પંચવસ્તુક) પ્રતિમાકલ્પમાં ઉપધિની ચાર એષણામાંથી અંતિમની બે એષણા હોય છે. ચાર એષણા આ પ્રમાણે છે :- (૧) સૂતર વગેરેનું બનેલું ઉદ્દિષ્ટ જ વસ્ત્ર લઈશ, (૨) પ્રેક્ષિત જ વસ્ત્ર લઈશ, (૩) પરિભુક્તપ્રાય જ ખેસ વગેરે વસ્ત્ર લઈશ, (૪) તે પણ ઉજ્જીિતધર્મ જ વસ્ત્ર લઈશ. અર્થાત્ ઉદ્દિષ્ટા, પ્રેક્ષિતા, પરિભક્તપ્રાયા અને ઉજ્જિતધર્મા એમ ચાર પ્રકારની વસ એષણા છે. ઉદ્દિષ્ટ એટલે કહેલું. હું અમુક પ્રકારનું વસ્ત્ર લઈશ એમ ગુરુને જેવું વસ્ત્ર લેવાનું કહ્યું હોય તેવું જ વસ્ર ગૃહસ્થો પાસેથી લેવું તે ઉદ્દિષ્ટા એષણા. (૨) પ્રેક્ષિત એટલે જોયેલું. ગૃહસ્થના ઘરે વસ્ર જોઈને માગે તે પ્રેક્ષિતા એષણા. (૩) પરિભક્તપ્રાય એટલે ગૃહસ્થે લગભગ ઉપયોગ કરી લીધો હોય તેવું વસ્ત્ર. પરિભુક્તપ્રાય વજ્ર લેવું તે પરિભુક્તપ્રાયા એષણા. (૪) ઉજ્ગિતધર્મ એટલે ગૃહસ્થને પોતાના ઉપયોગમાં લેવાનું ન હોય = કોઈને આપી દેવાનું હોય કે તજી દેવાનું હોય તેવું વસ્ત્ર. ઉજ્ગિતધર્મ વસ્ત્ર લેવું તે ઉજ્ગિતધર્મા એષણા. બૃહત્કલ્પ ગાથા ૬૦૯માં પરિભુક્તપ્રાયા એષણાના સ્થાને અંતરા એષણા કહી છે. અંતરા એટલે વચ્ચે. ગૃહસ્થ નવું વસ્ત્ર પહેરીને જુનું વસ્ત્ર મૂકી દેવાની ઇચ્છા કરે, પણ હજી મૂક્યું ન હોય, તેટલામાં વચ્ચે (=મૂકવાની ઇચ્છા અને મૂકવું એ બેની વચ્ચે) જ જુનું વસ્ત્ર માગે તે અંતરા એષણા.) (૪,૫,૬) પરિકર્મમાં ઘડાઈ ગયેલા તે મહાત્મા ગચ્છમાંથી નીકળીને=ગચ્છને છોડીને માસિકી (=માસપ્રમાણ) મહાપ્રતિજ્ઞા રૂપ મહાપ્રતિમાનો સ્વીકાર કરે. તેમાં વિધિ આ પ્રમાણે છે : Page #275 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ બાર ભિક્ષુપ્રતિમા જો પ્રતિમા સ્વીકારનાર આચાર્ય હોય તો બીજા સાધુને આચાર્યપદે સ્થાપીને શરમ્ ઋતુમાં શુભ દ્રવ્યાદિનો યોગ થાય ત્યારે માસિકી પ્રતિમાનો સ્વીકાર કરે તથા ગચ્છમાંથી નીકળતાં પહેલાં સકળ સાધુઓને બોલાવીને ક્ષમાપના કરે. કહ્યું છે કે : ‘ત્યારબાદ અત્યંત સંવિગ્ન બનીને સબાલ-વૃદ્ધ સકલ (શ્રમણ) સંઘને નીચેની ગાથામાં કહેવાશે તે પ્રમાણે યથોચિત ખમાવે. પૂર્વે જેમની સાથે વિરોધ થયો હોય તેમને વિશેષરૂપે ખમાવે. (૧૪૧૫) પૂર્વે મેં પ્રમાદથી તમારા પ્રત્યે જે કંઈ સારું આચરણ ન કર્યું હોય તે બદલ નિઃશલ્ય અને કષાયરહિત હું તમને ખમાવું છું. (૧૪૧૬)’ (પંચવસ્તુક) માસિકી પ્રતિમામાં નિયમો અભિગ્રહો = (૧) ભોજનની દિત્ત એક જ હોય. અવિચ્છિન્નપણે (=ધાર તૂટ્યા વિના) એક વખતે પાત્રમાં જેટલું પડે તે એક દિત્ત. (૨) પાણીની પણ એક જ ત્તિ હોય. (૩) આ સાધુને કેટલી દત્ત છે તે જ્યાં ખબર ન પડી હોય ત્યાંથી ભિક્ષા લે. (૪) પૂર્વોક્ત સાત એષણામાં પ્રારંભની બે એષણા સિવાય પાંચ એષણામાંથી કોઈ એક એષણાથી આહાર લે. (૫) લેપ રહિત આહાર લે. (૬) જે આહારને ભિખારી વગેરે યાચકો લેવાની ઇચ્છાવાળા ન હોય તે આહાર લે. (અર્થાત્ ભિખારી વગેરે જ્યારે લેવા આવતા હોય ત્યારે ન લે. તે સિવાયના કાળમાં લે જેથી તેમને અંતરાય ન થાય. (જુઓ દ.શ્રુ. અ. ૭ની ચૂર્ણિ.) (૭) જે આહારનો માલિક એક જ હોય તે આહાર લે. (અનેકની માલિકીવાળો આહાર લેવાથી જે આપે તે સિવાયના બીજાઓને અપ્રીતિ થવાનો સંભવ છે.) (૮) ગર્ભિણી, નાના બાળકવાળી અને બાળકને ધવડાવતી સ્ત્રીના હાથે ન વહોરે. (૯) એક પગ ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની બહાર રાખીને વહોરાવે તો લે. (૭) (સાતમી ગાથાનો ભાવાર્થ પૂર્ણ થયો.) ૧. પ્રતિમાધારીને દ્રવ્યાદિ ચાર પ્રકારના અભિગ્રહો હોય છે. તેમાં અહીં આપેલા નંબરમાં ૬ સિવાય ૧ થી ૭ નંબર સુધી દ્રવ્યાભિગ્રહ છે. ૬ અને ૮ નંબર ભાવ અભિગ્રહ છે. ૯ નંબર ક્ષેત્ર અભિગ્રહ છે. ૧૦ નંબર કાળ અભિગ્રહ છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ બાર ભિક્ષુપ્રતિમા ૬૭૩ (૧૦) દિવસના આદિ, મધ્ય કે અંતકાળે ભિક્ષા માટે ફરે. (૧૧) છ ગોચરભૂમિથી ગોચરી લે. જેમ ગાય ઊંચ-નીચ ઘાસને ચરતી ફરે છે, તેમ સાધુ ઊંચ-નીચ ઘરોમાં ભિક્ષા માટે ફરે તે ગોચર. છ ગોચરભૂમિ આ પ્રમાણે છે – પેટા, અર્ધપેટા, ગોમૂત્રિકા, પતંગવીથિકા, શબૂકવૃત્તા અને ગતાપ્રત્યાગતા. (૧) પેટા:- પેટીની જેમ ગામમાં ચારે દિશામાં ચાર શ્રેણિઓથી ઘરોના વિભાગ કરીને તેની વચ્ચેનાં ઘરો છોડી ચાર દિશામાં કલ્પેલી ચાર લાઈનોમાં જ ગોચરી જવું. (૨) અર્ધપેટા -પેટાની જેમ ચાર શ્રેણિની કલ્પના કરી બે દિશાની બે શ્રેણિમાં જવું. (૩) ગોમૂત્રિકા-ચાલતો બળદ મૂતરે ત્યારે મૂતરની જમીનમાં જેવી આકૃતિ થાય તેવી આકૃતિ પ્રમાણે ગોચરી જવું. અર્થાત્ સામસામી રહેલી ઘરોની શ્રેણિઓમાં પહેલાં ડાબી શ્રેણિના પહેલા ઘરમાં, પછી જમણી શ્રેણીના પહેલા ઘરમાં, પછી ડાબી શ્રેણિના બીજા ઘરમાં, પછી જમણી શ્રેણિના બીજા ઘરમાં, પછી ડાબી શ્રેણિના ત્રીજા ઘરમાં, પછી જમણી શ્રેણિના ત્રીજા ઘરમાં, એમ અનુક્રમે સામસામેની બંને શ્રેણિઓના ઘરોમાં જવું. (૪) પતંગવીથિકા - પતંગિયાની જેમ અનિયત ક્રમથી ગમે તેમ ગોચરી માટે ફરવું. (૫) શંબૂકવૃત્તા:- શંખની જેમ ગોળાકારે ગોચરી માટે ફરવું. આના જમણી તરફથી શરૂઆત કરીને ફરવું અને ડાબી તરફથી શરૂઆત કરીને ફરવું એમ બે ભેદ છે. (૬) ગ–ાપ્રત્યાગતા :- ઘરોની એક લાઈનમાં જઈને તેની સામેની બીજી લાઈનથી ઉપાશ્રય તરફ પાછા આવવું. અર્થાતુ ઉપાશ્રયની એક તરફની ગૃહશ્રેણિમાં ઉપાશ્રયથી ક્રમશઃ દરેક ઘરમાં ભિક્ષા લેતાં લેતાં તે શ્રેણિ પૂરી કરીને તેની સામેની શ્રેણિમાં ક્રમશઃ દરેક ઘરમાં ભિક્ષા લેતાં લેતાં ઉપાશ્રય તરફ પાછા આવવું. (અહીં તથા દશાશ્રુતસ્કંધમાં છ ગોચરભૂમિથી ભિક્ષા લે એમ કહ્યું છે. પણ આવશ્યકચૂર્ણિમાં આઠ ગોચર ભૂમિથી ભિક્ષા લે એમ જણાવ્યું છે. પંચવસ્તક (ગા. ૩૦૦) અને મ.સા. (ગા. ૭૪૫) વગેરેમાં ઋગ્વી, ગ–ા-પ્રત્યાગતા, ગોમૂત્રિકા, પતંગવીથિકા, ૧. પંચવસ્તક ગ્રંથમાં ૩૦૧ મી ગાથામાં ગતિવિસાળે એ પદમાં આદિ, મધ્ય અને અંતનો અનુક્રમે ભિક્ષાકાળ થયા પહેલાં, ભિક્ષાકાળ વખતે અને ભિક્ષાકાળ વીતી ગયા પછી એમ અર્થ કર્યો છે. દશાશ્રુતસ્કંધ ગ્રંથમાં અન્ય ભિક્ષાચરો વગેરેને અપ્રીતિ ન થાય એટલા માટે જો ભિક્ષાચરો ભિક્ષાકાળ પહેલાં ફરતા હોય તો ભિક્ષાકાળ વખતે ગોચરી માટે ફરે, જો ભિક્ષાચરો ભિક્ષાકાળ વખતે ફરતા હોય તો ભિક્ષાકાળ પહેલાં કે ભિક્ષાચરો ભિક્ષા લઈ જાય પછી ભિક્ષા માટે ફરે ઇત્યાદિ જણાવ્યું છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ બાર ભિક્ષુપ્રતિમા પેટા, અર્ધપેટા, અત્યંતરસંબૂક અને બાહ્યગંબૂકા એ ક્રમથી આઠ ગોચરભૂમિ કહી છે. અહીં શંબૂકવૃત્તાના જે બે પ્રકાર બતાવ્યા છે તે અનુક્રમે અત્યંતરસંબૂક અને બાહ્યગંબૂકા છે. ઋજવી એટલે ઉપાશ્રયના એક તરફની ગૃહશ્રેણિમાં ઉપાશ્રયથી ક્રમશઃ દરેક ઘરમાં ફરવું.) (૧૨) જે ગામ વગેરેમાં આ પ્રતિમાધારી છે એમ લોકોને ખબર પડી જાય ત્યાં એક અહોરાત્ર જ રહે, જ્યાં તેની ખબર ન પડે ત્યાં એક કે બે અહોરાત્ર રહે. (૮) (આઠમી ગાથાનો ભાવાર્થ પૂર્ણ થયો.) (૧૩) સંથારો, ઉપાશ્રય આદિની યાચના, સૂત્ર-અર્થ સંબંધી શંકાની કે ઘર આદિ સંબંધી શંકાની પૃચ્છા, તૃણ, કાષ્ઠ આદિની અનુજ્ઞા, સૂત્રાદિ સંબંધી પ્રશ્નનો એક કે બે વાર ઉત્તર આ ચાર પ્રસંગે જ બોલે, તે સિવાય મૌન રહે. (૧૪) સાધુને ત્યાગ કરવા લાયક દોષોથી રહિત ધર્મશાળા, ખુલ્લું ઘર અને કરીર વગેરે વૃક્ષની નીચે એમ ત્રણ સ્થાને રહે. (૯) (નવમી ગાથાનો અર્થ પૂર્ણ થયો.) (૧૫) કારણવશાતુ સૂવું પડે તો પોલાણ રહિત પૃથ્વીશિલા, કાષ્ઠની પાટ કે કાણા વગેરેથી રહિત પાથરેલા ઘાસ વગેરેનો સંથારો એ ત્રણ સંથારા ઉપર શયન કરે. કહ્યું છે કે માસિકી પ્રતિમાપારીને સૂવા માટે પૃથ્વીશિલા, કાછશિલા અને યથાસંતૃત (કુશાદિ ઘાસનો સંથારો) એમ ત્રણ સંથારા કલ્પે.” (૧૬) અગ્નિથી ભય ન પામે. અર્થાતુ ઉપાશ્રયમાં આગ લાગે તો પણ તેમાંથી નીકળે નહિ. કોઈ હાથ પકડીને ખેચે તો નીકળે. (૧૭) કાઠ, કાંટો, કાંકરો વગેરે પગમાં ખેંચી ગયું હોય તો ન કાઢે. આંખમાં ધૂળ વગેરે પડે તો ન કાઢે. (૧૦) (૧૮) સૂર્યાસ્ત થાય ત્યારે પાણીમાં કે જમીનમાં જ્યાં હોય ત્યાંથી એક પણ પગલું આગળ ન વધે, સૂર્યોદય સુધી ત્યાં જ રહે. (૧૯) હાથ, પગ, મોટું વગેરે શરીરના અંગોને પ્રાસુક પાણીથી પણ સાફ ન કરે. વિકલ્પી સાધુઓ પુષ્ટ કારણ હોય તો હાથ વગેરે સાફ કરે, પણ પ્રતિમાકલ્પી કોઈ પણ રીતે સાફ ન કરે એવું સૂચન કરવા પ્રાસુક પાણીથી પણ એમ “પિ = પણ” શબ્દનો પ્રયોગ કર્યો છે. (૧૧). (૨૦) દુષ્ટ અશ્વ, હાથી, સિંહ, વાઘ વગેરે આવે તો મરણભયથી એક પગલું પણ ખસે Page #278 -------------------------------------------------------------------------- ________________ બાર ભિક્ષુપ્રતિમા ૬૭૫ નહિ. મારવા માટે આવી રહેલ અશ્વ વગેરે દુષ્ટ પ્રાણી સાધુ ખસી જાય તો પણ વનસ્પતિ વગેરેની વિરાધના કરે, એથી પ્રતિમાધારી સાધુ ખસે નહિ. અદુષ્ટ પ્રાણી સાધુ ખસી જાય તો માર્ગથી જ જાય. આથી વનસ્પતિ આદિની વિરાધના ન થવાથી અદુષ્ટ પ્રાણી આવે તો પ્રતિમાધા૨ી ખસી જાય. (૨૧) છાંયડામાંથી તડકામાં અને તડકામાંથી છાંયડામાં ન જાય. આવા અભિગ્રહોનું પાલન કરતા તે મહાત્મા માસ પૂર્ણ થાય ત્યાં સુધી એક ગામથી બીજા ગામ ફરતા રહે છે. (૧૨) માસ પૂર્ણ થયા પછીનો વિધિ : : માસકલ્પ પૂર્ણ થયા પછી ઠાઠ-માઠથી ગચ્છમાં પ્રવેશ કરે. તેનો વિધિ આ પ્રમાણે છે ઃજે ગામમાં ગચ્છ હોય તેના નજીકના ગામમાં તે આવે. આચાર્ય તેની પ્રવૃત્તિની (=આગમનની) તપાસ કરે. અર્થાત્ મહિનો પૂર્ણ થયો હોવાથી પ્રતિમાધારી સાધુ નજીકના ગામમાં આવ્યા છે કે નહિ તેની તપાસ કરાવે. પછી પ્રતિમારૂપ મહાન તપ પૂર્ણ કરીને સાધુ અહીં આવ્યા છે એમ રાજા વગેરેને જણાવે. પછી રાજા વગેરે લોક કે (રાજા વગેરે ન હોય તો) શ્રમણસંઘ તેની પ્રશંસા કરવા પૂર્વક તેને ગચ્છમાં પ્રવેશ કરાવે. પ્રશ્ન :- રાગ-દ્વેષથી પર એવા સાધુને આ રીતે ઠાઠ-માઠથી પ્રવેશ કરાવવાનું શું કારણ ? ઉત્તર ઃ- આમાં તેના તપનું બહુમાન, બીજાઓની શ્રદ્ધાવૃદ્ધિ અને શાસનપ્રભાવના એમ ત્રણ કારણો છે. દ્વિમાસિકી, ત્રિમાસિકી, યાવત્ સપ્તમાસિકી સુધી આ જ વિધિ છે. પણ ક્રમશઃ એક એક ત્તિની વૃદ્ધિ થાય છે. બીજી પ્રતિમામાં બે, ત્રીજી પ્રતિમામાં ત્રણ, યાવત્ સાતમી પ્રતિમામાં સાત દત્તિ છે. (૧૩) આઠમી પ્રતિમાનું સ્વરૂપ ઃ ત્યારબાદ પહેલી૧ સપ્તરાત્રિદિના રૂપ આઠમી પ્રતિમા ધારણ કરે. તેમાં પૂર્વોક્ત સાત પ્રતિમાઓથી નીચે મુજબ વિશેષતા છે ઃ (૧) એકાંતરે ચોવિહાર ઉપવાસ કરે. ૧. સાત રાત-દિવસ પ્રમાણવાળી ત્રણ પ્રતિમાઓનો અલગ જુથ ગણીને એ ત્રણની અપેક્ષાએ આ પહેલી છે અને પહેલેથી આઠમી છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ બાર ભિક્ષુપ્રતિમા (૨) પારણે આયંબિલ કરે. (૩) દત્તિનો નિયમ નથી. (૪) ગામની બહાર ચત્તા સૂવે, પડખે સૂવે, કે પલાઠી વાળીને બેસે એ ત્રણ સ્થિતિમાંથી કોઈ એક સ્થિતિમાં રહીને દેવ-મનુષ્યતિર્યંચ વગેરેના ઉપસર્ગોને મનથી અને કાયાથી ચલિત બન્યા વિના સહન કરે. (૧૪-૧૫) નવમી પ્રતિમાનું સ્વરૂપ : બીજી સપ્તરાત્રિદિના પ્રતિમા પણ પહેલી સપ્તરાત્રિદિના પ્રતિમા જેવી જ છે. કારણ કે તેમાં તપ, પારણું અને ગામની બહાર રહેવું એ બધું સમાન છે. પણ આટલી વિશેષતા છે કે, ઉત્કટુક આસને (કુલા જમીનને ન અડે તે રીતે ઉભડક પગે) બેસે, વાંકા લાકડાની જેમ સૂવે, અર્થાત્ જમીનને માત્ર મસ્તક અને પગની એડી અડે તે રીતે કે જમીનને માત્ર પીઠ અડે (મસ્તક અને પગ અદ્ધર રહે) તે રીતે સૂવે, લાકડીની જેમ લાંબા થઈને સૂવે-આ ત્રણમાંથી કોઈ એક સ્થિતિમાં રહીને ઉપસર્ગો સહન કરે. (૧૬) દશમી પ્રતિમાનું સ્વરૂપ : ત્રીજી સપ્તરાત્રિદિના પ્રતિમા પણ તપ, પારણું અને ગામની બહાર રહેવું એ બધું સમાન હોવાથી પહેલી સપ્તરાત્રિદિના પ્રતિમા જેવી જ છે. પણ આટલી વિશેષતા છે કે – ગોદોહિકા આસને બેસે. પેની અને ઢેકા એક બીજાને અડે અને પગના તળિયાનો આગળનો ભાગ જ જમીનને અડે, (પાછળનો ભાગ અદ્ધર રહે) તે રીતે બેસવું એ ગોદોહિકા આસન છે. અથવા વીરાસને બેસે. ભૂમિ ઉપર પગ રાખીને સિંહાસને બેઠેલાની સિંહાસન લઈ લેતાં ચલાયમાન થયા વિના જેવી સ્થિતિ થાય તેવી સ્થિતિ એ વીરાસન છે. અથવા આમ્રફળની જેમ વાંકી રીતે બેસે. આ ત્રણમાંથી કોઈ એક સ્થિતિમાં રહે. આ પ્રમાણે આ ત્રણ પ્રતિમા એકવીસ દિવસે પૂર્ણ થાય. (૧૭) અગિયારમી પ્રતિમાનું સ્વરૂપ : એ જ રીતે અગિયારમી એક અહોરાત્ર પ્રમાણવાળી પ્રતિમા છે. તેમાં વિશેષતા આ પ્રમાણે છે : (૧) ચોવિહાર છઠ્ઠનો તપ હોય છે. જેમાં છ ભોજનનો ત્યાગ થાય તે છઠ્ઠ. બે ઉપવાસમાં ચાર ભોજનનો અને આગળ-પાછળના દિવસે એકાસણું કરવાનું હોવાથી એકએક ભોજનનો એમ છ ભોજનનો ત્યાગ થાય છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ બાર ભિક્ષુપ્રતિમા (૨) ગામ કે નગરની બહાર હાથ લાંબા કરીને (અર્થાત્ કાયોત્સર્ગ મુદ્રાએ) રહે છે. (૩) આ પ્રતિમા ત્રણ દિવસે પૂરી થાય છે. કારણ કે અહોરાત્ર પછી છઠ્ઠુ કરવામાં આવે છે. કહ્યું છે કે :- ‘અહોચડ્યા તિહિં, પછી છઠ્ઠું રેફ' (દશાશ્રુ. અ. ૭) = ‘અહોરાત્રિકી પ્રતિમા ત્રણ દિવસે પૂરી થાય. અહોરાત્ર પછી છઠ્ઠ કરે.' (૧૮) બારમી પ્રતિમાનું સ્વરૂપ : અહોરાત્રિકી પ્રતિમાની જેમ જ રાત્રિકી પ્રતિમા છે. તેમાં વિશેષતા નીચે મુજબ છે (૧) (ચોવિહાર) અક્રમનો તપ હોય. 6063 (૨) ગામ વગેરેની બહાર કંઈક વળીને કાયોત્સર્ગ મુદ્રાએ રહે, અથવા નદી વગેરેના કાંઠાના વિષમસ્થાનમાં કાયોત્સર્ગમુદ્રાએ રહે. (૩) કોઈ એક પદાર્થ ઉ૫૨ નેત્રોને મીંચ્યા વિના સ્થિરદૃષ્ટિ રાખે. (૪) શરીરનાં સર્વ અંગો જેવી સ્થિતિમાં હોય તેવી જ સ્થિતિમાં રાખે, અર્થાત્ એક પણ અંગને જરાય હલાવે નહિ. (૫) બધી ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખે. (૬) સમ્યક્પાલનથી આ પ્રતિમા પૂર્ણ થતાં લબ્ધિ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે : 'एगराइयं च णं भिक्खुपडिमं सम्मं अणुपालेमाणस्स इमे तओ ठाणा हियाउ भवंति, तंजहा - ओहिनाणे वा समुप्पज्जेज्जा, मणपज्जवनाणे वा समुप्पज्जेज्जा, केवलनाणे वा असमुप्पण्णपुव्वे समुपज्जेज्जा ।' ‘‘એકરાત્રિકી પ્રતિમાનું પાલન કરનારને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે.’’ = (૭) રાત્રિ પછી અક્રમનો તપ કરવાનો હોવાથી આ પ્રતિમા ચાર દિવસે પૂર્ણ થાય. કહ્યું છે કે - ‘ગાડ્યા નહિં, પછા ગઠ્ઠાં રેડ્ ।' (દશાશ્રુ. અ. ૭) = ‘“એકરાત્રિકી પ્રતિમા ચાર દિવસે પૂર્ણ થાય, કારણ કે રાત્રિ પછી અક્રમ કરે.” (૧૯-૨૦)' (સટીક પંચાશકપ્રકરણના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ સાધુની આ બાર પ્રતિમાઓમાં હંમેશા ઉદ્યમ કરે છે. જેનાથી આત્મા ભાવિત કરાય તે ભાવના, એટલે કે અનુપ્રેક્ષા. ભાવના બાર પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ અનિત્યભાવના, ૨ અશરણભાવના, ૩ સંસારભાવના, ૪ એકત્વભાવના, ૫ અન્યત્વભાવના, ૬ અશુચિભાવના, ૭ આસ્રવભાવના, ૮ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ બાર ભાવના સંવરભાવના, ૯ નિર્જરાભાવના, ૧૦ લોકસ્વભાવભાવના, ૧૧ બોધિદુર્લભભાવના અને ૧૨ ધર્મભાવના. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - સમતાની પ્રાપ્તિ નિર્મમત્વથી થાય છે તથા નિર્મમત્વને પામવા બાર ભાવનાઓનો આશ્રય કરો. તે ભાવનાઓ આ મુજબ છે-- (૧) અનિત્ય-ભાવના (૨) અશરણ (૩) સંસાર (૪) એકત્વ (૫) અન્યત્વ (૬) અશુચિત્વ (૭) આશ્રવ (૮) સંવર (૯) નિર્જરા (૧૦) ધર્મસ્વાખ્યાત (૧૧) લોક અને (૧૨) બોધિદુર્લભ ભાવના. (૫૫-૫૬) ટીકાર્થ - જેનું સ્વરૂપ કહેવાઈ ગયું છે એવું સામ્ય નિર્મમત્વરૂપ ઉપાયથી થાય છે. શંકા કરી કે, સામ્ય અને નિર્મમત્વ બેમાં શો તફાવત ? સમાધાન કરે છે કે-રાગ-દ્વેષ બંનેના પ્રતિપક્ષભૂત સામ્ય છે અને નિર્મમત્વ તો એકલા રાગનો પ્રતિપક્ષ છે. માટે બંને દોષનું નિવારણ કરવા માટે સામ્ય કરવાની ઇચ્છા કર્યે છતે વધુ બળવાન એવા રાગના પ્રતિપક્ષભૂત નિર્મમત્વ એ ઉપાય છે. જેમ બળવાન સેના હોય, તેમાં કોઈ બળવાનનો વિનાશ થયો, એટલે બીજાનો પણ વિનાશ કરતાં મુસીબત પડતી નથી, તેવી રીતે રાગનો નિગ્રહહેતુ નિર્મમત્વ તે હીનબળવાળા દ્વેષાદિકના વિનાશ માટે થાય છે. માટે વધારેથી સર્યું. નિર્મમત્વનો ઉપાય બતાવે છે - તે નિર્મમત્વ નિમિત્તે યોગી અનુપ્રેક્ષા-ભાવનાઓનો આશ્રય કરે. એ ભાવનાઓ નામથી કહે છે - = બાર ભાવનાઓ : ૧. અનિત્યભાવના, ૨. અશરણ, ૩. સંસાર, ૪, એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશૌચ, ૭. આશ્રવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. ધર્મસ્વાખ્યાતતા, ૧૧. લોક, અને ૧૨. બોધિભાવના. (૫૫-૫૬) ‘તે આ પ્રમાણે’ એમ કહીને પ્રથમ અનિત્યભાવનાનું સ્વરૂપ બતાવે છે – ગાથાર્થ - જે પદાર્થો સવારે છે, તે મધ્યાહ્નકાળમાં નથી. જે મધ્યાહ્નમાં છે, તે રાત્રિમાં નથી. ખરેખર, આ સંસારમાં પદાર્થોની અનિત્યતા દેખાય છે. (૫૭) સર્વ પુરુષાર્થના હેતુભૂત જીવોનું શરીર પ્રચંડ પવનથી વિખરાયેલા વાદળ જેવું વિનશ્વર છે. (૫૮) સંપત્તિ સમુદ્રના મોજાં જેવી ચપળ છે, સંયોગો સ્વપ્ન જેવા છે અને યૌવન પુષ્કળ પવનથી ઊંચે ફેંકાયેલા કપાસ તુલ્ય છે. (૫૯) ટીકાર્થ - જે સવારે હોય છે, તે મધ્યાહ્ને હોતું નથી. મધ્યાહ્ને હોય, તે રાત્રે હોતું નથી. આ ભવમાં જ આમ પદાર્થોની અનિત્યતા દેખાય છે. દરેક દેહધારીઓને આ શરીર સર્વ પુરુષાર્થોનું કારણ છે, પરંતુ તે શરીર તો પ્રચંડ વાયરાથી વિખરાયેલા મેઘની માફક નાશ પામવાના સ્વભાવવાળું છે. પાણીનાં મોજાં સરખી લક્ષ્મી ચપળ છે. સંગમો સ્વપ્ર જેવા છે અને યૌવન વંટોળીઆએ ઉડાડેલા રૂ સરખું ચપળ છે. (૫૭, ૫૮, ૫૯) Page #282 -------------------------------------------------------------------------- ________________ બાર ભાવના ૬૭૯ અનિત્યભાવના કહી. હવે અશરણભાવના કહે છે - ગાથાર્થ - જે કારણથી ઈન્દ્ર, વાસુદેવાદિ સઘળાય જે મૃત્યુને વશ થાય છે, અહો ! તે કારણથી મૃત્યુનો ભય પેદા થાય ત્યારે જીવોને શરણરૂપ કોણ ? (૬૧) ટીકાર્ચ - ઈન્દ્ર, વાસુદેવ, દેવતાઓ, મનુષ્યો વગેરેને મૃત્યુને આધીન થવું પડે છે. ચક્રવર્તીને છોડીને ઉપેન્દ્ર (વાસુદેવ)નું ગ્રહણ કર્યું છે તે લોકમાં મરણ વખતે વાસુદેવ (કૃષ્ણ)નું શરણું લેવાય છે તેનો ઉપહાસ (મજાક) કરવા માટે. આ કારણથી અંત સમયે જીવોને કોણ શરણભૂત થાય? અર્થાત્ ઇન્દ્ર સરખાને પણ મરણ સમયે કોઈ શરણભૂત થતું નથી. (૬૧) હવે ત્રણ શ્લોકોથી સંસારભાવના કહે છે – ગાથાર્થ - વેદવેત્તા, ચાંડાલ, સ્વામી, સેવક, બ્રહ્મા અને કીડાના ભવને પામતો તે સંસારી આત્મા સંસારનાટકમાં નટની જેમ વિવિધ ચેષ્ટા કરે છે. (૬૫). ટીકાર્ય - વિવિધ યોનિમાં રખડવું, તે રૂપ નાટક. સંસારીજીવ વિવિધ ચેષ્ટા કરીને નટની માફક નાટક કરે છે. વેદ-પારગામી બ્રાહ્મણ હોય તે ચામડાં ચૂંથનાર ચંડાળ થાય છે, સ્વામી હોય તે સેવક અને બ્રહ્મા એ કૃમિરૂપે થાય છે. જેમ નાટકીયો જુદા જુદા વેષ ભજવે છે, તેમ વિચિત્ર કર્મ-ઉપાધિથી બ્રાહ્મણાદિકને કહેલી સ્થિતિ અનુભવવી પડે છે. પરમાર્થથી તેનું રૂપ તેવા પ્રકારનું નથી. (૬૫) હવે બે શ્લોકવડે એકત્વ ભાવનાને કહે છે – ગાથાર્થ - જીવ એકલો જ ઉત્પન્ન થાય છે, એકલો જ મૃત્યુ પામે છે અને ભવાંતરમાં એકઠા કરેલા કર્મોને એકલો જ અનુભવે છે – સહન કરે છે. (૬૮) ટીકાર્ય - આ સંસારમાં કોઈની સહાય વગર આ જીવ એકલો જ જન્મે છે એટલે કે શરીરના સંબંધનો અનુભવ કરે છે. એકલો જ મૃત્યુ પામે છે એટલે કે શરીરથી જુદો થાય છે. પૂર્વે પોતે બાંધેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મો પોતે એકલો જ ભોગવે છે. ભવાંતરમાં એમ કહ્યું, તે ઉપલક્ષણથી સમજવું. કારણ કે આ જન્મમાં કરેલાં કર્મ આ જન્મમાં પણ ભોગવવા પડે છે. ભગવંતે કહેવું છે કે, “પરલોકમાં કરેલાં કર્મો આલોકમાં ભોગવાય છે, તથા આલોકમાં કરેલાં કર્મો પણ આલોકમાં ભોગવાય છે.” (૬૮) હવે અન્યત્વભાવના કહે છે. ગાથાર્થ - જેમાં અસમાનતાના યોગે આત્માથી દેહ ભિન્ન છે તે યુક્તિમાં ધન-બંધુમિત્રો આદિ પણ આત્માથી અન્ય છે, એમ કહેવામાં દુષ્ટતા નથી. (૭૦). Page #283 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ બાર ભાવના ટીકાર્ય - જયાં શરીર અને જીવનું આધાર-આધેય, મૂર્ત-અમૂર્ત, અચેતન-ચેતન, અનિત્ય-નિત્ય, બીજા ભવમાં અગમન-ગમન વડે કરીને જુદાપણું છે, તો પછી ધન, બંધુ, માતા-પિતા, મિત્રો, સેવકો, પત્ની, પુત્રો એ જુદા છે – એમ બોલવું એ ખોટું કથન નથી. કહેવાનો ભાવ એ છે કે, જો સાથે રહેનાર શરીર યુક્તિથી જુદું સ્વીકાર્યું, પછી ધનાદિક પદાર્થો જુદા સ્વીકારવામાં હરત આવતી નથી. (૭૦) હવે અશુચિભાવના કહે છે - ગાથાર્થ - શરીર રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજ્જા, શુક્ર, આંતરડા, વિષ્ટારૂપી અશુચીના સ્થાનભૂત છે તો પછી તે શરીરનું પવિત્રપણું ક્યાંથી? (૭૨) ટીકાર્ય - ખાધેલા-પીધેલા આહાર-પાણીના પરિણમન થવાથી થયેલો રસ, રસમાંથી થયેલું લોહી, લોહીમાંથી થયેલું માંસ, માંસમાંથી તૈયાર થયેલી ચરબી, મેદમાંથી થયેલાં હાડકાં, હાડકામાંથી થયેલી મજજા, મજ્જાથી થયેલ વીર્ય, આંતરડાં, વિષ્ટા આ સર્વ અશુચિ પદાર્થોનું સ્થાન કાયા છે. તે કાયાની પવિત્રતા કેટલી હોય? અર્થાત્ કાયાની બિલકુલ પવિત્રતા નથી. (૭૨) હવે આશ્રવભાવના કહે છે – ગાથાર્થ જીવોના મન-વચન-કાયાના વ્યાપારરૂપી યોગો શુભાશુભ કર્મને ઉત્પન્ન કરે. છે. તેથી તે યોગને જ આશ્રવ કહ્યા છે. (૭૪) ટીકાર્થ : મન, વચન અને કાયાના વ્યાપારો, તે યોગ કહેવાય. આ યોગો શુભ અને અશુભ કર્મ જીવોમાં લાવે છે, તેથી તેને આશ્રવ કહેવાય. તેમાં, શરીરધારી આત્માવડે સર્વ આત્મ-પ્રદેશો વડે ગ્રહણ કરેલા મનોયોગ્ય પુદ્ગલો શુભ વગેરે મનન કરવા માટે કરણરૂપ બને છે. તેના સંબંધથી આત્માનો પરાક્રમવિશેષ તે મનોયોગ. તે મનવાળા પંચેન્દ્રિયને હોય છે. તથા દેહધારી આત્માવડે ગ્રહણ કરાયેલા અને છોડાયેલા વચન-યોગ્ય પુદ્ગલો તે વચનપણે કરણરૂપ બને છે. તે વચનકરણના સંબંધથી આત્માની બોલવાની શક્તિ, તે વચનયોગ. તે બેઈજિયાદિક જીવોને હોય છે. કાય એટલે શરીર, આત્માનું નિવાસસ્થાન, તેના યોગથી જીવનો વીર્ય-પરિણામ, તે કાયયોગ. જેમ અગ્નિના સંબંધથી ઈંટ આદિ લાલરંગ પામે તેમ આ ત્રણે યોગો મન-વચન-કાયાના સંબંધી વીર્યના વિશેષ પરિણામને પામે છે. તે યોગ કહેવાય છે. કહેવું છે કે “યોગ, વિર્ય, સ્થાન, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ, સામર્થ્ય આ શબ્દો યોગના પર્યાયવાચક જાણવા.” (પંચસંગ્રહ ગા. ૩૯૬) જેમ દુર્બળ કે વૃદ્ધને ટેકો આપવાની લાકડી ઉપકાર કરે છે તેમ આ યોગો જીવને ઉપકાર કરનારા છે. તેમાં મનોયોગ્ય પગલો આત્મપ્રદેશમાં પરિણમાવવા, તે મનોયોગ. ભાષાયોગ્ય Page #284 -------------------------------------------------------------------------- ________________ બાર ભાવના ૬૮૧ પુદ્ગલોને આત્મપ્રદેશમાં પરિણમાવવા, તે વચનયોગ. કાયયોગ્ય પગલોને આત્મપ્રદેશમાં પરિણમાવવા તે કાયયોગ. તે ગમન વગેરે ક્રિયાઓનું કારણ છે. આ યોગો શાતાવેદનીય વેગેરે શુભકર્મને અને અશાતાવેદનીય વગેરે અશુભ કર્મને લાવે છે, તે કારણથી આશ્રવ કહેવાય છે. જેના વડે કર્મ આત્મામાં આવ્યા કરે, તે આશ્રવ કહેવાય. આ યોગો કરણરૂપ હોવા છતાં પણ અહીં કર્તારૂપે કહ્યા છે, કેમકે તેમની સ્વતંત્રરૂપે વિવક્ષા કરી છે. જેમકે તલવાર છેદે છે. (૭૪) હવે સંવરભાવના કહે છે – ગાથાર્થ સર્વ આશ્રવનો રોધ-અટકાવ કરવો, તેને સંવર કહ્યો છે, તે સંવર દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારનો છે. (૭૯) ટીકાર્ય - પૂર્વે જણાવેલા સર્વ આશ્રવોનાં દ્વારો બંધ કરવાં, તે સંવર કહેવાય છે. તે તો અયોગિ કેવલિઓને જ હોય. આ સર્વસંવરની વાત છે. એક, બે, ત્રણ આદિ આવ્યવોને રોકવા તે દેશસંવર કહેવાય છે. તે અયોગિકેવલિની પૂર્વેના ગુણસ્થાનકોમાં હોય છે. સર્વસંવર અને દેશસંવર બંને દ્રવ્ય અને ભાવ એવા બબ્બે પ્રકારવાળા છે. (૭૯) બે પ્રકાર કહે છે – ગાથાર્થ - ગ્રહણ કરાતાં કર્મયુગલોનો છેદ કરવો તેને દ્રવ્ય સંવર કહેવાય અને સંસારના કારણભૂત ક્રિયાઓનો ત્યાગ કરવો તેને ભાવસંવર હ્યો છે. (૮૦) ટીકાર્ય - આશ્રયદ્વાર વડે કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવું કે આત્મામાં પ્રવેશ થવો, તે જેના વડે છેદાય, તે દ્રવ્યનો સંવર હોવાથી દ્રવ્યસંવર. ભાવસંવર તે કહેવાય કે, જે સંસારના કારણભૂત આત્મવ્યાપારરૂપ ક્રિયાઓનો ત્યાગ. (૮૦) હવે નિર્જરાભાવના કહે છે - ગાથાર્થ - સંસારના બીજભૂત કર્મોના નાશથી નિર્જરા કહી છે, તે બે પ્રકારની છે – સકામ નિર્જરા અને અકામ નિર્જરા. (૮૬) ટીકાર્ય - ચાર ગતિમાં ભ્રમણ કરવા સ્વરૂપ સંસારના બીજભૂત કર્મોનું આત્મ-પ્રદેશોથી રસ અનુભવવાપૂર્વક ખરી પડવું – છૂટા પડવું, તે પ્રવચનમાં નિર્જરા કહેવાય છે. તે નિર્જરા બે પ્રકારની છે. “મારા કર્મની નિર્જરા થાવ એવી ઇચ્છાપૂર્વકની તે સકામ નિર્જરા છે, પરંતુ આ લોક કે પરલોકના ફળાદિની ઈચ્છાવાળી નિર્જરા સકામ નિર્જરા નથી. કારણ કે તેવી ઇચ્છા કરવાનો તો પ્રતિષેધ કરેલો છે. કહેવું છે કે – ““આ લોકના સુખની અભિલાષાથી તપ ન કરવો. પરલોકમાં ઈષ્ટ સુખો મેળવવા માટે તપ ન કરવો. કીર્તિ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ બાર ભાવના પ્રશંસા, વર્ણ, શબ્દ, વખાણ માટે તપ ન કરવો. નિર્જરાના લાભ સિવાય બીજા માટે તપ ન કરવો.” (દશ. વૈ. ૯/૪). આ એક સકામ નામની નિર્જરા. બીજી પૂર્વે જણાવેલી અભિલાષા વગરની અકામનિર્જરા. જેમાં ‘મારાં પાપકર્મોનો નાશ થાય’ તેવી અભિલાષા ન હોય તે અકામ નિર્જરા. અહીં મૂળ-શ્લોકમાં વકાર ન કહેવા છતાં પણ સમુચ્ચય સમજાઈ જાય છે. તેથી શ્વકાર કહ્યો નથી. જેમકે ‘દરરોજ ગાય, ઘોડા, પુરુષ અને પશુને લઈ જનારો યમરાજ તૃપ્ત થતો નથી, જેમ દારૂડિયો દારૂથી તૃપ્ત થતો નથી તેમ.’ આ શ્લોકમાં સમુચ્ચય સમજાઈ જતો હોવાથી વકાર કહ્યો નથી. (૮૬) બંને નિર્જરાની વ્યાખ્યા કરે છે ઃ ગાથાર્થ - સાધુઓને સકામ નિર્જરા અને બીજા જીવોને અકામ નિર્જરા થાય છે. ફળની જેમ કર્મોનો પરિપાક ઉપાયથી અને સ્વાભાવિક એમ બે રીતે થાય છે. (૮૭) ટીકાર્થ - ‘મને નિર્જરા થાવ' એવી અભિલાષાપૂર્વક યતિઓ કર્મક્ષય કરવા માટે જે તપનું સેવન કરે છે, એમને બીજી કોઈ પણ આ લોક કે પરલોકના સંસારના સુખની અભિલાષા હોતી નથી, તે સકામ નિર્જરા. યતિ સિવાયના બીજા એકેન્દ્રિયાદિક પ્રાણીઓને કર્મક્ષય-ફળથી નિરપેક્ષ નિર્જરા, તે અકામ નિર્જરા. તે આ પ્રમાણે-પૃથ્વીકાયથી માંડી વનસ્પતિ સુધીના એકેન્દ્રિય જીવો ઠંડી, ગરમી, વરસાદ, જળ, અગ્નિ, શસ્ર આદિના ઘા, છેદ-ભેદ વગેરેથી આશાતાવેદનીય કર્મનો અનુભવ કરી નિરસ કર્મ પોતાના આત્મપ્રદેશથી છૂટું પાડે છે. વિકલેન્દ્રિય જીવો ક્ષુધા, તૃષ્ણા, ઠંડી, ગરમી આદિ વડે, પંચેન્દ્રિય તિર્યંચો છેદન, ભેદન, દાહ, શસ્ત્રો વગેરેથી, નારકીઓ ત્રણ પ્રકારની વેદના અનુભવીને, મનુષ્યો ભૂખ-તરસ, વ્યાધિ, દરિદ્રતા આદિ દુ:ખો વડે, દેવતાઓ બીજાના હુકમ કિલ્બિષપણું વગેરે વડે અશાતા-વેદનીય કર્મ અનુભવી પોતાના આત્મપ્રદેશથી વિખૂટા કરી નાખે છે. આ પ્રમાણે વગ૨ ઇચ્છાએ આવી પડેલાં દુઃખો પરાધીનપણે ભોગવી લે અને આત્મ-પ્રદેશથી કર્મ છૂટાં પડી જાય, તે અકામ નિર્જરા કહેવાય. પ્રશ્ન કર્યો કે, સકામ અને અકામ નિર્જરાનું બે પ્રકારનું સ્વરૂપ ક્યાંય દેખ્યું છે ? આ પ્રમાણેના પ્રશ્નનો સ્પષ્ટ દાખલો (દૃષ્ટાંત) કહે છે : અશાતાવેદનીય કર્મો ફળોની માફક પોતાની મેળે કે ઉપાયથી પકાવાય છે. જેમ વાયરા વગરના સ્થાનમાં-બાફમાં પલાલ-ઘાસ ઢાંકીને કેરી આદિ ફળ પકાવવામાં આવે છે, અગર કાળ થાય ત્યારે આપોઆપ કેરી ઝાડ પર પાકી જાય છે. જેમ ફળોનું પાકવું આપોઆપ અને ઉપાયથી બે પ્રકારે થાય છે તેમ કર્મની તપશ્ચર્યાદિક ઉપાયોથી વહેલાં પણ નિર્જરા કરી શકાય છે. તેથી નિર્જરાના સકામ અને અકામ એવા બે પ્રકાર કહ્યા. શંકા કરી કે, ફળ બે Page #286 -------------------------------------------------------------------------- ________________ બાર ભાવના ૬૮૩ પ્રકારે પાકે છે, તેમાં કર્મોના પાકનો શો સંબંધ ? અહીં પાકવું, તે નિર્જરારૂપ છે. તેથી જેમ ફળપાક બે પ્રકારે થાય છે, તેમ કર્મનિર્જરા પણ બે પ્રકારે સમજવી. (૮૭) હવે ધર્મ-સ્વાખ્યાતભાવના કહે છે ગાથાર્થ - જિનોમાં ઉત્તમ એવા શ્રી અરિહંત ભગવંતોએ આ ધર્મ ખરેખર એવો કહ્યો છે કે, જેનું આલંબન કરનાર આત્મા ભવસાગરમાં ડૂબે નહિ. (૯૨) ટીકાર્થ - ધર્મ કુતીર્થિક ધર્મની અપેક્ષાએ પ્રધાનતારૂપે, અવિધિના પ્રતિષેધની મર્યાદા વડે કહેવાયેલો છે. આ ધર્મ એટલે વિદ્વાનોના ચિત્તમાં વર્તતો એવો ધર્મ કોણે કહેલો છે ? અવધિજન આદિકથી પણ ચડિયાતા કેવલી-ભગવંતોએ કહેલો છે, જે ધર્મનું આલંબન લેનાર જીવ ભવસમુદ્રમાં ડૂબતો નથી. (૯૨) હવે લોકભાવના કહે છે - ગાથાર્થ - કેડ ઉપર રાખેલા હાથ અને વૈશાખ સ્થાનમાં રહેલા-પહોળા કરેલા પગવાળા મનુષ્યની આકૃતિવાળા તથા સ્થિતિ-ઉત્પત્તિ-વ્યયસ્વરૂપ દ્રવ્યોથી પૂર્ણ એવા જીવલોકને ચિંતવવો તેને લોકભાવના કહે છે. (૧૦૩) ટીકાર્થ - કેડ ઉપર બે હાથ ટેકવીને રાખેલા હોય અને વૈશાખ-સંસ્થાનથી બે પગ પહોળાં કરેલા હોય એવા પ્રકારના આકારે ઊભેલા પુરુષ જેવી આકૃતિવાળા ચૌદ રાજલોકના આકાશક્ષેત્રનું સ્મરણ કરવું. લોકાકાશ ક્ષેત્ર કેવું છે ? ત્યારે જણાવે છે કે સ્થિતિ, ઉત્પાદ અને વ્યય સ્વરૂપ દ્રવ્યોથી પૂર્ણ છે. સ્થિતિ એટલે ધ્રુવતા, ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવું, વ્યય એટલે વિનાશ. જગતની તમામ વસ્તુઓ સ્થિતિ, ઉત્પાદ અને વ્યય-સ્વરૂપ છે. તત્ત્વાર્થ-સૂત્રમાં કહેલું છે કે, ‘ઉત્પત્તિ, નાશ અને સ્થિતિથી યુક્ત સત્ (વિદ્યમાનવસ્તુ) છે.’(તત્ત્વાર્થ ૫૨૯) આકાશાદિ પણ નિત્યાનિત્યપણાથી પ્રસિદ્ધ છે. તે દરેક ક્ષણે તે તે પર્યાયથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. પ્રદીપ વગેરે પણ ઉત્પત્તિ અને વિનાશના યોગવાળા બનીને રહે છે. પણ એકાંતસ્થિતિવાળું કે ઉત્પાદવિનાશવાળુ કંઈ પણ નથી. (અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકામાં) એમ કહ્યું છે કે ઃ ‘દીવાથી લઈને આકાશ સુધી સર્વ વસ્તુ સરખા સ્વભાવવાળી છે. સ્યાદ્વાદની મુદ્રાનું ઉલ્લંઘન ન કરે તેવી છે. તેમાંથી એક વસ્તુ નિત્ય જ છે અને બીજી વસ્તુ અનિત્ય જ છે એવા પ્રલાપો તમારી આજ્ઞાના દ્વેષીઓના છે. (૧૦૩)’ હવે બોદુિર્લભભાવનાને ત્રણ શ્લોકથી કહે છે - ગાથાર્થ - વળી – પુણ્યના પ્રબળ ઉદયથી ધર્મશ્રદ્ધા, ધર્મકથક અને ધર્મશ્રવણની પ્રાપ્તિ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ બાર ભાવના થવા છતાં જિનકથિત તત્ત્વોના નિશ્ચયરૂપ બોધિરત્નનો યોગ બહુ દુર્લભ છે. (૧૦૯) ટીકાર્થ - કર્મની લઘુતાથી અને પુણ્યના એટલે શુભકર્મના ઉદયથી ધર્માભિલાષ રૂપ શ્રદ્ધા, ધર્મોપદેશ કરનાર ગુરુ, તેના વચનનું શ્રવણ કરવાપણું પ્રાપ્ત કરવા છતાં પણ તત્ત્વનાં નિશ્ચયસ્વરૂપ અથવા તત્ત્વરૂપ, દેવ-ગુરુ અને ધર્મનો દઢ અનુરાગ, તે રૂપ બોધિસમ્યકત્વરત્ન પ્રાપ્ત થવું અતિદુર્લભ છે. સ્થાવરપણાથી ત્રસપણું આદિ દુર્લભ, તેથી બોધિરત્ન દુર્લભ છે. “સુ” શબ્દ એટલા માટે કહેલો છે કે – મિથ્યાષ્ટિઓ પણ ત્રસપણું આદિથી શ્રવણ-ભૂમિકા સુધી અનંતી વખત પહોંચે છે, પણ બોધિરત્ન પ્રાપ્ત કરી શકતા નથી. મોક્ષવૃક્ષના બીજભૂત હોય, તો આ સમ્યક્ત્વ છે. (૧૦૯)' (સટીક યોગશાસ્ત્રના આ. શ્રી હેમસાગરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ હંમેશા આ બાર ભાવનાઓ ભાવે છે. તેથી તે બધે મમત્વ વિનાના થાય છે. આમ છત્રીસ ગુણોરૂપી પુષ્પોના બગીચા સમાન ગુરુ જીવોની મિથ્યાત્વની દુર્ગધને દૂર કરો. (૧૭) આમ સોળમી છત્રીસી સમાપ્ત થઈ. __सव्वट्ठसिद्धिवासी, देवा निवडंति आउए जिण्णे। तेत्तीससागराऊ, का गणणा इयरजीवेसु ॥ તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા સર્વાર્થસિદ્ધવાસી દેવો આયુષ્ય પૂર્ણ થવા પર વે છે તો બીજા જીવોની શું વાત કરવી? अन्नाणं खलु कटुं, अन्नाणाओ न किंचि कट्टयरं । भवसायरं अपारं, जेणावरिआ भमंति जिआ ॥ ખરેખર અજ્ઞાન એ કષ્ટ છે, અજ્ઞાનથી વધુ કષ્ટરૂપ કંઈ નથી, જે અજ્ઞાનથી આવરાયેલા જીવો અપાર એવા સંસાર સાગરમાં ભમે છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ सप्तदशी षट्विशिका अथ सप्तदशी षट्विशिकामाहमूलम् - चउदगुणठाणनिउणो, चउदसपडिरूवपमुहगुणकलिओ। अट्ठसुहुमोवएसी, छत्तीसगुणो गुरू जयउ ॥१८॥ छाया - चतुर्दशगुणस्थाननिपुणः, चतुर्दशप्रतिरूपप्रमुखगुणकलितः । अष्टसूक्ष्मोपदेशी, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥१८॥ प्रेमीया वृत्तिः - चतुर्दशगुणस्थाननिपुणः, चतुर्दशसु गुणस्थानेषु निपुणः, चतुर्दशानां गुणस्थानानां स्वरूपं स्वयं सम्यग्वेत्ति परेभ्यश्च सम्यक्प्रतिपादयतीत्यर्थः, तथा चतुर्दशप्रतिरूपप्रमुखगुणकलित:-चतुर्दशभिः प्रतिरूपादिभिर्गुणैः समलङ्कृतः, तथा अष्टसूक्ष्मोपदेशी - अष्टौ सूक्ष्माणि सुलूपदिशति, इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति शब्दार्थः । ___ भावार्थस्त्वयम् - गुणस्थानानि-शुद्धिप्रकर्षाशुद्ध्यपकर्षकृतज्ञानादिगुणस्वरूपभेदरूपाणि । उक्तञ्च षडशीतिनामचतुर्थकर्मग्रन्थवृत्तौ - 'गुणाः - ज्ञानदर्शनचारित्ररूपा जीवस्वभावविशेषाः, स्थानं-पुनरेतेषां शुद्ध्यशुद्धिप्रकर्षापकर्षकृतः स्वरूपभेदः तिष्ठन्ति गुणा अस्मिन्निति कृत्वा, गुणानां स्थानानि गुणस्थानानि-परमपदप्रासादशिखरारोहणसोपानकल्पानि ॥१॥' ___तानि चतुर्दश । तद्यथा - १ मिथ्यादृष्टिगुणस्थानं, २ सास्वादनसम्यग्दृष्टिगुणस्थानं, ३ सम्यग्मिथ्यादृष्टिगुणस्थानं, ४ अविरतसम्यग्दृष्टिगुणस्थानं, ५ देशविरतिगुणस्थानं, ६ प्रमत्तसंयतगुणस्थानं, ७ अप्रमत्तसंयतगुणस्थानं, ८ अपूर्वकरणगुणस्थानं, ९ अनिवृत्तिबादरसम्परायगुणस्थानं, १० सूक्ष्मसम्परायगुणस्थानं, ११ उपशान्तकषायवीतरागच्छद्मस्थगुणस्थानं, १२ क्षीणकषायवीतरागच्छद्मस्थगुणस्थानं, १३ सयोगिकेवलि Page #289 -------------------------------------------------------------------------- ________________ ६८६ चतुर्दश गुणस्थानानि गुणस्थानं १४ अयोगिकेवलिगुणस्थानञ्च । यदाह कर्मस्तवाख्ये द्वितीयकर्मग्रन्थे - '१ मिच्छे २ सासण ३ मीसे, ४ अविरय ५ देसे ६ पमत्त ७ अपमत्ते । ८ नियट्टि ९ अनियट्टि १० सुहुमु ११ वसम १२ खीण १३ सजोगि १४ .. अजोगि गुणा ॥१२॥' (छाया- १ मिथ्यात्वं २ सास्वादनं ३ मिनं ४ अविरतं ५ देशः ६ प्रमत्तः ७ अप्रमत्तः । ८ निवृत्तिः ९ अनिवृत्तिः १० सूक्ष्मः ११ उपशमः १२ क्षीणः १३ सयोगी १४ अयोगी गुणाः ॥१२॥) चतुर्दशानां गुणस्थानानां स्वरूपं षडशीतिभाष्ये सक्षेपेणेत्थं प्रदर्शितम् - 'जीवाइपयत्थेसुं, जिणोवइढेसु जा असद्दहणा । सदहणा वि य मिच्छा, विवरीयपरूवणा जा य ॥१॥ संसयकरणं जं पि य, जं तेसु अणायरो पयत्थेसु । तं पंचविहं मिच्छं, तट्टिी मिच्छदिट्ठी य ॥२॥ उवसमअद्धाएँ ठिओ, मिच्छमपत्तो तमेव गंतुमणो। सम्मं आसायंतो, सासायण मो मुणेयव्वो ॥३॥ जह गुडदहीणि विसमाइ-भावसहियाणि हुंति मीसाणि । भुंजंतस्स तहोभय-दिट्ठीए मीसदिट्ठीओ ॥४॥ तिविहे वि हु सम्मत्ते, थोवा वि न विइ जस्स कम्मवसा । सो अविरउ त्ति भन्नइ, देसे पुण देसविईओ ॥५॥ विगहाकसायनिहा-सहाइरओ भवे पमत्तु त्ति । पंचसमिओ तिगुत्तो, अपमत्तजई मुणेयव्वो ॥६॥ अप्पुव्वं अप्पुव्वं, जहुत्तरं जो करेइ ठिकंडं। रसकंडं तग्घायं, सो होइ अपुव्वकरणु त्ति ॥७॥ विणिवटृति विसुद्धि, समगपइट्टा वि जम्मि अन्नुन्नं । तत्तो नियट्टिठाणं, विवरीयमओ वि नियट्टी ॥८॥ Page #290 -------------------------------------------------------------------------- ________________ ६८७ चतुर्दश गुणस्थानानि थूलाण लोहखंडाण, वेयगो बायरो मुणेयव्वो। सुहुमाण होइ सुहुमो, उवसंतेहिं तु उवसंतो ॥९॥ खीणम्मि मोहणिज्जे, खीणकसाओ सजोग जोगि त्ति (ग त्ति)। होइ पउत्ता य तओ, अपउत्ता होइ हु अजोगी ॥१०॥' (छाया- जीवादिपदार्थेषु, जिनोपदिष्टेषु याऽ श्रद्धा । श्रद्धाऽपि च मिथ्या, विपरीतप्ररूपणा या च ॥१॥ संशयकरणं यदपि च, यस्तेष्वनादरः पदार्थेषु । तत्पञ्चविधं मिथ्यात्वं, तदृष्टिः मिथ्यादृष्टिश्च ॥२॥ उपशमाध्वनि स्थितो, मिथ्यात्वमप्राप्तस्तमेव गन्तुमनाः । सम्यक्त्वं आस्वादयन्, सास्वादनो ज्ञातव्यः ॥३॥ यथा गुडदधिनी विषमादि-भावसहिते भवतो मिश्रे । भुञ्जानस्य तथोभय-दृष्ट्या मिश्रदृष्टिकः ॥४॥ त्रिविधेऽपि हि सम्यक्त्वे, स्तोकाऽपि न विरतिः यस्य कर्मवशात् । सोऽविरत इति भण्यते, देशे पुनर्देशविरतिकः ॥५॥ विकथाकषायनिद्रा-शब्दादिरतो भवेत् प्रमत्त इति । पञ्चसमितस्त्रिगुप्तो-ऽप्रमत्तयतिख़तव्यः ॥६॥ अपूर्वमपूर्वं, यथोत्तरं यः करोति स्थितिखण्डं । रसखण्डम् तद्घातं, स भवत्यपूर्वकरण इति ॥७॥ विनिवर्तन्ते विशुद्धिं, समकप्रविष्टा अपि यस्मिन्नन्योन्यम् । ततो निवृत्तिस्थानं, विपरीतमतोऽप्यनिवृत्ति ॥८॥ स्थूलानां लोभखण्डानां, वेदको बादरो ज्ञातव्यः । सूक्ष्माणां भवति सूक्ष्म, उपशान्तैः तु उपशान्तः ॥९॥ क्षीणे मोहनीये, क्षीणकषायः सयोगः योगीति । भवति प्रयोक्ता च सकः, अप्रयोक्ता भवति खल्वयोगी ॥१०॥) चतुर्दशगुणस्थानानां विस्तृतं स्वरूपं द्वितीयकर्मग्रन्थवृत्त्या ज्ञेयम् । तच्चेदम् - Page #291 -------------------------------------------------------------------------- ________________ ६८८ चतुर्दश गुणस्थानानि 'तत्र गुणाः-ज्ञानदर्शनचारित्ररूपा जीवस्वभावविशेषाः, स्थानम्-पुनरत्र तेषां शुद्ध्यविशुद्धिप्रकर्षापकर्षकृतः स्वरूपभेदः, तिष्ठन्त्यस्मिन् गुणा इति कृत्वा, गुणानां स्थानं गुणस्थानम्, मिथ्या-विपर्यस्ता दृष्टिः-अर्हत्प्रणीतजीवाजीवादिवस्तुप्रतिपत्तिर्यस्य भक्षितहृत्पूरपुरुषस्य सिते पीतप्रतिपत्तिवत् स मिथ्यादृष्टिः, तस्य गुणस्थानं-ज्ञानादिगुणानामविशुद्धिप्रकर्षविशुद्ध्यपकर्षकृतः स्वरूपविशेषो मिथ्यादृष्टिगुणस्थानम् । ननु यदि मिथ्यादृष्टिः ततः कथं तस्य गुणस्थानसम्भवः ? गुणा हि ज्ञानादिरूपाः, तत् कथं ते दृष्टौ विपर्यस्तायां भवेयुः? इति, उच्यते - इह यद्यपि सर्वथाऽतिप्रबलमिथ्यात्वमोहनीयोदयाद् अर्हत्प्रणीतजीवाजीवादिवस्तुप्रतिपत्तिरूपा दृष्टिरसुमतो विपर्यस्ता भवति तथापि काचिद् मनुष्यपश्वादिप्रतिपत्तिरविपर्यस्ता, ततो निगोदावस्थायामपि तथाभूताऽव्यक्तस्पर्शमात्रप्रतिपत्तिरविपर्यस्ताऽपि भवति, अन्यथाऽजीवत्वप्रसङ्गात् । यदागमः - 'सव्वजीवाणं पि य णं अक्खरस्स अणंतभागो निच्चुग्घाडिओ चिट्ठइ, जइ पुण सो वि आवरिज्जिज्जा ता णं जीवो अजीवत्तणं पाविज्जा ।' (नन्दीपत्र १९५-२) इति । (छाया- सर्वजीवानामपि च अक्षरस्यानन्तभागो नित्योद्घाटितस्तिष्ठति, यदि पुनः सोऽपि आवियेत ततो जीवोऽजीवत्वं प्राप्नुयात् ।) तथाहि - समुन्नताऽतिबहलजीमूतपटलेन दिनकररजनिकरकरनिकरतिरस्कारेऽपि नैकान्तेन तत्प्रभानाशः सम्पद्यते, प्रतिप्राणिप्रसिद्धदिनरजनिविभागाऽभावप्रसङ्गात् । उक्तं च - 'सुटु वि मेहसमुदए, होइ पहा चंदसूराणं ।' (नन्दीपत्र० १९५-२) इति । (छाया- सुष्ठ्वपि मेघसमुदये भवति प्रभा चन्दसूर्ययोः ।) एवमिहापि प्रबलमिथ्यात्वोदयेऽपि काचिदविपर्यस्ताऽपि दृष्टिर्भवतीति तदपेक्षया मिथ्यादृष्टेरपि गुणस्थानसम्भवः । यद्येवं ततः कथमसौ मिथ्यादृष्टिरेव ? मनुष्यपश्वादिप्रतिपत्त्यपेक्षया अन्ततो निगोदावस्थायामपि तथाभूताऽव्यक्तस्पर्शमात्रप्रतिपत्त्यपेक्षया वा सम्यग्दृष्टित्वादपि, नैष दोषः, यतो भगवदर्हत्प्रणीतं सकलमपि द्वादशाङ्गार्थमभिरोचयमानोऽपि यदि तद्गदितमेकमप्यक्षरं न रोचयति तदानीमप्येष मिथ्यादृष्टिरेवोच्यते, तस्य भगवति सर्वज्ञे प्रत्ययनाशात् । तदुक्तम् - 'पयमक्खरं पि इक्कं, पि जो न रोयए सत्तनिविद्रं । सेसं रोयंतो वि हु, मिच्छट्टिी जमालि व्व ॥' (बृहत्सं० गा० १६७) इति । Page #292 -------------------------------------------------------------------------- ________________ चतुर्दश गुणस्थानानि ६८९ (छाया- पदमक्षरमप्येकमपि यो न रोचयति सूत्रनिर्दिष्ठम् । शेषं रोचयमानोऽपि हि मिथ्यादृष्टिर्जमलिरिव ॥) किं पुनर्भगवदर्हदभिहितसकलजीवाजीवादिवस्तुतत्त्वप्रतिपत्तिविकलः ? इति १ । आयम् - औपशमिकसम्यक्त्वलाभलक्षणं सादयति-अपनयतीत्यायसादनम्, अनन्तानुबन्धिकषायवेदनम् । अत्र पृषोदरादित्वाद् यशब्दलोपः, कृबहुलमिति कर्तर्यनट्, सति ह्यस्मिन् परमानन्दरूपानन्तसुखफलदो निःश्रेयसतरुबीजभूत औपशमिकसम्यक्त्वलाभो जघन्यतः समयमात्रेण उत्कर्षतः षड्भिरावलिकाभिरपगच्छतीति । ततः सह आसादनेन वर्तत इति सासादनः, सम्यग् - अविपर्यस्ता दृष्टिः-जिनप्रणीतवस्तुप्रतिपत्तिर्यस्य स सम्यग्दृष्टिः, सासादनश्चासौ सम्यग्दृष्टिश्च सासादनसम्यग्दृष्टिः, तस्य गुणस्थानं सासादनसम्यग्दृष्टिगुणस्थानम् । सास्वादनसम्यग्दृष्टिगुणस्थानमिति वा पाठः, तत्र सह सम्यक्त्वलक्षणरसास्वादनेन वर्तत इति सास्वादनः । यथा हि भुक्तक्षीरान्नविषयव्यलीकचित्तः पुरुषस्तद्वमनकाले क्षीरान्नरसमास्वादयति । ततः स चासौ सम्यग्दृष्टिश्च तस्य गुणस्थानं सास्वादनसम्यग्दृष्टिगुणस्थानम् । एतच्चैवं भवति - इह गम्भीरापारसंसारसागरमध्यमध्यासीनो जन्तुर्मिथ्यात्वप्रत्ययमनन्तान् पुद्गलपरावर्ताननन्तदुःखलक्षाण्यनुभूय कथमपि तथाभव्यत्वपरिपाकवशतो गिरिसरिदुपलघोलनाकल्पेनाऽनाभोगनिर्वतितयथाप्रवृत्तकरणेन "करणं परिणामोऽत्र" इति वचनाद् अध्यवसायविशेषरूपेणाऽऽयुर्वर्जानि ज्ञानावरणीयादिकर्माणि सर्वाण्यपि पल्योपमासङ्ख्येयभागन्यूनैकसागरोपमकोटाकोटीस्थितिकानि करोति । अत्र चान्तरे जीवस्य कर्मजनितो घनरागद्वेषपरिणामः कर्कशनिबिडचिरप्ररूढगुपिलवक्रग्रन्थिवद् दुर्भेदोऽभिन्नपूर्वो ग्रन्थिर्भवति । तदुक्तम् - तीए वि थोवमित्ते, खविए इत्थंतरम्मि जीवस्स । हवइ हि अभिन्नपुव्वो, गंठी एवं जिणा बिंति ॥ . (धर्मसं० गा० ७५२, श्राव० प्र० गा० ३२) गंठि त्ति सुदुब्भेओ, कक्खडघणरूढगूढगंठि व्व । जीवस्स कम्मजणिओ, घणरागद्दोसपरिणामो ॥ (विशेषा० गा० ११९५) इति । (छाया- तस्या अपि स्तोकमात्रे, क्षपित अत्रान्तरे जीवस्य । भवति हि अभिन्नपूर्वो, ग्रन्थिरेवं जिना ब्रुवन्ति ॥ Page #293 -------------------------------------------------------------------------- ________________ ६९० चतुर्दश गुणस्थानानि ग्रन्थिरिति सुदुर्भेदः, कर्कशघनरूढग्रन्थिरिव । जीवस्य कर्मजनितो, घनरागद्वेषपरिणामः ॥) इमं च ग्रन्थि यावदभव्या अपि यथाप्रवृत्तिकरणेन कर्म क्षपयित्वाऽनन्तशः समागच्छन्ति । उक्तं चाऽऽवश्यकटीकायाम् - अभव्यस्यापि कस्यचिद् यथाप्रवृत्तिकरणतो ग्रन्थिमासाद्याऽहंदादिविभूतिदर्शनतः प्रयोजनान्तरतो वा प्रवर्तमानस्य श्रुतसामायिकलाभो भवति न शेषलाभ इति । एतदनन्तरं कश्चिदेव महात्माऽऽसन्नपरमनिर्वृतिसुखः समुल्लसितप्रचुरदुनिवारवीर्यप्रसरो निशितकुठारधारयेव परमविशुद्ध्या यथोक्तस्वरूपस्य ग्रन्थेर्भेदं विधाय मिथ्यात्वस्थितेरन्तर्मुहूर्तमुदयक्षणाद् उपर्यतिक्रम्याऽपूर्वकरणाऽनिवृत्तिकरणलक्षणविशुद्धिजनितसामर्थ्याद् अन्तर्मुहूर्तकालप्रमाणं तत्प्रदेशवेद्यदलिकाभावरूपमन्तरकरणं करोति । अत्र यथाप्रवृत्तिकरणाऽपूर्वकरणाऽनिवृत्तिकरणानामयं क्रमः - जा गंठी ता पढम, गंठि समइच्छओ भवे बीयं । अनियट्टीकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे ॥ (विशे० भा० गा० १२०३) (छाया- यावद् ग्रन्थिः तावत् प्रथम, ग्रन्थि समतिक्रामतो भवेद्वितीयम् । अनिवृत्तिकरणं पुनः, सम्यक्त्वपुरस्कृते जीवे ॥) 'गंठिं समइच्छओ' त्ति ग्रन्थि समतिक्रामत:-भिन्दानस्येति, "सम्मत्तपुरक्खड" त्ति सम्यक्त्वं पुरस्कृतं येन तस्मिन् आसन्नसम्यक्त्वे जीवेऽनिवृत्तिकरणं भवतीत्यर्थः । एतस्मिंश्चान्तरकरणे कृते सति तस्य मिथ्यात्वकर्मणः स्थितिद्वयं भवति । अन्तरकरणादधस्तनी प्रथमा स्थितिरन्तर्मुहूर्तप्रमाणा, तस्मादेवान्तरकरणाद् उपरितनी शेषा द्वितीया । स्थापना -। तत्र प्रथमस्थितौ मिथ्यात्वदलिकवेदनादसौ मिथ्यादृष्टिरेव, अन्तर्मुहूर्तेन पुनस्तस्यामपगतायामन्तरकरणप्रथमसमय एवौपशमिकसम्यक्त्वमाप्नोति, मिथ्यात्वदलिकवेदनाऽभावात् । यथा हि वनदावानलः पूर्वदग्धेन्धनमूषरं वा देशमवाप्य विध्यायति, तथा मिथ्यात्ववेदनवनदवोऽप्यन्तरकरणमवाप्य विध्यायति । तथा च सति तस्यौपशमिकसम्यक्त्वलाभः । उक्तं च - 'ऊसरदेसं दडिलयं च, विज्झाइ वणदवो पप्प । इय मिच्छस्स अणुदए, उवसमसम्म लहइ जीवो ॥२७३४॥' (विशेषा०) Page #294 -------------------------------------------------------------------------- ________________ चतुर्दश गुणस्थानानि (छाया - ऊषरदेशं दग्धं च, विध्यायति वनदवः प्राप्य । इति मिथ्यात्वस्यानुदये, उपशमसम्यक्त्वं लभते जीवः || २७३४|| तस्यां चान्तर्मौहूर्तिक्यामुपशान्ताद्धायां परमनिधिलाभकल्पायां जघन्यतः समयशेषायामुत्कृष्टतः षडावलिकाशेषायां सत्यां कस्यचिन्महाबिभीषिकोत्थानकल्पोऽनन्तानुबन्ध्युदयो भवति, तदुदये चासौ सास्वादनसम्यग्दृष्टिगुणस्थाने वर्तते, उपशमश्रेणिप्रतिपतितो वा कश्चित् सासादनत्वं याति, तदुत्तरकालं चावश्यं मिथ्यात्वोदयादसौ मिथ्यादृष्टिर्भवतीति २ । तथा सम्यक् च मिथ्या च दृष्टिर्यस्यासौ सम्यग्मिथ्यादृष्टिः, तस्य गुणस्थानं सम्यग् - मिथ्यादृष्टिगुणस्थानम् । इहानन्तराभिहितविधिना लब्धेनौपशमिकसम्यक्त्वेन औषधविशेषकल्पेन मदनकोद्रवस्थानीयं मिथ्यात्वमोहनीयं कर्म शोधयित्वा त्रिधा करोति । तद्यथा शुद्धमर्धविशुद्धमविशुद्धं चेति । स्थापना/ । तत्र त्रयाणां पुञ्जानां मध्ये यदाऽर्धविशुद्धः पुञ्ज उदेति तदा तदुदयाद् जीवस्यार्धविशुद्धं जिनप्रणीततत्त्वश्रद्धानं भवति, तेन तदाऽसौ सम्यग्मिथ्यादृष्टिगुणस्थानमन्तर्मुहूर्तं कालं स्पृशति, तत ऊर्ध्वमवश्यं सम्यक्त्वं मिथ्यात्वं वा गच्छतीति ३ । न न न न जा जा जा जा तथा विरतिर्विरतं क्लीबे क्तप्रत्ययः, तत्पुनः सावद्ययोगप्रत्याख्यानं, तद् न जानाति नाभ्युपगच्छति न तत्पालनाय यतत इति त्रयाणां पदानामष्टौ भङ्गाः । स्थापना ना ना S S ना ना S S न पा ६९१ न पा न पा न पा - - तत्र प्रथमेषु चतुर्षु भङ्गेषु मिथ्यादृष्टिरज्ञानित्वात्, शेषेषु सम्यग्दृष्टिर्ज्ञानित्वात्, सप्तसु भङ्गेषु नास्य विरतमस्तीत्यविरतः, 'अभ्रादिभ्यः' (सि० ७ - २- ४६ ) इति अप्रत्ययः, चरमभङ्गे तु विरतिरस्तीति । यद्वा विरमति स्म - सावद्ययोगेभ्यो निवर्तते स्मेति विरतः, 'गत्यर्थाऽकर्मकपिबभुजे : ' ( सि० ५-१-११ ) इति कर्तरि क्तप्रत्यये विरतः, न विरतो Page #295 -------------------------------------------------------------------------- ________________ ६९२ चतुर्दश गुणस्थानानि ऽविरतः, स चासौ सम्यग्दृष्टिश्चाविरतसम्यग्दृष्टिः । इदमुक्तं भवति - यः पूर्ववर्णितौपशमिकसम्यग्दृष्टिः शुद्धदर्शनमोहपुञ्जोदयवर्ती क्षायोपशमिकसम्यग्दृष्टिर्वा क्षीणदर्शनसप्तकः क्षायिकसम्यग्दृष्टिर्वा परममुनिप्रणीतां सावद्ययोगविरतिं सिद्धिसौधाध्यारोहणनिःश्रेणिकल्पां जानन् अप्रत्याख्यानकषायोदयविघ्नितत्वात् नाभ्युपगच्छति, न च तत्पालनाय यतत इत्यसावविरतसम्यग्दृष्टिरुच्यते, तस्य गुणस्थानमविरतसम्यग्दृष्टिगुणस्थानम् । उक्तं च - 'बंधं अविहेडं, जाणतो रागदोसदुक्खं च । विरइसुहं इच्छंतो, विरई काउंच असमत्थो ॥ एस असंजयसम्मो, निंदतो पावकम्मकरणं च । अहिगयजीवाजीवो, अचलियदिट्ठी चलियमोहो ॥ ४॥ बन्धमविरतिहेतुं, जानानो रागद्वेषदुःखं च । विरतिसुखमिच्छन्, विरतिं कर्तुं चासमर्थः ॥ एषोऽसंयतसम्यग्दृष्टिः, निन्दन् पापकर्मकरणं च । अधिगतजीवाजीवो-ऽचलितदृष्टिश्चलितमोहः ॥) तथा सर्वसावधयोगस्य देशे - एकव्रतविषये स्थूलसावधयोगादौ सर्वव्रतविषयानुमतिवर्जसावद्ययोगान्ते विरतं विरतिर्यस्यासौ देशविरतः । सर्वसावधविरतिः पुनरस्य नास्ति, प्रत्याख्यानावरणकषायोदयात्, सर्वविरतिरूपं प्रत्याख्यानमावृण्वन्तीति प्रत्याख्यानावरणाः । उक्तं च - 'सम्मइंसणसहिओ, गिण्हतो विरमप्पसत्तीए । एगव्वयाइचरिमो, अणुमइमित्त त्ति देसजई ॥' (छाया- सम्यग्दर्शनसहितः, गृह्णन् विरतिमात्मशक्त्या । एकव्रतादिचरमः, अनुमतिमात्रमिति देशयतिः ॥). देशविरतस्य गुणस्थानं देशविरतगुणस्थानम् ५ । तथा संयच्छति स्म-सम्यग् उपरमति स्म संयतः, 'गत्यर्थाऽकर्म०'(५-१-११) इति क्तः, प्रमाद्यति स्म-संयमयोगेषु सीदति स्म, प्राग्वत् कर्तरि क्तः प्रमत्तः, यद्वा प्रमदनं प्रमत्तंप्रमादः, स च मदिराविषयकषायनिद्राविकथानामन्यतमः सर्वे वा । प्रमत्तमस्यास्तीति प्रमत्तःप्रमादवान् 'अभ्रादिभ्यः' (सि० ७-२-४६) इति अप्रत्ययः, प्रमत्तश्चासौ संयतश्च प्रमत्तसंयतः, तस्य गुणस्थानं प्रमत्तसंयतगुणस्थानम्, विशुद्ध्यविशुद्धिप्रकर्षाऽपकर्षकृतः Page #296 -------------------------------------------------------------------------- ________________ चतुर्दश गुणस्थानानि ६९३ स्वरूपभेदः । तथाहि - देशविरतिगुणापेक्षया एतद्गुणानां विशुद्धिप्रकर्षोऽविशुद्ध्यपकर्षश्च, अप्रमत्तसंयतापेक्षया तु विपर्ययः । एवमन्येष्वपि गुणस्थानेषु पूर्वोत्तरापेक्षया विशुद्ध्यविशुद्धिप्रकर्षाऽपकर्षयोजना द्रष्टव्या ६ । ___ न प्रमत्तोऽप्रमत्तः । यद्वा नास्ति प्रमत्तमस्यासावप्रमत्तः, स चासौ संयतश्च, तस्य गुणस्थानम् अप्रमत्तसंयतगुणस्थानम् ७ । अपूर्वम्- अभिनवं प्रथममित्यर्थः करणं-स्थितिघातरसघातगुणश्रेणिगुणसङ्क्रमस्थितिबन्धानां पञ्चानामर्थानां निवर्तनं यस्यासावपूर्वकरणः । तथाहि - बृहत्प्रमाणाया ज्ञानावरणीयादिकर्मस्थितेरपवर्तनाकरणेन खण्डनम्-अल्पीकरणं स्थितिघात उच्यते। रसस्यापि प्रचुरीभूतस्य सतोऽपवर्तनाकरणेन खण्डनम् - अल्पीकरणं रसघात उच्यते। एतौ द्वावपि पूर्वगुणस्थानेषु विशुद्धेरल्पत्वादल्पावेव कृतवान्, अत्र पुनर्विशुद्धेः प्रकृष्टत्वात् बृहत्प्रमाणतया अपूर्वाविमौ करोति । तथा उपरितनस्थितेविशुद्धिवशादपवर्तनाकरणेनाऽवतारितस्य दलिकस्यान्तर्मुहूर्तप्रमाणमुदयक्षणादुपरि क्षिप्रतरक्षपणाय प्रतिक्षणमसङ्ख्येयगुणवृद्ध्या विरचनं गुणश्रेणिः । स्थापना ill । एतां च । पूर्वगुणस्थानेष्वविशुद्धत्वात् कालतो द्राधीयसी दलिकरचनामाश्रित्याऽप्रथीयसीमल्पदलिकस्यापवर्तनाद् विरचितवान् इह तु तामेव विशुद्धत्वादपूर्वां कालतो हुस्वतरां दलिकरचनामाश्रित्य पुनः पृथुतरां बहुतरदलिकस्यापवर्तनाद् विरचयति । तथा बध्यमानशुभप्रकृतिष्वबध्यमानाशुभप्रकृतिदलिकस्य प्रतिक्षणमसङ्ख्येयगुणवृद्ध्या विशुद्धिवशाद् नयनं गुणसङ्क्रमः, तमप्यसाविहापूर्वं करोति । तथा स्थिति कर्मणामशुद्धत्वात् प्राग् द्राधीयसीं बद्धवान्, इह तु तामपूर्वां विशुद्धत्वादेव इसीयसीं बनातीति [स्थितिबन्धः] । अयं चापूर्वकरणो द्विधा - क्षपक उपशमकश्च, क्षपणोपशमनार्हत्वात् चैवमुच्यते, राज्यार्हकुमारराजवत्, न पुनरसौ क्षपयत्युपशमयति वा, तस्य गुणस्थानम् अपूर्वकरणगुणस्थानम् । एतच्च गुणस्थानं प्रपन्नानां कालत्रयवर्तिनो नानाजीवानपेक्ष्य सामान्यतोऽसङ्ख्येयलोकाकाशप्रदेशप्रमाणान्यध्यवसायस्थानानि भवन्ति । कथं पुनस्तानि भवन्ति ? इति विनेयजनानुग्रहार्थं विशेषतोऽपि प्ररूप्यन्ते - इह तावदिदं गुणस्थानकमन्तर्मुहूर्तकालप्रमाणं भवति । तत्र च प्रथमसमयेऽपि ये प्रपन्नाः प्रपद्यन्ते प्रपत्स्यन्ते च तदपेक्षया जघन्यादीन्युत्कृष्टान्तान्यसङ्ख्येयलोकाकाशप्रदेशप्रमाणान्यध्यवसायस्थानानि लभ्यन्ते, प्रतिपत्तृणां बहुत्वादध्यवसायानां च विचित्रत्वादिति भावनीयम् । Page #297 -------------------------------------------------------------------------- ________________ ६९४ चतुर्दश गुणस्थानानि ननु यदि कालत्रयापेक्षा क्रियते तदैतद्गुणस्थानकं प्रतिपन्नानामनन्तान्यध्यवसायस्थानानि कस्माद् न भवन्ति ? अनन्तजीवैरस्य प्रतिपन्नत्वाद् अनन्तैरेव च प्रतिपत्स्यमानत्वादिति, सत्यम्, स्यादेवं यदि तत्प्रतिपत्तॄणां सर्वेषां पृथक् पृथग्भिन्नान्येवाध्यवसायस्थानानि स्युः, तच्च नास्ति, बहूनामेकाध्यवसायस्थानवर्तित्वादपीति । ततो द्वितीयसमये तदन्यान्यधिकतराण्यध्यवसायस्थानानि लभ्यन्ते, तृतीयसमये तदन्यान्यधिकतराणि चतुर्थसमये तदन्यान्यधिकतराणीत्येवं तावन्नेयं यावत् चरमसमयः । एतानि च स्थाप्यमानानि विषमचतुरस्त्रं क्षेत्रमभिव्याप्नुवन्ति । तद्यथा ४ ३ २ - ००००००० ०००००० ००००० ०००० अध्यवसायस्थानानि समयाः अत्र प्रथमसमयजघन्याध्यवसायस्थानात् प्रथमसमयोत्कृष्टमध्यवसायस्थानमनन्तगुणविशुद्धम्, तस्माच्च द्वितीयसमयजघन्यमनन्तगुणविशुद्धम्, ततोऽपि द्वितीयसमयजघन्यात् तदुत्कृष्टमनन्तगुणविशुद्धम्, तस्माच्च तृतीयसमयजघन्यमनन्तगुणविशुद्धम्, ततोऽपि तदुत्कृष्टमन्तगुणविशुद्धमित्येवं तावन्नेयं यावद् द्विचरमसमयोत्कृष्टात् चरमसमयजघन्यमनन्तगुणविशुद्धम्, ततोऽपि तदुत्कृष्टमनन्तगुणविशुद्धमिति । एकसमयगतानि चामून्यध्यवसायस्थानानि परस्परमनन्तभागवृद्ध्यसङ्ख्यातभागवृद्धिसङ्ख्यातभागवृद्धिसङ्ख्येयगुणवृद्ध्यसङ्ख्येयगुणवृद्ध्यनन्तगुणवृद्धिरूपषट्स्थानकपतितानि । युगपदेतद्गुणस्थानप्रविष्टानां च परस्परमध्यवसायस्थानस्य व्यावृत्तिलक्षणा निवृत्तिरप्यस्तीति निवृत्तिगुणस्थानकमप्येतदुच्यते, अत एवोक्तं सूत्रे 'नियट्टि अनियट्टी' इत्यादि ८ । तथा युगपदेतद्गुणस्थानकं प्रतिपन्नानां बहूनामपि जीवानामन्योऽन्यमध्यवसायस्थानस्य व्यावृत्तिः-निवृत्तिर्नास्त्यस्येति अनिवृत्तिः समकालमेतद्गुणस्थानकमारूढस्यापरस्य यदध्यवसायस्थानं विवक्षितोऽन्योऽपि कश्चित्तद्वर्त्येवेत्यर्थः । सम्परैति - पर्यटति संसारमनेनेति सम्परायः-कषायोदयः, बादरः- सूक्ष्मकिट्टीकृतसम्परायापेक्षया स्थूरः, सम्परायो यस्य स बादरसम्परायः, अनिवृत्तिश्चासौ बादरसम्परायश्च अनिवृत्तिबादरसम्परायः, तस्य गुणस्थानमनिवृत्तिबादरसम्परायगुणस्थानम् । इदमप्यन्तर्मुहूर्तप्रमाणमेव । तत्र चान्तर्मुहूर्ते यावन्तः समयास्तत्प्रविष्टानां तावन्त्येवाध्यवसायस्थानानि भवन्ति, एकसमयप्रविष्टानामेकस्यैवाध्यव Page #298 -------------------------------------------------------------------------- ________________ चतुर्दश गुणस्थानानि सायस्थानस्यानुवर्तनादिति । स्थापना wwwjacs 이이이이이 समयाः |अध्यवसायस्थानानि प्रथमसमयादारभ्य प्रतिसमयमनन्तगुणविशुद्धं यथोत्तरमध्यवसायस्थानं भवतीति वेदितव्यम् । स चानिवृत्तिबादरो द्विधा - क्षपक उपशमकश्च ९ । तथा सूक्ष्मः सम्परायः किट्टीकृतलोभकषायोदयरूपो यस्य सोऽयं सूक्ष्मसम्परायः । सोऽपि द्विधा-क्षपक उपशमको वा, क्षपयति उपशमयति वा लोभमेकमिति कृत्वा, तस्य गुणस्थानं सूक्ष्मसम्परायगुणस्थानम् १० । तथा छाद्यते केवलज्ञानं केवलदर्शनं चात्मनोऽनेनेति च्छद्म-ज्ञानावरणदर्शनावरणमोहनीयान्तरायकर्मोदयः । सति तस्मिन् केवलस्यानुत्पादात्, तदपगमानन्तरं चोत्पादात् । छद्मनि तिष्ठतीति च्छद्मस्थः । स च सरागोऽपि भवति इत्यतस्तद्व्यवच्छेदार्थं वीतरागग्रहणम् । वीत:-विगतो रागः-मायालोभकषायोदयरूपो यस्य स वीतरागः, स चासौ छद्मस्थश्च वीतरागच्छद्मस्थः । स च क्षीणकषायोऽपि भवति, तस्यापि यथोक्तरागापगमाद् अतस्तव्यवच्छेदार्थम् उपशान्तकषायग्रहणम् । "कष शिष" इत्यादिदण्डकधातुहिँसार्थः, कषन्ति कष्यन्ते च परस्परमस्मिन् प्राणिन इति कष:-संसारः, कषमयन्ते-गच्छन्त्येभिर्जन्तव इति कषायाः-क्रोधादयः, उपशान्ताः-उपशमिता विद्यमाना एव सङ्क्रमणोद्वर्तनादिकरणोदयायोग्यत्वेन व्यवस्थापिताः कषाया येन स उपशान्तकषायः, स चासौ वीतरागच्छद्यस्थश्चेति उपशान्तकषायवीतरागच्छद्मस्थः, तस्य गुणस्थानमिति प्राग्वत् । तत्राविरतसम्यग्दृष्टेः प्रभृत्यनन्तानुबन्धिनः कषाया उपशान्ताः सम्भवन्ति । उपशमश्रेण्यारम्भे ह्यनन्तानुबन्धिकषायान् अविरतो देशविरतः प्रमत्तोऽप्रमत्तो वा सन् उपशमय्य दर्शनमोहत्रितयमुपशमयति । तदुपशमानन्तरं प्रमत्ताऽप्रमत्तगुणस्थानपरिवृत्तिशतानि कृत्वा ततोऽपूर्वकरणगुणस्थानोत्तरकालमनिवृत्तिबादरसम्परायगुणस्थाने चारित्रमोहनीयस्य प्रथमं नपुंसकवेदमुपशमयति, ततः स्त्रीवेदम्, ततो हास्यरत्यरतिशोकभयजुगुप्सारूपं युगपत् षट्कम्, ततः पुरुषवेदम्, ततो युगपद् अप्रत्याख्यानावरणप्रत्याख्यानावरणौ क्रोधौ, ततः सज्वलनक्रोधम्, ततो युगपद् द्वितीयतृतीयौ मानौ, ततः सज्वलनमानम्, ततो युगपद् द्वितीयतृतीये माये, ततः सज्वलनमायाम्, ततो युगपद् द्वितीयतृतीयौ लोभौ, ततः सूक्ष्मसम्परायगुणस्थाने सज्वलनलोभमुपशमयति इत्युपशमश्रेणिः । स्थापना चेयम् - Page #299 -------------------------------------------------------------------------- ________________ ६९६ हस्य रति सं०लो० अप्र० लो० प्र०लो० सं० माया Moda अप्र० माया प्र०माया सं०मा० अप्र०मा० प्र०मा० सं०क्रो० अप्र०क्रो० प्र०क्रो० पु०वे० अरति शोक भय जुगु० चतुर्दश गुणस्थानानि स्त्रीवे० न०वे० मि० मो० मिश्रमो० स० मो० अ०क्रो० अ०मा० अ०माया अ० लो० विस्तरतस्तूपशमश्रेणिः स्वोपज्ञशतकटीकायां व्याख्याता ततः परिभावनीया । तदेवमन्येष्वपि गुणस्थानकेषु क्वापि कियतामपि कषायाणामुपशान्तत्वसम्भवाद् उपशान्तकषायव्यपदेशः सम्भवति, अतस्तद्व्यवच्छेदार्थं वीतरागग्रहणम् । उपशान्तकषायवीतराग इत्येतावताऽपीष्टसिद्धौ छद्मस्थग्रहणं स्वरूपकथनार्थं, व्यवच्छेद्याभावात्, न ह्यच्छद्मस्थ उपशान्कषायवीतरागः सम्भवति यस्य च्छद्मस्थग्रहणेन व्यवच्छेदः स्यादिति । अस्मिंश्च गुणस्थानेऽष्टाविंशतिरपि मोहनीयप्रकृतय उपशान्ता ज्ञातव्याः । उपशान्तकषायश्च जघन्येनैकं समयं भवति, उत्कर्षेण त्वन्तर्मुहूर्तं कालं यावत्, तत ऊर्ध्वं नियमादसौ प्रतिपतति । प्रतिपातश्च द्वेधा - भवक्षयेणाऽद्धाक्षयेण च । तत्र भवक्षयो म्रियमाणस्य, अद्धाक्षय उपशान्ताद्धायां समाप्तायाम् । अद्धाक्षयेण च प्रतिपतन् यथैवारूढस्तथैव प्रतिपतति, यत्र यत्र बन्धोदयोदीरणा व्यवच्छिन्नास्तत्र तत्र प्रतिपतता सता ते आरभ्यन्ते इति यावत् । प्रतिपतंश्च Page #300 -------------------------------------------------------------------------- ________________ चतुर्दश गुणस्थानानि ६९७ तावत् प्रतिपतति यावत् प्रमत्तगुणस्थानम् । कश्चित्तु ततोऽप्यधस्तनं गुणस्थानकद्विकं याति, कोऽपि सासादनभावमपि । यः पुनर्भवक्षयेण प्रतिपतति स प्रथमसमय एव सर्वाण्यपि बन्धनादीनि करणानि प्रवर्तयतीति विशेषः । उत्कर्षतश्चैकस्मिन् भवे द्वौ वारावुपशमश्रेणि प्रतिपद्यते । यश्च द्वौ वारावुपशमश्रेणिं प्रतिपद्यते तस्य नियमात् तस्मिन् भवे क्षपकश्रेण्यभावः । यः पुनरेकं वारं प्रतिपद्यते तस्य क्षपकश्रेणिर्भवेदपीति । उक्तं च सप्ततिकाचूर्णी - _ 'जो दुवे वारे उवसमसेढिं पडिवज्जइ तस्स नियमा तम्मि भवे खवगसेढी नत्थि, जो इक्कसि उवसमसेढी पडिवज्जइ तस्स खवगसेढी वि हुज्ज त्ति ॥' । (छाया- यो द्वौ वारौ उपशमश्रेणि प्रतिपद्यते तस्य नियमात्तस्मिन् भवे क्षपकश्रेणि स्ति, य एकवारं उपशमश्रेणि प्रतिपद्यते तस्य क्षपकश्रेणिरपि भवेदिति ॥) एष कार्मग्रन्थिकाभिप्रायः । आगमाभिप्रायेण त्वेकस्मिन् भव एकामेव श्रेणि प्रतिपद्यते, यदुक्तं कल्पभाष्ये - ‘एवं अप्परिवडिए, सम्मत्ते देवमणुयजम्मेसु । अन्नयरसेढिवज्ज, एगभवेणं च सव्वाइं ॥ १०७॥ (छाया- एवमप्रतिपतिते सम्यक्त्वे देवमनुजजन्मसु । अन्यतरश्रेणिवर्जम् एकभवेन च सर्वाणि ॥१०७॥) सर्वाणि देशविरत्यादीनि । अन्यत्राप्युक्तम् - 'मोहोपशम एकस्मिन्, भवे द्विः स्यादसन्ततम् । यस्मिन् भवे तूपशमः, क्षयो मोहस्य तत्र न ॥' इति । ११ । तथा क्षीणा:-अभावमापन्ना कषाया यस्य स क्षीणकषायः । तत्रानन्तानुबन्धिकषायान् प्रथममविरतसम्यग्दृष्ट्याद्यप्रमत्तान्तेषु गुणस्थानेषु क्षपयितुमारभते, ततो मिथ्यात्वं मिश्रं सम्यक्त्वम्, ततोऽप्रत्याख्यानावरणान् प्रत्याख्यानावरणान् कषायानष्टौ क्षपयितुमारभते, तेषु चार्धक्षपितेष्वेवातिविशुद्धिवशादन्तराल एव स्त्यानद्धित्रिकं नरकद्विकं तिर्यग्द्विकम् एकेन्द्रियद्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियजातयः आतपम् उद्योतं स्थावरं सूक्ष्मं साधारणमिति प्रकृतिषोडशकं क्षपयति । तस्मिश्च क्षीणे कषायाष्टकस्य क्षपितशेष क्षपयति । ततो नुपंसकवेदं स्त्रीवेदं हास्यादिषट्कं पुंवेदं सज्वलनं क्रोधं मानं मायां क्षपयति, एताश्च प्रकृतीरनिवृत्तिबादरसम्परायगुणस्थाने क्षपयति, सञ्चलनलोभं सूक्ष्मसम्परायगुणस्थान इति क्षपक श्रेणिः । स्थापना चेयम् - Page #301 -------------------------------------------------------------------------- ________________ ६९८ चतुर्दश गुणस्थानानि सं०लो० सं०माया सं०मा० संक्रो० पु०वे० | हस्य | रति | अरति शोक | भय | जुगुप्सा | स्त्रीवे० नवे० अप्र०क्रो० प्र०क्रो० अप्र०मा० प्र०मा० अप्र०माया प्र०माया अप्र०लो० प्र०लो० | स०मो० मिश्रमो० मि०मो० अ०क्रो० अ०मा० अ०माया अ०लो० | विस्तरतस्तु क्षपक श्रेणिस्वरूपं स्वोपज्ञशतकटीकायां निरूपितं तत एव परिभावनीयम् । तदेवमन्येष्वपि गुणस्थानेषु क्षीणकषायव्यपदेशः सम्भवति, क्वापि कियतामपि कषायाणां क्षीणत्वात्, अतस्तद्व्यवच्छेदार्थं वीतरागग्रहणम् । क्षीणकषायवीतरागत्वं च केवलिनोऽप्यस्ति इति तद्व्यवच्छेदार्थं छद्मस्थग्रहणम् । छद्मस्थग्रहणे च कृते सरागव्यवच्छेदार्थं वीतरागग्रहणम् । वीतरागश्चासौ छद्मस्थश्च वीतरागच्छद्मस्थः । स चोपशान्तकषायोऽप्यस्ति इति तद्व्यवच्छेदार्थं क्षीणकषायग्रहणम् । क्षीणकषायश्चासौ वीतरागच्छद्मस्थश्च क्षीणकषायवीतरागच्छद्मस्थः, तस्य गुणस्थानं क्षीणकषायवीतरागच्छद्मस्थगुणस्थानम् १२ इति । तथा योगो वीर्यं शक्तिः उत्साहः पराक्रम इति पर्यायाः, स च मनोवाक्कायलक्षणकरणभेदात् तिस्रः सञ्ज्ञा लभते, मनोयोगो वाग्योगः काययोगश्चेति । तथा चोक्तं कर्म प्रकृतौ - 'परिणामालंबणगहणकारणं तेन लद्धनामतिगं । कज्जब्भासान्नुन्नप्पवेसविसमीकयपएसं ॥४॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ ६९९ चतुर्दश गुणस्थानानि (छाया- परिणामालम्बनग्रहणकारणं तेन लब्धनामत्रिकम् । ___ कार्याभ्यासान्योऽन्यप्रवेशविषमीकृतप्रदेशम् ॥४॥) तत्र भगवतो मनोयोगो मन:पर्यायज्ञानिभिरनुत्तरसुरादिभिर्वा मनसा पृष्टस्य सतो मनसैव देशनात्, ते हि भगवत्प्रयुक्तानि मनोद्रव्याणि मनःपर्यायज्ञानेनाऽवधिज्ञानेन वा पश्यन्ति, दृष्ट्वा च ते विवक्षितवस्त्वाकारान्यथानुपपत्त्या लोकस्वरूपादिबाह्यमर्थमवगच्छन्तीति । वाग्योगो धर्मदेशनादौ । काययोगो निमेषोन्मेषचङ्क्रमणादौ । ततोऽनेन योगत्रयेण सह वर्तत इति सयोगी 'सर्वादेरिन्' (सि० ७-२-५९) इतीन् प्रत्ययः । केवलं-केवलज्ञानं केवलदर्शनं च विद्यते यस्य स केवली, सयोगी चासौ केवली च सयोगिकेवली, तस्य गुणस्थानं सयोगिकेवलिगुणस्थानम् १३ । तथा न विद्यन्ते योगाः पूर्वोक्ता यस्यासावयोगी । कथमयोगित्वमसावुपगच्छति ? इति चेद् उच्यते - स भगवान् सयोगिकेवली जघन्यतोऽन्तर्मुहूर्तम् उत्कृष्टतो देशोनां पूर्वकोटि विहृत्य कश्चित् कर्मणां समीकरणार्थं समुद्घातं करोति, यस्य वेदनीयादिकमायुषः सकाशादधिकतरं भवति, अन्यस्तु न करोति । यदाहुः श्रीआर्यश्यामपादा:'सव्वे वि णं भंते ! केवली समुग्घायं गच्छंति ? गोयमा ! नो इणढे समढे। जस्साउएण तुल्लाइं, बंधणेहि ठिईहि य ।। भवोवग्गाहिकम्माइं, न समुग्घायं स गच्छइ ॥ अगंतूणं समुग्घायं, अणंता केवली जिणा । जरमरणविप्पमुक्का , सिद्धि वरगइं गया ॥' (प्रज्ञा० पत्र ६०१-१) (छाया- सर्वेऽपि खलु भदन्त ! केवलिनः समुद्घातं गच्छन्ति ? गौतम ! नायमर्थः समर्थः । यस्य आयुषा तुल्यानि, बन्धनैः स्थितिभिश्च । भवोपग्राहिकर्माणि, न समुद्घातं स गच्छति ॥ अगत्वा समुद्घातं, अनन्ताः केवलिनो जिनाः । जरामरणविप्रमुक्ताः, सिद्धिं वरगतिं गताः ॥) अत्र 'बंधणेहि ति बध्यन्त इति बन्धनानि 'भुजिपत्यादिभ्यः कर्मोपादाने' (सि० ५-३-१२८) इति कर्मण्यनट्, कर्मपरमाणवस्तैः, शेषं सुगमम् । समुद्धातस्वरूपं च स्वोपज्ञषडशीतिटीकायां विस्तरतः प्ररूपितं तत एवावधारणीयम् । गत्वा वाऽगत्वा वा समुद्घातम् । भवोपग्राहिकर्मक्षपणाय लेश्यातीतमत्यन्ताप्रकम्पं परमनिर्जराकारणं ध्यानं Page #303 -------------------------------------------------------------------------- ________________ ७०० चतुर्दश गुणस्थानानि प्रतिपित्सुर्योगनिरोधार्थमुपक्रमते । तत्र पूर्वं बादरकाययोगेन बादरमनोयोगं निरुणद्धि, ततो वाग्योगम्, ततः सूक्ष्मकाययोगेन बादरकाययोगम्, तेनैव सूक्ष्ममनोयोगं सूक्ष्मवाग्योगं च, सूक्ष्मकाययोगं तु सूक्ष्मक्रि यमनिवर्तिशुक्लध्यानं ध्यायन् स्वावष्टम्भेनैव निरुणद्धि, अन्यस्यावष्टम्भनीयस्य योगान्तरस्य तदाऽसत्त्वात् । तद्ध्यानसामर्थ्याच्च वदनोदरादिविवरपूरणेन सङ्कचितदेहविभागवर्तिप्रदेशो भवति । तदनन्तरं समुच्छिन्नक्रियमप्रतिपाति शुक्लध्यानं ध्यायन् मध्यमप्रतिपत्त्या हुस्वपञ्चाक्षरोगिरणमात्रं कालं शैलेशीकरणं प्रविशति । तत्र शैलेश:-मेरुः तस्येयं स्थिरता-साम्यावस्था शैलेशी, यद्वा सर्वसंवरः शीलं तस्य य ईश: शीलेश: तस्येयं योगनिरोधावस्था शैलेशी, तस्याः करणं-पूर्वविरचितशैलेशीसमयसमानगुणश्रेणीकस्य वेदनीयनामगोत्राख्याऽघातिकर्मत्रितयस्याऽसङ्ख्येयगुणया श्रेण्या आयुःशेषस्य तु यथास्वरूपस्थितया श्रेण्या निर्जरणं शैलेशीकरणम् । तच्चासौ प्रविष्टोऽयोगी स चासौ केवली च अयोगिकेवली। अयं च शैलेशीकरणचरमसमयानन्तरमुच्छिन्नचतुर्विधकर्मबन्धनत्वाद् अष्टमृत्तिकालेपलिप्ताऽधोनिमग्नक्रमाऽपनीतमृत्तिकालेपजलतलमर्यादोर्ध्वगामितथाविधाऽलाबुवद् ऊर्ध्वं लोकान्ते गच्छति, न परतोऽपि, मत्स्यस्य जलकल्पगत्युपष्टम्भिधर्मास्तिकायाऽभावात् । स चोर्ध्वं गच्छन् ऋजुश्रेण्या यावत्स्वाकाशप्रदेशेष्विहावगाढस्तावत एव प्रदेशानूर्ध्वमप्यवगाहमानो विवक्षितसमयाच्च समयान्तरमसंस्पृशन् गच्छति । तदुक्तमावश्यकचूर्णी - 'जत्तिए जीवो अवगाढो तावइयाए ओगाहणाए उडे उज्जुगं गच्छड् न वंकं, बीयं च समयं न फुसइ ॥' (पूर्वार्द्ध पत्र ५८२) इति ॥ (छाया- यावत्यां जीवोऽवगाढस्तावत्याऽवगाहनया ऊर्ध्वमृजुकं गच्छति न वक्रम्, द्वितीयं च समयं न स्पृशति ॥) दुःषमान्धकारनिमग्नजिनप्रवचनप्रदीपप्रतिमाः श्रीजिनभद्रगणिपूज्या अप्याहुः - 'पज्जत्तमित्तसन्निस्स, जत्तियाइं जहन्नजोगिस्स । हुंति मणोदव्वाइं, तव्वावारो य जम्मत्तो ॥३०५९॥ तदसंखगुणविहीणं, समए समए निरंभमाणो सो । मणसो सव्वनिरोहं, कुणइ असंखिज्जसमएहि ॥३०६०॥ पज्जत्तमित्तबिंदिय-जहन्नवइजोगपज्जया जे उ। तदसंखगुणविहीणे, समए समए निरंभंतो ॥३०६१॥ Page #304 -------------------------------------------------------------------------- ________________ चतुर्दश गुणस्थानानि सव्ववइजोगरोहं, संखाईएहिं कुणइ समएहिं । तत्तो य सुमपणयस्स, पढमसमओववन्नस्स ॥३०६२॥ जो कि जहन्नजोगो, तदसंखिज्जगुणहीणमिक्केक्के । समए निरुंभमाणो, देहतिभागं च मुंचंतो ॥३०६३॥ रुंभइ स कायजोगं, संखाईएहिं चेव समएहिं । तो कयजोगनिरोहो, सेलेसीभावणामेइ ॥ ३०६४॥ हस्सक्खराई मज्झेण, जेण कालेण पंच भन्नंति । अच्छइ सेलेसिगओ, तत्तियमेत्तं तओ कालं ॥३०६८॥ तणुरोहारंभाओ, झायइ सुहुमकिरियानियट्टैि सो । वोच्छिन्नकिरिय-मप्पडिवाई सेलेसिकालम्मि ॥ ३०६९ ॥ तदसंखेज्जगुणाए, गुणसेढीइ रइयं पुरा कम्मं । समए समए खविडं, कमेण सव्वं तर्हि कम्मं ॥ ३०८२ ॥ उजुसेढीपडिवन्नो, समयपएसंतरं अफुसमाणो । एमएण सिज्झइ, अह सागारोवउत्तो सो ॥३०८८ ॥ ' ( विशेषा० ) इति ॥२॥ ' (छाया - पर्याप्तमात्रसञ्ज्ञिनो, यावन्ति जघन्ययोगिनः । भवन्ति मनोद्रव्याणि तद्व्यापारश्च यन्मात्रः || ३०५९॥ तदसङ्ख्यगुणविहीनं, समये समये निरुन्धानः सः । मनसः सर्वनिरोधं, करोत्यसङ्ख्येयसमयैः ||३०६०॥ पर्याप्तमात्रद्वीन्द्रिय- जघन्यवचोयोगपर्यया ये तु । तदसङ्ख्येयगुणविहीनान्, समये समये निरुन्धानः ॥३०६१|| सर्ववचोयोगरोधं, सङ्ख्यातीतैः करोति समयैः । ततश्च सूक्ष्मपनकस्य, प्रथमसमयोपपन्नस्य ॥३०६२॥ ७०१ यः किल जघन्ययोग-स्तदसङ्ख्येयगुणहीनमेकैकस्मिन् । समये निरुन्धानो, देहत्रिभागं च मुञ्चन् ॥३०६३॥ रुणद्धि स काययोगं, सङ्ख्यातीतैरेव समयैः । ततः कृतयोगनिरोधः, शैलेशी भावनामेति ॥ ३०६४॥ Page #305 -------------------------------------------------------------------------- ________________ ७०२ चतुर्दश प्रतिरूपप्रमुखगुणाः ह्रस्वाक्षराणि मध्येन, येन कालेन पञ्च भण्यन्ते । आस्ते शैलेशीगतः, तावन्मात्रं सकः कालम् ॥३०६८।। तनुरोधारम्भाद्, ध्यायति सूक्ष्मक्रियानिवृत्तिं सः । व्युच्छिन्नक्रिय-मप्रतिपाति शैलेशीकाले ॥३०६९॥ तदसङ्ख्येयगुणायां, गुणश्रेणौ रचितं पुरा कर्म । समये समये क्षपयित्वा, क्रमेण सर्वं तत्र कर्म ॥३०८२।। ऋजुश्रेणिप्रतिपन्नः, समयप्रदेशान्तरमस्पृशन् । एकसमयेन सिध्यति, अथ साकारोपयुक्तः सः ॥३०८८॥) गुरुरेतेषां चतुर्दशानां गुणस्थानानां स्वरूपस्य ज्ञाने प्रतिपादने च कुशलो भवति । प्रतिरूपः - सुन्दरः, स प्रमुखः - आदौ येषु गुणेषु ते प्रतिरूपप्रमुखगुणाः । ते चतुर्दश । तद्यथा - १ प्रतिरूपः, २ तेजस्वी, ३ युगप्रधानागमः, ४ मधुरवाक्यः, ५ गम्भीरः, ६ धृतिमान, ७ उपदेशपरः, ८ अप्रतिस्रावी, ९ सौम्यः, १० सङ्ग्रहशीलः, ११ अभिग्रहमतिकः, १२ अविकत्थनः, १३ अचपल: १४ प्रशान्तहृदयश्च । यदवादि उपदेशमालायां सिद्धर्षिगणिकृततद्वत्तौ च - 'पडिरूवो तेयस्सी, जुगप्पहाणागमो महुरवक्को । गंभीरो धीमंतो, उवएसपरो य आयरिओ ॥१०॥ अपरिस्सावी सोमो, संगहसीलो अभिग्गहमईय । अविकत्थणो अचवलो पसंतहियओ गुरू होइ ॥११॥ (छाया- प्रतिरूपस्तेजस्वी, युगप्रधानागमो मधुरवाक्यः । गम्भीरो धीमान्, उपदेशपरश्च आचार्यः ॥१०॥ अप्रतिस्रावी सौम्यः, सङ्ग्रहशीलः अभिग्रहमतिकः । अविकत्थनो अचपलः प्रशान्तहृदयो गुरुः भवति ॥११॥ वृत्तिः - प्रतिनियतं विशिष्टाऽवयवरचनया रूपं यस्य स प्रतिरूपः = प्रतिविभक्ताङ्गः, अनेन शरीरसम्पदमाह । प्रधानगुणयोगितया वा तद्गोचरबुद्धिजनकत्वात्तीर्थकरादीनां प्रतिरूप: = प्रतिबिम्बाकारः, तेजस्वी = दीप्तिमान् । युगं वर्तमानकालस्तस्मिन् प्रधानः शेषजना Page #306 -------------------------------------------------------------------------- ________________ अष्टौ सूक्ष्माणि ७०३ पेक्षयोत्कृष्टः, बहुत्वादागमः श्रुतं यस्यासौ युगप्रधानागमः, मधुरवाक्यः = पेशलवचनः, गम्भीरोऽतुच्छः परैरलब्धमध्य इत्यर्थः । धृतिमान्निष्प्रकम्पचित्तः, उपदेशपरः सद्वचनैर्मार्गप्रवर्तकः, चशब्दः समुच्चये आचार्यो भवतीति क्रिया । तथा अप्रतिस्स्रावी निश्छिद्रशैलभाजनवत् परकथितात्मगुह्यजलाऽप्रतिस्रवणशीलः, सौम्यो मूर्तिमात्रेणैवाह्लादसम्पादकः, सङ्ग्रहशीलस्तत्तद्गुणानपेक्ष्य शिष्यवस्त्रपात्राद्यादानतत्परः, तथाविधस्य गणवृद्धिहेतुत्वात् । अभिग्रहा द्रव्यादिषु नानारूपा नियमाः, तेषु स्वपरविषये मतिस्तद्ग्रहणग्राहणपरिणामो यस्यासौ अभिग्रहमतिकः, अविकत्थनोऽबहुभाषी अनात्मश्लाघापरो वा, अचपलः स्थिरस्वभावः, प्रशान्तहृदयः क्रोधाद्यस्पृष्टचित्तः, एवम्भूतो गुरुगुणैः सारो भवत्याचार्य इति वर्तते ॥१०-११॥' गुरुरेतैश्चतुर्दशभिः प्रतिरूपादिगुणैर्विभूषितो भवति । सूक्ष्माणि - सूक्ष्मजीवरूपाणि । तानि अष्टौ । तद्यथा १ स्नेहसूक्ष्मं, २ पुष्पसूक्ष्मं, ३ प्राणिसूक्ष्मं, ४ उत्तिङ्गसूक्ष्मं ५ पनकसूक्ष्मं, ६ बीजसूक्ष्मं, ७ हरितसूक्ष्मं ८ अण्डसूक्ष्मञ्च । यदवोचत् दशवैकालिकसूत्रे तद्वृत्तौ च - 'सिणेहं पुप्फसुहुमं च, पाणुतिंगं तहेव य । पणगं बीअहरिअं च, अंडसुहुमं च अट्ठमं ॥८/१५ ॥ एवमेआणि जाणित्ता, सव्वभावेण संजए । अप्पमत्तो जए निच्छं, सव्विदिअसमाहिए ॥८/१६॥ (छाया - स्नेहं पुष्पसूक्ष्मं च, प्राणी उत्तिङ्गं तथैव च । पनकं बीजं हरितं च, अण्डसूक्ष्मं च अष्टमम् ॥८/१५॥ एवमेतानि ज्ञात्वा, सर्वभावेन संयतः । अप्रमत्तः यतेत नित्यं सर्वेन्द्रियसमाहितः ॥ ८ / १६ ॥ ) वृत्तिः - 'सिणेहं 'ति सूत्रं, 'स्नेह' मिति स्नेहसूक्ष्मम्- अवश्यायहिममहिकाकरकहरतनुरूपं, पुष्पसूक्ष्मं चेति वयेदुम्बराणां पुष्पाणि तानि तद्वर्णानि सूक्ष्माणीति न लक्ष्यन्ते, 'पाणि 'ति प्राणिसूक्ष्ममनुद्धरिः कुन्थुः, स हि चलन् विभाव्यते, न स्थितः, सूक्ष्मत्वात् । उत्तिङ्गं तथैव चेत्युत्तिङ्गसूक्ष्मं कीटकानगरं तत्र कीटिका अन्ये च सूक्ष्मसत्त्वा भवन्ति । तथा पनकमिति पनकसूक्ष्मं प्रायः प्रावृट्काले भूमिकाष्ठादिषु पञ्चवर्णस्तद्द्रव्यलीनः पनक इति, Page #307 -------------------------------------------------------------------------- ________________ ७०४ अष्टौ सूक्ष्माणि तथा बीजसूक्ष्मं शाल्यादिबीजस्य मुखमूले कणिका, या लोके तुषमुखमित्युच्यते, हरितं चेति हरितसूक्ष्म, तच्चात्यन्ताभिनवोद्भिन्नं पृथिवीसमानवर्णमेवेति, अण्डसूक्ष्मं चाष्टममिति एतच्च मक्षिकाकीटिकागृहकोलिकाब्राह्मणीकृकलासाद्यण्डमिति सूत्रार्थः ॥८/१५|| 'एवमेआणि'त्ति सूत्रं, एवम् उक्तेन प्रकारेण एतानि सूक्ष्माणि ज्ञात्वा, सूत्रादेशेन सर्वभावेन शक्त्यनुरूपेण स्वरूपसंरक्षणादिना संयतः साधुः किमित्याह - अप्रमत्तो निद्रादिप्रमादरहितः यतेत मनोवाक्कायैः संरक्षणं प्रति नित्यं सर्वकालं सर्वेन्द्रियसमाहितः शब्दादिषु रागद्वेषावगच्छन्निति सूत्रार्थः ॥८/१६॥' गुरुरेतान्यष्टौ सूक्ष्माण्यन्येभ्यः सुष्लूपदिशति । एवं षट्त्रिंशद्गुणस्वाढ्यो गुरुर्जगतो भावदारिद्रयं दूरीकरोतु ॥१८॥ इति सप्तदशी षट्रिशिका सम्पूर्णा । + सूइहिं अग्गिवण्णाहिं, संभिन्नस्स निरंतरं । जावइयं गोयमा ! दुक्खं, गब्भे अट्ठगुणं तओ ॥ હે ગૌતમ! અગ્નિવર્ણવાળી સોયોથી નિરંતર ભેદાયેલા જીવને જેટલું દુઃખ થાય છે તેના કરતા ગર્ભમાં આઠગણું દુખ છે. आजम्मेणं तु जं पावं, बंधिज्जा मच्छबंधओ। वयभंग काउमणो, तं चेव य पुणो अट्ठगुणं ॥ માછીમાર જીવનભર પાપ કરીને જે કર્મો બાંધે તેના કરતા આઠ ગણા કર્મો વતનો ભંગ કરવાની ઇચ્છાવાળો બાંધે. जायमाणस्स जं दुक्खं, मरमाणस्स जंतुणो । तेण दुक्खेण संतत्तो, न सई पुव्वजाइयं ॥ જીવને જન્મ વખતનું અને મરણ વખતનું જે દુઃખ હોય છે તેનાથી સંતાપ પામેલા તેને પૂર્વનો ભવ યાદ નથી આવતો. Page #308 -------------------------------------------------------------------------- ________________ સત્તરમી છત્રીસી હવે સત્ત૨મી છત્રીસી કહે છે - શબ્દાર્થ - ચૌદ ગુણઠાણાઓમાં હોંશિયાર, પ્રતિરૂપ વગેરે ચૌદ ગુણોથી યુક્ત અને આઠ પ્રકારના સૂક્ષ્મોનો ઉપદેશ આપનાર - આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૧૮) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - ગુરુ ચૌદ ગુણઠાણાઓનું સ્વરૂપ સ્વયં બરાબર જાણે છે અને બીજાને તે બરાબર સમજાવે છે. શુદ્ધિના પ્રકર્ષ અને અશુદ્ધિના અપકર્ષથી થતા જ્ઞાનાદિ ગુણોના સ્વરૂપભેદરૂપ ગુણઠાણા છે. ષડશીતિ નામના ચોથા કર્મગ્રંથની વૃત્તિમાં કહ્યું છે – ‘જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ જીવના વિશેષ પ્રકારના સ્વભાવો તે ગુણો. શુદ્ધિના પ્રકર્ષ અને અશુદ્ધિના અપકર્ષથી કરાયેલો ગુણોનો સ્વરૂપભેદ તે સ્થાન. જેમાં ગુણો ૨હે તે સ્થાન એવી ‘સ્થાન’ શબ્દની વ્યુત્પત્તિ થાય છે. ગુણોના સ્થાનો તે ગુણસ્થાનો તે પરમપદરૂપી મહેલના શિખર ઉપર ચઢવા માટે પગથિયા સમાન છે. (૧)’ ગુણઠાણા ચૌદ છે. તે આ પ્રમાણે - ૧ મિથ્યાર્દષ્ટિ ગુણઠાણું, ૨ સાસ્વાદનસમ્યગ્દષ્ટ ગુણઠાણું, ૩ સભ્યગ્મિથ્યાર્દષ્ટિ ગુણઠાણું, ૪ અવિરતસમ્યગ્દષ્ટિ ગુણઠાણું, પ દેશવિરતિ ગુણઠાણું, ૬ પ્રમત્તસંયતગુણઠાણું, ૭ અપ્રમત્તસંયત ગુણઠાણું, ૮ અપૂર્વકરણ ગુણઠાણું, ૯ અનિવૃત્તિબાદ૨સં૫રાય ગુણઠાણું, ૧૦ સૂક્ષ્મસંપરાય ગુણઠાણું, ૧૧ ઉપશાન્તકષાયવીતરાગછદ્મસ્થ ગુણઠાણું, ૧૨ ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થ ગુણઠાણું, ૧૩ સયોગીકેવલી ગુણઠાણું અને ૧૪ અયોગીકેવલી ગુણઠાણું. કર્મસ્તવ નામના બીજા કર્મગ્રંથમાં આ ચૌદ ગુણઠાણા કહ્યા છે. ચૌદ ગુણઠાણાઓનું સ્વરૂપ ષડશીતિભાષ્યમાં સંક્ષેપથી આ રીતે બતાવ્યું છે – - ‘જિનેશ્વર ભગવાને કહેલા જીવ વગેરે પદાર્થોમાં જે અશ્રદ્ધા, ખોટી શ્રદ્ધા, જે વિપરીત પ્રરૂપણા, જે શંકા કરવી, તે પદાર્થોમાં જે અનાદર - તે પાંચ પ્રકારનું મિથ્યાત્વ છે. તેની Page #309 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણઠાણા ૭૦૬ દૃષ્ટિ (માન્યતા) તે મિથ્યાદષ્ટિ. (૧, ૨) ઉપશમકાળમાં રહેલો, મિથ્યાત્વને નહીં પામેલો, મિથ્યાત્વે જવાના મનવાળો, સમ્યક્ત્વનું આસ્વાદન કરતો, તે સાસ્વાદન જાણવો. (૩) જેમ વિષમ વગેરે ભાવથી યુક્ત એવા ગોડ-દહી વગેરે ખાનારાને તે મિશ્ર થાય તેમ બન્ને (સમ્યક્ત્વ-મિથ્યાત્વ) દૃષ્ટિઓ હોવાથી મિશ્રદૃષ્ટિ છે. (૪) જેને ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાં કર્મના કારણે થોડી પણ વિરતિ નથી તે અવિરત એમ કહેવાય છે. દેશથી વિરતિ હોય તેને દેશવિરતિ કહેવાય છે. (૫) વિકથા, કષાય, નિદ્રા, શબ્દાદિ વિષયોમાં રક્ત સાધુ પ્રમત્ત છે. પાંચ અને ત્રણ ગુષ્ટિવાળો અપ્રમત્ત સાધુ જાણવો. (૬) જે અપૂર્વ અપૂર્વ સ્થિતિખંડ, રસખંડ અને તેમના ઘાતને કરે છે તે અપૂર્વકરણ છે. (૭) જેમાં એકસાથે પ્રવેશેલાની પણ પરસ્પર વિશુદ્ધિ ભિન્ન-ભિન્ન છે તે નિવૃત્તિસ્થાન છે. તેનાથી વિપરીત હોવાથી અનિવૃત્તિ છે. (૮) લોભના સ્થૂલ ખંડોને વેદના૨ો બાદર સંપરાય જાણવો. લોભના સૂક્ષ્મ ખંડોને વેદનારો સૂક્ષ્મસં૫રાય જાણવો. મોહનીય ઉપશાંત થવાથી ઉપશાંત છે. (૯) મોહનીયનો ક્ષય થયે છતે ક્ષીણકષાય છે. યોગનો પ્રયોગ કરે તે સયોગી. યોગનો પ્રયોગ ન કરે તે અયોગી છે. (૧૦) ચૌદ ગુણઠાણાઓનું વિસ્તૃત સ્વરૂપ બીજા કર્મગ્રન્થની વૃત્તિમાંથી જાણી લેવું. તે આ પ્રમાણે છે – ‘તેમાં ગુણો એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ જીવના વિશેષ સ્વભાવો. સ્થાન એટલે શુદ્ધિના અને અવિશુદ્ધિના પ્રકર્ષ (વધવું) અને અપકર્ષ (ઘટવું)થી કરાયેલો ગુણોનો સ્વરૂપભેદ. ‘જેમાં ગુણો રહે તે સ્થાન' એવી વ્યુત્પત્તિને આશ્રયીને સ્થાન શબ્દ બન્યો છે. ગુણોનું સ્થાન તે ગુણસ્થાન. ધતૂરો ખાધેલ પુરુષને જેમ સફેદ વસ્તુમાં પીળા રંગનું જ્ઞાન થાય છે તેમ જેની ભગવાને કહેલી જીવ, અજીવ વગેરે વસ્તુઓના બોધ રૂપ દૃષ્ટિ મિથ્યા એટલે કે વિપરીત હોય તે મિથ્યાદષ્ટિ. તેનું ગુણસ્થાન એટલે કે અવિશુદ્ધિના પ્રકર્ષ (વધવું) અને વિશુદ્ધિના અપકર્ષ (ઘટવું)થી કરાયેલ જ્ઞાન વગેરે ગુણોનું વિશેષ સ્વરૂપ તે મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાન. પ્રશ્ન - જો જીવ મિથ્યાષ્ટિ છે તો શી રીતે તેને ગુણસ્થાન સંભવે, કેમકે ગુણો જ્ઞાન Page #310 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણઠાણા ૭૦૭ વગેરે રૂપ છે, તે વિપરીત દૃષ્ટિમાં શી રીતે હોય? જવાબ - અહીં જો કે બધી રીતે અતિ પ્રબળ મિથ્યાત્વમોહનીયના ઉદયથી જીવને અરિહંત પ્રભુએ કહેલી જીવ, અજીવ વસ્તુઓના જ્ઞાનરૂપ દષ્ટિ વિપરીત હોય છે છતાં પણ મનુષ્ય, પશુ વગેરેનો બોધ વિપરીત નથી હોતો, તેથી નિગોદાવસ્થામાં પણ તેવા પ્રકારના અવ્યક્તસ્પર્શમાત્રનું અવિપરીત જ્ઞાન હોય છે, નહીંતર જીવ અજીવ બની જવાનો પ્રસંગ આવે. આગમમાં કહ્યું છે કે, “બધા જીવોને અક્ષરનો અનંતમો ભાગ હંમેશા ખુલ્લો હોય છે. જો તે પણ આવરાઈ જાય તો જીવ અજીવપણું પામે (નંદીસૂત્ર)'. તે આ પ્રમાણે – ઊંચા અને ઘણા વાદળોના સમૂહથી સૂર્ય-ચંદ્રના કિરણોના સમૂહ ઢંકાવા છતાં પણ તેમની પ્રભાનો સંપૂર્ણપણે નાશ નથી થતો, કેમકે જો સંપૂર્ણપણે નાશ થાય તો દરેક જીવને પ્રસિદ્ધ એવો દિવસરાતનો વિભાગ ન થવાનો પ્રસંગ આવે. કહ્યું છે કે, “ઘણા વાદળોના ઉદયમાં પણ ચંદ્ર-સૂર્યની પ્રભા હોય છે.” એમ અહીં પણ પ્રબળ મિથ્યાત્વના ઉદયમાં પણ કોઈક દૃષ્ટિ (બોધ) અવિપરીત પણ હોય છે, તેની અપેક્ષાએ મિથ્યાદષ્ટિને પણ ગુણસ્થાનનો સંભવ છે. પ્રશ્ન - જો આમ હોય તો એને મિથ્યાદષ્ટિ જ શા માટે કહ્યો ? કેમકે મનુષ્ય, પશુ વગેરેના બોધની અપેક્ષાએ કે છેવટે નિગોદાવસ્થામાં તેવા પ્રકારના અવ્યક્ત સ્પર્શ માત્રના બોધની અપેક્ષાએ તે સમ્યગૃષ્ટિ પણ છે. જવાબ - આ દોષ નથી આવતો, કેમકે અરિહંત ભગવંતે કહેલા દ્વાદશાંગીના બધા અર્થોની શ્રદ્ધા કરવા છતાં પણ જો તેમણે કહેલા એક પણ અક્ષરની શ્રદ્ધા ન કરે તો પણ એને મિથ્યાદષ્ટિ કહેવાય છે, કેમકે તેને સર્વજ્ઞ ભગવાન ઉપર વિશ્વાસ નથી. કહ્યું છે કે, “સૂત્રમાં કહેલ એક પદ કે અક્ષરની પણ જે શ્રદ્ધા નથી કરતો તે બાકી બધાની શ્રદ્ધા કરતો હોવા છતાં જમાલીની જેમ મિથ્યાદષ્ટિ છે. (૧૬૭)” (બૃહત્સંગ્રહણી) તો પછી જે અરિહંત ભગવંતે કહેલી જીવ, અજીવ વગેરે બધી વસ્તુઓના બોધ વિનાનો હોય તેનું તો શું કહેવું? અર્થાત્ તે તો અવશ્ય મિથ્યાદષ્ટિ જ છે. ૧ ઔપથમિકસમ્યકત્વના લાભારૂપ આયને જે દૂર કરે છે તે આસાદન, એટલે કે અનંતાનુબંધી કષાયનો ઉદય. અહીં પૃષોદરાદિ સમાસ થયો હોવાથી ય શબ્દનો લોપ થયો છે, “ દુન' એ સૂત્રથી કર્તામાં મન પ્રત્યય લાગે છે. અનંતાનુબંધી કષાયનો ઉદય થયે છતે પરમ આનંદરૂપ અનંત સુખના ફળને આપનારો, મોક્ષવૃક્ષના બીજરૂપ એવો ઔપશમિક સમ્યકત્વનો લાભ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા સુધી દૂર થાય છે. તેથી જે આસાદનથી સહિત હોય તે સાસાદન. જેની જિનેશ્વર ભગવાને કહેલ વસ્તુઓના બોધરૂપ દષ્ટિ સાચી છે તે સમ્યગુદષ્ટિ. સાસાદન એવો સમ્યગુદૃષ્ટિ. તે Page #311 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણઠાણા સાસાદનસમ્યદૃષ્ટિ. તેનું ગુણસ્થાન તે સાસાદનસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન. અથવા સાસ્વાદનસમ્યગ્દષ્ટિગુણસ્થાન એવો પાઠ છે. ત્યાં જે સમ્યક્ત્વરૂપી રસના આસ્વાદન (ચાખવું)થી સહિત હોય તે સાસ્વાદન. જેમ ખાધેલ ખીર પ્રત્યે ખરાબ મનવાળો પુરુષ તેને વમતી વખતે ખીરના રસને ચાખે છે તેમ મિથ્યાત્વે જવાની તૈયારીવાળો હોવાથી ७०८ સમ્યક્ત્વની ઉપર ખરાબ મનવાળો થયેલો આ જીવ પણ સમ્યક્ત્વને વમતી વખતે તેના રસને ચાખે છે. તેથી સાસ્વાદન એવા સમ્યગ્દષ્ટનું ગુણસ્થાન તે સાસ્વાદનસમ્યષ્ટિગુણસ્થાન. આ ગુણસ્થાન આ રીતે થાય છે - અસંખ્ય અહીં ગંભી૨ અને અપાર એવા સંસારસાગરમાં રહેલો જીવ મિથ્યાત્વને લીધે અનંત પુદ્ગલપરાવર્તી સુધી અનંત લાખો દુઃખો અનુભવીને કોઈક રીતે તથાભવ્યત્વ પાકી જવાથી પર્વત પરથી પડતી નદીમાં રહેલો પથ્થર જેમ ગબડતો ગબડતો ગોળ થઈ જાય છે તેમ અનાભોગથી થયેલ યથાપ્રવૃત્તકરણ વડે એટલે કે ‘અહીં કરણ એટલે પરિણામ.’ એવા વચનથી વિશેષપ્રકારના અધ્યવસાય વડે આયુષ્ય સિવાયના જ્ઞાનાવરણીય વગેરે બધા કર્મોની સ્થિતિ ૧ કોડાકોડીસાગરોપમ – પલ્યોપમ પ્રમાણ કરે છે. ત્યારે જીવને કર્મથી પેદા થયેલ ગાઢ રાગ-દ્વેષના પરિણામરૂપ કર્કશ, ગાઢ, લાંબા કાળથી રૂઢ થયેલ, ગૂઢ, વાંકી ગાંઠ જેવી, દુ:ખેથી ભેદી શકાય એવી, પૂર્વે નહીં ભેદાયેલી એવી ગાઠ થાય છે. કહ્યું છે કે, ‘તેને પણ થોડું ખપાવે છતે ત્યારે જીવને પૂર્વે નહીં ભેદાયેલ ગાંઠ થાય છે એમ જિનેશ્વરો કહે છે.’ (ધર્મસંગ્રહ ૭૫૨, શ્રાવકપ્રજ્ઞપ્તિ ૩૨) ‘ગાંઠ એટલે જીવનો ખૂબ મુશ્કેલીથી ભેદાય તેવો, કર્કશ-ગાઢ-રૂઢ-ગૂઢ ગાંઠ જેવો, કર્મથી પેદા થયેલ એવો ગાઢ રાગ-દ્વેષનો પરિણામ.’ (વિશેષા૰ ૧૧૯૫) આ ગાંઠ સુધી અભવ્ય જીવો પણ યથાપ્રવૃત્તિકરણ વડે કર્મ ખપાવીને અનંતવાર આવે છે. આવશ્યકની ટીકામાં કહ્યું છે, ‘યથાપ્રવૃત્તિકરણથી ગાંઠને પામીને અરિહંત વગેરેના ઐશ્વર્યને જોઈને કે બીજા કોઈ કારણથી પ્રવર્તનારા કોઈક અભવ્યને પણ શ્રુતસામાયિકનો લાભ થાય છે, બીજો લાભ થતો નથી.' ત્યાર પછી જેનું મોક્ષનું સુખ નજીકમાં હોય એવો, જેનો ઘણો અને દુઃખેથી વારી શકાય એવો વીર્યનો વિસ્તાર ઉલ્લસિત થયો હોય એવો કોઈક જ મહાત્મા કુહાડીની તીક્ષ્ણ ધાર જેવી શ્રેષ્ઠ વિશુદ્ધિથી ઉ૫૨ કહેલ સ્વરૂપવાળી ગાંઠને ભેદીને મિથ્યાત્વની સ્થિતિના ઉદયક્ષણથી ઉ૫૨ અંતર્મુહૂર્ત ઓળંગીને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ રૂપ વિશુદ્ધિથી પેદા થયેલ સામર્થ્યથી તે પ્રદેશમાં વેદવા યોગ્ય દલિકના અભાવરૂપ અંતર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણ કરે છે. અહીં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણનો આ ક્રમ છે, ‘ગાંઠ સુધી પહેલુ કરણ (યથાપ્રવૃત્તિકરણ) છે, ગાંઠને ઓળંગતા બીજુ કરણ (અપૂર્વકરણ) છે, સમ્યક્ત્વ Page #312 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણઠાણા ૭૦૯ પુરસ્કૃત જીવને અનિવૃત્તિકરણ હોય છે. આ અંતરકરણ કર્યું છતે તે જીવને મિથ્યાત્વકર્મની બે સ્થિતિ થાય છે. અંતરકરણની નીચેની અંતર્મુહૂર્તપ્રમાણ પહેલી સ્થિતિ અને તે જ અંતરકરણથી ઉપરની બાકીની બીજી સ્થિતિ. સ્થાપના - તેમાં પહેલી સ્થિતિમાં એ જીવ મિથ્યાત્વના દલિકો વેદતો હોવાથી મિથ્યાદષ્ટિ જ છે. અંતર્મુહૂર્ત પછી તે પહેલી સ્થિતિ ભોગવાઈ જતા અંતરકરણના પહેલા સમયે જ એ ઔપશમિક સમ્યકત્વ પામે છે, કેમકે ત્યાં મિથ્યાત્વના દલિકોનો ઉદય હોતો નથી. જેમ વનનો દાવાનળ પૂર્વે જ્યાં ઇન્ધન બળી ગયું હોય એવા કે ઉખર દેશને પામીને બુઝાઈ જાય છે, તેમ થવાથી તે જીવને ઔપથમિકસમ્યક્ત્વનો લાભ થાય છે. કહ્યું છે કે, ‘દાવાનળ ઉખરભૂમિને અને બળેલા પ્રદેશને પામીને બુઝાઈ જાય છે. એમ મિથ્યાત્વમોહનયના ઉદયનો અભાવ થવા પર જીવ ઉપશમસમ્યકત્વ પામે છે. (૨૭૩૪)' (વિશેષા) શ્રેષ્ઠ ભંડારના લાભ સમાન, અંતર્મુહૂર્તના તે ઉપશાન્તકાળમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા બાકી હોય ત્યારે કોઈક જીવને મોટો ભય આવવારૂપ અનંતાનુબંધીનો ઉદય થાય છે. તેના ઉદયમાં રહેલો આ જીવ સાસ્વાદન સમ્યગૃષ્ટિગુણસ્થાને રહેલો છે. અથવા ઉપશમશ્રેણિથી પડનારો કોઈક જીવ સાસ્વાદનપણું પામે છે. ત્યાર પછી અવશ્ય મિથ્યાત્વનો ઉદય થવાથી એ જીવ મિથ્યાદષ્ટિ થાય છે. ૨ જેની દૃષ્ટિ સાચી અને ખોટી છે તે સમ્યગ્મધ્યાદૃષ્ટિ. તેનું ગુણસ્થાન તે સમ્યગુમિથ્યાદષ્ટિ ગુણસ્થાન. ઉપર કહેલ વિધિથી મળેલ, વિશેષ પ્રકારના ઔષધ જેવા, ઔપથમિક સમ્યક્ત્વ વડે ધતૂરાવાળા કોદરા જેવા મોહનીયકર્મને શુદ્ધ કરીને તેના ત્રણ ભાગ કરે છે. તે આ પ્રમાણે – શુદ્ધ, અર્ધવિશુદ્ધ અને અવિશુદ્ધ. સ્થાપના - AAAતે ત્રણ પુંજોમાંથી જો અર્ધવિશુદ્ધ પુંજ ઉદયમાં આવે છે તો તેના ઉદયથી જીવને ભગવાને કહેલા તત્ત્વો પરની અર્ધવિશુદ્ધ શ્રદ્ધા થાય છે. તેથી એ જીવ અંતર્મુહૂર્ત માટે સમ્યમ્મિગ્ગાદષ્ટિગુણસ્થાનની સ્પર્શના કરે છે. ત્યારપછી તે અવશ્ય સમ્યકત્વ કે મિથ્યાત્વ પામે છે. ૩ તથા અટકવું તે વિરત, નપુંસકલિંગમાં રુ પ્રત્યય લાગ્યો છે. વિરત એટલે સાવઘયોગના પચ્ચકખાણ. તેને જાણે નહીં, સ્વીકારે નહીં અને તેના પાલન માટે યત્ન ન કરે એ ત્રણ પદોના આઠ ભાંગા થાય. સ્થાપના - જાણે નહીં | સ્વીકારે નહીં | પાળે નહીં.' જાણે નહીં | સ્વીકારે નહીં | પાળે. | જાણે નહીં | સ્વીકારે | | પાળે નહીં.' Page #313 -------------------------------------------------------------------------- ________________ ૭૧) જાણે જાણે ચૌદ ગુણઠાણા | જાણે નહીં | સ્વીકારે | પાળે | જાણે સ્વીકારે નહીં | પાળે નહીં સ્વીકારે નહીં | પાળે. સ્વીકારે. પાળે નહીં. જાણે સ્વીકારે પાળે. તેમાં પહેલા ચાર ભાગાઓમાં અજ્ઞાની હોવાથી મિથ્યાદષ્ટિ છે, બાકીના ભાગાઓમાં જ્ઞાની હોવાથી સમ્યગુદૃષ્ટિ છે. પહેલા સાત ભાંગાઓમાં એની પાસે વિરત (વિરતિ) નથી. તેથી અવિરત છે. ‘અપ્રાદ્રિ' (સિદ્ધહેમ શરા૪૬) સૂત્રથી 5 પ્રત્યય લાગ્યો છે. છેલ્લા ભાંગામાં વિરતિ છે. અથવા જે સાવદ્યયોગોથી અટકેલો હોય તે વિરત. “પત્યથ પિવ' (સિદ્ધહેમ વાા૨૨) સૂત્રથી કર્તામાં રુ પ્રત્યય લાગતા વિરત શબ્દ બન્યો. વિરત ન હોય તે અવિરત. અવિરત એવો સમ્યગુદૃષ્ટિ તે અવિરતસમ્યગુદૃષ્ટિ. કહેવાનો ભાવ આવો છે – પૂર્વે વર્ણન કરાયેલ ઔપશમિક સમ્યગ્દષ્ટિ, શુદ્ધ દર્શનમોહનીય પૂંજના ઉદયવાળો ક્ષાયોપશમિકસમ્યગુદૃષ્ટિ કે જેનું દર્શનસતક (દર્શન મોહનીય ૩ + અનંતાનુબંધી ૪) ક્ષય થયું છે એવો ક્ષાયિકસમ્યગૃષ્ટિ ભગવાને કહેલ સાવદ્યયોગની વિરતિને મોક્ષરૂપી મહેલ પર ચઢવા માટે નિસરણી સમાન જાણતો હોય, અપ્રત્યાખ્યાનાવરણકષાયના ઉદયરૂપ વિઘ્ન આવેલ હોવાથી વિરતિને સ્વીકારે નહીં અને તેને પાળવા માટે યત્ન ન કરે તે અવિરતસમ્યગદષ્ટિ કહેવાય છે. તેનું ગુણસ્થાન તે અવિરતસમ્યગૃષ્ટિગુણસ્થાન. કહ્યું છે કે, “અવિરતિથી થનારા કર્મબંધને અને રાગ-દ્વેષના દુઃખને જાણતો, વિરતિસુખને ઇચ્છતો, વિરતિને કરવા અસમર્થ, પાપી કાર્યોના આચરણની નિંદા કરતો, જીવ-અજીવને જાણનારો, અચલ સમ્યગદર્શનવાળો, ચલિતમોહવાળો એ અવિરતસમ્યગદષ્ટિ છે. ૪ તથા જેની સર્વસાવદ્યયોગના એક વ્રતના પૂલ સાવઘયોગથી માંડીને બધા વ્રત વિષયક અનુમતિ સિવાયના સાવદ્યયોગ સુધીના દેશમાં વિરત (વિરતિ) હોય તે દેશવિરત. પ્રત્યાખ્યાનાવરણકષાયના ઉદયથી એની પાસે સર્વસાવદ્યની વિરતિ નથી. સર્વવિરતિરૂપ પચ્ચક્ખાણને આવરે તે પ્રત્યાખ્યાનાવરણ કષાયો. કહ્યું છે કે, “સમ્યગ્દર્શનથી યુક્ત, પોતાની શક્તિ મુજબ એક વ્રતથી માંડીને છેલ્લે માત્ર અનુમતિ (સિવાયની સર્વ વ્રતો)ની વિરતિને ગ્રહણ કરનારો તે દેશયતિ છે.” દેશવિરતનું ગુણસ્થાન તે દેશવિરતગુણસ્થાન. ૫ તથા જે સારી રીતે અટકેલા હોય તે સંયત. “અત્યથડર્ન' (પાશ૧૨) સૂત્રથી છે પ્રત્યય લાગે. સંયમના યોગોમાં જેણે પ્રમાદ કર્યો હોય એટલે જે સીદાયેલો હોય તે પ્રમત્ત. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૭૧૧ ચૌદ ગુણઠાણા ઉપરની જેમ કર્તામાં હ્ર પ્રત્યય લાગ્યો. અથવા પ્રમત્ત એટલે પ્રમાદ. તે દારૂ, વિષય, કષાય, નિદ્રા અને વિકથામાંથી કોઈ પણ એક કે બધા રૂપ છે. જેની પાસે પ્રમત્ત હોય તે પ્રમત્ત એટલે પ્રમાદવાળો. ‘ઝબ્રાલિમ્ય:' (સિદ્ધહેમ૦ ૭ારા૪૬) સૂત્રથી ઞ પ્રત્યય લાગ્યો. પ્રમત્ત એવો સંયત તે પ્રમત્તસંયત. તેનું ગુણસ્થાન તે પ્રમત્તસંયત ગુણસ્થાન, એટલે વિશુદ્ધિના અને અવિશુદ્ધિના પ્રકર્ષ અને અપકર્ષથી થતો સ્વરૂપભેદ. તે આ પ્રમાણે - દેશવિરતિગુણની અપેક્ષાએ સર્વવિરતિના ગુણોની વિશુદ્ધિ વધુ છે અને અવિશુદ્ધિ ઓછી છે. અપ્રમત્તસંયતના ગુણની અપેક્ષાએ સર્વવિરતિના ગુણોની વિશુદ્ધિ ઓછી છે અને અવિશુદ્ધિ વધુ છે. એમ અન્ય ગુણસ્થાનોમાં પણ આગળ-પાછળના ગુણસ્થાનોની અપેક્ષાએ વિશુદ્ધિ અને અવિશુદ્ધિના પ્રકર્ષ અને અપકર્ષની યોજના જાણવી. ૬ પ્રમત્ત ન હોય તે અપ્રમત્ત. અથવા જેની પાસે પ્રમત્ત નથી તે અપ્રમત્ત. અપ્રમત્ત એવા સંયત તે અપ્રમત્તસંયત. તેનું ગુણસ્થાન તે અપ્રમત્તસંયતગુણસ્થાન. ૭ જેનું સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને સ્થિતિબંધરૂપ પાંચ પદાર્થોને કરવારૂપ કરણ અપૂર્વ એટલે નવું એટલે પહેલું છે તે અપૂર્વકરણ. તે આ પ્રમાણે - (૧) સ્થિતિઘાત - જ્ઞાનાવરણીય વગેરે કર્મોની મોટી સ્થિતિને અપવર્તનાકરણ વડે નાની કરવી તે સ્થિતિઘાત કહેવાય છે. (૨) રસઘાત જ્ઞાનાવરણીય વગેરે કર્મોના ઘણા રસને અપવર્તનાકરણ વડે અલ્પ કરવો તે રસઘાત કહેવાય છે. પૂર્વેના ગુણસ્થાનોમાં વિશુદ્ધિ અલ્પ હોવાથી આ બન્ને ય અલ્પ જ કરતો હતો, અહીં વિશુદ્ધિ પ્રકૃષ્ટ હોવાથી મોટા પ્રમાણવાળા અપૂર્વ સ્થિતિઘાત-૨સઘાત કરે છે. (૩) ગુણશ્રેણિ - વિશુદ્ધિને લીધે ઉપરની સ્થિતિમાંથી અપવર્તનાકરણ વડે ઉતારેલા દલિકને જલ્દીથી ખપાવવા માટે ઉદયસમયથી ઉ૫૨ અંતર્મુહૂર્ત સુધી દરેક સમયે અસંખ્યગુણ વૃદ્ધિથી ગોઠવવા તે ગુણશ્રેણિ. સ્થાપના - પૂર્વેના ગુણસ્થાનોમાં અવિશુદ્ધ હોવાથી કાળથી લાંબી અને દલિકરચનાને આશ્રયીને પાતળી ગુણશ્રેણિ કરતો હતો, કેમકે અલ્પ દલિકોની અપવર્તના થતી હતી. અહીં વિશુદ્ધ હોવાથી કાળથી નાની અને દલિકરચનાને આશ્રયીને પહોળી અપૂર્વ ગુણશ્રેણિ કરે છે, કેમકે અહીં ઘણા દલિકોની અપવર્તના થાય છે. (૪) ગુણસંક્રમ - વિશુદ્ધિને લીધે બંધાતી શુભપ્રકૃતિઓમાં નહીં બંધાતી અશુભ પ્રકૃતિઓના દલિકોને દરેક ક્ષણે અસંખ્યગુણવૃદ્ધિથી સંક્રમાવવા (લઈ જવા) તે ગુણસંક્રમ. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ ગુણસંક્રમ પણ અહીં અપૂર્વ કરે છે. (૫) સ્થિતિબંધ - પૂર્વે અશુદ્ધ હોવાથી કર્મોની લાંબી સ્થિતિને બાંધતો હતો. અહીં વિશુદ્ધ હોવાથી જ કર્મોની ટૂંકી સ્થિતિને બાંધે છે. તે સ્થિતિબંધ. આ અપૂર્વકરણવાળો જીવ બે પ્રકારનો છે - ક્ષપક અને ઉપશમક. કર્મોને ખપાવવા અને ઉપશમાવવાને યોગ્ય હોવાથી આ પ્રમાણે કહેવાય છે, જેમ રાજ્યને યોગ્ય કુમાર રાજા કહેવાય છે તેમ. આ જીવ કર્મોને ખપાવતો કે ઉપશમાવતો નથી. અપૂર્વકરણવાળા જીવનું ગુણસ્થાન તે અપૂર્વકરણ ગુણસ્થાન. આ ગુણસ્થાનને પામેલા ત્રણે કાળના જુદા જુદા જીવોની અપેક્ષાએ સામાન્યથી અસંખ્ય લોકકાશપ્રદેશ જેટલા અધ્યવસાયસ્થાનો છે. તે કેવી રીતે હોય છે ? એ શિષ્યો પર કૃપા કરવા માટે વિશેષથી જણાવાય છે - આ ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત છે. તેમાં પહેલા સમયને પણ જેઓ પામ્યા, જેઓ પામે છે અને જેઓ પામશે તેમની અપેક્ષાએ જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટ સુધીના અસંખ્ય લોકાકાશપ્રદેશ જેટલા અધ્યવસાયસ્થાનો મળે છે, કેમકે પામનારા ઘણા છે અને અધ્યવસાયો વિચિત્ર છે, એમ વિચારવું. ચૌદ ગુણઠાણા પ્રશ્ન - જો ત્રણે કાળની અપેક્ષા કરાય છે તો આ ગુણસ્થાનકને પામેલા જીવોના અનંતા અધ્યવસાયો કેમ ન થાય ? કેમકે અનંતા જીવો પામ્યા છે અને અનંતા જીવો જ પામશે. જવાબ - તમારી વાત સાચી છે. આવું થાય જો આ ગુણસ્થાનકને સ્વીકારનારા બધા જીવોના જુદા જુદા જ અધ્યવસાયસ્થાનો હોય, પણ તેવું નથી, કેમકે ઘણા જીવો એક અધ્યવસાયસ્થાનમાં રહેલા છે. પછી બીજા સમયે પહેલા સમયના અધ્યવસાયસ્થાનો કરતા અધિક અધ્યવસાયસ્થાનો મળે છે. ત્રીજા સમયે બીજા સમયના અધ્યવસાયસ્થાનો કરતા અધિક અધ્યવસાયસ્થાનો મળે છે. ચોથા સમયે ત્રીજા સમયના અધ્યવસાયસ્થાનો કરતા અધિક અધ્યવસાયસ્થાનો મળે છે. એમ ચરમ સમય સુધી જાણવું. સ્થાપના કરાતા આ અધ્યવસાયસ્થાનો વિષમ ચોરસ ક્ષેત્રમાં વ્યાપે છે. તે આ પ્રમાણે - ૪થો ૩જો ૨જો ૧લો સમય ૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦ 0000000 ૦૦૦૦૦ અધ્યવસાયસ્થાનો Page #316 -------------------------------------------------------------------------- ________________ ૭૧૩ ચૌદ ગુણઠાણા આમાં પહેલા સમયના જઘન્ય અધ્યવસાયસ્થાન કરતા પહેલા સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. તેના કરતા બીજા સમયનું જઘન્ય અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. તે બીજા સમયના જઘન્ય અધ્યવસાયસ્થાન કરતા પણ તેનું ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. તેના કરતા ત્રીજા સમયનું જઘન્ય અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. તેના કરતા પણ તેનું ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. એ પ્રમાણે ત્યાંસુધી જાણવું કે દ્વિચરમસમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન કરતા ચરમસમયનું જઘન્ય અધ્યવસાયસ્થાન અનંતગુણ વિશુદ્ધ છે. તેના કરતા પણ તેનું ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. એક સમયના આ અધ્યવસાયસ્થાનો પરસ્પર અનંતભાગવૃદ્ધિ, અસંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યગુણવૃદ્ધિ અને અનંતગુણવૃદ્ધિરૂપ ષસ્થાનકમાં પડેલા છે. એકસાથે આ ગુણસ્થાનકમાં પ્રવેશેલા જીવોના અધ્યવસાયસ્થાનોની પરસ્પર ભિન્નતારૂપ નિવૃત્તિ પણ છે, એટલે આ ગુણસ્થાનકને નિવૃત્તિ ગુણસ્થાનક પણ કહેવાય છે. માટે જ મૂળગાથામાં ‘નિવૃત્તિ અનિવૃત્તિ’ એમ કહ્યું છે. ૮ ન તથા એક સાથે આ ગુણસ્થાનકને પામેલા ઘણા જીવોના અધ્યવસાયસ્થાનોની ભિન્નતારૂપ નિવૃત્તિ નથી એટલે એ જીવોને અનિવૃત્તિ કહેવાય છે. એકસાથે આ ગુણસ્થાનક પર આરૂઢ થયેલા એક જીવનું જે અધ્યવસાયસ્થાન હોય છે તે જ બીજા જીવનું પણ હોય છે. જેનાથી જીવ સંસારમાં ભટકે તે સંપ૨ાય એટલે કષાયોનો ઉદય. જેને બાદર એટલે સૂક્ષ્મ કિટ્ટિરૂપ કરાયેલા કષાયની અપેક્ષાએ સ્થૂલ કષાય હોય તે બાદરસંપરાય. અનિવૃત્તિ એવો બાદરસંપરાય તે અનિવૃત્તિ બાદરસંપરાય. તેનું ગુણસ્થાનક તે અનિવૃત્તિબાદરસંપરાયતે ગુણસ્થાનક. આ પણ અંતર્મુહૂર્તનું જ છે. અંતર્મુહૂર્તના જેટલા સમયો છે આ ગુણસ્થાનકમાં પ્રવેશેલા જીવોના તેટલા જ અધ્યવસાયસ્થાનો છે, કેમકે એક સમયમાં પ્રવેશેલા બધા જીવોનું એક જ અધ્યવસાયસ્થાન છે. સ્થાપના - ૪થો જો રજો ૧લો સમય ૭ ૭ ૭ ૭ અધ્યવસાયસ્થાનો. પહેલા સમયથી માંડીને ઉત્તરોત્તર અધ્યવસાયસ્થાનો અનંતગુણવિશુદ્ધ છે એમ જાણવું. તે અનિવૃત્તિબાદરસંપરાય જીવ બે પ્રકારે છે - ક્ષપક અને ઉપશમક. ૯. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ ચૌદ ગુણઠાણા તથા જેને કિટ્ટિરૂપે કરાયેલા લોભકષાયના ઉદયરૂપ સૂક્ષ્મ કષાય હોય છે તે સૂક્ષ્મસંપરાય. તે પણ બે પ્રકારનો છે – ક્ષપક કે ઉપશમક, કેમકે તે એક લોભકષાયનો ક્ષય કે ઉપશમ કરે છે. તેનું ગુણસ્થાનક તે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક. ૧૦ તથા જેનાથી આત્માના કેવળજ્ઞાન અને કેવળદર્શન ઢંકાય છે તે છદ્મ એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મોનો ઉદય, કેમકે આ ચાર કર્મોનો ઉદય હોય ત્યાં સુધી કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થતું નથી અને તેમના નાશ પછી ઉત્પન્ન થાય છે. છબમાં રહે તે છબસ્થ. તે સરાગી પણ હોય છે. માટે તેને દૂર કરવા વિતરાગ લીધો. જેનો માયા અને લોભકષાયના ઉદયરૂપ રાગ ચાલ્યો ગયો છે તે વીતરાગ. વીતરાગ એવો છદ્મસ્થ તે વીતરાગછધી. તે ક્ષય પામેલા કષાયોવાળા પણ હોય છે, કેમકે તેનો પણ ઉપર કહેલા સ્વરૂપવાળો રાગ ચાલ્યો ગયો છે. માટે તેનો વ્યવચ્છેદ કરવા ઉપશાંતકષાય લીધો. ‘ષ શિષ' વગેરે દંડક ધાતુ હિંસા અર્થવાળા છે. જેમાં જીવોની પરસ્પર હિંસા થાય છે તે કષ એટલે સંસાર. જેનાથી જીવો સંસારમાં જાય છે તે ક્રોધ વગેરે કષાયો. જેણે કષાયોને ઉપશાંત કર્યા એટલે કે આત્મા ઉપર રહેલા કષાયોને સંક્રમણ, ઉદ્વર્તન વગેરે કરણો તથા ઉદયને અયોગ્ય બનાવ્યા તે ઉપશાંતકષાય. ઉપશાંતકષાય એવો વિતરાગછદ્મસ્થ તે ઉપશાંતકષાયવીતરાગછદ્મસ્થ. તેનું ગુણસ્થાનક તે ઉપશાંતકષાયવીતરાગછદ્મસ્થ ગુણસ્થાનક. તેમાં અવિરતસમ્યગ્દષ્ટિથી માંડીને અનંતાનુબંધી કષાયો ઉપશાંત થયા છે. ઉપશમશ્રેણિની શરૂઆતમાં અવિરત, દેશવિરત, પ્રમત્ત કે અપ્રમત્ત જીવ અનંતાનુબંધી કષાયોને ઉપશમાવીને ત્રણ દર્શનમોહનીયને ઉપશમાવે છે. તેના ઉપશમ પછી પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકોમાં સેંકડોવાર પરિવર્તન કરીને પછી અપૂર્વકરણ ગુણસ્થાનક પછી અનિવૃત્તિબાદરસપરાય ગુણસ્થાનકે ચારિત્રમોહનીયમાં પહેલા નપુંસકવેદને ઉપશમાવે છે, પછી સ્ત્રીવેદને ઉપશમાવે છે, પછી હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય-જુગુપ્સારૂપ છના સમૂહને એકસાથે ઉપશમાવે છે, પછી પુરુષવેદને ઉપશમાવે છે, પછી એકસાથે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધને ઉપશમાવે છે, પછી સંજવલનક્રોધને ઉપશમાવે છે, પછી એકસાથે અપ્રત્યાખ્યાનાવરણ માન અને પ્રત્યાખ્યાનાવરણ માનને ઉપશમાવે છે, પછી સંજવલન માનને ઉપશમાવે છે, પછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ માયા અને પ્રત્યાખ્યાનાવરણ માયાને ઉપશમાવે છે, પછી સંજવલન માયાને ઉપશમાવે છે, પછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ લોભ અને પ્રત્યાખ્યાનાવરણ લોભને ઉપશમાવે છે, પછી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે સંજ્વલન લોભને ઉપશમાવે છે. આ ઉપશમશ્રેણિ છે. સ્થાપના આ પ્રમાણે છે - Page #318 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણઠાણા સંજ્વલન લોભ અપ્રત્યાખ્યાનાવરણ લોભ પ્રત્યાખ્યાનાવરણ લોભ સંજ્વલન માયા ૭૧૫ અપ્રત્યાખ્યાનાવરણ માયા પ્રત્યાખ્યાનાવરણ માયા સંજ્વલન માન અપ્રત્યાખ્યાનાવરણ માન પ્રત્યાખ્યાનાવરણ માન સંજ્વલન ક્રોધ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ પુરુષવેદ હાસ્ય રતિ અતિ | શોક ભય | જુગુપ્સા સ્ત્રીવેદ નપુંસકવેદ મિથ્યાત્વમોહનીય મિશ્રમોહનીય સમ્યક્ત્વમોહનીય અનંતાનુબંધી ક્રોધ અનંતાનુબંધી માન અનંતાનુબંધી માયા અનંતાનુબંધી લોભ ઉપશમશ્રેણિની વિસ્તારથી વ્યાખ્યા શતકની સ્વોપજ્ઞટીકામાં કરી છે, ત્યાંથી જોઈ લેવી. આમ બીજા ગુણસ્થાનકોમાં પણ ક્યાંક કેટલાક કષાયો ઉપશાંત થતા હોવાથી તેમને પણ ઉપશાંતકષાય કહી શકાય. માટે તેમના વ્યવચ્છેદ માટે વીતરાગ લીધા. ઉપશાંતકષાય વીતરાગ એટલું કહેવાથી પણ ઇષ્ટની સિદ્ધિ થવા છતાં છદ્મસ્થનું ગ્રહણ કર્યું તે સ્વરૂપ કહેવા માટે, કેમકે તેનાથી કોઈનો વ્યવચ્છેદ થતો નથી. અછદ્મસ્થ જીવ ઉપશાંતકષાયવીતરાગ હોતો નથી કે જેનો ‘છદ્મસ્થ’ શબ્દના ગ્રહણથી વ્યવચ્છેદ થાય. આ ગુણસ્થાનકે મોહનીયની અઠ્યાવીસે ય પ્રકૃતિઓ ઉપશાંત થયેલી જાણવી. ઉપશાંતકષાયવાળો જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી હોય છે. ત્યાર પછી એ અવશ્ય પડે છે. તે બે રીતે પડે છે – ભવક્ષયથી અને કાળક્ષયથી. જે મરી જાય તે ભવક્ષયથી પડે. જેનો ઉપશાંત કાળ પૂરો થાય તે કાળક્ષયથી પડે. કાળક્ષયથી પડનારો જે રીતે ચડ્યો હોય તે જ રીતે પડે છે, જ્યાં જ્યાં બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થયો હોય પડતી વખતે ત્યાં ત્યાં તે શરૂ થાય છે. પડતા પડતા પ્રમત્ત ગુણસ્થાનક સુધી પડે. કોઈક જીવ તેની નીચેના બે ગુણસ્થાનક સુધી પણ જાય છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ ચૌદ ગુણઠાણા કોઈક સાસ્વાદન ગુણસ્થાનકે પણ જાય છે. જે ભવક્ષયથી પડે તે પહેલા જ સમયે બંધન વગેરે બધાય કારણોને શરૂ કરે છે, એટલો ફરક છે. ઉત્કૃષ્ટથી એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ માંડે છે. જે બે વાર ઉપશમશ્રેણિ માંડે છે તેને અવશ્ય તે ભવમાં ક્ષપકશ્રેણિ ન હોય. જે એકવાર ઉપશમશ્રેણિ માંડે તેને ક્ષપકશ્રેણિ હોય પણ છે. સપ્તતિકાની ચૂર્ણિમાં કહ્યું છે – “જે બે વાર ઉપશમશ્રેણિ માંડે છે તેને અવશ્ય તે ભવમાં ક્ષપકશ્રેણિ નથી, જે એકવાર ઉપશમશ્રેણિ માંડે તેને ક્ષપકશ્રેણિ હોય પણ છે. આ કાર્મગ્રન્થિકોનો અભિપ્રાય છે. આગમના અભિપ્રાયે તો એક ભવમાં એક જ શ્રેણિ માંડે છે. કલ્પભાષ્યમાં કહ્યું છે - “આમ દેવ-મનુષ્ય ભવોમાં સમ્યક્ત્વ પતિત ન થયે છતે એક ભવમાં કોઈ પણ એક શ્રેણિ સિવાય બધું પામે. (૧૦૭)” બધુ એટલે દેશવિરતિ વગેરે. બીજે પણ કહ્યું છે – “એકભવમાં આંતરે આંતરે બે વાર મોહનો ઉપશમ થાય. જે ભવમાં મોહનો ઉપશમ થાય તે ભવમાં મોહનો ક્ષય ન થાય.” ૧૧. તથા જેના કષાયો ક્ષય પામ્યા છે તે ક્ષીણકષાય. તેમાં પહેલા અવિરત સમ્યગૃષ્ટિથી માંડીને અપ્રમત્ત સુધીના ગુણસ્થાનકોમાં અનંતાનુબંધી કષાયોને ખપાવવાનું શરૂ કરે છે. પછી મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીયને ખપાવવાનું શરૂ કરે છે. પછી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એમ આઠ કષાયોને ખપાવવાનું શરૂ કરે છે. તેમને અડધા ખપાવે છતે જ અતિવિશુદ્ધિને લીધે વચ્ચે જ થીણદ્ધિ ૩ (થીણદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા), નરક ર (નરકગતિ, નરકાનુપૂર્વી), તિર્યંચ ર (તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી), એકેન્દ્રિયજાતિ, બેઇન્દ્રિયજાતિ, તે ઇન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ એમ સોળ પ્રકૃતિઓ ખપાવે છે. તેમનો ક્ષય થયે છતે આઠ કષાયોનો બાકીનો ભાગ ખપાવે છે. પછી ક્રમશઃ નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્ય વગેરે છે, પુરુષવેદ, સંજવલન ક્રોધ, સંજવલન માન, સંજવલન માયાને ખપાવે છે. આ પ્રકૃતિઓને અનિવૃત્તિબાદરjપરાય ગુણસ્થાનકે ખપાવે છે. સંજ્વલન લોભને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ખપાવે છે. આ ક્ષપકશ્રેણિ છે. સ્થાપના આ પ્રમાણે છે – (પાના નં. ૭૧૭ ઉપર) વિસ્તારથી ક્ષપકશ્રેણિનું સ્વરૂપ શતકની સ્વોપણ ટીકામાં કહ્યું છે. ત્યાંથી જ તે જાણી લેવું. આમ બીજા ગુણસ્થાનકોને પણ ક્ષીણકષાય કહી શકાય છે, કેમકે ક્યાંક કેટલાક કષાયોનો ક્ષય થયો છે. માટે તેમનો વ્યવચ્છેદ કરવા માટે વીતરાગ લીધા. ક્ષીણકષાયવીતરાગ તો કેવળી પણ છે. માટે તેમના વ્યવચ્છેદ માટે છદ્મસ્થ લીધા. છપ્રસ્થનું ગ્રહણ કરવા પર સરાગીનો વ્યવચ્છેદ કરવા માટે વીતરાગનું ગ્રહણ કર્યું છે. વીતરાગ એવા છદ્મસ્થ તે વીતરાગછદ્મસ્થ. તે તો ઉપશાન્તકષાયવાળા પણ હોય છે. માટે તેમના વ્યવચ્છેદ માટે ક્ષીણકષાય લીધા. ક્ષણિકષાય એવા વીતરાગ છબી તે ક્ષીણકષાયવતીરાગછદ્મસ્થ. તેમનું ગુણસ્થાનક તે ક્ષીણકષાયવીતરાગછબસ્થ ગુણસ્થાનક. ૧૨ Page #320 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણઠાણા ૭૧૭ સંજવલન લોભ સંજ્વલન માયા સંજવલન માન સંજવલન ક્રોધ પુરુષવેદ હાસ્ય રતિ | અરતિ શોક ભય | જુગુણા | સ્ત્રીવેદ નપુંસકવેદ અપ્રક્રિોધ પ્રક્રિોધ અપ્ર.માનપ્રામાન અપ્ર.માયા. માયાઅપ્ર. લોભપ્ર. લોભ સમ્યકત્વમોહનીય મિશ્રમોહનીય મિથ્યાત્વમોહનીય અનંતાનુબંધી ક્રોધ અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા | અનંતાનુબંધી લોભ તથા યોગ એટલે વિર્ય, શક્તિ, ઉત્સાહ, પરાક્રમ. આ બધા પર્યાયવાચી શબ્દો છે. મન-વચન-કાય રૂપ કરણના ભેદથી યોગના ત્રણ નામ થાય છે – મનોયોગ, વચનયોગ અને કાયયોગ, કર્મપ્રકૃતિમાં કહ્યું છે - “તે વીર્ય પરિણામ, આલંબન અને ગ્રહણનું કારણ છે. તેથી તેના મનોયોગ, વચનયોગ અને કાયયોગ એમ ત્રણ નામ છે. કાર્યનું નજીકપણું અને જીવપ્રદેશોનો સાંકળના અવયવોની જેમ એકબીજામાં પ્રવેશ – આ બેને લીધે જીવપ્રદેશો પર વીર્યની વિષમતા થાય છે.” - તેમાં ભગવાનને મન:પર્યવજ્ઞાની કે અનુત્તરવાસી દેવોએ મનથી પૂછાયે છેતે મનથી જ જવાબ આપવાથી મનોયોગ હોય છે, કેમકે તેઓ ભગવાને પ્રયોજેલા મનોદ્રવ્યોને મન:પર્યવજ્ઞાન વડે કે અવધિજ્ઞાન વડે જુવે છે, અને જોઈને તેઓ વિવક્ષિત વસ્તુનો આકાર બીજી રીતે ન ઘટવાથી લોકના સ્વરૂપ વગેરે બાહ્ય પદાર્થને જાણે છે. ભગવાનને ધર્મદેશના વગેરેમાં વચનયોગ હોય છે. ભગવાનને આંખ ખોલ-બંધ કરવી, ચાલવું વગેરેમાં કાયયોગ હોય છે. તેથી આ ત્રણ યોગોની સાથે વર્તે તે સયોગી, “સર્વારિત્ન' (સિદ્ધહેમ કરાવ૬) આ સૂત્રથી રૂદ્ પ્રત્યય લાગ્યો. જેની પાસે કેવળ એટલે કેવળજ્ઞાન-કેવળદર્શન છે તે કેવળી. Page #321 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણઠાણા ૭૧૮ સયોગી એવા કેવળી તે સયોગીકેવળી. તેનું ગુણસ્થાનક તે સયોગીકેવળી ગુણસ્થાનક. તથા જેની પાસે પૂર્વે કહેલા યોગો નથી તે અયોગી. પ્રશ્ન - એ અયોગી કેવી રીતે બને ? જવાબ - તે સયોગીકેવળી ભગવાન જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડવર્ષ સુધી વિચરીને જેના વેદનીય વગેરે કર્મો આયુષ્ય કર્મ કરતા વધુ હોય તેવા કોઈક સયોગીકેવળી ભગવાન કર્મોને સમાન કરવા માટે સમુદ્દાત કરે છે, બીજા નથી કરતા. આર્યશ્યામાચાર્યજીએ કહ્યું છે - ‘હે ભગવંત ! બધા કેવળીઓ સમુદ્દાત કરે છે ? હે ગૌતમ ! આ વાત બરાબર નથી. જેના ભવોપગ્રાહીકર્મો (વેદનીય વગેરે કર્મો) બંધનથી અને સ્થિતિથી આયુષ્યની સમાન હોય તે સમુદ્દાત કરતા નથી. સમુદ્દાત કર્યા વિના અનંતા કેવળીભગવંતો જરા-મરણથી રહિત થઈને મોક્ષરૂપી શ્રેષ્ઠ ગતિને પામ્યા. (પ્રજ્ઞાપના)'. અહીં જે બંધાય તે બંધન એટલે કર્મપરમાણુઓ. ‘મુનિવત્યાતિમ્ય: ર્માંપાવાને' (સિદ્ધહેમ૦ ।।૨) સૂત્રથી કર્મમાં અદ્ પ્રત્યય લાગ્યો છે. બાકીનું સહેલું છે. સમુદ્દાતનું સ્વરૂપ ષડશીતિની સ્વોપજ્ઞ ટીકામાં વિસ્તારથી કહ્યું છે. તે ત્યાંથી જ જાણી લેવું. સમુદ્દાત કરીને કે કર્યા વિના ભવોપગ્રાહીકર્મોને ખપાવવા માટે લેશ્યા વિનાનું, અત્યંત નિશ્ચલ, પરમનિર્જરાનું કારણ એવું ધ્યાન કરવાની ઇચ્છાવાળા તે સયોગી કેવળી ભગવંત યોગનો નિરોધ કરવાની શરૂઆત કરે છે. તેમાં પહેલા બાદર કાયયોગથી બાદર મનોયોગનો નિરોધ કરે છે. પછી બાદર વચનયોગનો નિરોધ કરે છે. પછી સૂક્ષ્મ કાયયોગથી બાદર કાયયોગનો નિરોધ કરે છે. પછી તે સૂક્ષ્મકાયયોગથી જ સૂક્ષ્મમનોયોગ અને સૂક્ષ્મવચનયોગનો નિરોધ કરે છે. સૂક્ષ્મક્રિયા અનિવર્તિ શુક્લધ્યાન કરતા કરતા સૂક્ષ્મ કાયયોગના આલંબનથી જ સૂક્ષ્મકાયયોગનો નિરોધ કરે છે, કેમકે ત્યારે આલંબન લેવા યોગ્ય બીજો કોઈ યોગ નથી. તે ધ્યાનના સામર્થ્યથી મુખ, પેટ વગેરેના પોલાણ પૂરવાથી શરીરના ત્રીજા ભાગમાં રહેલા આત્મપ્રદેશો સંકોચાઈ જાય છે. ત્યારપછી સમુચ્છિન્નક્રિય અપ્રતિપાતિ શુક્લધ્યાન કરતા મધ્યમ રીતે પાંચ હ્રસ્વાક્ષરના ઉચ્ચારણ જેટલા કાળ માટે શૈલેશીકરણમાં પ્રવેશે છે. ત્યાં શૈલેશ એટલે મેરુપર્વત. તેની આ સ્થિરતા એટલે સામ્યાવસ્થા તે શૈલેશી. અથવા સર્વસંવર એટલે શીલ. તેના જે ઈશ તે શીલેશ. તેની આ યોગનિરોધાવસ્થા તે શૈલેશી. તેમાં કરણ એટલે પૂર્વે જેમની શૈલેશીના સમયોની સમાન સમયોવાળી ગુણશ્રેણિ રચી છે એવા વેદનીય, નામ અને ગોત્ર નામના ત્રણ અઘાતી કર્મોની અસંખ્યગુણની શ્રેણિથી અને આયુષ્યની જે સ્વરૂપે રહ્યા હોય તે સ્વરૂપની શ્રેણિથી નિર્જરા કરવી તે શૈલેશીકરણ. તેમાં પ્રવેશેલા આ અયોગી એવા કેવળી તે અયોગીકેવળી. આ અયોગી કેવળી શૈલેશીકરણના ચરમ સમય પછી ચાર અઘાતીકર્મોનો નાશ થયો હોવાથી જેમ માટીના આઠ લેપોથી લેપાયેલ, પાણીમાં નીચે ડૂબેલ તુંબડું ક્રમશઃ માટીના લેપ દૂર થવાથી પાણીની સપાટી સુધી Page #322 -------------------------------------------------------------------------- ________________ ૭૧૯ ચૌદ ગુણઠાણા ઉપર જાય છે તેમ ઉપર લોકના છેડા સુધી જાય છે. જેમ માછલીને ગતિ કરવામાં પાણી સહાયક છે તેમ જીવ અને પુદ્ગલને ગતિમાં સહાયક એવું ધર્માસ્તિકાય છે. તે લોકની બહાર ન હોવાથી સર્વકર્મથી મુક્ત થયેલ તે ભગવાન લોકના છેડાની ઉપર જતા નથી. ઉપર જતા તે ભગવાન ઋજુગતિથી, પોતે જેટલા આકાશપ્રદેશોમાં અવગાઢ હોય તેટલા જ આકાશપ્રદેશોમાં ઉપર પણ અવગાહના કરતા કરતા અને વિવક્ષિત સમય સિવાયના બીજા સમયને સ્પર્યા વિના જાય છે. આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે - ‘જેટલા આકાશપ્રદેશોમાં જીવ અવગાઢ હોય તેટલા આકાશપ્રદેશોની અવગાહના વડે ઉપર ઋજુગતિથી જાય છે, વાંકો જતો નથી, અને બીજા સમયને સ્પર્શતો નથી.’ દુઃષમકાળના અંધકારમાં ડૂબેલા જિનપ્રવચન માટે દીવા સમાન શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ પણ કહ્યું છે -‘જધન્યયોગવાળા પર્યાપ્તા સંશી જીવને જેટલા મનોદ્રવ્યો હોય છે અને તેમનો વ્યાપાર જેટલો હોય છે તેના અસંખ્યાતમા ભાગ જેટલા મનોયોગનો સમયે સમયે નિરોધ કરતો તે અસંખ્ય સમયોમાં મનનો સંપૂર્ણ નિરોધ કરે છે. (૩૦૫૯, ૩૦૬૦) પર્યાપ્તા બેઇન્દ્રિયના જઘન્ય વચનયોગના જે પર્યાયો છે તેના અસંખ્યાતમા ભાગ જેટલા વચનયોગનો સમયે સમયે નિરોધ કરતો તે અસંખ્ય સમયોમાં વચનયોગનો સંપૂર્ણ નિરોધ કરે છે. ત્યાર પછી ઉત્પન્ન થયા પછીના પહેલા સમયે રહેલા સૂક્ષ્મ નિગોદના જીવનો જે જઘન્ય(કાય)યોગ હોય છે તેના અસંખ્યાતમા ભાગ જેટલા કાયયોગનો સમયે સમયે નિરોધ કરતો અને શરીરના ત્રીજા ભાગને છોડતો તે અસંખ્યસમયોમાં કાયયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી યોગનિરોધ કરેલ તે જીવ શૈલેશીભાવનાને પામે છે. (૩૦૬૧-૩૦૬૪) જેટલા કાળમાં મધ્યમથી પાંચ હ્રસ્વાક્ષરો બોલાય છે તેટલા કાળ સુધી તે શૈલેશી અવસ્થામાં ૨હે છે. (૩૦૬૮) કાયયોગના નિરોધની શરૂઆતથી તે સૂક્ષ્મક્રિયાઅનિવર્તિ શુક્લધ્યાન કરે છે. શૈલેશીકાળમાં તે વ્યચ્છિન્નક્રિય અપ્રતિપાતી શુક્લધ્યાન કરે છે. (૩૦૬૯) પૂર્વે અસંખ્યગુણ ગુણશ્રેણિથી રચાયેલું કર્મ સમયે સમયે ખપાવીને ક્રમશઃ તે ત્યાં બધા કર્મોને ખપાવે છે. (૩૦૮૨) ઋજુગતિથી બીજા સમયને નહીં સ્પર્શતો સાકારઉપયોગવાળો તે એકસમયમાં સિદ્ધ થાય છે. (૩૦૮૮)' (વિશેષાવશ્યકભાષ્ય) અયોગીકેવળીનું ગુણસ્થાનક તે અયોગીકેવળીગુણસ્થાનક. ૧૪. (૨)’ ગુરુ આ ચૌદ ગુણઠાણાઓના સ્વરૂપને જાણવામાં અને સમજાવવામાં કુશળ હોય છે. પ્રતિરૂપ એટલે સુંદર. પ્રતિરૂપ ગુણ છે શરૂમાં જે ગુણોની તે પ્રતિરૂપ વગેરે ગુણો. તે ચૌદ છે. તે આ પ્રમાણે - ૧ પ્રતિરૂપ, ૨ તેજસ્વી, ૩ યુગપ્રધાનાગમ, ૪ મધુરવાક્ય, પ ગંભીર, ૬ ધૃતિમાન, ૭ ઉપદેશ૫૨, ૮ અપ્રતિસ્રાવી, ૯ સૌમ્ય, ૧૦ સંગ્રહશીલ, ૧૧ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ પ્રતિરૂપ વગેરે ચૌદ ગુણો અભિગ્રહમતિક, ૧૨ અવિકલ્થન, ૧૩ અચપલ અને ૧૪ પ્રશાંત દય. ઉપદેશમાળામાં અને સિદ્ધર્ષિગણિએ કરેલ તેની વૃત્તિમાં કહ્યું છે - હવે ગુરુનું સ્વરૂપ કહે છે – ગાથાર્થ - આચાર્ય પ્રતિરૂપ, તેજસ્વી, યુગપ્રધાનઆગમે, મધુરવાક્ય, ગંભીર, ધૃતિમાન અને ઉપદેશપર હોય છે. અપ્રતિસ્રાવી, સૌમ્ય, સંગ્રહશીલ, અભિગ્રહમતિ, અવિન્દન, અચપળ અને પ્રશાંત હૃદયવાળા-આચાર્ય આવા હોય છે. (૧૦,૧૧). ટીકાર્થ - (૧) પ્રતિરૂપ - અવયવોની વિશિષ્ટ રચનાથી જેમનું ચોક્કસરૂપ હોય તે પ્રતિરૂપ એટલે સુંદર અંગવાળા. આનાથી શરીરસંપત્તિ કહી. અથવા શ્રેષ્ઠ ગુણોવાળા હોવાથી તીર્થકર વગેરેની બુદ્ધિ પેદા કરે છે. તેથી તીર્થકર વગેરેના પ્રતિબિંબ જેવા. (૨) તેજસ્વી - તેજસ્વી એટલે દીપ્તિવાળા. (૩) યુગપ્રધાનાગમ - વર્તમાનકાળે શેષ જીવોની અપેક્ષાએ ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનવાળા. (૪) મધુવાક્ય - મીઠા વચનો બોલનારા. (૫) ગંભીર - તુચ્છ ન હોય, એટલે જેમના હૃદયના ભાવ બીજા જાણી ન શકે તેવા. (૬) ધૃતિમાન – ધીરજવાળા એટલે જેમનું મન વિચલિત ન થાય તેવા. (૭) ઉપદેશપર - સારા વચનોથી બીજાને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવનારા. (૮) અપ્રતિસ્રાવી - જેમ છિદ્ર વિનાનું પથ્થરનું ભાજન પાણીને ઝરતું નથી તેમ જ બીજાએ કહેલ પોતાની ગુપ્ત વાતો અન્યને કહેતા નથી તેવા. (૯) સૌમ્ય - શરીરના આકારથી જ આહલાદ કરાવનારા. (૧૦) સંગ્રહશીલ - તે તે ગુણોની અપેક્ષાએ શિષ્યો માટે વસ્ત્ર, પાત્રા વગેરેનો સંગ્રહ કરવામાં તત્પર. આવા ગુરુ ગણની વૃદ્ધિમાં કારણ હોય છે. (૧૧) અભિગ્રહમતિ - દ્રવ્ય વગેરે સંબંધી જુદા જુદા નિયમો પોતે ગ્રહણ કરવાના અને બીજાને ગ્રહણ કરાવવાના ભાવવાળા. (૧૨) અવિકલ્થન - બહુ નહીં બોલનારા, અથવા પોતાની પ્રશંસા નહીં કરનારા. (૧૩) અચપલ - સ્થિર સ્વભાવવાળા. (૧૪) પ્રશાંતહૃદય - ક્રોધ વગેરેથી નહીં સ્પર્ધાયેલા મનવાળા. (૧૦, ૧૧)” Page #324 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારના સૂક્ષ્મજીવો ૭૨૧ ગુરુ આ પ્રતિરૂપ વગેરે ચૌદ ગુણોથી વિભૂષિત હોય છે. સૂક્ષ્મ એટલે સૂક્ષ્મજીવો. તે આઠ પ્રકારે છે. તે આ પ્રમાણે – ૧ સ્નેહસૂક્ષ્મ, ૨ પુષ્પસૂક્ષ્મ, ૩ પ્રાણિસૂક્ષ્મ, ૪ ઉરિંગસૂક્ષ્મ, ૫ પનકસૂક્ષ્મ, ૬ બીજસૂક્ષ્મ, ૭ હરિતસૂક્ષ્મ અને ૮ અંડસૂક્ષ્મ, દશવૈકાલિક સૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - “સ્નેહ, પુષ્પસૂક્ષ્મ, પ્રાણ, ઉરિંગ, પનક, બીજ, હરિત અને આઠમું અંડસૂક્ષ્મ. (૮/૧૫) ટીકાર્ય - આઠ સૂક્ષ્મો આ પ્રમાણે છે - (૧) સ્નેહસૂક્ષ્મ અવશ્યાય = ઝાકળ, હિમ-બરફ, મહિકા = ધૂમ્મસ, કરક = કરા, હરતનુ = ઘાસ વગેરેના અગ્રભાગ ઉપર જમીનમાંથી આવીને રહેલા પાણીના ટીપાં. (૨) પુષ્પસૂક્ષ્મઃ વડ, ઉદુમ્બરના પુષ્પો. તે પુષ્પો વડાદિના જ વર્ણવાળા હોય છે, એટલે પુષ્પ તરીકે ન જણાય. (૩) પ્રાણીસૂક્ષ્મ અનુદ્ધરિ કુન્યુ. આ જીવ હલે તો ખબર પડે. પણ સ્થિર હોય તો સૂક્ષ્મ હોવાથી ખબર ન પડે. (૪) ઉરિંગસૂક્ષ્મઃ કીડીનાં નગરા. તેમાં કીડીઓ અને બીજા સૂક્ષ્મજીવો હોય છે. (૫) પનકસૂક્ષ્મઃ ચોમાસાનાં સમયમાં જમીન, લાકડા વગેરે ઉપર પાંચવર્ણવાળી અને તે જમીન વગેરે દ્રવ્યમાં જ લાગેલી (એકમેક જેવી બનેલી) નિગોદ. (૬) બીજસૂક્ષ્મઃ શાલિ વગેરે બીજના મુખના મૂળમાં (મુખના મુખ્ય ભાગમાં) કણિકા = કણ હોય છે. જે લોકમાં તુષમુખ (ફોતરાનું મુખ) કહેવાય છે. (૭) હરિતસૂક્ષ્મ? તે અત્યંત નવી ઊગેલી પૃથ્વીના જેવા જ વર્ણવાળી વનસ્પતિ છે. (મોટી થાય પછી અલગ તરી આવે...) (૮) અંડસૂક્ષ્મ : માખી, કીડી, ગિરોળી, બ્રાહ્મણી (ત્રસજીવ વિશેષ), કૃકલાસ = કાચીંડો વગેરેના ઈંડા રૂપ લેવું. (૧૫) ગાથાર્થ - આ પ્રમાણે સંયત સર્વભાવથી આને જાણે. સર્વેન્દ્રિયસમાહિત અપ્રમત્ત સાધુ નિત્ય યત્ન કરે. (૮/૧૬) ટીકાર્ય - સૂત્રને અનુસારે કહેવાયેલા પ્રકારથી આ સૂક્ષ્મોને જાણીને સાધુ સર્વભાવથી યત્ન કરે. એમાં સર્વમાન = શક્તિને અનુરૂપ એવા સ્વરૂપસંરક્ષણાદિ વડે. (હેતુ, સ્વરૂપ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ આઠ પ્રકારના સૂફમજીવો અને અનુબંધ એમ ત્રણ પ્રકારે હિંસા હોય છે અને ત્રણ પ્રકારે અહિંસા પણ હોય છે. એમાં સ્વરૂપનું = તે તે જીવના શરીરનું સંરક્ષણ કરવું તે સ્વરૂપસંરક્ષણ કહેવાય. કવિ શબ્દથી અનુબંધ સંરક્ષણાદિ લઈ શકાય. આ સ્વરૂપસંરક્ષણાદિ એ પોતાની શક્તિને અનુરૂપ કરવાના છે.) એ સાધુનાં વિશેષણો આ પ્રમાણે છે. અપ્રમત્ત = નિદ્રાદિ પ્રમાદોથી રહિત. સર્વેન્દ્રિયસમાહિત એટલે શબ્દાદિમાં રાગદ્વેષને ન પામતો. આવો સાધુ સર્વકાળ મન, વચન, કાયાથી સંરક્ષણનો યત્ન કરે. (૮/૧૬) (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણવંસવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ આ આઠ સૂક્ષ્મોનો બીજાને સારી રીતે ઉપદેશ આપે છે. આમ છત્રીસ ગુણોરૂપી ધનથી શ્રીમંત એવા ગુરુ જગતના ભાવદારિયને દૂર કરો. (૧૮) આમ સત્તરમી છત્રીસી પૂર્ણ થઈ. ___आत्मन्येव हि नेदिष्ठे, निरायासे सुखे सति । किं ताम्यसि बहिर्मूढ, सतृष्णायामिवैणकः ॥ જેમ હરણ ઝાંઝવાના નીરની પાછળ દોડે છે તેમ આત્મામાં જ મહેનત વિનાનું સુખ ખૂબ જ નજીક હોવા છતાં તે મૂઢ શા માટે બહાર ખેદ પામે છે? प्रियाप्रियव्यवति-वस्तुनो वासनावशात् । अङ्गजत्वे सुतः प्रेयान्, यूकालिक्षमसम्मतम् ॥ આ વસ્તુમાં પ્રિય અને અપ્રિયનો વ્યવહાર થાય છે તે વાસનાને (ભાવનાને) લીધે. શરીરમાંથી પેદા થયા હોવા છતાં પુત્ર પ્રિય છે અને જૂ-લીખ પ્રિય નથી. नष्टे वस्त्रे यथात्मानं, न नष्टं मन्यते तथा । नष्टे स्वदेहेऽप्यात्मानं, न नष्टं मन्यते बुधः ॥ જેમ વસનો નાશ થવા પર માણસ પોતાનો નાશ થયેલો નથી માનતો તેમ પંડિત પોતાનું શરીર નાશ પામવા છતાં પણ પોતાનો નાશ થયેલો નથી માનતો. Page #326 -------------------------------------------------------------------------- ________________ अष्टादशी षट्विशिका अधुनाऽष्टादशी षट्त्रिंशिकामाह - मूलम् - पंचदसजोगसन्ना-कहणेण तिगारवाण चाएण । सल्लतिगवज्जणेणं, छत्तीसगुणो गुरू जयउ ॥१९॥ छाया - पञ्चदशयोगसञ्जा-कथनेन त्रिगौरवाणां त्यागेन । शल्यत्रिकवर्जनेन, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥१९॥ प्रेमीया वृत्तिः - पञ्चदशयोगसञ्ज्ञाकथनेन - पञ्चदशानां योगानां पञ्चदशानाञ्च सञ्ज्ञानां कथनेन, तथा त्रिगौरवाणां - त्रयाणां गौरवाणां, त्यागेन - परिहारेण, तथा शल्यत्रिकवर्जनेन - त्रयाणां शल्यानां वर्जनेन, इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति समासार्थः । व्यासार्थस्त्वयम् - योगः - मनोवाक्कायावष्टम्भसमुत्थो जीवस्य परिस्पन्दः, कारणे कार्यस्योपचारं कृत्वा योगसहकारिभूता मनोवाक्काया अपि योगा इत्युच्यन्ते । ते पञ्चदशविधाः । तद्यथा - १ सत्यमनोयोगः, २ असत्यमनोयोगः, ३ सत्यासत्यमनोयोगः, ४ असत्यामृषामनोयोगः, ५ सत्यवाग्योगः, ६ असत्यवाग्योगः, ७ सत्यासत्यवाग्योगः, ८ असत्यामृषावाग्योगः, ९ औदारिककाययोगः, १० वैक्रियकाययोगः, ११ आहारककाययोगः, १२ औदारिकमिश्रकाययोगः, १३ वैक्रियमिश्रकाययोगः, १४ आहारकमिश्रकाययोगः, १५ कार्मणकाययोगश्च । यदुक्तं प्राचीनचतुर्थकर्मग्रन्थे हरिभद्रसूरिकृततद्वृत्तौ च - 'तदेवमुक्तानि मार्गणास्थानेषु गुणस्थानकानि, साम्प्रतमेतेषु योगानभिधित्सुस्तानेव पूर्व स्वरूपतो निर्दिशति - Page #327 -------------------------------------------------------------------------- ________________ ७२४ सच्चं मोसं मीसं असच्चमोसं मणं तह वई य । उरलविउव्वाहारा मीसा कम्मइगमिय जोगा ॥३४॥ पञ्चदशविधा योगाः (छाया - सत्यं मृषा मिश्रं असत्यमृषं मनस्तथा वाक्च । औदारिकवैक्रियाहारका मिश्राः कार्मणमिति योगाः ||३४|| ) वृत्तिः - सन्तो मुनयः पदार्था वा, तेषु यथासङ्ख्येन मुक्तिप्रापकत्वेन यथावस्थितस्वरूपचिन्तनेन वा हितं सत्यम् । अस्ति जीवः सदसद्रूपो वा देहमात्रव्यापकः, इत्यादि यथावस्थितवस्तुविकल्पनपरम् । तथा तद्विपरीतं मृषा । नास्ति जीव एकान्तसद्रूपो वेत्यादि । यथावस्थिताऽयथावस्थितवस्तुचिन्तनपरं मिश्रम् । इह धवखदिरपलाशादिमिश्रेषु बहुष्वशोकवृक्षेषु अशोकवनमिदमिति यदा विकल्पयति तदा प्रस्तुतमिश्रविषयता । इदं हि विकल्पनमत्राशोकवृक्षाणां सद्भावात्सत्यम्, अन्येषामपि धवादीनां तत्र सद्भावादसत्यमिति मिश्रम् । न विद्यते मृषा यत्र तद्भवत्यमृषम्, असत्यं च तदमृषं चेति कृताकृतादिवत्कर्मधारयः, आमन्त्रणप्रज्ञापनादिरूपम्, यथा हे देवदत्त ! घटमानय, धर्मं कुरु, भिक्षां देहि इत्यादि । एवंविधं किम् ? इत्याह 'मणं' इति मनश्चित्तं तथाशब्दो वाक्योपक्षेपार्थः । लिङ्गव्यत्ययेन वाक्चैवंविधैव चतुर्भेदेत्यर्थः । तथा 'उरलविउव्वाहारा' इति सूचकत्वात्सूत्रस्यौदारिकवैक्रियाहारककाययोगाः । तथा 'मीसा' इति एत एवौदारिकादयो मिश्रास्त्रयः । 'कम्मइग' इति प्राकृतत्वात्कार्मणकाययोग इति सप्तविधकाययोगः । तत्रोदारं प्रधानं, उदारमेवौदारिकम् । प्राधान्यं चेह तीर्थकरगणधरशरीरापेक्षया वेदितव्यम् । ततोऽन्यस्यानुत्तरसुरशरीरस्याप्यनन्तगुणहीनरूपत्वात् । अथवा उदारं = सातिरेकयोजनसहस्रमानत्वाच्छेषशरीरेभ्यो बृहत्प्रमाणम्, उदारमेवौदारिकम् । बृहत्त्वं चास्य भवधारणीयसहजशरीरापेक्षया मन्तव्यम् । अन्यथा हि उत्तरवैक्रियं लक्षयोजनमानमपि लभ्यत इति । औदारिकमेव चीयमानत्वात्कायः, तेन सहकारिकारणभूतेन तद्विषयो वा योग औदारिककाययोगः १। तथा विविधा विशिष्टा वा क्रिया विक्रिया तस्यां भवं वैक्रियम्, विशिष्टं कुर्वन्ति तदिति च निपातनाद्वैक्रियम्, तदेव कायस्तेन योगो वैक्रियकाययोगः २। तथा चतुर्दशपूर्वविदा तथाविधकार्योत्पत्तौ विशिष्टलब्धिवशादाह्रियते = निर्वर्त्यत इत्याहारकम्, अथवा आह्रियन्ते= गृह्यन्ते तीर्थकरादिसमीपे सूक्ष्मा जीवादयः पदार्था अनेनेत्याहारकम्, तदेव काय:, तेन योग आहारककाययोगः ३। तथा औदारिकं मिश्रं यत्र, कार्मणेनेति गम्यते, स भवत्यौदारिकमिश्रः । उत्पत्तिदेशे हि अनन्तरागतो जीवः प्रथमसमये कार्मणेनैवाहारयति ततः परमौदारिकस्यारब्धत्वादौदारिकेण कार्मणमिश्रेणाहारयति, उक्तं च निर्युक्तिकृता 1 Page #328 -------------------------------------------------------------------------- ________________ पञ्चदशविधाः सज्ञाः ७२५ 'जोएण कम्मएणं, आहारेई अणंतरं जीवो । तेण परं मीसेणं, जाव सरीरस्स निष्फत्ती ॥१॥' (छाया- योगेण कार्मणेन, आहारयति अनन्तरं जीवः । तेन परं मिश्रेण, यावत् शरीरस्य निष्पत्तिः ॥१॥) औदारिकमिश्रश्चासौ कायश्च तेन योग औदारिकमिश्रकाययोगः ४। तथा वैक्रियं मिश्रं यत्र कार्मणेनेति गम्यते स वैक्रियमिश्रः । अयं तु देवनारकाणामपर्याप्तावस्थायां मन्तव्यः । शेषस्तु वाय्वादीनामौदारिक(वैक्रिय)मिश्रो न ग्राह्योऽप्रधानत्वादिति ५। तथाऽऽहारकं मित्रं यत्रौदारिकेणेति गम्यते स आहारकमिश्रः, स एव कायस्तेन योग आहारकमिश्रकाययोगः । यदा सिद्धप्रयोजनश्चतुर्दशपूर्वविदाऽऽहारकं परित्यज्यौदारिकोपादानाय प्रवर्तते तदौदारिकेण मिश्रमाहारकं प्राप्यते । बहुव्यापारत्वेन प्रधानत्वादाहारकेण व्यपदेश इति भावः । अन्ये त्वस्यापि प्रारम्भकाल एवाहारकमिश्रं प्रतिपद्यन्ते, प्रारभ्यमाणत्वेनाहारकस्य प्राधान्यविवक्षया तेनैव व्यपदेशमिच्छन्तीति हृदयम् ६। तथा कर्मव कार्मणः, अथ कर्मणो विकारः कार्मणः, उक्तं च - 'कम्मविवागो कम्मणमट्टविहविचित्तकम्मनिप्फन्नं । सव्वेसि सरीराणं कारणभूयं मुणेयव्वं ॥१॥' (छाया- कर्मविपाकः कार्मणमष्टविधविचित्रकर्मनिष्पन्नम् । सर्वेषां शरीराणां कारणभूतं ज्ञातव्यम् ॥१॥) कार्मणश्चासौ कायश्च तेन योगः कार्मणकाययोगः ७। 'इय जोगा' इति अमुना प्रकारेण योगाः पञ्चदशापि प्ररूपिता इति शेषः । इति गाथार्थः ॥३४॥' गुरुः पञ्चदशानां योगानां स्वरूपं परेभ्यः सम्यग्कथयति । सञ्ज्ञा - विज्ञानम् । सा पञ्चदशविधा । तद्यथा - १ आहारसज्ञा, २ भयसझा, ३ परिग्रहसञ्ज्ञा, ४ मैथुनसञ्ज्ञा, ५ क्रोधसञ्ज्ञा, ६ मानसञ्जा, ७ मायासज्ञा, ८ लोभसञ्जा, ९ ओघसञ्ज्ञा, १० लोकसञ्ज्ञा, ११ सुखसञ्ज्ञा, १२ दुःखसञ्ज्ञा, १३ मोहसञ्ज्ञा, १४ विचिकित्सासझा, १५ धर्मसञ्ज्ञा च । यदाह प्रवचनसारोद्धारे तद्वृत्तौ च - 'आहार १ भय २ परिग्गह ३ मेहुण ४ रूवाओ हुंति चत्तारि । सत्ताणं सन्नाओ आसंसारं समग्गाणं ॥९२३॥ (छाया- आहार १ भय २ परिग्रह ३ मैथुन ४ रूपा भवन्ति चतस्रः । सत्त्वानां सञ्ज्ञाः आसंसारं समग्राणाम् ॥९२३॥) Page #329 -------------------------------------------------------------------------- ________________ ७२६ पञ्चदशविधाः सञ्जाः वृत्तिः - सञ्ज्ञानं सञ्जा-आभोगः, स द्विधा-क्षायोपशमिकी औदयिकी च, तत्राद्या ज्ञानावरणक्षयोपशमजन्यमतिभेदरूपा, सा चानन्तरमेवोक्ता, द्वितीया पुनः सामान्येन चतुर्विधाऽऽहारसज्ञादिलक्षणा, तत्र क्षुद्वेदनीयोदयाद् या कवलाद्याहाराद्यर्थं तथाविधपुद्गलोपादानक्रिया सा आहारसञ्ज्ञा, तस्या आभोगात्मिकत्वात्, सा पुनश्चतुर्भिः कारणैः समुत्पद्यते, यदुक्तं स्थानाङ्गे - ____ 'चउहिं ठाणेहिं आहारसन्ना समुप्पज्जइ, तंजहा-ओमकुट्टयाए छुहावेयणिज्जस्स कम्मस्सुदएणं मईए तट्ठोवओगेणं ।' ति । __(छाया- चतुर्भिः स्थानैः आहारसञ्ज्ञा समुत्पद्यते, तद्यथा अवमकोष्ठतया क्षुद्वेदनीयस्य कर्मण उदयेन मत्या तदर्थोपयोगेन ।) ___ तत्र अवमकोष्ठतया-रिक्तोदरतया क्षुद्वेदनीयस्य कर्मण उदयेन मत्या-आहारकथाश्रवणादिजनितबुद्ध्या तदर्थोपयोगेन-सततमाहारचिन्तयेति १ । तथा भयमोहनीयोदयाद्भयोद्भ्रान्तस्य दृष्टिवदनविकाररोमाञ्चोद्भेदादिक्रिया भयसञ्ज्ञा, इयमपि चतुर्भिः स्थानैरुत्पद्यते, यदुक्तं - 'हीणसत्तयाए भयवेयणिज्जस्स कम्मस्स उदएणं मईए तदवोवओगेणं ।' ति । (छाया- हीनसत्त्वतया भयवेदनीयस्य कर्मण उदयेन मत्या तदर्थोपयोगेन ।) तत्र हीनसत्त्वतया-सत्त्वाभावेन भयवेदनीयस्य कर्मण उदयेन मत्या-भयवार्ताश्रवणभीषणदर्शनादिजनितया बुद्ध्या तदर्थोपयोगेन-इहलोकादिसप्तभयलक्षणार्थपर्यालोचनेनेति २ । तथा लोभोदयात्प्रधानसंसारकारणाभिष्वङ्गपूर्विका सचित्तेतरद्रव्योपादानक्रिया परिग्रहसञ्जा, एषापि चतुर्भिः स्थानैरुत्पद्यते, यदुक्तम् - 'अविमुत्तयाए लोभवेयणिज्जस्स कम्मस्स उदएणं मईए तदट्ठोवओगेणं ।' ति । (छाया- अविमुक्ततया लोभवेदनीयस्य कर्मण उदयेन मत्या तदर्थोपयोगेन ।) तत्र अविमुक्ततया-सपरिग्रहतया लोभवेदनीयकर्मण उदयेन मत्या-सचेतनादिपरिग्रहदर्शनादिजनितबुद्ध्या तदर्थोपयोगेन-परिग्रहानुचिन्तनेनेति ३ । तथा पुंवेदोदयान्मैथुनाय स्त्र्यालोकनप्रसन्नवदनसंस्तम्भितोरुवेपथुप्रभृतिलक्षणा क्रिया मैथुनसञ्ज्ञा, असावपि चतुर्भिः स्थानैरुत्पद्यते, यदुक्तम् - 'चियमंससोणियाए मोहणिज्जस्स कम्मस्स उदएणं मईए तदट्ठोवओगेणं ।' ति । (छाया- चितमांसशोणिततया मोहनीयस्य कर्मण उदयेन मत्या तदर्थोपयोगेन ।) Page #330 -------------------------------------------------------------------------- ________________ पञ्चदशविधाः सञ्ज्ञाः ७२७ तत्र चिते-उवचिते मांसशोणिते यस्य स तथा तद्भावस्तत्ता तथा चितमांसशोणिततया मोहनीयस्य कर्मण उदयेन मत्या-सुरतकथाश्रवणादिजनितबुद्ध्या तदर्थोपयोगेनमैथुनलक्षणार्थचिन्तनेनेति ४ । एताश्चतस्रः सञ्ज्ञाः समग्राणामेकेन्द्रियादीनां पञ्चेन्द्रियपर्यवसानानां सत्त्वानां-जीवानामासंसार-संसारवासं यावद्भवन्ति, तथा च केषाञ्चिदेकेन्द्रियाणामप्येताः स्पष्टमेवोपलभ्यन्ते, तथाहि - जलाद्याहारोपजीवनाद्वनस्पत्यादीनामाहारसञ्ज्ञा सङ्कोचनीवल्ल्यादीनां तु हस्तस्पर्शादिभीत्या अवयवसङ्कोचनादिभ्यो भयसञ्ज्ञा बिल्वपलाशादीनां तु निधानीकृतद्रविणोपरि पादमोचनादिभ्यः परिग्रहसञ्ज्ञा कुरुबकाशोकतिलकादीनां तु कमनीयकामिनीभुजलतावगूहनपाणिप्रहारकटाक्षविक्षेपादिभ्यः प्रसूनपल्लवादिप्रसवप्रदर्शनान्मैथुनसझेति १४५ ॥९२३॥ इदानीं 'सन्नाओ दस'त्ति षट्चत्वारिंशदधिकशततमं द्वारमाह - आहार १ भय २ परिग्गह ३ मेहुण ४ तह कोह ५ माण ६ माया ७ य । लोभो ८ ह ९ लोग १० सन्ना दसऽवेया सव्वजीवाणं ॥९२४॥ (छाया- आहारः १ भयं २ परिग्रहः ३ मैथुनं ४ तथा क्रोधः ५ मानः ६ माया ७ च। लोभः ८ ओघः ९ लोकः १० सञ्ज्ञा दशापि एताः सर्वजीवानाम् ॥९२४॥) वृत्तिः - सञ्ज्ञायतेऽनयाऽयं जीव इति सञ्ज्ञा-वेदनीयमोहोदयाश्रिता ज्ञानावरणदर्शनावरणक्षयोपशमाश्रिता च विचित्राहारादिप्राप्तिक्रिया, सा चोपाधिभेदाद्दशविधा, तत्राहारभयपरिग्रहमैथुनसज्ञा अनन्तरमेव व्याख्याताः, तथा क्रोधवेदनीयोदयात्तदावेशगर्भा परुषमुखनयनदन्तच्छदस्फुरणादिचेष्टा क्रोधसञ्ज्ञा मानोदयादहङ्कारात्मिका उत्सेकादिपरिणतिर्मानसञ्ज्ञा मायावेदनीयेनाशुभसङ्क्लेशादनृतसम्भाषणादिक्रिया मायासञ्ज्ञा लोभवेदनीयोदयतो लालसत्वेन सचित्तेतरद्रव्यप्रार्थना लोभसञ्ज्ञा, तथा मतिज्ञानावरणकर्मक्षयोपशमात् शब्दाद्यर्थगोचरा सामान्यावबोधक्रिया ओघसञ्ज्ञा तद्विशेषावबोधक्रिया लोकसञ्ज्ञा, एवं चेदमापतितं-दर्शनोपयोग ओघसञ्ज्ञा ज्ञानोपयोगो लोकसञ्ज्ञा, एष स्थानाङ्गटीकाभिप्रायः, आचाराङ्गटीकायां पुनरभिहितंओघसञ्ज्ञा तु अव्यक्तोपयोगरूपा वल्लीवितानारोहणादिसञ्ज्ञा लोकसञ्ज्ञा तु स्वच्छन्दघटितविकल्परूपा लौकिकाचरिता, यथा - 'न सन्त्यनपत्यस्य लोकाः श्वानो यक्षाः विप्रा देवाः काकाः पितामहाः बर्हिणां पक्षवातेन गर्भ इत्यादिका' इति, अपरे तु ज्ञानोपयोग ओघसञ्ज्ञा दर्शनोपयोगो लोकसज्ञेत्येवमाहुः, एते दशापि अयं जीव इति सज्ञानहेतुत्वात् सञ्ज्ञाः सर्वेषां संसारिजीवानां ज्ञेयाः, सुखप्रतिपत्तये च स्पष्टरूपाः पञ्चेन्द्रियानधिकृत्य व्याख्याताः, एकेन्द्रियादीनां त्वेता अव्यक्तरूपा अवगन्तव्या इति १४६ ॥९२४॥ Page #331 -------------------------------------------------------------------------- ________________ ७२८ त्रिविधानि गौरवाणि इदानीं 'सन्नाओ पन्नरसे 'ति सप्तचत्वारिंशदधिकशततमं द्वारमाह - आहार १ भय २ परिग्गह ३ मेहुण ४ सुह ५ दुक्ख ६ मोह ७ वितिगिच्छा ८ । तह कोह ९ माण १० माया ११ लोहे १२ लोगे य १३ धम्मो १४ घे १५ ॥९२५॥ (छाया- आहारः १ भयं २ परिग्रहः ३ मैथुनं ४ सुखं ५ दुःखं ६ मोहो ७ विचिकित्सा ८ । तथा क्रोधः ९ मानः १० माया ११ लोभो १२ लोकश्च १३ धर्मः १४ ओघः १५ ॥९२५॥) वृत्तिः - प्रक्रमायातस्य सञ्ज्ञाशब्दस्य प्रत्येकमभिसम्बन्धादाहारसञ्ज्ञादय ओघसञ्ज्ञापर्यन्ताः पञ्चदश सञ्ज्ञा भवन्ति, तत्र दश पूर्वोक्तस्वरूपा एव, सुखदुःखसज्ञेसातासातानुभवरूपे मोहसञ्ज्ञा-मिथ्यादर्शनरूपा विचिकित्सासज्ञा-चित्तविप्लुतिलक्षणा धर्मसञ्ज्ञा-क्षमाद्यासेवनस्वरूपा, एताश्च विशेषानुपादानाद्यथासम्भवं सर्वजीवानामवसेयाः, इह क्वचिद् ग्रन्थे चतुर्विधाः सञ्ज्ञा उक्ताः क्वचिद्दशविधाः क्वचित् तु पञ्चदशविधाः ततः कासाञ्चित्पुनर्भणनेऽपि न पौनरुक्त्यमाशङ्कनीयं, तथा आचाराले विप्रलापवैमनस्यरूपां शोकसञ्ज्ञां प्रक्षिप्य षोडश सञ्ज्ञाः प्रतिपादिता इति १४७ ॥९२५॥' गुरुरेतासां पञ्चदशानां सज्ञानां स्वरूपमन्येभ्यः सुष्ठ कथयति । गुरोर्भावो गौरवं-अभिमानलोभाभ्यामात्मनोऽशुभभावः । तत् त्रिविधम्, तद्यथा - १ ऋद्धिगौरवं, २ रसगौरवं, ३ सातगौरवञ्च । यदुक्तं श्रमणप्रतिक्रमणसूत्रे - ____ तिहिं गारवेहि-इड्डिगारवेणं रसगारवेणं सायागारवेणं ।' (छाया- त्रिभिः गौरवैः - ऋद्धिगौरवेण रसगौरवेण सातगौरवेण ।) एतेषां गौरवाणां स्वरूपमुपदेशमालासिद्धर्षिगणिकृततद्वृत्तिभ्यामेवं ज्ञेयम् - 'साम्प्रतमृद्धिगौरवं तद्द्वारेणाह - पवराई वत्थपाया-सणोवगरणाई एस विभवो मे। अवि य महाजणनेया, अहं ति अह इड्डिगारविओ ॥३२४॥ (छाया- प्रवराणि वस्त्रपात्रा-सनोपकरणानि एष विभवः मे । अपि च महाजननेता, अहमिति अथ ऋद्धिगौरविकः ॥३२४||) वृत्तिः - 'पवराई' गाहा, प्रवराण्युत्तमानि वस्त्रपात्रासनोपकरणान्यधिकृत्याऽसौ मन्यते एष विभवो मे, अयं समृद्ध्युपचयो मम, अपि चेत्यभ्युच्चये, महाजननेता Page #332 -------------------------------------------------------------------------- ________________ त्रिविधानि गौरवाणि ७२९ प्रधानलोकप्रभुरहमिति । अथैष एवम्भूतः ऋद्ध्या प्राप्तयोत्सेकेनाऽप्राप्तार्थप्रार्थनया च गौरवमात्मनो निबिडकर्मपरमाणुग्रहणेन गुरुत्वं तद् विद्यते यस्यासौ ऋद्धिगौरविक इति ॥३२४॥ अधुना रसगौरवमधिकृत्याह - __ अरसं विरसं लूहं, जहोववन्नं च निच्छए भोत्तुं । निद्धाणि पेसलाणि य, मग्गइ रसगारवे गिद्धो ॥३२५॥ (छाया- अरसं विरसं रूक्षं, यथोपपन्नं च नेच्छति भोक्तुम् । स्निग्धानि पेशलानि च, मृगयते रसगौरवे गृद्धः ॥३२५॥) वृत्तिः - 'अरसं' गाहा, अविद्यमानरसमरसं हिङ्ग्वादिभिरसंस्कृतमित्यर्थः । विरसं विगतरसमतिपुराणौदनादि । रूक्षं स्नेहरहितं वल्लचनकादि, यथोपपन्नं च निरुपधिलब्ध्या सम्पन्नमिति भावः, नेच्छति भोक्तुं, किं तर्हि ? स्निग्धानि प्रचुरस्नेहानि, पेशलानि मनोज्ञान्यन्नानीति गम्यते, मृगयते वाञ्छति रसगौरवे सति गृद्धो लौल्याध्मात इति ॥३२५॥ अधुना सातगौरवमधिकृत्याह - सुस्सूसई सरीरं, सयणासणवाहणापसंगपरो । सायागारवगुरुओ, दुक्खस्स न देइ अप्पाणं ॥३२६॥ (छाया- शुश्रूषते शरीरं, शयनासनवाहनाप्रसङ्गपरः । सातागौरवगुरुकः, दुःखस्य न ददाति आत्मानम् ॥३२६॥) वृत्तिः - 'सुस्सूसई' गाहा, शुश्रूषतेऽनेकार्थत्वाद् धातूनां प्रतिक्षणं संस्कुरुते शरीरं वपुः, शयनं तूल्यादि, आसनं मसूरकादि, तयोर्वाहना निष्कारणः परिभोगस्तस्यां प्रसङ्गो गाढमासक्तिस्तत्परस्तत्प्रधानः शयनासनवाहनाप्रसङ्गपर इति, सातं सुखं तेन गौरवमुक्तस्वरूपं तेन गुरुः, स एव गुरुकः सातगौरवगुरकः सन् दुःखस्य न ददात्यत्मानं, तद्वेषीति भावः ॥३२६॥ गुरुरेतानि त्रीणि गौरवाणि त्यजति ।। शल्यते अनेनेति शल्यम् । शल्यमिव शल्यम्, कालान्तरेऽप्यनिष्टफलविधानं प्रत्यवन्ध्यत्वात् । तत् त्रिविधम् । तद्यथा - १ मायाशल्यं, २ निदानशल्यं ३ मिथ्यादर्शनशल्यञ्च । यदवाचि तत्त्वार्थाधिगमसूत्रस्य सिद्धसेनगणिकृतटीकायाम् - Page #333 -------------------------------------------------------------------------- ________________ ७३० त्रिविधानि शल्यानि 'शलतीति शल्यम् । औणादिको यप्रत्ययः । अन्तर्भिनत्ति कायादि, तच्चावतिष्ठमानं वपुषि बलारोग्यपरिहाणिमापादयति शरीरिणः, तद्वन्मायानिदानमिथ्यात्वानि अन्तर्गतानि वर्तमानानि संयमस्वरूपभेदित्वादनारोग्यमात्मनः क्लेशज्वरलक्षणं ज्ञानावरणवीर्यहानि च विदधातीत्येतत् शल्यानीव शल्यानि । (७/१३)' .... शल्यानां त्रिविधत्वमेवं प्रतिपादितं श्रमणप्रतिक्रमणसूत्रे - 'पडिक्कमामि तिहिं सल्लेहिं मायासल्लेणं नियाणसल्लेणं मिच्छादसणसल्लेणं ।' (छाया- प्रतिक्रामामि त्रिभिः शल्यैः मायाशल्येन निदानशल्येन मिथ्यादर्शनशल्येन ।) एतेषां त्रयाणां शल्यानां स्वरूपमेवं प्रतिपादितमावश्यकसूत्रवृत्तौ 'प्रतिक्रामामि त्रिभिः शल्यैः करणभूतैर्योऽतिचारः कृतः, तद्यथा - मायाशल्येन निदानशल्येन मिथ्यादर्शनशल्येन, शल्यतेऽनेनेति शल्यं-द्रव्यभावभेदभिन्नं, द्रव्यशल्यं कण्टकादि, भावशल्यमिदमेव, माया-निकृतिः सैव शल्यं मायाशल्यम्, इयं भावना-यो यदाऽतिचारमासाद्य मायया नालोचयत्यन्यथा वा निवेदयत्यभ्याख्यानं वा यच्छति तदा सैव शल्यमशुभकर्मबन्धनेनात्मशल्यनात् तेन, निदानं-दिव्यमानुषद्धिसंदर्शन श्रवणाभ्यां तदभिलाषानुष्ठानं तदेव शल्यमधिकरणानुमोदनेनात्मशल्यनात् तेन, मिथ्या-विपरीतं दर्शनं मिथ्यादर्शनं मोहकर्मोदयजमित्यर्थः, तदेव शल्यं तत्प्रत्ययकर्मादानेनात्मशल्यनात्, तत्पुनरभिनिवेशमतिभेदान्यसंस्तवोपाधितो भवति, इह चोदाहरणानि - मायाशल्ये रुद्रो वक्ष्यमाणः पण्डुरार्या चोक्ता, निदानशल्ये ब्रह्मदत्तकथानकं यथा तच्चरिते, मिथ्यादर्शनशल्ये गोष्ठामाहिलजमालिभिक्षूपचरकश्रावका अभिनिवेशमतिभेदान्यसंस्तवेभ्यो मिथ्यात्वमुपागताः, तत्र गोष्ठामाहिलजमालिकथानकद्वयं सामायिके उक्तं, भिक्षूपचरक श्रावककथानकं तूपरिष्टाद्वक्ष्यामः ।' गुरुरेतानि त्रीणि शल्यानि वर्जयति । इत्थं षट्त्रिंशद्गुणाकरो गुरुर्जीवान्संसारसागरान्मोचयतु ॥१९॥ इत्यष्टादशी षट्रिशिका समाप्तिमिता । Page #334 -------------------------------------------------------------------------- ________________ અઢારમી છત્રીસી હવે અઢારમી છત્રીસી કહે છે – શબ્દાર્થ - પંદર પ્રકારના યોગ અને પંદર પ્રકારની સંજ્ઞાઓ કહેવા વડે, ત્રણ ગારવોનો ત્યાગ કરવા પડે અને ત્રણ શલ્યોને વર્જવા વડે - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૧૯). પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - યોગ એટલે મન, વચન અને કાયાના આલંબનથી થતી જીવની ક્રિયા. કારણમાં કાર્યનો ઉપચાર કરીને યોગમાં સહકારી કારણભૂત મન, વચન અને કાયાને પણ યોગ એ પ્રમાણે કહેવાય છે. યોગ પંદર પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ સત્ય મનોયોગ, ૨ અસત્ય મનોયોગ, ૩ સત્યાસત્ય મનોયોગ, ૪ અસત્યામૃષા મનોયોગ, ૫ સત્ય વચનયોગ, ૬ અસત્ય વચનયોગ, ૭ સત્યાસત્ય વચનયોગ, ૮ અસત્યામૃષા વચનયોગ, ૯ ઔદારિક કાયયોગ, ૧૦ વૈક્રિય કાયયોગ, ૧૧ આહારક કાયયોગ, ૧૨ ઔદારિકમિશ્ર કાયયોગ, ૧૩ વૈક્રિયમિશ્ર કાયયોગ, ૧૪ આહારકમિશ્ર કાયયોગ અને ૧૫ કાર્પણ કાયયોગ. પ્રાચીન ચોથા કર્મગ્રંથમાં અને તેની હરિભદ્રસૂરિજી કૃત વૃત્તિમાં કહ્યું છે – આ પ્રમાણે માર્ગણાસ્થાનકોમાં ગુણસ્થાનકો કહ્યા. હવે માર્ગણાસ્થાનકોમાં યોગોને કહેવાની ઈચ્છાવાળા તે યોગોને જ પહેલા સ્વરૂપથી કહે છે - ગાથાર્થ - સત્ય, મૃષા, મિશ્ર, અસત્યઅમૃષા – ચાર પ્રકારના મનોયોગ અને વચનયોગ છે. ઔદારિક, વૈક્રિય, આહારેક, તેમના ત્રણ મિશ્ર અને કાર્પણ – આ સાત કાયયોગ છે. (૩૪) ટીકાર્ય - જે મોક્ષ પમાડનાર હોવાથી મુનિઓને હિતકારી છે તે સત્ય, અથવા જે વસ્તુના સાચા સ્વરૂપને વિચારવા વડે પદાર્થોને હિતકારી છે તે સત્ય. “જીવ છે, જીવ સત્અસત્ છે, જીવ શરીરમાત્રમાં રહેલો છે.' વગેરે વસ્તુના સાચા સ્વરૂપને વિચારવામાં તત્પર હોય તે સત્ય મનોયોગ. તથા તેનાથી વિપરીત હોય તે મૃષા મનોયોગ. જેમકે “જીવ નથી, Page #335 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ પંદર પ્રકારના યોગ જીવ એકાંતે સત્ છે વગેરે. વસ્તુના સાચા અને ખોટા સ્વરૂપને વિચારવામાં તત્પર હોય તે મિશ્રમનોયોગ. જ્યારે ધાવડી, ખદિર, પલાશ વગેરેથી મિશ્ર ઘણા અશોકવૃક્ષો માટે “આ અશોકવન છે.” એવું વિચારે ત્યારે તે મિશ્રમનોયોગનો વિષય બને છે. અહીં અશોકવૃક્ષો હોવાથી આ વિચાર સાચો છે, બીજા ધાવડી વગેરે વૃક્ષો પણ ત્યાં હોવાથી આ વિચાર ખોટો છે. તેથી મિશ્ર છે. જે સાચું પણ નથી અને ખોટું પણ નથી એવું આમંત્રણ આપવું, સમજાવવું વગેરે રૂપ ચિંતન તે અસત્યઅમૃષા. જેમકે હે દેવદત્ત ! ઘડો લાવ, ધર્મ કર, ભિક્ષા આપ વગેરે. આ ચાર પ્રકારનો મનોયોગ છે. વચનયોગ પણ એ જ ચાર પ્રકારનો છે. ઉદાર એટલે પ્રધાન. ઉદાર એ જ ઔદારિક. અહીં તીર્થકરો અને ગણધરોના શરીરની અપેક્ષાએ પ્રધાનતા જાણવી, કેમકે અનુત્તર દેવનું શરીર પણ તેમના કરતા અનંતગુણહીન રૂપવાળું છે. અથવા ઉદાર એટલે સાધિક એક હજાર યોજન પમાણવાળુ હોવાથી શેષશરીરો કરતા મોટું. ઉદાર એ જ ઔદારિક. ઔદારિક શરીરનું મોટાપણું ભવધારણીય એવા સ્વાભાવિક શરીરની અપેક્ષાએ જાણવું, નહીંતર ઉત્તરવૈક્રિયશરીર એક લાખ યોજનવાળુ પણ મળે છે. ઔદારિક એ જ ભેગું કરાતું હોવાથી કાય તે ઔદારિકકાય. સહકારી કારણરૂપ ઔદારિકકાય વડે કે તે સંબંધી યોગ તે ઔદારિકકાયયોગ. તથા વિવિધ કે વિશિષ્ટ ક્રિયા તે વિક્રિયા. તેમાં થયેલું તે વૈક્રિય. જેને વિશિષ્ટ રીતે કરે તે વૈક્રિય. નિપાતનથી શબ્દ બન્યો. વૈક્રિય એ જ કાય તે વૈક્રિયકાય. તેના વડે યોગ તે વૈક્રિયકાયયોગ. તથા તેવા પ્રકારનું કાર્ય આવે ત્યારે વિશિષ્ટ લબ્ધિથી ચૌદપૂર્વધરવડે જે બનાવાય છે તે આહારક. અથવા જેના વડે તીર્થંકર પાસે જવ વગેરે સૂક્ષ્મ પદાર્થો ગ્રહણ કરાય છે તે આહારક. આહારક એ જ કાય તે આહારકકાય. તેના વડે યોગ તે આહારકકાયયોગ. તથા જેમાં ઔદારિક કાર્મણની સાથે મિશ્ર છે તે ઔદારિકમિશ્ર છે. પૂર્વભવમાંથી ઉત્પત્તિ દેશમાં આવેલો જીવ પહેલા સમયે કાર્પણથી જ આહાર લે છે. ત્યાર પછી ઔદારિકની શરૂઆત થઈ હોવાથી કાર્મણથી મિશ્ર એવા ઔદારિક વડે આહાર લે છે. નિર્યુક્તિકારે કહ્યું છે – “પૂર્વભવમાંથી આવેલો જીવ પહેલા સમયે કાર્મણથી આહાર કરે છે. ત્યારપછી શરીર બને ત્યાં સુધી મિશ્રથી આહાર કરે છે.” ઔદારિકમિશ્ર એવો કાય તે ઔદારિકમિશ્નકાય. તે વડે યોગ તે ઔદારિકમિશ્રકાયયોગ. તથા જેમાં વૈક્રિય કાર્મણની સાથે મિશ્ર હોય તે વૈક્રિયમિશ્રકાયયોગ. એ દેવો અને નારકીઓને અપર્યાપ્તાવસ્થામાં જાણવો. બાકીનો વાયુ વગેરેનો વૈક્રિયમિશ્રકાયયોગ મુખ્ય ન હોવાથી ન લેવો. તથા જેમાં આહારક ઔદારિકની સાથે મિશ્ર હોય તે આહારકમિશ્ર. આહારકમિશ્ર એ જ કાય તે આહારકમિશ્નકાય. તેના વડે યોગ તે આહારકમિશ્રકાયયોગ. જ્યારે કાર્ય પૂરું થયા પછી ચૌદ પૂર્વધર આહારકને ત્યજીને ઔદારિકને લેવા માટે પ્રવર્તે છે Page #336 -------------------------------------------------------------------------- ________________ પંદર પ્રકારની સંજ્ઞા ૭૩૩ ત્યારે ઔદારિકની સાથે મિશ્ર આહારક મળે છે. આહારકનો ઘણો વ્યાપાર હોવાથી આહારક પ્રધાન છે, તેથી આહારકમિશ્ર કહ્યો. બીજાઓ તો શરૂઆતના કાળમાં જ આહારકમિશ્ર માને છે એટલે કે આહારક શરૂ કરાતું હોવાથી તેની મુખ્યપણે વિવક્ષા થવાથી આહારકમિશ્રને ઇચ્છે છે. તથા કર્મ એ જ કાર્મણ અથવા કર્મનો વિકાર તે કામણ. કહ્યું છે કે, કર્મના વિપાકરૂપ, આઠ પ્રકારના વિચિત્ર કર્મોથી બનેલું, બધા શરીરોના કારણભૂત એવું કાર્મણશરીર છે.' કાર્પણ એ કાય તે કાર્પણ કાય. તેના વડે યોગ તે કાર્મણકાયયોગ. આ રીતે પંદર પ્રકારના યોગ કહ્યા. (૩૪)' ગુરુ પંદર પ્રકારના યોગોનું સ્વરૂપ બીજાને સારી રીતે કહે છે. સંજ્ઞા એટલે વિજ્ઞાન. સંજ્ઞા પંદર પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ આહારસંજ્ઞા, ર ભયસંજ્ઞા, ૩પરિગ્રહસંજ્ઞા, ૪ મૈથુનસંજ્ઞા, પ ક્રોધસંજ્ઞા, ૬ માનસંજ્ઞા, ૭ માયાસંજ્ઞા, ૮ લોભસંજ્ઞા, ૯ ઓઘસંજ્ઞા, ૧૦ લોકસંજ્ઞા, ૧૧ સુખસંજ્ઞા, ૧૨ દુઃખસંજ્ઞા, ૧૩ મોહસંજ્ઞા, ૧૪ વિચિકિત્સાસંજ્ઞા અને ૧૫ ધર્મસંજ્ઞા. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - સંસારમાં રહેલા સમગ્ર જીવોને ભવવાસપર્યત (૧) આહાર, (૨) ભય, (૩) પરિગ્રહ, (૪) મૈથુનરૂપ ચાર સંજ્ઞાઓ હોય છે. (૯૨૩) ટીકાર્ય - સંજ્ઞા એટલે આભોગ (ઉપયોગ, વિચાર). તે સંજ્ઞા બે પ્રકારે છે. (૧) લાયોપથમિકી અને (૨) ઔદયિકી. તેમાં પહેલી સંજ્ઞા જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ બુદ્ધિના ભેદરૂપે છે. તે આગળની ગાથામાં કહી ગયા છીએ. બીજી ઔદયિકીસંજ્ઞા સામાન્યથી આહાર વગેરે રૂપે ચાર પ્રકારે છે. (૧) આહાર સંજ્ઞા - સુધાવેદનીયના ઉદયથી કવલ (કોળીયા) વગેરે આહારાદિ માટે તેવા પ્રકારના પુગલોને ગ્રહણ કરવાની જે ઇચ્છા, તે આહારસંજ્ઞા. તે આહારસંજ્ઞા આભોગાત્મક (ઉપયોગાત્મક) છે. તે ચાર કારણોથી ઉત્પન્ન થાય છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે, “ચાર સ્થાનો (કારણો)થી આહારસંજ્ઞા ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે – (૧) ખાલી પેટ હોવાથી, (૨) સુધાવેદનીય કર્મના ઉદયથી, (૩) બુદ્ધિથી, (૪) આહારના ઉપયોગથી.” તેમાં (૧) અવમકોઇપણાથી એટલે ખાલી પેટ થવાથી, (૨) સુધાવેદનીય કર્મના ઉદયથી, (૩) આહારની વાત (કથા)ના શ્રવણ વગેરે દ્વારા ઉત્પન્ન થયેલ બુદ્ધિથી, (૪) તદર્થોપયોગેન એટલે સતત આહારની ચિત્તાથી એટલે વિચારણાથી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. (૨) ભયસંજ્ઞા :- ભય મોહનીયના ઉદયથી ભયથી વિહ્વળ થયેલાના આંખ અને Page #337 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ પંદર પ્રકારની સંજ્ઞા મોઢાનું વિકૃત થવું, તથા રોમરાજી ખડી થઈ જવી વગેરે જે ક્રિયા તે ભયસંજ્ઞા. આ ભયસંજ્ઞા પણ ચાર કારણે ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે “(૧) હીનસત્ત્વપણાથી, (૨) ભયવેદનીય કર્મના ઉદયથી, (૩) ભયની બુદ્ધિથી, (૪) તદર્થોપયોગથી.” (૧) હીનસત્ત્વપણાથી એટલે સત્વરહિતપણાથી, (૨) ભયમોહનીય કર્મના ઉદયથી, (૩) ભયની વાતો, શ્રવણ, ભયંકર દશ્યના દર્શન વગેરેથી ઉત્પન્ન થયેલ બુદ્ધિથી, (૪) તદર્થોપયોગ એટલે આ લોક વગેરે સાત ભયના લક્ષણોને વિચારવાથી. (૩) પરિગ્રહ સંજ્ઞા :- લોભના ઉદયથી, સંસારના મુખ્ય કારણરૂપ આસક્તિના કારણે સચિત્ત કે અચિત્ત દ્રવ્યનું ગ્રહણ કરવું તે પરિગ્રહસંજ્ઞા છે. આ પણ ચાર કારણોથી ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે – “(૧) અવિમુક્તપણાથી, (૨) લોભવેદનીય કર્મના ઉદયથી, (૩) બુદ્ધિથી, (૪) તદર્થોપયોગથી.” (૧) અવિમુક્તપણાથી એટલે સપરિગ્રહપણાથી. (૨) લોભવેદનીય એટલે લોભમોહનીય કર્મના ઉદયથી. (૩) સચેતન વગેરે દ્રવ્યના પરિગ્રહના દર્શનથી ઉત્પન્ન થયેલ બુદ્ધિથી. (૪) તદર્થોપયોગ એટલે પરિગ્રહની વિચારણાથી. (૪) મૈથુન:- પુરુષવેદના ઉદયથી મૈથુન માટે સ્ત્રીને જોવું, જોઈને પ્રસન્ન થવું, ખંભિત થવું, જાંઘ વગેરે કંપવી વગેરે લક્ષણરૂપ જે ક્રિયા તે મૈથુનસંજ્ઞા. આ મૈથુનસંજ્ઞા પણ ચાર કારણોથી ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે – (૧) લોહી-માંસના પુષ્ટ થવાથી, (૨) મોહનીયકર્મના ઉદયથી, (૩) બુદ્ધિથી, (૪) તદર્થોપયોગથી.” (૧) માંસ-લોહીના પુષ્ટ થવાથી. (૨) (વેદ) મોહનીયકર્મના ઉદયથી. (૩) સુરત એટલે સંભોગની વાતો-કથા સાંભળવા વગેરેથી ઉત્પન્ન થયેલ બુદ્ધિથી. (૪) તદર્થોપયોગ એટલે મૈથુનની વિચારણા કરવાથી. આ ચારે સંજ્ઞાઓ એકેન્દ્રિય વગેરેથી લઈ પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને જ્યાં સુધી સંસારમાં રહેવાનું હોય, ત્યાં સુધી હોય છે. તથા કેટલાક એકેન્દ્રિય વગેરેને આ સંજ્ઞાઓ સ્પષ્ટરૂપે જણાય છે. જેમકે પાણી વગેરે આહાર વડે જીવવાથી વનસ્પતિ વગેરેને આહાર સંજ્ઞા, સંકોચની વેલડી વગેરેને હાથ વગેરેના સ્પર્શના ભયથી અવયવ સંકોચન વગેરે વડે ભયસંજ્ઞા, બિલ્વ (બિલી), પલાશ વગેરેને નિધાનો એટલે દાટેલા પૈસા વગેરે ઉપર મૂળિયા વગેરે ફેલાવવા દ્વારા પરિગ્રહસંજ્ઞા, કુરુબક, અશોક, તિલક વગેરે ઝાડો ને સુંદર સ્ત્રીના આલિંગન, પગની લાત, આંખના કટાક્ષ વગેરે વડે તે ઝાડના પલ્લવ, ફૂલ વગેરેની ઉત્પત્તિથી મૈથુનસંજ્ઞા Page #338 -------------------------------------------------------------------------- ________________ ૭૩૫ પંદર પ્રકારની સંજ્ઞા જણાય છે. (૯૨૩) હવે “દસ સંજ્ઞાઓ” નામનું ૧૪મુ દ્વાર કહે છે – ગાથાર્થ - આહાર, ભય, પરિગ્રહ, મૈથુન તથા ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લોક. આ દસ સંજ્ઞાઓ સર્વ જીવોને જાણવી. (૯૨૪) ટીકાર્ય - જેના વડે આ જીવ છે એમ જણાય તે સંજ્ઞા. વેદનીય અને મોહનીયના ઉદયને આશ્રયીને તથા જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયોપશમને આશ્રયીને વિવિધ આહાર વગેરેને પ્રાપ્ત કરવાની જે ક્રિયા, તે સંજ્ઞા. તે ઉપાધિના ભેદથી દસ પ્રકારે છે. તેમાં આહાર, ભય, પરિગ્રહ, મૈથુન સંજ્ઞાની વ્યાખ્યા આગળની ગાથામાં કરી છે. (૫) ક્રોધવેદનીય (મોહ)ના ઉદયથી ક્રોધાવેશના કારણે કઠોર મુખ, આંખ, દાંત, હોઠ વગેરે કંપવા વગેરેની ચેષ્ટારૂપ ક્રોધસંજ્ઞા. (૬) માનકષાયના ઉદયથી અહંકારરૂપ, ઉત્કર્ષતા વગેરેની પરિણતિરૂપ માનસંજ્ઞા. (૭) માયાકષાયના ઉદયથી અશુભ સંકલેશના કારણે અસત્યભાષણ વગેરેની ક્રિયા તે માયાસંજ્ઞા. (૮) લોભવેદનીયના ઉદયથી લાલસારૂપે સચિત્ત-અચિત્ત દ્રવ્યોની ઇચ્છા તે લોભસંજ્ઞા. (૯) મતિજ્ઞાનાવરણકર્મના ક્ષાયોપશમથી શબ્દ વગેરે વડે પદાર્થને જણાવતી સામાન્ય જ્ઞાનરૂપ જે ક્રિયા તે ઓઘસંજ્ઞા. (૧૦) તે જ વિશેષ જ્ઞાનરૂપ જે ક્રિયા તે લોકસંજ્ઞા. એટલે એમ નક્કી થયું કે દર્શનોપયોગ તે ઓઘસંજ્ઞા અને જ્ઞાનોપયોગ તે લોકસંજ્ઞા. આ ઠાણાંગસૂત્રની ટીકાનો અભિપ્રાય છે. પરંતુ આચારાંગની ટીકામાં કહ્યું છે કે, અવ્યક્ત ઉપયોગરૂપ તે ઓઘસંજ્ઞા. જેમ વેલડીનું દિવાલ વગેરે પર ચડવું વગેરે. અને લોકસંજ્ઞા તો સ્વચ્છંદપણે કરેલ કલ્પનાથી લોકો વડે આચરેલ ક્રિયારૂપ છે. જેમકે “સંતતિ વગરનાની પરલોકમાં ગતિ થતી નથી. કૂતરાઓ યક્ષરૂપે છે. બ્રાહ્મણો દેવ છે. કાગડાઓ દાદા છે. મોરને પાંખના પવનથી ગર્ભ રહે છે. વગેરે બીજાઓ જ્ઞાનોપયોગને ઘસંજ્ઞા અને દર્શનોપયોગને લોકસંજ્ઞા એમ કહે છે. આ દશે સંજ્ઞાઓ “આ જીવ છે.” એમ જણાવવાના કારણરૂપ હોવાથી સંજ્ઞા કહેવાય છે અને Page #339 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ પંદર પ્રકારની સંજ્ઞા બધાયે સંસારી જીવોને હોય છે. પંચેન્દ્રિયોને આશ્રયી આ સંજ્ઞાઓ સ્પષ્ટરૂપે સુખપૂર્વક (સહેલાઈથી) જાણી શકાય છે અને એકેન્દ્રિયોને આ સંજ્ઞા અવ્યક્ત (અપ્રગટ) રૂપે જણાય છે. (૯૨૪) હવે પંદર સંજ્ઞાઓ' નામનું ૧૪૭ મુ દ્વાર કહે છે - ગાથાર્થ - ૧. આહાર, ૨. ભય, ૩. પરિગ્રહ, ૪. મૈથુન, ૫. સુખ, ૬. દુ:ખ, ૭. મોહ, ૮. વિચિકિત્સા, ૯. ક્રોધ, ૧૦. માન, ૧૧. માયા, ૧૨. લોભ, ૧૩. લોક, ૧૪. ધર્મ, ૧૫. ઓઘસંજ્ઞા. (૯૨૫) ટીકાર્થ - પ્રકરણાનુસાર આવતો સંજ્ઞા શબ્દ દરેકને જોડવાથી આહા૨સંજ્ઞા વગેરેથી લઈને ઓઘસંજ્ઞા સુધી પંદર સંજ્ઞાઓ થાય છે. તેમાં દશ સંજ્ઞાઓનું સ્વરૂપ આગળ કહ્યા પ્રમાણે જ જાણવું. (૧૧-૧૨) શાતા-અશાતાના અનુભવરૂપ સુખ-દુઃખ સંજ્ઞા. (૧૩) મિથ્યાદર્શનરૂપ મોહસંજ્ઞા. (૧૪) ચિત્તવિપ્લુતિ એટલે ચિત્તની અસ્થિરતા (ચંચળતા)રૂપ વિચિકિત્સાસંજ્ઞા. (૧૫) ક્ષમા વગેરેના સેવનરૂપ ધર્મસંજ્ઞા. વિશેષનું ગ્રહણ કર્યું ન હોવાથી આ સંજ્ઞાઓ સામાન્યપણે સર્વજીવોને જાણવી. આ સંજ્ઞાઓ કોઈક ગ્રંથમાં ચાર કહી છે, કોઈક સ્થળે દશ પ્રકારે કહી છે, કોઈક જગ્યાએ પંદર પ્રકારે પણ કહી છે, તેથી કોઈ કોઈ સંજ્ઞાઓ વારંવાર કહેવાઈ હોય તો પણ પુનરુક્ત દોષની શંકા ન કરવી. આચારાંગસૂત્રમાં વિપ્રલાપ એટલે રૂદનરૂપ અને વૈમનસ્ય (દીનતા)રૂપ શોકસંજ્ઞા નામની સોળમી સંજ્ઞા ઉમેરી સોળ સંજ્ઞા કહી છે. (૯૨૫)’ (સટીક પ્રવચનસારોદ્વારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર.) ગુરુ આ પંદર સંજ્ઞાઓનું સ્વરૂપ બીજાને સારી રીતે કહે છે. ગૌરવ એટલે ભારેપણું એટલે કે અભિમાન અને લોભથી થતો આત્માનો અશુભ ભાવ. તે ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે - ૧ ઋદ્ધિગૌરવ ૨ રસગૌરવ અને ૩ સાતાગૌરવ. શ્રમણપ્રતિક્રમણસૂત્રમાં કહ્યું છે - ‘ત્રણ ગૌરવો વડે - ઋદ્ધિગૌરવ વડે, Page #340 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના ગૌરવો ૭૩૭ રસગૌરવ વડે, સાતાગૌરવ વડે. આ ગૌરવોનું સ્વરૂપ ઉપદેશમાલા અને તેની સિદ્ધર્ષિગણિકૃત ટીકામાંથી આ પ્રમાણે જાણવું - હવે તેના દ્વારરૂપ ઋદ્ધિગૌરવને કહે છે - ઉત્તમ એવા વસ્ત્ર, પાત્રા, આસન, ઉપકરણોને આશ્રયીને એ માને કે, “આ મારો વૈભવ છે, આ મારી સમૃદ્ધિ છે, હું ઘણા લોકોનો માલિક છું.” આવો જીવ કે જેની પાસે મળેલી ઋદ્ધિનાં અભિમાન વડે અને નહીં મળેલી ઋદ્ધિની પ્રાર્થના વડે ગૌરવ છે તે ઋદ્ધિગૌરવવાળો છે. ગૌરવ એટલે ગાઢ કર્મપરમાણુઓને ગ્રહણ કરવા વડે આત્માનું ભારેપણું. (૩૨૪) હવે રસગૌરવને આશ્રયીને કહે છે – રસગૌરવ હોતે છતે આસક્ત થયેલો જીવ હિંગ વગેરેથી સંસ્કાર નહીં કરાયેલા એવા રસ વિનાના, ઘણા જૂના ભાત વગેરે રસ વિનાના, વાલ-ચણા વગેરે સ્નેહ વિનાના લુખા, લબ્ધિ વિના સ્વાભાવિક રીતે મળેલા અન્નને ખાવા ઇચ્છતો નથી પણ ઘણા નેહવાળા સારા ભોજનોને ઇચ્છે છે. (૩૨૫) હવે સાતગૌરવને આશ્રયીને કહે છે – સાતાગૌરવથી ભારે જીવ પ્રતિક્ષણ શરીરને સંસ્કારે, ગાદલા વગેરે શયન અને મસૂરક વગેરે આસનને કારણ વિના વાપરવામાં ખૂબ આસક્ત હોય અને પોતાને દુઃખ ન આપે એટલે કે દુઃખનો દ્વેષી હોય. (૩૨૯)” જેનાથી પીડા થાય તે શલ્ય. ભવિષ્યમાં પણ અનિષ્ટ ફળ કરવા માટે સમર્થ હોવાથી શલ્ય જેવું હોય તે શલ્ય. તે ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે - ૧ માયાશલ્ય, ૨ નિયાણશલ્ય અને ૩ મિથ્યાદર્શનશલ્ય. તત્ત્વાર્થાધિગમસૂત્રની સિદ્ધસેનગણિકત ટીકામાં કહ્યું છે - જે પીડા કરે તે શલ્ય. ઉણાદિ પ્રત્યયોનો ય પ્રત્યય લાગે. શલ્ય કાયા વગેરેને અંદરમાં ભેદે છે. શરીરમાં રહેલ તે શલ્ય જીવના બળ અને આરોગ્યની હાનિ કરે છે. તેમ અંદરમાં રહેલા માયા, નિયાણું અને મિથ્યાત્વ એ સંયમના સ્વરૂપને ભેદનારા હોવાથી આત્માના કુલેશના તાવરૂપ અનારોગ્યને કરે છે અને જ્ઞાનનું આવરણ અને વીર્યની હાનિ કરે છે એટલે શલ્યની જેવા શલ્ય કહેવાય છે. (૭/૧૩)' શ્રમણપ્રતિક્રમણ સૂત્રમાં ત્રણ પ્રકારના શલ્યો આ રીતે બતાવ્યા છે – Page #341 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ ત્રણ પ્રકારના શલ્યો “ત્રણ શલ્યોથી પાછો ફરું છું - માયાશલ્યથી, નિયાણશલ્યથી અને મિથ્યાદર્શનશલ્યથી.' આ ત્રણ શલ્યોનું સ્વરૂપ આવશ્યકસૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે - ત્રણ શલ્યો વડે જે અતિચાર કરાયો હોય, તે આ પ્રમાણે – માયાશલ્ય વડે, નિદાનશલ્ય વડે અને મિથ્યાદર્શનશલ્ય વડે, (તેનાથી) હું પાછો ફરું છું. જેનાથી પીડા કરાય તે શલ્ય. તે દ્રવ્ય-ભાવના ભેદથી બે પ્રકારનું છે. કાંટા વગેરે દ્રવ્યશલ્ય છે. ભાવશલ્ય આ (માયા-નિદાન-મિથ્યાદર્શનરૂપ) જ છે. માયા એટલે અંદરનો ભાવ છૂપાવી બહાર જુદું બતાવવું. માયારૂપી શલ્ય તે માયાશલ્ય. અહીં ભાવના આ પ્રમાણે છે – જે વ્યક્તિ જ્યારે અતિચારને આશ્રયીને માયાથી આલોચના કરતો નથી કે બીજી રીતે જણાવે છે કે આળ આપે છે ત્યારે તે માયા જ અશુભકર્મબંધવડે આત્માને પીડા કરતી હોવાથી શલ્ય . તેનાથી (કરાયેલા અતિચારથી હું પાછો ફરું છું.) નિદાન એટલે દેવસંબંધી અને મનુષ્ય સંબંધી ઋદ્ધિને જોઈને અને સાંભળીને તેની ઇચ્છા કરવી તે. નિદાન જ અધિકરણની અનુમોદના વડે આત્માને પીડા કરતું હોવાથી શલ્ય છે. તેનાથી કરાયેલા અતિચારથી હું પાછો ફરું છું.) મિથ્યાદર્શન એટલે મોહનીયકર્મના ઉદયથી થયેલું વિપરીત દર્શન. તે જ તેના નિમિત્તે કર્મોને ગ્રહણ કરવા વડે આત્માને પીડા કરતું હોવાથી શલ્ય છે. તે મિથ્યાદર્શનશલ્ય કદાગ્રહ, વિપરીત બુદ્ધિ, અન્ય દર્શનના પરિચયરૂપ ઉપાધિથી થાય છે. અહીં ઉદાહરણો આ પ્રમાણે છે - માયાશલ્યમાં આગળ કહેવાશે તે રુદ્રનું ઉદાહરણ છે અને પૂર્વે કહેલ પંડુરાર્યાનું ઉદાહરણ છે. નિદાનશલ્યમાં બ્રહ્મદત્તનું કથાનક જેમ તેના ચરિત્રમાં છે તેમ જાણવું. મિથ્યાદર્શનશલ્યમાં ગોઠામાહિલ કદાગ્રહથી મિથ્યાત્વ પામ્યા, જમાલી વિપરીત બુદ્ધિથી મિથ્યાત્વ પામ્યા અને બૌદ્ધ ભિક્ષમાં પરિચય કરનાર શ્રાવકો અન્ય દર્શનવાળા (બૌદ્ધભિક્ષુઓ)ના પરિચયથી મિથ્યાત્વ પામ્યા. તેમાં ગોષ્ઠામાહિલ અને જમાલીના બે કથાનકો સામાયિકઅધ્યયનમાં કહ્યા, બૌદ્ધભિક્ષુઓનો પરિચય કરનાર શ્રાવકોનું કથાનક આગળ કહીશું.” ગુરુ આ ત્રણ શલ્યોને વર્જે છે. આમ છત્રીસ ગુણોની ખાણ સમાન ગુરુ જીવોને સંસારસાગરમાંથી છોડાવે. (૧૯) આમ અઢારમી છત્રીસી પૂર્ણ થઈ. Page #342 -------------------------------------------------------------------------- ________________ एकोनविंशतितमी षट्विशिका साम्प्रतमेकोनविंशतितमी षट्त्रिशिकामाह - मूलम् - सोलससोलसउग्गम-उप्पायणदोसविरहियाहारो । चउविहभिग्गहनिरओ, छत्तीसगुणो गुरू जयउ ॥२०॥ छाया - षोडशषोडशोद्गमो-त्पादनादोषविरहिताहारः । चतुर्विधाभिग्रहनिरतः, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥२०॥ प्रेमीया वृत्तिः - षोडशषोडशोद्गमोत्पादनादोषविरहिताहारः - यस्याहारः षोडशोद्गमदोषषोडशोत्पादनादोषैविरहितो भवति, तथा चतुर्विधाभिग्रहनिरतः-यो नित्यं चतुर्विधानभिग्रहान् सेवते, ईदृशः षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति समासार्थः । व्यासार्थस्त्वयम् - उद्गमनमुद्गमः-पिण्डस्योत्पत्तिः तद्विषया दोषा इत्युद्गमदोषाः । ते षोडश । तद्यथा - १ आधाकर्म, २ औद्देशिकं, ३ पूतिकर्म, ४ मिश्रजातं, ५ स्थापना, ६ प्राभृतिका, ७ प्रादुष्करणं, ८ क्रीतं, ९ अपमित्यं, १० परिवर्तितं, ११ अभ्याहृतं, १२ उद्भिन्नं, १३ मालापहृतं, १४ आच्छेद्यं, १५ अनिसृष्टं १६ अध्यवपूरकश्च । यदाह श्रीपिण्डनियुक्तौ मलयगिरिसूरिकृततद्वृत्तौ च - 'ते चोद्गमदोषाः षोडश, तानेव नामतो निर्दिशति - आहाकम्मुइसिय पूइकम्मे य मीसजाए य । ठवणा पाहुडियाए पाओअर कीय पामिच्चे ॥१२॥ परियट्टिए अभिहडे उब्भिन्ने मालोहडे इय । अच्छिज्जे अणिसटे अज्झोयरए य सोलसमे ॥१३॥ (छाया- आधाकर्म औद्देशिकं पूतिकर्म च मिश्रजातं च । स्थापना प्राभृतिका प्रादुष्करणं क्रीतं अपमित्यम् ॥१२॥ Page #343 -------------------------------------------------------------------------- ________________ ७४० षोडश उद्गमदोषाः परिवर्तितं अभिहृतं उद्भिन्नं मालापहृतं इति । आच्छेद्यं अनिसृष्टं अध्यवपूरकः च षोडशः ॥१३॥) । वृत्तिः - 'आधाकर्मेति' आधानं-आधा 'उपसर्गादात' इत्यङ् प्रत्ययः, साधुनिमित्तं चेतसः प्रणिधानं, यथाऽमुकस्य साधोः कारणेन मया भक्तादि पचनीयमिति, आधया कर्मपाकादिक्रिया आधाकर्म तद्योगाद् भक्ताद्यप्याधाकर्म, इह दोषाभिधानप्रक्रमेऽपि यद्दोषवतोऽभिधानं तद्दोषदोषवतोरभेदविवक्षया द्रष्टव्यं, यद्वा-आधाय-साधु चेतसि प्रणिधाय यत्क्रियते भक्तादि तदाधाकर्म, पृषोदरादित्वाद् यलोपः १, तथा उद्देशनम् उद्देशःयावदर्थिकादिप्रणिधानं तेन निवृत्तमौद्देशिकं २, तथा उद्गमदोषरहिततया स्वतः पवित्रस्य सतो भक्तादेरन्यस्याविशुद्धकोटिकभक्तादेरवयवेन सह सम्पर्कतः पूतेः-पूतीभूतस्य कर्मकरणं पूतिकर्म तद्योगाद्भक्ताद्यपि पूतिकर्म ३, तथा मिश्रेण-कुटुम्बप्रणिधानसाधुप्रणिधानमीलनरूपेण भावेन जातं यद् भक्तादि तन्मिश्रजातं ४, तथा स्थाप्यते-साधुनिमित्तं कियन्तं कालं यावन्निधीयते इति स्थापना, यद्वा-स्थापनं साधुभ्यो देयमितिबुद्ध्या देयवस्तुनः कियन्तं कालं व्यवस्थापनं स्थापना, तद्योगाद्देयमपि स्थापना ५, तथा कस्मैचिदिष्टाय पूज्याय वा बहुमानपुरस्सरीकारेण यदभीष्टं वस्तु दीयते तत्प्राभृतमुच्यते, ततः प्राभृतमिव प्राभृतं साधुभ्यो भिक्षादिकं देयं वस्तु, प्राभृतमेव प्राभृतिका, 'अतिवर्त्तन्ते स्वार्थे प्रत्ययकाः प्रकृतिलिङ्गवचनानी'ति वचनात् पूर्वं नपुंसकत्वेऽपि कप्रत्यये समानीते सति स्त्रीत्वं, यद्वा-प्र इति प्रकर्षण आ इति साधुदानलक्षणमर्यादया भृता निर्वर्तिता यका भिक्षा सा प्राभृता, ततः स्वार्थिककप्रत्ययविधानात् प्राभृतिका ६, तथा साधुनिमित्तं मण्यादिस्थापनेन भित्त्याद्यपनयनेन वा प्रादुः-प्रकटत्वेन देयस्य वस्तुनः करणं प्रादुष्करणं तद्योगाद्भक्ताद्यपि प्रादुष्करणं, यद्वा प्रादुः-प्रकटं करणं यस्य तत् प्रादुष्करणं ७, तथा क्रीतं यत्साध्वर्थं मूल्येन परिगृहीतं ८, तथा 'पामिच्चे' इति अपमित्य-भूयोऽपि तव दास्यामीत्येवमभिधाय यत् साधुनिमित्तमुच्छिन्नं गृह्यते तदपमित्यम्, इह यदपमित्य गृह्यते तदप्युपचारादपमित्यमित्युक्तं ९, तथा परिवर्तितं-यत्साधुनिमित्तं कृतपरावर्तं १०, तथा अभिहृतं-यत्साधुदानाय स्वग्रामात्परग्रामाद्वा समानीतम्, अभि-साध्वभिमुखं हृतं-स्थानान्तरादानीतम् अभिहतमिति व्युत्पत्तेः, ११, तथा उद्भेदनम् उद्भिन्नं-साधुभ्यो घृतादिदाननिमित्तं कुतुपादेर्मुखस्य गोमयादिस्थगितस्योद्घाटनं तद्योगाद्देयमपि घृतादि उद्भिन्नं १२, तथा मालात्-मश्चादेरपहृतं-साध्वर्थमानीतं यद्भक्तादि तन्मालापहृतं १३, तथा आच्छिद्यते-अनिच्छतोऽपि भृतकपुत्रादेः सकाशात्साधुदानाय परिगृह्यते यत् तदाच्छेद्यं १४, तथा न निसृष्टं सर्वैः स्वामिभिः साधुदानार्थमनुज्ञातं यत् तदनिसृष्टं १५, तथा अधि-आधिक्येन अवपूरणं स्वार्थदत्ताद्रहणादेः साध्वागमनमवगम्य Page #344 -------------------------------------------------------------------------- ________________ षोडश उत्पादनादोषाः तद्योग्यभक्तसिद्ध्यर्थं प्राचुर्येण भरणम् अध्यवपूरः, स एव स्वार्थिककप्रत्ययविधानादध्यवपूरकः तद्योगाद्भक्ताद्यप्यध्यवपूरकः, षोडश उद्गमदोषाः ॥९२॥ ॥९३॥' - उत्पादनमुत्पादना - मूलतः शुद्धस्यापि पिण्डस्य धात्रीत्वादिभिः प्रकारैरुपार्जनं, तद्विषया दोषा इत्युत्पादनादोषाः । ते षोडश । तद्यथा १ धात्रीपिण्डः, २ दूतीपिण्डः, ३ निमित्तपिण्डः, ४ आजीवपिण्डः, ५ वनीपकपिण्डः, ६ चिकित्सापिण्डः, ७ क्रोधपिण्डः, ८ मानपिण्डः, ९ मायापिण्डः, १० लोभपिण्डः, ११ पूर्वपश्चात्संस्तवपिण्डः, १२ विद्यापिण्डः, १३ मन्त्रपिण्डः, १४ चूर्णपिण्डः, १५ योगपिण्डः, १६ मूलकर्मपिण्डश्च । यदवाचि जिनवल्लभगणिदृब्धपिण्डविशुद्धौ चन्द्रसूरिकृततद्वृत्तौ च 'अथ तानेव प्रस्तावितोत्पादनादोषान् नामतः सङ्ख्यातश्च गाथाद्वयेनाह - - धाइ दुइनिमित्ते, आजीववणीमगे तिगिच्छाय । कोहे माणे माया लोभे अ हवंति दस एए ॥ ५८ ॥ पुवि पच्छा संथव विज्जा, मंते य चुन्नजोगे य । उपायणाए दोसा, सोलसमे मूलकम्मे य ॥५९॥ (छाया - धात्री दूती निमित्तं, आजीवः वनीपकः चिकित्सा च । क्रोधः मानः माया लोभश्च भवन्ति दश एते ॥५८॥ ७४१ पूर्वं पश्चात् संस्तवः विद्या, मन्त्रश्च चूर्णः योगश्च । उत्पादनायां दोषाः, षोडशः मूलकर्म च ॥५९॥ ) वृत्तिः - धात्री बालपालिका स्त्री । इह च धात्रीति निर्देशेऽपि दोषशब्दसामानाधिकरण्यात् सूचनाच्च धात्रीत्वकरणमिति दृश्यं । एवं यथासम्भवमन्यत्रापि |१| तथा दूती परस्परसन्दिष्टार्थकथिका स्त्री, दूतीत्वकरणमित्यर्थः |२| 'निमित्ते 'त्ति निमित्तकरणमतीताद्यर्थसूचनं ।३। तथा आजीवो जात्यादीनां गृहस्थात्मसमानां कथनादिना आजीवनं ॥४॥ 'वणीमगे 'त्ति वनीपकत्वकरणं । तत्र वनुते दायकाभिमतेषु श्रवणादिष्वात्मनो भक्तस्य दर्शनात् पिण्डं याचते उत्पादयतीत्यर्थः । वनयति वा पिण्डार्थमात्मानं दायकाभिमतेषु श्रमणादिषु सम्भक्तं दर्शयतीति निरुक्तिवशाद्वनीपकः । यद्वा वनीं दायकाभिमतजनप्रशंसोपायतो लब्धार्थरूपां पाति पालयतीति वनीपः । स एव वनीपकः । तस्य भावस्तत्त्वं Page #345 -------------------------------------------------------------------------- ________________ ७४२ चतुर्विधा अभिग्रहाः तस्य करणं विधानं तत् ।५। तथा चिकित्सनं चिकित्सा रोगप्रतीकारः चः समुच्चये ।६। तथा कोपः क्रोधः ।७। मानो गर्वः ।८। माया वञ्चना ।९। लोभो लुब्धता ।१०। चः पूर्ववत् भवन्ति जायन्ते दश प्रतीताः । एते अनन्तरोक्ता इति ॥५८॥ __ तथा पूर्वं दानाद्दातुः प्रशंसनं तत्पूर्वसंस्तवः । एवं दानात्पश्चादातुः प्रशंसा सा पश्चात्संस्तव इति ।११। 'विद्या' सूचनाद्विद्याप्रयोग इति । तत्र विद्या स्त्रीस्वरूपदेवताधिष्ठिता ससाधना वा ओमित्याद्यक्षरपद्धतिस्तस्याः प्रयोगो व्यापारणं सः १२, एवं मन्त्र इति मन्त्रप्रयोगः किन्तु मन्त्रः पुरुषरूपदेवताऽधिष्ठितोऽसाधनो वा । चः समुच्चये ।१३। तथा चूर्णस्तिरोधानादिफलो नयनाञ्जनादियोग्यो द्रव्यक्षोदः ।१४। योगः आकाशगमनसौभाग्यादिफलो द्रव्यसमूहः । चः पूर्ववत् ।१५। एते किमित्याह उत्पादनाया दोषाः पिण्डोपार्जनस्य दूषणानि एते पञ्चदश । तथा षड्भिरधिका दश परिमाणमस्येति षोडशं मूलकर्म चेति मिलिताः षोडश भवन्ति । तत्र मूलमालोचनादीनां दशानां प्रायश्चित्तानां मध्येऽष्टममेतत्प्राप्तिनिबन्धनं कर्मव्यापारो गर्भघातादि, मूलानां वा वनस्पत्यवयवानां कौषध्याद्यर्थं छेदादिक्रिया मूलकर्म चः समुच्चये ।१६। एतेषां मध्याद्येन कृतेन य आहारो लभ्यते स तद्दोषवानिति द्वारगाथाद्वयार्थः ॥५९॥' गुरुरेतत्षोडशोद्गमदोषषोडशोत्पादनादोषवियुक्तं निर्दोषमाहारमभ्यवहरति । अभिग्रहणमभिग्रहः साध्वाचारविशेषरूपो नियमः । स चतुर्विधः । तद्यथा - १ द्रव्याभिग्रहः, २ क्षेत्राभिग्रहः, ३ कालाभिग्रहः, ४ भावाभिग्रहश्च । यदुक्तं प्रवचनसारोद्धारवृत्तौ - 'ते च गोचरविषया अभिग्रहा अनेकरूपाः, तद्यथा - द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च ॥२७०॥' एतेषां स्वरूपमेवं प्रतिपादितं पञ्चवस्तुके तद्वृत्तौ च - 'अभिग्रहानाह - लेवडमलेवडं वा, अमुगं दव्वं व अज्ज घिच्छामि । अमुगेण व दवेणं, अह दव्वाभिग्गहो चेव ॥२९८॥ (छाया- लेपवदलेपवद्वा, अमुकं द्रव्यं वा अद्य ग्रहीष्यामि । अमुकेन वा द्रव्येण, अथ द्रव्याभिग्रह एव ॥२९८॥ Page #346 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधा अभिग्रहाः ७४३ वृत्तिः - लेपवत् जगायदि तन्मिश्रं वा अलेपवद्वा तद्विपरीतम् अमुकं द्रव्यं वा मण्डकादि अद्य ग्रहीष्यामि, अमुकेन वा द्रव्येण दर्तीकुन्तादिना अथ अयं द्रव्याभिग्रहो नाम साध्वाचरणाविशेष इति गाथार्थः ॥२९८॥ क्षेत्राभिग्रहमाह - अट्ठ उ गोअरभूमी, एलुगविक्खंभमित्तगहणं च । सग्गामपरग्गामे, एवइअ घरा य खित्तंमि ॥२९९॥ (छाया- अष्टौ तु गोचरभूमयः, एलुकविष्कम्भमात्रग्रहणं च । स्वग्रामपरग्रामयो-रेतावन्ति गृहाणि च क्षेत्रे ॥२९९॥) वृत्तिः - अष्टौ गोचरभूमयो वक्ष्यमाणलक्षणाः तथा एलुकविष्कम्भमात्रग्रहणं च, यथोक्तं 'एलुकं विक्खंभइत्ता' तथा स्वग्रामपरग्रामयोरेतावन्ति च गृहाणि क्षेत्र इति क्षेत्रविषयोऽभिग्रह इति गाथार्थः ॥२९९॥ गोचरभूमिप्रतिपादनायाह - उज्जुग १ गंतुं पच्चागइआ २ गोमुत्तिआ ३ पयंगविही ४ । पेडा ५ य अद्धपेडा ६, अभितर ७ बार्हि संबुक्का ८ ॥३०॥ (छाया- ऋज्वी १ गत्वाप्रत्यागतिका २ गोमूत्रिका ३ पतङ्गविथि: ४ । पेडा ५ चार्द्धपेडा ६ अभ्यन्तरबहिः सम्बुक्का ७-८ ॥३००।) वृत्तिः - 'ऋज्वी गत्वाप्रत्यागति!मूत्रिका पतङ्गविथिः पेडा चार्द्धपेडा अभ्यन्तरबहिः संबुक्के 'ति गाथाक्षरार्थः । भावार्थस्तु वृद्धसम्प्रदायादवसेयः, स चायम् "उज्जुगा आदिओ चेव हिंडंतो उज्जुगं जाति तोंडाउ सन्नियट्टइ, गंतुं पच्चागइयाए तोंडं गंतूण तत्थ गहणं करोति आइओ सन्नियट्टइ, गोमुत्तिया वंकोवलिया, पयंगविही अणियया पयंगुड्डणसरिसा, पेडा पेलिगा इव चउक्कोणा, अद्धपेडा इमीए चेव अद्धसंठिया घरपरिवाडी, अभितरसंबुक्का बाहिरसंबुक्का य संखणाहिवित्तोवमा, एगीए अन्तो आढवति बाहिरओ सन्नियट्टइ, इयराए विवज्जउ'त्ति (छाया- ऋजुका आदित एव हिण्डन् ऋजुकं याति तुण्डात् सन्निवर्त्तते, गत्वाप्रत्यागतिकायां तुण्डं गत्वा तत्र ग्रहणं करोति आदितः सन्निवर्त्तते, गोमूत्रिका वक्रौलिका, पतङ्गविथिः अनियता पतङ्गोड्डयनसदृशा, पेडा पेटिका इव चतुष्कोणा, अर्धपेडा अस्यामेव अर्द्धसंस्थिता गृहपरिपाटिः, अभ्यन्तरसम्बुक्का बहिःसम्बुक्का च शङ्खनाभ्यावर्तोपमा, एकस्यां अन्तः प्रारभते बहिः सन्निवर्तते, इतरस्यां विपर्यासः इति ॥३००) Page #347 -------------------------------------------------------------------------- ________________ ७४४ कालाभिग्रहमाह - काले अभिग्गो पुण, आईमज्झे तहेव अवसाणे । अप्पत्ते सइ काले, आई बिति मज्झ तइअंते ||३०१ ॥ (छाया- काले अभिग्रहः पुनः, आदौ मध्ये तथैवावसाने । अप्राप्ते सति काले, आदौ द्वितीयो मध्ये तृतीयोऽन्ते ॥ ३०२ ॥ चतुर्विधा अभिग्रहाः वृत्तिः - काल इति कालविषयोऽभिग्रहः पुनः, किंविशिष्टः इत्याह- आदौ मध्ये तथैवावसाने प्रतीतभिक्षावेलायाः, तथा चाह- अप्राप्ते सति काले- भिक्षाकालेऽटतः प्रथम इत्यादौ, द्वितीयो मध्य इति भिक्षाकाल एवाटतः, तृतीयोऽन्त इति भिक्षाकालावसान इति गाथार्थः ॥३०१॥ कालत्रयेऽपि गुणदोषानाह दिंतगपडिच्छ्गाणं, हविज्ज सुहुमंपि मा हु अचिअत्तं । इइ अप्पत्त अईए, पवत्तणं मा इत्तो मज्झे ॥ ३०२ ॥ (छाया- ददत्प्रतीच्छकयोः, सूक्ष्ममपि मा भूत् खलु अप्रीतिकम् । इति अप्राप्ते अतीते, प्रवर्त्तनं मा इतो मध्ये || ३०२॥) - भावाभिग्रहमाह - वृत्तिः - 'ददत्प्रतीच्छ्कयो:' गृहिभिक्षाचरयोः, मा भूत्सूक्ष्ममपि अचियत्तम् अप्रीतिलक्षणम् इति एतस्माद्धेतोः अप्राप्ते, अतीते च भिक्षाकालेऽटनं न श्रेय इति गम्यते, प्रवर्त्तनं च अधिकरणरूपं मा भूत्, ततो मध्ये भिक्षाकालमध्येऽटनं श्रेय इति गाथार्थः ॥३०२ ॥ उक्खित्तमाइचरगा, भावजुआ खलु अभिग्गहा हुंति । गाअंती अरुअंतो, जं देइ निसण्णमाई वा ॥ ३०३ ॥ (छाया - उत्क्षिप्तादिचरका, भावयुताः खलु अभिग्रहा भवन्ति । गायन् च रुदन्, यद्ददाति निषण्णादिर्वा ॥ ३०३॥) वृत्ति: - उत्क्षिप्तादिचरा इति उत्क्षिप्ते भाजनात्पिण्डे चरति - गच्छति यः स उत्क्षिप्तचरः, एवं निक्षिप्ते भाजनादाविति भावनीयं, त एते भावयुक्ताः खल्वाभिग्रहा इत्यर्थः, गायन् रुदन् वा यद्ददाति निषण्णादिर्वेति तद्ग्राहिण इति गाथार्थः ॥ ३०३ ॥ तथा - Page #348 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधा अभिग्रहाः ओसक्कण अभिसक्कण, परंमुहोऽलंकिओ व इयरोऽवि । भावऽण्णयरेण जुओ, अह भावाभिग्गहो नाम ॥३०४॥ (छाया- अवष्वष्कन् अभिष्वष्कन्, पराङ्मुखोऽलङ्कृतः वा इतरोऽपि । भावान्यतरेण युतः, अथ भावाभिग्रहो नाम ||३०४|| वृत्तिः सः अपसरन् अभिसरन् पराङ्मुखोऽलङ्कृतः कटकादिना इतरोऽपि अनलङ्कृतो वाऽपि भावेनान्यतरेण युक्तः समेतो यावान् कश्चिद् अथ अयं भावाभिग्रहो नामेति गाथार्थः ॥ ३०४|| - श्रीवीरविभुनाऽपि छद्मस्थदशायां विहरमाणेन चत्वारोऽभिग्रहा गृहीताः । यदुक्तमावश्यकनिर्युक्तिवृत्तौ श्रीहरिभद्रसूरिभिः - ७४५ 'तत्थ सामी पोसबहुलपाडिवए इमं एयारूवं अभिग्गहं अभिगिण्हड़ चउव्विहं - दव्वओ खेत्तओ कालओ भावओ, दव्वओ कुम्मासे सुप्पकोणेणं, खेत्तओ एलुगं विक्खंभइत्ता, कालओ नियत्तेसु भिक्खायरेसु, भावतो जहा रायधूया दासत्तणं पत्ता नियलबद्धा मुंडियसिरा रोवमाणी अट्ठमभत्तिया, एवं कप्पति सेसं न कप्पति, एवं तू कोसंबी अच्छति ।' ( - ५१८ तमगाथावृत्तिः ) (छाया- तत्र स्वामी पौषकृष्णप्रतिपदि एनं एतद्रूपं अभिग्रहं अभिगृह्णाति चतुर्विधं - द्रव्यतः क्षेत्रतः कालतो भावतः, द्रव्यतः कुल्माषान् सूर्पकोणेन, क्षेत्रत देहलीं विष्कभ्य, कालतो निवृत्तेषु भिक्षाचरेषु, भावतो यथा राजदुहिता दासत्वं प्राप्ता निगडबद्धा मुण्डितशिरा रुदती अष्टमभक्तिका, एवं कल्पते शेषं न कल्पते, एवं गृहीत्वा कौशाम्ब्यां आस्ते ।) गाथासहस्त्र्यामप्युक्तम् - 'पृथ्वीनाथसुता भुजिष्यचरिता हीञ्जीरिता मुण्डिता, क्षुत्क्षामा रुदती विधाय पदयोरन्तर्गतां देहलीम् । कुल्माषान् प्रहरद्वयव्यपगमे मे सूर्यकोणेन चेद्, दद्यात्पारणकं तदा भगवतः सोऽयं महाभिग्रहः ॥ ७६४ ॥ ' गुरुरेतच्चतुर्विधाभिग्रहग्रहणपालनपरायणो भवति । इत्येवं षट्त्रिंशद्गुणनिधानभृद्गुरुर्विजयताम् ॥२०॥ इत्येकोनविंशतितमी षट्त्रिशिका सम्पूर्णतामिता । Page #349 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમી છત્રીસી હવે ઓગણીસમી છત્રીસી કહે છે - શબ્દાર્થ - જેમનો આહાર સોળ ઉદ્દગમના અને સોળ ઉત્પાદનના દોષોથી રહિત છે, જે ચાર પ્રકારના અભિગ્રહોને હંમેશા સેવે છે એવા છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૨૦) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - ઉદ્ગમ એટલે પિંડની ઉત્પત્તિ. તે વિષયના દોષો તે ઉદ્ગમદોષો. તે સોળ છે. તે આ પ્રમાણે - ૧ આધાકર્મ, ૨ ઔદેશિક, ૩ પૂતિકર્મ, ૪ મિશ્રજાત, ૫ સ્થાપના, ૬ પ્રાભૃતિકા, ૭ પ્રાદુષ્કરણ, ૮ ક્રીત, ૯ અપમિત્ય, ૧૦ પરિવર્તિત, ૧૧ અભ્યાહત, ૧૨ ઉભિન્ન, ૧૩ માલાપહત, ૧૪ આચ્છેદ્ય, ૧૫ અનિસૃષ્ટ અને ૧૬ અધ્યવપૂરક. પિંડનિર્યુક્તિમાં અને તેની મલયગિરિસૂરિકૃત વૃત્તિમાં કહ્યું છે - તે ઉદ્ગમદોષો સોળ છે. તેમને જ નામથી કહે છે - (૧) આધાકર્મ ‘ઉપલાત' એ સૂત્રથી આ + ધ ધાતુને પ્રત્યય લાગી બધા શબ્દ બને. આધા એટલે સાધુ માટે મનમાં વિચારવું, જેમકે “અમુક સાધુ માટે મારે ભોજન વગેરે રાંધવાનું છે.' આધા વડે રાંધવા વગેરેની ક્રિયારૂપ કર્મ તે આધાકર્મ. તેના યોગથી ભોજન વગેરે પણ આધાકર્મ છે. અહીં દોષ કહેવાના અવસરે પણ જે દોષવાળા કહ્યા તે દોષ અને દોષવાળાના અભેદની વિવલાથી જાણવું. અથવા સાધુને મનમાં વિચારીને જે ભોજન વગેરે કરાય તે આધાકર્મ. પૃષોદરાદિ સમાસ થયો હોવાથી આધાય ના ય નો લોપ થયો. (૨) ઔદેશિક - ઉદેશ એટલે બધા માંગનારા વગેરેનો વિચાર. તેનાથી બનેલું તે ઔદેશિક છે. (૩) પૂતિકર્મ - ઉદ્દગમના દોષો વિનાનું હોવાથી જે પોતે પવિત્ર છે એવા ભોજનને બીજા અવિશુદ્ધકોટિના દોષવાળા ભોજનના અવયવ સાથે સંપર્ક થવાથી દોષિત જેવું કરવું તે પૂતિકર્મ. તેના યોગથી ભોજન વગેરે પણ પૂતિકર્મ છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ સોળ ઉદ્દગમના દોષો ७४७ ૪) મિશ્રજાત - કુટુંબનો વિચાર અને સાધુનો વિચાર ભેગા થવા રૂ૫ મિશ્રભાવથી બનેલ ભોજન વગેરે તે મિશ્રજાત છે. (૫) સ્થાપના - સ્થાપના એટલે સાધુ માટે કેટલોક કાળ રાખી મૂકવું તે, અથવા “સાધુને આપવાનું છે' એવી બુદ્ધિથી આપવાની વસ્તુને કેટલોક કાળ રાખવી તે. તેના યોગથી આપવાની વસ્તુ પણ સ્થાપના છે. (૬) પ્રાભૃતિકા - કોઈક ઈષ્ટ કે પૂજ્યને બહુમાનપૂર્વક જે ઈચ્છિત વસ્તુ અપાય છે તે પ્રાભૂત કહેવાય છે. તેથી પ્રાભૃત જેવું હોય તે પ્રાભૂત એટલે સાધુ માટે લાવેલી ભિક્ષા વગેરે આપવાની વસ્તુ. પ્રાભૃત એ જ પ્રાભૃતિકા. “સ્વાર્થમાં લાગેલા પ્રત્યયવાળા શબ્દો પ્રકૃતિ (મૂળ શબ્દ)ના લિંગ અને વચનને બદલે છે.' આ વચનથી પહેલા પ્રાભૂત શબ્દ નપુંસકલિંગમાં હોવા છતાં તે પ્રત્યય લાગતા પ્રાભૂતિકા શબ્દ સ્ત્રીલિંગમાં થયો. અથવા પ્રકર્ષ વડે સાધુને આપવા રૂપ મર્યાદા વડે ભરાયેલી જે ભિક્ષા તે પ્રાભૃતા. પછી સ્વાર્થમાં ૩ પ્રત્યય લાગવાથી પ્રાભૃતિકા થાય. (૭) પ્રાદુષ્કરણ - સાધુ માટે મણિ વગેરે રાખીને કે દિવાલ વગેરે તોડીને આપવાની વસ્તુને પ્રગટ કરવી તે પ્રાદુષ્કરણ. તેના યોગથી ભોજન પણ પ્રાદુષ્કરણ છે. અથવા જેને પ્રગટ કરાય તે પ્રાદુષ્કરણ છે. (૮) ક્રીત - ક્રીત એટલે સાધુ માટે મૂલ્યથી લીધેલું હોય તે. (૯) અપમિત્ય - “તને ફરી પણ આપીશ.” એમ કહીને સાધુ માટે જે ઊછીનું લેવાય તે અપમિત્ય. અહીં જે ઊછીનું લેવાય તે પણ ઉપચારથી અપમિત્ય કહ્યું છે. (૧૦) પરિવર્તિત - સાધુ માટે જે બીજાની સાથે બદલાવેલું હોય તે પરિવર્તિત છે. (૧૧) અભિહત - સાધુને આપવા માટે જે પોતાના ગામથી કે બીજા ગામથી લાવેલું હોય તે અભિહત. અન્ય સ્થાનમાંથી સાધુની સામે લાવેલું તે અભિઠ્ઠત એવી વ્યુત્પત્તિથી અભિહૃત શબ્દ બન્યો છે. (૧૨) ઉર્ભિન્ન - સાધુઓને ઘી વગેરે આપવા માટે બરણી વગેરેનું છાણ વગેરેથી સીલ કરાયેલ મોઢું ઉઘાડવું તે ઉન્નિ . તેના યોગથી આપવાની ઘી વગેરે વસ્તુ પણ ઉર્ભિન્ન કહેવાય છે. (૧૩) માલાપહત - માળ એટલે માંચડો વગેરે. તેની ઉપરથી સાધુ માટે લાવેલ જે ભોજન વગેરે તે માલાપહૃત છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ સોળ ઉત્પાદનાના દોષો (૧૪) આચ્છેદ્ય - આપવા નહીં ઇચ્છતા એવા નોકરના પુત્ર વગેરે પાસેથી સાધુને આપવા માટે ઝુંટવીને અપાય તે આચ્છેદ્ય. ૭૪૮ (૧૫) અનિસૃષ્ટ - બધા માલિકો વડે સાધુને આપવા માટે જે રજા અપાયેલું ન હોય તે અનિસૃષ્ટ છે. (૧૬) અધ્યવપૂરક - પોતાની માટે ચૂલે ચઢાવેલા ભોજન વગેરેને સાધુઓ આવ્યાનું જાણી તેમની માટે ભોજન કરવા માટે ખૂબ ભરવું તે અધ્યવપૂર. અધ્યવપૂર એ જ અધ્યવપૂરક, સ્વાર્થમાં અે પ્રત્યય લાગે છે. તેના યોગથી ભોજન વગેરે પણ અધ્યવપૂરક છે. આ સોળ ઉદ્ગમના દોષો છે. (૯૨, ૯૩)’ ઉત્પાદના એટલે મૂળથી શુદ્ધ એવા પણ પિંડને ધાત્રીપણું વગેરે પ્રકારો વડે મેળવવો. તે વિષયના દોષો તે ઉત્પાદનાદોષો. તે સોળ છે. તે આ પ્રમાણે – ૧ ધાત્રીપિંડ, ૨ દૂતીપિંડ, ૩ નિમિત્તપિંડ, ૪ આજીવપિંડ, પ વનીપકપિંડ, ૬ ચિકિત્સાપિંડ, ૭ ક્રોધપિંડ, ૮ માનપિંડ, ૯ માયાપિંડ, ૧૦ લોભપિંડ, ૧૧ પૂર્વપશ્ચાત્સંસ્તવપિંડ, ૧૨ વિદ્યાપિંડ, ૧૩ મંત્રપિંડ, ૧૪ ચૂર્ણપિંડ, ૧૫ યોગપિંડ અને ૧૬ મૂલકર્મપિંડ. જિનવલ્લભગણિએ રચેલ પિંડવિશુદ્ધિમાં અને ચન્દ્રસૂરિજીએ રચેલ તેની વૃત્તિમાં કહ્યું છે - ‘અવતરણિકા :- હવે, જેની પ્રસ્તાવના કરી ગયા તે જ ઉત્પાદના દોષોને નામથી તેમજ સંખ્યાથી બે ગાથામાં બતાવે છે - = શબ્દાર્થ :- ધાઽ = ધાત્રી, તૂ = દૂતી, નિમિત્તે નિમિત્ત, આઝીવ = આજીવન, નળીમો = વનીપક, તિળિા = ચિકિત્સા, ય = અને, જોહે ક્રોધ, માળે = માન, માયા = માયા, તમે = લોભ, ગ = અને, વંતિ = હોય છે, સ = દશ, રૂ = આ. (૫૮) = = = પુનિ = પહેલા, પછી = પછી, સંથવ = પ્રશંસા, વિખ્ખા = વિદ્યા, મંતે = મંત્ર, ય = અને, વુન્નનોો = ચૂર્ણ અને યોગ, ય = અને, ૪પ્પાયળાણ = ઉત્પાદનાના, વોસા = દોષો, સોનમે = સોળમો, મૂલમ્મે = મૂલકર્મ, ય = અને. (૫૯) ગાથાર્થ :- (૧) ધાત્રી એટલે બાળકનું પાલન કરનાર સ્ત્રી. અહીં ધાત્રી શબ્દ એકલો હોવા છતાં પણ દોષનો પ્રસ્તાવ હોવાથી ધાત્રીપણું કરવું તે ધાત્રીદોષ, એવી રીતે બીજા દોષોમાં પણ યથાસંભવ જાણી લેવું. (૨) દૂતી એટલે પરસ્પર સંદેશો કહેનાર સ્ત્રી, તે કરવાપણું. (૩) નિમિત્ત એટલે અતીત-અનાગતાદિ ભાવોનું કહેવું. (૪) આજીવન એટલે દાયકની આગળ તેની સમાન પોતાના જાત્યાદિ જણાવવા. (૫) વનીપક એટલે દાયકને પૂજ્ય હોય તેનો પોતે ભક્ત છે એમ બતાવવું. (૬) રોગીની ચિકિત્સા કરવી, કરાવવી. Page #352 -------------------------------------------------------------------------- ________________ સોળ ઉત્પાદનાના દોષો (૭-૧૦) ક્રોધ-માન-માયા અને લોભ કરવા દ્વારા અશનાદિની પ્રાપ્તિ. (૫૮) (૧૧) પૂર્વ-પશ્ચાત્સંસ્તવ એટલે દાનની પૂર્વે અથવા પછી દાતારની પ્રશંસા. (૧૨૧૫) વિદ્યા, મંત્ર, ચૂર્ણ અને યોગના પ્રયોગ દ્વારા અશનાદિની પ્રાપ્તિ. (૧૬) અને મૂલ નામના પ્રાયશ્ચિત્તને યોગ્ય ગર્ભઘાતાદિની ક્રિયા તેનું નામ મૂલકર્મ. આ પ્રમાણે ઉત્પાદનાના સોળ દોષો છે. (૫૯) ટીકાર્થ : (૧) ‘ધારૂ’ = ‘ધાત્રી' એટલે કે બાળકને પાલનારી સ્ત્રી. અહીં ‘ધાત્રી’ શબ્દનો નિર્દેશ કર્યો છે છતાં ‘દોષ’ શબ્દના સાહચર્યથી અને ધાત્રી શબ્દ ‘ધાત્રીત્વકરણ’નો સૂચક છે એવા સૂચન દ્વા૨ા ‘ધાત્રીત્વરĪ' એમ સમજવું. એજ રીતે આગળ પણ યથાયોગ્ય સમજી લેવું. ૭૪૯ = (૨) ‘તૂફ’ ‘દૂતી’ એટલે કે પરસ્પર કહેલા સંદેશાને કહેનારી સ્ત્રી. દૂતીપણું કરવા સ્વરૂપ આ દોષ છે. (૩) “નિમિત્તે' = ‘નિમિત્તરળ' = અતીત આદિના અર્થ જણાવવા. (૪) ‘આનીવ' = ‘આનીવરળ' = ગૃહસ્થની અને પોતાની સરખી જાતિ વગેરેના કથનવડે આજીવિકા કરવી. = (૫) ‘વળીમળે’ = ‘વનીપાળ' =વનીપકપણું કરવું. એટલે કે ‘વનુતે રૂતિ વનીપ:’ દાયક જે શ્રમણાદિના અનુયાયી હોય તેના ભક્ત તરીકે પોતાને દર્શાવીને પિંડને યાચે આહારાદિનું ઉત્પાદન કરે. અથવા તો ‘વનતિ કૃતિ વનીપ' પિંડ મેળવવા માટે દાયકને ગમતા શ્રમણાદિને વિશે પોતાની જાતને તેના સંભક્ત તરીકે દર્શાવે, તે વનીપક કહેવાય છે. આમ નિરુક્તિના લીધે વનીપક થયું. અથવા તો દાયકને અભિમત જનપ્રશંસાના ઉપાય દ્વારા પ્રાપ્ત થયેલ અર્થ ભિક્ષાને ‘વની’ કહેવાય છે. એવી વનીનું જે પાલન કરે તે વનીપક. વનીપકનો ભાવ તે વનીપકતા અને એનું કરવું તે જ ‘વનીપત્બરળ'. (૬) ‘તિશિા’ = ‘વિવિત્સારળ’ = ઔષધ કરવું. એટલે કે રોગનો પ્રતિકાર કરવો. (૭) ‘જોહ’ = ‘ોધરળ' = ગુસ્સો કરવો તે. (૮) 'માન' = ‘નવ્વર[' = અભિમાન કરવું તે. (૯) ‘માયા' = ‘વજ્રનારળ' = છલ-કપટ કરવા તે. = (૧૦) ‘તોમ’ = ‘તુવ્વતારળ' = લોભ કરવો તે. અહીં ‘વ’ પૂર્વવત્ દર્શાવ્યા પ્રમાણે સમુચ્ચયાર્થમાં છે. એમ જાણવું. = = એટલે કે પૂર્વે Page #353 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ ‘હન્તિ સ પણ’ = ‘મત્તિ વશ તે’ (૫૮) સોળ ઉત્પાદનાના દોષો = ઉપરોક્ત પ્રમાણે આ ૧૦ ભેદો થાય છે. = (૧૧) ‘નિ પન્ના સંથવ' = ‘પૂર્વ પશ્ચાત્સંસ્તવઃ’ દાનની પૂર્વે દાતારની પ્રશંસા કરે તે પૂર્વસંસ્તવ અને દાનની પછી દાતારની પ્રશંસા કરે તે પશ્ચાત્સંસ્તવ. (૧૨) ‘વિધ્ના’ = ‘વિદ્યાપ્રયોગખં’. જે સ્ત્રીદેવતાથી અધિષ્ઠિત હોય અથવા જે સાધના દ્વારા સિદ્ધ થાય તેવી ‘ઓમ્’ વગેરે અક્ષરોની રચના, તેને વિદ્યા કહેવાય છે. તેનો પ્રયોગ કરવો તે વિદ્યાપ્રયોગ કહેવાય છે. (૧૩) ‘મંત’ =‘મન્ત્રપ્રયોારાં' આમાં પણ મન્ત્રપ્રયોગની વ્યાખ્યા વિદ્યાપ્રયોગની જેમ જાણવી. ફક્ત વિશેષ આટલું કે મંત્રના અધિષ્ઠાતા પુરુષ હોય છે અને તેની સાધના કરવી પડતી નથી. ‘’ શબ્દ એ સમુચ્ચયના અર્થમાં છે એમ જાણવું. (૧૪) ‘પુત્ર' = ‘પૂર્ણપ્રયોગરળ' = ચૂર્ણનો પ્રયોગ. ચૂર્ણ એટલે કે અદશ્ય થવું વગેરે ફળવાળા આંખોમાં આંજવા યોગ્ય દ્રવ્યનો ભૂક્કો. = (૧૫) ‘નોળ’ = ‘યોપ્રયોગરળ' = યોગનો પ્રયોગ. યોગ એટલે કે આકાશમાં ઊડવું, સૌભાગ્ય વગેરે ફળવાળા દ્રવ્યનો સમૂહ. ‘’ એ પૂર્વની જેમ સમુચ્ચયના અર્થમાં જાણવો. ‘ડબાયળાણુ ોસા’ ‘ઉત્પાનાયા: દ્વેષા:' = ઉપરોક્ત ભેદો ઉત્પાદનાના દોષો છે. એટલે કે પિંડને ઉપાર્જન કરવા વિશે આ ૧૫ દોષો છે. તેમજ, = (૧૬) ‘સોલસમે મૂલમ્મે યૂ' = ‘ષોડશું મૂલf 7' = છ વધારે છે જેમાં એવા દસના પરિમાણવાળો સોળમો દોષ મૂલકર્મ મળીને ૧૬ દોષો થાય છે. મૂલકર્મની વ્યાખ્યા જણાવે છે – આલોચનાદિ દસ પ્રાયશ્ચિત્તની મધ્યમાં જે આઠમું ‘મૂળ’ નામનું પ્રાયશ્ચિત્ત છે, તેની પ્રાપ્તિના કારણભૂત એવું જે ગર્ભઘાત વગેરેનું કર્મ, તે મૂલકર્મ કહેવાય છે. અથવા મૂળ એટલે વનસ્પતિના અવયવો, તેનું કર્મ એટલે ઔષધાદિને માટે એ મૂળાદિનો છેદ કરવા વગેરેરૂપ ક્રિયા તે મૂલકર્મ કહેવાય છે. અહીં પણ ‘વ’ શબ્દ સમુચ્ચયાર્થમાં જાણવો. આ ૧૬ ભેદોમાંથી જે કોઈ દોષ લગાડવા દ્વારા જે આહાર મેળવાય તે આહાર, તે તે દોષવાળો જાણવો. (૫૯) (સટીક પિંડવિશુદ્ધિના મુનિશ્રી કુલભાનુવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર.) ગુરુ આ સોળ ઉદ્ગમના અને સોળ ઉત્પાદનાના દોષો વિનાનો નિર્દોષ આહાર વાપરે છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના અભિગ્રહો ૭૫૧ અભિગ્રહ એટલે વિશેષ પ્રકારના સાધ્વાચારરૂપ નિયમ. તે ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ દ્રવ્યઅભિગ્રહ, ૨ ક્ષેત્રઅભિગ્રહ, ૩ કાળઅભિગ્રહ અને ૪ ભાવઅભિગ્રહ. પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે - તે ગોચરી સંબંધી અભિગ્રહો અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. (૨૭૦)' પંચવસ્તકમાં અને તેની વૃત્તિમાં આ અભિગ્રહોનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે – ‘દ્રવ્યઅભિગ્રહોને કહે છે – આજે હું “લેપવાળાં ચિકાસવાળાં રાબ વગેરે, અથવા લેપમિશ્રિત, અથવા લેપરહિત=રૂક્ષ કઠોળ વગેરે, અથવા ખાખરો વગેરે અમુક જ દ્રવ્યો લઈશ.” એવો નિયમ, અથવા “કડછી, ભાલાની અણી વગેરે અમુક જ દ્રવ્યથી વહોરાવે તો લઈશ.” એવો નિયમ, એ (વગેરે) દ્રવ્યઅભિગ્રહ છે. (૨૯૮) ક્ષેત્રઅભિગ્રહ કહે છે : હવે કહેવાશે તે ગોચરભૂમિઓ પ્રમાણે ફરતાં જે મળે તે જ લેવાનો નિયમ, અથવા ઉંબરાની વચ્ચે ઊભા રહીને (ચંદનબાળાએ શ્રી મહાવીરસ્વામીને વહોરાવ્યું હતું તેમ) વહોરાવે તો જ લેવાનો નિયમ, અથવા સ્વગ્રામ કે પરગ્રામમાંથી જે મળે તે જ લેવાનો નિયમ, અથવા અમુક ધારેલા ઘરોમાંથી જે મળે તે જ લેવાનો નિયમ, એ (વગેરે) ક્ષેત્રઅભિગ્રહ છે. (૨૯૯). ગોચરભૂમિઓ જણાવે છે – ઋજવી, ગત્વા પ્રત્યાગતિ, ગોમૂત્રિકા, પતંગવીથિ, પેટા, અર્ધપેટા, અત્યંતરશંબૂકા અને બહિઃશબૂક એ આઠ ગોચરભૂમિઓ છે. આ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ તો વૃદ્ધસંપ્રદાયથી જાણવો. વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે :- ૧ ઋજવી એટલે સરળ. ઉપાશ્રયમાંથી નીકળેલો સાધુ સીધા માર્ગે એકશ્રેણિમાં રહેલા ઘરોમાં ક્રમશઃ ફરતાં છેલ્લા ઘર સુધી આવે, આટલા ઘરોમાંથી ભિક્ષા ન મળે તો પણ બીજે ક્યાંય ગયા વિના સીધા માર્ગે ઉપાશ્રયમાં પાછો આવે તે ઋજવી. ૨ જેમાં ગવા=એક શ્રેણિમાં ફરીને પ્રત્યાગતિ = પાછા ફરતાં બીજી શ્રેણિમાં વહોરતો આવે તે ગત્વા પ્રત્યાગતિ. ઋજવીની જેમ એક ગૃહશ્રેણિમાં ફર્યા પછી પાછો ફરતો સાધુ સીધા માર્ગે બીજી ગૃહશ્રેણિમાં છેલ્લા ઘર સુધી ફરીને ઉપાશ્રયમાં આવે તે ગત્વા પ્રત્યાગતિ. ૩ ગોમૂત્રિકા એટલે બળદના જમીન ઉપર પડેલા પેશાબના આકારના જેવી. સામસામે શ્રેણિમાં રહેલા ઘરોમાં ડાબી શ્રેણિના ઘરથી જમણી Page #355 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ ચાર પ્રકારના અભિગ્રહો શ્રેણિના ઘ૨માં, પુનઃ જમણી શ્રેણિના ઘરથી ડાબી શ્રેણિના ઘરમાં, વળી પુનઃ ડાબી શ્રેણિના ઘરથી જમણી શ્રેણિના ઘરમાં, એમ બંને શ્રેણિઓમાં એક એક ઘર ક્રમશઃ ફરે તે ગોમૂત્રિકા. ૪ જેમાં પતંગની જેમ વીથિ = ફરવાનો માર્ગ હોય તે પતંગવીથિ. જેમ પતંગ ઊડી ઊડીને અનિયત ગતિથી ઊડે-ફરે તેમ સાધુ વચ્ચે વચ્ચે ઘરો છોડીને અનિયત ક્રમથી ફરે તે પતંગવીથિ. ૫ પેટા એટલે પેટી. પેટી જેવા ચોરસ વિભાગમાં ઘરોને કલ્પીને વચ્ચેના ઘરો છોડી દે અને છેડે રહેલા ઘરોમાં ચારે ય દિશામાં સમશ્રેણિએ ફરે તે પેટા. ૬ અર્ધપેટાના આકાર જેવું પરિભ્રમણ જેમાં થાય તે અર્ધપેટા. પેટાની જેમ ઘરોની કલ્પના કરીને ચારને બદલે બે જ દિશામાં રહેલી બે જ ગૃહશ્રેણિમાં ફરે તે અર્ધપેટા. ૭ શંબૂક એટલે શંખ. શંખના આવર્તની જેમ ગોળ પરિભ્રમણ જેમાં થાય તે શંબૂકા. જેમકે-ક્ષેત્રના મધ્યભાગથી ફરવાનું શરૂ કરીને શંખના આવર્તની જેમ ગોળાકારે રહેલા ઘરોમાં ફરતો સાધુ છેલ્લે ક્ષેત્રની બહાર આવે તે અત્યંતશંબૂકા. ૮ ક્ષેત્રના બહારના ભાગથી ફરવાનું શરૂ કરીને શંખના આવર્તની જેમ ગોળાકારે ફરતો સાધુ ક્ષેત્રના મધ્યભાગમાં આવે તે બાહ્ય શંબૂકા. (૩૦૦) જી ગોમૂમિકા ભાવી અભ્ય ગડવા પ્રત્યાગતિ બાલ શાળા પતંગવિધિ પેટા અઈ પેથ કાલઅભિગ્રહ કહે છે - આદિમાં, એટલે કે ભિક્ષાકાળ થયા પહેલાં, અથવા મધ્યમાં, એટલે કે ભિક્ષાકાળના સમયે, અથવા અંતે, એટલે કે ભિક્ષાકાળ વીતી ગયા પછી, ભિક્ષા લેવા જવું એવો ભિક્ષા માટે કાળનો નિયમ તે અનુક્રમે પહેલો, બીજો અને ત્રીજો કાલઅભિગ્રહ છે. (૩૦૧) Page #356 -------------------------------------------------------------------------- ________________ ૭૫૩ ચાર પ્રકારના અભિગ્રહો એ ત્રણેય કાળમાં થતા ગુણ-દોષો કહે છે – ભિક્ષા આપનાર ગૃહસ્થ અને ભિક્ષા લેનાર યાચકને અલ્પ પણ અપ્રીતિ ન થાય અને પૂર્વકર્મ-પશ્ચાત્કર્મ વગેરે દોષો ન લાગે એ માટે સાધુએ ગૃહસ્થના ભોજન કાળે ભિક્ષાર્થે જવું જોઈએ. ભિક્ષાકાળની પહેલાં અને ભિક્ષાકાળ વીતી ગયા પછી ભિક્ષા લેવા જવું એ શ્રેયસ્કર નથી. આથી ભિક્ષાકાળના સમયે ભિક્ષા માટે જાય. (૩૦૨). ભાવઅભિગ્રહ કહે છે - ઉસ્લિપ્ત એટલે કે મૂળ વાસણમાંથી લઈને ચમચા વગેરેમાં ઉપાડ્યું હોય, અથવા નિક્ષિપ્ત એટલે કે મૂળ વાસણમાંથી લઈને જમવાની થાળી વગેરેમાં મૂક્યું હોય તેવું જ લઈશ, અથવા ગાતો, રડતો, બેઠેલો કે ઊભેલો કોઈ આપશે તો જ લઈશ, અથવા પાછો ખસતો, સામે આવતો, વિમુખ થયેલ (અવળા મુખવાળો), આભૂષણોથી અલંકૃત કે આભૂષણોથી રહિત એવો કોઈ આપશે તો લઈશ, આવા વિવિધ અભિગ્રહો ભાવ અભિગ્રહ છે. (૩૦૩-૩૦૪) . (સટીક પંચવસ્તકના આશ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર.) છદ્મસ્થ અવસ્થામાં વિચરતા શ્રીવીરપ્રભુએ પણ ચાર અભિગ્રહો લીધા હતા. આવશ્યકનિર્યુક્તિની વૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે - ત્યાં પોષ વદ એકમના દિવસે પ્રભુ આવા પ્રકારના આ ચાર અભિગ્રહો લે છે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્યથી સૂપડાના ખૂણા વડે અડદ, ક્ષેત્રથી ડેલીને ઓળંગીને, કાળથી ભિક્ષાચરો પાછા ફરે છતે, ભાવથી દાસપણું પામેલી, બેડીથી બંધાયેલી, મુંડન કરાયેલા મસ્તકવાળી, રડતી, અટ્ટમ કરેલ, રાજાની દીકરી આ પ્રમાણે વહોરાવે તો કહ્યું બીજું ન કલ્પે. આ પ્રમાણે અભિગ્રહ લઈને પ્રભુ કૌશાંબીમાં રહે છે. (૫૧૮ મી ગાથાની વૃત્તિ)' ગાથાસહસ્ત્રીમાં પણ કહ્યું છે, “દાસપણું પામેલી, બેડીમાં બંધાયેલી, મુંડિત થયેલી, ભૂખી, રડતી, રાજાની દીકરી ડેલીને બે પગની વચ્ચે કરીને બે પ્રહર પસાર થયે છતે સૂપડાના ખૂણા વડે અડદ જો મને આપે તો પારણું કરવું - ભગવાનનો તે આ મહાઅભિગ્રહ હતો. (૭૬૪) ગરુ આ ચાર પ્રકારના અભિગ્રહોને ગ્રહણ કરવામાં અને પાળવામાં પરાયણ હોય છે. આ પ્રમાણે છત્રીસ ગુણોરૂપી નિધાનને ધારણ કરનારા ગુરુ વિજય પામો. (૨૦) આમ ઓગણીસમી છત્રીસી સંપૂર્ણ થઈ. Page #357 -------------------------------------------------------------------------- ________________ विंशतितमी षट्त्रिशिका अथ विंशतितमीं षट्त्रिशिकामाह मूलम् - सोलसवयणविहिन्नू, सत्तरसविहसंजमंमि उज्जुत्तो । तिविराहणाविरहिओ, छत्तीसगुणो गुरू जयउ ॥२१॥ छाया - षोडशवचनविधिज्ञः, सप्तदशविधसंयमे उद्युक्तः । त्रिविराधनाविरहितः, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥२१॥ प्रेमीया वृत्तिः - षोडशवचनविधिज्ञः - षोडशवचनविधीन् जानातीति, तथा सप्तदशविधसंयमे सप्तदशविधे चारित्रे, उद्युक्तः उद्यमवान्, तथा त्रिविराधनाविरहितः - त्रिभिर्विराधनाभिर्विरहितः, इति षट्त्रिशद्गुणो गुरुर्जयत्विति पदार्थः । - उपनिषदर्थस्त्वयम् - उच्यते इति वचनम् । तस्य विधयः- प्रकारा इति वचन - विधयः । ते षोडश । तद्यथा १ अतीतवचनं, २ वर्त्तमानवचनं, ३ अनागतवचनं, ४ एकवचनं, ५ द्विवचनं, ६ बहुवचनं ७ पुंलिङ्गवचनं, ८ स्त्रीलिङ्गवचनं, ९ नपुंसकलिङ्गवचनं, १० परोक्षवचनं, ११ प्रत्यक्षवचनं, १२ उपनीतोपनीतवचनं, १३ उपनीतापनीतवचनं, १४ अपनीतोपनीतवचनं, १५ अपनीतापनीतवचनं, १६ अध्यात्मवचनञ्च । यत्प्रत्यपादि प्रवचनसारोद्धारे तद्वृत्तौ च - ‘इदानीं ‘वयणसोलसगं ति चत्वारिंशदुत्तरशततमं द्वारमाह - - - कालतियं ३ वयणतियं ६ लिंगतियं ९ तह परोक्ख १० पच्चक्खं ११ । उवणयऽवणयचउक्कं १५ अज्झत्थं चेव सोलसमं ॥८९६ ॥ (छाया- कालत्रिकं ३ वचनत्रिकं ६ लिङ्गत्रिकं ९ तथा परोक्षं १० प्रत्यक्षं ११ । उपनताऽपनतचतुष्कं १५ अध्यात्ममेव षोडशम् ||८९६ ॥ ) Page #358 -------------------------------------------------------------------------- ________________ ७५५ षोडश वचनविधयः वृत्तिः - कालत्रिकं तथा वचनत्रिकं तथा लिङ्गत्रिकं परोक्षमत्र प्रथमैकवचनस्य लोपः तथा प्रत्यक्षं तथोपनयापनयचतुष्कं तथाऽध्यात्मं चैव षोडशमिति गाथावयवार्थः । तत्राकरोत्करोति करिष्यतीत्यतीतादिकालनिर्देशप्रधानं वचनजातं कालत्रिकवचनमित्यर्थः, तथा एको द्वौ बहव इत्येकत्वाद्यभिधायकः शब्दसन्दर्भो वचनत्रिकमिति, तथेयं स्त्री अयं पुरुष:: इदं कुलमिति त्रीणि लिङ्गप्रयानानि वचनानीति लिङ्गत्रिकं, तथा स इति परोक्षनिर्देश: परोक्षवचनं, अयमिति प्रत्यक्षनिर्देशः प्रत्यक्षवचनं, तथोपनयापनयवचनं चतुर्धा भवति, तद्यथा - उपनयापनयवचनं तथा उपनयोपनयवचनं तथा अपनयोपनयवचनं तथा अपनयापनयवचनमिति, तत्रोपनयो-गुणोक्तिः अपनयो-दोषभणनं, तत्र सुरूपेयं रामा परं दुःशीला इत्युपनयापनयवचनं तथा सुरूपेयं स्त्री सुशीलेत्युपनयोपनयवचनं तथा कुरूपा स्त्रीयं परं सुशीलेत्यपनयोपनयवचनं कुरूपेयं कुशीला चेत्यपनयापनयवचनमिति, तथा अन्यच्चेतसि निधाय प्रतारकबुद्ध्याऽन्यबिभणिषुरपि सहसा यच्चेतसि तदेव वक्ति यत्तत् षोडशमध्यात्मवचनम् १४० ॥८९६॥' । गुरुरेतान् षोडश वचनविधीन् सम्यग्जानाति । पापेषु प्रवृत्तस्याऽऽत्मनः संयम-नियन्त्रणं संयमः । स सप्तदशविधः । तद्यथा - १ पृथ्वीकायसंयमः, २ अप्कायसंयमः, ३ तेजस्कायसंयमः, ४ वायुकायसंयमः, ५ वनस्पतिकायसंयमः, ६ द्वीन्द्रियसंयमः, ७ त्रीन्द्रियसंयमः, ८ चतुरिन्द्रियसंयमः, ९ पञ्चेन्द्रियसंयमः, १० अजीवसंयमः, ११ प्रेक्षासंयमः, १२ उपेक्षासंयमः, १३ प्रमार्जनासंयमः, १४ परिष्ठापनासंयमः, १५ मनःसंयमः, १६ वचनसंयमः, १७ कायसंयमश्च । उक्तञ्च दशवैकालिकसूत्रनिर्युक्तौ तद्वृत्तौ च - 'साम्प्रतं संयमव्याचिख्यासयाऽऽह - पुढविदगअगणिमारुयवणस्सईबितिचउपणिदिअज्जीवे । पेहोपेहपमज्जणपरिटुवणमणोवईकाए ॥४६॥ (छाया- पृथ्व्युदकाग्निमारुतवनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियाजीवेषु । प्रेक्षोपेक्षाप्रमार्जनापरिष्ठापनमनोवाक्कायेषु ॥४६॥) वृत्तिः - पुढवाइयाण जाव य पंचिंदिय संजमो भवे तेसिं । संघट्टणादि ण करे तिविहेणं करणजोएणं ॥१॥ Page #359 -------------------------------------------------------------------------- ________________ ७५६ सप्तदशविधः संयमः अज्जीवेहिं जेहिं गहिएहिं असंजमो इहं भणिओ। जह पोत्थदूसपणए तणपणए चम्मपणए अ॥२॥ गंडी कच्छवि मुट्ठी संपुडफलए तहा छिवाडी अ । एयं पोत्थयपणयं पण्णत्तं वीअराएहिं ॥३॥ बाहल्लपुहुत्तेहिं गंडी पोत्थो उ तुल्लगो दीहो। कच्छवि अंते तणुओ मज्झे पिहुलो मुणेअव्वो ॥४॥ चउरंगुलदीहो वा वट्टागिति मुट्ठिपोत्थगो अहवा । चउरंगुलदीहो चिअ चउरस्सो होइ विण्णेओ ॥५॥ संपुडओ दुगमाई फलगा वोच्छं छिवाडिमेत्ताहे । तणुपत्तोसिअरूवो होइ छिवाडी बुहा बेंति ॥६॥ दीहो वा हस्सो वा जो पिहलो होइ अप्पबाहल्लो । तं मुणिअसमयसारा छिवाडिपोत्थं भयंतीह ॥७॥ दुविहं च दूसपण समासओ तंपि होइ नायव्वं । अप्पडिलेहियदूसं दुप्पडिलेहं च विण्णेयं ॥८॥ अप्पडिलेहिअदूसे तूली उवधाणगं च णायव्वं । गंडुवधाणालिंगिणि मसूरए चेव पोत्तमए ॥९॥ पल्हवि १ कोयवि २ पावार ३ णवतए ४ तहय दाढिगालीओ ५ । दुप्पडिलेहिअ दूसे एवं बीअं भवे पणगं ॥१०॥ पल्हवि हत्थुत्थरणं कोयवओ रूअपूरिओ पडओ । दढगालि धोइ पोत्ती सेस पसिद्धा भवे भेदा ॥११॥ तणपणगं पुण भणियं जिणेहि कम्मट्ठगंठिदहणेहिं । साली वीही कोद्दव रालग रण्णेतणाइं च ॥१२॥ अय एल गावि महिसी मियाणमजिणं च पंचमं होइ । तलिया खल्लग कोसग कित्ती य बितिए य ॥१३॥ तह विअडहिरण्णाइं ताई न गेण्हइ असंजमं साहू । ठाणाइ जत्थ चेए पेह पमज्जित्तु तत्थ करे ॥१४॥ Page #360 -------------------------------------------------------------------------- ________________ ७५७ सप्तदशविधः संयमः एसा पेह उवेहा पुणोवि दुविहा उ होइ नायव्वा । वावारावावारे वावारे जह उ गामस्स ॥१५॥ एसो उविक्खगो हू अव्वावारे जहा विणस्संतं । किं एयं नु उविक्खसि ? दुविहाएवित्थ अहियारो ॥१६॥ वावारुविक्ख तहिं संभोइय सीयमाण चोएइ । चोएई इयरं पिहु पावयणीअम्मि कज्जम्मि ॥१७॥ अव्वावारउवेक्खा णवि चोएइ गिहिं तु सीअंतं । कम्मेसु बहुविहेसुं संजम एसो उवेक्खाए ॥१८॥ पडिसागरिए अपमज्जिएसु पाएसु संजमो होइ । ते चेव पमज्जंते असागरिएँ संजमो होइ ॥१९॥ पाणाईसंसत्तं भत्तं पाणमहवा वि अविसुद्धं । उवगरणभत्तमाई जं वा अइरित्त होज्जाहि ॥२०॥ तं पटुिप्पविहीए अवहट्टं संजमो भवे एसो । अकुसलमणवइरोहो कुसलाण उदीरणं चेव ॥२१॥ जुयलं मणवइसंजम एसो काए पुण जं अवस्सकज्जम्मि । गमणागमणं भवइ तं उवउत्तो कुणइ सम्मं ॥२२॥ तव्वज्जं कुम्मस्स व सुसमाहियपाणिपायकायस्स । हवइ य काइयसंजम चिटुंतस्सेव साहुस्स ॥२३॥ (छाया- पृथ्व्यादीनां यावच्च पञ्चेन्द्रियाणां संयमो भवेत्तेषाम् । सङ्घट्टनादि न करोति त्रिविधेन करणयोगेन ॥१॥ अजीवेषु येषु गृहीतेषु असंयमो भणित इह । यथा पुस्तकदूष्यपञ्चके तृणपञ्चके चर्मपञ्चके च ॥२॥ गण्डी कच्छपी मुष्टिः सम्पुटफलकं तथा सृपाटिका च । एतत्पुस्तकपञ्चकं प्रज्ञप्तं वीतरागैः ॥३॥ बाहल्यपृथुत्वाभ्यां गण्डीपुस्तकं तुल्यं दीर्घम् । कच्छपी अन्ते तनुकं मध्ये पृथु ज्ञातव्यम् ॥४॥ Page #361 -------------------------------------------------------------------------- ________________ ७५८ सप्तदशविधः संयमः चतुरङ्गुलदीर्घ वा वृत्ताकृति मुष्टिपुस्तकमथवा । चतुरङ्गुलदीर्घमेव चतुरस्रं भवति विज्ञेयम् ॥५॥ सम्पुटकं द्विकादिफलकं वक्ष्ये सृपाटिकामतः । तनुपत्रोच्छ्रितरूपा भवति सृपाटिका बुधा ब्रुवते ॥६॥ दीर्घ वा ह्रस्वं वा यत्पृथु भवत्यल्पबाहल्यम् । तज्ज्ञातसमयसाराः सृपाटिकापुस्तकं भणन्ति इह ॥७॥ द्विविधं च दूष्यपञ्चकं समासतस्तदपि भवति ज्ञातव्यम् । अप्रतिलेखितदूष्यं दुष्प्रतिलेख्यदूष्यं च विज्ञेयम् ॥८॥ अप्रतिलेखितदूष्ये तूलिका उपधानकं च ज्ञातव्यं । गण्डोपधानमालिङ्गिनी मसूरकश्चैव पोतमयः ॥९॥ (१) खरडियो (२) भूरविगा (३) सलोम पटः (४) जीर्णं (५) सदृशवस्त्रं वि.प. । प्रह्लादि कुतुपि प्रावारकः नवत्वक् तथा च दृढगालिका । दुष्प्रतिलेखितदूष्ये एतद् द्वितीयं भवेत्पञ्चकम् ॥१०॥ प्रह्लादि हस्तास्तरणं कुतुपो रुतपूरितः पटकः । दृढगाली धौतपोतं शेषाः प्रसिद्धा भवन्ति भेदाः ॥११॥ तृणपञ्चकं पुनर्भणितं जिनैः कर्माष्टकग्रन्थिदहनैः । शालिीहि: कोद्रवो रालकोऽरण्यतृणानि च ॥१२॥ अजैडगोमहिषीमगाणामजिनं च (चम)पञ्चकं भवति । तिलका खल्लकं वधू कोशकः कृत्तिश्च द्वितीये च ॥१३॥ तथा विकटहिरण्यादीनि तानि न गृह्णाति असंयमत्वात्साधुः । स्थानादि यत्र चेतयति प्रेक्ष्य प्रमाM तत्र कुर्यात् ॥१४॥ एषा प्रेक्षा उपेक्षा पुनरिह द्विविधा भवति ज्ञातव्या । व्यापाराव्यापारयोः व्यापारे यथैव ग्रामस्य ॥१५॥ एष उपेक्षकश्चैवाव्यापारे यथा विनश्यन्तम् । किमेतं नूपेक्षसे ? द्विविधयाप्यत्राधिकारः ॥१६॥ Page #362 -------------------------------------------------------------------------- ________________ त्रिविधा विराधनाः व्यापारोपेक्षा तत्र साम्भोगिकान् सीदतश्चोदयति । चोदयतीतरमपि प्रावचनिके कार्ये ॥१७॥ अव्यापारोपेक्षा नैव चोदयति गृहिणं सीदन्तम् । कर्मसु बहुविधेषु एष संयम उपेक्षायाम् ॥१८॥ प्रतिसागारिके अप्रमार्जितयोः पादयोः संयमो भवति । तावेव प्रमृज्यमानयोरसागारिके संयमो भवति ॥१९॥ प्राणादिसंसक्तं भक्तं पानमथवाऽपि अविशुद्धम् । उपकरणभक्तादि यद्वातिरिक्तं भवेत् ॥२०॥ तत्परिष्ठापनविधिना अपहृत्यसंयमो भवेदेषः । अकुशलमनोवचोरोधः कुशलानामुदीरणं चैव ॥२१॥ युगलं मनोवचःसंयम एष काये पुनरवश्यकार्ये । गमनागमने भवतस्ते उपयुक्तः करोति सम्यक् ॥२२॥ तद्वर्जं कूर्मस्येव सुसमाहितपाणिपादकायस्य । भवति च कायिकः संयमस्तिष्ठत एव साधोः ||२३|| ) उक्तः संयमः ॥४६॥' गुरुरेतत्सप्तदशविधसंयमे नित्यमुद्यच्छति । विराधना - खण्डना । सा त्रिविधा । तद्यथा १ ज्ञानविराधना, २ दर्शनविराधना, ३ चारित्रविराधना च । यदाह श्रमणप्रतिक्रमणसूत्रे - - ७५९ 'पडिक्कमामि तिर्हि विराहणार्हि नाणविराहणाए दंसणविराहणाए चरितविराहणाए । ' ( छाया - प्रतिक्रामामि त्रिभिः विराधनाभिः ज्ञानविराधनया दर्शनविराधनया चारित्रविराधना II) - एतासां तिसृणां विराधनानां स्वरूपमावश्यकसूत्रवृत्तेरेवं ज्ञेयम् - ज्ञान 'प्रतिक्रामामि तिसृभिर्विराधनाभिर्योऽतिचार इत्यादि पूर्ववत्, तद्यथा विराधनयेत्यादि, तत्र विराधनं कस्यचिद्वस्तुनः खण्डनं तदेव विराधना, ज्ञानस्य विराधना - Page #363 -------------------------------------------------------------------------- ________________ ७६० त्रिविधा विराधनाः ज्ञानविराधना-ज्ञानप्रत्यनीकतादिलक्षणा तया, उक्तं च - ‘णाणपडिणीय णिण्हव अच्चासायण तदंतरायं च । कुणमाणस्सऽइयारो णाणविसंवादजोगं च ॥१॥' (छाया- ज्ञानप्रत्यनीकतां निह्नवं अत्याशातनां तदन्तरायं च । कुर्वतः अतिचारः ज्ञानविसंवादयोगश्च ॥१॥) तत्र प्रत्यनीकता पञ्चविधज्ञाननिन्दया, तद्यथा-आभिनिबोधिकज्ञानमशोभनं, यतस्तदवगतं कदाचित्तथा भवति कदाचिदन्यथेति श्रुतज्ञानमपि शीलविकलस्याकिञ्चित्करत्वादशोभनमेव, अवधिज्ञानमप्यरूपिद्रव्यागोचरत्वादसाधु, मनःपर्यायज्ञानमपि मनुष्यलोकावधिपरिच्छिन्नगोचरत्वादशोभनं, केवलज्ञानमपि समयभेदेन दर्शनज्ञानप्रवृत्तेरेकसमयेऽके वलत्वादशोभनमिति, निह्नवो-व्यपलापः, अन्यसकाशेऽधीतमन्यं व्यपदिशति, अच्चासायणा - 'काया वया य तेच्चिय ते चेव पमाय अप्पमाया य । मोक्खाहिगारिगाणं जोइसजोणीहि किं कज्जं ? ॥१॥' (छाया- काया व्रतानि च तान्येव त एव प्रमादा अप्रमादाश्च । मोक्षाधिकारिणां ज्योतिर्योनिभिः किं कार्यम् ? ॥१॥) इत्यादि, अन्तरायमसङ्खडास्वाध्यायिकादिभिः करोति, ज्ञानविसंवादयोगः अकालस्वाध्यायादिना । दर्शनं-सम्यग्दर्शनं तस्य विराधना दर्शनविराधना तया, असावप्येवमेव पञ्चभेदा, तत्र दर्शनप्रत्यनीकता क्षायिकदर्शनिनोऽपि श्रेणिकादयो नरकमुपगता इति निन्दया, निह्नवःदर्शनप्रभावनीयशास्त्रापेक्षया प्राग्वद् द्रष्टव्यः, अत्याशातना-किमेभिः कलहशास्त्रैरिति ?, अन्तरायं प्राग्वत्, दर्शनविसंवादयोगः शङ्कादिना । चारित्रं प्राग्निरूपितशब्दार्थं तस्य विराधना चारित्रविराधना तया - व्रतादिखण्डनलक्षणया ।' गुरुरेतास्तिस्रो विराधनाः प्रयत्नपूर्वं वर्जयति । एवं षट्त्रिंशद्गुणसमृद्धो गुरुर्जगत्युपकारवृष्टिं करोतु ॥२१॥ इति विंशतितमी षट्त्रिशिका सम्पूर्णतामगमत् । Page #364 -------------------------------------------------------------------------- ________________ વીસમી છત્રીસી હવે વીસમી છત્રીસી કહે છે – શબ્દાર્થ - વચનોના સોળ પ્રકારોને જાણનારા, સત્તર પ્રકારના સંયમમાં ઉદ્યમવાળા અને ત્રણ પ્રકારની વિરાધના વિનાના – આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૨૧) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - જે કહેવાય તે વચન. તેની વિધિઓ એટલે પ્રકારો એ વચનવિધિઓ. તે સોળ છે. તે આ પ્રમાણે – ૧ અતીતવચન, ૨ વર્તમાનવચન, ૩ અનાગતવચન, ૪ એકવચન, ૫ દ્વિવચન, ૬ બહુવચન, ૭ પુલિંગવચન, ૮ સ્ત્રીલિંગવચન, ૯ નપુંસકલિંગવચન, ૧૦ પરોક્ષવચન, ૧૧ પ્રત્યક્ષવચન, ૧૨ ઉપનીતઉપનીતવચન, ૧૩ ઉપનીકઅપની તવચન, ૧૪ અપનીતઉપનીતવચન, ૧૫ અપનીતઅપનીતવચન અને ૧૬ અધ્યાત્મવચન. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – ગાથાર્થ - કાળત્રિક, વચનત્રિક, લિંગત્રિક, પરોક્ષવચન, પ્રત્યક્ષવચન, ઉપનયઅપનય ચતુષ્ક અને અધ્યાત્મ. એમ સોળ પ્રકારનાં વચન છે. (૮૯૬) ટીકાર્ય - કાળત્રિક તથા વચનત્રિક તથા લિંગત્રિક, પરોક્ષ, તથા પ્રત્યક્ષ તથા ઉપનયઅપનય ચતુષ્ક તથા સોળમું અધ્યાત્મવચન છે. આ ગાથાના પદોના અર્થ છે. ૧-૩ કાળત્રિક તેમાં કર્યું, કરે છે, કરશે. આ ભૂતકાળ વગેરે ત્રણ કાળ જણાવનાર વચન એ કાળત્રિક વચન છે. ૪-૬ વચનત્રિકઃ “એક, બે, અને બહુ એ એકત્વ વગેરેને જણાવનાર જે શબ્દસમૂહ તે વચનત્રિક છે. ૭-૯ લિંગત્રિક: “આ સ્ત્રી છે. આ પુરુષ છે. આ કુળ છે.” આ ત્રણ લિંગપ્રધાન વચનો કિંગત્રિક છે. ૧૦. પરોક્ષવચન: “તે' એવો પરોક્ષ નિર્દેશ એ પરોક્ષ વચન છે. ૧૧. પ્રત્યક્ષવચનઃ ‘આ’ એવો પ્રત્યક્ષ નિર્દેશ એ પ્રત્યક્ષ વચન છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૭૬૨ સોળ પ્રકારના વચનો ઉપનય (ગુણોક્તિ સ્તુતિ)-અપનય (દોષ કથન-નિન્દા) વચન ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે છે – ૧૨. ઉપનય અપનય વચનઃ આ સ્ત્રી રૂપવાન છે, પણ દુરાચારી છે. ૧૩. ઉપનય ઉપનય વચન:- આ સ્ત્રી રૂપવાન અને સદાચારી (શીલવતી) છે. ૧૪. અપનય ઉપનય વચન - આ સ્ત્રી કદ્દરૂપી છે, પણ શીલવતી છે. ૧૫. અપનય અપનય વચનઃ આ સ્ત્રી કદ્દરૂપી અને દુરાચારી છે. ૧૬. અધ્યાત્મવચન : બીજાને ઠગવાની બુદ્ધિથી મનમાં બીજું રાખી વચન વડે બીજું કહેવાની ઇચ્છાવાળો અચાનક જે મનમાં હોય તે જ બોલી જાય તે અધ્યાત્મ વચન (૮૯૬)” (સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર.) ગુરુ વચનના આ સોળ પ્રકારોને સારી રીતે જાણે છે. સંયમ એટલે પાપમાં પ્રવૃત્ત થયેલા આત્માનું નિયત્રણ. તે સત્તર પ્રકારનું છે. તે આ પ્રમાણે - ૧ પૃથ્વીકાયસંયમ, ૨ અપકાયસંયમ, ૩ તેજસ્કાયસંયમ, ૪ વાયુકાયસંયમ, ૫ વનસ્પતિકાયસંયમ, ૬ બેઈન્દ્રિયસંયમ, ૭ તે ઇન્દ્રિયસંયમ, ૮ ચઉરિન્દ્રિયસંયમ, ૯ પંચેન્દ્રિયસંયમ, ૧૦અજીવસંયમ, ૧૧ પ્રેક્ષાસંયમ, ૧૨ ઉપેક્ષાસંયમ, ૧૩પ્રમાર્જનાસંયમ, ૧૪પરિઝાપનાસંયમ, ૧૫ મનસંયમ, ૧૬ વચનસંયમ અને ૧૭ કાયસંયમ. દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - “હવે સંયમનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે કે - ગાથાર્થ - પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવ, પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાર્જન, પરિઝાપન, મન, વચન, કાયા આ ૧૭ પ્રકારના સંયમ છે. (૪૬). ટીકાર્થ - (૧) પૃથ્વીથી માંડીને પંચેન્દ્રિય સુધીના જે નવ જીવભેદો છે, તેઓનો મન, વચન, કાયા એ ત્રણ કરણના યોગ વડે સંઘટ્ટો વગેરે ન કરવો એ સંયમ છે. (૨) જે ગ્રહણ કરાયેલા અજીવો વડે અહીં અસંયમ કહેવાયેલો છે જેમકે પુસ્તકપંચક, વસ્ત્રપંચક, તૃણપંચક, ચર્મપંચક...(એ બધાનો ત્યાગ એ અજીવસંયમ છે.) (૩) ગંડી, કચ્છી, મુષ્ટી, સંપુટફલક તથા સૃપાટિકા..વીતરાગો વડે એ પુસ્તકપંચક Page #366 -------------------------------------------------------------------------- ________________ સત્તર પ્રકારનું સંયમ કહેવાયેલ છે. ૭૬૩ (૪) જાડાઈ અને પહોળાઈ વડે ગંડીપુસ્તક સમાન હોય છે અને લાંબુ હોય છે. (દા.ત. ૧ ફુટની પહોળાઈ હોય અને ૧ ફુટની જાડાઈ હોય અને ૩ ફુટ જેટલું લાંબુ પુસ્તક હોય તો એ ગંડી કહેવાય.) કચ્છપી અંતના ભાગમાં પહોળાઈની અપેક્ષાએ પાતળું અને મધ્યમાં પૃથુ = પહોળું હોય. (૫) ચાર અંગુલ લંબાઈવાળું, ગોળ આકૃતિવાળું પુસ્તક એ મુષ્ટિપુસ્તક કહેવાય. અથવા ચાર અંગુલ લંબાઈવાળું ચોરસ પુસ્તક મુષ્ટિપુસ્તક જાણવું. (૬) બે વગેરે ફલક પાટીયાવાળું પુસ્તક સંપુટ કહેવાય. (વર્તમાનમાં પુસ્તકો સંપુટ તરીકે ઓળખી શકાય. જેમ દાબડા વગેરેના ઉપર-નીચેના બે ભાગ બંધ થાય, અંદર આભૂષણ રહે, એમ પુસ્તક પણ એવા પ્રકારના હોય. જોકે અત્યારના પુસ્તકોમાં ત્રણ બાજુ ખુલ્લી હોય. છતાં બે પાટીયા ભેગા થતા હોવાથી એને સંપુટપુસ્તક જેવું કહી શકાય. પ્રાચીનકાળમાં પણ એને જ સંપુટ કહેતા હશે ? કે થોડોક આકારભેદ હશે ? એ વિચારણીય છે.) હવે સૃપાટિકાપુસ્તકને કહેશું - પાતળા પત્ર = પાનાવાળું અને ઊંચું પુસ્તક એ સૃપાટિકા તરીકે બુધપુરુષો કહે છે. (૭) જે પુસ્તક લાંબુ હોય કે ટૂકું હોય પણ જે પહોળું અને અલ્પજાડાઈવાળું હોય તે પુસ્તકને શાસ્રસાર જાણી ચૂકેલાઓ સૃપાટિકાપુસ્તક કહે છે. (૮) સંક્ષેપથી દૃષ્યપંચક બે પ્રકારે છે. તે પણ અપ્રતિલેખનીય અને દુષ્કૃતિલેખનીય એ બે ભેદથી જાણવું. (૯) અપ્રતિલેખ્યદુષ્યમાં તુલી, ઉપધાનક, ગંડોપધાન, આલિંગની અને મસુરક. વસમય આ પાંચ વસ્તુ અપ્રતિલેખ્ય છે. (રૂ ભરેલી રજાઈ કે ગાદલું એ તુલી. માથા નીચેનું ઓશીકું એ ઉપધાનક. શ્રીમંતોને માટેનું ગાલનીચે મૂકવાનું ઓશીકું એ ગંડોપધાન. અનેક રાણીઓને રાજા રોજ તો સંતોષ ન આપી શકે એટલે બધાને પુરુષ પ્રમાણ લંબાઈવાળું-રૂ ભરેલું સાધનવિશેષ અપાય, જેના દ્વારા રાણીઓ સંતોષ પામે તે આલિંગિની.) (૧૦) પ્રહ્લાદિ, કુતુપિ, પ્રાવારક, નવત્વક્ તથા દેઢગાલિકા આ પ્રમાણે દુષ્પતિલેખ્ય બીજું દૃષ્ય-પંચક છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ સત્તર પ્રકારનું સંયમ (૧૧) પ્રહ્નાદિ-હસ્તાસ્તરણ (હાથના મોજા), કુતુપ = રૂથી ભરેલ વસ્ત્ર, દઢગાલી = ધૌતપોત. બાકીના ભેદો પ્રસિદ્ધ છે. (૧૨) આઠ કર્મોરૂપી ગ્રન્થિને બાળી નાંખનારા જિનો વડે તૃણપંચક કહેવાયેલ છે. શાલિ, વ્રીહિ, કોદ્રવ, પાલક, અરણ્યતૃણો. (આમનું ઘાસ લેવું.) (૧૩) ઘેટાં, બકરા, ગાય, ભેંસ, હરણનું ચામડું એમ પાંચ ચર્મ છે. તલિકા, ખલ્લક, વર્થ, કોશક, કૃત્તિ આ બીજા પાંચ ચર્મ છે. (આ ચર્મપંચકાદિનું વર્ણન પ્રવચનસારોદ્ધારમાંથી જોઈ લેવું.) (૧૪) છૂટાછવાયા પ્રગટ પડેલા સુવર્ણાદિ જે હોય, તે અસંયમરૂપ હોવાથી સાધુ તેને ગ્રહણ ન કરે. (છૂપાવાયેલા સુવર્ણાદિને તો ચોરવા ન જ જાય.) જે સ્થાન ઉપર સ્થાન = ઊભા રહેવું, બેસવું વગેરે કરવાની ઇચ્છા કરે, તેને જોઈ-પ્રમાર્જીને પછી જ તે સ્થાન ઉપર સ્થાન-ઉપવેશનાદિ કરે. (એ પ્રેક્ષા છે.) (૧૫) આ પ્રેક્ષા છે. ઉપેક્ષા બે પ્રકારે જાણવી. વ્યાપારોપેક્ષા અને અવ્યાપારોપેક્ષા. વ્યાપારોપેક્ષા દા.ત. ગામનો. (૧૬) આ ઉપેક્ષક છે = કાળજી કરનારો છે. (૧૫મી ગાથાનો નામ શબ્દ ૧૬મી ગાથા સાથે જોડાયેલો છે.) અવ્યાપારોપેક્ષા દા.ત. આ કાર્યના વિનાશ કરનારાને કહેવું કે તું શા માટે ઉપેક્ષે છે? અર્થાત્ એની કાળજી કરતો નથી ? અહીં ઉપેક્ષાસંયમમાં બંને પ્રકારની ઉપેક્ષાનો અધિકાર છે. (૧૭) વ્યાપારોપેક્ષાઃ આમાં સીદાતા સાંભોગિક સાધુઓને પ્રેરણા કરે. પ્રવચનિક કાર્ય આવી પડે = શાસનનું કામ આવી પડે તો અસાંભોગિકને પણ પ્રેરણા કરે. (૧૮) અવ્યાપારોપેક્ષા: ઘણાં પ્રકારના કાર્યોમાં સીદાતા ગૃહસ્થને પ્રેરણા ન કરે (કે તમે આ કાર્ય કરો...). આ ઉપેક્ષાનો સંયમ છે. (૧૯) જો ગૃહસ્થ હાજર હોય તો પાદપ્રમાર્જન ન કરવામાં સંયમ છે અને જો સાગારિક, ગૃહસ્થ ન હોય તો પાદપ્રમાર્જન કરવામાં સંયમ છે. (ગામમાં પ્રવેશ, નિર્ગમાદિ વખતે પાદપ્રમાર્જન કરવાની જે વિધિ છે, તે અંગે આ કથન છે.) (૨૦) ભોજન કે પાણી જીવ વગેરેથી સંસક્ત વહોરાઈ જાય, અથવા તો (આધાકર્માદિદોષથી) અવિશુદ્ધ વહોરાઈ જાય. અથવા તો જે ઉપકરણ-ભોજનાદિ વધી પડેલા હોય... Page #368 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારની વિરાધના ૭૬૫ (૨૧) તેનું પરિઝાપન કરવાની વિધિ કરવાથી અપહત્યસંયમ થાય. તથા દુષ્ટ એવા મન-વચનનું સંધન અને શુભ મન-વચનની ઉદીરણા. (૨૨) આ મન-વચન સંયમરૂપ બે સંયમ છે. કાયસંયમમાં વળી આ પ્રમાણે કે અવશ્ય કરવાયોગ્ય કાર્યમાં જે ગમનાગમન કરવું પડે, તેને ઉપયોગપૂર્વક સમ્યફ રીતે કરે. (૨૩) પણ જો એવું કોઈ કાર્ય ન હોય તો પછી સાધુ કાચબાની જેમ હાથ, પગ, શરીરને સુસમાહિત, સંકુચિત, નિયંત્રિત, સ્થિર કરી દે. આવા સ્થિર રહેલા સાધુને કાયસંયમ થાય. ૧૭ પ્રકારનું સંયમ કહેવાઈ ગયું. (૪૬) (સટીક દશવૈકાલિકસૂટાના મુનિશ્રી ગુણવંતવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર.). ગુરુ આ સત્તર પ્રકારના સંયમમાં હંમેશા ઉદ્યમ કરે છે. વિરાધના એટલે ખંડના. તે ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે – ૧ જ્ઞાનવિરાધના, ૨ દર્શનવિરાધના અને ૩ ચારિત્રવિરાધના. શ્રમણપ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે - “ત્રણ વિરાધનાઓથી હું પાછો ફરું છું - જ્ઞાનવિરાધનાથી, દર્શનવિરાધનાથી, ચારિત્રવિરાધનાથી.” આ ત્રણ વિરાધનાઓનું સ્વરૂપ આવશ્યકસૂત્રની ટીકામાંથી આ પ્રમાણે જાણવું - ત્રણ વિરાધનાઓથી જે અતિચાર કરાયો હોય, તે આ પ્રમાણે - જ્ઞાનની વિરાધનાથી, દર્શનની વિરાધનાથી અને ચારિત્રની વિરાધનાથી, (તેનાથી) હું પાછો ફરું છું. વિરાધના એટલે કોઈક વસ્તુનું ખંડન કરવું તે. જ્ઞાનની વિરાધના તે જ્ઞાનવિરાધના - જ્ઞાન પ્રત્યે દુશ્મનાવટભર્યું વર્તન વગેરે. તેનાથી (થયેલ અતિચારથી હું પાછો ફરું છું.) કહ્યું છે કે, “જ્ઞાન પ્રત્યે દુશ્મન જેવું આચરણ, નિદ્વવ (ગુરુને છુપાવવા), જ્ઞાનની અતિઆશાતના, જ્ઞાનમાં અંતરાય અને જ્ઞાનનો વિસંવાદ યોગ (શાસ્ત્રમાં કહ્યું હોય તેનાથી વિપરીત કરવું) કરનારાને અતિચાર લાગે છે. (૧)' તેમાં દુશ્મનાવટભર્યું વર્તન પાંચ પ્રકારના જ્ઞાનની નિંદાથી થાય છે. તે આ પ્રમાણે – આભિનિબોધિકજ્ઞાન સારું નથી, કેમકે તેનાથી જણાયેલું ક્યારેક તેમ હોય છે અને ક્યારેક બીજી રીતે હોય છે. ચારિત્ર વિનાનાનું શ્રુતજ્ઞાન પણ કંઈ કામનું ન હોવાથી સારું નથી. અરૂપિ દ્રવ્યોના વિષયવાળુ ન હોવાથી અવધિજ્ઞાન પણ સારું નથી. મનુષ્યલોક સુધી જણાયેલા વિષયવાળુ હોવાથી Page #369 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારની વિરાધના મન:પર્યાયજ્ઞાન પણ સારું નથી. દર્શન અને જ્ઞાનની પ્રવૃત્તિ સમયના ભેદથી થતી હોવાથી એક સમયમાં કેવળજ્ઞાન નથી. તેથી કેવલજ્ઞાન પણ સારું નથી. નિહ્નવ એટલે અપલાપ, એટલે બીજા પાસે ભણ્યો હોય અને બીજાનું નામ કહેવું. ‘(બધા શાસ્ત્રોમાં) કાયો અને વ્રતો તે જ છે, તે જ પ્રમાદ અને અપ્રમાદ છે. મોક્ષના અધિકારીઓને જ્યોતિષશાસ્ત્ર અને યોનિશાસ્રથી શું કામ છે વગેરે અતિ-આશાતના છે. ઝઘડો, અસઝાય વગેરે વડે અંતરાય કરે છે. અકાળે સ્વાધ્યાય કરવો વગેરે વડે જ્ઞાનનો વિસંવાદ યોગ થાય છે. દર્શન એટલે સમ્યગ્દર્શન. તેની વિરાધના તે દર્શન-વિરાધના. તેનાથી (થયેલ અતિચારથી હું પાછો ફરું છું.) દર્શનવિરાધના પણ એ જ રીતે પાંચ પ્રકારની છે. તેમાં દર્શન પ્રત્યે દુશ્મનાવટભર્યું વર્તન ‘ક્ષાયિક સમ્યગ્દષ્ટિ એવા શ્રેણિક મહારાજા વગેરે નરકમાં ગયા.’ એવી નિંદાથી થાય છે. નિર્ભવ દર્શનપ્રભાવનીય શાસ્ત્રોની અપેક્ષાએ પહેલાની જેમ જાણવો. ‘આ ઝઘડો કરાવનારા શાસ્ત્રો વડે શું ફાયદો ?' એ અતિઆશાતના છે. અંતરાય પૂર્વેની જેમ. શંકા વગેરેથી દર્શનનો વિસંવાદ યોગ થાય છે. ચારિત્રનો અર્થ પૂર્વે કહ્યો છે. તેની વિરાધના તે ચારિત્રવિરાધના. તે વ્રત વગેરેના ખંડનરૂપ છે. તેનાથી (થયેલ અતિચારથી હું પાછો ફરું છું.)’ ૭૬૬ ગુરુ આ ત્રણ વિરાધનાઓને પ્રયત્નપૂર્વક વર્તે છે. આમ છત્રીસ ગુણોથી સમૃદ્ધ ગુરુ જગત ઉપર ઉપકાર વરસાવો. (૨૧) આમ વીસમી છત્રીસી પૂર્ણ થઈ. + रूवमसासयमेयं, विज्जुलयाचंचल जए जीयं । संझाणुरागसरिसं, खणरमणीयं च तारुण्णम् ॥ આ રૂપ શાશ્વત નથી, જગતમાં જીવન વિજળીની લતાની જેમ ચંચળ છે, સન્માના રંગની જેમ જુવાની ક્ષણ માટે સુંદર છે. 1+ गयकन्नचंचलाओ, लच्छीओ तियसचावसारिच्छं । विसयसुहं जीवाणं, बुज्झसु रे जीव ! मा मुज्झ ॥ લક્ષ્મીઓ હાથીના કાન જેવી ચંચળ છે, જીવોનું વિષયસુખ ઇન્દ્રધનુષ્ય જેવું છે. હે જીવ તું બોધ પામ, તું મોહ ન પામ. Page #370 -------------------------------------------------------------------------- ________________ एकविंशतितमी षट्विशिका अधुनैकविंशतितमी षट् िशिकामाह - मूलम् - नरदिक्खदोस अट्ठा-रसेव अट्ठार पावठाणाई। दूरेण परिहरंतो, छत्तीसगुणो गुरू जयउ ॥२२॥ छाया - नरदीक्षादोषान् अष्टा-दशैव अष्टादश पापस्थानानि । दूरेण परिहरन्, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥२२॥ प्रेमीया वृत्तिः - नरदीक्षादोषान् - दीक्षाया अयोग्यस्य नरस्य दोषान्, अष्टादश - अष्टादशसङ्ख्यान, एवः अवधारणे, तथा, अष्टादश-अष्टादशविधानि, पापस्थानानि - अशुभाचरणानि, दूरेण - विप्रकर्षेण सर्वथेत्यर्थः, परिहरन् - वर्जयन्, इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति सङ्केपेणोक्तम् । अथ विस्तरेणोच्यते - नरस्य-पुरुषस्य दीक्षायाः-प्रव्रज्याया दोषा:-अयोग्यत्वानीति नरदीक्षादोषाः । तेऽष्टादश । तद्यथा - १ बालः, २ वृद्धः, ३ नपुंसकः, ४ क्लीबः, ५ जडः, ६ व्याधितः, ७ स्तेनः, ८ राजापकारी, ९ उन्मत्तः, १० अदर्शनः, ११ दासः, १२ दुष्टः, १३ मूढः, १४ ऋणातः, १५ जुङ्गितः, १६ अवबद्धः, १७ भृतकः, १८ शिक्षकनिष्फेटिका च । दोषदोषवतोः कथञ्चिदभेदादेवमुपन्यासः । यदाह पुष्पमालायां तद्वृत्तौ च - 'अन्वयव्यतिरेकाभ्यां निर्णीतोऽर्थः सुग्राह्यो भवतीत्यतोऽन्वयेनोक्ताः सर्वविरतेर्योग्याः, अथ तद्व्यतिरेकिणोऽयोग्यानाह - अट्ठारस पुरिसेसुं वीसं इत्थीसु दस नपुंसेसु । जिणपडिकुट्ठत्ति तओ पव्वावेउं न कप्पंति ॥१२३॥ Page #371 -------------------------------------------------------------------------- ________________ ७६८ (छाया - अष्टादश पुरुषेषु विंशतिः स्त्रीषु दश नपुंसकेषु । अष्टादश नरदीक्षादोषाः जिनप्रतिकुष्टा इति ततः प्रव्राजयितुं न कल्पन्ते ॥ १२३ ॥ ) वृत्तिः - पुरुषेषु मध्येऽष्टादश स्त्रीषु विंशतिः नपुंसकेषु दश एते जिनैः प्रतिकुष्टानिवारिता इत्यतः प्रव्राजयितुं न कल्पते, बहुदोषसम्भवादिति गाथार्थः ॥१२३॥ तत्र ये तावत् पुरुषेष्वष्टादश तान् दर्शयन्नाह - बाले १ वुड्ढे २ नपुंसे ३ य, कीवे ४ जड्डे ५ य वाहिए ६ । तेणे ७ रायावगारी ८ य, उम्मत्ते ९ य अदंसणे १० ॥ १२४ ॥ दासे ११ दुट्ठे १२ य मूढे १३ य, अणत्ते १४ जुंगिए १५ इय । ओबद्धए १६ य भयए १७ य, सेहनिप्फेडिया १८ इय ॥ १२५ ॥ (छाया - बालः १ वृद्धः २ नपुंसकं ३ च क्लीबः ४ जड्डुः ५ च व्याधितः ६ । स्तेनः ७ राजापकारी ८ च, उन्मत्तः ९ च अदर्शनः १० ॥ १२४॥ दासः ११ दुष्टः १२ च मूढः १३ च ऋणार्त्तः १४ जुङ्गितः १५ इति । अवबद्धः १६ च भृतकः १७ च, शैक्षनिष्फेटिका १८ इति ॥१२५॥ ) वृत्तिः - तत्राष्टौ सप्त वा वर्षाणि यावद्बालोऽत्राभिधीयते, सप्ततिवर्षेभ्य उपरि वृद्धः अन्ये त्वाहुः अर्वागपीन्द्रियादिहानिदर्शनात् षष्टिवर्षेभ्योऽप्युपरि वृद्धोऽभिधीयते, न स्त्री न पुमान् नपुंसकं, यः स्त्रीभिर्भोगैर्निमन्त्रितोऽसंवृताया वा स्त्रियोऽङ्गोपाङ्गानि दृष्ट्वा शब्दं वा मन्मनोल्लापादिकं तासां श्रुत्वा समुद्भूतकामाभिलाषोऽधिसोढुं न शक्नोति स क्लीबः, जड्डुस्तु त्रिधा - भाषया शरीरेण करणेन च, भाषाजडः पुनरपि त्रिधा - जलमूकः मन्मनमूक: एलकमूकः, जलनिमग्न इव बुडुबूडूयमानो यो वक्ति स जलमूकः, यस्य तु वदतः खच्यमानमिव वचनं स्खलति स मन्मनमूकः, यस्त्वेलक इवाव्यक्तं मूकतया शब्दमात्रमेव करोति स एलकमूकः, यः पथि भिक्षाटने वन्दनादिषु चातीव स्थूलतयाऽशक्तो भवति स शरीरजड्डुः, करणं-क्रिया तस्यां जड्डुः करणजडुः, समितिगुप्तिप्रतिक्रमणप्रत्युपेक्षणसंयमपालनादिक्रियां पुनरसकृदुपदिश्यमानामप्यतीव जडतया यो ग्रहीतुं न शक्नोति स करणजड्ड इत्यर्थः, भगन्दरातीसारकुष्ठप्लीहशूलार्शः प्रभृतिरोगैर्ग्रस्तो व्याधितः, क्षत्रखननमार्गपातनादिचौर्यनिरतः स्तेनः, श्रीगृहान्तः पुरनृपतिशरीरतत्पुत्रादिद्रोहविधायको राजापकारी, यक्षादिना प्रबल - मोहोदयेन वा परवशतां नीत उन्मत्तः, न विद्यते दर्शनं दृक् यस्येत्यदर्शनी अन्धः, - Page #372 -------------------------------------------------------------------------- ________________ अष्टादश पापस्थानानि ७६९ स्त्यानद्धिनिद्रोदयवानप्यत्र द्रष्टव्यः, गृहदास्याः सञ्जातो दुर्भिक्षादिष्वर्थादिना वा क्रीतः ऋणादिव्यतिकरे वाऽवरुद्धो दास उच्यते, दुष्टो द्विधा कषायदुष्टो विषयदुष्टश्च, तत्र सर्षपभर्जिकाभिनिविष्टसाध्वादिवदुत्कटकषायः कषायदुष्टः, अतीव परयोषिदादिषु गृद्धो विषयदुष्टः, स्नेहाज्ञानादिपरतन्त्रतया यथाऽवस्थितवस्त्ववगमशून्यमानसो मूढः, यो राजादीनां हिरण्यादिकं धारयति स ऋणातः, जातिकर्मशरीरादिभिर्दूषितो जुङ्गितः, तत्र मातङ्गकोलिकवरुण्डसूचिकच्छिपकादयोऽस्पृश्या जातिजुङ्गिताः, स्पृश्या अपि स्त्रीमयूरकुक्कुटादिपोषकाः वंशवरत्रादिरोहणनखप्रक्षालनसौकरिकत्ववागुरिकत्वादिनिन्दितकर्मकारिणः कर्मजुङ्गिताः, चरणकरकर्णादिवर्जिताः पङ्गकुब्जवामनककाणप्रभृतयः शरीरजुङ्गिताः, अर्थग्रहणपूर्वकं विद्यादिग्रहणनिमित्तं वा एतावन्ति दिनानि त्वदीयोऽहमित्येवं येनात्मनः परायत्तता कृता भवति सोऽवबद्धः, रूपकादिमात्रया भृत्या धनिनां गृहे दिनपाटिकादिमात्रेण तदादेशकरणाय प्रवृत्तो भृतकः, शिक्षकस्य दीक्षितुमिष्टस्य निष्फेटिकाअपहरणं शिक्षकनिष्फेटिका, तद्योगाद् यो मातापित्रादिभिरननुज्ञातोऽपहृत्य दीक्षितुमिष्यते सोऽपि शिक्षकनिःस्फे टिका, इत्येतेऽष्टादश पुरुषस्य-पुरुषाकारवतो दीक्षानीं भेदा इत्युत्तरगाथायां सम्बन्धः, एषां च बालादीनां दीक्षाप्रदानेन प्रवचनमालिन्यसंयमात्मविराधनादयो दोषाः सुखावसेया एवेति न दर्शिताः, वैरस्वाम्यादीनां च प्रव्राजनेऽपवादपदं निशीथादवसेयमिति सातिरेकगाथाद्वयार्थः ॥१२४-१२५॥' गुरुरेतानष्टादश पुरुषदीक्षादोषान् दूरेण परिहरति । स स्वयमेतद्दोषरहितो भवति । सोऽन्यानप्येतद्दोषरहितानेव प्रव्राजयति । 'पापं-कल्मषं तिष्ठति वसति कार्यतया अमीषु इति पापस्थानानि ।' ___ इति पापस्थानानां व्याख्या कृता पञ्चलिङ्गीप्रकरणबृहद्वृत्तौ श्रीजिनपतिसूरिभिः । पापस्थानान्यष्टादशविधानि । तद्यथा - १ प्राणिवधः, २ अलीकं, ३ अदत्तग्रहणं, ४ मैथुनं, ५ परिग्रहः, ६ क्रोधः, ७ मानः, ८ माया, ९ लोभः, १० रागः, ११ द्वेषः, १२ कलहः, १३ अभ्याख्यानं, १४ रत्यरती, १५ पैशून्यं, १६ परपरिवादः, १७ मायामृषावादः, १८ मिथ्यात्वशल्यञ्च । यदाहुः संवेगरङ्गशालायां श्रीजिनचन्द्रसूरयः - 'पंसयइ अवगुंडइ, जीवं जं तेण भन्नइ पावं । ठाणाणि पयाणि भवंति, तस्स अट्ठारस इमाणि ॥५५७८॥ Page #373 -------------------------------------------------------------------------- ________________ ७७० अष्टादश पापस्थानानि १ पाणिवहाऽ २ लिय ३ मदत्त - गहण ४ मेहुण ५ परिग्गहो ६ कोहो । ७ माणो ८ माया ९ लोभो, १० पेज्जं ११ दोसो तहा १२ कलहो ॥५५७९ ॥ १३ अब्भक्खाणं १४ अरईरई य, १५ पेसुण्ण १६ परपरीवाओ । १७ मायामोसं १८ मिच्छा-दंसणसल्लं ति पढममिह ॥५५८० ॥ पाणाऽइवायसंजणिय-पावपब्भारभारिया संता । जीवा पडंति नरए, जले जहा लोहमयपिंडो ॥ ५६१२॥ अलियपयंपणसंपत्त-पावपब्भारभारिया संता । जीवा पडंति नरए, जले जहा लोहमयपिंडो ॥ ५७०३॥ अदत्तगहणसंजणिय-पावपब्भारभारिया संता । नरए पडंति जीवा, जले जहा लोहमयपिंडो ॥ ५७६९ ॥ मेहुणपसंगसंजणिय-पावपब्भारभारिया संता । निवडंति नरा नरए, जले जहा लोहमयपिंडो ॥ ५८३४॥ अच्छंतमऽविस्सासस्स, भायणं मंदिरं कसायाणं । दुन्निग्गो गो इव, परिग्गहो कं न विनडेड़ ॥५८७०॥ कोहाउ महाऽऽरंभो, परिग्गहो वि हु पयट्टए कोहा । किं बहुणा सव्वाणि वि, पावट्टाणाणि कोहाओ ॥५९२० ॥ जह जह करेड़ माणं, पुरिसो तह तह गुणा परिगलंति । गुणपरिगणेण पुणो, कमेण गुणविरहियत्तं से ॥५९६६ ॥ जह जह करेइ मायं, तह तह अपच्चयं जणे जणइ । अप्पच्चयाओ पुरिसो, अक्कयतूला लहु होइ ॥ ६०००॥ लोभे य पसरमाणे, कज्जाऽकज्जं अचिन्तयन्तो य । मरणं पि हु अगर्णेतो, कुणइ महासाहसं पुरिसो ॥ ६०२४॥ अच्छंतलोभमाया-रूवमऽभिस्संगमेत्तमिह पेज्जं । आयप्परिणामं चिय, तिलोयपुज्जा परूवंति ॥ ६०६६॥ Page #374 -------------------------------------------------------------------------- ________________ ७७१ अष्टादश पापस्थानानि अच्चंतकोहमाणु-ब्भवो इहं असुहआयपरिणामो । दोसो भन्नइ जम्हा, दूसिज्जइ तेण सपरजणो ॥६१११॥ कोहाऽहिट्ठियजणवयण-जुज्झसरूवो भणिज्जए कलहो । सो य तणूमाणसुब्भव-असंखसोक्खाण पडिवक्खो ॥६१५५॥ पाएणं पच्चक्खं, उद्दिस्स परं असंतदोसाणं । आरोवणं जमेत्थं, अब्भक्खाणं तयं बेंति ॥६२४३॥ अरईहिं दोहिं वि, एक्कं चिय बिंति पावठाणं जं। विसओवयारवसओ, अई वि ई ई वई ॥६२७०॥ पच्छन्नं चिय जमऽसंत-संतपरदोसपयडणसरूवं । पिसुणस्स कम्ममिह तं, भन्नइ लोगम्मि पेसुन्नं ॥६३२७॥ लोयाण समक्खं चिय, परदोसविकत्थणं जमिह सोउ। परपरिवाओ मच्छर-अत्तुक्करिसेहिं संभवइ ॥६३७७॥ मायाए कुडिलयाए, संवलियं मोसमऽलियमिह वयणं । मायामोसं भन्नइ, अच्चंतकिलिट्ठयापभवं ॥६४३८॥ मिच्छा विवरीयं दस-णं ति दिट्ठीविवज्जयसरूवं । ससहरदुगदरिसणमिव, जं मिच्छादसणं तमिह ॥६४७३॥' (छाया- पांसयति अवगुण्डयति जीवं यत् तेन भण्यते पापम् । स्थानानि पदानि भवन्ति, तस्य अष्टादश इमानि ॥५५७८॥ १ प्राणिवधः २ अलिकं ३ अदत्त-ग्रहणं ४ मैथुनं ५ परिग्रहः ६ क्रोधः । ७ मानः ८ माया ९ लोभः, १० प्रेम ११ द्वेषः तथा १३ कलहः ॥५५७९॥ १३ अभ्याख्यानं १४ अरतिरती च, १५ पैशुन्यं १६ परपरिवादः । १७ मायामृषा १८ मिथ्या-दर्शनशल्यमिति प्रथममिह ॥५५८०॥ प्राणातिपातसञ्जात-पापप्राग्भारभृताः सन्तः । जीवाः पतन्ति नरके, जले यथा लोहमयपिण्डः ॥५६१२॥ Page #375 -------------------------------------------------------------------------- ________________ ७७२ अष्टादश पापस्थानानि अलिकप्रजल्पनसम्प्राप्त - पापप्राग्भारभृताः सन्तः । जीवाः पतन्ति नरके, जले यथा लोहमयपिण्डः ||५७०३ || अदत्तग्रहणसञ्जात-पापप्राग्भारभृताः सन्तः । नरके पतन्ति जीवा, जले यथा लोहमयपिण्डः ॥५७६९॥ मैथुनसङ्गसञ्जात-पापप्राग्भारभृताः सन्तः । निपतन्ति नराः नरके, जले यथा लोहमयपिण्डः ॥५८३४॥ अत्यन्तमविश्वासस्य, भाजनं मन्दिरं कषायाणाम् । दुर्निग्रहो ग्रह इव, परिग्रहः कं न विनाटयति ॥५८७०॥ क्रोधात् महाऽऽरम्भः, परिग्रहोऽपि खलु प्रवर्त्तते क्रोधात् । किं बहुना सर्वाणि अपि, पापस्थानानि क्रोधात् ॥५९२०॥ यथा यथा करोति मानं, पुरुषः तथा तथा गुणाः परिगलन्ति । गुणपरिगलनेन पुनः क्रमेण गुणविरहितत्वं तस्य ॥५९६६॥ यथा यथा करोति मायां, तथा तथा अप्रत्ययं जने जनयति । अप्रत्ययात् पुरुषः, अर्ककतूलात् लघु भवति ॥ ६०००॥ लोभे च प्रसरति, कार्याकार्यमचिन्तयंश्च । मरणमपि खलु अगणयन्, करोति महासाहसं पुरुषः ||६०६४|| अत्यन्तलोभमाया-रूपमभिष्वङ्गमात्रमिह प्रेम । आत्मपरिणाम एव, त्रिलोकपूज्याः प्ररूपयन्ति ॥ ६०६६॥ अत्यन्तक्रोधमानो-द्भव इह अशुभात्मपरिणामः । द्वेषो भण्यते यस्मात्, दूष्यते तेन स्वपरजनः ॥ ६१११॥ क्रोधाधिष्ठितजनवचन- युद्धस्वरूपो भण्यते कलहः । स च तनुमानसोद्भवा-सङ्ख्यसौख्यानां प्रतिपक्षः ||६१५५॥ प्रायः प्रत्यक्ष- - मुद्दिश्य परमसद्दोषाणाम् । आरोपणं यदत्र, अभ्याख्यानं तकत् ब्रुवन्ति ॥ ६२४३॥ Page #376 -------------------------------------------------------------------------- ________________ अष्टादश पापस्थानानि अरतिरतिभ्यां द्वाभ्यामपि, एकमेव ब्रुवन्ति पापस्थानं यत् । विषयोपचारवशतो, अरतिरपि रतिः रतिरप्यरतिः ॥६२७०॥ प्रच्छन्नमेव यदसत्सत्परदोषप्रकटनस्वरूपम् । पिशुनस्य कर्मेह तद्, भण्यते लोके पैशुन्यम् ॥६३२७॥ लोकानां समक्षमेव, परदोषविकत्थनं यदिह स तु । परपरिवादो मत्सरा-त्मोत्कर्षैः सम्भवति ॥६३७७॥ मायया कुटिलया, संवलितं मृषाऽलिकमिह वचनम् । मायामृषा भण्यते, अत्यन्तक्लिष्टताप्रभवा ॥ ६४३८॥ मिथ्या विपरीतं दर्शनमिति, दृष्टिविपर्ययस्वरूपम् । शशधरद्विकदर्शनमिव, यत् मिथ्यादर्शनं तदिह ॥६४७३॥) गुरुरेतान्यष्टादश पापस्थानानि सर्वथा वर्जयति । इत्थं षट्त्रिंशद्गुणैर्विराजमानो गुरुराजो विजयताम् ॥२२॥ इत्येकविंशतितमी षट्त्रिशिका समाप्तिमगमत् । + + ७७३ किंपाकफलसमाणा, विसया हालाहलोवमा पावा । मुहमहुरत्तणसारा, परिणामे दारुणसहावा ॥ વિષયો કિંપાકના ફળ જેવા, ઝેર જેવા, પાપી છે, તેઓ શરૂમાં મધુર લાગે છે પણ પરિણામે ભયંકરસ્વભાવવાળા હોય છે. भुत्ता य दिव्वभोगा, सुरेसु असुरेसु तह य मणुएसु । न य जीव ! तुज्झ तित्ती जलणस्स व कट्ठनियरेहिं ॥ હે જીવ ! તેં દેવોમાં, અસુરોમાં અને મનુષ્યોમાં દિવ્ય ભોગો ભોગવ્યા. છતાં જેમ લાકડાઓથી અગ્નિ તૃપ્ત ન થાય તેમ ભોગોથી તને તૃપ્તિ ન થઈ. Page #377 -------------------------------------------------------------------------- ________________ એકવીસમી છત્રીસી, હવે એકવીસમી છત્રીસી કહે છે - શબ્દાર્થ - દીક્ષા માટે અયોગ્ય પુરુષના અઢાર દોષોને અને અઢાર પાપસ્થાનકોને દૂરથી વર્જનારા - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૨૨) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - પુરુષની દીક્ષા માટેની અયોગ્યતા તે પુરુષના દીક્ષા માટેના દોષો છે. તે અઢાર છે. તે આ પ્રમાણે – ૧ બાળ, ૨ વૃદ્ધ, ૩ નપુંસક, ૪ ફલીબ, ૫ જવું, ૬ રોગી, ૭ ચોર, ૮ રાજાનો અપકાર કરનાર, ૯ ઉન્મત્ત, ૧૦ અંધ, ૧૧ દાસ, ૧૨ દુષ્ટ, ૧૩ મૂઢ, ૧૪ દેવાદાર, ૧૫ જુગિત (બેડીમાં બંધાયેલ) ૧૬ બંધાયેલ, ૧૭ નોકર અને ૧૮ શિક્ષકનિષ્ફટિકા. દોષ અને દોષવાનનો કથંચિત્ (કોઈક રીતે) અભેદ હોવાથી આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. પુષ્પમાળામાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - “અન્વય-વ્યતિરેકથી નિશ્ચિત કરાયેલ અર્થ સારી રીતે સમજી શકાય છે. (કે સારી રીતે માની શકાય છે.) આથી અન્વયથી સર્વવિરતિને યોગ્ય જીવો કહ્યા. હવે તેનાથી વિપરીત અયોગ્ય જીવોને કહે છે - ગાથાર્થ-ટીકાર્થ - પુરુષોમાં અઢાર, સ્ત્રીઓમાં વીસ અને નપુંસકોમાં દશ જિનથી નિષેધ કરાયા છે. આથી બહુ દોષનો સંભવ હોવાથી તે જીવો દીક્ષા આપવાને માટે યોગ્ય નથી. (૧૨૩) તેમાં પુરુષોમાં જે અઢાર અયોગ્ય છે તેમને બતાવતા ગ્રંથકાર કહે છે - ગાથાર્થ - બાલ, વૃદ્ધ, નપુંસક, કુલીબ, જડુ, રોગી, ચોર, રાજાનો અપકારી, ઉન્મત્ત, અદર્શન, દાસ, દુષ્ટ, મૂઢ, દેવાદાર, જુગિત, અવબદ્ધક, ભૂતક, શૈક્ષનિષ્ફટિકા-આ અઢાર પુરુષો દીક્ષા આપવાને અયોગ્ય છે. (૧૨૪, ૧૨૫). ટીકાર્થ - (૧) બાલ - અહીં આઠ કે સાત વર્ષ સુધી બાળક કહેવાય છે. (૨) વૃદ્ધ - ૭૦ વર્ષ પછી વૃદ્ધ કહેવાય છે. બીજાઓ કહે છે કે – ૭૦ વર્ષ પહેલાં પણ Page #378 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા માટે અયોગ્ય પુરુષના અઢાર દોષો ઇન્દ્રિયોની હાનિ જોવામાં આવતી હોવાથી ૬૦ વર્ષ પછી પણ વૃદ્ધ કહેવાય. (૩) નપુંસક - જે ન સ્ત્રી હોય અને ન તો પુરુષ હોય તે નપુંસક. (૪) ક્લીબ - સ્ત્રીઓ ભોગ માટે નિયંત્રણ કરે ત્યારે, અથવા અગુપ્ત અંગોવાળી સ્ત્રીઓના અંગોપાંગોને જોઈને, અથવા સ્ત્રીઓના કામવાળા વચનો વગેરે સાંભળીને કામનો અભિલાષ ઉત્પન્ન થાય અને કામવેદનાને જે સહન ન કરી શકે તે (પુરુષની આકૃતિવાળો) લીબ છે. ૭૭૫ (૫) જડુ - જડુના ભાષાજઙ્ગ, શરીરજડુ અને કરણજડુ એમ ત્રણ પ્રકાર છે. ભાષાજડુ પણ જલમૂક, મન્મનમૂક અને એલકમૂક એમ ત્રણ પ્રકારે છે. જલમાં ડૂબેલાની જેમ બુડુબુડુ અવાજ કરે તે જલમૂક. બોલતા એવા જેનું વચન ખચકાતું હોય તેમ સ્ખલના પામે તે મન્મનમૂક. જે મૂંગો હોવાના કારણે ઘેટાની જેમ માત્ર શબ્દ કરે = અસ્પષ્ટ શબ્દ કરે તે એલકમૂક છે. જે અત્યંત સ્થૂલ હોવાના કારણે માર્ગમાં, ભિક્ષા માટે ચાલવામાં અને વંદન વગેરે ક્રિયા કરવા માટે અસમર્થ હોય તે શરીરજડુ છે. કરણ એટલે ક્રિયા. ક્રિયામાં જડ્ડ તે કરણજડુ. સમિતિ, ગુપ્તિ, પ્રતિક્રમણ, પડિલેહણ, સંયમપાલન વગેરે ક્રિયાનો અનેકવાર ઉપદેશ આપવા છતાં જડુ હોવાના કારણે ક્રિયાને સમજી શકે નહિ તે કરણજડુ છે. (૬) રોગી - ભગંદર, અતિસાર, કોઢ, બરોળનો રોગ, શૂળ, મસા વગેરે રોગોથી ઘેરાયેલ. (૭) ચોર - ખાતર પાડવું, ખોદવું, માર્ગમાં લૂંટવું વગેરે ચોરીના કામમાં તત્પર. (૮) રાજાનો અપકારી - રાજભંડાર, અંતઃપુર, રાજાનું શરીર, રાજપુત્ર વગેરેનો દ્રોહ કરનાર. (૯) ઉન્મત્ત - યક્ષ વગેરેથી કે પ્રબલ મોહોદયથી પરવશપણાને પમાડાયેલ. (૧૦) અદર્શન - અદર્શન એટલે અંધ. (જેને દર્શન વ્યુત્પત્તિથી) ત્યાનધિનિદ્રાવાળો પણ અહીં જાણવો. = સમ્યક્ત્વ નથી એવી (૧૧) દાસ - ઘરની દાસીથી જન્મેલો હોય, અથવા દુકાળ વગેરેમાં ધન આપીને ખરીદેલો હોય, અથવા ઋણ આદિના કારણે રોકી લીધો હોય = તાબામાં રાખ્યો હોય તે દાસ. (૧૨) દુષ્ટ - દુષ્ટના કષાયદુષ્ટ અને વિષયદુષ્ટ એમ બે ભેદ છે. સરસવની ભાજીમાં આસક્ત સાધુની જેમ ઉત્કટ કષાયવાળો કષાયદુષ્ટ છે. પરસ્ત્રી આદિમાં અતિશય આસક્ત વિષયદુષ્ટ છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા માટે અયોગ્ય પુરુષના અઢાર દોષો (૧૩) મૂઢ - જે સ્નેહથી અથવા અજ્ઞાનતા વગેરેના કારણે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જાણવામાં શૂન્ય મનવાળો હોય તે. (૧૪) દેવાદાર - જે રાજા વગેરેના સોના વગેરેને ધારણ કરે છે, અર્થાત્ જેના ઉપર રાજા વગેરેના સોના વગેરેનું દેવું હોય, તે દેવાદાર. (૧૫) બુંગિત - જાતિ, કર્મ અને શરીર વગેરેથી દૂષિત થયેલ જુગિત છે. ચમાર, કોળી, વરંડ, ચાંડાલ અને છીપા વગેરે અસ્પૃશ્યો જાતિજુગિત છે. સ્પૃશ્ય હોવા છતાં સ્ત્રી (=વેશ્યા), મોર અને કુકડા આદિને પોષનારા, વાંસના આધારે દોરડા ઉપર ચઢવું (નાચવું), નખ ધોવા, કસાઈનો ધંધો, શિકાર વગેરે નિંદિત કર્મ કરનારાઓ કર્મજુગિત છે. પગ, હાથ, કાન વગેરેથી રહિત અને પાંગળા, કૂબડા, ઠીંગણા, કાણા વગેરે શરીરજુંગિત છે. (૧૬) અવબદ્ધક - ધન લીધું હોય એથી, અથવા વિદ્યા વગેરે લેવા માટે “આટલા દિવસો સુધી હું તારો છું.” એ પ્રમાણે જેણે પોતાની પરાધીનતા કરી હોય = સ્વીકારી હોય તે અવબદ્ધક છે. (૧૭) ભૂતક - એક રૂપિયો આદિ પરિમાણવાળા વેતનથી ધનવાનોના ઘરે દિવસ આદિના ક્રમથી નક્કી કરેલા સમય સુધી ધનવાનોની આજ્ઞા કરવા માટે જે પ્રવૃત્ત થયો હોય તે ભૂતક (= ચાકર) છે. (૧૮) શૈક્ષનિષ્ફટિકા - શૈક્ષ એટલે જેને દીક્ષા આપવાની છે તે. નિષ્ફટિકા એટલે અપહરણ. જેને દીક્ષા આપવાની છે તેનું અપહરણ કરવું તે શૈક્ષનિષ્ફટિકા. શૈક્ષનિષ્ફટિકાના યોગથી જેને માતા-પિતા વગેરેની રજા વિના અપહરણ કરીને દીક્ષા આપવાની હોય તે પણ શૈક્ષનિષ્ફટિકા કહેવાય. આ પ્રમાણે પુરુષના = પુરુષાકારવાળાના આ અઢાર ભેદો દીક્ષા આપવાને માટે અયોગ્ય છે. આ બાળ વગેરેને દીક્ષા આપવાથી શાસન-મલિનતા, સંયમવિરાધના અને આત્મવિરાધના વગેરે દોષો સુખપૂર્વક જ જાણી શકાય છે, માટે કહ્યા નથી. શ્રીવજસ્વામી વગેરેને દીક્ષા આપવામાં અપવાદ નિશીથથી જાણી લેવો. આ પ્રમાણે “સાધિક બે ગાથાનો અર્થ છે. (૧૨૪-૧૨૫) (સટીક પુષ્પમાળાના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ૧. ૧૨૩મી ગાથાના સટ્ટાર પુરિસેસું ઇત્યાદિ પદોનો આ બે ગાથા સાથે સંબંધ હોવાથી સાધિક બે ગાથા થાય. એ અપેક્ષાએ અહીં “સાધિક બે ગાથાનો અર્થ છે.” એમ કહ્યું છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનકો ૭૭૭ પુરુષના દીક્ષા માટેના આ અઢાર દોષોને ગુરુ દૂરથી વર્જે છે. તે પોતે આ દોષોથી રહિત હોય છે. તે બીજાને પણ આ દોષો વિનાના હોય તો જ દીક્ષા આપે છે. પંચલિંગી પ્રકરણની શ્રીજિનપતિસૂરિજીએ રચેલ બૃહદ્રવૃત્તિમાં પાપસ્થાનકોની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે – ‘જેમાં કાર્યરૂપે પાપ-અશુભ કર્મ રહે તે પાપસ્થાનકો.” પાપસ્થાનકો અઢાર છે. તે આ પ્રમાણે – ૧ પ્રાણિઓની હિંસા, ૨ જૂઠ, ૩ ચોરી, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લોભ, ૧૦ રાગ, ૧૧ દ્વેષ, ૧૨ કલહ- ઝઘડો કરવો, ૧૩ અભ્યાખ્યાન - આળ મૂકવું, ૧૪ રતિ-અરતિ, ૧૫ પૈશુન્યચાડી ખાવી, ૧૬ પરપરિવાદ – બીજાની નિંદા કરવી, ૧૭ માયામૃષાવાદ – માયાપૂર્વક જૂઠ બોલવું અને ૧૮ મિથ્યાત્વશલ્ય. સંગરંગશાળામાં શ્રીજિનેશ્વરસૂરિજીએ કહ્યું છે. જે જીવને કર્મરજથી મિશ્રિત કરે છે તે પાપ કહેવાય છે. સ્થાન એટલે પદ. પાપના આ અઢાર સ્થાનો છે – (૫૫૭૮) ૧ પ્રાણિઓનો વધ, ૨ અસત્ય, ૩ ચોરી, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લોભ, ૧૦ પ્રેમ, ૧૧ દ્વેષ, ૧૨ કલહ. (૫૫૭૯) ૧૩ અભ્યાખ્યાન, ૧૪ અરતિરતિ, ૧૫ પૈશુન્ય, ૧૬ પરપરિવાદ, ૧૭ માયામૃષાવાદ, ૧૮ મિથ્યાત્વશલ્ય. (૫૫૮૦) અહીં પહેલું પાપસ્થાનક – જેમ લોઢાનો પિંડ પાણીમાં ડૂબી જાય છે તેમ જીવો હિંસાથી થયેલા પાપના સમૂહથી ભારે થયેલા થકા નરકમાં પડે છે. (૫૬૧૨) જેમ લોઢાનો પિંડ પાણીમાં ડૂબી જાય છે તેમ જીવો જૂઠું બોલવાથી થયેલા પાપના સમૂહથી ભારે થયેલા થકા નરકમાં પડે છે. (૫૭૦૩) જેમ લોઢાનો પિંડ પાણીમાં ડૂબી જાય છે તેમ જીવો ચોરીથી થયેલા પાપના સમૂહથી ભારે થયેલા થકા નરકમાં પડે છે. (૫૭૬૯) જેમ લોઢાનો પિંડ પાણીમાં ડૂબી જાય છે તેમ મનુષ્યો મૈથુનના પ્રસંગથી થયેલા પાપના સમૂહથી ભારે થયેલા થકા નરકમાં પડે છે. (૫૮૩૪) અત્યંત અવિશ્વાસનું ભાજન, કષાયોનું મંદિર, ગ્રહની જેમ મુશ્કેલીથી નિગ્રહ કરી શકાય એવો પરિગ્રહ કોને નડતો નથી? (૧૮૭૦) ક્રોધથી મહાઆરંભ થાય છે, ક્રોધથી પરિગ્રહ પણ પ્રવર્તે છે, વધુ શું કહેવું? ક્રોધથી બધા ય પાપસ્થાનો થાય છે. (૫૯૨૦) પુરુષ જેમ જેમ માન કરે છે તેમ તેમ તેના ગુણો જતા રહે છે. ગુણો જતા રહેવાથી ક્રમશઃ તે ગુણરહિતપણાને પામે છે. (૧૯૬૬) જેમ જેમ માયા કરે છે તેમ તેમ લોકમાં અવિશ્વાસને પેદા કરે છે. અવિશ્વાસથી પુરુષ આકડાના રૂથી પણ હલકો થઈ જાય છે. (૬૦૦૦) લોભ પરતે છતે કાર્ય-અનાર્યને નહીં વિચારતો, મરણને પણ નહીં ગણતો પુરુષ મહાસાહસ કરે છે. (૬૦૨૪) ગુસ્સે થયેલા લોકોનું વચનથી ઝઘડવું એ કલહ કહેવાય છે. તે શરીર અને મનમાં ઉત્પન્ન થયેલા અસંખ્ય Page #381 -------------------------------------------------------------------------- ________________ ૭૭૮ અઢાર પાપસ્થાનકો સુખોનું વિરોધી છે. (૬૧૫૫) ત્રણ લોકમાં પૂજ્ય એવા અરિહંતો અહીં અત્યંત લોભ અને માયા રૂપ, રાગમાત્રરૂપ આત્માના પરિણામને પ્રેમ કહે છે. (૬૦૬૬) અહીં અત્યંત ક્રોધ અને માન રૂપ આત્માના અશુભ પરિણામને દ્વેષ કહેવાય છે, કેમકે તેનાથી પોતે અને બીજા દૂષિત થાય છે. (૬૧૧૧) અહીં જે બીજાને ઉદ્દેશીને પ્રાયઃ પ્રત્યક્ષમાં ખોટા દોષોનું આરોપણ કરવું તેને અભ્યાખ્યાન કહે છે. (૬૨૪૩) અરિત અને રિત એ બન્ને વડે એક જ પાપસ્થાનક કહે છે. વિષયોના ઉપચારને વશ અતિ પણ રતિ થાય છે અને રતિ પણ અરિત થાય છે. (૬૨૭૦) અહીં જે છૂપી રીતે બીજાના સાચા-ખોટા દોષોને પ્રગટ કરવા સ્વરૂપ ચાડી ખાવાનું કાર્ય તે લોકમાં પૈશૂન્ય કહેવાય છે. (૬૩૨૭) અહીં જે લોકોની સમક્ષ જ બીજાના દોષોની નિંદા કરવી તે પરપરિવાદ કહેવાય છે. તે ઇર્ષ્યા અને સ્વોત્કર્ષ વડે થાય છે. (૬૩૭૭) અહીં માયા એટલે કુટિલતાથી યુક્ત મૃષા એટલે ખોટું વચન તે અત્યંત ક્લિષ્ટતાથી ઉત્પન્ન થયેલ માયામૃષા કહેવાય છે. (૯૪૩૮) અહીં બે ચન્દ્રના દર્શનની જેમ જે મિથ્યા એટલે વિપરીત દર્શન તે વિપરીત દૃષ્ટિરૂપ મિથ્યાદર્શન છે. (૬૪૭૩)' ગુરુ આ અઢાર પાપસ્થાનકોને સર્વથા વર્જે છે. આમ છત્રીસ ગુણોથી શોભતા ગુરુરાજ વિજય પામો. (૨૨) આમ એકવીસમી છત્રીસી સમાપ્ત થઈ. (૨૨) + + जह संझाए सउणाणं, संगमो जह पहे य पहियाणं । सयणाणं संजोगो तहेव खणभंगुरो जीव ! ॥ હે જીવ ! જેમ સંધ્યાસમયે પક્ષીઓનો સંગમ થાય છે, જેમ માર્ગમાં મુસાફરોનો સંગમ થાય છે તેમ સ્વજનોનો સંયોગ ક્ષણભંગુર છે એટલે કે નાશ પામનારો છે, લાંબુ ટકનારો નથી. जह गेहम्मि पलित्ते, कूवं खणिउं न सक्कड़ को वि । तह संपत्ते मरणे, धम्मो कह कीरए जीव ? ॥ જેમ કોઈ માણસ ઘર બળી જવા ૫૨ કૂવાને ખોદી શકતો નથી તેમ હે જીવ ! મરણ આવવા ૫૨ તારા વડે ધર્મ શી રીતે કરાશે ? Page #382 -------------------------------------------------------------------------- ________________ द्वाविंशतितमी षट्विशिका साम्प्रतं द्वाविंशतितमी षट्त्रिशिकामाह - मूलम् - सीलंगसहस्साणं, धारतो तह य बंभभेयाणं । अट्ठारसगमुयारं, छत्तीसगुणो गुरू जयउ ॥२३॥ छाया - शीलाङ्गसहस्राणां, धारयन् तथा च ब्रह्मभेदानाम् । अष्टादशकमुदारं, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥२३॥ प्रेमीया वृत्तिः - तथा - समुच्चये, पूर्वगाथापेक्षयेमां गाथां समुच्चिनोति, शीलासहस्त्राणां - शीलाङ्गानां सहस्राणीति तथा तेषां, ब्रह्मभेदानां - ब्रह्मचर्यस्य भेदा इति तथा तेषां, चः समुच्चये, उदारं - विशालं, भेदप्रभेदानुगतमित्यर्थः, अष्टादशकं - अष्टादश अवयवा यस्य तदष्टादशकं, तत् कर्मतापन्नं, धारयन् - बिभ्रत्, इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति शब्दार्थः । भावार्थस्त्वयम् - शीलं-चारित्रं, तस्य अङ्गानि - अवयवा इति शीलाङ्गानि, तेषां सहस्राणीति शीलाङ्गसहस्राणि । तानि अष्टादश । योगत्रिकस्य करणत्रिकस्य सञ्ज्ञाचतुष्कस्य इन्द्रियपञ्चकस्य पृथ्वीकायिकादिदशकस्य श्रमणधर्मदशकस्य च परस्परं ताडनेन अष्टादशानां शीलाङ्गसहस्राणां निष्पत्तिर्भवति । यदुक्तं दशवैकालिकसूत्रनियुक्तौ तद्वृत्तौ च - . ---- _ 'अट्ठारस उ सहस्सा सीलंगाणं जिणेहिं पन्नत्ता। - तेर्सि पछि रिरक्खणट्ठा अवराहपए उ वज्जेज्जा ॥१७६॥ (छाया- अष्टादश तु सहस्राणि शीलाङ्गानां जिनैः प्रज्ञप्तानि । तेषां परिरक्षणर्थमपराधपदानि तु वर्जयेत् ॥१७६॥) वृत्तिः - अष्टादश सहस्राणि, तुरवधारणे, अष्टादशैव, शीलं-भावसमाधिलक्षणं, Page #383 -------------------------------------------------------------------------- ________________ ७८० अष्टादश शीलाङ्गसहस्राणि अष्टादशविधञ्च ब्रह्मचर्यम् तस्याङ्गानि-भेदाः कारणानि वा शीलाङ्गानि तेषां, जिनैः प्राग्निरूपितशब्दाथैः, प्रज्ञप्तानि - प्ररूपितानि, तेषां - शीलाङ्गानां, परिरक्षणार्थ - परिरक्षणनिमित्तम्, अपराधपदानि - प्राग्निरूपितस्वरूपाणि, वर्जयेत् - जह्यादिति गाथार्थः ॥१७६॥ साम्प्रतं शीलाङ्गसहस्रप्रतिपादनोपायभूतमिदं गाथासूत्रमाह जोए करणे सन्ना, इंदिय भोमाइ समणधम्मे य। सीलंगसहस्साणं, अट्ठारसगस्स निष्फत्ती ॥१७७॥' (छाया- योगाः करणानि सञ्ज्ञाः, इन्द्रियाणि भूम्यादयः श्रमणधर्मश्च । शीलाङ्गसहस्राणां, अष्टादशकस्य निष्पत्तिः ॥१७७॥) अष्टादशानां शीलाङ्गसहस्राणां स्वरूपं पूर्व प्रथमषबिशिकावृत्तौ प्रतिपादितमिति तत् ततो ज्ञेयम्, नाऽत्र तदर्थमधिकं प्रयत्यते, स्थानाऽशून्यार्थं किञ्चिन्मानं तूक्तम् । गुरुरेतानि अष्टादश शीलाङ्गसहस्राणि धारयति ।। ब्रह्मचर्यं - मैथुनविरतिरूपम् । तत्प्रतिपक्षभूतस्याब्रह्मचर्यस्याष्टादशविधत्वात् तदप्यष्टादशविधम् । तद्यथा - दिव्यकामानौदारिककामांश्च मनसा वचसा कायेन च न करोति न कारयति कुर्वन्तञ्चान्यं नानुमन्यते । अष्टादशविधस्याऽब्रह्मचर्यस्य स्वरूपमेवं प्रतिपादितमावश्यकसूत्रवृत्तौ - 'तत्राष्टादशविधाब्रह्मप्रतिपादनायाह सङ्ग्रहणिकारः - ओरालियं च दिव्वं मणवइकाएणं । अणुमोयणकारवणे करणेणऽट्ठारसाबंभं ॥ वृत्तिः- इह मूलतो द्विधाऽब्रह्म भवति - औदारिकं तिर्यग्मनुष्याणां दिव्यं च भवनवास्यादीनां, चशब्दस्य व्यवहितः सम्बन्धः, मनोवाक्कायाः करणं त्रिधा, योगेन त्रिविधेनैवानुमोदनकारापणकरणेन निरूपितं, पश्चानुपूर्योपन्यासः, अब्रह्माष्टादशविधं भवति ।' अष्टादशविधस्य ब्रह्मचर्यस्य स्वरूपं पूर्वं प्रथमषट्त्रिशिकावृत्तौ प्रतिपादितम् । गुरुरेतदष्टादशविधं सुविशुद्धं ब्रह्मचर्यं पालयति । एवं षट्त्रिंशद्गुणान्वितो गुरुरन्तरङ्गयुद्धे विजयं प्राप्नोतु ॥२३॥ इति द्वाविंशतितमी षट्रिशिका समाप्ता । Page #384 -------------------------------------------------------------------------- ________________ બાવીસમી છત્રીસી હવે બાવીસમી છત્રીસી કહે છે – શબ્દાર્થ - અઢાર શીલાંગ સહસ્રોને (અઢાર હજાર શીલાંગોને) ધારણ કરતા અને બ્રહ્મચર્યના ભેદ-પ્રભેદથી યુક્ત એવા અઢાર પ્રકારોને ધારણ કરતા – આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૨૩) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - શીલ એટલે ચારિત્ર. તેના અંગો એટલે અવયવો તે શીલાંગો. હજાર શીલાંગો તે શીલાંગસહસ્ર. તે અઢાર છે એટલે શીલાંગો અઢાર હજાર છે. ત્રણ યોગ, ત્રણ કરણ, ચાર સંજ્ઞા, પાંચ ઇન્દ્રિયો, પૃથ્વીકાય વગેરે દસ અને દસ પ્રકારના ધર્મને પરસ્પર ગુણવાથી અઢાર હજાર શીલાંગો બને છે. દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિ અને તેની વૃત્તિમાં કહ્યું છે – શીલ એટલે ભાવસમાધિ. તેના અંગો એટલે ભેદો કે કારણો તે શીલાંગો. જિનેશ્વર ભગવંતોએ અઢાર હજાર શીલાંગો કહ્યા છે. તેમના રક્ષણ માટે અપરાધપદોને વર્જવા. (૧૭૬) હવે અઢાર હજાર શીલાંગોને સમજાવવા ઉપાયરૂપ આ ગાથા કહે છે - યોગ, કરણ, સંજ્ઞા, ઇન્દ્રિય, ભૂમિ વગેરે અને શ્રમણધર્મ - આમ અઢાર હજાર શીલાંગો બને છે. (૧૭૭)' અઢાર હજાર શીલાંગોનું સ્વરૂપ પૂર્વે પહેલી છત્રીસીની વૃત્તિમાં બતાવ્યું છે. તેથી તે ત્યાંથી જાણી લેવું. અહીં તેની માટે વધુ પ્રયત્ન કરતો નથી, સ્થાન ખાલી ન રહે એટલા માટે થોડું તો કહ્યું છે. ગુરુ આ અઢાર હજાર શીલાંગોને ધારણ કરે છે. બ્રહ્મચર્ય એટલે મૈથુનથી અટકવું. બ્રહ્મચર્યના પ્રતિપક્ષરૂપ અબ્રહ્મ (મૈથુન) અઢાર પ્રકારનું હોવાથી બ્રહ્મચર્ય પણ અઢાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – દેવ સંબંધી કામોને અને ઔદારિક શરીર સંબંધી કામોને મનથી, વચનથી અને કાયાથી કરે નહીં, કરાવે Page #385 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય નહીં અને કરનારની અનુમોદના ન કરે. અઢાર પ્રકારના અબ્રહ્મનું સ્વરૂપ આવશ્યકસૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે – ત્યાં અઢાર પ્રકારના અબ્રહ્મને સમજાવવા માટે સંગ્રહણિકાર કહે છે – અહીં મૂળથી અબ્રહ્મ બે પ્રકારે છે – ઔદારિક એટલે તિર્યંચો અને મનુષ્યોનું, દિવ્ય એટલે ભવનપતિ વગેરે દેવોનું. મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારનું કરણ છે. અનુમોદવું, કરાવવું અને કરવું એ ત્રણ પ્રકારના યોગ વડે. પચ્ચાનુપૂર્વીથી ઉલ્લેખ કર્યો છે. આમ અબ્રહ્મ અઢાર પ્રકારનું છે.” અઢાર પ્રકારના બ્રહ્મચર્યનું સ્વરૂપ પૂર્વે પહેલી છત્રીસીની વૃત્તિમાં કહ્યું છે. ગુરુ આ અઢાર પ્રકારના સુવિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે. આમ છત્રીસ ગુણોથી યુક્ત એવા ગુરુ અંદરના યુદ્ધમાં વિજય પામે. (૨૩) આમ બાવીસમી છત્રીસી પૂર્ણ થઈ. ता जीव ! संपयं चिय, जिणधम्मे उज्जमं तुमं कुणसु । मा चिन्तामणिसमं, मणुयत्तं निष्फलं णेसु॥ તેથી હે જીવ! હમણાં જ જિનધર્મમાં તું ઉદ્યમ કર, ચિંતામણિ જેવો મનુષ્યભવ તું નિષ્ફળ ન ગુમાવ. पंचेहिं इंदिएहि, मणवयकाएहिं दुट्ठजोगेहिं । बहुसो दारुणरूवं, दुःखं पत्तं तए जीव ! ॥ હે જીવ ! પાંચ ઇન્દ્રિયો વડે અને મન-વચન-કાયાના દુષ્ટ યોગો વડે તું ઘણીવાર ભયંકર દુઃખ પામ્યો. अथिरं पि थिरं वंकं, पि उजुअं दुल्हं पि तह सुलहं । दुस्सज्झं पि सुसज्झं, तवेण संपज्जए कज्जं ॥ તપથી અસ્થિર પણ સ્થિર થાય છે, વાંકો પણ સરળ થાય છે, દુર્લભ પણ સુલભ થાય છે, દુઃસાધ્ય કાર્ય પણ સુસાધ્ય થાય છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ त्रयोविंशतितमी षट्विशिका अथ त्रयोविंशतितमी षट्विशिकामाह - मूलम् - उस्सग्गदोसगुणवी-सवज्जओ सत्तरभेयमरणविहिं । भवियजणे पयडतो, छत्तीसगुणो गुरू जयउ ॥२४॥ छाया - उत्सर्गदोषैकोनविंशति-वर्जकः सप्तदशभेदमरणविधिं । भव्यजने प्रकटयन्, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥२४॥ प्रेमीया वृत्तिः - उत्सर्गदोषैकोनविंशतिवर्जकः - एकोनविंशतिं कायोत्सर्गदोषान् वर्जयन्, तथा सप्तदशभेदमरणविधि - सप्तदशविधान्मरणविभागान्, भव्यजने - मुक्तिगमनयोग्यनृसमुदाये, प्रकटयन् - प्रादुष्कुर्वन् व्याख्यानयन्नित्यर्थः, इति षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति समुदायार्थः । अवयवार्थस्त्वयम् - उत्सर्गः-त्यागः, प्रक्रमात् कायोत्सर्गः-प्राग्निरूपितशब्दार्थः, तस्य दोषा अविधय इति उत्सर्गदोषाः । ते एकोनविंशतिसङ्ख्याः । तद्यथा - १ घोटकदोषः, २ लतादोषः, ३ स्तम्भादिदोषः, ४ मालदोषः, ५ उद्धिदोषः, ६ शबरीदोषः, ७ निगडदोषः, ८ खलीनदोषः, ९ वधूदोषः, १० लम्बोत्तरदोषः, ११ स्तनदोषः, १२ संयतीदोषः, १३ अङ्गुलिभ्रूदोषः, १४ वायसदोषः, १५ कपित्थदोषः, १६ शिरःकम्पदोषः, १७ मूकदोषः, १८ वारुणीदोषः, १९ प्रेक्षादोषश्च । उक्तञ्च श्रीचैत्यवन्दनभाष्ये तद्वत्तौ च - 'साम्प्रतं 'गुणवीसदोस'त्ति विंशतितमं द्वारं प्रादुष्कुर्वन्नाह - घोडग १ लया य २ खंभे कुड्डे ३ माले य ४ सबरि ५ वहु ६ नियले ७ । लंबुत्तर ८ थण ९ उद्धी १० संजइ ११ खलिणे य १२ वायस १३ कविढे १४ ॥४५॥ Page #387 -------------------------------------------------------------------------- ________________ ७८४ एकोनविंशतिरुत्सर्गदोषाः सीसोकंपिय १५ मूई १६ अंगुलिभमुहाइ १७ वारुणी १८ पेहा १९ । एगूणवीस दोसा काउस्सग्गंमि वज्जिज्जा ॥४६॥ (छाया- घोटकः १ लता च २ स्तम्भः कुड्यं ३ मालश्च ४ शबरी ५ वधू ६ निगड: ७ । लम्बोत्तरः ८ स्तनः ९ उद्धिः १० संयती ११ खलिनश्च १२ वायसः १३ कपित्थः १४ ॥४५॥ शीर्षोत्कम्पितः १५ मूकः १६ अङ्गलिभ्रूआदि १७ वारुणी १८ प्रेक्षा १९ । एकोनविंशतिः दोषाः कायोत्सर्गे वर्जयेत् ॥४६॥) वृत्तिः - एतदर्थः-आसुव्व कुणइ विसमं पय १ मनिलाहयलयव्व कंपेइ २ । थंभे कुड्डे अवथंभइत्ति ३ माले य निहइ सिरं ४ ॥१॥ अवसणसवरिव्व करे कड़ पुरो ५ कुलवहुव्व नमइ सिरं ६ । वित्थारइ मेलइ वा दुन्निवि पाए नियलिउव्व ७ ॥२॥ लंबुत्तरं च हवई जाणु अहो नाहिउवरि वा पट्टे ८ । पट्टेण छायइ थणे मसाइरक्खट्ठ व अनाया ९ ॥३॥ बाहिरऊद्धी मेलइ पण्हीउ पसाई पुरो पाए । पण्हिपसारणअंगुटुमिलणे अभितरा उद्धी १० ॥४॥ पाउणइ संजईविव ११ पुरओ खलिणव्व धड़ रयहरणं १२ । चलचित्तवायसोविव चक्टुं विक्खिवइ दिसिविदिसि १३ ॥५॥ छप्पइयमया पट्ट कुणइ कविटुं व १४ कंपइ य सीसं । जक्खगहिउव्व १५ मूयव्व हूहूयइ छिंदणाईसु १६ ॥६॥ अंगुलिभमुहे चालइ आलावगगणणजोगठवणत्थं १७ । बुडुबुडुइ अहव सुरव्व १८ वानरोविव चलइ ओढे १९ ॥७॥ इह लंबुत्तर १ थण २ संजइ ३ त्ति दोसा न हुँति समणीणं । लंबुत्तर १ थण २ संजइ ३ वहू य ४ दोसा न सड्डीणो ॥८॥ खलिणकविट्ठदुगं पुण अगीयसेहाइयाण संभवइ । संभवइ गिहत्थाणवि कयाइ एगत्तभावंमि ॥९॥॥४५॥ ॥४६॥' (छाया- अश्व इव करोति विषमौ पादौ १ अनिलाहतलता इव कम्पते २ । स्तम्भे कुड्ये अवष्टभ्नाति ३ माले च स्थापयति शिर: ४ ॥१॥ Page #388 -------------------------------------------------------------------------- ________________ ७८५ अवसनशबरीव करौ करोति पुरः ५ कुलवधू इव नामयति शिरः ६ । विस्तारयति मेलयति वा द्वावपि पादौ निगडित इव ७ ॥२॥ सप्तदशविधानि मरणानि लम्बोत्तरं च भवति जान्वधो नाभ्युपरि वा पट्टः ८ । पट्टेन छादयति स्तनौ मशकादिरक्षार्थं वा अज्ञाता ९ ॥३॥ बाह्या उद्धिः मेलयति पार्णी प्रसारयति पुरः पादौ । पाष्णिप्रसारणाङ्गुष्ठमीलने अभ्यन्तरा उद्धिः १० ॥४॥ प्रावृणोति संयतीव ११ पुरतः खलिन इव धारयति रजोहरणम् १२ । चलचित्तवायस इव चक्षुः विक्षिपति दिग्विदिक्षु १३ ॥५॥ षट्पदिकाभयात् पट्टं करोति कपित्थमिव १४ कम्पते च शीर्षम् । यक्षगृहीत इव १५ मूक इव हूहूयति छेदनादिषु १६ ॥६॥ अङ्गुलिभ्रुवौ चालयति आलापकगणनयोगस्थापनार्थम् १७ । बुडुबुड्डुति अथवा सुरा इव १८ वानर इव चालयति ओष्ठौ १९ ॥७॥ इह लम्बोत्तरः १ स्तनः २ संयती ३ इति दोषा न भवन्ति श्रमणीनाम् । लम्बोत्तरः स्तनः २ संयती ३ वधू च ४ दोषा न श्राद्धीनाम् ॥८॥ खलिनकपित्थद्विकं पुनरगीतशैक्षादिकानां सम्भवति । सम्भवति गृहस्थानामपि कदाचित् एकत्वभावे ॥ ९ ॥ ) गुरुरेतानेकोनविंशतिं कायोत्सर्गदोषान् वर्जयति । मरणं - आयुः क्षयरूपं तस्य विधिः- विभाग इति मरणविधिः । स सप्तदशभेदभिन्नः । तद्यथा १ आवीचिमरणं २ अवधिमरणं, ३ आत्यन्तिकमरणं, ४ वलन्मरणं, ५ वशार्त्तमरणं, ६ अन्तः शल्यमरणं, ७ तद्भवमरणं, ८ बालमरणं, ९ पण्डितमरणं, १० बालपण्डितमरणं, ११ छद्मस्थमरणं, १२ के वलिमरणं, १३ वैहायसमरणं, १४ गृध्रपृष्ठमरणं, १५ भक्तपरिज्ञामरणं, १६ इङ्गिनीमरणं, १७ पादपोपगमनमरणञ्च । यदाह उत्तराध्ययनसूत्रनिर्युक्तौ तद्वृत्तौ च - 'आवीचि ओहि अंतिय वलायमरणं वसट्टमरणं च । अंतोसलं तब्भव बालं तह पंडियं मीसं ॥ २१२ ॥ Page #389 -------------------------------------------------------------------------- ________________ ७८६ सप्तदशविधानि मरणानि छउमत्थमरण केवलि वेहाणस गिद्धपिट्टमरणं च । मरणं भत्तपरिण्णा इंगिणी पाओवगमणं च ॥२१३॥ (छाया- आवीचि अवधि अत्यन्तं वलन्मरणं वशार्त्तमरणं च । अन्तःशल्यं तद्भवं बालं तथा पण्डितं मिश्रम् ॥२१२॥ छद्मस्थमरणं केवलि वैहायसं गृध्रपृष्ठमरणं च । मरणं भक्तपरिज्ञा इङ्गिनी पादपोपगमनं च ॥२१३॥) वृत्तिः - इह च मरणशब्दस्य प्रत्येकमभिसम्बन्धात् आवीचिमरणम् १ अवधिमरणम् २ 'अन्तिय'त्ति आर्षत्वादत्यन्तमरणं ३ 'वलायमरणं'ति तत एव वलन्मरणं ४ वशार्त्तमरणं च ५ अन्तःशल्यमरणं ६ तद्भवमरणं ७ बालमरणं ८ तथा पण्डितमरणं ९ मिश्रमरणं १० छद्मस्थमरणं ११ केवलिमरणं १२ 'वेहाणसं'ति तत एव वैहायसमरणं १३ गृध्रपृष्ठमरणं १४ 'मरणं भत्तपरिणत्ति भक्तपरिज्ञामरणम् १५ इङ्गिनीमरणं १६ पादपोपगमनमरणं १७ चेति गाथाद्वयार्थः ॥२१२-२१३।। सम्प्रत्यतिबहुभेददर्शनान्मा भूत् कस्यचिदश्रद्धानमिति सम्प्रदायग) निगमनमाह - सत्तरस विहाणाई मरणे गुरुणो भणंति गुणकलिआ । तेसिं नामविभत्ति वुच्छामि अहाणुपुव्वीए ॥२१४॥ (छाया- सप्तदश विधानानि मरणे गुरवो भणन्ति गुणकलिताः । तेषां नामविभक्ति वक्ष्ये अथानुपूर्व्या ॥२१४॥) वृत्तिः - सप्तदश-सप्तदशसङ्ख्यानि विधीयन्ते-विशेषाभिव्यक्तये क्रियन्त इति विधानानि - भेदाः मरणे मरणविषयाणि गुरवः पूज्यास्तीर्थकृद्गणभृदादयो भणन्ति प्रतिपादयन्ति, गुणैः-सम्यग्दर्शनज्ञानादिभिः कलिता युक्ता गुणकलिताः, न तु वयमेव इत्यकूतं, वक्ष्यमाणग्रन्थसम्बन्धनार्थमाह - तेषां मरणानां नाम्नाम्-अभिधानानामनन्तरमुपदर्शितानां विभक्तिः-अर्थतो विभागो नामविभक्तिस्तां वक्ष्ये अभिधास्ये, अथेत्यनन्तरमेव आनुपूर्व्या-क्रमेणेति गाथार्थः ॥२१४॥ यथाप्रतिज्ञातमाह - अणुसमयनिरंतरमवीइसन्नियं तं भणंति पंचविहं । दव्वे खित्ते काले भवे य भावे य संसारे ॥२१५॥ Page #390 -------------------------------------------------------------------------- ________________ ७८७ सप्तदशविधानि मरणानि (छाया- अनुसमयं निरन्तरमावीचिसञ्जितं तद् भणन्ति पञ्चविधम् । द्रव्ये क्षेत्रे काले भवे च भावे च संसारे ॥२१५॥) वृत्तिः - 'अणुसमयं' समयमाश्रित्य, इदं च व्यवहितसमयाश्रयणतोऽपीति मा भूभ्रान्तिरत आह - निरन्तरं, न सान्तरम्, अन्तरालासम्भवात्, किं तदेवंविधम् ? - 'अवीइ-संनियंति प्राकृतत्वादा-समन्ताद्वीचय इव वीचयः प्रतिसमयमनुभूयमानायुषोऽपरायुर्दलिकोदयात् पूर्वपूर्वायुर्दलिकविच्युतिलक्षणाऽवस्था यस्मिस्तदाऽऽवीचि, ततश्चावीचीति सञ्ज्ञा सञ्जाता अस्मिस्तारकादित्वात् 'तदस्य सञ्जातं तारकादिभ्य इतजि' (पा० ५-२-४६)त्यनेनेत्यावीचिसज्ञितम्, अथवा वीचिः-विच्छेदस्तदभावादवीचि तत्सज्ञितम्, उभयत्र प्रक्रमान्मरणं, यद्वा सञ्जितशब्दः प्रत्येकमभिसम्बध्यते, ततश्च अनुसमयसञ्जितं निरन्तरसज्ञितम् अवीचिसञ्जितमिति एकाथिकान्येतानि, तदित्यावीचिमरणं भणन्ति प्रतिपादयन्ति पञ्चविधं पञ्चप्रकारं, गणधरादय इति गम्यते, अनेन च पारतन्त्र्यं द्योतयति, तदेवाह - 'दव्वे 'त्ति द्रव्यावीचिमरणं 'खेत्ते 'त्ति क्षेत्रावीचिमरणं 'काले 'त्ति कालावीचिमरणं 'भवे यत्ति भवावीचिमरणं च 'भावे य'त्ति भावावीचिमरणं च, संसार इत्याधारनिर्देशः, तत्रैव मरणस्य सम्भवात्, तत्र द्रव्यावीचिमरणं नाम यन्नारकतिर्यग्नरामराणामुत्पत्तिसमयात् प्रभृति निजनिजायुःकर्मदलिकानामनुसमयमनुभवनाद्विचटनं, तच्च नारकादिभेदाच्चतुर्विधम्, एवं नरकादिगतिचातुविध्यापेक्षया तद्विषयं क्षेत्रमपि चतुर्डेव, ततस्तत्प्राधान्यापेक्षया क्षेत्रावीचिमरणमपि चतुर्दुव, 'काल'इति यथाऽऽयुष्ककालो गृह्यते, न त्वद्धाकालः, तस्य देवादिष्वसम्भवात्, स च देवायुष्ककालादिभेदाच्चतुर्विधः, ततस्तत्प्राधान्यापेक्षया कालावीचिमरणमपि चतुर्विधम्, एवं नरकादिचतुर्विधभवापेक्षया भवावीचिमरणमपि चतुर्धेव, तेषामेव च नारकादीनां चतुर्विधमायुःक्षयलक्षणं भावं प्राधान्येनापेक्ष्य भावावीचिमरणमपि चतुर्धेव वाच्यमिति गाथार्थः ॥२१५॥ अधुनाऽवधिमरणमाह - एमेव ओहिमरणं जाणि मओ ताणि चेव मरड़ पुणो। (छाया- एवमेव अवधिमरणं यानि मृतः तानि चैव मरिष्यति पुनः ।) वृत्तिः - एवमेव यथाऽऽवीचिमरणं द्रव्यक्षेत्रकालभवभावभेदतः पञ्चविधं, तथाऽवधिमरणमपीत्यर्थः । तत्स्वरूपमाह-यानि मृतः, सम्प्रतीति शेषः, तानि चैव 'मरइ पुणो 'त्ति आर्षत्वात्तिव्यत्ययेन मरिष्यति पुनः, किमुक्तं भवति ? अवधिः-मर्यादा, ततश्च Page #391 -------------------------------------------------------------------------- ________________ ७८८ सप्तदशविधानि मरणानि यानि नारकादिभवनिबन्धनतयाऽऽयुःकर्मदलिकान्यनुभूय म्रियते, यदि पुनस्तान्येवानुभूय मरिष्यति तदा तद् द्रव्यावधिमरणं, सम्भवति हि गृहीतोज्झितानामपि कर्मदलिकानां पुनर्ग्रहणम्, परिणामवैचित्र्याद्, एवं क्षेत्रादिष्वपि भावनीयम् । पश्चार्द्धनाऽऽत्यन्तिकमरणमाह - एमेव आइयंतियमरणं नवि मड् ताइ पुणो ॥२१६॥ (छाया- एवमेव आत्यन्तिकमरणं नापि म्रियते तानि पुनः ॥२१६॥) वृत्तिः - एवमेव अवधिमरणवदात्यन्तिकमरणमपि द्रव्यादिभेदतः पञ्चविधं, विशेषस्त्वयम्-'णवि मरड ताइ पुणो 'त्ति अपिशब्दस्यैवकारार्थत्वान्नैव तानि द्रव्यादीनि पुनर्मियते, इदमुक्तं भवति-यानि नरकाद्यायुष्कतया कर्मदलिकान्यनुभूय म्रियते मृतो वा न पुनस्तान्यनुभूय मरिष्यति, एवं क्षेत्रादिष्वपि वाच्यं, त्रीण्यपि चामून्यवीच्यवध्यात्यन्तिकमरणानि प्रत्येकं पञ्चानां द्रव्यादीनां नारकादिगतिभेदेन चतुर्विधत्वाविंशतिभेदानीति गाथार्थः ॥२१॥ साम्प्रतं वलन्मरणमाह - संजमजोगविसन्ना मरंति जे तं वलायमरणं तु । इंदियविसयवसगया मरंति जे तं वसट्टं तु ॥२१७॥ (छाया- संयमयोगविषण्णा म्रियन्ते ये तत् वलन्मरणं तु । ___ इन्द्रियविषयवशगता म्रियन्ते ये तत् वशार्तं तु ॥२१७।।) वृत्तिः - संयमयोगाः-संयमव्यापारास्तैस्तेषु वा विषण्णाः संयमयोगविषण्णा अतिदुश्चरं तपश्चरणमाचरितुमक्षमाः व्रतं च मोक्तुमशक्नुवन्तः कथञ्चिदस्माकमितो मुक्तिरस्त्विति विचिन्तयन्तो म्रियन्ते यत्तद्वलतां-संयमान्निवर्तमानानां मरणं वलन्मरणं, तुर्विशेषणे, भग्नव्रतपरिणतीनां वतिनामेवैतदिति विशेषयति, अन्येषां हि संयमयोगानामेवासम्भवात् कथं तद्विषादः ? तदभावे च तदिति । पश्चार्द्धन वशा-माह-इन्द्रियाणांचक्षुरादीनां विषयाः-मनोज्ञरूपादय इन्द्रियविषयास्तद्वशं गताः-प्राप्ता इन्द्रियविषयवशगताः स्निग्धदीपकलिकाऽवलोकनाकुलितपतङ्गवत् नियन्ते यत्तद्वशार्त्तमरणं, कथञ्चिद्रव्यपर्याययोरभेदादेवमुच्यते, एवं पूर्वत्रापि भावनीयं, तुशब्द एषामप्यध्यवसानभेदतो वैचित्र्यख्यापनार्थ इति गाथार्थः ॥२१७॥ Page #392 -------------------------------------------------------------------------- ________________ सप्तदशविधानि मरणानि अन्तःशल्यमरणमाह - लज्जाइ गारवेण य बहुस्सुयमएण वाऽवि दुच्चरिअं । जेन कहंति गुरूणं न हु ते आराहगा हुंति ॥२१८॥ गारवपंकनिबुड्डा अइयारं जे परस्स न कर्हति । दंसणनाणचरित्ते ससल्लमरणं हवइ तेसिं ॥२१९॥ (छाया- लज्जया गौरवेण च बहुश्रुतमदेन वाऽपि दुश्चरितम् । ये न कथयन्ति गुरूणां न खलु ते आराधका भवन्ति ॥२१८॥ गौरवपङ्कनिमग्ना अतिचारं ये परस्य न कथयन्ति । दर्शनज्ञानचारित्रे सशल्यमरणं भवति तेषाम् ॥२१९॥ ७८९ वृत्ति: - तत्र लज्जया अनुचितानुष्ठानसंवरणाऽऽत्मिकया गौरवेण च सातर्द्धिरसगौरवात्मकेन, मा भून्ममालोचनार्हमाचार्यमुपसर्पतस्तद्वन्दनादिना तदुक्ततपोऽनुष्ठानासेवनेन च ऋद्धिरससाताभावसम्भवः इति, बहुश्रुतमदेन वा बहुश्रुतोऽहं तत्कथमल्पश्रुतोऽयं मम शल्यमुद्धरिष्यति ? कथं चाहमस्मै वन्दनादिकं दास्यामि ? अपभ्राजना हि इयं मम इत्यभिमानेन, अपिः पूरणे, ये गुरुकर्म्माणो न कथयन्ति नालोचयन्ति, केषाम् ? - गुरूणाम् आलोचनार्हाणामाचार्यादीनां किं तद् ? - दुश्चरितं दुरनुष्ठितम् इति सम्बन्धः, न हु नैव ते अनन्तरमुक्तरूपा आराधयन्ति - अविकलतया निष्पादयन्ति सम्यग्दर्शनादीनि इत्याराधका भवन्ति, ततः किमित्याह - गौरवं पङ्क इव कालुष्यहेतुतया तस्मिन् निबुड्डा - इति प्राकृतत्वान्निमग्ना इव निमग्नाः तत्क्रोडीकृततया, लज्जामदयोरपि प्रागुपादाने यदिह गौरवस्यैवोपादानं तदस्यैवातिदुष्टताख्यापनार्थम्, अतिचारम् अपराधं ये परस्य आचार्यादेः न कथयन्ति, किंविषयम् ? इत्याह - दर्शनज्ञानचारित्रे दर्शनज्ञानचारित्रविषयं तत्र दर्शनविषयं शङ्कादि ज्ञानविषयं कालातिक्रमादि चारित्रविषयं समित्यननुपालनादि, शल्यमिव शल्यं कालान्तरेऽप्यनिष्टफलविधानं प्रत्यवन्ध्यतया, सह तेन सशल्यं तच्च तन्मरणं च सशल्यमरणम् अन्तःशल्यमरणं भवति, तेषां गौरवपङ्कमग्नानामिति गाथाद्वयार्थः ॥२१८॥ ॥२१९॥ अस्यैवात्यन्तपरिहार्यतां ख्यापयन् फलमाह एवं ससल्लमरणं मरिऊण महब्भए दुरंतंमि । सुइरं भमंति जीवा दीहे संसारकंतारे ॥२२०॥ Page #393 -------------------------------------------------------------------------- ________________ ७९० सप्तदशविधानि मरणानि (छाया- एतत् सशल्यमरणं मृत्वा महाभये दुरन्ते ।। सुचिरं भ्रमन्ति जीवा दीर्घ संसारकान्तारे ॥२२०॥) वृत्तिः - एतद् उक्तस्वरूपं सशल्यमरणं यथा भवति तथेत्युपस्कारः, सुब्ब्यत्ययाद्वा एतेन-सशल्यमरणेन मृत्वा त्यक्त्वा प्राणान्, के ?-जीवा इति सम्बन्धः, किम् ?-सुचिरं भ्रमन्ति बहुकालं पर्यटन्ति, क्व ?-संसारः कान्तारमिवातिगहनतया संसारकान्तारः तस्मिन्निति सण्टङ्कः, कीदृशि ?-महद्भयं यस्मिन् तन्महाभयं तस्मिन्, तथा दुःखेनान्त:पर्यन्तो यस्य तदुरन्तं तस्मिन्, तथा दीर्घ अनादौ केषाञ्चिदपर्यवसिते चेति तत् सर्वथा परिहर्त्तव्यमेवेति भाव इति गाथार्थः ॥२२०॥ तद्भवमरणमाह - मोत्तुं अकम्मभूमगनरतिरिए सुरगणे अ नेइए। सेसाणं जीवाणं तब्भवमरणं तु केसिंचि ॥२२१॥ (छाया- मुक्त्वा अकर्मभूमिजनरतिस्श्चः सुरगणांश्च नैरयिकान् । शेषाणां जीवानां तद्भवमरणं तु केषाञ्चित् ॥२२१॥) वृत्तिः - मुक्त्वा अपहाय, कान् ?- 'अकम्मभूमगनरतिरिए'त्ति सूत्रत्वात् अकर्मभूमिजाश्च ते देवकुरूत्तरकुर्वादिषूत्पन्नतया नरतिर्यञ्चश्च अकर्मभूमिजनरतिर्यञ्चस्तान्, तेषां हि तद्भवानन्तरं देवेष्वेवोत्पादः, तथा सुरगणांश्च सुरनिकायान्, किमुक्तं भवति ?चतुनिकायवतिनोऽपि देवान्, निरयो-नरकः तस्मिन् भवा नैरयिकाः, इहापि चशब्दानुवृत्तेस्तांश्च मुक्त्वेति सम्बन्धः, तेषां देवानां च तद्भवानन्तरं तिर्यग्मनुष्येष्वेवोत्पत्तेः, शेषाणाम् एतदुद्धरितानां कर्मभूमिजनरतिरश्चां जीवानां प्राणिनां तद्भवमरणं, तेषामेव पुनस्तत्रोत्पत्तेः, तद्धि यस्मिन् भवे वर्तते जन्तुस्तद्भवयोग्यमेवायुर्बद्ध्वा पुनस्तत्क्षयेण म्रियमाणस्य भवति, तुशब्दस्तेषामपि सङ्ख्येयवर्षायुषामेवेति विशेषख्यापकः, असङ्ख्येयवर्षायुषां हि युगलधार्मिकत्वादकर्मभूमिजानामिव देवेष्वेवोत्पादः, तेषामपि नं सर्वेषां, किन्तु केषाञ्चित् तद्भवोत्पादानुरूपमेवायु:कम्र्मोपचिन्वतामिति गाथार्थः ॥२२१॥ अत्रान्तरे प्रत्यन्तरेषु 'मोत्तूण ओहिमरणं' इत्यादिगाथा दृश्यते, न चास्या भावार्थः सम्यगवबुध्यते, नापि चूर्णिकृताऽसौ व्याख्यातेति उपेक्ष्यते । सम्प्रति बालपण्डितमिश्रमरणस्वरूपमाह - अविरयमरणं बालं मरणं विरयाण पंडियं बिति । जाणाहि बालपंडियमरणं पुण देसविरयाणं ॥२२२॥ Page #394 -------------------------------------------------------------------------- ________________ ७९१ सप्तदशविधानि मरणानि (छाया- अविरतमरणं बालं मरणं विरतानां पण्डितं ब्रुवते । जानीहि बालपण्डितमरणं पुनः देशविरतानाम् ॥२२२॥) वृत्तिः - विरमणं विरतं-हिंसाऽनृतादेरुपरमणं न विद्यते तद् येषां तेऽमी अविरताः तेषां मृतिसमयेऽपि देशविरतिमप्रतिपद्यमानानां मिथ्यादृशां सम्यग्दृशां वा मरणमविरतमरणंबालमरणमिति ब्रुवत इति सम्बन्धः, तथा विरतानां सर्वसावधनिवृत्तिमभ्युपगतानां मरणं पण्डितमिति प्रक्रमात्पण्डितमरणम्, "बिंति'त्ति बुवते तीर्थकरगणधरादयः, जानीहि बालपण्डितमरणमिति मिश्रमरणं, पुनःशब्दः पूर्वापेक्षया विशेषं द्योतयति, देशात् सर्वविषयापेक्षया स्थूलप्राणिव्यपरोपणादेविरता देशविरतास्तेषामिति गाथार्थः ॥२२२॥ एवं चरणद्वारेण बालादिमरणत्रयमभिधाय ज्ञानद्वारेण छद्मस्थमरणकेवलिमरणे प्रतिपादयितुमाह - मणपज्जवोहिनाणी सुअमइनाणी मरंति जे समणा । छउमत्थमरणमेयं केवलिमरणं तु केवलिणो ॥२२३॥ (छाया- मनःपर्यवावधिज्ञानिनः श्रुतमतिज्ञानिनः नियन्ते ये श्रमणाः । छद्मस्थमरणेतत् केवलिमरणं तु केवलिनः ॥२२३।।) वृत्तिः - मनःपर्यवज्ञानिनोऽवधिज्ञानिनश्च, ज्ञानिशब्दस्य प्रत्येकमभिसम्बन्धात्, श्रुतज्ञानिनो मतिज्ञानिनश्च म्रियन्ते प्राणांस्त्यजन्ति ये श्रमणाः तपस्विनः छादयन्ति छद्मानिज्ञानावरणादीनि तेषु तिष्ठन्तीति छद्मस्थाः तेषां मरणं छद्मस्थमरणमेतत्, इह च प्रथमतो मनःपर्यायनिर्देशो विशुद्धिकृतप्राधान्यमङ्गीकृत्य चारित्रिण एव तदुपजायत इति स्वामिकृतप्राधान्यापेक्षो वा, एवमवध्यादिष्वपि यथायोगं स्वधियैव हेतुरभिधेयः, केवलिमरणं तु ये केवलिनः-उत्पन्नकेवलाः सकलकर्मपुद्गलपरिशाटतो म्रियन्ते तज्ज्ञेयमिति शेषः, उभयत्राभेदनिर्देशः प्राग्वदिति गाथार्थः ॥२२३॥ साम्प्रतं वैहायसगृध्रपृष्ठमरणे अभिधातुमाह - गिद्धाइभक्खणं गिद्धपिट्ठ उब्बंधणाइ वेहासं । एए दुन्निवि मरणा कारणजाए अणुण्णाया ॥२२४॥ (छाया- गृध्रादिभक्षणं गृध्रस्पृष्टं उद्बन्धनादि वैहायसम् । एते द्वेऽपि मरणे कारणजातेऽनुज्ञाते ॥२२४॥) Page #395 -------------------------------------------------------------------------- ________________ ७९२ सप्तदशविधानि मरणानि ___ वृत्तिः - गृध्राः प्रतीतास्ते आदिर्येषां शकुनिकाशिवादीनां तैर्भक्षणं गम्यमानत्वादात्मनः तदनिवारणादिना तद्भक्ष्यकरिकरभादिशरीरानुप्रवेशेन च गृधादिभक्षणं, तत् किमुच्यत इत्याह - 'गिद्धपिट्ठ'त्ति गृधैः स्पृष्टं-स्पर्शनं यस्मिस्तद्गृध्रस्पृष्टम्, यदिवा गृध्राणां भक्ष्यं पृष्ठमुपलक्षणत्वादुदरादि च मर्तुर्यस्मिंस्तद्गृध्रपृष्ठम्, स ह्यलक्तकपूणिकापुटप्रदानेनाप्यात्मानं गृध्रादिभिः पृष्ठादौ भक्षयतीति, पश्चान्निर्दिष्टस्यापि चास्य प्रथमतः प्रतिपादनमत्यन्तमहासत्त्वविषयतया कर्मनिर्जरां प्रति प्राधान्यख्यापनार्थम्, 'उब्बंधणाइ वेहासंति' उत्-ऊर्ध्वं वृक्षशाखादौ बन्धनमुद्बन्धनं तदादिर्यस्य तरुगिरिभृगुप्रपातादेरात्मजनितस्य मरणस्य तदुद्वन्धनादि 'वेहास'न्ति प्राकृतत्वाद्यलोपे वैहायसम्, उद्बद्धस्य हि विहायस्येव भवनमिति तत्प्राधान्यविवक्षयेत्थमुक्तम् । आह - एवं गृध्रपृष्ठस्याप्यात्मघातरूपत्वाद्वैहायसिकेऽन्तर्भाव:, सत्यमेतत्, केवलमल्पसत्त्वैरध्यवसातुमशक्यताख्यापनार्थमस्य भेदेनोपन्यासः । ननु - 'भावियजिणवयणाणं ममत्तरहियाण णत्थि हु विसेसो । अत्ताणंमि परंमि य तो वज्जे पीडमुभएवि ॥१॥' (छाया- भावितजिनवचनानां ममत्वरहितानां नास्त्येव विशेषः । आत्मनि परस्मिंश्च ततो वर्जयेत् पीडामुभयोरपि ॥१॥) इत्यागमः, एते चानन्तरोक्ते मरणे आत्मविघातकारिणी, तथा चात्मपीडाहेतुरिति कथं नागमविरोधः ?, अत एव च भक्तपरिज्ञानादिषु पीडापरिहाराय 'चत्तारि विचित्ताई विगईणिज्जूहियाई' (छाया- चत्वारि विचित्राणि निर्मूढविकृतीनि ।) इत्यादिसंलेखनाविधिः पानकादिविधिश्च तत्र तत्राभिहितः, दर्शनमालिन्यं चोभयत्रेत्याशङ्क्याह - एते अनन्तरोक्ते द्वे अपि गृध्रपृष्ठवैहायसाख्ये मरणे कारणजाते कारणप्रकारे दर्शनमालिन्यपरिहारादिके उदायिनृपानुमृततथाविधाचार्यवत् अनुज्ञाते, तीर्थकृद्गणधरादिभिरिति, अनेन च सम्प्रदायानुसारितां दर्शयन्नन्यथाकथने श्रुताशातनाया अतिदुरन्तत्वमाह इति गाथार्थः ॥२२४॥ साम्प्रतमन्त्यमरणत्रयमाह - भत्तपरिण्णा इंगिणी पाओवगमं च तिण्णि मरणाई। कन्नसमज्झिमजेट्ठा धिइसंघयणेण उ विसिट्ठा ॥२२५॥ Page #396 -------------------------------------------------------------------------- ________________ सप्तदशविधानि मरणानि (छाया - भक्तपरिज्ञा इङ्गिनी पादपोपगमं च त्रीणि मरणानि । जघन्यमध्यमज्येष्ठानि धृतिसंहननाभ्यां तु विशिष्टानि ॥ २२५ ॥ ) वृत्तिः - भक्तं - भोजनं तस्य परिज्ञा - ज्ञपरिज्ञयाऽनेकधेदमस्माभिर्भुक्तपूर्वमेतद्धेतुकं चावद्यमिति परिज्ञानं, प्रत्याख्यानपरिज्ञया च 'सव्वं च असणपाणं चउव्विहं जा य बाहिरा उवही । अब्भितरं च उवहिं जावज्जीवं च वोसिरे ॥ १ ॥ ' (छाया - सर्वं चाशनपानं चतुर्विधं यश्च बाह्य उपधिः । अभ्यन्तरं चोपधिं यावज्जीवं च व्युत्सृजति ॥ ) ७९३ इत्यागमवचनाच्चतुर्विधाहारस्य वा यावज्जीवमपि परित्यागात्मकं प्रत्याख्यानं भक्तपरिज्ञोच्यते, इङ्ग्यते-प्रतिनियतप्रदेश एव चेष्ट्यते अस्यामनशनक्रियायामितीङ्गिनी, पादैःअधःप्रसप्पिमूलात्मकैः पिबति पादपो-वृक्षः, उपशब्दश्चोपमेतिवत्सादृश्येऽपि दृश्यते, ततश्च पादपमुपगच्छति-सादृश्येन प्राप्नोतीति पादपोपगमं, किमुक्तं भवति ? - यथैव पादपः क्वचित् कथञ्चिन्निपतितः सममसममिति चाविभावयन्निश्चलमेवास्ते, तथाऽयमपि भगवान् यद् यथा समविषमदेशेष्वङ्गमुपाङ्गं वा प्रथमतः पतितं न तत्ततश्चलयति, तथा च प्रकीर्णकृत्'णिच्चल णिप्पडिकम्मो णिक्खिवए जं जहिं जहा अंगं । एयं पादोवगमं णीहारिं वा अणीहारिं ॥ १ ॥ पातोवगमं भणियं सम विसमो पायवोव्व जह पडितो । णवरं परप्पतोगा कंपेज्ज जहा फलतरूव्व ॥२॥ (छाया - निश्चलो निष्प्रतिकर्मा निक्षिपति यद्यत्र यथाऽङ्गम् । एतत्पादपोपगमनं निर्हारं वाऽनिर्हारम् ॥१॥ पादपोपगमनं भणितं समो विषमो वा पादप इव यथा पतितः । नवरं परप्रयोगात् कम्पेत यथा फलतरुवत् ॥२॥) चः समुच्चये, इह चैवंविधानशनोपलक्षितानि मरणान्यप्येवमुक्तानि, अत एवाह - त्रीणि मरणानि, एतत्स्वरूपं च यथेदं विधेयं यच्चात्र परिकर्म्म अपरिकर्म्म च इत्यादिकं सूत्रकार एवोत्तरत्र तपोमार्गनाम्नि त्रिंशत्तमाध्ययनेऽभिधास्यत इति नियुक्तिकृता नोक्तम् । द्वारनिर्देशाच्चावश्यं किञ्चिद्वाच्यमितिमत्त्वेदमाह - 'कण्णस' त्ति सूत्रत्वात् कनिष्ठं- लघु जघन्यमितियावत्, Page #397 -------------------------------------------------------------------------- ________________ ७९४ सप्तदशविधानि मरणानि मध्यम-लघुज्येष्ठयोर्मध्ये भावि, ज्येष्ठम्-अतिशयवृद्धमुत्कृष्टमित्यर्थः, एषां द्वन्द्वः तत एतानि, धृतिः-संयम प्रति चित्तस्वास्थ्यं संहननं-शरीरसामर्थ्यहेतुः वज्रऋषभनाराचादि ताभ्यां, प्राकृतत्वाच्चैकवचननिर्देशः, समाहाराश्रयणाद्वा, तुशब्दात्सपरिकापरिकर्मतादिभिश्च विशेषैर्विशिष्टानि-विशेषवन्ति, इदमुक्तं भवति-यद्यपि त्रितयमप्येतत् 'धीरेणऽवि मरियव्वं कापुरिसेणवि अवस्स मरियव्वं । तम्हा अवस्समरणे वरं खु धीरत्तणे मरिउं ॥१॥ संसाररंगमज्ञ धीबलसंनद्धबद्धकच्छातो । हंतूण मोहमल्लं हरामि आराहणपडागं ॥२॥ जह पच्छिमम्मि काले पच्छिमतित्थयरदेसियमुयारं । पच्छा निच्छ्यपत्थं उवेमि अब्भुज्जयं मरणं ॥३॥' (छाया- धीरेणापि मर्तव्यं कापुरुषेणाप्यवश्यं मर्तव्यम् । तस्मादवश्यंमरणे वरमेव धीरत्वेन मर्तुम् ॥१॥ संसाररङ्गमध्ये धृतिबलसन्नद्धबद्धकक्षाकः । हत्वा मोहमल्लं हराम्याराधनापताकाम् ॥२॥ यथा पश्चिमे काले पश्चिमतीर्थकरदेशितमुदारम् । पश्चान्निश्चयपथ्यमुपैमि अभ्युद्यतं मरणम् ॥३॥) इति शुभाशयवानेव प्रतिपद्यते, फलमपि च विमानिकतामुक्तिलक्षणं त्रयस्यापि समानं, तथा चोक्तम् - 'एयं पच्चक्खाणं अणुपालेऊण सुविहिओ सम्मं । वेमाणितो व देवो हवेज्ज अहवाऽवि सिज्झिज्जा ॥१॥' (छाया- एतत्प्रत्याख्यानमनुपाल्य सुविहितः सम्यक् । वैमानिको वा देवो भवेदथवाऽपि सिध्येत् ॥४॥ तथापि विशिष्टविशिष्टतरविशिष्टतमधृतिमतामेव तत्प्राप्तिरिति कनिष्ठत्वादिस्तद्विशेष उच्यते, तथाहि - भक्तपरिज्ञामरणमार्यिकादीनामप्यस्ति, यत उक्तम् - 'सव्वावि य अज्जाओ सव्वेऽवि य पढमसंघयणवज्जा । सव्वेऽवि देसविरया पच्चक्खाणेण उ मरंति ॥१॥' Page #398 -------------------------------------------------------------------------- ________________ ७९५ सप्तदशविधानि मरणानि (छाया- सर्वा अपि चार्याः सर्वेऽपि च प्रथमसंहननवर्जाः । सर्वेऽपि देशविरताः प्रत्याख्यानेनैव म्रियन्ते ॥१॥) अत्र हि प्रत्याख्यानशब्देन भक्तपरिजैवोक्ता, तत्र प्राक् पादपोपगमनादेरन्यथाऽभिधानात्, इङ्गिनीमरणं तु विशिष्टतरधृतिसंहननवतामेव सम्भवतीत्यार्यिकादिनिषेधत एवावसीयते, पादपोपगमनं तु नाम्नैव विशिष्टतमधृतिमतामेवेत्युक्तप्रायं, ततश्च वज्रऋषभनाराचसंहननिनामेवैतत्, उक्तं हि - 'पढमंमि य संघयणे वटुंते सेलकुड्डसामाणे। तेसिपि य वोच्छेओ चोहसपुव्वीण वोच्छेए ॥१॥' (छाया- प्रथमे च संहनने वर्तमाने शैलकुड्यसमाने । तेषामपि च व्युच्छेदश्चतुर्दशपूर्विणां व्युच्छेदे ॥१॥) कथं चान्यथैवंविधविशिष्टधृतिसंहननाभावे - 'पुव्वभवियवेरेणं देवो साहरड़ कोऽवि पायाले । मा सो चरिमसरीरो न वेयणं किंपि पावेज्जा ॥१॥' (छाया- पूर्वभविकवरेण देवः संहरति कोऽपि पाताले । मा स चरमशरीरो न वेदनां कामपि प्राप्नुयात् ॥१॥) तथा- 'देवो नेहेण नयइ देवारण्णं व इंदभवणं वा । जहियं इट्ठा कंता सव्वसुहा हुंति सुहभावा ॥२॥ उप्पण्णे उवसग्गे दिव्वे माणुस्सए तिरिक्खे य । सव्वे पराजिणित्ता पाओवगया परिहरंति ॥३॥ पुव्वावरउत्तरेहिं दाहिणवाएहिं आवडतेहिं । जह नवि कंपइ मेरू तह झाणातो नवि चलंति ॥४॥' (छाया- देवः स्नेहेन नयति. देवारण्यं वेन्द्रभवनं वा । यत्रेष्टाः कान्ताः सर्वसुखा भवन्ति शुभभावाः ॥२॥ उत्पन्नानुपसर्गान् दिव्यान् मानुष्यकान् तैस्चांश्च । सर्वान् पराजित्य पादपोपगताः परिहरन्ति ॥३॥ Page #399 -------------------------------------------------------------------------- ________________ ७९६ सप्तदशविधानि मरणानि पूर्वापरोत्तरैर्दक्षिणवातैश्चापतद्भिः । यथा नापि कम्पते मेरुस्तथा ध्यानान्नापि चलन्ति ॥४॥) इति मरणविभक्तिकृदुक्तं महासामर्थ्य सम्भवि, किञ्च-तीर्थकरसेवितत्वाच्च पादपोपगमनस्य ज्येष्ठत्वं, इतरयोश्चाविशिष्टसाधुसेवितत्वादन्यथात्वं, तथा चावादि - 'सव्वे सव्वद्धाए सव्वण्णू सव्वकम्मभूमीसु।। सव्वगुरू सव्वहिया सव्वे मेरूसु अहिसित्ता ॥१॥ सव्वाहि लद्धीहिं सव्वेऽवि परीसहे पराजित्ता । सव्वेऽवि य तित्थयरा पातोवगया उ सिद्धिगया ॥२॥ अवसेसा अणगारा तीयपडुप्पण्णऽणागया सव्वे । केती पातोवगया पच्चक्खाणिगिणि केती ॥३॥' (छाया- सर्वे सर्वकाले सर्वज्ञाः सर्वकर्मभूमिषु । सर्वगुरवः सर्वहिताः सर्वे मेरुषु अभिषिक्ताः ॥१॥ सर्वाभिः लब्धिभिः (युताः) सर्वानपि परीषहान् पराजित्य । सर्वेऽपि च तीर्थकराः पादपोपगतास्तु सिद्धि गताः ॥२॥ अवशेषा अनगारा अतीतप्रत्युत्पन्नानागताः सर्वे । केचित्पादपोपगताः प्रत्याख्यानेङ्गिन्यौ केचित् ॥३॥) इति कृतं प्रसङ्गेनेति गाथार्थः ॥२२५॥' गुरुरेतत्सप्तदशभेदभिन्नं मरणं भव्यजनेभ्यः सम्यक् प्रतिपादयति । इत्थं षट्त्रिंशद्गुणसरोजसरोवरो गुरुर्जीवानां हृदयनयनानन्दं वितनोतु ॥२४॥ इति त्रयोविंशतितमी षट्त्रिंशिका सम्पूर्णा । देहमिणं गेहं पिव जं गहियं भाडएण पणदियहं । झड़ सया सव्वत्थ वि पडिपुन्नं असुइधाऊर्हि ॥ આ શરીર ભાડેથી પાંચ દિવસ માટે લીધેલા ઘર જેવું છે. આ શરીર હંમેશા અપવિત્ર ધાતુઓથી ભરેલું છે અને હંમેશાં બધી બાજુથી તે અપવિત્ર ધાતુઓને ઝરે છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમી છત્રીસી હવે ત્રેવીસમી છત્રીસી કહે છે – શબ્દાર્થ - કાઉસ્સગ્ગના ઓગણીસ દોષોને વર્જનારા અને સત્તર પ્રકારના મરણના વિભાગો ભવ્યજનોને બતાવતા – આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૨૪) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ – ઉત્સર્ગ એટલે ત્યાગ. અહીં પ્રસંગથી કાઉસ્સગ્ગ સમજવો. તેનો અર્થ પૂર્વે કહ્યો છે. કાઉસ્સગ્ગના દોષો એટલે અવિધિઓ તે ઉત્સર્ગદોષો. તે ઓગણીસ છે. તે આ પ્રમાણે - ૧ ઘોટકદોષ, ૨ લતાદોષ, ૩ ખંભાદિદોષ, ૪ માળદોષ, ૫ ઉદ્ધિદોષ, ૬ શબરીદોષ, ૭ નિગડદોષ, ૮ ખલીનદોષ, ૯ વધૂદોષ, ૧૦ લંબોત્તરદોષ, ૧૧ સ્તનદોષ, ૧૨ સંયતીદોષ, ૧૩ અંગુલિભ્રમરદોષ, ૧૪ વાયસદોષ, ૧૫ કપિત્થદોષ, ૧૬ શિરકંપદોષ, ૧૭ મૂકદોષ, ૧૮ વાણીદોષ અને ૧૯ પ્રેક્ષાદોષ. ચૈત્યવંદનભાષ્યમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – “હવે “ઓગણીસ દોષ” એ વસમું દ્વાર પ્રગટ કરતા કહે છે - (૧) ઘોટક દોષ - ઘોડાની જેમ પગ ઊંચા-નીચા કરે તે. (૨) લતા દોષ પવનથી હલતી લતાની જેમ કંપે તે. (૩) ખંભકરા દોષ - થાંભલા, દિવાલ વગેરેને ટેકો આપીને કાઉસ્સગ્ન કરે તે. (૪) માળ દોષ - માળીયાને માથુ ટેકવીને કાઉસ્સગ્ન કરે તે. (૫) શબરી દોષ - વસ્ત્ર વિનાની ભિલ્લની સ્ત્રીની જેમ ગુહ્યાંગ આગળ હાથ રાખે છે. (૬) વધૂ દોષ - કુળવહૂની જેમ માથું નીચું રાખીને કાઉસ્સગ્ન કરે તે. (૭) નિગડ દોષ - બેડીમાં બંધાયેલાની જેમ બન્ને પગ પહોળા રાખે કે ભેગા કરે તે. (૮) લંબુત્તર દોષ - ઢીંચણની નીચે સુધી અને નાભિની ઉપર સુધી ચોલપટ્ટો પહેરે છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૭૯૮ કાઉસ્સગના ઓગણીસ દોષો (૯) સ્તનદોષ - મચ્છર વગેરેથી બચવા માટે કપડાથી સ્તનને ઢાંકે છે. (૧૦) ઉદ્ધિ દોષ - બાહ્ય ઉદ્ધિ - પગની પાની ભેગી કરે અને આગળ પગ પસારે તે. અત્યંતર ઉદ્ધિ – અંગુઠા ભેગા રાખે અને પગની પાની પસારે તે. (૧૧) સંયતી દોષ - સાધ્વીની જેમ બધું શરીર ઢાંકીને કાઉસ્સગ્ન કરે તે. (૧૨) ખલીણ દોષ - લગામની જેમ ઓઘો આગળ રાખે છે. (૧૩) વાયસ દોષ - ચંચળ મનવાળા કાગડાની જેમ દિશા-વિદિશામાં આંખ ફેરવે તે. (૧૪) કપિત્થ દોષ - જૂના ભયથી કોઠાના ફળની જેમ કપડાને સંકોચીને બે પગની વચ્ચે ભરાવીને કાઉસ્સગ્ન કરે તે. (૧૫) શીર્ષકંપદોષ - યક્ષથી ગ્રહણ કરાયેલાની જેમ માથુ હલાવે તે. (૧૬) મૂક દોષ - આડ પાડવા વગેરેમાં મૂંગાની જેમ ‘હુ હુ અવાજ કરે તે. (૧૭) અંગુલિભમરદોષ- આલાવા ગણવા માટે અને યોગોને સાચવવા માટે આંગળી અને ભ્રમર હલાવે તે. (૧૮) વાણી દોષ - દારૂની જેમ બુડબુડ અવાજ કરે તે. (૧૯) વાનર દોષ - વાંદરાની જેમ હોઠ હલાવે તે. આ ઓગણીસ દોષો કાઉસ્સગ્નમાં વર્જવા.” અહીં સાધ્વીઓને બંધુત્તરદોષ, સ્તનદોષ અને સંયતીદોષ - આ ત્રણ દોષો હોતા નથી. શ્રાવિકાઓને લંબત્તરદોષ, સ્તનદોષ, સંયતીદોષ અને વધૂદોષ - આ ચાર દોષો હોતા નથી. ખલિણદોષ અને કપિત્થદોષ - આ બે દોષો અગીતાર્થ નૂતનદીક્ષિતોને સંભવે છે, ક્યારેક ગૃહસ્થોને પણ એકત્વભાવમાં આ બે દોષો હોય છે. (૪૫, ૪૬) ગુરુ કાઉસ્સગ્નના ઓગણીસ દોષોને વર્જે છે. મરણ એટલે આયુષ્યનો ક્ષય. તેની વિધિ એટલે વિભાગ તે મરણવિધિ. તે સત્તર પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ આવી ચિમરણ, ૨ અવધિમરણ, ૩ આત્યન્તિકમરણ, ૪ વલન્મરણ, ૫ વશાર્તમરણ, ૬ અન્તઃશલ્યમરણ, ૭ તદ્ભવમરણ, ૮ બાળમરણ, ૯ Page #402 -------------------------------------------------------------------------- ________________ સત્તર પ્રકારના મરણ ૭૯૯ પંડિતમરણ, ૧૦ બાળપંડિતમરણ, ૧૧ છદ્મસ્થમરણ, ૧૨ કેવલિમરણ, ૧૩ વૈહાયસમરણ, ૧૪ ગૃધ્રપૃષ્ઠમરણ, ૧૫ ભક્તપરિજ્ઞામરણ, ૧૬ ઇંગિનીમરણ અને ૧૭ પાદપોપગમનમરણ. ઉત્તરાધ્યયનસૂત્રની નિર્યુક્તિ અને તેની વૃત્તિમાં કહ્યું છે – (૧) આવી ચિમરણ, (૨) અવધિમરણ, (૩) આત્યંતિકમરણ, (૪) વલમ્મરણ, (૫) વશાર્તમરણ, (૬) અંતઃશલ્યમરણ, (૭) તદ્દભવમરણ, (૧૨) કેવલીમરણ, (૧૩) વૈહાયસમરણ, (૧૪) ગૃપ્રપૃષ્ઠમરણ, (૧૫) ભક્તપરિજ્ઞામરણ, (૧૬) ઇંગિનીમરણ અને (૧૭) પાદપોપગમનમરણ – આ સત્તર પ્રકારના મરણ છે. (૨૧૨, ૨૧૩) હવે ઘણા ભેદ દેખાવાથી કોઈને અશ્રદ્ધા ન થાય એટલા માટે સંપ્રદાયથી યુક્ત નિગમન કહે છે – મરણ સંબંધી સત્તર વિધાનોને એટલે ભેદોને સમ્યગ્દર્શન-જ્ઞાન વગેરે ગુણોથી યુક્ત, પૂજ્ય એવા તીર્થકરો, ગણધરો વગેરે કહે છે, માત્ર અમે જ નહીં. આગળના ગ્રંથનો સંબંધ બાંધવા કહે છે - તે મરણોના નામોનો અર્થથી વિભાગ હું ક્રમથી કહીશ. વિધાન એટલે વિશેષ બોધ માટે કરાય છે, એટલે ભેદ. (૨૧૪). જે પ્રમાણે પ્રતિજ્ઞા કરી તે પ્રમાણે કહે છે – સમયને આશ્રયીને જે નિરંતર થાય છે તે આવિચિમરણ. વ્યવધાનવાળા સમયોને આશ્રયીને પણ આ મરણ થાય એવો ભ્રમ ન થાય એટલા માટે નિરંતર શબ્દ મૂકયો. આ મરણ નિરંતર થાય છે, અંતર સહિત નહીં, કેમકે આંતર સંભવતું નથી. દરેક સમયે અનુભવાતા આયુષ્યના નવા દલિકોનો ઉદય થવાથી અયુષ્યના પૂર્વ પૂર્વ દલિકોના નાશરૂપ અવસ્થા તે મોજા. ચારે બાજુથી મોજા જેવા આ મોજા જેમાં છે તે આવીચિ. જેની આવીચિ એવી સંજ્ઞા થઈ છે તે અવીચિસંજ્ઞિતમરણ. આવી ચિસંજ્ઞ શબ્દ તારકાદિ ગણમાં આવતો હોવાથી ‘તવસ્થ સાતં' (T૦ ધારા૪૬) સૂત્રથી રૂતર્ પ્રત્યય લાગી અવચિસંલ્લિત શબ્દ બન્યો. અથવા વીચિ એટલે વિચ્છેદ. જેમાં વીચિ નથી તે અવીચિ. જેની અવીચિ એવી સંજ્ઞા થઈ છે તે અવીચિસંન્નિત મરણ. અથવા સંજ્ઞિતશબ્દ દરેક સાથે જોડાય છે. તેથી અનુસમયસંજ્ઞિત, નિરંતરસંશિત અને અવચિસંશિત એ પર્યાયવાચી શબ્દો છે. ગણધર વગેરેએ આવી ચિમરણ સંસારમાં પાંચ પ્રકારનું કહ્યું છે. આનાથી પરતંત્રતા બતાવે છે. તે પાંચ પ્રકાર જ કહે છે - દ્રવ્યાવીચિમરણ, ક્ષેત્રાવી ચિમરણ, કાલાવચિમરણ, ભવાનીચિમરણ અને ભાવાવચિમરણ. “સંસારમાં” એ આધાર બતાવ્યો છે, કેમકે ત્યાં જ મરણ સંભવે છે. તેમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવોને ઉત્પત્તિ સમયથી માંડીને પોતપોતાના આયુષ્કર્મના દલિકોનું દરેક સમયે અનુભવ થવાથી ખરવું તે દ્રવ્યાપીચિમરણ છે. તે નારક Page #403 -------------------------------------------------------------------------- ________________ ૮OO સત્તર પ્રકારના મરણ વગેરે ભેદથી ચાર પ્રકારનું છે. એ પ્રમાણે નરક વગેરે ચાર પ્રકારની ગતિની અપેક્ષાએ તે સંબંધી ક્ષેત્ર પણ ચાર પ્રકારનું છે. તેથી ક્ષેત્રની પ્રધાનતાની અપેક્ષાએ ક્ષેત્રાવચિમરણ પણ ચાર પ્રકારનું જ છે. કાળ એટલે અહીં યથાયુષ્કકાળ લેવાય છે, અદ્ધાકાળ નહીં, કેમકે દેવ વગેરેમાં અદ્ધાકાળ નથી. તે કાળ દેવાયુષ્કકાળ વગેરે ભેદથી ચાર પ્રકારનો છે. તેથી તેની પ્રધાનતાની અપેક્ષાએ કાલાવચિમરણ પણ ચાર પ્રકારનું છે. એ પ્રમાણે નરક વગેરે ચાર પ્રકારના ભવની અપેક્ષાએ ભવાવી ચિમરણ પણ ચાર પ્રકારનું જ છે. તે નારક વગેરેનાં જ ચાર પ્રકારના આયુષ્યના ક્ષય રૂપ ભાવની પ્રધાનતાની અપેક્ષાએ ભાવાવી ચિમરણ પણ ચાર પ્રકારનું જ કહેવું. (૧૫) હવે અવધિમરણને કહે છે – જેમ આવીચિમરણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ ભેદથી પાંચ પ્રકારનું છે તેમ અવધિમરણ પણ પાંચ પ્રકારનું છે. તેનું સ્વરૂપ કહે છે - આયુષ્યકર્મના જે દલિકોને અનુભવીને હમણા મરે ફરી તેમને અનુભવીને મરે તે અવધિમરણ. અવધિ એટલે મર્યાદા. તેથી નારક વગેરેના ભવમાં કારણભૂત આયુષ્યકર્મના જે દલિતોને અનુભવીને મરે છે જો ફરી તે જ દલિકોને અનુભવીને મરે તો ત્યારે તે દ્રવ્યાવધિમરણ. પરિણામની વિચિત્રતાને લીધે ગ્રહણ કરીને છોડેલા કર્મચલિકોનું ફરીથી ગ્રહણ સંભવે છે. એ પ્રમાણે ક્ષેત્ર વગેરેમાં પણ જાણવું. પાછળના અડધા શ્લોકથી આત્યંતિકમરણને કહે છે અવધિમરણની જેમ આત્યંતિકમરણ પણ દ્રવ્ય વગેરેના ભેદથી પાંચ પ્રકારનું છે. ફરક આટલો છે – આયુષ્યકર્મના જે દલિકોને હમણા અનુભવીને મરે તેમને અનુભવીને ફરી ન મરે તે આત્યંતિકમરણ. નરક વગેરેના આયુષ્યના જે કર્મદલિકોને અનુભવીને મરે કે મર્યો હોય ફરી તેમને અનુભવીને ન મરે તે દ્રવ્યાત્યંતિકમરણ. એ પ્રમાણે ક્ષેત્ર વગેરેમાં પણ કહેવું. દ્રવ્ય વગેરે પાંચ નારક વગેરે ગતિના ભેદથી ચાર પ્રકારના હોવાથી આવી ચિમરણ, અવધિમરણ અને આત્યંતિકમરણ દરેકના વીસ ભેદ છે. (૨૧૬). હવે વલમ્મરણ કહે છે – સંયમના યોગોમાં મેદવાળા જીવો એટલે અતિદુષ્કર એવા તપ અને ચારિત્રને આચરવા અસમર્થ અને વ્રત (ચારિત્ર)ને છોડી નહીં શકતા “કોઈક રીતે અમારી આ ચારિત્રથી મુક્તિ થઈ જાય” એમ વિચારનારા જીવો જે મરણને મરે છે તે વલમ્મરણ છે. આ મરણ જેમના વ્રતના પરિણામ ભાંગી ગયા છે એવા સાધુઓને જ હોય છે, કેમકે બીજાઓની પાસે સંયમના યોગો જ ન હોવાથી તેમનો ખેદ ક્યાંથી હોય? અને ખેદ ન હોય તો તે વલન્મરણ પણ ક્યાંથી હોય? પાછળની અડધી ગાથાથી વશર્તમરણ કહે છે - આંખ વગેરે Page #404 -------------------------------------------------------------------------- ________________ સત્તર પ્રકારના મરણ ૮૦૧ ઇન્દ્રિયોના સારા રૂપ વગેરે વિષયોને વશ થઈને સ્નેહવાળી દીપજ્યોત જોઈને આકુળ થયેલા પતંગીયાની જેમ જે મરણને મરે તે વશાર્તમરણ. કોઈક રીતે દ્રવ્ય અને પર્યાયનો અભેદ હોવાથી આ પ્રમાણે કહેવાય છે. એ પ્રમાણે પૂર્વે પણ જાણવું. તુ શબ્દ અધ્યવસાયોના ભેદથી વશાર્તમરણની વિચિત્રતા બતાવવા માટે છે. (૨૧૭) અંતઃશલ્મમરણને કહે છે – અનુચિત કાર્ય કરવાને ઢાંકવા રૂપ લજ્જાથી, સાતાગૌરવ-ઋદ્ધિગૌરવ-રસગૌરવરૂપ ગૌરવથી એટલે કે આલોચના યોગ્ય આચાર્ય પાસે જતા, તેમને વંદન વગેરે કરવાથી અને તેમણે કહેલા તપને કરવાથી મારે ઋદ્ધિ, રસ અને સાતાનો અભાવ ન થાય - એવા ભાવથી, “હું બહુશ્રુત છું. તેથી અલ્પશ્રુતવાળા આ શી રીતે મારા શલ્યનો ઉદ્ધાર કરશે? શી રીતે હું એમને વંદન વગેરે કરું. આ મારી હીલના છે.' - આવા બહુશ્રુતપણાના અભિમાનથી જે ભારેકર્મી જીવો આલોચના આપવા યોગ્ય આચાર્યની પાસે પોતાના દુષ્ટ આચરણની આલોચના નથી કરતા તેઓ આરાધક નથી જ થતા. ઉપ શબ્દ પાદપૂરણ માટે છે. જેઓ સમ્યગ્દર્શન વગેરેને સંપૂર્ણપણે બનાવે છે તેઓ આરાધકો છે. કલુષિતપણાનું કારણ હોવાથી કાદવ જેવા ગૌરવમાં ડૂબેલા એટલે કે વશ થયેલા જે જીવો આચાર્ય વગેરેને દર્શન, જ્ઞાન, ચારિત્ર સંબંધી અપરાધ નથી કહેતા તેમનું સશલ્યમરણ એટલે અંતઃશલ્યમરણ થાય છે. અન્યકાળે પણ અવશ્ય અનિષ્ટ ફળ આપનારું હોવાથી શલ્ય જેવું શલ્ય (આલોચના નહીં કરાયેલ અપરાધ). તેના સહિતનું મરણ તે સશલ્યમરણ. પૂર્વે લજ્જા અને મદને લેવા છતાં અહીં ગૌરવને લીધો તે ગૌરવ જ અતિદુષ્ટ છે એવું જણાવવા માટે. દર્શન સંબંધી અપરાધ એટલે શંકા વગેરે. જ્ઞાન સંબંધી અપરાધ એટલે કાળને ઓળંગવું વગેરે. ચારિત્રસંબંધી અપરાધ એટલે સમિતિનું પાલન ન કરવું વગેરે. (૨૧૮, ૨૧૯) આ સશલ્યમરણ ખૂબ જ ત્યજવા યોગ્ય છે એવું બતાવતા એનું ફળ કહે છે - જે રીતે સશલ્યુમરણ થાય તે રીતે અથવા સશલ્યમરણવડે મરીને જીવો જેમાં મોટો ભય છે એવા, જેનો દુઃખેથી અંત આવે એવા, દીર્થ એટલે અનાદિ અને કેટલાક માટે અનંત એવા, અતિગહન હોવાથી જંગલ જેવા સંસારમાં ઘણા કાળ સુધી ભમે છે. તેથી તે બધી રીતે ત્યજવા યોગ્ય છે એવો કહેવાનો ભાવ છે. (૨૨૦) તદ્ભવમરણને કહે છે – દેવકુરુ-ઉત્તરકુરુ વગેરેમાં ઉત્પન્ન થયેલા અકર્મભૂમિના મનુષ્યો અને તિર્યંચો, ચારે નિકાયના દેવો અને નારકોને છોડીને બાકીના કર્મભૂમિના મનુષ્યો અને તિર્યચોરૂપ કેટલાક જીવોને તદ્દભવમરણ હોય છે. અકર્મભૂમિના મનુષ્યો અને તિર્યંચો તે ભવ પછી દેવામાં Page #405 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨ સત્તર પ્રકારના મરણ ઉત્પન્ન થાય છે. દેવો અને નારકો તે ભવ પછી તિર્યંચો અને મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય છે. કર્મભૂમિના મનુષ્યો અને તિર્યંચો જ ફરી ત્યાં ઉત્પન્ન થાય છે. જીવ જે ભવમાં હોય તે ભવને યોગ્ય આયુષ્યને જ ફરી બાંધીને ફરી તેના ક્ષયથી મરનારાને તદ્ભવમરણ હોય છે. કર્મભૂમિના મનુષ્યો-તિર્યંચો પણ જો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા હોય તો જ તેમને તદ્ભવમરણ હોય, જો તેઓ અસંખ્યવર્ષના આયુષ્યવાળા હોય તો તેઓ યુગલિક હોવાથી અકર્મભૂમિના મનુષ્યો-તિર્યંચોની જેમ દેવોમાં જ ઉત્પન્ન થાય છે. કર્મભૂમિના સંખ્યાતાવર્ષના આયુષ્યવાળા બધા ય મનુષ્યો-તિર્યંચો તદ્ભવમરણથી મરતા નથી પણ જેમણે તે ભવમાં ઉત્પન્ન થવા યોગ્ય આયુષ્યકર્મ બાંધ્યું હોય તેવા કેટલાક મનુષ્યો-તિર્યંચો તદ્ભવમરણથી મરે છે. (૨૨૧) અહીં અન્ય પ્રતોમાં ‘મોઘૂળ ઓમિરબં’ વગેરે ગાથા દેખાય છે. તેનો ભાવાર્થ બરાબર સમજાતો નથી અને ચૂર્ણિકારે પણ એની વ્યાખ્યા કરી નથી એટલે એની ઉપેક્ષા કરાય છે. હવે બાલમરણ, પંડિતમરણ અને મિશ્રમરણનું સ્વરૂપ કહે છે – 6 વિરત એટલે હિંસા, જૂઠ વગેરેથી અટકવું. જેમની પાસે તે નથી તે અવિરત. મૃત્યુ સમયે પણ દેશવિરતિને નહીં સ્વીકારનારા, મિથ્યાર્દષ્ટિ કે સમ્યગ્દષ્ટિ એવા તે અવિરતોનું મરણ તે અવિરતમરણ. તીર્થંકરો, ગણધરો વગેરે તેને બાલમરણ કહે છે. તથા જેમણે સર્વસાવદ્યની નિવૃત્તિને સ્વીકારી છે એવા વિચતોના મરણને તીર્થંકરો, ગણધરો વગેરે પંડિતમરણ કહે છે. સર્વવિષયની અપેક્ષાએ સ્થૂલ જીવોની હિંસા વગેરે રૂપ દેશથી અટકેલા તે દેશવિરતો. તેમને બાલપંડિતમરણ એટલે કે મિશ્રમરણ હોય છે એમ જાણ. (૨૨૨) આમ ચારિત્રદ્વાર વડે બાલ વગેરે ત્રણ મરણોને કહીને જ્ઞાનદ્વાર વડે છદ્મસ્થ અને કેવલીમરણ કહેવા માટે કહે છે - મનઃપર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને મતિજ્ઞાની એવા જે સાધુઓ મરે છે તે છદ્મસ્થમરણ છે. છદ્મ એટલે જ્ઞાનાવરણ વગેરે કર્યો. તેમાં રહેલા હોય તે છદ્મસ્થ. તેમનું મરણ તે છદ્મસ્થમરણ. અહીં પહેલા મનઃપર્યાયજ્ઞાન લીધુ તે વિશુદ્ધિની પ્રધાનતાને આશ્રયીને અથવા તે ચારિત્રધરને જ થતું હોવાથી સ્વામીની પ્રધાનતાની અપેક્ષાએ જાણવું. એમ અવધિજ્ઞાન વગેરેમાં પણ યથાયોગ્ય રીતે પોતાની બુદ્ધિથી જ હેતુ કહેવો. જેઓ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી બધા કર્મપુદ્ગલોનો નાશ થવાથી મરે છે તે કેવલીઓને કેવલીમરણ જાણવું. બન્ને સ્થાને અભેદનો નિર્દેશ પૂર્વની જેમ જાણવો. (૨૨૩) હવે વૈહાયસમરણ અને ગૃધ્રપૃષ્ઠમરણને કહેવા માટે કહે છે – Page #406 -------------------------------------------------------------------------- ________________ સત્તર પ્રકારના મરણ ૮૦૩ ગીધ, સમળી, શિયાળ વગેરે વડે તેમને નહીં નિવારીને અને તેમના ભક્ષ્ય એવા હાથી, ઉંટ વગેરેના શરીરમાં પેસીને પોતાનું ભક્ષણ કરાવવું તે ગૃધ્રસ્પષ્ટમરણ કે ગૃધ્રપૃષ્ઠમરણ છે. જેમાં ગીધો વડે સ્પર્શાવાનું છે તે ગૃધ્રસ્પૃમરણ. અથવા જેમાં મરનારાની પીઠ, પેટ વગેરે ગીધોનું ભક્ષ્ય છે તે પ્રકૃઇમરણ. તે પીઠ પર અળતાનીપૂણિનો પૂટ (પાંદડાનો કટોરો) મૂકીને પણ પોતાને ગીધ વગેરેથી ખવડાવે છે. પાછળ નિર્દેશ કરાયેલા એવા પણ આ ગૃધ્રપૃષ્ઠમરણને અહીં પહેલા કહ્યું તે એ અત્યંત મહાસત્ત્વવાળાનો વિષય હોવાથી કર્મનિર્જરા માટે તેની મુખ્યતા બતાવવા માટે. વૃક્ષની ડાળી વગેરે પર બાંધવું, ઝાડ પરથી પડવું, પર્વત પરથી પડવું, પર્વતના શિખર પરથી પડવું વગેરે પોતે કરેલા મરણ તે વૈહાયસમરણ છે. વૃક્ષની ડાળી પર બંધાઈને આકાશમાં જ લટકે છે, માટે તેની (આકાશની) પ્રધાનતાની વિવક્ષાથી વૈહાયસમરણ એ પ્રમાણે કહ્યું. પ્રશ્ન - આ પ્રમાણે ગૂધપૃષ્ઠમરણ પણ આત્મઘાતરૂપ હોવાથી તેનો વૈહાયસમરણમાં અંતર્ભાવ થાય છે. જવાબ - આ વાત સાચી છે, માત્ર અલ્પસત્ત્વવાળાઓ માટે એ કરવાનું અશક્ય છે એવું બતાવવા માટે એનો જુદો ઉલ્લેખ કર્યો. પ્રશ્ન - આગમમાં કહ્યું છે – “જેમણે જિનવચનોને ભાવિત કર્યા છે એવા, મમત્વ રહિત જીવોને પોતાને વિષે અને બીજાને વિષે ભેદ નથી, તેથી તેઓ બન્નેની પીડાને વર્લ્ડ. (૧) આ ઉપર કહ્યા તે બન્ને મરણો પોતાનો નાશ કરનારા છે. તેથી તે પોતાની પીડામાં કારણ છે. એથી આગમનો કેમ વિરોધ ન થાય ? માટે જ ભક્તપરિજ્ઞા વગેરેમાં પીડાનો ત્યાગ કરવા “ચાર વરસ વિચિત્ર નિવિના પારણા કરે' વગેરે સંલેખનાની વિધિ અને પાણી વગેરેની વિધિ ત્યાં ત્યાં કહી છે. અને તે બન્ને મરણોમાં જિનશાસનની મલિનતા પણ થાય છે. આવી આશંકા કરીને જવાબ કહે છે – જિનશાસનની મલિનતા દૂર કરવી વગેરે કારણોના પ્રકાર આવે તો ઉપર કહેલા ગૃધ્રપૃષ્ઠમરણ અને વૈહાયસમરણની ઉદાયિરાજાની પાછળ મરેલા તેવા આચાર્યની જેમ તીર્થકરો, ગણધરો વગેરેએ રજા આપી છે. આનાથી સંપ્રદાય (પરંપરા)ને અનુસરવાપણું બતાવતા બીજી રીતે કહેવામાં થયેલી શ્રતની આશાતનાનો બહુ મુશ્કેલીથી અંત આવે છે એમ કહે છે. (૨૨૪) હવે છેલ્લા ત્રણ મરણને કહે છે. ભક્ત એટલે ભોજન. તેની પરિજ્ઞા એટલે જ્ઞપરિજ્ઞા વડે “અનેકવાર આપણા વડે આ પૂર્વે ખવાયું છે અને એના કારણે પાપ થયા છે.” એવું જ્ઞાન અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા વડે ચારે પ્રકારના બધા અશન-પાન, જે બાહ્ય ઉપધિ અને અત્યંતર ઉપધિ તેને યાવજીવ માટે વોસિરાવે.” વગેરે આગમવચનથી અથવા ચારે પ્રકારના આહારના યાવસજીવ સુધી ત્યાગરૂપ પચ્ચકખાણ તે ભક્તપરિજ્ઞા કહેવાય છે. જે અનશનક્રિયામાં ચોક્કસ પ્રદેશમાં જ ચેષ્ટા કરાય છે તે ઇંગિની. જે નીચે પ્રસરેલા મૂળરૂપ પગથી પાણી પીવે છે તે પાદપ એટલે Page #407 -------------------------------------------------------------------------- ________________ ૮O૪ સત્તર પ્રકારના મરણ ઝાડ. ૩૫ શબ્દ ૩૫૫ શબ્દની જેમ સમાનતા અર્થમાં પણ દેખાય છે. તેથી જે સમાનતાથી પાદપ (ઝાડ)ને પામે છે તે પાદપોપગમન. કહેવાનો ભાવ આવો છે – જેમ ક્યાંક કોઈક રીતે પડેલું ઝાડ ઊંચી-નીચી ભૂમિનો વિચાર કર્યા વિના નિચ્ચલ જ રહે છે તેમ પાદપોપગમન અનશન સ્વીકારેલ મહાત્મા પણ ઊંચા-નીચા પ્રદેશ પર જે રીતે જે અંગ કે ઉપાંચ પહેલાથી પડ્યા હોય તેમને ત્યાંથી ચલાવે નહીં. પ્રકીર્ણકકારે કહ્યું છે, “ નિશ્ચલ અને પ્રતિકર્મ વિનાના મહાત્મા જ્યાં જે રીતે જે અંગ પડ્યું હોય ત્યાં તે રીતે તે અંગને રાખે એ પાદપોપગમન અનશન. તે નિહરી (મૃતકને બહાર લઈ જઈ સંસ્કાર કરી શકાય તે) અને અનિહરી (મૃતકને બહાર લઈ જઈ સંસ્કાર ન થઈ શકે તે) એમ બે પ્રકારનું છે. (૧) જેમ ઝાડ ઊંચું કે નીચું પડે તેમ છે ઊંચો કે નીચો પડે તે પાદપોપગમન કહ્યું છે, ફરક એટલો કે જેમ બીજાના પ્રયોગથી ફળ અને ઝાડ કંપે તેમ બીજાના પ્રયોગથી તે ચાલે. (૨) વ સમુચ્ચય માટે છે. અહીં આવા અનશનથી યુક્ત મરણો પણ એ પ્રમાણે કહ્યા છે. માટે જ કહે છે કે ભક્તપરિજ્ઞા, ઇંગિની અને પાદપોપગમન એ ત્રણ મરણો છે. એમનું સ્વરૂપ, જે રીતે એ કરવાના છે, એમાં જે પરિકર્મથી યુક્ત છે અને જે પરિકર્મથી રહિત છે વગેરે સૂત્રકાર જ આગળ તપોમાર્ગ નામના ત્રીસમા અધ્યયનમાં કહેશે એટલે નિર્યુક્તિકારે કહ્યું નથી. કારનો નિર્દેશ કર્યો હોવાથી અવશ્ય કંઈક કહેવું જોઈએ એમ વિચારીને કહે છે - આ ત્રણ મરણો જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ છે અને સંયમ પ્રત્યે ચિત્તની સ્વસ્થતારૂપ ધૃતિ, શરીરના સામર્થ્યનું કારણ એવું વજઋષભનારાચ વગેરે સંઘયણ, સપરિકર્મપણું - અપરિકર્મપણું વગેરે વિશેષોથી વિશિષ્ટ છે. ગાથામાં “fધફસંયોગ' એ પ્રમાણે એકવચનથી નિર્દેશ કર્યો છે તે પ્રાકૃતપણાને લીધે અથવા સમાહારને આશ્રયીને કર્યો છે. કહેવાનો ભાવ આવો છે – જો કે ધીરે પણ મરવાનું છે અને કાયરે પણ અવશ્ય કરવાનું છે, તેથી જ્યારે અવશ્ય કરવાનું હોય ત્યારે ધીરપણામાં મરવું સારું. (૧) સંસારની રંગભૂમિમાં જેણે ધૃતિ અને બળથી કક્ષાને સજ્જ કરીને બાંધી છે એવો હું મોહમલ્લને હણીને આરાધનારૂપી પતાકાને હરી લઉં (જીતી લઉં) (૨) છેલ્લા તીર્થકરે જે પ્રમાણે પાછલા કાળમાં ઉદાર, પાછળથી અવશ્ય પથ્થરૂપ એવું અભ્યદ્યતમરણ (અનશન) કહ્યું છે તે પ્રમાણે હું સ્વીકારું છું. (૩)' - આવા શુભ આશયવાળો જ ત્રણે ય મરણોને સ્વીકારે છે અને ત્રણે ય નું વૈમાનિકદેવપણારૂપ અને મુક્તિરૂપ ફળ પણ સમાન જ છે, કહ્યું છે કે, આ પચ્ચકખાણને સારી રીતે પાળીને સાધુ વૈમાનિક દેવ થાય અથવા મોક્ષે જાય. (૧),' છતાં પણ વિશિષ્ટ, વધુ વિશિષ્ટ અને એકદમ વિશિષ્ટ ધૃતિવાળાઓને જ ક્રમશઃ એ ત્રણ મરણોની પ્રાપ્તિ થાય છે એટલે જઘન્ય-મધ્યમઉત્કૃષ્ટ એવા તેમના ભેદ કહેવાય છે. તે આ પ્રમાણે - ભક્તપરિણામરણ સાધ્વી વગેરેને પણ Page #408 -------------------------------------------------------------------------- ________________ સત્તર પ્રકારના મરણ ૮૦૫ હોય છે, કેમકે કહ્યું છે, “બધી ય સાધ્વીઓ, પહેલા સંઘયણ વિનાના બધા જીવો અને બધા દેશવિરતો પચ્ચકખાણપૂર્વક મરે છે. (૧)” અહીં “પચ્ચકખાણ' શબ્દથી ભક્તપરિજ્ઞા જ કહી છે, કેમકે ત્યાં પાદપોપગમન વગેરેને પૂર્વે બીજી રીતે કહ્યા છે. ઇંગિનીમરણ તો વધુ વિશિષ્ટ ધૃતિ અને સંઘયણવાળાને જ હોય છે – આ વાત સાધ્વીઓને તેનો નિષેધ કર્યો હોવાથી જ, જણાય છે. પાપપોપગમન તો નામથી જ એકદમ વિશિષ્ટ ધૃતિવાળાને જ હોય છે એમ લગભગ કહેવાઈ ગયું છે. તેથી એ વજઋષભનારાચસંઘયણવાળાને જ હોય છે. કહ્યું છે કે, પર્વતની દિવાલ જેવું પહેલું સંઘયણ હોતે છતે પાદપોપગમન અનશન હોય છે. ચૌદપૂર્વીઓનો વિચ્છેદ થવા પર તેમનો પણ વિચ્છેદ થાય છે. (૧) જો પાદપોપગમનવાળાને આવા વિશિષ્ટ ધૃતિ અને સંઘયણ ન હોય તો “કોઈક દેવ પૂર્વભવના વેરથી તે ‘ચરમશરીરવાળો કંઈ પણ વેદના ન પામે એવું ન થાઓ.' એમ વિચારીને પાતાળમાં લઈ જાય. (૧) દેવ સ્નેહથી દેવોના બગીચામાં કે ઈન્દ્રના ભવનમાં લઈ જાય કે જ્યાં બધા ભાવો ઇષ્ટ, સુંદર અને બધી રીતે સુખ કરનારા હોય છે. (૨) આવેલા દેવસંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચસંબંધી બધા ઉપસર્ગોને જીતીને પાદપોપગમનવાળા ત્યજે છે. (૩) જેમ આવતા એવા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણના પવનોથી મેરુપર્વત કંપતો નથી તેમ પાદપોપગમનવાળા ધ્યાનથી ચલિત થતા નથી. (૪)' આ રીતે મરણવિભક્તિકારે કહેલું તેમનું મહાસામર્થ્ય શી રીતે સંભવે ? વળી પાદપોપગમન તીર્થકરોએ સેવેલું હોવાથી ઉત્કૃષ્ટ છે અને બાકીના બે મરણ સામાન્ય સાધુઓએ સેવેલા હોવાથી ઉત્કૃષ્ટ નથી. કહ્યું છે કે, “બધા કાળમાં બધી કર્મભૂમિઓમાં થયેલ, બધાના ગુરુ, બધાના હિતકારી, સર્વજ્ઞ એવા બધા તીર્થકરો મેરુપર્વત ઉપર અભિષેક કરાયા. (૧) બધી લબ્ધિઓથી યુક્ત બધાય પરીષહોને જીતીને બધા ય તીર્થકરો પાદપોપગમન સ્વીકારીને મોક્ષે ગયા. (૨) ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના બાકી બધા સાધુઓ કેટલાક પાદપોપગમન સ્વીકારીને કેટલાક પચ્ચકખાણ (ભક્તપરિણા)ને સ્વીકારીને અને કેટલાક ઇંગિનીને સ્વીકારીને મોક્ષે ગયા. (૩) પ્રાસંગિક ચર્ચાથી સર્યું. (૨૨૫)” ગુરુ આ સત્તર પ્રકારના મરણો ભવ્યજનોને સારી રીતે સમજાવે છે. આમ છત્રીસ ગુણોરૂપી કમળોના સરોવર સમાન ગુરુ જીવોના હૃદય અને નયનોને આનંદ આપો. (૨૪). આમ ત્રેવીસમી છત્રીસી પૂર્ણ થઈ. Page #409 -------------------------------------------------------------------------- ________________ श्रीरत्नशेखरसूरिविनिर्मितम् गुरुगुणषट्त्रिंशत्षट्विशिकाकुलकम् प्रेमीयवृत्तितद्गुर्जरभावानुवादसमलङ्कृतम् द्वितीयो भागः (अष्टमवृततश्चतुर्विंशतितमवृत्तपर्यन्तः) समाप्तः Page #410 -------------------------------------------------------------------------- ________________ બારસે છ— ગુણે ગુણવંતા, સોહમ જંબૂ મહેતા; આયરિયા દીઠે તે દીઠા, સ્વરૂપસમાધિ ઉલ્લચંતા, - શ્રી લક્ષ્મીસૂરિજી મ. કૃત વીશસ્થાનક પૂજા MULTY GRAPHICS