SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ६११ त्रयोदश क्रियास्थानानि निमित्तकर्मबन्धासम्भवान्नाप्रमत्तशब्देनात्र ग्रहणं, भगवतः-पूज्यस्य यावच्चक्षुःपक्ष्मापि निपतति स्पन्दते, इदं च योगस्योपलक्षणं, ततोऽयमर्थः-यावच्चक्षुनिमेषोन्मेषमात्रोऽपि योगः सम्भवति तावत्सूक्ष्मा-एकसामयिकबन्धत्वेनात्यल्पा सातबन्धनलक्षणा क्रिया भवति, एषा हुः-स्फुटमैर्यापथिकी क्रिया त्रयोदशीति १२१ ॥८३४-८३५॥' गुरुरेकादश श्रावकप्रतिमा द्वादश श्रावकव्रतानि त्रयोदश च क्रियास्थानानि परेभ्यः सुष्ठुपदिशति । इत्थं षट्त्रिंशद्गुणभूषणभूषितो गुरुर्जगति विराजताम् ॥१५॥ इति चतुर्दशी षट्विशिका समाप्तिमिता । अयत्नात्तत् कदापि स्यात्, यत्कष्टैरपि नो भवेत् । गौतमानुगमादेव, दिन्नाद्यैः प्रापि केवलम् ॥ ઘણા કષ્ટોથી પણ જે ન થાય તે ક્યારેક વિના મહેનતે થઈ જાય છે. દિન્ન વગેરે તાપસો ગૌતમસ્વામીનું અનુસરણ કરવા માત્રથી કેવળજ્ઞાન પામ્યા. दर्शनादपि पूज्यानां, जायते पुण्यसन्ततिः । हालिको गौतमालोका-दभवत् बोधिबीजभाक् ॥ પૂજ્યોના દર્શનથી પણ પુણ્યની પરંપરા થાય છે. ગૌતમસ્વામીના દર્શનથી ખેડુતને સમ્યત્વબીજની પ્રાપ્તિ થઈ. पयः पश्यति मार्जार-श्चण्डं दण्डं न पश्यति । तथा पराङ्गनारङ्ग, मूढः पश्यति नायतिम् ॥ બિલાડો દૂધ જુએ છે, ચંડ એવા દંડને જોતો નથી. તેમ મૂઢ જીવ પરસ્ત્રીના હાવભાવને જુએ છે, ભવિષ્યને જોતો નથી. तृणैराच्छादितो वह्नि-स्वश्यं प्रकटीभवेत् ।। माययाऽऽच्छादितं तद्व-दुत्सूत्रं मनसि स्थितम् ॥ ઘાસથી ઢંકાયેલો અગ્નિ અવશ્ય પ્રગટ થાય છે. તેમ માયાથી ઢંકાયેલું મનમાં રહેલું ઉત્સુત્ર અવશ્ય પ્રગટ થાય છે.
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy