Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006403/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) ઃઃ યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી - પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ MACHARANG SHRI PART: 03 SUTRA શ્રી આચારાંગ સૂત્ર : ભાગ-૦૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितयाऽऽआचारचिन्तामणि-व्याख्यया समलङ्कतं हिन्दीगुर्जरभाषाऽनुवादसहितम् आचाराङसूत्रम्। ACHARANGA SUTRA ( तृतीयो भागः अध्य० ५.-९) [ प्रथमः श्रुतस्कन्धः ] नियोजक : @ संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डित-मुनिश्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्री-शान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट मूल्यम् रु. १०-०-० Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું શ્રી. અ. ભા. . સ્થાનકવાસી જૈન શા સ્ત્રો દ્વા ૨ સમિતિ ગ્રીન લોજ પાસે, રાજકેટ પ્રથમ આવૃત્તિ પ્રત ૧૦૦૦ વીર સંવત : ૨૪૮૩ વિક્રમ સંવતઃ ૨૦૧૩ ઈસ્વી સન : ૧૯૫૭ : મુદ્રક : મણિલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રેડ ? : અમદાવાદ શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ (१) (२) (३) (8) स्वाध्याय के प्रमुख नियम इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है I प्रातः ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी ( ४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए । मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है । नीचे लिखे हुए ३२ अस्वाध्याय - प्रसंगो में वाँचना नहीं चाहिए— (१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) (२) (३) (8) (५) (६) (७) (८) उल्कापात—बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । दिग्दाह — किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव—बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे ) तक स्वाध्याय नहीं करना चाहिए । निर्घात – आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत - बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए I यूपक — शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए I यक्षादीप्त— यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण - कार्तिक से माघ मास तक घूँए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय जायारांग सूत्र 3 डे पश्र्चम अध्ययन डी विषयानुभशा प्रथम उद्देश १ यतुर्थ अध्ययन साथ प्रश्र्चम अध्ययन सम्जन्धप्रतिपाघ्न २ प्रश्र्चम अध्ययन छ उशों में वर्शित विषयोंा सूयन 3 प्रथम सूत्र अवतर ४ प्रथम सूत्र और उसी छाया 1 सिलोङमें तिने मनुष्य, प्रयोभ्न अथवा विना प्रयोभन यस-स्थवार भुवों डी हिंसा डरते हैं, वे दुर्गतिभागी होते हैं। वे अति तीव्र शहाहिविषयों डी अभिलाषा के प्रारएा छन यस-स्थावर भवों डी हिंसा डरते हैं और इसके इस स्वरूप उन्हें उन्म-भरारा डे हु:जों से छुटकारा नहीं मिलता, जत जेव विषयों डे सुजोंसे उन्हें तृप्ति भी नहीं होती । और भे अपूर्व डा से ग्रन्थि भिन्न र थुड़े है वे न भोंडे जीयमें हैं और न जाहर ही ; अथवा भिन्होंने यारित्र डा लाल डर लिया है वे न तो उर्भ या संसार से मध्य में ह और न जाहर; अथवावा-अर्थ३प से द्वादृशांग उपदेश तीर्थंडर लगवान न संसार से मध्य में है न उस जाहर ही । ६ द्वितीय सूत्र डा अवतरा, द्वितीय सूत्र और छाया ७ सभ्यत्व के प्रभाव से संसार डी असारता समनेवाले पाना नं. કે भव्य भुव अपने भवन हो वायुप्रऽम्पित हुशाग्रस्थित जिन् हे समान समझते हैं, उसी प्रकार वे जालभवों भुवनो ली अतियश्र्चत समझते है । जालभव दूर शेरते रहते है, वे उनके हुष्परिणामो नहीं सम हैं और उन्मभरा हे थडर से डली ली छुटकारा नहीं पाते । ८ तृतीय सूत्र डा अवतरएा । ८ तृतीय सूत्र और छाया । શ્રી આચારાંગ સૂત્ર : ૩ ន ៨៩៩ 40 ૫૧ ૫૧ ૫૩ पट ૬૨ ૬૨ ४ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ६२ १० संशय डे परिज्ञान से व संसार डे प्रति संशयशील हो उसष्ठा परित्याग रता है, और संशय हे अपरिज्ञान से व न तो संसार प्रति संशयशील होता है और न उसमा परित्यागही उरता है। ११ यतुर्थ सूत्र हा अवता , यतुर्थ सूत्र, छाया। १२ संसारछे छूटुविधाछो माननेवाले यतुर पु३ष, डिसी भी प्रठारछे सागारिका सेवन नहीं डरते । प्ले भूढ पुष महोघ्यसे सागारिछ सेवन उरते हैं, उनष्ठी प्रथम मालता सागारि सेवन उरना है और दूसरी आलता पूछे भने पर उसठो छिपाने लिये असत्य भाषा उरना है। इस लिये प्राप्त शाहि विषयोंजे परित्याग हर और अप्राप्त विषयोंछो भनसे भी यिन्तन नहीं उरते हुसे भव्य छव, उन विषयों छो छहलोड और परलोष्ठभे मुटु इस हेनेवाले मन र हुसरे लोगोंठो भी भैथुन मनासेवनीय है – मेसा उपदेश । १3 प्रश्वभ सूत्र और छाया । १४ ठितनेछ भनुष्य ३५में और ठितने स्पर्शमें गृद्ध हो र नराहि गतियों भागी होते हैं। सावध व्यापार रनेवाले भनुष्य, छन सावधव्यापारतत्पर मनुष्योंमें उत्पन्न होते है, अथवा षड्व निठायों में उत्पन्न होते हैं। साधु होटर भी छितने विषयस्पृही हो पाते हैं, झिर पापभॊ में रत रहने लगते हैं, वे सशराछो ही शराभानते हैं, जो/२ उनमें भेटलविहारी भी हो पाते हैं। ये अत्यन्त ठोध आदि दुर्गेशोंसे युध्त होते हैं, सुसाधु जननेता ढोंग उरते हैं, भेरे घोषोंछो छोछसभ नहीं छस लिये सर्वहा प्रयत्नशील होते हैं। ये सज्ञानप्रभा घोषसे युज्त होनेसे धर्भ भर्भज्ञ नहीं होते । विषयषायोंसे पीडित ये र्भ जांधने क्ष होते हैं, सावध- व्यापारोमें लगे रहते हैं, और ये रत्नत्रय आराधन भिना ही भोक्ष होते है मेसा उपदेश देते हैं। छनष्ठा भी भी भोक्ष नहीं होता । ये तो संसारयम्भे ही झिरते रहते हैं। ॥ति प्रथम श ॥ ६७ श्री मायासंग सूत्र : 3 ५ Page #13 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय ॥ अथ द्वितीय उद्देशः ॥ १ प्रथम उहेशडे साथ द्वितीय उशडा सम्जन्धऽथन २ प्रथम सूत्र और छाया । क्ष 3 सिलोङमें तिने षड्भुवनियोंडे रक्षण संयमी मुनि होते हैं । वे मनुष्यन्भ - जार्यक्षेत्राहि अवसर समझते हैं । वे अर्भक्षपराडे ISI अन्वेषा डरते रहते हैं । स सम्यग्दर्शनज्ञानयारित्र३य मार्गा उपदेश तीर्थं रोने प्रिया है । साधु डली भी प्रभाव नहीं डरें डिसी ली वो आसाता नहीं पहुँचावे इस संसार में मनुष्योंडी ३थि भित्रर होती है इस लिये सुज हु:जली सजडे लिये समान नहीं है । इसलिये मुनि हिंसा मृषावाह जाहिसे रहित होडर, परीषहोपसर्गोसे स्पृष्ट होता हुआ ली उन शज्हस्पर्शाहिविषय-भनित परीषहोंठो भुतनेडा प्रयत्न पुरे । पाना नं. ४ द्वितीय सूत्र और छाया । प परीषहोंठो भुतनेवाला मुनि शमितापर्याय अथवा सभ्यपर्याय हा भता है । इस प्रकार मुनि यारित्रमोहनी याहि अथवा हिंसाहि पापडर्भों में खासत नहीं होता है । यहि उसको ऽली शीध प्राएा लेनेवाले शूलाहि रोग, भेडि जातं हे भाते हैं हो भते हैं तो वह उनी वेहनाओ शान्तिपूर्वऽ सहता है, औरवह इस प्रकार विचारता है - यह स्वर्भनित वेघ्ना पहेले या पीछे मुझे ही सहनी होगी । यह शरीर विनाशशील है, विध्वंसनशील है, अधुव है, अनित्य है, अशाश्वत है, यथापययि है, परिएामनशील है । अतः जेसे शरीरो और सुलभ और जोधिताल जाहि अवसर था डर तथ संयम जाहि द्वारा अपने भुवनो सइस जनाना याहिये । तृतीय सूत्र डा अवतरा, तृतीय सूत्र और छाया । ७ शरीर डी विनाशशीलता जाहि हेजनेवाला मुनि नराहि गति लागी नहीं होता है । ८ यतुर्थसूत्रा अवतरा, यतुर्थ सूत्र और छाया । શ્રી આચારાંગ સૂત્ર : ૩ ७२ ७२ ७२ ७५ ७६ ७८ ८० ८० ५ Page #14 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ८ छस लोऽभे हितने मनुष्य परिग्रही होते हैं । थोऽा या अहत, माशु या स्थूल, सथित या अथित ने भी परिग्रह छनळे पास होते हैं उन्हीं परिग्रहों में ये भज्न रहते हैं। यह शरीर ही डिसीर हो भहालयाय होते है। मुनि, ससंयभी लोगों धन हो या व्यवहार को महाभय छा जारशानर उससे दूर रहता है। द्रव्यपरिग्रह संभन्ध त्यागी परिग्रहनित लय नहीं होता है॥ १० प्रश्वभ सूत्र और छाया ११ निष्परिग्रह भुनि अपने पुर्तव्य भार्ग में भगइछ होता है, प्रत्यक्षज्ञानियोंने मेसे शिष्यों डे लिये ही ज्ञान, दर्शन, यारित्र हा उपदेश घ्यिा है । इसलिये हे भव्य ! भोक्ष डी ओर लक्ष्य रजहर संयभमें विशेषतः पराभशाली जनो। मेसे संयभी ही ब्रह्मयारी होते हैं। यह सम मैंने तीर्थर भगवान् उ भुज से सुना है, इसलिये यह सम भेरे हघ्यों स्थित है। ब्रह्मचर्यमें स्थित मनुष्य का ही सन्ध से प्रभोक्ष (छुटछारा) होता है । अथवा-ज्ञानावरशीयाहि अष्टविध धर्मो का सम्मन्ध३प प्यन्ध और उन धर्मो से पृथ होना३५, प्रमोक्ष, ये होनौ मन्तःशमें ही हैं। आरम्मपरिग्रह या अघ्रशस्त भाव से रहित साधु, सभी प्रकारों डे परीषहों छो यावशीन सहे। असंयतोंडी तीर्थरोपहिष्ट भार्ग से अहिर्वी सभओ। तीर्थरोपहिष्ट भार्ग अन्तर्वर्ती मुनि मप्रभत्त होर वियरे। भगवत्प्रइपित छस यारिय छा। परिचालन, हे शिष्य ! तुभ अरछी तरह रो। Eश सभाप्ति। ८३ ॥ति द्वितीय उदेश ॥ ॥अथ तृतीय श ॥ ८५ १ द्वितीय हैश साथ तृतीय हैश हा संवन्ध ज्थन । २ प्रथम सुत्रमा अवतराश, प्रथम सुत्र और छाया। ८4 શ્રી આચારાંગ સૂત્ર ૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय 3 भेोर्घ स सोऽमें अपरिग्रही होते हैं, वे संयमीन, अस्थ स्थूल जाहि वस्तुओं में ममत्व डे अलाव से ही अपरिग्रही होते है । मेधावी मुनि तीर्थंडर जाहियों डी वाणी सुनहर और उसीको धर्म समर, तनुसार सायरा डर दे अपरिग्रही हो भता है इस मार्ग में मैंने उर्भपरम्परा हूर : डरने प्रा भैसा सरल उपाय जतलाया है वैसा जन्यभार्ग में नहीं है । इसलिये हंस मार्ग में स्थित मुनि अपनी शक्ति प्रो न छियावे । पाना नं. ४ द्वितीयसुत्र प्रा अवतरा, द्वितीयसुत्र और छाया । तीन प्रकार के लोग होते हैं-डो संयम ग्रहा डरता है और भरापर्यन्त पूएतत्परता के साथ उसे निभाता है; प्रोध संयम ग्रहा प्ररता है और परिषहोपसर्ग से जाधित हो उसे छोड देता है; और प्रोध न संयम लेता है न उसे छोड़ता है । भे संयम लेडर गृहस्थों डे आश्रित होडर रहने लगता है वह भी गृहस्थ - भैसा ही है ॥ ६ तृतीय सुत्र प्रा अवतरा, तृतीय सुत्र और छाया । ७ तीर्थऽरों ने यह सज अपने डेवलज्ञान से प्रत्यक्ष र उहा है। इस तीर्थं प्रवयनमें व्यवस्थित मुनि, तीर्थंकर आज्ञानुसार यसने वाला, पण्डित और स्व४न तथा विषय संजन्धी स्नेहरहित होता है; पूर्व और अपर रात्रि में प्रतिभा स्वाध्याय जाहि सहनुष्ठान में प्रयत्नशील होता है; शील डे स्वरूप प्रो भनडर सडा पालन प्ररता है; शीत जायरा और अनायरा के इलो सुनर वह प्राभरहित और संज्ञारहित हो भता है । लव्यों हो न ज्ञानावशी याहि ३ आन्तरि5 शत्रुओं से ही युद्ध डरना याहिये, जाह्य शत्रुओं से युद्ध डरने से ज्या लाल ? ८ यतृर्थ सुत्रऽा अवतरा, यतृर्थ सुत्र और छाया । ८ परीषह जाहिडे साथ युद्ध डरने योग्य यह औौहारि5 शरीर हुर्सल है । स संसार में डुशल तीर्थऽराहिोंने ज्ञपरिज्ञा और प्रत्याज्यान परिज्ञाडा विवेषु प्रहा है। धर्मसे य्युत अज्ञानी भुव, गर्भाहिभें निवास नित हुः जडा अनुभव डरता है । यह विषय, आर्हत प्रवयन में ही उहा गया है । धर्मसे य्युत શ્રી આચારાંગ સૂત્ર : ૩ 3333 ८६ ८८ ८८ Go ८० ८४ ८ Page #16 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय भुव ३प आहिमें और हिंसा जाहिमें प्रवृत्ति प्ररता है । भे मुनि होता है वह धर्मपथमें सतत प्रवृत, आास्त्रवरहित और रत्नत्रय जल्यासी होता है । वह असंयत लोगों को भनता है; इस लिये वह ज्ञनावरशीयाहि प्रर्भोंडो और उनके द्वारों प्रो अच्छी तरह ज्ञपरिज्ञासे भन र प्रत्याज्यान परिज्ञासे परित्याग डरता है, और वह हिंसा से सर्वथा विरत होता है, संयमी होता है, धृष्टता नहीं डरता है, सलीडे सुजहुः जडे भननेवाला होता है, स्वपरडे प्रत्याशालिताषी होता है, मोक्षमार्ग में ही सतत प्रवृत रहता है, सावधायरएासे रहित होता है, जाह्याभ्यन्तर अलिष्वंग परित्यागी होता है और भुवों में खासति नहीं प्ररता है । इस प्रकारडा मुनि प्रो भी सावधाया नहीं डरता है । पाना नं. - १० प्रश्यम सुत्रडा अवतरा, प्रश्र्यमसुत्र और छाया । ११ वसुभान् मुनि पार्थज्ञानयुक्त आत्मासे संपन्न होडर, राशीय पापर्भो डा अन्वेषी नहीं होता है । भे सभ्यस्त्व है वही भौन है, भे भौन है वही सम्यक्त्व है. स वस्तु को सम । इस सभ्यत्व डा आयरा वह नहीं पर सड़ता है ने शिथिल होता है, पुत्राहिङों से प्रेम में इसा रहता है, शाहि विषयों में सिडी अलि३यि होती है, भे प्रभाही है और भे गृहस्थित है, भे इस सभ्यत्वा जायरा करता है जेसा मुनि, सर्व सावधव्यापार परित्याग३प मुनिलाव हो सभ्य प्रकार से ग्रहमा डर डार्मा और जौहारि जाहि शरीरों ो हूर डरे । जेसा मुनि वीर होता है, जन्तप्रांत आहारको सेवन डरता है । जेसा मुनि ही संसारसागर हो तिरनेवाला, मुफ्त और विरत हा गया है । उशसभाप्ति । ॥ छति तृतीय उद्देश ॥ શ્રી આચારાંગ સૂત્ર : ૩ * ૯૫ १०० १०१ ८ Page #17 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय ॥ अथ यतृर्थ उद्देशः ॥ १ तृतीय उश ऐ साथ यतृर्थ हैश डा संजन्धन्थन । २ प्रथम सूत्र और छाया । 3 शास्त्रानभिज्ञ और अल्पवयस् मुनि प्रो डाडी ग्रामानुग्राम विहार नहीं डरना चाहिये । पाना नं. ४ द्वितीय सुत्र और छाया । पो प्रो डाडि - विहारी मुनि, गृहस्थोंसे शिक्षावयनद्वारा उहिष्ट होनेपर भी डुपित हो भता है । जेसा अलिभानी मुनि महामोहसे युक्त होता है । सो विविध प्रकार परीषहोपसर्गभनित वेघ्नाजोंडा अनुभव डरना पडता है, इसलिये विवेडी भुनिझे जेसा नहीं होना चाहिये । उसे तो भगवान्डे प्रथनानुसार गुड्डी जाज्ञामें रहते हुये सावधानताडे साथ विहार डरना चाहिये । ६ तृतीय सुत्र और छाया । ७ आयार्य आज्ञानुसार यलनेवाला मुनि गमनागमनाहि डियायें शास्त्रोऽत रीतिडे अनुसार डरता हुआ गुइड में निवास पुरे । ली 5ली मुनिगुणों से युक्त मुनि द्वारा ली द्विन्द्रियाहि प्राशियोंडी विराधना हो भती है, परन्तु उन वह विराधना नित उर्भ उसी लवमें क्षीरा हो भते हैं, ज्यों प्रिं प्रभापूर्व5 3न प्रर्भो क्षपार्थ प्रायश्चित है । ८ यतुर्थ सुत्रा अवतरा, यतुर्थ सुत्र और छाया । ८ जेसे मुनिडी दृष्टि और ज्ञान विशाल होता है । ये सर्वा र्यासमिति जाहिसे युक्त होता है । वह स्त्री जाहि लोगोंडी निरर्थता से पु परिचित होता है । वह स्त्री विषय वासना हो विविध उपायों से दूर डरता है । जेसा मुनि स्त्रियोंसे उनके घर सम्जन्धी डुछली नहीं पूछता, स्त्रियों से मेल- भेल जढानेडी एली ली येष्टा नहीं डरता । यह सर्वा वाग्गुप्त, अध्यात्मसंवृत हो डर पापोंसे सहा हूर रहता है । हे शिष्यों ! स प्रडारडे मुनिधर्मा पालन डरो। ॥ छति यतुर्थ उद्देशः ॥ શ્રી આચારાંગ સૂત્ર : ૩ १०३ १०3 १०३ ૧૦૫ १०५ १०७ १०८ ૧૧૦ ११० ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ॥अथ प्रश्वभ हैश ॥ १ यतुर्थ शझे साथ प्रश्वभ देशठा सम्मन्ध-न्थन । ११४ २ प्रथम सुत्रमा अवतरा, प्रथम सुत्र और छाया। ૧ ૧૪ उ मायार्थ महाराण छे सभान निर्भस मोर अक्षोल्य होर निर्भय हो वियरते हैं। ૧ ૧૪ ४ द्वितीय सुत्रमा अवतरा, द्वितीय सुत्र और छाया।। ૧૧૭ ५ संशयात्मा शिष्य इभी भी समाधि नहीं पाता । छोर गुहस्थ भी तीर्थराहिले उपहेशानुसार प्रवृति हरनेमें तत्पर रहता है और जोछ ठोसनगार भी । टिसी ज्ञानी मुनि द्वारा तीर्थराहि-उपदेशानुसार प्रवृत्ति-निभित्तप्रेरित शिष्य उभी भी निर्वि (E:जित) न होवे । ૧ ૧૮ ६ तृतीय सुत्रछा अवतररारा, तृतीय सुत्र और छाया। ૧૨૦ ७ तीर्थ रोने फोछुछ छहा है वह सभी सत्य और निश्शंठ है। १२१ ८ यतुर्थ सुअठा अवतरा, यतुर्थ सुत्र और छाया । ૧૨૧ ८ ठोछर श्रद्धालु विस्वासी भनुष्य, दीक्षा लेने माह मिनोऽत छवाहि तत्त्वोंमें सन्देह होने पर शिनोऽत सभी तत्त्व यथार्थ ही है, अन्यथा नहीं हो सता इस प्रकार उन तत्त्वोंठो सभ्यभानता है और वह हमें भी उनको सर्वघा सभ्यही भानता है। छोछर सभ्य भाननेवाला माहमें असभ्यभानने लगता है। छो/२ असभ्य भाननेवाला माहमें सभ्यभानने लगता है ।छो/२ सभ्यभाननेवाला माहमें भी सर्वज्ञोऽत पदार्थो ठो सभ्य और असर्वज्ञोऽत पहार्थो को असभ्यही भानता है। पिन भगवान से उथित होने जारा से पार्थ सभ्यही है उनठो असभ्यभाननेवाला छो/ २ जाहमें भी भिथ्याष्टियों तत्त्वोंछो सभ्यभानता है और पिनोत तत्त्वोंठो असभ्य भानता है । सन्छेहरहित संयभियोंठो याहिये डिवह सन्देहशील लोगोंठो संयभमें उधोगशील होनेडी प्रेरणा छरें । छस प्रेरणा से संयम विरोधी ज्ञानावरशीय आधिोंडी परम्परा नष्ट हो जाती है। संयभाराधनमें सतत अग३ भुनियों के मायराठा मनुहारो । जाभावमें उभी भी भत पडो । ૧ ૨૨ श्री. यासंग सूत्र : 3 ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय १० प्रश्र्चम सुत्रठा अवतरा, प्रश्र्चम सुत्र और छाया । ११ तुम भिसे हन्तव्य मानते हो, वह प्रो दूसरा नहीं है; अपि तु वह, तुम स्वयं ही हो। इसी प्रकार तुम सो आज्ञापयितव्य मानते हो, भिसे परितापयितव्य मानते हो, भिसे परिग्रहीतव्य मानते हो और भिसे अपद्रावयितव्य मानते हो, वह प्रो दूसरा नहीं; अपितु तुम्हीं हो। स प्रकार परिज्ञानवाला ऋणु-सरल होता है । इसलिये डिसी ली भुवा घात न डरो और न प्रवास | भे घात होता है उसे ली उसी प्रकार घाता अनुभव डरना पडता है। इसी लिये डिसी से भी हन्तव्य नहीं समझे । १२ छठा सुत्रा अवतरा, छठा सुत्र और छाया । १३ भे खात्मा है वही विज्ञाता है और भे विज्ञाता है वही आत्मा है । भिससे भना भता है वह आत्मा है । वह ज्ञानस्व३प आत्मा ली उस आत्मश से ही हा भता है, अर्थात् ज्ञान भी आत्म शज्हसे व्यवहत होता है । यह आत्मवाही सभ्य पर्याय हा भता है । ॥ इति प्रश्र्चम उद्देश ॥ શ્રી આચારાંગ સૂત્ર : ૩ पाना नं. * ॥ अथ षष्ठ उद्देश ॥ १ प्रश्र्चम उहैशडे साथ छठे उहेशडा सम्जन्धऽथन, और प्रथम सुञा अवतरएा । २ प्रथम सूत्र और उसकी छाया 3 तिने लोग तीर्थंडरसे अनुपहिष्ट धर्मालास मार्ग में उधोगशाली होते हैं और अपने तीर्थऽरो पहिष्ट धर्मभार्ग संयमी समझते हैं निन्हित भार्गडे अनुयायी तिने लोग तीर्थऽरों से अनुपहिष्ट धर्ममार्ग में सर्वथा अनुधोगी होते हैं । हे शिष्य ! तुम जेसे मत जनो पूर्वोऽत होनों १२७ १२८ ૧૩૧ ૧૩૧ १३६ ૧૩૬ १२ Page #20 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. प्रछारछा न सनना यह तीर्थरोंडा अभिभत है । शिष्यो सर्वहा आयार्थ हे संतानुसारी होना चाहिये। ૧૩૭ ४ द्वितीय सूत्रछा अवतरा, द्वितीय सूत्र और ाया। १३८ ५ से परीषहोपसर्ग अथवा धातिधर्भ यतुष्टयो परापित रछे स्वयं उन परीषहोपसर्गोसे या परतीर्थिष्ठोंसे परापित न हो र पिनोत तत्त्वछी विज्ञासा उरते हैं वह डिसीठा आतम्मन नहीं लेते है। रत्नत्रयठी आराधना रनेवाले उन भहापु३षोठा भन अहिर्वती नहीं होता । वे पूर्वाधार्या पारम्परिट उपदेशसे वीतरागडे वयनोंडा अभिज्ञ हो भने है, वे परतैर्थिठोंडा भतडा जाऊन उरतें है। तीर्थरोत तत्त्वौछो ठितने संयभी अपनी सह सुद्धिसे सभ लेते हैं, आर्हत आगमछे मल्याससे उन्हें समतें हैं, और हितने मायार्थ आदि उपदेश द्वारा उन्हें सभमते हैं। ૧૩૯ ६ तृतीय सूत्रमा अवतरा, तृतीय सूत्र और छाया। १४४ ७ भेधावी भुनि, वीतरागोपदेश और मिथ्याष्टियों भतछी तुलनात्म समीक्षा रछे, वीतरागोपध्यछो उपाध्य और भिथ्याष्टियों भतछो हेय सभॐ, इभी भी जीतरागो पहेशठा अतिभा न डरे । भोक्षाभिलाषी वीर मुनि संयभठा स्व३पछो भान हर उसजा मायरा हरता हमा मियरे । हे शिष्य ! तुभ सर्वहा वीतरागोपदेश और आयाथी पहेशठा अवलम्जन र संयभायरामें पराम्भ रो।। १४४ ८ यतुर्थ सूत्रमा अवतरस, यतुर्थ सूत्र और छाया । ८ @लो मधोलो और तिर्यग्लोड, छन सभी स्थानोमें भिथ्यात्व, अविरति आहिस्त्रोत, अर्थात्-आस्वद्धार हैं। ये मास्त्रवद्धार नही स्त्रोत सभान हे गये हैं। उन्हीं आस्त्रवोंसे छव धर्मोंठो मांधते हैं। ૧૪૬ १० प्रश्वभ सूत्रमा अवतरा, प्रश्वभ सूत्र और छाया। १४८ ११ वीतराागोपहिष्ट आगमछे परिज्ञाता भुनि, आवर्तछो धर्यालोयना र आस्त्रवद्धारोंसे विरत होता । जोडे मास्त्रवोंठो दूर रनेडे लिये प्रवति ये भहापु३ष मुनि अर्भा होता है, और ज्ञान-हर्शनसे युज्त होता है। परमार्थ माननेवाला ये मुनि, अच्छी तरह विचार र डिसी ૧૪૬ श्री मायासंग सूत्र : 3 Page #21 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय ली वस्तुडी अलिताषा नहीं डरता । मोक्षप्राप्ति के लिये धुतये मुनि मनुष्यतोऽमें रहता हुआ भी भवोंडी जागति और गतिको भनडर भन्भ भएराडे मार्गका उल्लंधन डर भता है, अर्थात् भुत हो भता है । १२ छठे सूत्रा अवतरा, छठा सूत्र और छाया । १३ सिद्धावस्थाका वनि । १४ सप्तभ सूत्रडा अवता, सप्तम सुत्र और छाया । १५ भुतात्मा भवों वएर्शन । ॥ इति षष्ठ उद्देश ॥ ॥ इति प्रश्र्चम अध्ययन सम्पूर्ण ॥ ५ ॥ * ॥ अथ षष्ठ अध्ययन ॥ पाना नं. १ प्रश्र्चम अध्ययनडे साथ षष्ठ अध्ययनमा सम्जन्धन्थन । धूत शहा अर्थ और लेह । इस अध्ययन पायों उशों में प्रतिपाध विषयोंडा भि5 वर्शन । प्रथम सूत्रा अवतरएा, प्रथम सूत्र और छाया । २ न मनुष्यों में भे मनुष्य सम्यग्ज्ञानवान् है, वे ही अन्य मनुष्यों से लिये सम्यग्ज्ञाना उपदेश देते हैं । वे सम्यग्ज्ञानी ठेवली और श्रुतठेवली होते हैं । जेन्द्रियाहि भुवोंडो यथार्थ३पसे भनते हैं । वे ही स अनुपम सम्यग्ज्ञानके उपदेश होते हैं । वे 3 द्वितीय सूत्रा अवतरा, द्वितीय सूत्र और छाया । ४ तीर्थंडर गएाधर सहि, हिंसानिवृत, धर्मायएराडे लिये उधत और हेयो पाहेयमुद्धियुक्त मनुष्योंके लिये मुस्तिमार्गमा उपदेश देते हैं । न उपदेश प्राप्त लोगों में तिने महावीर शत्रुओं के नाशार्थ पराभ डरते हैं । नसे भिन्न मोहविवश प्राशी डिभिडी जुद्धि अन्यत्र लगी हुई है, वे विषायुक्त रहते है । શ્રી આચારાંગ સૂત્ર : ૩ १४८ 940 940 ૧૫૫ १५५ ૧૫ १५७ १५८ १५८ १.४ Page #22 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૧પ૯ ૧પ૯ ૧૬૧ ૧૬૧ ૧૬૨ ५ तृतीय सूत्र छा अवता , तृतीय सूत्र और छाया। ६ शैवाल आहिसे युत पुराने हमें रहनेवाला छप, सा उसीमें निविष्ट थित होनेसे उससे जाहर नहीं हो सन्ता, उसी प्रहार हेयोपाध्य वुद्धिरहित मनुष्य, इसी भी छस संसार३धी भहासे जाहर नहीं निठल सता । ७ यतुर्थ सूत्रछा भवता , यतुर्थ सूत्र और छाया । ८ से वृक्ष शाजाछेहनाEि:ों सहते हुसे अपने ही स्थान पर रहते हैं, वहांसे हट नहीं सहते, उसी प्रकार तिने भनुष्य, स्त्री, पुत्राहिसे अपमानित, अने आधि व्याधियोंसे ग्रस्त, और रामपु३षाहिछोंसे हतसर्वस्व होते हुसे भी गृहत्याग नहीं हर सद्यते । वे दुःजी हो र सा विलाप उरते हैं और निधान उरते रहते हैं, उस हारारा उन्हें भोक्ष नहीं मिलता। ८ प्रश्वभ सूत्रमा अवतरा और प्रश्वभ सूत्र। १० हेयोपाध्य विवेरहित भनुष्य न्भ-भराग यरमें पडे रहते हैं। ११ षष्ठ सूत्रछा अवतरा, षष्ठ सूत्र और छाया । १२ हेयोपाध्य विवेटरहित सनात्भज्ञ पुष स्वत उभॊठे इस स्व३प शुष्ठाहि रोगोंसे और विविध परीषहों से आठान्त होते रहते हैं। १३ सप्तभ सूत्रछा अवतरा, सप्तम सूत्र और छाया। १४ को प्राशी तभों अर्थात् नरठाधि अथवा भिथ्यात्वाहिमें घडे हुये हैं वे अन्धे हैं । मेसे वहुष्ठाहिसे आटान्त हो उरम भागी होते हैं। १५ मष्टभ सूचकामवतरराडा, अष्टभ सूत्र और छाया। १६ वासह रसग माहिने व ये सभी दूसरे छावोंछो छष्ट देते हैं। १७ नवभ सूत्रछा अवता , नवम सूत्र और शाया। १८ यह लोभहाभययुज्त है, और उसमें रहनेवाले सभी प्राशी अत्यन्त जी हैं। १८ शभ सूत्रछा अवतरा, शभ सूत्र और छाया। ૧૬૨ ૧૬૩ ૧૬૩ ૧૬૪ ૧૬૪ ૧૬પ ૧૬પ ૧૬પ ૧૬પ ૧૬૬ श्री मायासंग सूत्र : 3 १५ Page #23 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय २० प्राभासस्त मनुष्य, इस क्षाराभंगुर निस्सार शरीरडी पुष्टिनिमित्त प्राशिहिंसा और तनित अर्भजन्ध या डरते हैं । २१ ग्यारहवें सूत्रा अवतरा, ग्यारहवां सूत्र और छाया । २२ आर्त्त और जहुहुःज युक्त अज्ञानी मनुष्य, जनेऽ विध दुष्कर्म पर सोलह प्रडारडे रोग आतंकडे लागी होते हैं, और झिर वे उन रोगोंडी यिङित्सानिमित्त खेडेन्द्रियाहि भवोंडी हिंसा डरते हैं । पाना नं. २३ जारहवें सूत्रा अवतरा, जारहवां सूत्र और छाया । २४ प्रध्यrनित रोगोंडी निवृत्ति में यिङित्साये समर्थ नहीं हैं । अतः रोगनिवृत्यर्थप्राविधसे निष्पन्न यिडित्सा, विवेडियों के लिये हेय हैं । इस प्रकारडी यिङित्साविधि, ४न्भभरएशाहि३य महालयोंडी द्वारा है । इस लिये डिसी ली प्रशा उपभर्हन नहीं डरना चाहिये । २५ तेरहवां सूत्र और छाया । २६ अष्टविध विनाश धूतवाहो समझो सुनो। स संसार में आत्मत प्रभडे परिणामस्वरूप भुव अय्यनीयाहि हुलों में न्म लेते २ मि मुनित्व प्राप्त डरते हैं । २७ यौहवें सूत्र और अवतरएा । २८ ीक्षा लिये धुस्त मनुष्यडे लिये माता- 1-पिता जाहि विसाथ डरते है, और आडोश वयन जोलते हैं । २८ पन्द्रहवें सूत्रा अवता, पन्द्रहवां सूत्र और छाया । 30 संयमाभिलाषी मनुष्य, दीक्षा समय में रोते हुये अपने भाता पिता आहिडी ओर जिल्डुल ध्यान नहीं देता । सा सि प्रकारडा व्यवहार उचित ही है, ज्यों डि वह संसारडी वास्तवितासे अलिज्ञ, नर5 - भैसे गृहवास में रह ही ऐसे सता ! हे शिष्य ! सि धूतवाघेडत ज्ञाना सर्वा चिन्तन झरो । શ્રી આચારાંગ સૂત્ર : ૩ ॥ इति प्रथम उद्देश ॥ * ૧૬૬ ૧૬૬ १६७ १६७ ૧૬૮ ૧૬૯ ૧૬૯ १७० १७१ १७१ १७१ ૧૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ॥अथ द्वितीय श ॥ १७३ १७४ १७६ १ प्रथम महेशने साथ द्वितीय उदेशठा सम्मन्धज्थन । प्रथम सूचछा अवतरा, प्रथभ सूत्र और छाया। २ घस षवनीठाय३५ लोको आतुर ान र, गृहस्थावास छो छोऽर, विरतियुत हो र प्रलयर्थमें स्थित तिने भुनि अथवा भेडाहश प्रतिभाधारीश्रावध श्रुतयारित्रधर्भ वास्तवितत्त्वछो भनते हुसे भी भोहोघ्यछे हारारा संयभडे पालनमें असमर्थ हो संयभोपाठा परित्याग र देते हैं। छनभेसे तिनेछ शिविरत हो डर रहते हैं और हितने तो भिथ्यात्वी हो पाते हैं। शाहि विषयोंमें भभत्व हरनेवाले छन संयभ छोऽनेवालोंभे से तिने अन्तर्मुहर्त में भर जाते हैं और हितने अहोरात्र तिने उससे अधिछासमें। छस प्रहार ये भोगार्थी, दुःजसार शाहि विषयों में आसज्त हो छस भनुष्य जवनठो व्यर्थ में नष्ट हर डालते हैं। 3 द्वितीय सूत्रमा अवतरा, द्वितीय सूत्र और छाया। ४ हितनेभनुष्य संयभी हो र, संयभ ग्रहाठे हालसे लेकर संयभानुष्ठान में सर्वहा तत्पर रहते है । मेसे महामुनि ही धर्भधूननमें सभ्यप्रठारसे प्रवृति-शील होते है। ५ तृतीय सूचछा अवतरा, तृतीय सूत्र और छाया ।। ६ भभत्व भावनासे रहित, सत सेव सहभे सेवास्भि-मेसी भावनास भावित अन्त : वाला भनुष्य, सभी प्रकारले अन्धनोंछो छोऽ र प्रव्रमित हो जाता है और मयेल वह मुनि अवभोटरिहासे ही रहा हरता है। ७ यतुर्थ सूत्रमा अवतरा, यतुर्थ सूत्र और छाया। ८ मेसे अवभोघरिहायुत मुनि, धर्भानभिज्ञ भनुष्योंद्वारा विविध प्रहारसे अपमानित होता हुआ ली उन सधभानों छो सभतापूर्वसहता हुमा विचारता है, और वह सभी परीषहोंछो सभतापूर्वसहता है।। ८ प्रश्वभ सूत्र और छाया। १० सभ्यष्टि मुनि परीषहप्रयुज्त सभी हुश्यिन्तामोंछा परित्याग र परीषहोंठो सहे। ૧૭૬ ૧૭૬ १७७ १७७ १७७ ૧૭૮ १७८ श्री मायासंग सूत्र : 3 ૧૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૧૭૮ १७८ १७८ ૧૭૯ १७८ ११ षष्ठ सूत्र और छाया । १२ प्रवश्याठो डिसी दुष्परिस्थितिमें नहीं त्यागता, असा मुनि ही निर्ग्रन्थ है। १३ सप्तभ सूत्र और छाया। १४ पिनागभळे अनुसार ही निधर्भठा पासन उरना याहिये यही तीर्थरोंडा उतभ उपदेश भनुष्योंढे लिये है। १५ आठवां सूत्र ओर छाया। १६ दुर्भधूननठे उपाय घस संयभमें संलग्न हो र, अष्टविध छो जपाते हुसे हुसे वियरे । सभे होठो भान हर भनुष्य, उन धर्मो छो, श्रभागधर्भठा आराधन उरले अपाता है। १७ नवम सूचछा सवतरास, नवम सूत्र और छाया । १८ उस पिनशासनमें रह र पिन्होंने अन्धछो शिथिल र घ्यिा है मेसे तिनेछ मुनि भेडाठिविहार प्रतिभाधारी होते हैं, उन्हें अनेछ प्रहार परीषह प्राप्त होते हैं, उन परीषहोंछो वे धीर मुनि सभतापूर्व सहे। १७८ १८० १८० ॥छति द्वितीय टेश ॥ ॥अथ तृतीय श ॥ ૧૮૨ १ द्वितीय शछे साथ तृतीय शठा सम्मन्धथन । प्रथम सूचठा अवतररारा, प्रथभ सूत्र और छाया। २ भभतारहित, ज्ञानाथाराहिले प्रतिपास मुनि, धर्मोपाडे अतिरित छर्भमन्धठे छारा वस्त्राहिठों को छोऽ र वियरता है। 3 द्वितीय सूत्रछा अवतरा, द्वितीय सूत्र और छाया। ४ ले साधु, सयेल (मत्पवस्त्रधारी) और साधुभाडामें व्यवस्थित होते हैं उन्हें वस्त्रसम्मन्धी यिन्ता उभी भी नहीं होती। ૧૮૨ ૧૮૨ १८ श्री मायासंग सूत्र : 3 १८ Page #26 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. १८४ १८४ ૧૮પ ૧૮૬ १८७ १८७ ५ तृतीय सूचछा सवतरा, तृतीय सूत्र और छाया । ६ अन्धोंठि विनाश निमित्त प्रयत्नशील उस सयेल भूनिछो उस भयेलावस्था भने प्रहार परीषह प्राप्त होते हैं, वे परीषह उस भुनिळे लिये तपःस्व३प ही हैं। ७ यतुर्थ सूत्रछा अवतरा, यतुर्थ सूत्र और छाया। ८ भगवान्छी आज्ञानुसार, अपनी २ साभर्य अनुल उत्कृष्ट या अपष्ट साध्वाधार पालनमें प्रवृत सभी मुनि सभ्यत्वी हैं। सभी तीर्थरों शासनछालमें अयेस मुनि विविध परीषहोंठो सहते हैं। ८ प्रश्वभ सूत्रमा अवतरा, प्रश्वभ सूत्र और छाया। १० सम्यग्ज्ञानछो प्राप्त हो युद्धे हैं उनठी जाहें अथवा माधायें कृश (क्षी) हो पाती हैंर्भक्षपाशार्थ प्रवृत छन सभ्यग्ज्ञानियों भांसशोशित सुजाते हैं। ये अपनी सभभावना और क्षमा आदि गुणोंसे संसारपरम्पराठो छिन्न उरछे रहते हैं । छस प्रहारठे साधु, तीर्थरों द्वारा ती भुत और विरत हो गये हैं। ११ षष्ठ सूत्रमा भवतरा, षष्ठ सूत्र और छाया। १२ असंयमसे निवृत, उत्तरोत्तर सढते हुमे शुभाघ्यवसायमें प्रवृत और महत हालसे संयभमें स्थित मेसे भुनिछो ज्या संयभमें सरति हो सहती है ? । १३ सप्तभ सूचका भवता , सप्तभ सूत्र और छाया। १४ पूर्वोऽत प्रचार साधु, उत्तरोत्तर अधिष्ठाधि प्रशस्त परियाभधारा अथवा गुरास्थानपर आउट होते हैं, अतः उनछो भरति हो ही उसे ? । *से द्वीप, असन्टीनजाढछे उपद्रवसे रहित होता है, उसी प्रकार यह मुनि भी, उपसर्ग माहिसे बाधित नहीं होता है, अथवा-से असन्टीन द्वीप यात्रिष्ठों के लिये आश्वसनीय होता है, उसी प्रहार संसारसागरछो तिरनेठी छरछावाले भनुष्य, छस प्रछार साधुओं पर विस्वास पुरते हैं। १५ आठवें सूत्र और छाया। १६ असन्टीन द्वीपडे सभान लगवन्द्राषित धर्भ ली है। १७ नवम सूत्रहा अवता , नवभ सूत्र और छाया। १८८ १८८ ૧૮૯ ૧૮૯ ૧૯૦ १८० ૧૯૦ શ્રી આચારાંગ સૂત્ર ૩ ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. १८० १८ वह मुनि, निस्पृही अहिंसह सर्वलोप्रिय साधुभर्याहामें व्यवस्थित और परिऽत होता है। १८ शभ सूत्रछा अवतरा, शभ सूत्र और छाया। २० मायार्थ महाराष्ट्रको याहिये जिसे पक्षी अपने जथ्योंडो Gउना सिजाते हैं उसी प्रहार वे भी धर्मानुष्ठानमें अनुत्साही शिष्योंछो हिन-रात उभशः सेाहश संगोष्ठी शिक्षा हैं। मायार्यद्वारा शिक्षित वे शिष्य, सहस परिषहों में सहन और संसारसागरते पार हरने में समर्थ हो जाते हैं। १८१ ॥छति तृतीय देश ॥ ॥अथ यतुर्थ देश ॥ ૧૯૨ १ तृतीय शठे साथ यतुर्थ शठा संबंधथन, प्रथम सूचछा सवता , प्रथम सूत्र और छाया । २ आयार्थद्वारा परिश्रमपूर्व शिक्षित न्येि गये उन शिष्यो में से छितने अहंकारयुत हो र उपशभछो छोऽ गु३४नोंडे साथ भी उठोर व्यवहार रते हैं। ૧૯૨ 3 द्वितीय सूत्रमा अवतरा, द्वितीय सूत्र और छाया। १८3 ४ हितने शिष्य ब्रह्मयर्थ में रह र ली, लगवान्छी आज्ञा ही आराधनामें सर्वथा तत्पर नहीं हो र शितः भगवान् श्री आज्ञाठी अवहेलना रते हुसे सातागौरवठी अधिकृतासे माशिष्ठ हो पाते हैं। ૧૯૩ प तृतीय सूचठा भवता , तृतीय सूत्र और छाया। ૧૯૩ ६ हितने शिष्य, आयार्थद्वारा हुशीलायारले विधाका प्रतिघाहन उरने पर, उन आयाडे पर ही छुद्ध हो जाते ૧૯૩ ७ यतुर्थ सूत्रमा अवतरा, यतुर्थ सूत्र और छाया । ૧૯૪ શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. १८ ૧૯૬ ८ ये सवसन्न पार्श्वस्थापि, शीलवान् उपशान्त और हेयोपाध्य ज्ञान पूर्व संयभभार्ग में प्रवृति रनेवाले साधुओंछो यरित्रहीन हा उरते है, यह उनठी द्वितीय मालता है, पहली जाता तो छनछी यह है ले ये स्वयं भ्रष्ट हैं। ८ प्रश्यभ सूचठा भवता ओर प्रश्वभ सूत्र । १८५ १० छितने स्वयं संयभायरामें असमर्थ होते हुसे भी भूसा और उत्तराठी शुद्ध ३५से व्याज्या उरते हैं, उनछो द्वितीय मालता नहीं होती है। ૧૯પ ११ षष्ठ सूत्रधा अवतरा, षष्ठ सूत्र और छाया । ૧૯૬ १२ तिनेऽसभ्यऽत्वपतित ज्ञानभ्रष्ट भुनि, द्रव्यतः आयार्याठिो प्राशाभ आहिरते हैं, परंतु वे भावतः अपनी आत्माठो सभ्ययारित्र३५ भोक्षमार्गसे प्रष्ट ही उरते रहते हैं। ૧૯૬ १3 सप्तभ सूचठा अवतराहा, सप्तभ सूत्र और छाया। १४ ठितने परीषहोपससे आटान्त हो वनडे भोहसे संयभठा परित्याग र देते हैं, उना समछ व्यर्थ ही है। १८७ १५ अष्टभ सूचछा अवतरा, अष्टभ सूत्र और छाया । १८७ १६ भवनडे सुजछे निभित्तो यारिया परित्याग उरते हैं वे पाभरनोंसे भी निन्हित होते हैं, और वे भेन्द्रियादि पूर्णतिछे भागी होते हैं, संयभस्थानसे गिर भी वे अपने छो पश्ऽित भानते हुसे अपनी प्रशंसा उरते हैं और उत्तम साधुऔठी निन्दा इरते है, उनके उपर असत्य होषोंडा आरोप उरते हैं। मेधावी भुनिछो मेसा नहीं होना चाहिये। १८७ १७ नवम सूत्रछा अवतरा, नवभ सूत्र और छाया । १८ आरम्भार्थी साधु, हिंसाठे निमित्त दूसरों को प्रेरित उरते हैं, हिंसाठी मनुभोहना रते हैं। तीर्थरोत धर्भ घोर अर्थात् -हुरनुयरशीय है-मेसा भान हर तीर्थरोत धष्ठी उपेक्षा पुरते रहते हैं मेसे मनुष्योंछो तीर्थरोंने विषय अर्थात् डाभभोग-भूछित और वितई अर्थात् षड्व नि छायोंठे उपभईनमें तत्पर छहा है। ૧૯૯ ૧૯૯ श्री मायासंग सूत्र : 3 ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. १८ दशम सूयमा सवतरा, हशभ सूत्र और छाया । २०० २० छितनेछन, भातापिता, ज्ञातिसन्धु और धन धान्याहिठोंछो छोऽ र संयभ लेते हैं और उस संयभछा पालन अच्छी तरह उरते है, परन्तु जामें वे ही होषवश संयभसे गिर पडते हैं, हीन-हीन हो हर व्रतविध्वंस हो नते हैं। २०० २१ ग्यारहवें सूत्रमा अवतरा, ग्यारहवां सूत्र और छाया। ૨૦૧ २२ संयमसे व्युत लोगोंडी सर्वत्र निन्दा होती है। ૨૦૧ २७ मारहवें सूत्रमा अवतरा, मारहवां सूत्र और छाया। ૨૦૨ २४ ठितनेछ सभागे साधु, उध्रविहारियोंढे साथ रहते हुमे भी शीतलविहारी होते हैं, विनयशील साधुओंछे साथ रहते हमे भी अविनयी होते हैं, विरतोंठे साथ रहते हुमे भी अविरत होते हैं, संयभाराधोंछे साथ रहते हुमे भी ससंयभी होते हैं। अतः संयभी साधुओंष्ठी संगति प्राप्त र सर्वहा संयभाराधनमें तत्पर रहना याहिये। ૨૦૨ ॥छति यतुर्थ देश सम्पूर्ण ॥४॥ ॥अथ प्रश्नभ श ॥ ૨૦૩ ૨૦૩ १ यतुर्थ शझे साथ प्रश्वभ शिछा सम्मन्ध-न्थन । प्रथम सूत्रछा अवतराम, प्रथम सूत्र और छाया ।। २ उन भुनियोंछो भने स्थानोंमें अनेछ प्रठारठे उपसर्ग प्राप्त होते हैं, उन उपसर्गो छो वे भुनि अरछी तरह सहें। 3 द्वितीय सूत्रछा सवतरा, द्वितीय सूत्र और छाया। ४ नागभ ज्ञाता भुनि, तस्व३पठो तथा पूर्वाहि घिविभागोंठो ली अरछी तरह भान हर घ्याधर्भही प्रवाशा हरे और धर्भानुष्ठाना इस हे। ५ तृतीय सूत्रछा सवतरारा, तृतीय सूत्र और छाया । २०४ २०४ २०४ શ્રી આચારાંગ સૂત્ર : ૩ २२ Page #30 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. २०4 ૨૦પ २०७ ६ वह मागभज्ञ मुनि, सुननेठी छरछावाले उत्थित, अनुत्थित सभी प्रकार लोगोंडो शान्ति, विरति, उपशभ, निर्वाा, शौय, आर्थव, भाईव और लाघवष्ठी व्याज्या मागभानुसार रछे समावे। ૨૦પ ७ यतुर्थ सूत्रमा अवतरा, यतुर्थ सूत्र और छाया। ८ मुनि भेडेन्द्रियाठि सभी प्राशियों हितही मोर घष्टि रजते हुमे धर्मोपदेश छरे। ८ प्रश्वभ सूत्रछामवता , प्रश्वभ सूत्र और छाया। ૨૦૬ १० धर्मोपदेश उरते हुमे मुनि, न अपने आत्माठी विराधना रें, न दूसरे भनुष्योंडी विराधना उरे और न अन्य प्राश, भूत, व और सत्त्वोंछी विराधना छरे। २०६ ११ छठे सूत्रछा अवतरा, छठा सूत्र और छाया। ૨૦૭ १२ छावोंडे सनाशात मुनि सभी प्राशियों शरा होते हैं। २०७ १३ सातवें सूचना भवता, सातवां सूत्र और छाया। १४ भविनाश लिये उत्थित मुनि, श्रुतयारित्र धर्भ में स्थिर हो र, सतवीर्यठो नहीं छिपाते हुसे, सभी प्रकारही परिस्थिति में निष्प्रऽम्प, स्थिरवासरहित अर्थात् उधविहारी और संयभडी मोर लक्ष्य रजते हुने विहार छरे। २०८ १५ अष्टभ सूत्रठा अवतरा, अष्टभ सूत्र और छाया। १६ सम्यग्दृष्टि व शिनोऽतधर्भठो भनर परिनिवृत हो लता है। १७ नवम सूत्रछा अवतरारा, नवभ सूत्र और छाया । १८ मासतियुत प्राणी, माह्याल्यन्तर परिग्रहोंसे निमद्ध होते हैं, उनमें निभन रहते हैं, जाभलोगों अभिनिविष्ट चित्तवाले होते हैं। मुनिछो याहिये डिवे आसतिरहित हो हर संयम पालन उरें, संयभसे उभी भी भयभीत न होवें। ૨૦૯ १८ शभ सूत्रछा अवतरा, Eशभ सूत्र और छाया। २० वह आरम्म जिविससे हिंसठन भयभीत नहीं होते हैं, उसलो सभ्य प्रहारसे कानपुर और यार उषायोंठा वभन रठे भुनियन संयभभार्ग में वियरते हैं । मेसे मुनि नडे सली उर्भ अन्धनतूट पाते हैं। २०८ २०८ ૨૦૯ ૨૧૦ ૨૧૦ श्री मायासंग सूत्र : 3 २३ Page #31 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૨૧ ૧ २१ ग्यारहवें सूचना अवता , ग्यारहवां सूत्र और छाया। २२ छस औधारिआदि शरीर विनाशठो तीर्थरोंने संग्राभष्ठा अग्र भाग छहा है। भुनियन ज्ञानाथाराधि नौडाडा अवलम्सन र संसार महासागरछे पारणाभी होते हैं। परीषह और उपसर्गोसे हन्यभान भुनि, रागद्वेषरहित अपने भरागालसे अभिज्ञ हो र मारह वर्षष्ठी संजनासे शरीरछा संलेजन उरलतप्रत्याभ्यान आधिभेसे टिसी से भरासे अपने भाछालठी प्रतीक्षा उरें। इस प्रकार भुनि सहल भक्षय र भोक्षगाभी होते हैं। २३ अध्ययनविषयोपसंहार । ૨૧૨ ૨૧૪ ॥ति षष्ठ अध्ययन ॥ ॥अथ अष्टभ अध्ययन ॥ (भ्रथम Gटेश) ૨૧પ ૨૧૬ ૨૧૭ २१८ १ सक्षम अध्ययन विरछठा छारा । २ अष्टभ अध्ययनछा उपोद्घात । उ अष्टभ अध्ययन में प्रतिपाति विषयोंडा देशभसे संक्षेपतः ज्थन । ४ प्रथम सूचा अवता , प्रथम सूत्र और उसठी छाया । ५ अवसन्न पार्श्वस्थ आहिस्वभतावलम्मियोंछा और शाज्याहि परमतावलम्लियोंठो, साधु उभी भी आहार माहि न हेवे, न उन्हें निभन्त्रित रे, और न उनछी शुश्रुषा ही रे। ६ द्वितीय सूत्रछा सवतरा, द्वितीय सूत्र और छाया। ७ अवसन्न पार्श्वस्थाठि स्वभतावलम्मियोंद्वारा और शाध्याहि परभतावलम्सियोंद्वारा आहाराहि निभित्त आमन्त्रित होने पर साधु, उनी भी उनछे आभन्यायाछा स्वीछार न रे। ૨૧૮ ૨૧૮ ૨૧૯ श्री. आयासूत्र : 3 २४ Page #32 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. २१८ ૨૨૦ ૨૨૯ ८ तृतीय सूत्रमा अवतरा, तृतीय सूत्र और छाया । ८ तिने लोगोंछो मायारगोयर अर्थात् सर्वज्ञोपहिष्ट संयभ भार्गठा परियय नहीं होता है, अतः वे भारम्भार्थी होते हैं, और उन आरम्भार्थी लोगोंछी तत्त्वछे सम्मनधमें परस्पर भिन्न भिन्न दृष्टि होती है । छस लिये उनका धर्भ वास्तविछ नहीं होने जारा भव्योंडे लिये सर्वहा परित्याश्य है। १० यतुर्थ सूत्रधा अवतरराश, यतुर्थ सूत्र और छाया । ११ छस अनेछान्त धर्भठा प्र३पा भगवान् तीर्थंटरने ठ्यिा है। उन्होंने अपने साधुओंठे लिये जहा है टिपरवाधियों साथ माहमें भाषासभितिजा घ्यान सतत रमें। वे परवाहियोंसे इस प्रकार डिआपठे शास्त्रोंमें षवनियोपभईन३प आरम्भ, धर्भधमें स्वीकृत घ्यिा गया है वह हमें ग्राह्य नहीं है; ज्यों छि आरम्भ नरनिगोहाध्छेि डारश होने से पाप है। हम सावधायराडे त्यागी है, अतः हमें घस विषयमें मापळे साथ वाह नहीं रना है और यही हमारे लिये उचित भी है।धर्भ न ग्राभमें है और न सराय, धर्भ तो छवाछवाहि- तत्त्व - परिज्ञानपूर्व निरखधानुष्ठानमें ही है-यह भाहन - भगवान् महावीरता उपदेश है। भगवान्ने तीन याभोंडा प्र३पारा ड्रिया है, छन याभोंमें संध्यभान और समुत्थित आर्यन को छिपाप से निवृत हैं वे ही भनिधान गये हैं। १२ प्रश्चभ सूत्रमा अवतरा, प्रश्चभ सूत्र और छाया । १3 उर्वाधिसभी दिशाओं मेवं विहिशासोंमें सूक्ष्भमाघ्राधि सभी प्राशियोंष्ठी विराधना३प छर्भसभारम्ल होता है-छस मातठो मन र भेधावी साधु न स्वयं छन षवनिहायों हे विषयमें EDIZा सभारम्भ रे, न दूसरोंसे रावे, न उरते हसे डी अनुभोना ही छरे । हे शिष्य ! तुम्हें घस प्रारसे वियारना चाहिये ठिछन Eऽसभारंभ रनेवालोंठे साथ वार्तालाप उरने में भी मुझे सभा होती है, झिर मैं ELऽसभारम्भहा अनुभोहन से हैं? मैं उभी छसिष्ठा २३० श्री मायासंग सूत्र : 3 २५ Page #33 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. मनुभोहन नहीं डर सता । उस प्रहार निश्चय हरडे साधुभाडामें व्यवस्थित, प्रामातिपातसे भयभीत तुभ, उस अनर्थर प्राशातिपातनहिप हएऽछा, अथवा अन्य Eऽ छा सभारम्ल भी नहीं रना । ૨૩૩ ॥छति प्रथभ श॥ ॥अथ द्वितीय टेश ॥ २३४ ૨૩૪ २३६ १ द्वितीय शठा प्रथभ देशळे साथ सम्पन्धथन, प्रथम सूत्र और उसष्ठी छाया । २ श्मशान आधिमें स्थितसाधुलो सम्धनीय अशनाछि लेनेठे लिये यहि छोछ गृहपति आग्रह रे तो साधु उसळे आग्रहठो छली भी नहीं स्वीठारे । 3 द्वितीय सूत्रछा अवतरश, द्वितीय सूत्र और छाया । ४ उस साधु सभीष आ हर छोछ गृहपति उस साधुठो, महत्पनीय अशन आहिला र हेवे, या रहनेछे लिये महत्पनीय उपाश्रय हेवे, तो साधुठो याहिये डिवह उस गृहपतिठे वयनोंठो उभी भी स्वीटार नहीं छरे । ५ तृतीय सूत्रछा अवता , तृतीय सूत्र और छाया। ६ श्मशानाधिस्थित साधुळे, गृहपतिद्वारा प्रत्त सत्पनीय मशनाहिछन लेने पर, यहि वे गृहपति उस साधुठी ताऽना माहिउरें तो साधु उस ताऽनाहिन्छो शान्तिपूर्वसहन रे। अथवा वह साधु उस गृहपतिछे सम्यग्दृष्टित्व और भिथ्यादृष्टि छा अनुभान र, यहि वह सभ्यद्रष्टी हो तो उसे साधु आयार हा परिज्ञान रावे । अथवा-यहिजे यिह गृहपति भिथ्याद्रष्टी है तो छुछ भी नहीं हे। युप-याप उसडे द्वारा ध्येि गये उपसर्गो छो शान्तथित हो र सहे। ७ यतुर्थ सूत्रछा सवतरा, यतुर्थ सूत्र और छाया। २३७ २३८ ૨૩૮ २४० શ્રી આચારાંગ સૂત્ર ૩ २६ Page #34 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ८ वह साधु गृहपतिद्वारा प्रहत्त उस आहाराहिछो उभी भी स्वीटार न छरे । छतना ही नहीं वह साधु शाध्यादि परतीर्थिों छो उभी भी अशनाहिऊनही हेवे, न उन्हें निभन्त्रित रे, न उनछी सेवा उरे, और न उनका आहर ही रे। ८ प्रश्वभ सूचठा अवता और प्रश्वभ सूत्र । १० भगवान्छी आज्ञा है हिसाधु अपने साधर्भिसाधुटो सशनाछि प्रधान छरे, उसो निभन्त्रित रे, उसछी सेवा ग्रे और उसठा आरसत्कार छरे । ૨૪૧ २४१ २४१ ॥ति द्वितीय देश ॥ ॥अथ तृतीय देश ॥ ૨૪૨ १ तृतीय शठा द्वितीय शिळे साथ सम्मन्धथन । प्रथम सूचठा सवतराश, प्रथम सूत्र और छाया। २ ठितनेछ भनुष्य युवावस्थामें ही संसुद्ध हो मुनि होते हैं। उनमें से सुद्धोधित होते हैं वे परिऽतों अर्थात् तीर्थरगाधर आहिछे सभीष धर्भवयन सुन र, उन्हें ध्यमें उतार र सभताभावठा अवलम्जन रे; ज्यों डि तीर्थरगाधर माठिोंने सभतासे ही धर्मष्ठा प्र३पाया ठ्यिा है। उन साधुओंठो याहिये डिवे शाहि विषयोंडी अभिलाषासे रहित हो र, प्राशियोंटी हिंसा और परिग्रह नहीं उरते हुमे वियरते हैं । मेसे मुनि छली भी परिग्रहोंसे लिप्त नहीं होते हैं, और न ये प्राशियोंडे उधर भनोवामुकाया ही प्रयोग उरते हैं। मेसे भुनियोंछो तीर्थरोंने भहान और अग्रन्थहा है । मेसे भुनि भोक्ष और संयभठे स्व३पछे परिज्ञाता होते हैं, और वे हेव, नारठ, भनुष्य और तिर्थयडे नभ – भरशाहिदुःजोंठो भान हर इभी भी पार्भ नहीं उरते हैं। २४३ श्री मायासंग सूत्र : 3 २७ Page #35 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. २४५ ૨૪પ ૨૪૬ 3 द्वितीय सूत्रछा अवतरा, द्वितीय सूत्र और छाया। ४ माहारसे परिपुष्ट प्रशियों में ये शरीर, परीषहोंछे मानेपर विनष्ट हो जाते हैं । हेजो; ठितने प्राशी क्षुधापरीषहसे छातर हो जाते है, और छनळे विपरीत छोछ २ रागद्वेषवर्थित मुनि क्षुधापरिषहछे प्राप्त होने पर भी निष्प्राम्य हो र ष वनिछायझे उपर ध्या उरने में ही संलग्न रहते हैं। ५ तृतीय सूचछा अवतरा, तृतीय सूत्र और छाया। ६ पूर्वोत भुनि आगभमें कुशल होते हैं और वे हाल, अल, भाया, क्षारा, विनय और सभय ज्ञाता होते हैं। वे परिग्रहमें भभत्व नहीं रजते हैं, यथाटात अनुष्ठान रनेवाले होते हैं और अप्रतिज्ञ होते हैं । मेसे मुनि रागद्वेषष्ठो छिका रठे भोक्षष्ठो प्रप्त उरते हैं। ७ यतुर्थ सूत्रमा अवतरस, यतुर्थ सूत्र और छाया । ८ शीतस्पर्शसे उम्पितशरीर भुनिछो हेज र यहि गृहपति पूछो ठि आयुष्मन् ! ज्या अपहा शरीर भनित पीडासे उंधित हो रहा है ? तो भुनि उससे हे-हे गाथापति ! मेरा शरीर छाभविछारसे नहीं सुध रहा है, ठिन्तु शीतछी आधाछो मैं नहीं सह पा रहा हुँ छसलिये उँप रहा है । स पर यहि गृहपति छोडिहे आयुष्यन् ! तो आप अग्रिसेवन ज्यों नहीं डरते ? उस पर वह साधु छठे ठिहे गाथापति! मुझे अग्निछो प्रवलित उरना या उसका सेवन उरना नहीं उत्पता । इस प्रकार हने पर यहिवह गृहपति या अन्य गृहस्थ आग Yला र उस मुनि शरीरछो तापित छरे तो वह मुनि गृहस्थष्ठो सभा र अग्रिसेवनसे दूर ही रहे। ૨૪૬ ૨૪૬ २४७ ॥ति तृतीय श ॥ શ્રી આચારાંગ સૂત્ર : ૩ २८ Page #36 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ॥अथ यतुर्थ देश ॥ ર૪૯ २४८ ૨પ૧ १ यतुर्थ शठा तृतीय शझे साथ सम्पन्धप्रतिपाहन, प्रथम सूचना भवता , प्रथम सूत्र और छाया । २ भुनिछो तीन वस्त्र-और यौथा पात्र हा रजना उत्पता है। छस प्रठारछे साधुठो यह भावना नहीं होती है छियौथे वस्त्रठी यायना गा । साधु भेषागीय वस्त्रठी यायना उरते हैं, पैसा वस्त्र मिल जाता है उसीठो धारा करते हैं, वस्त्रोंठो धोते नहीं हैं और रंगते ही हैं। साधु धौतरत वस्नछो धारा नहीं उरते हैं। वे उभी भी वस्त्रोंटो छिपाते नहीं; ज्यों टिउनछा वस्त्र और भलिन होनेडे द्वारा मूल्यवान नहीं होता है । उस प्रकार साधु ग्राभान्तरों में निर्द्धन्द्ध वियरते हैं। वस्त्रधारी साधुसोंडी यही तीन वस्त्र और यौथा पान३५ साभग्री होती है। 3 द्वितीय सूत्रमा अवतररारा, द्वितीय सूत्र और छाया। ४ हेमन्त ऋतुझे जीतने पर ग्रीष्म ऋतु प्रारम्भमें साधु छो मर्श वस्त्रोठा परित्याग र हेना चाहिये । अथवा शीतसभय जीतने पर भी क्षेत्र, हाल और पु३ष स्वभावडे धारा यहि शीतजाधा हो तो तीनों वस्त्रोंठो धारा रे, अर्थात्- शीत लगने पर तीनों वस्त्रोंछो धारणा रे, शीत न लगे और सही आशंछा हो तो अपने पास रजे, त्यागे नहीं । अथवा शीतष्ठी सत्यतामें सेठ वस्छो धारा रे, और शीत जिमुल ही न रहे तन सयेल अर्थात् प्रावगवस्त्र रहित हो जय । इस प्रहारसे भुनिझी आत्मा लधुतासे युध्त हो जाती है। इस प्रहारसे वस्त्रत्याग रनेवाले भुनिछो छायटिलेशनाभतप भी होता है। ५ तृतीय सूत्रमा अवतरा, तृतीय सूत्र और छाया । ६ यह सम भगवान् महावीरने छहा है; उस लिये भुनि उस सजा अरछी तरह वियार र सयेल और सयेल अवस्थाओं में साभ्यभाव ही रखें। ७ यतुर्थ सूचछा अवतरा, यतुर्थ सूत्र और छाया। ૨પ૧ ૨પર ૨પર ૨પર श्री. साया माचारागसूत्र: उ सूत्र : 3 २८ Page #37 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ८ पिस भुनिष्ठो यह होता है छि मैं रोगातष्ठोंसे अथवा शीतादि या स्त्री उपससे स्पष्ट हो गया हूँ, मै छनछो सह नहीं सहता हूँ, वह वसुभान् भुनि उस समय अपने अन्तःश से हेय और उपाध्यछा वियार र उन उपसर्गोठा प्रतिहार नहीं डरते हैं । मेसे तपस्वी मुनि स्त्रियोंठे उपसर्ग उपस्थित होने पर वैहायस माहि भरद्वारा शरीर छोऽ देते हैं परन्तु यारियठो नहीं छोऽते हैं । मेसे मुनिका वह भरा जालभरा नहीं है, अपितु वह परिऽत भरा ही है। वह मुनि वस्तुतः संसारान्तठारी ही होता है। इस प्रहार वह विभोहळा आयतनस्व३१ वैहायस मृत्यु ही उस साधुझे हित माहिछी धरनेवाली होती है। ૨પ૩ ॥छति यतुर्थ देश सम्पूर्ण ॥ ॥अथ प्रश्वभ देश ॥ રપ૬ १ प्रश्वभ देशछा यतुर्थ शळे साथ संवन्धप्रतिपाहन, प्रथम सूत्रमा अवतरा, प्रथम सूत्र और छाया। २ को भिक्षु, हो वस्त्र और सेठ धारा हरनेछे लिये अभिग्रहसे युज्त है उसे यह भावना नहीं होती हि तीसरे वस्यठी यायना उगा । वह यथाभ मेषशीय वस्त्रोंछी यायना पुरता है, उसष्ठी छतनी ही सामग्री होती है। म हेमन्त ऋतु जीत आती है और ग्रीष्मऋतु आने लगती हैतम वे परिवस्त्रोंछो छोऽहेवें । अथवा शीत सभय जीतने पर भी क्षेत्र, छाल और पुषस्वभावळे द्वारा यहि शीताधा हो तो होनों वस्त्रोंछो धारा डरें। शीतष्ठी आशंठा हो तो अपने पास रखें, त्यागे नहीं। अथवा भवभयेत हों, अथवा मेडशाटधारी होवें, अथवा सयेल हो भवें । इस प्रकारसे भुनिछी मात्भा । लाधव गुरासे युज्त हो जाती है। भगवान्ने से जहा है वह सर्वथा सभुथित है, उस प्रहार भुनि सर्वघा भावना श्री. आयासूत्र : 3 Page #38 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૨પ૬ ૨પ૬ उरें । यहि भुनिष्ठो मेसा लगे हिरोगाष्टिठोंसे स्पृष्ट हो गया हूं, निर्मल हूं, मैं भिक्षायर्याठे लिये गृहस्थडे घर नने में असमर्थ हूं, उस समय यहिछोछ गृहस्थ मुनिळे लिये अशनाछिसाभग्रीडी योना रे तो भुनि उसे अपनीय सभमर छली भी नहीं स्वीठारें। उ द्वितीय सूत्रमा अवतरराश, द्वितीय सूत्र और छाया। ४ मिस भिक्ष छा मायार छस प्रकार का होता है डि--(१) पिसको डिसीने वैयावृत्य उरने की प्रेरशा नहीं डी वह यदि मलान होगा और वह आर भुज्ञ लान हो निवेहित। रेगा ठि मैं आपठी वैयावृत्ति (गा तो मैं साधर्मिठों द्वारा निर्णय के लिये ही जाती हछवैयावृत्ति स्वीछार (गा। और अग्लान तथा दूसरों से प्रेरित मैं लान साधु ही वैयावृत्ति अपने धर्मनिराठी छच्छा से उगा उसडे लिये आहाराठि ठी गवेषगा उगा और दूसरों लाये हमे आहार जा भी स्वीछार उगा । (२) दूसरों लिये आहाराहिला अन्वेषा गा और दूसरों में लासे हो आहारा स्वीकार नहीं गा। (3) दूसरों के लिये आहार हा मान्वेषाा नहीं गा परन्तु दूसरों के लाये हुसे आहार हा स्वीटार गा । (४)दूसरों के लिये आहार हा अन्वेष नहीं गा और न दूसरों लाये हमे आहार हा स्वीकार हीगा । उस प्रहार अभिग्रहधारी भुनि अपने अभिग्रह को पालते हो, शान्त, विरत, होर और अन्तःराडाडी वृत्तियोंछो विद्ध उर लानावस्थामें लज्तप्रत्याभ्यान से ही अपने शरीर का परित्याग छरे । उस मुनि उा वह कालपर्याय ही है । उस छा छस प्रहार से शरीर त्याग धरना विभोहायतन - भहापु३षर्तव्य ही है और,हित, सुज, क्षभ, निःश्रेयस मेवं मानुगाभिही है। देश सभाप्ति । २५८ ॥छति प्रश्वभ देश ॥ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ॥अथ षष्ठ उद्देश ॥ १ षष्ठ अशा प्रश्र्चम उवैश के साथ सम्जन्धप्रतिपाघ्न, प्रथम सूत्र प्रा अवतरा, प्रथमसूत्र और छाया । २ मे भिक्षु जे वस्त्र और जेड पात्र हे अलिग्रहधारी है, सो यह भावना नहीं होती डि द्वितीय वस्त्र डी यायना डुरंगा । वह भिक्षु खेषाशीय वस्त्र डी यायना डरे, भे वस्त्र मिले उसी प्रो धारा डरे, यावत् ਪੀਪਮ ऋतु जावे वस्त्र का परित्याग डर हेवे । अथवा-जे शाट धारा डरे, अथवा जयेत होभवे । इस प्रकार के मुनि श्री आत्मा लघुता - गुएा से युक्त हो भती है। उस भिक्षु डास प्रकार डा आयार तप ही है। लगवानने भे उहा है वह सर्वथा समुयित है, इस प्रकार वह भिक्षु सर्वा भावना डरे । 3 द्वितीय सूत्रा अवतरा, द्वितीय सूत्र और छाया । ४ भिस भिक्षु हो यह होता है डि- मैं अडेला हूँ, मेरा प्रो नहीं है, मैं सा नहीं हूँ। वह साधु अपने हो जडेला ही समझे । स प्रकार के साधु डी आत्मा लघुता गुएा से संपन्न होती है उस साधु डी यह भावना तथ ही है । भगवानने भे उहा हैं वह समुयित ही है, जेसी लावना वह साधु सर्वा रजे । ५ तृतीय सूत्र प्रा अवतरा, तृतीय सूत्र और छाया । ६ साधु अथवा साध्वा आहार डरते समय आहार को मुँह घाहिने लागसे जाँये भाग डी ओर स्वाह लेते हुये नही ले भवे, उसी प्रकार जाँये से हाहिने डी जोर नहीं ते भवे । स प्रकार स्वाह डी लावना से रहित होडर आहार डरना तथ ही है । भगवानने भे उहा है वह सर्वथा समुचित ही है, जेसी भावना साधु प्रो सर्वा रनी चाहिये । ७ यतुर्थ सूत्र हा अवतरा, यतुर्थ सूत्र और छाया । ८ भिस भिक्षु हो यह होता है - मैं स समय ग्लान हूँ, सिलिये हंस शरीर डो पूर्ववत् परियर्या डरने में असमर्थ हूँ । स मुनि ो याहिये डि आहार हो भिड अल्थ डरे, શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૬૦ ૨૬૧ ૨૬૧ ૨૬૨ ૨૬૨ ૨૬૩ ૨૬૪ ३२ Page #40 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय आहार हो अल्थ डर डे और प्रषायों प्रो डृश पर अपनी आत्मा प्रो समाहित डरते हुये, और संसारभनित दुर्भ क्षपा डरने की भावना रजते हुने छंगित भएा डरे । ← प्रश्र्चम सूत्र डा अवतरएा, प्रश्यम सूत्र और छाया । १० ग्राभाहि डिसी स्थान में भडर साधु तृएा डी यायना डरे, तृएा लेडर डान्त स्थानमें भयँ । वहाँ Sल्पनीय भूमि डी प्रतितेजना प्रभार्थना पर प्रे वहां पर तृएाप्रा संथारा डरें और झिर छंगित भरा से शरीर त्याग उरे । जेसा मुनि सत्यवाही, रागद्वेषरहित, ती, घ्ढ, भवाभवाहिपार्थज्ञ और अपारसंसार डा पारगामी होता है । वह मुनि स गितमा सत्य समर जनेऽविध परीषहोपसर्गों डोसह डर, स भिनशासन में विस्वस्त हो प्रातर ४नों असाध्य साधुओंोंडे आयार डा जायरा डरता है । व्यधिनिमित्त गित भरा डरने वाले साधु का वह भरा पण्डित भरा ही है, यावत् वह जानुगाभि है । हैश सभाप्ति । ॥ छति षष्ठ उद्देश संधू ॥ * શ્રી આચારાંગ સૂત્ર : ૩ ॥ अथ सप्तम उद्देश ॥ १ सप्तम उशा षष्ठ उराडे साथ सम्जन्धप्रतिपाहन, प्रथम सूत्रा अवतरा, प्रथम सूत्र और छाया । २ भे प्रतिभाधारी साधु वस्त्ररहित हो डर संयम में तत्पर रहता है उस मुनि यितमें यह भावना होती है कि मैं तृएास्पर्श, शीतस्पर्श, उष्ास्पर्श और हंशमशऽस्पर्श सह सड़ता हूं, और भी विविध स्पर्शो हो सह सड़ता हूँ; परन्तु लो नहीं छोड सङता हूं । जेसे साधु प्रटिजन्धन धारा डरना SCचता है । पाना नं. ૨૬૪ ૨૬૫ ૨૬ २६८ ૨૬૯ 33 Page #41 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. २७० २७० २७० 3 द्वितीय सूत्रछा अवतरस, द्वितीय सूत्र और छाया। ४ उस संयभमें पराम्भ रते हमे उस अयेत साधुलो । तास्पर्श, शीतस्पर्श, स्पर्श और देशभशस्पर्श प्राप्त होते हैं। वह साधु उन स्पर्शो छो तथा अन्य भी विविध स्पर्शो छो सहता है। उसठी आत्मा लाघवयुत होती है । उसछा यह भयेलत्व तप ही है। उस साधुजी यह भावना सर्वहा होनी याहिये डिभगवान्ने से जहा है वह सर्वथा संगत है। ५ तृतीय सूत्रछा अवतरराया, तृतीय सूत्र और छाया। ६ पिस भिक्षुष्ठो यह होता है ठि मैं दूसरे भिक्षुओंठे लिये मशन आहिला रहूंगा और दूसरोंछे लाये हुसे सशनाहिछो स्वीछार भी उगा १ । मिस भिक्षुछो यह होता है डिमैं दूसरे भिक्षुओंडे लिये अशनाहि ला र हूंगा और दूसरेठे लाये हमे अशनाहिज्छो स्वीछार नहीं जा २ । पिस भिक्षुछो यह होता है छिमें दूसरे भिक्षुसोंडे लिये मशनाहिला नहीं हूंगा, परन्तु दूसरे लाये हुसे अशनाछिछो स्वीछार गा 3। मिस भिक्षुछो यह होता है छि-मैं दूसरे भिक्षुओंछे लिये अशनाघिउला र नहीं गा और न दूसरेठे लाये हमे भशनाहिको स्वीकार गा ४ । ये यार प्रहारछे अभिग्रहधारी भुनि होते है। पांयवे प्रहार अभिग्रहधारी मुनि होता है। किसष्ठा अभिग्रह छस प्रहारहा होता है ॐि मैं अपनेसे अये हमे मेषशीय अशनाद्विारा साधर्मियों छी वैयावृत्य (गा और साधर्भिों द्वारा भी अपनेसे अवशिष्ट ध्येि गये मेषागीय अशनाछिछो स्वीछार (गा। ७ यतुर्थ सूत्रठा अवतरा, यतुर्थ सूत्र और छाया। ८ डिस साधुछो यह भासूम हो छिमेरा शरीर समसशस्त नहीं है वह साधु संथारा छरे । देश सभाप्ति । ર૭૧ ર૭ર २७३ ॥छति सप्तभ Gटेश ॥ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ३४ Page #42 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय ॥ अथ अष्टभ उद्देश ॥ १ अष्टभ हैशडा सप्तम उराडे साथ सम्जन्धप्रतिपाहन, प्रथम गाथा और उसकी छाया । २ युद्धिमान् धीर मुनि प्रमशः लतपरिज्ञा, छंगितभा और पाहयोपगमन३प विभोहो प्राप्त डर, उस लड़त परिज्ञानाहिङ डे सोयित्य अनौयित्यो विचार र समाधिा परिचालन डरे । 3 द्वितीय गाथाडा अवतरा, द्वितीय गाथा और छाया । ४ मुनि जाह्य और आल्यन्तर तथा सेवन डर, शरीर अशक्त हो भने पर लडतप्रत्याज्यान जाहिमें से डिसी जेो स्वीकार र साहाराहिडी गवेषशा से निवृत हो भता है । पाना नं. 4 तृतीय गाथाडा अवतरा, तृतीय गाथा और छाया । ६ वह भिक्षु अल्पाहारी होता है, प्रषायाहिो डुश रहे दूसरोंडे हुर्वयनों को सह लेता है । यहि उस भिक्षुझे आहार न मिले तो वह सहारा परित्याग डर हेता है । ७ यतुर्थ गाथाडा अवतरा, गाथा और छाया । ८ संजना डरनेवाले मुनिो भवन - भराडी अभिलाषासे रहित होना चाहिये । શ્રી આચારાંગ સૂત્ર : ૩ ← पांयवी गाथाडा अवतरा, गाथा और छाया । १० संतेजनाकारी मुनि निर्भराडी अपेक्षा रजता हुआ मध्यस्थ हो र समाधिडी परिपालना डरे, और प्रषाय जेवं शारीरि5 उपशो छोड र अन्तः शुद्ध उरे । ११ छठी गाथाडा अवतरा, गाथा और छाया । १२ अपनी आयुडे उपभो भन पर मुनि संलेजना डाल जीयमें ही लत प्रत्याज्यान डरे । १३ सातवीं गाथाडा अवतरा, गाथा और छाया । १४ भुनि ग्राम अथवा जरएयमें प्राविर्भित स्थऽिST प्रतिलेजन डर वहां पर हर्ला संथारा जिछाये । १५ आठवीं गाथाङा अवतरा, गाथा और छाया । २७४ २७४ ૭પ २७५ २७५ २७६ २७६ २७७ २७७ २७७ २७७ २७८ २७८ २७८ २७८ ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय १६ मुनि आहारो छोड पर उस हर्भसंथाराडे पर शयन उरे, अनुरूल प्रतिहूल सली परिषहोंने सहे । १७ नवमी गाथाडा अवता, गाथा और छाया । १८ उस शय्या पर उस मुनि मांसशोशितो डीडियां और गृध जाहि पक्षी जावें तो उनकी हिंसा न डरे और न क्षतस्थाना प्रभार्थन ही डरे । १८ दृशवीं गाथाडा अवतरा, गाथा और छाया । २० साधु यह विचार डरे डि थे प्राणी मेरे शरीरडी हिंसा डरते हैं रत्नत्रयी तो नहीं डरते । जेसा विचार डर वह उन्हें निवारित न पुरे । अपनी शय्यासे पुली हूर न भय और परीषहोपसर्गोडा सहन डरे । पाना नं. २१ ग्यारहवीं गाथाडा अवतरा, गाथा और छाया । २२ जाह्याभ्यन्तर ग्रन्थसे रहित अपनी आत्माझे लावित डरते हुने मुनि अन्तिमस्वासोच्छ्वासपर्यन्त समाधियुक्त रहे । स प्रकार मुनिर्भ निश्शेष होने पर मोक्षगाभी होता है और यह दुर्भ अवशिष्ट रह भता है तो हेवसोङगाभी होता है । गीतार्थ संयमी इस छंगित भराडो सभ्य प्रारसे स्वीकृत डरता है । २३ जारहवीं गाथाडा अवता, गाथा और छाया । २४ यह छँगिएातभरएा३प धर्म भगवान् महावीरने उहा है, यह भरा लतपरिज्ञामरएासे भिन्न है । स भराडा खलिलाषी मुनि शरीरडे आवश्य प्रार्य हो छोड र अन्य सभी प्रार्थो को छोडे । २५ तेरहवीं गाथाङा अवतर, गाथा और छाया । २६ वह मुनिर्वाहि हरितप्रायोंसे युक्त स्थानों पर नहीं जैठे, हरितायरहित स्थान पर शयन डरे, आहार छोडडर युपयाप सली परीषहलपसर्गो प्रो सहे । २७ यौहवीं गाथाडा अवतरा, गाथा और छाया । २८ न्द्रियोंडी शक्ति क्षीएा हो भने पर यहि ग्लानि अनुभव होने लगे तो मुनि साम्यभावो धारा उरे, वह भुनि पर्वतडे समान जयत और समाहितयित होवे । स प्रारा मुनि सर्वा अनिन्ध होता है । શ્રી આચારાંગ સૂત્ર : ૩ २७८ २७८ २७८ २८० २८० २८० २८० २८१ २८१ २८१ २८२ २८२ ૨૮૨ 39 Page #44 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. २८३ २८३ ૨૮૩ २८3 २८४ २८४ २८४ २८ पन्द्रहवीं गाथाठा अवता, गाथा और छाया। ३० वह मुनि उस/गितभराभे शरीरमें पीडा होने पर उस क्षेत्र अन्टरभे अर्थात् मर्याटित भूभिमें उधर-उधर भाग उरे, अथवा शुष्ठोष्ठछे सभान निस्यत रहे। 3१ सोलहवीं गाथाठा अवतरा, गाथा और छाया। ३२ गितभरमें भुनिळे शरीरमें रस पीडा होवे तो उसे प्ले उरना चाहिये उसठा ज्थन । 33 सत्रहवीं गाथाहा भवता , गाथा और छाया। उ४ उस घंगित भराछो स्वीछार हरनेवाला मुनि अपनी छन्द्रियों को विषयोंसे निवृत छरे, वह प्रतिसेजनयोग्य पीठ-इलाहिजा अन्वेषरा रे। उप अठारहवीं गाथाछा सवतरा, गाथा और छाया। उ६ प्रतिलेजन अयोग्य पीठसाहि ग्रहासे ज्ञानावरशीयाहि धोठा अन्ध होता है, अतः मेसे पीठइलाहिन्छा ग्रह नहीं पुरना चाहिये। गित भरसभे स्थित भुनि ग्रह नहीं रना चाहिये।गित भरगमें स्थित भुनि अपनी आत्भाछो छाययोग और भनोयोगसे पृथहरे और सभी परीषहोपसर्गोष्ठो सहन छरे। उ७ उन्नीसवीं गाथाछा भवता , गाथा और छाया । 3८ गित भराठी अपेक्षा श्रेष्ठ पायोधगभन भरगों ने भुनि स्थित होता है उसछे सभी संग सऽ गायें तो भी वह अपने स्थानसे नहीं उठे। 3८ जीसवीं गाथाछा सवतरा, गाथा और छाया ।। ४० यह पायोधगमन भरा मतपरिज्ञा और घंगितभरासे श्रेष्ठ है, अतः भुनि पापोपगभनभर स्वीकार हरे।। ४१ घडीसवीं गाथाहा भवता, गाथा और छाया । ४२ भुनि यतुर्विधाहारछो छोऽर अथित स्थाऽसमें पर्वत समान अभ्रम्प रह र विहित प्रत्युपेक्षाशाहिघ्यिा मुरते हुसे सभी प्रछारसे शरीर भभत्वठा परित्याग छरे । यहि से परिषहोपससर्गठी माधा उपस्थित हो तो वियार उरे डि यह शरीर म मेरा नही है तो उसमें होनेवाली परीषहोपसर्गठी माधासे भेरा ज्या सम्वन्ध ? वह मेरा मुछछ भी नहीं निगाऽ सती। २८४ २८५ ૨૮પ ૨૮૬ ૨૮૬ २८७ २८७ श्री.आया। सूत्र : 3 Page #45 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय ४३ जासवीं गाथाडा अवतरा, गाथा और छाया । ४४ छैन परीषहोपसर्गो प्रो तो यावीवन सहना ही है जेसा वियार डर शरीर परित्यागनिमित्त, सडल शारीरि व्यापारसे रहित हो डर पाहयोपगमनभर विधिज्ञ वह मुनि सली परीषहोपसर्गो प्रो सहे । ४५ तेसवीं गाथाडा अवतरा, गाथा और छाया । ४६ यह मुनि जेहि प्राभलोगोंडा अनुरागी न जने, और मोक्ष स्व३पडा पर्यालोयन डर छन्द्राहि हेव होंडी ली अभिलाषा न रे । ४७ यौवीसवीं गाथाडा अवतरा; गाथा और छाया । ४८ यहि राम भुवनपर्यन्त निर्वाहडे लिये धनाहिङ प्रधान डरे, और प्रो हेव हिव्य ऋद्धि हेने लिये प्रगट होवे तो ली मुनि अपने तपो जएिडत नहीं उरे । वह भुनि राहत स्वर्यो और हेवहत्त हिव्य ऋद्धिो आत्भऽल्याएा हे प्रतिहूल भन पर ज्ञानावरश्रीयाहि सभी प्रो विनष्ट रे । ४८ पय्चीसवीं गाथाडा अवतरा, गाथा और छाया । ५० पांचों प्रडारडे शाहियों में अथवा उनके साध धनों में गृद्धि छोड र मुनि पायोपगमन भएासे खायुडाला पारगामी होवे । मुनि तितिक्षाको उत्कृष्ट सम डर लतपरिज्ञा, छंगितमा और पाहयोपगमन, धन तीनों में से डिसी जेऽङो अपनी शक्ति अनुसार स्वीकार डरे; ज्यों डिये तीनों ही निर्भराडार हैं । अष्टम उहैशडी समाप्ति । ५१ अध्ययनस्थ विषयोंा उपसंहार । ॥ इति अष्टभ अध्ययन ॥ શ્રી આચારાંગ સૂત્ર : ૩ पाना नं. * २८८ २८८ २८८ २८८ २८८ २८८ २८८ ૨૯૦ ૨૯૦ ३८ Page #46 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ॥अथ नवभ मध्ययन ॥ (प्रथम Gटेश) ૨૯૩ १ नवभ मध्ययनका पूर्वोऽत मध्ययनों साथ सम्मन्धप्रतिपाहन, उपधानश्रुत शठी वयाज्या, अध्ययनछे यारों देशोंमें आये हुसे विषयोंडा हिर्शन। २८२ २ प्रथम गाथाठा सवतरा, गाथा और छाया। ૨૯૩ उभगवान् महावीरस्वाभीयरित्रवान का प्रस्ताव।। भगवान् महावीस्वाभी उत्थित हो प्रवश्याठासो मन र हेमन्त ऋतु में प्रव्रषित हुभे, और प्रवश्या ग्रहार तुरन्त ही वहां से विहार ठिये। ૨૩ ४ दूसरी गाथाहा अवतरा, गाथा और छाया । ५ भगवान्ने प्ले वस्त्र धारा ध्यिा था वह तीर्थरपरम्पराठे रक्षार्थ; नहीं टिभन्तऋतु में शरीरप्रयाहन निमित्त । ૨૯૪ ६ तीसरी गाथाहा अवतरा, गाथा और छाया। ૨૯૪ ७ भगवान् शरीरपर भ्रभराहि प्राशी छ अधियार महीनों त यन्टनाहिठी गन्धसे आकृष्ट हो र वियरते थे और रज्तभांसठी अभिलाषासे उनछे शरीरछो ऽसते थे। ૨૯પ ८ यौथी गाथाठा अवतरा, गाथा और छाया। ૨૯પ ८ भगवान्ने मे वर्षसे पुछ अधिछ छाल तवस्त्र धारा ठिया, उसछे आहवस्त्र त्याग र वे अयेल हो गये। ૨૯પ १० पायवीं गाथाहा अवतरा, गाथा और छाया। ૨૯પ ११ भगवान् स रास्ता विहार रते थे तो मासग उन्हें हेज र धूलि-पत्थर आEिठा प्रक्षेप उरते थे, और उनछो हेजने के लिये दूसरे मासोंठो भी सुलाते थे। ૨૯૬ १२ छठी गाथाठा अवतरा, गाथा और छाया । ૨૯૬ १३ भगवान् म ठिसी वासस्थानमें विराते थे, Yहां छिस्त्री पुष आहिसभी रात्रिवासछे लिये ठहरते थे। वहां ठिसी स्त्रीद्वारा प्रार्थित होने पर भी भगवान् उनही प्रार्थना स्वीकार नहीं डरते, अपि तु संयभ भार्ग में अपनी आत्भाछो स्थापित र ध्यान रते थे। ૨૯૬ श्री मायासंग सूत्र : 3 Page #47 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय १४ सातवीं गाथाडा अवतरा, गाथा और छाया । १५ गृहस्थ लोग लगवान् डे पास रोडत्रित होते तो वे उनकी जोर लक्ष न हे डर अपने ध्यान में ही भग्न रहते । यहि वे गृहस्थ उनसे कुछ पूछते तो युपयाप वहांसे यस हेते । वे ध्यान से ली ली वियलित नहीं होते । पाना नं. १६ आठवीं गाथाडा अवतरा, गाथा और छाया । १७ भगवान्डो प्रो अलिवाहन डरता था तो वे उससे प्रसन्नता नहीं प्रगट डरते थे, और यहि हो अलिवाहन न पुरे तो उस पर क्रुद्ध भी नहीं होते थे । अनार्य देशों में भगवान् डो यहि प्रो ताडन आहि डरता तो ली उनडा लाव प्रलुषित नहीं होता । १८ नवभी गाथाडा अवता, गाथा और छाया । १८ भगवान् महावीरस्वामी उठोर वयनोंो सहते थे, नृत्य, गीत, एऽयुद्ध और मुष्टियुद्ध जाोि सुनने और हेजने डे लिये उन्हें हुतूहलता नहीं होती । २० हसवीं गाथाडा अवतरा, गाथा और छाया । २१ भगवान्‌ने ऽली डली परस्पर प्राम थामें संलग्न स्त्रियोंडो हेजा, परन्तु उन्हें राग नहीं हुआ । लगवान् ने संयमडी आराधनानिमित्त परीषहोपसर्गो प्रो कुछ भी नहीं गिना । २२ ग्यारहवी गाथाडा अवतरएा, गाथा और छाया । २३ भगवान् साधि हो वर्ष सयित GST परित्याग र खेत्व भावना लाते और ोध छोडते हुने, सभ्यस्त्वभावना जेवं शान्ति से युक्त हो र प्रव्रभ्या ग्रहा डी। २४ जारहवीं गाथाङा अवतरा, गाथा और छाया । २५ भगवान् षड्भुवनिप्रायोंडे स्व३पडो भन पर उनके आरम्भ डा परिहार डरते हुने वियरते थे । २६ तेरहवीं गाथाडा अवतरा, गाथा और छाया । २७ ये पृथिवी जाहि षड्भुवनिप्राय सथित हैं। जेसा विचार डर उनके स्वरूप और लेह - प्रलेोंडो भन पर उनके आरम्भ हो परिवर्तित र वियरते थे । २८ यौवीं गाथाडा अवतरएा, गाथा और छाया । શ્રી આચારાંગ સૂત્ર : ૩ २८७ २८७ २८७ २८७ २८८ २८८ २८८ ૨૯૯ २८८ ૨૯૯ ૨૯૯ ३०० ३०० ३०० ३०० ४० Page #48 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. २८ स्थावर अव यस हो र उत्पन्न होते हैं, और त्रसव स्थावर हो र । अथवा सभी भाव अपने उपार्जित र्भानुसार सभी योनियोंमें उत्पन्न होते हैं। 3०१ उ० पन्द्रहवीं गाथाठा अवतरा, गाथा और छाया । उ०१ उ१ लगवानने छस प्रठार सभा ठिये भोहयुत प्राणी द्रव्य और भाव उपधिसे युज्त हो र र्भ प्रभावसे उसेशठा अनुभव उरते हैं । छस लिये भगवान् ने सभी प्रकार पुढे छा परित्याग र घ्यिा। ૩૦૧ उ२ सोलहवीं गाथाहा भवता, गाथा और छाया। ૩૦૨ 33 भगवानने दोनों प्रहारठे उर्मोटो मनर और माहानस्त्रोत, अतिपातस्त्रोत और दुष्पशिहित भनोवाटायठो धर्भसन्धछा छारामन र संयभठो पाला। ૩૦૨ उ४ सत्रहवीं गाथाहा अवता , गाथा और छाया। उ०२ उपभगवानने हिंसाठो सर्वथा छोऽर अहिंसाठा उपदेश ध्यिा उन्होंने स्त्रियोंठो सहल र्भमन्धछा भूल सभा, स प्रहार उन भगवान्ने संसारठे यथावस्थित स्व३पठो हेजा। 303 उ६ अठारहवीं गाथाछा सवतरा, गाथा और छाया। 303 उ७ वे भगवान् आधा हिघोषयुत आहाराहिलो ज्ञानावरशीयाहि धोठा सन्ध सभा, इसलिये उन्होंने सठा सेवन नहीं ठ्यिा । तथा भगवान्ने पापठारा सघोष सन्नाहि छो स्वीहार नहीं उरते हुने प्रासुआहारा सेवन ध्यिा । 303 उ८ उन्नीसवीं गाथाछा सवतरा, गाथा और छाया। उ०४ 3८ उन भगवानने दूसरोंछे वस्त्रमा उभी भी सेवन नहीं घ्यिा, दूसरे पात्रमें भी उन्होंने भोपन नहीं ठ्यिा । भगवान् अपभानछी गाना नहीं राहार सनने स्थानमें आहार के निमित्त मते थे। उ०४ ४० जीसवीं गाथाजा अवतरा, गाथा और छाया । ४१ भगवान् भशनपान मात्राज्ञ थे, वे उभी भी भधुराधिरसोंमें आसत नहीं हुसे । भगवान् सर्वघा अप्रतिज्ञ रहे। उन्हों ने आँणे उभी भी, नहीं धोयीं, और न उन्हों ने भी शरीर छो माया। ३०४ उ०४ श्री मायासंग सूत्र : 3 ४१ Page #49 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. 304 304 304 ४२ छडीसवीं गाथा छा अवता, गाथा और छाया। ४3 भगवान् भार्ग में यलते हुसेन अपनी दृष्टि हो तिरछी उरते थे और न पीछेडी मोर वे दृष्टिपात उरते थे, जोछाछ पूछता था तो छोछ उत्तर भी नहीं देते थे, ठिन्तु आगेडी ओर अपने शरीरप्रभा भूमि छो हेजते हुसे यतनापूर्वष्ठ विहार उरते थे। ४४ जासवीं गाथा छा अवतरा, गाथा और छाया। ४५ भार्गमें यलते हुसे लगवान् महावीर शिशिर ऋतु में वस्त्र छोऽर, टोनों माहुओं छो उन्धों पर नहीं रजहर ठिन्तु घोनों माहुओं को पसार र परीषह और उपसर्गो छो सहने के लिये यत्न उरते थे। ४६ तेसवीं गाथा छा अवतरा, गाथा और छाया। ४७ भगवानने घस प्रहार छा मायार छा सेवन ठ्यिा । उन्होंने यह आयार छसलिये पाला छिदूसरे भुनि भी उसी तरह मायार डापालन रे । देश सभाति । 304 3०६ उ०६ ॥ति प्रथम श संपूर्ण ॥ ॥अथ द्वितीय देश ॥ ३०७ उ०७ १ द्वितीय देश हा प्रथम देश के साथ संवन्धप्रतिपाहन, प्रथम गाथा हा अवता , गाथा और छाया । २ विहार में भगवानने पिन आसनों छो, शय्याओं को सेवित ठ्यिा उन्हें छठे-छस प्रहार सम्प्सू स्वाभी छा प्रश्न । उ द्वितीय गाथा छा अवता, गाथा और छाया। ४ सुधर्भा स्वाभी डा उत्तर--भगवानने विहारासमें शून्य गृहोंमें, सभामोंमें, प्रधाशालाओंभे, पाश्यशालाओंमें, शारजानोंमें, पुआल ही अनी छुटियोंमें निवास ठ्यिा । ५ तीसरी गाथा हा अवतरा, गाथा और छाया। उ०७ उ०७ उ०८ શ્રી આચારાંગ સૂત્ર ૩ ४२ Page #50 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ६ लगवानने उभी धर्मशालाभोंमें, उधान सथित गृहोंमें, नगर ३ भध्यभागमें, श्मशानभे, शून्यगृहभे, वृक्षभूसमें निवास ध्यिा । 3०८ ७ यौथी गाथा हा अवता, गाथा और छाया। उ०८ ८ भगवानने घस प्रकार मावासोंमें कुछ अधिऽ तेरह वर्षो तठ निवास हिया, और वहाँ पर निद्राहिप्रभा और विस्योतसिजा से रहित भगवान् ध्यानावस्थामें रहे। 3०८ ८ पाँयवी गाथा छा अवतरा,गाथा और ाया। उ०८ १० भगवान् महावीर स्वाभी अधिऽ सोते नहीं थे, यदि निद्राआने लगती थी तो लगवान् सावधान होरागते रहते थे, अप्रितिज्ञ भगवान् छमस्थावस्थाभे रात्रि अन्तिम प्रहरमें अन्तर्भुहूर्तभात्र शयन उरते थे। 306 ११ छठी गाथा डा अवतरा, गाथा और छाया। उ०८ १२ भगवान् महावीरस्वाभी निद्रा घोषोंठो सम्छी तरह जानते हुसे निद्रा आने सभय उठ र, याहर निसर, भुहूर्त भ्रभरा हर झिर ध्यानमें बैठ जाते थे। 306 १३ सातवीं गाथाठा अवतरा, गाथा और छाया । ૩૦૯ १४ माश्रयस्थानों में भगवान्टो भयंर, भने प्रहार उपसर्ग हुसे और सांप, नेवले तथा गीध माहिछे भी उपसर्ग हमे। उ१० १५ आठवीं गाथाछा सवतरा, गाथा और छाया । उ१० १६ योर व्यभिचारी आहि, शतिधारी ग्राभरक्षा, व्यभियारिशी स्त्रियां और अन्य पुष लोग भगवान्छो उपसर्गरते थे। उ१० १७ नवभी गाथाठा अवतरा, गाथा और छाया। ૩૧ ૧ १८ भगवान् मेहलौष्टि पारलौष्सिने प्रहार उपसर्गो छो सहते थे, और अनेछ प्रहारठे सुरलि-दुरलिगन्धों को भी सहते थे। ૩૧૧ १८ हसवीं गाथाठा अवतराश, गाथा और छाया। उ११ २० भगवान् पांय समितियोंसे युज्त होर अनेछ प्रहार स्पर्शोटो सहन न्येि, सत्पभाषी भगवान् संयभमें सरति और विषयानन्हमें रति छोटूर र संयभछे माराधनमें प्रवृत्त हुसे। ૩૧૧ २१ ग्यारहवीं गाथाठा सवतराा, गाथा और छाया । ૩૧ ૧ का माराया। શ્રી આચારાંગ સૂત્ર ૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૩૧૨ ૩૧૨ ૩૧૩ उ१३ २२ शून्य घरों में अथवा निर्थन प्रदेशोंमें लोग भगवान्से विविध प्रश्न पूछते थे, परन्तु भगवान् भौन रहते थे। इसी इली छोछ छोछार पु३ष माहिआ हर लगवान्से पूछते थे, परन्तु भगवान् भौन रहते थे, तम वे शुद्ध हो र भगवान् जो Eऽ भुष्टि आहिसे ताऽते थे;ठिन लगवान् निर्विहार हो र सम सह लेते थे। २३ मारहवीं गाथा छा अवतरा, गाथा और छाया । २४ भगवान्से उभी छोछ पूछता-तुभ औन हो ? तम भगवान् हते मैं भिक्षु हूं। तम वे भगवान् को निहस पाने के लिये छते तज भगवान् वहांसे यले जते । यहि नहीं जनेऊो हते तो भगवान् उषाययुत उन भनुष्योंछे प्रति सभभावसे भौन होडर धर्मध्यानमें संलग्न रहते। २५ तेरहवीं गाथाठा अवतरा, गाथा और छाया। २६ शिशिर ऋतु में पवनडे यलने पर छितने सनगारांपते थे, छितने सनगार उस हिभवातसे जयने के लिये निर्वात स्थानडी जो उरते थे। २७ यौहवीं गाथाछा सवतरा, गाथा और छाया। २८ उस हिभऋतु में हितने सनगार शीतनिवारा लिये संघाटी मोढते थे। परतीर्थितापसाहिधूनी Yता र शीतवारा उरते थे और गृहस्थ लोग विविध प्रहारछे वस्त्र धारा उरते थे। २८ पन्द्रहवीं गाथाछा भवता, गाथा और छाया। उ० भगवान् महावीरने उस शिशिर ऋतुझे हिमवातमें ली अनावृत स्थानमें ही रह र हिमस्पर्शठो सभभावसे सहते थे। उ१ सोलहवीं गाथाठा अवतरा, गाथा और छाया । उ२ भगवान् महावीरने छस प्रठारसह शीतोंठो अनेमार सहा । भगवान्डा उश उसमें यह था सिरे साधु भी उसी प्रहार शीतछा सहन छरें । देश सभाप्ति । उ१७ उ१४ ૩૧૪ 3१४ ૩૧પ ૩૧પ ૩૧૬ ॥छति द्वितीय देश संपूर्ण ॥ श्री मायासंग सूत्र : 3 Page #52 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय ॥ अथ तृतीय उद्देश ॥ १ तृतीय अशा द्वितीय उद्देशडे साथ सम्जन्धऽथन, प्रथभ गाथाडा अवता, गाथा और छाया । २ भगवान् सर्वा सभी प्रकारडे स्पर्शो ो सहते थे । 3 द्वितीय गाथाडा अवतरा, गाथा और छाया । ४ लगवान्ने हुश्चर लाढ हेशडी व भूमि और शुलभूमि में विहार प्रिया | वहां अन्तप्रान्त शय्या जाहिडा उन्होंने सेवन प्रिया । पाना नं. 4 तृतीय गाथाडा अवतरा, गाथा और छाया । साढ देशमें वहांडे लोगोंने लगवान् जहुत उपसर्ग प्रिये । डितनेऽ तो भगवान् डी ताडना डरते थे, और हुत्ते भगवान् डाटते थे और गिरा पर उनके उपर यढ जैठते थे । ७ यौथी गाथाडा अवतरा, गाथा और छाया । ८ जहुत थोडे जेसे लोग थे ने हिंसऽ मनुष्योंडो और डाटते हुने हुत्तों प्रो रोते थे; अधिङतर तो जेसे ही मनुष्य थे भे भगवान् प्रो ताडन डरके उन पर हुत्तों प्रो हुल्झाते थे । ← पांयवीं गाथाडा अवतरा, और छाया । १० लाढ देशडी व लूमिठे लोग तुच्छअन्न लोभ और डूर स्वभाव थे । वहां पर अन्यतैर्थिङ श्रभाा लाठी और नासिका से डर विहार डरते थे । ११ छठी गाथाडा अवतरा, गाथा और छाया । १२ उस साढहेशमें लाठी और नासिका से डर यद्यपि जनय तैर्थिऽ श्रमा विहार डरते थे तो भी उन्हें हुत्ते छाट लेते थे । यह लाढ वस्तुतः जड़ा ही हुश्चर था । १३ सातवीं गाथा प्रा अवता, गाथा और छाया । १४ भगवान् साढहेशडी उस जनर्य भूमिमें ली डंडे जाहि विना ही वियर रते हुये सभी प्रकारडे उपसर्गो को सहे । १५ आठवीं गाथाडा अवतरा, गाथा और छाया । १६ संग्राम डे अग्रभागमें हाथी वैसे शत्रुसेनाझे भूत र उस पारगामी होता है उसी प्रकार भगवान् ली परीषहोपसर्गोडो શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૧૬ ૩૧૬ ३१७ ३१७ ३१७ ३१७ ३१८ १८ ३१८ ३१८ २० ३२० ३२० ૩૨૧ ૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૩૨૧ ૩૨૧ ૩૨૨ ૩૨૨ ૩રર ૩૨૨ छात र उन पारगाभी हुमे । विहार उरते हुसे भगवान् उभी २ ग्राभठो प्राप्त नहीं डरते थे अर्थात् ग्राभसे दूर सराय आहिमें स्थित भार्गधर होते उसी सभय ग्राभवासी अनार्यलो आर भगवानछो परीषहोपसर्ग न्येि १७ नवभी गाथाठा अवता, गाथा और छाया । १८ भगवान् विहार उरते हुमे ग्राम सभीप पहुंचते थे ठि ग्रामवासी लोग मार उन्हें घडे माहिसे ताडित उरते थे और उहते थे ठियहांसे यले जाओ। १८ हसवीं गाथाठा अवतरा, गाथा और छाया । २० अनार्थ लोग भगवान् छोरऽ आहिसे आहत र हवा भयाते थे। २१ ग्यारहवीं गाथाठा अवतरा, गाथा और छाया । २२ भगवान्छे शरीरमें हां छहीं धाव था वहीं ये अनार्य लोग नोंयते थे और भगवान् डे उपर धूलि डालते थे। २३ मारहवीं गाथाठा अवतरा, गाथा और छाया। २४ भगवान्छो ठितने सनार्थ उपर उठाउर पटहेते थे, तिने 5 उन्हें आसनसे गिरा देते थे; उन सभी उपसर्गोठो डायोत्सर्गस्थित धर्भध्यानतीन भगवान्ने समतापूर्वक सहा। २५ तेरहवी गाथा छा अवतरा, गाथा और छाया। २६ संग्राम के अग्रभागमें शूर वीर पुषछे सभान भगवान वहाँ पर भुज भोडे विना आगे आगे विहार उरते थे। २७ यौहवीं गाथा छा सवतरारा, गाथा और छाया। २८ भगवान् महावीरने छस प्रकार के उपसर्ग परीषहों छो छस लिये सहा डिसरे मुनि भी भेरे हेजाजी उपसर्ग-परीषहों हे सहने में घढ रहें । देश सभाप्ति । ૩ર૩ ૩૨૩ ૩૨૩ ૩ર૪ હરક ૩૨૪ ૩૨પ ॥छति तृतीय देश संपूर्ण ॥ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ४६ Page #54 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय ॥ अथ यतुर्थ उद्देश ॥ १ यतुर्थ श ा तृतीय हैश के साथ संजन्धऽथन, प्रथम गाथा डा अवतरा, गाथा और छाया । २ लगवान् अवभोहरिडा तप डरते थे और 5ली ली यिङित्सा (SITY) नहीं डरवाते थे । 3 दूसरी गाथा डा अवतरा, गाथा और छाया । ४ लगवान् ली ली रेयन और वमना औषध नहीं लिया और गात्राभ्यन, संवाहन और हन्तप्रक्षालन नहीं डिये । 4 तीसरी गाथा डा अवतरा, गाथा और छाया । ६ भगवान् शाहि विषयों से निवृत, अहिंस और अल्पभाषी होडर विरते थे और शीता में वृक्ष या लताभएडप डी छायामें जैठ डर धर्मध्यान ध्याते थे । ७ यौथी गाथा प्रा अवतरा, गाथा और छाया । ८ लगवान् ग्रीष्म ऋतु में सूर्यालिभुज टुडासन ( उड्डु खासन ) से जैठ पर सूर्यडी तापना लेते थे, और नीरस जोहन, जेरडा यूए, डुभाष आहि जाहि से शरीर निर्वाहरते थे । ← पाँयवीं गाथा डा अवतरा, गाथा और छाया । १० लगवान् न नीरस सोघ्नाहिडों प्रो सेवित डरते हुये आठ भास जिताये, डली सर्द्धमासि यतुर्विधाहारत्याग३प तथ प्रिया । ११ छठ्ठी गाथा प्रा अवतरा, गाथा और छाया । १२ 5ली ऽली लगवान् अढाई महीने त5, तो लीली छ महीने तS पानी ली नहीं लेते हुये योविहार तपस्या डी, और पारा डे हिनमें अन्न प्रान्त जोघ्नाहि से पारशा झिये । पाना नं. १३ सातवीं गाथाडा अवतरा, गाथा और छाया । १४ लगवान् संयमसमाधिडो हेजते हुने छ, अट्ठभ, दृशभ और द्वादृश तथा पारशा डरते थे । १५ आठवीं गाथाडा अवतरा, गाथा और छाया । શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૨૫ ૩૨૫ ૩૨૬ ૩૨૬ ३२८ ३२८ ३२८ ३२८ ३२८ ३२८ ૩૨૯ ૩૨૮૯ ३२८ ૩૨૯ 330 ४७ Page #55 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. 330 330 330 330 339 ૩૩૧ ૩૩૧ 33२ १६ भगवानने पापोठा तीन शतीन योगसे परित्याग ज्यिा । १७ नवभी गाथाछा सवतरा, गाथा और छाया । १८ भगवान् ग्राम और नगर में प्रवेश र गभघोष और उत्पाहनाघोष रहित शुद्ध आहारछो ग्रासैषाघोषठा परिवर्थन उरते हमे ग्रह उरते थे। १८ हसवीं गाथाहा भवता, गाथा और छाया । २० भगवान् औवे और उसूतर माहि पक्षियोंठो पृथ्वी पर आहार निमित्त स्थित हेम र उन्हें बाधा नहीं हो, घस प्रहारसे भार्ग मेध मोरसे धीरे धीरे यसते हमे माहारठी गवेषागा उरते थे। २१ ग्यारहवीं और बारहवीं गाथाष्ठा अवतरा, गाथा और छाया। २२ प्रामाशों या शाज्याहि श्रभाशों या अन्य भावोंछी वृत्तिछेह नहीं हो; छस प्रठारसे आहारठा अन्वेषाा रते थे। २३ तेरहवीं गाथाछा सवतरा, गाथा और छाया। २४ भगवानछो निर्दोष आहार सा-सा सन्त प्रान्त भी भिसता था उसीठो ले हर संयभमें स्थित रहते थे, और यदि नहां मिलता था तो वे डिसीठी निन्छा नहीं डरते थे। २५ यौहवीं गाथाछा सवतरा, गाथा और छाया। २६ छुटुलाहि आसनस्थित भगवान् निर्विकार हो र ध्यान रते थे। २७ पन्द्रहवीं गाथाठा अवता, गाथा ओर छाया । २८ भगवान् उषाय और गृद्धि और भभत्वरहित हो र ध्यान घ्याते थे । भगवान्ने छलस्थावस्थामें भी उभी प्रभाह नहिं ध्यिा । २८ सोलहवीं गाथाठा अवतरा, गाथा और ाया। ३० भायारहित भगवान् स्वयभेवसंसारठा स्व३ध मनहर स्वयं संसुद्ध हो तीर्थप्रवर्तन डे लिये उधत हुमे । भगवान् धर्मो डे क्षयोपशभ, उधशभ और क्षय से समुभूत आत्मशोधि द्वारा भनोवामुठाययोग छो स्थिर रज र, उषायाग्नि है प्रशमन से शीतीभूत होटर यावश्लीव पाँय समिति और तीन गुप्ति से युघ्त रहे। શ્રી આચારાંગ સૂત્રઃ ૩ ૩૩ર 333 333 333 334 ૩૩પ ४८ Page #56 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. 33७ उ१ सत्रहवीं गाथा छा अवता , गाथा और छाया। उ२ भगवानने छस प्रकार आयार हा वारंवार पालन ध्यिा। भगवानने यह आयार छसलिये पाला डिसरे भी साधु भेरे हेजाजी उसी प्रकार से आयार हा पासन इरें। देश सभाप्ति। 33 नवम अध्ययन डा उपसंहार और शास्त्रप्रशस्ति । उउ७ 33७ ॥ति विषयानुभशिठा सम्पूर्ण ॥ શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યયનકે સાથ પ્રશ્નમ અઘ્યયનકા સમ્બન્ધપ્રતિપાદન આચારાંગસૂત્રનું ‘લાકસાર' નામનું પાંચમું અધ્યયન. 22 ચેાથું અધ્યયન કહેવાઇ ગયું છે, હવે અહીંથી પાંચમા અધ્યયનના પ્રારંભ થાય છે. ચાથા અધ્યયનમાં સમ્યક્ત્વ અને તેના અ ંતર્ગત જ્ઞાનની સમજણ આપવામાં આવી છે. આ પાંચમા અધ્યયનનું નામ “ લાકસાર ” છે. લાકમાં સારભૂત ચારિત્ર છે. તે ચારિત્ર સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનથી થાય છે. તાત્પર્ય કે તેનાથી થતું ચારિત્ર તેજ સમ્યક્ ચારિત્ર છે. તેને જ મોક્ષનું પ્રધાન કારણ માનવામાં આવે છે. લેાકના સાર ધર્મ, ધર્મના સાર જ્ઞાન, જ્ઞાનના સાર ચારિત્ર અને ચારિત્રના સાર મેક્ષ છે. આ કારણોથી લેાકમાં સારભૂત હાવાથી ચારિત્રનું જ વર્ણન આ અધ્યયનમાં કરવામાં આવશે. હોમ્ય સરઃ િિચન્તનીયઃ” અર્થાત્ ચારિત્ર જ લાકના સાર છે એમ માનવું જોઈએ. આ અહીં અધ્યયનના અર્થાધિકાર છે. ઉદ્દેશના અર્થાધિકાર આ પ્રમાણે છે: પ્રશ્નમ અઘ્યયનકે છ ઉદ્દેશોં મેં વર્ણિત વિષયોંકા સૂચન આ અધ્યયનના છ ઉદ્દેશ છે, તે ઉદ્દેશો પૈકી (૧) પ્રથમ ઉદ્દેશમાં પહેલાહિંસાસમાર ભાધિકાર, બીજો—જેને માટે હિંસા આદિ સાવધ વ્યાપારા કરવામાં આવે છે તે વિષયાના અધિકાર, ત્રીજો–વિષયાને માટે જ વિચરણ કરવાવાળા મુનિ નથી થતા-એના અધિકાર; આ પ્રકારે ત્રણ અધિકારો કહેવામાં આવેલા છે. (૨) ખીજા ઉદ્દેશમાં એ બતાવવામાં આવ્યુ છે કે હિંસાદિથી, વિષયાદિથી અને અપ્રશસ્ત એકચર્યાથી રહિત જ મુનિ થાય છે. (૩) ત્રીજા ઉદ્દેશમાં એ વાતની વ્યાખ્યા ખતાવવામાં આવી છે કે જે હિંસાદિથી, વિષયાદિથી અને અપ્રશસ્ત એકચર્યાથી રહિત છે, તે જ મુનિ છે, તે જ અપરિગ્રહી છે અને તે જ કામભોગોથી વિરક્ત છે. (૪) ચેાથા ઉદ્દેશમાં આ ગીતા મુનિએ એકલવાયા ( એકલવિહારી ) જીવનમાં રહીને વિચરવું ન જોઈ એ, કારણ કે આવા પ્રકારના વિહારમાં તેને ઘણા પ્રકારનાં વિઘ્નો આવે છે, આ વિષય ખતાવવામાં આવેલ છે. (૫) પાંચમા ઉદ્દેશમાં એ બતાવવામાં આવ્યું છે કે મુનિને દસમાન હાવું જોઈ એ. મન, વચન અને કાયાના ચોગ સ્થિર રાખવા જોઇએ, સ્ત્રી આદિના સગથી દૂર રહેવું જોઈએ અને સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રને ધારણ કરવાવાળા હાવો જોઈ એ. સ`શયાદિક દોષોથી પરે હોવો જોઇએ. (૬) છઠ્ઠા ઉદ્દેશની અંદર સાધુને ઉમામાં વિચરવાના ત્યાગ અને રાગ તથા દ્વેષના ત્યાગ કરવા તે વિષય બતાવવામાં આવ્યા છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૫૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સૂત્ર કા અવતરણ / પ્રથમ સૂત્ર ઔર ઉસકી છાયા આ અધ્યયનને અનન્તર સૂત્રની સાથે એવા પ્રકારને સંબંધ છે–પૂર્વ સૂત્રમાં “સાાિમો ના વીરાણં સહિયાળ” ઈત્યાદિ સૂત્રથી ચારિત્રને ગ્રહણ કરવું તેમ બતાવવામાં આવેલ છે. જ્યાં સુધી અચારિત્રી એટલે કે અસંયમીના દેષ બતાવવામાં ન આવે ત્યાં સુધી ચારિત્રનું પાલન બની શકતું નથી. આથી ચારિત્રના પાલન માટે અચારિત્રવાનના દોષે પ્રગટ કરવા સૂત્રકાર પ્રથમ આ સૂત્ર કહે છેગવતી” ઈત્યાદિ. ઇસ લોકમેં કિતનેક મનુષ્ય, પ્રયોજન અથવા વિના પ્રયોજન કે ત્રણ Wવાર જીવોં કી હિંસા કરતે હૈ, યે દુર્ગતિભાગી હોતે હૈં વે અતિ તીવ્ર શબ્દાદિવિષયોં કી અભિલાષા કે કારણ ઇન ત્રસ–સ્થાવર જીવોં કી હિંસા કરતે હૈં ઔર ઇસકે ફલ સ્વરૂપ ઉન્હેં જન્મ-મરણ કે દુઃખોં સે છુટકારા નહીં મિલતા, અત એવ વિષયોં કે સુખોંસે ઉન્હેં તૃપ્તિ ભી નહીં હોતી ! ઔર જો અપૂર્વ કરણ સે ગ્રન્થિ કો ભિન્ન કરી ચુકે હૈ વે ન કમૌકે બીચમેં હૈ ઔર ન બાહર હી; અથવા જિન્હોંને ચારિત્ર કા લાભ કર લિયા હૈ વે ન તો કર્મ યા સંસાર કે મધ્ય મેં હ ઔર ન બાહર; અથવા–અર્થરૂપ સે દ્વાદશાંગ ઉપદેશક તીર્થકર ભગવાન ન સંસાર કે મધ્યમેં હૈ ન ઉસકે બાહર હી . “સોસિ” પાંચ અસ્તિકાયરૂપ અથવા ચૌદ રાજુ પ્રમાણવાળા લેકમાં અથવા ગૃહસ્થ તથા અન્યતીથિંકરૂપ લેકમાં “વંતી ચાવંતી” જેટલા કેટલાક પણ અસંયમી અને આરંભળવી પ્રાણી છે તેઓ “બદ્રા મળpg” કોઈ પણ પ્રયોજન અગર તે પ્રયોજન વગર ત્રણ સ્થાવર જીવેના “વિપરામુતિ” અનેક પ્રકારથી ઉપમર્દન–ઘાત કર્યા કરે છે. વિશેષાર્થ—આ લેક-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવા. સ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય, આ પાંચ અસ્તિકાયરૂપ દ્રવ્યોથી સમન્વિત છે અને ચૌદ રાજી પ્રમાણવાળે છે. તેની અંદર જેટલા અસંયમી જીવે ભૂતકાળમાં થયા છે, ભવિષ્યકાળમાં થશે અને વર્તમાનમાં છે તે બધા ભૂતકાળમાં આરંભજવી હતા, ભવિષ્યમાં આરંભજવી થશે અને વર્તમાનમાં આરંભળવી છે. આરંભળવી પ્રાણું શ્રી આચારાંગ સૂત્ર ૩ ૫૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રયોજન અગર કઈ પણ પ્રકારના પ્રોજન વગર ત્રસ અને સ્થાવર જેની હિંસાના કાર્યમાં પ્રવૃત્તિશીલ રહ્યા કરે છે. ધર્મ અર્થ અને કામ આ ત્રણે પુરૂષાર્થની સિદ્ધિને માટે અથવા પૃથક્ન-ધર્માદિના કેઈ એકેક કારણને માટે એવા પ્રાણીથી જીવોની હિંસા જરૂર થતી રહે છે. દેવની પ્રતિમા બનાવવી, મંદિર બનાવવું, ખેતીનું કામ કરવું કે કરાવવું તેમાં અને મહેલ-મકાન બનાવવામાં પૃથ્વીકાયિક જીવોની, ખેતી વગેરેના કામકાજમાં, અષ્કાયિક જીવની, ભેજન આદિ તૈયાર કરવા કરાવવામાં તેજસ્કાયિક ની અને ગરમીમાં ઠંડી હવાના ઉપયોગ માટે પંખા આદિથી વાયુકાયિક જીની તેમજ પાક આદિને માટે વનસ્પતિકાયિક જીવોની અને પૃથ્વી આદિના આશ્રિત ત્રસકાયિક જીવની હિંસા થાય છે. તેવી રીતે કોઈ પણ જાતને કારણ વગર વ્યર્થ-કુતુહલવશ પૃથ્વી આદિને પાવડા કેદાળી ઇત્યાદિ દ્વારા ખોદવાથી, શિકાર જેવાં કાર્યો કરવાથી પૃથ્વીકાયિક આદિ સ્થાવર તથા ત્રસકાયિક જીવોની હિંસા થાય છે. ભાવાર્થ—અહિંસાવ્રત ન પાળવાથી અસંયમી જીવ ત્રસ અને સ્થાવરકાયના જેની કોઈ પ્રયોજનાર્થે હિંસા કરતા રહે છે, કારણ વગર પણ તેમનાથી હિંસાને ત્યાગ થઈ શકતું નથી. જેવાં કે આસપાસનું ઘાસ-ધરો વગેરે ઉખાડવું, માટી દવી, આ ઉપરાંત રસ્તે ચાલતાં ચાલતાં વૃક્ષ વગેરેની ડાળીઓ તડવી, લાકડીથી કુતરાં વગેરેને મારવાં. ઈત્યાદિ. આ પ્રકારે જે સત્યવ્રત, અચૌર્યગ્રત વગેરે પાળતા નથી એવા જુઠા બેલા અને ચોરી આદિ પાપ કરવાવાળા પ્રાણી પણ ત્રસ અને સ્થાવરની હિંસાથી બચી શકતા નથી, તેઓને પણ ત્રસ અને સ્થાવરની હિંસાથી થતું પાપ લાગ્યા વગર રહેતું નથી. આ પ્રકારની યોજના શેષગ્રતોમાં પણ કરી લેવી જોઈએ. ઘેર વિજાગૃત્તિ આ પ્રકારે અસંયમી જીવે છે તે કાયની વિરાધનાજન્ય પાપકર્મના બંધથી તે તે કાના જીવમાં ઉત્પન્ન થાય છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૫૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ વિશેષાર્થ –એકેન્દ્રિય જીવ સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે પ્રકારે છે. તેઓ પર્યાપ્ત અને અપર્યાપ્ત છે. પિતપોતાની એગ્ય પર્યાપ્તિ જે જીવોની સંપૂર્ણ થાય છે તે પર્યાપ્ત અને જેમની પર્યાપ્તિ પુરી નથી થતી તે અપર્યાપ્ત કહેવાય છે. આ જીવે અસંસી હોય છે, આ પ્રકારે બે-ઈન્દ્રિય જીવ, ત્રણ-ઈન્દ્રિય જીવ ચાર-ઈન્દ્રિય જીવ, આ ત્રણ વિકસેન્દ્રિય જીવો, તથા સંજ્ઞિ–પંચેન્દ્રિય અને અસંશિ–પંચેન્દ્રિય જીવ પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. વિકલેન્દ્રિય ત્રણ અસંજ્ઞી જ હોય છે. તેને મન નથી હોતું. આ રીતે આ સાતે પ્રકારના જીવ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચૌદ પ્રકારે થાય છે, જે અસંયમી જીવો કોઈ પણ પ્રજનવશ અથવા તે પ્રયજન વગર તેની વિરાધના કરે છે તેઓ તે જીવોમાં અનેક પ્રકારની પર્યાને ધારણ કરે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જીની ન કેઈનાથી ઘાત થાય છે અને તે જીવે દ્વારા પણ કોઈની ઘાત થઈ શકતી નથી, તે પણ માત્ર મનની દુષ્પરિણતિથી હિંસા થાય છે, આ કારણે ટીકાકારે જીવના ચૌદ ભેદોમાં તેઓને અહીં નિર્દેશ કરેલ છે. અથવા તે જીવેની જે જે પ્રકારે વિરાધના કરે છે તેઓ તે જીની વિરાધનાથી થનારા કર્મબંધને કારણે તેજ જીવનિકાયોમાં જન્મ ધારણ કરી તેવા તેવા પ્રકારે અનેક દુઃખોને અનુભવ કરે છે. જીવ આવાં સાવદ્ય વ્યાપાર શા માટે કરે છે? તેના ઉત્તરમાં “ગુરલતાથ જામા ” આ વાક્ય સૂત્રકાર કહે છે. એમાં તેમણે બતાવ્યું છે કે એમની ઈચ્છાઓ પ્રબળ છે. હિંસાદિક પાપ કામો કરવામાં તેઓને શબ્દાદિવિષયક ઈચ્છાઓ નિમિત્ત બને છે. આ ઈચ્છાઓને આધીન બનેલા સંસારી જીવ સાવધ વ્યાપાર કરતાં કરતાં “નરક નિગોદાદિકનાં દુઃખ અમારે ભેગવવાં પડશે આવા પ્રકારના ભયથી નિર્મકતા રહ્યા કરે છે. વાત પણ સાચી છે, જેને પાપાદિ વ્યાપારોના ફળસ્વરૂપ નરકનિગોદાદિકનાં ભયંકર દુઃખ સહન કરવો પડશે એવો ખ્યાલ નથી એવા અજ્ઞાની પ્રાયોની શબ્દાદિવિષયક ઈચ્છાઓ જોરદાર હોય તો તેમાં કોઈ આશ્ચ ત્યની વાત નથી. આવી ઈચછાઓને આધીન થયેલા જીવો “આ તજી શકાય તેવું કાર્ય નથી” એવું તે અજ્ઞાનથી માની બેઠા હોય છે. જેનું છોડવું જેઓને માટે અશક્ય હોય છે તે વિષય તેઓને મનભારે કઠીન લાગતી હોય છે. અજ્ઞાની શબ્દાદિક વિષયોને નહીં તજવાજોગ સમજે છે, એટલા માટે અસંયમિત જીવી શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૫ ૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ "} 6 મની તેઓ તે તે વૈષયિક ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે છ પ્રકારના જીવોની હિંસા કરે છે અને તેથી થતું પાપ ઉપાર્જન કરે છે અને તેમાં વધારો કરતા રહે છે. આવી પ્રવૃત્તિથી તેઓ “ मारान्तः જન્મ મરણનાં ચક્કરમાંથી છૂટી શકતા નથી. “ મળ–માર્:=બાયુષો વિનારા मार ’ શબ્દનો અર્થ આયુષ્યના અંત–મરણુ છે, તે જીવ એની અંદર જ રહે છે. એનાથી છૂટા પડી શકતા નથી, છુટા થવાના સાધનોથી તે ખૂષ દૂર છે, જન્મ-મરણના સાધના સાથે જ સંકળાયેલા રહે છે, હિંસાદિક પાપપ્રવૃત્તિનાં કર્મોથી અથવા પેાતાની વૈષયિક ઈચ્છાઓ અનુસાર પ્રવૃત્તિ કરવાથી સંસારમાં કોઈપણ પ્રાણી જન્મ-મરણના અંધનથી છૂટ્યા નથી, ન તો છૂટી શકશે, અને ન છૂટે છે. જન્મ-મરણનો અભાવ તે જીવને જ થાય છે કે જેના ભવાન્તરોપગ્રાહિ કર્મો નાશ થયેલાં હોય છે. આ કર્મોના નાશ કરવા માટે ઈન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવાની અને સંયમિત જીવનનું આરાધન કરવાની આવશ્યકતા છે. આનાથી વિપરીત પ્રવૃત્તિમાં આ કર્મ ગુરૂતર બંધાય છે જે જીવને વારવાર જન્મ-મરણના ચક્કરમાં લઇ જાય છે. जातस्य દિ ધ્રુવો મૃત્યુ-ધ્રુવ ગન્મ મૃતસ્ય ૨'' એ સિદ્ધાંત છે. જેના જન્મ છે તેનું મરણ છે જેનું મરણુ છે તેના જન્મ પણ છે. આ બધા અભિપ્રાયને હૃદયમાં રાખીને ટીકાકાર કહે છે કે મૃતો દિ પુનમવાન્તરોવત્રાદિ-મનદ્વાયાન ઉપરતે વ, जातोऽपि पुनर्भवान्तरकर्मसत्त्वात् म्रियते " । ' 66 ઠીક જ છે, મૃત આત્માની ભવાન્તરોપગ્રાહિકના સદ્ભાવથી ફરીથી ઉત્પત્તિ, અને ઉત્પન્ન થયેલાનુ તે જ કમના સદ્ભાવથી મરણ થાય છે. અથવા ‘મારી ' શબ્દના અર્થ સામાન્ય કેમ અગર સંસાર છે, અસયમી જીવા વૈષચિક સુખાને વશ બની કર્મના આસ્રવ કરે છે અને વારંવાર જન્મ-મરણનાં દુઃખાને ભાગવતા રહે છે. કહ્યુ પણ છે— ,, " मां मारयते यस्मान्ममारिभूतश्च मारयति वान्तः । अनुसमयं मरणादपि, कर्म भवो वा भवेन्मारः ॥ ', ટીકાકારે એ જ માર શબ્દની વ્યુત્પત્તિપ્રદ વાત આ પદ્યથી પ્રદર્શિત કરી છે. આમાં ‘મર્ ' શબ્દને અથ કર્મ અથવા સંસાર ખતાવવામાં આવેલ છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૫૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ વેરભાવથી સંસારનું વર્ધન થાય છે અને આથી તે બને પરસ્પર હિંસ્ય અને હિંસક બનતા રહે છે. જે મારાન્તર્વત્ત છે અથવા વૈષયિક ઈચ્છાઓને આધીન છે તે અસંયમી જીવ રત્નત્રયરૂપ ધર્મથી અથવા તેના કાર્યભૂત મોક્ષથી પણ દૂર ને દૂર રહે છે. આ જ વાત સૂત્રકારે ચતઃ મારાન્તસ્તતઃ સ ટૂરે ” આ વાકયથી પ્રદર્શિત કરી છે, તાત્પર્ય એ છે કે–રત્નત્રયરૂપ ધર્મ અથવા તેના કાર્યભૂત મોક્ષ પ્રાપ્ત કરવા માટે વિષયિક ઈચ્છાઓ ઉપર વિજય પ્રાપ્ત કરવું જોઈએ. જ્યાં સુધી પ્રાણી ઈચ્છાઓને આધીન બની રહે છે ત્યાં સુધી મુક્તિનો માર્ગ સદાને માટે તેનાથી દૂર રહે છે. ઈચ્છાઓને નિષેધ મેક્ષાભિલાષી માટે આ કારણથી બતાવવામાં આવેલ છે કે–આવા પ્રકારની પ્રવૃત્તિથી તેના આત્મામાં એક પ્રકારની અપૂર્વ શક્તિની જાગૃતિ થાય છે, અને તે કર્મક્ષય કરવામાં વિશેષ સહાયક બને છે. ભીરૂ પ્રાણી કર્મોની સાથે લડી શકતો નથી. જે ઇન્દ્રિયોને દાસ છે તે જ મુક્તિ માર્ગમાં ભીરૂ છે, આત્મામાં જે સમય સમય પર વિષયેની અપ્રાપ્તિથી અશાંતિરૂપ સંતાપ થઈ જાય છે તેને વૈષયિક ઈચ્છાઓના દમનથી સર્વથા અભાવ થઈ જાય છે. આ અભાવની પ્રકર્ષતાની વૃદ્ધિથી આત્મા મુક્તિમાર્ગને સાચો આરાધક બની જન્મ મરણનાં દુઃખોથી સદાને માટે છુટકારો મેળવે છે. તેટલા માટે સૂત્રકારે આ જગ્યાએ મુક્તિમાગથી દૂર રહેવામાં અસંયમી છે માટે તેનું કારણ બતાવેલ છે. અથવા જ્યારે જીવ ઈન્દ્રિઓને આધીન થાય છે ત્યારે તે મારાન્તર્વતી થાય છે. ક્યારેય પણ તેની આવા પ્રકારની પ્રવૃત્તિથી ભયગ્રાહી કર્મને અથવા તેને સંસારને અભાવ થતું નથી, પરંતુ તેને તેના વશ રહેવું પડે છે, તેથી મુક્તિનો માર્ગ અને મુક્તિ સદા તેનાથી દૂર રહે છે. ભાવાર્થ –સંસારી જીવ સુખ પ્રાપ્ત કરવાની અભિલાષાથી વિષયને ભોક્તા બને છે, એથી કરી તે મારાન્તર્વતી બની રહે છે. મારાન્તર્વર્તી બનવાથી તે જન્મ, જરા, મરણ, રેગ અને શેકથી વ્યાકુળ થતો રહે છે તે ફરી તેને મેક્ષસુખની પ્રાપ્તિ કેવી રીતે બને? મોક્ષસુખની પ્રાપ્તિને માટે રત્નત્રય ધર્મની આરાધના થવી આવશ્યક છે. આ આરાધનાથી તે તે હજુ પણ વંચિત બની રહેલ છે, શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૫૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ માટે જ- નૈવ સોડક્તને દૂરે ?” અર્થાત–આ જીવ જે માટે મારાન્તવર્તા છે તે માટે ગુરૂકામસેવી છે. જ્યારે આ પ્રકારની વસ્તુસ્થિતિ છે તે તે ગુરૂકામસેવી અસંયમી જીવ શબ્દાદિકવિષયજન્ય સુખના મધ્યવર્તી સુધી પણ નથી, કારણ કે હજુ સુધી વિષયજન્ય સુખને અનુભવ કરવાવાળું તેનું જ્ઞાન એક પ્રકારે અભાવરૂપ જ છે. મધ્યવતી તે તેને ત્યારે માનવામાં આવે કે જ્યારે વૈષયિક સુખને અનુભવ કરતાં કરતાં તે તેની તૃપ્તિરૂપ પૂર્ણતાના અનુભવની જરા નજીક આવે. પૂર્ણતાની નજીક આવેલ છે એમ તેને ન કહી શકાય કે માની શકાય, કારણ કે તેને હજુ સુધી ઈષ્ટ વૈષયિક સુખોને ભેગવવાની સ્પૃહાને સમુલ્લાસ રહે છે. જ્યાં સુધી તેને ઈષ્ટ વિષયની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી તે પિતે મહા વ્યાકુલ રહે છે. વ્યાકુલતામાં તેને વૈષયિકતૃપ્તિજન્ય સુખની પ્રાપ્તિ પણ થતી નથી. આથી તેનું જ્ઞાન ઈષ્ટ વિષયની પ્રાપ્તિના અભાવથી વૈષયયિક સુખાનુભવથી શૂન્ય જેવું બની રહે છે. આ સિદ્ધ થયેલી વાત છે કે વિષયેથી જીવેને તૃપ્તિ કદી પણ થતી નથી, એક પછી એક વિષયને ભોગવવાની લાલસા ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતી જ રહે છે. જ્યારે આ હાલત છે ત્યારે તેને તૃપ્તિરૂપી વિષયભોગજન્ય સુખની પૂર્ણતા કેવી રીતે મળી શકે? જ્યારે આ પ્રકારની પૂર્ણતાને અનુભવ જીવને થતો નથી તો પછી તે જીવ વિષયસુખોને ભોગવતાં ભોગવતાં તેના મધ્ય ભાગ સુધી પહોંચી ચુકેલ છે એ કેમ માની શકાય ? કારણ કે તે તે હજુ સુધી પિતાને વિષયસુખ ભોગવવવાનો પ્રારંભક જ માને છે, માટે તેના જ્ઞાનમાં વૈષયિક તૃપ્તિના અનુભવનો અભાવ જ જોવામાં આવે છે. એનું જ્ઞાન જ્યારે તૃપ્તિની પૂર્ણતાના અનુભવથી જ વંચિત રહેલ છે ત્યારે એને તૃપ્તિના મધ્ય સુધી પહોંચેલ છે એવું કઈ રીતે માનવામાં આવે, તેમાં તો હજુ વૈષયિક ઝંખો ભોગવવાની પ્રારંભક દશા ભાસી રહેલ છે. આ વાત ટીકાકારે “ઘર તyદ્દામુક્કાન નનવાજો વિષચર્ચા વિષચનયાય તથ તત્તવ્યનમવામાવાચલ્યા” આ પંક્તિઓમાં પ્રદર્શિત કરેલ છે, અર્થાત્ હજુ સુધી વૈષયિક સુખોની ઈચછાના ઉલ્લાસથી ઈષ્ટ વિષયની પ્રાપ્તિથી રહિત વિષયસુખજન્ય જ્ઞાનથી યુક્ત તે જીવને વૈષયિક તૃપ્તિના અનુભવની ખામી દેખાઈ આવે છે, આ કારણે તે વૈષયિક સુખને મધ્યવર્તી નથી, અને તે ગુરૂકામસેવી વિષયસુખથી વિરક્ત બની તેનાથી દૂર પણ થઈ શકતો નથી, કારણ કે હજુ તેના દિલમાં વિષયસેવનની અભિલાષા ભરી પડી છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૫ ૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ અથવા–“નૈ તોડત્તમૈં હૂ?” એને એ પણ અર્થ થાય છે કે-અપૂર્વકરણથી જેણે રાગદ્વેષરૂપી ગાંઠને ભેદી નાખેલ છે તે અવિરતસમ્યગ્દષ્ટિ જીવ પણ ગુરૂકામસેવી છે, કારણ કે હજુ સુધી તેનામાં કઈ પણ પ્રકારનો સંયમ નથી. આથી આ અવસ્થામાં શિષ્ય ગુરૂદેવથી પ્રશ્ન કરે છે કે –આ સમ્યગ્દષ્ટિ જીવને કર્મના મધ્યમાં સ્થિત માનવે કે, કર્મથી બહાર રહેવાવાળે માનવે જોઈએ ? આ પ્રકારની શિષ્યની આશંકાનું સમાધાન એ પંક્તિઓમાં સૂત્રકારે કરેલ છે, તે કહે છે કે–તેને કર્મનો મધ્યવતી એટલા માટે નહિ માનવો જોઈએ કે તેની ગ્રંથિનો ભેદ થઈ ચુકેલ છે, અને ગ્રંથિભેદ થવાથી એના કર્મોનો ક્ષય આગળ અવશ્ય થવાનો છે. મધ્યવતી તે એ ત્યારે મનાતો કે તે જીવ ત્યાં ને ત્યાં સ્થિર રહેતું, પરંતુ એવું તો છે જ નહિ; કારણ કે તેના કર્મનો ક્ષય નિયમથી થવાનો જ. કર્મથી દૂર તેને એ ખાતર નથી માનવામાં આવતું કે તેને થોડાં ઓછાં અંતઃકોટકેટી સાગરોપમ કર્મોની સ્થિતિનો સદુભાવ રહેલ છે. અથવા–લબ્ધચારિત્ર પણ તે સમ્યગ્દષ્ટિ જીવ કર્મ તેમજ સંસારને મધ્યવતી નથી, કેમકે તેને અનંતાનુબંધી આદિ બાર પ્રકારના કષાયનો અભાવ થઈ ચુકેલ છે. મેક્ષથી દરવતી એ માટે નથી કે તે ઉત્કૃષ્ટથી સાત આઠ ભવમાં મુક્તિની પ્રાપ્તિ મેળવી લેશે. અથવા–જેઓએ આ દ્વાદશાંગરૂપ આગમની અર્થરૂપથી પ્રરૂપણ કરેલ છે તેઓ તે સમયે સંસારને અન્તર્વત હતા કે બહિર્વતી ? આ પ્રકારના શ્રી જમ્મુસ્વામીજીના પ્રશ્નનો ઉત્તર શ્રી સુધર્માસ્વામી આપતાં કહે છે કે–આ દ્વાદશાંગરૂપ આગમની અર્થરૂપથી પ્રરૂપણા કરવાવાળા તીર્થંકરાદિ પરમાત્મા ન તો સંસારના મધ્યવતી હતા તેમ સંસારથી દૂર પણ ન હતા. કેમ કે તેમને તે વખતે ચાર ઘાતી કર્મોનો અભાવ થઈ ચુકેલ હતું તેથી તેઓ સંસારના અન્તર્વતી ન હતા. અને બાકીના ચાર અઘાતીયા કર્મોને સદ્ભાવ હતો, આ કારણે તે સમયે તેઓ સંસારથી બહિર્વતી પણ ન હતા. (સૂ) ૧) | દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા જે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ ચુકેલ છે તે જેને નિયમથી આ સંસારરૂપી સાગરને તીરવર્તી માનવામાં આવેલ છે, તેની વિચારધારા કેવી હોય છે એ વિષયને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે-“રે ઘર” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૫૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ કે પ્રભાવ સે સંસાર કી અસારતા સમઝનેવાલે ભવ્ય જીવ અપને જીવન કો વાયુપ્રકમ્પિત કુશાગ્રસ્થિત જલબિન્દુ કે સમાન સમઝતે હૈ, ઉસી પ્રકાર વે બાલ જીવોં કે જીવનકો ભી અતિચશ્ચલ સમઝતે હૈ ! બાલજીવ ફૂર કમોં કો કરતે રહતે હૈ, વે ઉનકે દુષ્પરિણામકો નહીં સમઝતે હૈ ઔર જન્મમરણ કે ચક્કર સે કભી ભી છુટકારા નહીં પાડે છે મિથ્યાત્વરૂપી જવનિકા (પડદા) ના અભાવથી પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વની પ્રભાવથી જેણે સંસારની અસારતા સારી રીતે જાણેલી છે, એવા તે સમ્યગ્દષ્ટિ જીવ અજ્ઞાની પ્રાણીના જીવનને દર્ભની અણી ઉપર પડેલા ઝાકળના બિંદુ સમાન માને છે. જે પ્રકારે દર્ભની અણી ઉપર પડેલા ઝાકળના બિંદુ અતિ ચંચળ હોય છે, પવનનો જરા સરખો પણ ઝપાટો લાગતાં તે ક્ષણમાત્રમાં જમીન ઉપર ફેંકાઈ જાય છે, તે ત્યાં લાંબા સમય સુધી સ્થિર રહી શકતું નથી, માત્ર થોડા સમય સુધી જ તે ત્યાં ટકે છે. તે જ પ્રકારે અજ્ઞાનીનું જીવન પણ પવનસશ પૂર્વ અને અપર-કાલ સંબંધી કર્મયુગલોથી સદા ચંચળ રહે છે, જ્યારે પવન નના સાધારણ ઝપાટાથી દર્ભની અણી ઉપર પડેલા ઝાકળના બિંદુની જેમ આયુકર્મને અંત આવી જાય છે, અથવા તો કોઈ શસ્ત્રઘાત આદિ નિમિત્ત મળી જાય છે ત્યારે તેને પણ નાશ થતાં વાર લાગતી નથી, આ પણ અસ્થિર અને ક્ષણિક છે. અજ્ઞાનીના જીવનને દર્ભની અણી ઉપર પડેલા ઝાકળબિંદુ સાથે ઉપમા એ માટે આપવામાં આવેલ છે કે જે પ્રકારે એ અતિચંચલ અને અસ્થિર છે એ જ પ્રકારે અજ્ઞાનીનું જીવન ગમે તે સ્થિતિમાં હોય છતાં સ્થિર રહેતું નથી. ક્ષણિકતાનું એકછત્ર રાજ્ય ચારે તરફ વ્યાપક છે, ગમે એ નરકગતિમાં રહે અગર નિગાદમાં રહે, ગમે તે સ્થળે રહે છતાં સ્થિર નથી. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૫૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ શંકા–સમ્યગ્દષ્ટિ જીવ પણ પોતાની પૂર્વ પર્યાયમાં અનેક ગતિમાં પરિભ્રમણ કરે છે તથા જ્યાં સુધી તેને મુક્તિને લાભ નથી થયે ત્યાં સુધી તેનું જીવન પણ તેવા પ્રકારે અસ્થિર છે ત્યારે અહિં બાલજીવનને જ શા માટે અસ્થિર બતાવ્યું? સમાધાન–જે કે આ શંકા ઠીક છે છતાં પણ આ સ્થળે જે અજ્ઞાનીના જીવનને અસ્થિર રૂપમાં બતાવેલ છે અને ખાસ મતલબ છે, અને તે એ છે કે અજ્ઞાનીનું જીવન સમકિતના અભાવના કારણે સ્થિર બની શકતું નથી, સમ્યગ્દષ્ટિનું જીવન તો સમકિતના સદ્દભાવના કારણે સ્થિર બની જાય છે. સમકિત થવાથી જે તે અબદ્ધાયુષ્ક છે તે નિયમથી તે વૈમાનિક દેશમાં ઉત્પન્ન થાય છે, અને ત્યાંથી ચવીને તે મહાવિદેહાદિક ક્ષેત્રમાં જન્મ લઈને મુક્તિનો લાભ પ્રાપ્ત કરે છે. આ પ્રકારે દ્રવ્યની અપેક્ષાથી તેનું જીવન અસ્થિર નથી, બલ્ક સ્થિર જ છે. પરંતુ અજ્ઞાનીનું જીવન આ પ્રકારનું ન હોવાથી ક્ષણિક અસ્થિર છે. અજ્ઞાની નરક-નિગોદાદિકના કડવાં ફળને જાણ નથી, પિતાના ક્ષણે ક્ષણે વ્યતીત થતાં આયુષ્યનું પણ તેને ભાન હોતું નથી. જેમ અસમિકતી જીવ હોય છે તેમ સમકિતી જીવ હોતો નથી. તે તે શાસ્ત્રાદિકના પરિશીલનથી અથવા ગુરૂ આદિન નિમિત્તથી નરક-નિગોદાદિકના દુઃખોને જાણકાર બને છે, અને ક્ષણે ક્ષણે ઘટતા જતા પોતાના આયુષ્યની એકેક ઘડી પણ તે વ્યર્થ જવા દેતો નથી, સમકિતના સદૂભાવથી એની સફળતા કરતે રહે છે. આ સમસ્ત અભિપ્રાયને હૃદયમાં રાખી સૂત્રકારે “પર્વ વારણ કવિ ઝરિયાળો” આ સૂત્રાંશ કહેલ છે. મન્દ આ વિશેષણ “વીસ્ટ અને ઉદ્દેશીને જે લખેલ છે એને મતલબ એ છે કે જ્યારે તે મંદપ્રાણી નરકનિગોદાદિકનાં કડવાં ફળને અથવા તે ક્ષણ ક્ષણમાં ઘટતી જતી પિતાની આયુષ્યને નથી સમજતો તે ફરી તે પિતાના હિત અને અહિતની પ્રાપ્તિ તેમજ પરિહારને જાણકાર કઈ રીતે બની શકે ? આ સ્થળે કોઈ એવી શંકા કરી શકે કે મંદપ્રાણી નરક-નિગેદાદિકને અને પિતાના વ્યતીત થતા જતા આયુષ્યને જાણતા નથી, માટે તે આ પણ નથી સમજી શકો કે મારું હિત અને અહિત શામાં છે? પરંતુ સમ્ય. દૈષ્ટિ જીવ પણ તે એ જ છે, ત્યારે તે હિતની પ્રાપ્તિ અને અહિતને પરિહાર કરવામાં સમર્થ કેવી રીતે થાય છે? એવી શંકા કરવી ઠીક નથી, કારણ કે હમણું જ સમજાવવામાં આવ્યું છે કે-સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રના અનુશીલનથી અથવા ગુરૂ આદિકના ઉપદેશના નિમિત્તથી નરક-નિગોદાદિનાં રખોને જ્ઞાતા થાય છે અને પોતાના વ્યતીત થતા આયુષ્યને પણ જ્ઞાતા થાય છે. આ માટે તે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૫૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ સમાં જોમ મા પમાયણઆ પ્રભુનાં વાક્યાનુસાર પ્રમાદમાં પોતાનું એક પણ ક્ષણ નિરર્થક જવા દેતું નથી. સાવધાન બનીને દરેક ક્રિયાઓ કરે છે. જેથી તેના આયુષ્યને એકેક ક્ષણ પણ સફળ બને, તે જાણે છે કે-આ જીવન ક્ષણ ભંગુર છે તેની સફળતા જેટલી બને તેટલી સત્વર કરી લેવી તે બુદ્ધિમાનનું કામ છે. પરમાર્થથી અજ્ઞાત એ બાલજીવ ગલક્તનાદિ જેવી ઘાતક ક્રિયાઓ અને અઢાર પ્રકારના પાપસ્થાનકરૂપ પ્રાણાતિપાતાદિકને મન, વચન અને કાયાથી આચરીને પ્રાણાતિપાતાદિજનિત અને કટુકફળોના ઉત્પાદક શારીરિક તેમજ માનસિક દુઃખોથી અથવા દુઃખને દેવાવાળા કર્મોથી અનેક નિયામાં વારંવાર જન્મ-મરણરૂપ પરિભ્રમણ કરતા રહે છે. ભાવાર્થ—જેને હિત અને અહિતનું કંઈ પણ ભાન નથી એ અજ્ઞાની જીવ ઘાતકી કાર્ય કરવામાં જરા પણ ડરતે નથી. તેને એ વાતને કઈ એ ખ્યાલ નથી આવતું કે આ કાર્યનું અંતિમ પરિણામ કેવું આવશે. તેની માનસિક, વેચિક અને કાયિક પ્રવૃત્તિ ગર્દન કાપવા આદિ અધમ કાર્યો કરવામાં લાલસાયુક્ત બની રહે છે, એથી તે આવા આવા અશુભ કર્મોનું ઉપાર્જન અને વર્ધન કરે છે કે જેનું પરિણામ ભવિષ્યમાં તેને મહાદુઃખદાયી થાય છે. નરક-નિગોદાદિરૂપ અનેક નિયામાં વારંવાર ભ્રમણ કરી તે ત્યાંની અનંત વેદનાઓ સહન કરી પિતાનું અમૂલ્ય જીવનને નાશ કરે છે, અનેક પ્રકારના શારીરિક અને માનસિક દુઃખોની પ્રાપ્તિ અને એવાં કાર્યોના ફળસ્વરૂપ જ થાય છે. તે મૂઢ બાલજીવ અનેક નિયામાં દુખપ્રદ કર્મોના કડવા ફળોને અનભિજ્ઞ હોઈ જેનાથી આત્માનું કલ્યાણ થાય છે, જે અનેક દુઃખોને નાશક છે અને સાક્ષાત્ અથવા પરંપરારૂપથી જે આ જીવને મુક્તિમાં લઈ જાય છે એવા સુખ-જનક તે ધર્મને દુઃખરૂપ જાણે છે. ભાવાર્થ—જે પ્રકારે કમળાના રેગથી દૂષિત દૃષ્ટિવાળા પ્રાણી બીજા શુભ્ર પદાર્થોને પણ પીળારૂપે જુએ છે, એવા પ્રકારે જે જીવ અનાદિ મિથ્યાત્વ કર્મની વાસનાથી ઓતપ્રોત હોય છે તે પ્રાણું પણ સુખદાયી ધર્મને દુઃખદાયી જાણે છે, તે તેના મલિન આત્માને દેષ છે. અજ્ઞાનથી આંધળો બનેલે તે પ્રાણી દુઃખ આપવાવાળા સાવદ્ય-પાપકારી વ્યાપારોને પિતાનાં દુઃખને દૂર કરવા માટે ઉપયોગ કરે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ –તે એમ નથી જાણતા કે જેવી રીતે લેહીથી દૂષિત થયેલા વસ્ત્રની શુદ્ધિ લેહીથી બનતી નથી તેવી રીતે પાપકારી વ્યાપાર જે સ્વયં દુઃખરૂપ અને જીવને દુઃખદાયી છે તેને ઉપયોગ કરવાથી દુઃખોનું નિવારણ શી રીતે થઈ શકે, એ ઉપદેશ એને લાગે પણ ક્યાંથી, કારણ કે એ તે અજ્ઞાનથી આધળો જ થઈ રહેલ છે. એનાં ચર્મચક્ષુ ભલે નિર્દોષ છે પરંતુ જેનાથી ભલા-બુરાનો બંધ થાય તે જ્ઞાનચક્ષુઓ ઉપર અજ્ઞાનને પડદો પડે છે. તમાં વિપરીત આગ્રહનું કારણ જે અવિવેકરૂપ મોહ છે તેનાથી, અથવા રાગ અને દ્વેષથી, અથવા મિથ્યાત્વ-કષાય-વિષયાભિલાષ–સ્વરૂપ મોહનીય કર્મથી તે બાલજીવ માતાના ઉદરમાં સ્થિતિરૂપ ગર્ભાવસ્થા એવં મરણ દશાને પ્રાપ્ત થાય છે. આ સ્થળે અન્તભૂત મોહના ગ્રહણથી તેને આદિ અને મધ્યવર્તી રાગ અને દ્વેષનું પણ ગ્રહણ થયેલ છે. મરણમાં ગૃહીત આદિ પદથી “ पुनरपि जननं पुनरपि मरणं, पुनरपि कर्मोपार्जनकरणम् । पुनरपि नरकनिगोदनिपातः, पुनरपि जननीजठरे पातः ॥” આ પોક્ત જન્મમરણાદિની પરંપરાનું ગ્રહણ કરેલ છે. અર્થાત–મરણ, પુનઃ ગર્ભમાં આવવું, ફરી જન્મ, ફરી પાપોનું વર્ધન, એથી હિંસાદિક દૂર કર્મોમાં પ્રવર્તન, એથી ફરી કર્મોનું ઉપાર્જન, પછી પુનઃ નરકનિગોદાદિકમાં પતન, આ પ્રકારની જન્મમરણાદિ પરંપરાથી આ બાલ અજ્ઞાની જીવ ક્યારેય છુટકારો મેળવી શકતું નથી. જે રીતે સમુદ્ર આદિ જળાશયોમાં પડેલે પ્રાણી એમાં જ ઉપર આવે છે અને ડુબે છે આ રીતે આ જીવને પણ વારંવાર ગર્ભ, જન્મ અને મરણની પ્રાપ્તિ થતી રહે છે. આ આશયની પુષ્ટિ સૂત્રકારે “સત્ર મોદે પુનઃ પુનઃ” એ સૂત્રાંશ દ્વારા કરી છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૬૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ સંસારમાં રાગદ્વેષ અજ્ઞાન અને મોહ આદિ મલિન ભાવે આ જીવના બધાથી પ્રબળ શત્રુ છે, બાહ્ય શત્રુ તે તેને માટે એક જ ભવમાં દુઃખદાયી થાય છે, પરંતુ આ તો ભવભવમાં અનંત કષ્ટને દેતા રહે છે, તેના જ્ઞાનાદિ ગુણોના ભંડારને લુંટીને તેને નરક-નિગોદાદિના અધિકારી બનાવે છે, આ કારણોને લઈ જન્મ-મરણાદિની પરંપરામાંથી છુટકારો મેળવી શકતા નથી. જેવી રીતે અસહાય પ્રાણી સમુદ્ર આદિ જળાશયમાં પડવાથી ત્યાં ડુબે છે અને ઉપર આવે છે, તે ત્યાંથી જેમ બહાર નીકળવા અસમર્થ હોય છે અને અંતે તેને ત્યાંજ દેહાંત થાય છે. આવી જ દશા આવા અજ્ઞાની એની થતી રહે છે. આ સંસારરૂપી સમુદ્રમાં પડી તે આજ રીતે તેમાં ડુબે છે અને મરે છે, તપ અને સંયમને જહાજ ગ્રહણ કર્યા સિવાય તેને ઉદ્ધાર થઈ શકતું નથી, આથી મેક્ષાભિલાષીનું કર્તવ્ય છે કે આવા રાગદ્વેષાદિરૂપ શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરે. ત્યારે જ તે અજ્ઞાનમેહજન્ય ગર્ભે જન્મ મરણાદિથી અથવા કર્મના ભારથી રહિત બની શકે છે, અન્યથા “સત્ર મોહે પુનઃ પુનઃ ” એ મોહાદિરૂપ મલિન વિચારમાં જ તેને જન્મજન્માક્તરને સમય વ્યતીત થતું રહેશે. તૃતીય સૂત્રકા અવતરણ તૃતીય સૂત્ર ઓર છાયા ! “ત્ર માઘે પુનઃ પુનઃ ” આ વાકચાશને ટીકાકાર આ પ્રકારે પણ અર્થ કરે છે આ સંસારમાં તે તે ગતિઓમાં ભટકનાર તે અજ્ઞાની જીવને પુનઃ પુનઃ કમબંધ, તેનાથી સાંસારિક દુઃખોની પ્રાપ્તિ, પુનઃ મોહમાં પતન? આવા પ્રકારના ભ્રમણમાં જ પડ્યું જ રહેવું પડે છે. સૂત્ર ૨ છે સંશય કે પરિજ્ઞાન સે જીવ સંસાર કે પ્રતિ સંશયશીલ હો ઉસકા પરિત્યાગ કરતા હૈ, ઔર સંશય કે અપરિજ્ઞાન સે જીવન તો સંસાર કે પ્રતિ સંશયશીલ હોતા હૈ ઔર ન ઉસકા પરિત્યાગાહી કરતા હૈ . મોહના અભાવથી આ જીવનનું સંસારમાં પરિભ્રમણ થતું નથી. પરંતુ જ્યાં સુધી સમ્યજ્ઞાનને આવિર્ભાવ આ જીવને થતો નથી ત્યાં સુધી મોહન અભાવ થઈ શકતો નથી, અને સમ્યજ્ઞાનનો આવિર્ભાવ પણ જ્યાં સુધી મોહનો અભાવ નથી થતો ત્યાં સુધી થતો નથી. આ પ્રકારે તો આ સ્થળે “અન્યોન્યાચ” દોષ અવશ્ય થશે કેમ કે મોહના અભાવથી સમ્યજ્ઞાનનો આવિર્ભાવ થાય છે, અને સમ્યજ્ઞાનના આવિર્ભાવથી મોહનો અભાવ થાય છે ત્યારે તે જ્યાં સુધી સમ્યજ્ઞાનનો આવિર્ભાવ થતું નથી ત્યાં સુધી કર્મોપશમનને માટે પુરૂષની પ્રવૃત્તિ શ્રી આચારાંગ સૂત્ર ૩ ૬૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ થઈ શકતી નથી. આ પ્રકારની આશકા થવાથી સૂત્રકાર“ અર્થમાં સશય હોવાથી પણ પ્રવૃત્તિ થાય છે. ” આ પ્રકારે ઉત્તરરૂપ સૂત્ર કહે છે-“ સસય ” ઇત્યાદિ ઉભય કેટને સ્પર્શ કરવાવાળા જ્ઞાનનું નામ સંશય છે. તાત્પર્ય કે~~ સામાન્ય ધુમ પ્રત્યક્ષ હાય વિશેષ ધર્મ અપ્રત્યક્ષ હોય ત્યારે સંશય જ્ઞાન થાય છે, જેમ-આ સ્થાણુ છે અગર પુરૂષ ? આ જગ્યાએ પુરૂષ અને સ્થાણુનો સામાન્ય ધર્મ ચાઇ આદિ છે, વિશેષ ધ પુરૂષને માથે હાથ અને પગ આદિ છે. જ્યારે સ્થાણુ ને વાંકાપણું અને પોલાપણું આદિ છે. જોનારને બન્ને પદાર્થોના સામાન્ય ધર્મ પ્રત્યક્ષ છે અને તગત વિશેષ ધર્મ અપ્રત્યક્ષ છે ત્યારે જ તેનું જ્ઞાન પરસ્પરવિરૂદ્ધ અનેક કોટિને સ્પર્શ કરે છે, અને એથી જ તે જ્ઞાન સ શયસ્વરૂપ થાય છે. આ પ્રકારે સંશયના સ્વરૂપને જાણનાર વ્યક્તિ માટે સંશયજ્ઞાનનો વિષયભૂત આ સંસાર પરજ્ઞાત થાય છે—ન-પરિજ્ઞા દ્વારા સ્વરૂપ એવ’ફળથી જ્ઞાત આ સંસાર પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી પરિત્યક્ત થાય છે. આ પ્રકારે સંશયને નહિ જાણવાવાળી વ્યક્તિ માટે આ સંસાર અપરિજ્ઞાત થાય છે—જ્ઞ-પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાનો વિષયભૂત થતો નથી, આ સ્થળે અર્થ અને અનર્થ આ ઉભયકોટિના વિચારસ્વરૂપ જ સંશય માનવામાં આવ્યો છે. આ સ્થળે અર્થ' શબ્દથી મોક્ષ અને તેના સાધનભૂત રત્નત્રયનું ગ્રહણ કરવામાં આવેલ છે. મોક્ષમાં સંશયનો અભાવ છે, કારણ કે તેને પરમપદ્યરૂપથી ખીજા મતાનુયાયિઓએ પણ સ્વીકાર કરેલ છે, પરંતુ મોક્ષના કારણો-સાધનામાં સંશય છે, તો પણ પ્રવૃત્તિ થાય છે, કારણ કે તે વિષયનો સંશય તેમાં પ્રવૃત્તિનું કારણ બને છે. જેવી રીતે “ ચારિત્ર મોક્ષનું સાધન છે કે નહિ ? આ પ્રકારે ચારિત્રમાં, મોક્ષસાધનવિષયક સંશય થતાં તેને દૂર કરવા માટે સદ્ગુરૂના ઉપદેશના આશ્રય કરવાની લાકમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે. આ જ પ્રકારે અન” અર્થાત્ સ ંસાર અને તેના કારણના વિષયમાં સંશય પણુ તેની નિવૃત્તિનું કારણ બને છે, કારણ કે સંસાર અને તેના કારણોમાં સંશય થવાથી જ તે તરફ પ્રવૃત્તિ થવાની. પ્રવૃત્તિથી તેના વાસ્તવિક સ્વરૂપનો ખોધ થશે. ઓધ થવાથી તેનાથી નિવૃત્તિ થશે. આ પ્રકારે પર પરારૂપથી સંશય, નિવૃત્તિનુ કારણ બને છે, આ વાત વમનથઃ સંસારતત્હારળ = '' ઇત્યાદિ પંક્તિઓમાં ટીકાકારે સ્પષ્ટ કરી છે, અન—વિષયક સંશય ( અનની ) નિવૃત્તિનું કારણ થાય છે, માટે સંસાર અને તેનાં કારણોના વિષયમાં સ ંશય થવાથી તેનાથી નિવૃત્તિ અવશ્ય થાય છે. च 66 " संसयं परियाणओ આ પદથી સૂત્રકાર એવું સમજાવે છે કેજ્ઞાનના વિષયભૂત સંશયના અર્થ અને અનર્થ એ એ વિષય છે. એનામાં અંવિષયક સશયને અનવિષયક સશયથી ભેદ હોવાથી એની પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ ફલ પરસ્પર જુદું જ છે, કેમકે વિષયજ્ઞાન ભેદનો નિયામક થાય છે, માટે સંશયનું રિજ્ઞાન હાવાથી સંશયના વિષયભૂત પદાર્થોનું પરિજ્ઞાન અવશ્યંભાવી છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ "" ૬ ૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ આથી “આ સંસાર અનંત દુઃખનું કારણ છે કે નહિ? ” આ પ્રકારના સંશયથી અનર્થભૂત સંસારની નિવૃત્તિ થાય છે. સંશયનું અપરિજ્ઞાન સંશયના વિષયભૂત પદાર્થોના અપરિજ્ઞાનથી થાય છે. આ રીતે યદિ સંસાર અપરિજ્ઞાત છે તો તે અનર્થભૂત સંસારથી નિવૃત્તિ મળી શકતી નથી. એ આ સૂત્રનો સંક્ષેપમાં અર્થ છે. ભાવાર્થ –શકાકારે “વિશિષ્ટ જ્ઞાનના સભાવથી મોહને અભાવ અને મેહના અભાવથી વિશિષ્ટ જ્ઞાનને સભાવ થશે” આ પ્રકારે “અન્યોન્યાઝ દોષ પ્રગટ કરી કમ્પશાન્તિને માટે પુરૂષની પ્રવૃત્તિ જ્યાં સુધી વિશિષ્ટ જ્ઞાનને ઉદય ન થાય ત્યાં સુધી નથી થઈ શકતી, એવું કહ્યું છે, એને પ્રત્યુત્તર જ આ સૂત્રમાં આપવામાં આવેલ છે. તેઓ કહે છે કે–અર્થસંશયથી પણ પ્રવૃત્તિ થાય છે. મેક્ષમાં કોઈને કશે પણ સંશય નથી, કેમ કે સમસ્ત કર્મોના અત્યંત– અભાવ–સ્વરૂપવાળા મેક્ષ પ્રત્યેક આસ્તિક-સિદ્ધાંતકારે સ્વીકાર કરેલ છે. સંશય, મેક્ષના કારણોમાં થઈ શકે છે, કેમ કે કઈ જ્ઞાનથી, કોઈ અજ્ઞાનના નાશથી અને કેઈ પરસ્પરનિરપેક્ષ જ્ઞાન અને ચારિત્રથી મુક્તિની પ્રાપ્તિ બતાવે છે, માટે કારણોમાં વિવાદ થવાથી આ સ્વાભાવિક સંશય થાય છે કે પહેલી માન્યતા ઠીક છે કે આ માન્યતા ઠીક છે. આવા પ્રકારને સંશય જ્યારે થાય છે ત્યારે તેના નિર્ણય માટે પુરૂષની આકાંક્ષા તેની તરફ વળે છે. જેવી રીતે ચણ આદિ બીજેમાં અંકસ્પાદન કરવા વિષે મનુષ્ય—ખેડૂતને સંદેહ ઉત્પન્ન થાય છે કે આ ચણા આદિ અંકુત્પાદન કરી શકશે કે નહિ? ત્યારે તે ઉદ્દભવેલા તે સંશયના કારણે તેની પરીક્ષા કરવાના કામે લાગી જાય છે અને તેને જળ-પૂર્ણ કઈ વાસણમાં રાખે છે. આ પ્રકારે સંશયથી પ્રવૃત્તિશીલ બની તે પિતાની ધારણાને નિર્ણય કરી લે છે. એવી જ રીતે મોક્ષના કારણોની માન્યતાઓમાં જયારે સંદેહ ઉત્પન્ન થાય છે ત્યારે મેક્ષાથી જીવ તેનાથી પ્રેરિત થઈ સગુરૂ આદિ વિશિષ્ટ જ્ઞાનિઓના ઉપદેશ આદિના શ્રવણ કરવાની પ્રવૃત્તિ કરે છે અને એ દ્વારા સત્ય અને અસત્યને નિર્ણય કરે છે. પદાર્થમાં જયાં સુધી સંદેહ નથી થતું ત્યાં સુધી તેને નિર્ણય કરવાની પ્રવૃત્તિ નથી થતી; માટે વિશિષ્ટ જ્ઞાનના અભાવમાં પણ પ્રવૃત્તિ થાય છે, એ વાત નિશ્ચિત છે. “સંસાર અને તેનું કારણ અનંત દુખદાયી છે કે નહિ” આવા પ્રકારે જયારે મેક્ષાથી જીવને તેમાં સંદેહ થાય છે તે તે એ સંદેહથી તેને નિર્ણય કરી ત્યાંથી નિવૃત્ત થાય છે. આ કારણે વિશિષ્ટ જ્ઞાનના અભાવમાં સંશયથી પણ જયારે પદાર્થને નિર્ણય કરવા તરફ જીવની પ્રવૃત્તિ થાય છે ત્યારે “અન્યોચાકી દોષ આવતું નથી. કારણ કે મેહના કારણભૂત સંસારાદિક પદાર્થોમાં એ સુખદાયી છે કે નહિ” એવા પ્રકારના નિર્ણય માટે તેનામાં પ્રવૃત્તિશીલ પુરૂષને સંદેહ દૂર થતાં જ વિરાગ-પરિણતિ થઈ જશે, આ પરિણતિનું નામ જ મેહને અભાવ છે, માટે સૂત્રકારનું આ કથન કે “સંશયને નહિ જાણનારા માટે સંસાર અપરિજ્ઞાત છે અને તેને જાણવાવાળા માટે તે પરિજ્ઞાત છે ઠીક જ છે. જે સૂ. ૩ શ્રી આચારાંગ સૂત્ર ૩ ૬૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ સૂત્ર કા અવતરણ, ચતુર્થ સૂત્ર, છાયા | સંશયજ્ઞાનવાળાને સંસાર પરિજ્ઞાત થાય છે અને સંસાર પરિજ્ઞાત થવાથી તેને સર્વવિરતિને લાભ થાય છે, માટે એ વિરતિને સૂત્રકાર કહે છે.-બને છે” ઈત્યાદિ. સંસારકે કવિપાકકો જાનનેવાલે ચતુર પુરૂષ, કિસી ભી પ્રકાર, સાગારિકકા સેવન નહીં કરતે . જો મૂઢ પુરૂષ મહોદયસે સાગારિક સેવન કરતે હૈં, ઉનકી પ્રથમ બાલતા સાગારિક સેવન કરના હૈ ઔર દૂસરી બાલતા પૂછે જાને પર ઉસકો છિપાનેકે લિયે અસત્ય ભાષણ કરના હૈ . | ઈસ લિયે પ્રાપ્ત શબ્દાદિ વિષયોંકો પરિત્યાગ કર ઔર અપ્રાપ્ત વિષયોંકો મનસે ભી ચિન્તન નહીં કરતે હુએ ભવ્ય જીવ, ઉન વિષયોં કો ઇહલોક ર પરલોકમેં કટુક ફલ દેનેવાલે જાનકર દુસરે લોગોંકો ભી મૈથુન અનાસેવનીય હૈ – એસા - ઉપદેશ મેં , જે કઈ ચતુર છે, એટલે વિષના કડવા વિપાકને જાણકાર છે, તે દેવ, મનુષ્ય અને તિર્થના મિથુનને મન, વચન અને કાયાથી સેવન કરવામાં પરાયણ થતું નથી, જે મેહના વશથી અથવા પુરૂષ–વેદના ઉદયથી એકાંતમાં કામ-સેવન કરે છે અને ગુરૂ આદિના પુછવાથી પોતે કરેલ મૈથુન–પાપને તેનાથી છુપાવે છેપ્રગટ કરતું નથી, મિથુનના કડવાં ફળને ન જાણનાર તે અજ્ઞાની જીવને મૈથુન સેવનથી એક તે ચતુર્થવ્રત-ભંગજન્ય દેષ લાગે છે, અને જયારે તેને પુછવામાં આવે છે ત્યારે તે “મેં મૈથુન સેવેલ નથી.” આ પ્રકારે છુપાવે છે, તેથી મૃષાવાદરૂપ બીજા પાપને પાત્ર પણ તે થાય છે, અથવા કરેલા પાપને દૂર કરવા માટે “હું હવે આવા પાપનું સેવન નહિ કરું” આ પ્રકારના સંકલ્પ કરીને પણ જો તેને માટે પ્રાયશ્ચિત્ત અંગીકાર કરતા નથી તે તેને અજ્ઞાનતાને પ્રસંગ આવે છે. કહ્યું પણ છે – શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૬૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ " जे खलु विसए सेवइ सेवित्तो वा णालोएइ, परेण वा पुट्ठो निण्हवइ, अहवा तं परं सएण दोसेण वा पाविद्वयरेण वा दोसेण उवलिंपिज्जइ ' इति । જે વિષયનું સેવન કરે છે, સેવન કરવા છતાં એની આલોચના કરતો નથી, બીજું ગુરૂ આદિના પુછવા છતાં છુપાવે છે તે પોતાના પાપિઠ તર (ગુરૂતર) દેષથી પોતે ઉપલિપ્ત થાય છે. આ કારણે સૂત્રકાર કહે છે કેમેક્ષાથીજનનું એ કર્તવ્ય છે કે તે પ્રાપ્ત પણ શબ્દાદિ વિષયેને આ પ્રકારે વિચાર કરી ત્યાગ કરે કે શબ્દાદિ વિષેના વિપાક જીવને માટે નરક-નિગોદાદિક દુઃખોનું કારણ છે અને તેનું સેવન કરનાર આલેક અને પરલેકમાં ભયંકર દુઃખ ભોગવે છે. જે પ્રકારે તે પિતે તેના કડવા વિપાક જાણીને તેનાથી વિરક્ત થાય છે તે જ પ્રકારે તે બીજા જીવેને પણ “મથુનાદિ વિષયે સેવન કરવા યોગ્ય નથી” આ પ્રકારે તેનાથી વિરક્ત થવાને ઉપદેશ આપે. રૂરિ ત્રવી”િ આ પ્રકારે આ વિષય જે પ્રકારે મેં ભગવાનના મુખેથી સાંભળ્યો છે તે પ્રકારે જ હે જબ્બ ! તમને કહેલ છે. સૂ૦૪ ફરીથી પણ કહે છે–“ દ” ઈત્યાદિ. પ્રશ્ચમ સૂત્ર ઔર છાયા | હે ભવ્ય! જે તે ખરે; આ કેટલાક સંસારી છે ચક્ષુ ઈન્દ્રિયના વિષયભૂત શુક્લાદિ રૂપમાં તથા બીજા ઈન્દ્રિયેના વિષયભૂત શબ્દ, ગંધ, રસ, અને સ્પર્શાદિક વિષમાં કે જેનું સેવન તે જીવેને પરિણામમાં કડવા ફળ આપવાવાળું નિવડે છે એમાં કેવા મૂચ્છિત થઈ રહેલ છે. ઈન્દ્રિયોના વિષયમાં લુબ્ધ તે પ્રાણી છે તે વિષયને પ્રાપ્ત કરવા તરફ ઢળતી ઈન્દ્રિ દ્વારા વિષયેની સામે અને સંસારની તરફ ખેંચાઈ રહેલ છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૬૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ કિતનેક મનુષ્ય રૂપમેં ઔર કિતનેક સ્પર્શમેં ગૃદ્ધ હોકર નરકાદિ ગતિયોં કે ભાગી હોતે હૈ સાવધ વ્યાપાર કરનેવાલે મનુષ્ય, ઇન સાવધવ્યાપારતત્પર મનુષ્યોંમેં ઉત્પન્ન હોતે હૈ, અથવા ષજીવનિકાયોં ઉત્પન્ન હોતે હૈ I સાધુ હોકર ભી કિતનેક વિષયસ્પૃહી હો જાતે હૈ, ફિર - પાપકર્મો મેં રત રહને લગતે હૈ, યે અશરણકો હી શરણ માનતે હૈ, કોઇ ૨ ઉનમેં એકલવિહારી ભી હો જાતે હૈ યે અત્યન્ત કોધ આદિ દુર્ગુણોંસે યુક્ત હોતે હૈ, સુસાધુ બનનેકા ઢોંગ કરતે હૈ, મેરે દોષોંકો કોઈ સમઝ નહીં ઇસકે લિયે સર્વદા પ્રયત્નશીલ હોતે યે અજ્ઞાનપ્રસાદ દોષસે યુક્ત હોનેસે ધર્મ કે મર્મા | નહીં હોતે . વિષયકષાયોસે પીડિત યે કર્મ બાંધનેમેં દક્ષ હોતે હૈ, સાવધ – વ્યાપારીમેં લગે રહતે હૈ, ઔર યે રત્નત્રયકે આરાધન બિના હી મોક્ષ હોતે હૈ એસા ઉપદેશ દેતે હૈ. ઇનકા કભી ભી મોક્ષ નહીં હોતા યે તો સંસારચકમેં ભાવાર્થ—ઈન્દ્રિમાં કિરતે હૈ દ્રિના વિષયને આધીન બની તેના સેવનના પરિણામને કાંઈ પણ વિચાર કર્યા વગર હરહંમેશ તેમાં આસક્ત બની રહે છે, તેને એ વાતનું ભાન થતું નથી કે તેવા વિષયેના સેવનથી ઈન્દ્રિ ની તૃપ્તિ થવાની નથી. વિષયેની અભિલાષા ઈન્દ્રિયને પિતાના વિષય તરફ અધિકાધિક રૂપમાં ખેંચતી રહે છે. આ પરિણતિથી તે પિતાના સંસારની વૃદ્ધિ જ કરે છે. એક એક ઈન્દ્રિયના વિષયનું સેવન કરનાર પ્રાણીની દુર્દશા તે પોતાની આંખે જુએ છે છતાં પણ પિતાને સુરક્ષિત માને છે, એ જ વિષયેના સેવનની બળવત્તા છે. તે જુએ છે કે-(૧) સ્પર્શન-ઈન્દ્રિયમાં મત્ત બનેલે ગજરાજ ખાડામાં પડી પિતાના મારા જીવનને નાશ કરી દે છે. (૨) રસના-ઈન્દ્રિયનું લુપી માછલું ગલ (કાંટા) માં લાગેલ માંસની અભિલાષામાં પડી પોતાના પ્રાણ ઈ બેસે છે. (૩) ઘાણ-ઈદ્રિયને વશીભૂત બનેલ ભમરે કાળના ગાલમાં પડી જાય છે. (૪) ચક્ષુઈન્દ્રિયને લેલુપ પતંગીયે દીપકશિખામાં પડી પિતાના પ્રાણ ન્યોછાવર કરી દે છે. (૫) કર્ણ—ઇન્દ્રિયના વિષયને લેભી મૃગ શિકારી દ્વારા પિતાના ભેળા જીવનને નાશ વહારી લે છે. પરંતુ આ બધું પિતાની સગી આંખે જેતે થકે પણ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં મત્ત બનેલ આ માનવ પ્રાણી ચેત નથી, આ જ મહાન વિચિત્રતા છે. વિષયાસક્ત ની વિષય તરફ પ્રવૃત્તિ હેવાને લઈ સંસારમાં તેનું પતન થતું જ રહે છે, પરંતુ પરભવમાં પણ તેને નરકનિદાદિકમાં નિવાસ કરવું પડે છે. જો કે “સારસમુ આ પદથી જ નરકનિગોદાદિકમાં તેનું પતન સિદ્ધ થાય છે, તે પણ “વત્ર નવનિવિપુ” આ જે વાક્ય પૃથરૂપે આપેલ છે તેને અભિપ્રાય એ છે કે અજ્ઞાની જીવ અથવા ચાર્વાક (નાસ્તિક) જેવા ભૌતિકવાદી પ્રત્યક્ષ દૃશ્યમાન આ મનુષ્ય અને તિર્યંચ શ્રી આચારાંગ સૂત્ર ૩ ૬ ૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ ગતિને જ સંસાર સમજે છે અને એનાં દુઃખોને જ દુઃખ માને છે, પરંતુ અમારૂં વક્તવ્ય એવું છે કે તેમની માન્યતાથી પણ અધિક સંસાર તથા દુઃખરાશિ છે. પેાતાના હાથથી બધાને સાડાત્રણ (રૂ।।) હાથ સમજવા, એ જે રીતે ભૂલભયુ છે તેવા પ્રકારે પોતાની માન્યતાનુસાર જ સંસાર અને દુઃખ સમજવાં પણ ભૂલ ભરેલ છે, આ સ્થળે દુ:ખાનુ વર્ણન ચાલે છે માટે તેની પ્રધાનતા પ્રગટ કરવા નરનિગોદાદિક ગતિઆના આ જગ્યાએ નિર્દેશ કરેલ છે. નરકાનાં દુઃખોથી પણ વધારે નિગઢગતિનાં દુ:ખો છે જેને વિષયાસક્ત જીવ પ્રાપ્ત કરે છે–સહન કરે છે. આ લેાકમાં પણ પરસ્ત્રી-આસક્ત જેવા મહામોહી જીવ દુઃખ, વધ, બંધન અને શસ્ત્રાદિજન્ય દુઃખોને તા પ્રાપ્ત કરે જ છે તેમ જ તેને ફાંસી પર પણ લટકવું પડે છે. અથવા જાણકાર પણ વિષયામાં આસકત પ્રાણી રાગ અને દ્વેષથી બંધાઈ ને વિષયસ્રોતાદ્વારા તે તે વિષયેાની તરફ ખેંચાતા રહે છે. અથવા તે વિષયસેવનકાં દ્વારા આ સંસારસમુદ્રમાં ધકેલવામાં આવે છે. વિષયામાં મુગ્ધ બનેલ પ્રાણી શું પ્રાપ્ત કરે છે? આ વિષયને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે—ત્ર' ઈત્યાદિ વિષય-લંપટ મનુષ્ય આ સંસારમાં વિષય-સેવન-જન્ય દુઃખને વારવાર પ્રાપ્ત કરતા રહે છે, અથવા આરભ આદિમાં પ્રવૃત્તિ કરતો રહે છે. ગૃહસ્થજીવન, વગર સાવદ્ય વ્યાપારોમાં પ્રવૃત્તિ કચે ચાલતું નથી, આ માટે સૂત્રકાર કહે છે કે–સાવદ્ય વ્યાપારામાં પ્રવૃત્તિશાળી ગૃહસ્થ માણસો હોય છે, માટે આમાં જેટલા પણ આર ભજીવી સાવદ્ય વ્યાપાર કરવામાં લાગેલ ગૃહસ્થ માણસો છે તેઓ પૂર્વોક્ત નરક-નિગોદ્યાદિના દુઃખોના અનુભવ કરવાવાળા હોય છે, તેમજ ગૃહસ્થાના આશ્રિત જે દ્રવ્યલિંગી સાધુ હાય છે તે પણ દુઃખોને પ્રાપ્ત કરે છે, આ વાત “ ૫ેવેવ બક્ષ્મીવિનઃ ” આ સૂત્રાંશથી પ્રતિપાદિત કરવામાં આવેલ છે. આરભ–અસ યમથી જીવવાના જેના સ્વભાવ છે એ આર ભજીવી છે. સાવધ વ્યાપારમાં તત્પર ગૃહસ્થોમાં જ ષડ્થનિકાયના ઉપમક આરભજીવી, અર્થાત્ સેવા માટે પોતાની સાથે જે ગૃહસ્થોને રાખે છે તથા એના દ્વારા નિર્માપિત અને આધાકર્માદ્રિક દોષોથી દૂષિત આહારથી જે જીવે છે એવા ઢંડી શાકત્યાદિ સાધુ અથવા ગૃહસ્થોની નિશ્રામાં વિહાર કરવાવાળા અવસન્ન-પાસથાદિક અથવા મુનિવેષધારી દ્રવ્યલિંગી સાધુ ઉત્પન્ન થાય છે. અથવા આ આરભજીવી ઠંડી, શાકયાદિ ષવનિકાયોમાં જ ઉત્પન્ન થાય છે. જે સમ્યગ્દર્શનાક્રિકને પ્રાપ્ત કરીને પણ પાતાની વિપરીત પરિણતિથી તેની સફળતાને પ્રાપ્ત ન કરતાં પાછળથી ચારિત્રાંતરાય ( ચારિત્રમેહનીય ) ના ઉદયથી પુન: સાવદ્ય વ્યાપારના કરવાવાળા મને છે. સૂત્રકાર-‘ત્રાવિવાહઃ વવિથમાનો રમતે વાવેત્તુ મેનુ બારનું મે ાળમિતિ મન્વમાન” આ સૂત્રાંશથી તેવા જીવાનું પ્રદર્શન કરે છે કે દીક્ષાને અંગીકાર કરીને પણ જે સાવદ્ય શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૬ ૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ વ્યાપારના કડવા પરિણામથી અપરિચિત છે અને વિષયતૃણાથી સર્વ પ્રકારે પીડિત છે, અથવા ઈષ્ટની અપ્રાપ્તિ અને અનિષ્ટના સંપર્કથી, અગર ઈષ્ટને વિયોગ થવાથી જે અત્યંત વ્યાકુળ બનીને સર્વ પ્રકારથી અંદર અને બહાર સંતપ્ત બને છે, અને અશરણને જ અર્થાત્ પચન–પાશનાદિકરૂપ સાવદ્ય વ્યાપારને જ આ “શરણ-શ્રેયસ્કર-છે” એમ માને છે, તે વિષયરૂપી જવનિકા(પર્દી)થી તિરોહિત સમકિતવાળા બનને તેવા સાવદ્ય વ્યાપારમાં જ લવલીન બને છે. અને તેવાં જ પાપજનક કાર્યો–સાવધ વ્યાપારમાં રચ્યા-પચ્યા રહે છે–આનંદ માનતા રહે છે. અરે ! સાવદ્ય વ્યાપારમાં તલ્લીન ગૃહસ્થની તો વાત જ કયાં કરવી? પરંતુ એવા પણ કેટલાક દ્રવ્યલિંગી મુનિઓ હોય છે કે જે વિષયરૂપી વિષથી ઉદ્ભ્રાન્તચિત્ત બનીને અનાચારનું સેવન કરવામાં લજાતા નથી. આ વાત “ જાન જ મતિ” આ સૂત્રાશથી સૂત્રકાર કહે છે – આ જીનશાસનમાં શિથિલ કર્મવાળા કુશીલ પાસસ્થાદિકોની એકચર્યા થાય છે—કુશીલ પાસસ્થાદિકો એકલા વિહાર કરે છે. આચરણ કરવું અગર જેનું આચરણ કરવામાં આવે છે તે ચર્યા છે. એકની ચર્ચા કર્યા છે. આ પ્રશસ્ત અને અપ્રશસ્ત રૂપથી બે પ્રકારની છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત ચર્ચાના પણ દ્રવ્ય અને ભાવથી બે ભેદ છે. ૧૨–બાર પ્રકારની મુનિપ્રતિમાને ધારણ કરવાવાળા અથવા શ્રદ્ધા આદિ આઠ ગુણ સહિત સ્થવિરકલ્પી સાધુની ચર્યા દ્રવ્યથી પ્રશસ્ત ચર્યા છે. સ્થાનાંગમાં એ જ વિષય “અદૃહિં હિં” ઈત્યાદિસૂત્રથી કહ્યો છે. આઠ સ્થાનેથી સંપન્ન અણગાર એકાકવિહારપ્રતિમાને ધારણ કરી વિહાર કરવાને લાયક છે. એ આઠ સ્થાન આ છે -(૧) શ્રદ્ધી પુરૂષ જાત, (૨) સત્ય પુરૂષજાત, (૩) મેઘાવી પુરૂષજાત, (૪) બહુશ્રુત પુરૂષજાત, (૫) શક્તિમાન , (૬) અલ્પાધિકરણવાળા, (૭) ધૃતિમાન, (૮) વીયસંપન્ન.” (. ૮ ટૂ. ) રાગદ્વેષરહિત સાધુની ચર્ચા ભાવથી પ્રશસ્ત ચર્યા છે. જેને ભાવ અપ્રશસ્ત છે તે એકચર્યા. (એકાકિવિહારિતા) નથી કરી શકતે, કારણ કે તેની એકચર્યા રાગદ્વેષના સદ્દભાવથી થાય છે. ભાવભેદવાળી એકચર્યામાં રાગ અને શ્રેષને સદભાવ બનતું નથી, એ માટે તેના અસત્ત્વમાં અપ્રશસ્તતા આવતી નથી. તાત્પર્ય એ છે કે અપ્રશસ્ત એકચર્યામાં “ભાવથી અપ્રશસ્ત એકચર્યા” એ ભેદ બંધ બેસતું નથી, કારણ કે ભામાં અપ્રશસ્તતા રાગદ્વેષના સદૂભાવથી જ આવે છે. જ્યાં રાગદ્વેષના અભાવથી એકચર્યા થાય છે તે ભાવથી પ્રશસ્ત એકચર્યા છે. રાગદ્વેષના નિમિત્તને લઈને જ્યાં એકચર્યા છે તે ભાવથી એકચર્યા નથી, પરંતુ અપ્રશસ્ત એશ્ચર્યા જ છે. દ્રવ્યથી અપ્રશસ્ત એકચર્યા ગૃહસ્થો, પાંખડીઓ અને સાધુ સામાચારીથી શિથિલ પાસસ્થાદિક તથા અનપદ કહેવામાં આવવાવાળા કોધાદિક આઠ દોષોથી યુક્ત ને થાય છે. પ્રકૃતિ (પ્રકરણ) માં શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૬૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ અપ્રશસ્ત એકચર્યાને પ્રસંગ જ છે. માટે આ પ્રકરણમાં અપ્રશસ્ત એકચર્યાનું જ કથન સમજવું જોઈએ. આ અપ્રશસ્ત એકચર્યાવાળી વ્યકિત કેવી હોય છે? તેને માટે સૂત્રકાર “સ વહ્યું:” ઈત્યાદિ પદોથી તેનું વિવરણ કરે છે–વિષયસુખ લુપી તે અપ્રશસ્ત-એકચર્યાચારી મુનિ ઘણે ક્રોધી હોય છે. ઘણા ક્રોધ છે જેને તે વદુરોધ છે. આ જગ્યાએ “વૈદ્ય ” એવો જે બહુવચનને પ્રયોગ કરેલ છે તે કોઇની અનેક જાતીઓનું પ્રદર્શક છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ઇંધ ત્રણ પ્રકારની હોય છે. વિષય-સુખ–લેલુપી અપ્રસ્તએ કચર્યાચારી મુનિને ક્રોધને ઉત્કૃષ્ટ પ્રકાર થાય છે. અથવા તે અલ્પકૅધીનથી હોતો, પરંતુ ઘણે ઠેધી હોય છે. આ પ્રકારમાં પણ ક્રોધના ત્રણ પ્રકાર છે, અલ્પ ક્રોધ, મધ્યમ ક્રોધ, અને બહુ ક્રોધ. આ સ્થળે ત્રીજા પ્રકારના ક્રોધને જ ગ્રહણ કરવામાં આવેલ છે. એ જ પ્રકારે માન, માયા અને લેભ આદિમાં પણ સમજી લેવું જોઈએ-તે ઘણો માની હોય છે, બહુ માયાવાળો હોય છે, ઘણે લોભી હોય છે. ઘણે લોભી થવાનું કારણ એ છે કે તે એવું સમજે છે કે આ બધું ખાવા માટે જ છે. આ રીતે તે ખાદ્ય વસ્તુઓને સંગ્રહ કરવામાં અધિક લુપી બને છે માટે તે બહુરજઅધિક પાપી હોય છે. અથવા બહુરત હોય છે–આરંભસમારંભાદિકોમાં આસક્ત રહે છે. બહટ હોય છે-જે પ્રકારે બીજા પ્રાણીઓને મેહિત કરવા માટે નટ અનેક પ્રકારના વેષ ધારણ કરે છે તેવી રીતે આ પણ બીજા જીવને પોતાની તરફ મુગ્ધ કરવા માટે અનેક પ્રકારના વેષ ધારણ કરે છે-ક્યારેક એ પોતાની દાઢીના વાળ વધારે છે, ક્યારેક પિતાના શિરની જટાને વધારે છે, કયારેક માથામાં ચોટલી રાખે છે અને ક્યારેક માથાને ચેકખું સપાટ બનાવી દે છે, આ રીતે અનેક પ્રકારના વેષ ધારણ કરીને માનસન્માનાદિ પ્રાપ્ત કરવા સદા અભિલાષી રહે છે. આ જ દુર્ઘત્તિથી એ સમય સમય પર આવા પ્રકારના વેષ ધારણ કરે છે. તે બહશઠ હોય છે, એટલે-અનેક પ્રકારોથી પિતાની શઠતાને ઉપયોગ કરે છે. તે બહુસંકલપી પણ હોય છે–રાત દિવસ તે એ વિચાર કરે છે કે મારી પ્રતિષ્ઠા કેવી રીતે વધે, કેવી રીતે લેકે મારું સન્માન કરે, કયા કાર્યથી મને ઉત્તમ ઉત્તમ આહારાદિ સામગ્રીને લાભ મળે ? તે આ આસવસક્તિ હોય છેકર્મોના આસવના કારણભૂત પ્રાણાતિપાતાદિક કાર્યોમાં આસકિત ધરાવનાર બને છે. તે પવિતાવચછન્ન હોય છે, આરંભસમારંભાદિક કર્મોનું નામ પલિત થાય છે. તેનાથી યુક્ત થવું તે પલિતાવછન્ન છે. ઉસ્થિતવાદનું કથન કરનાર બને છે, રત્નત્રયની આરાધના કરવા માટે ઉદ્યત થવું તેનું નામ ઉસ્થિત છે, લેકેને છેતરવા માટે એને ભાવ બતાવો એ ઉસ્થિતવાદ છે, આ ઉસ્થિતવાદને તે પોતાનામાં એવા પ્રકારે પ્રગટ કરે છે કે “ હું પણ ભગવસ્ત્રતિપાદિત સંયમની આરાધના કરવા માટે અને તે તે સ્થાન પર જનશાસનની પ્રભાવના માટે કટિબદ્ધ છું. તાત્પર્ય એ છે કે–આ પ્રકારે તે આગમનિષિદ્ધ એકાકીવિહાર કરવારૂપ માર્ગનો અનુગામી હોવા છતાં પણ ભગવપ્રતિપાદિત સંયમમાર્ગના આરાધક અને જીન શાસનના પ્રભાવકરૂપથી પિતાની ખ્યાતિ કરે છે. સાવદ્ય વ્યાપારો કરવા છતાં શ્રી આચારાંગ સૂત્રઃ ૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ પણ એ પિતાના મનમાં તે વખતે એવા પ્રકારને વિચાર કરે છે કે “આવા પ્રાણાતિપાતાદિક અકાર્ય તથા ગુપ્તરૂપથી પાપ કરવાવાળા મને કોઈ જોઈન જાય ?? આવી રીતે પ્રમાદ અને અજ્ઞાનના દોષથી તે નહિ કરવા ગ્ય ગુપ્ત પાપ કરે છે. અથવા–“ અજ્ઞાનત્રમોળ સત્તાં મૂહ” આ પ્રકારે પણ મધ્યમણિ ન્યાયથી “જ્ઞાનમયોપે'' આ પદને સંબંધ “મૂઢ' પદની સાથે કરવાથી એ અર્થ થાય છે કે તે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના ઉદયથી નિરંતર પરમાર્થથી અનભિજ્ઞ બની સમસ્ત કર્મોનો ક્ષય કરવાવાળા શ્રુત-ચારિત્રરૂપ પિતાના આત્મધર્મને જાણ નથી. આવી વ્યક્તિઓની દશાનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે– “બાર્તાઃ”—ઈત્યાદિ. હે ભવ્ય! વિષયકષાયથી પીડિત એવી પ્રજ–પ્રાણી, કર્મકોવિદઆરંભ સમારંભાદિ કર્મોમાં નિપુણ હોય છે, ધર્મમાં નહિ. “પ્રશળ કાચતે રૂરિ પ્રજ્ઞા” આ વ્યુત્પત્તિ અનુસાર સમુપાર્જિત કર્મોના ઉદયથી જે વારંવાર ચતર્ગતિરૂપ સંસારમાં જન્મ ધારણ કરે છે તેનું નામ પ્રજા–પ્રાણી છે. જે અનારતા વિદ્યા ોિક્ષમાદૂ ) જે સાવદ્ય વ્યાપારોથી અનિવૃત્ત છે તે “અવિદ્યાથી જ સર્વ પ્રકારની મુક્તિ થાય છે” તેવું કહે છે. રત્નત્રયનું નામ વિદ્યા છે, આનાથી જે વિપરીત તે અવિદ્યા છે. ધર્મથી અનભિજ્ઞ અને કર્મબંધમાં કેવિદ પ્રાણી વિષયરૂપી સર્પના વિષથી કવલિત થઈ ભાવાવર્તરૂપ સંસારમાં અનુપરિવર્તન કરતે રહે છે. અનંતભવજનક કર્મોને આસવ અને બંધ કરીને આ સંસારમાં વારંવાર જન્મ-મરણ કરતે રહે છે. ચારિત્રના દેમાં ક્રોધાદિકની અધિકતાથી એકચર્યારૂપ દેષની પ્રધાનતા છે. એનાથી સાવઘવ્યાપારનું આચરણ થાય છે. આ આચરણથી વિરતિને અભાવ અને તેનાથી તેનામાં સુનિત્વનો ત્વને અભાવ આવે છે. મુનિ ધર્મનું પાલન ન થવાથી તે પ્રાણી ચિરકાલ સુધી જન્મ મરણ કરતો રહે છે. “રુતિ ત્રીમિ” આ પદેને અર્થ પહેલાની માફક છે. પાંચમા અધ્યયનને પહેલો ઉદેશ સમાસ ૫-૧ શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ઉદે શકે સાથ દ્વિતીય ઉદેશકા સમ્બન્ધકથ પ્રથમ સૂત્ર ઔર છાયા પાંચમા અધ્યયનનો બીજો ઉદ્દેશ. પ્રથમ ઉદેશ કહેવાઈ ગયે છે, હવે બીજા ઉદ્દેશને પ્રારંભ થાય છે. આ ઉદ્દેશને અનાતર ઉદ્દેશની સાથે સંબંધ આ પ્રકારે છે – પ્રથમ ઉદેશમાં “જે એકાકી વિહાર કરે છે તે સાવધ વ્યાપારમાં આસક્ત હોવાને કારણે વિરતિ વગરના છે, તે મુનિ નથી” એમ પ્રગટ કરેલ છે. આ સ્થળે જીવને મુનિપણું જે રીતિથી આવે છે તે જ રીતિ કહેવામાં આવે છે. અથવા “હિંસાદિક સાવધ વ્યાપારેથી નિવૃત્ત જ મુનિ હોય છે. એ વાત દેખાડવામાં આવે છે– આવતી ચાવતી” ઈત્યાદિ. ઇસ લોકમેં કિતનેક ષજીવનિકાયોકે રક્ષક સંયમી મુનિ હોતે હું વે મનુષ્યજન્મ-આર્યક્ષેત્રાદિકો કર્મક્ષપણકા અવસર સમઝતે હૈં વે | કર્મક્ષપણકે ક્ષણકા અન્વેષણ કરતે રહતે હૈં ઇસ સમ્યગ્દર્શનશાનચારિત્રરૂપ માર્ગકા ઉપદેશ તીર્થકરોને કિયા હૈ. સાધુ કભી ભી પ્રમાદ નહીં કરે કિસી ભી જીવકો આસાતા નહીં પહુંચાવે ઈસ સંસારમેં મનુષ્યોંકી રૂચિ મિત્રર હોતી હૈ ઈસ લિયે સુખ દુઃખ ભી સબકે લિયે સમાન નહીં હૈ. ઇસલિયે મુનિ હિંસા મૃષાવાદ આદિસે રહિત હોકર, - પરીષહોપસર્ગોએ સ્પષ્ટ હોતા હુઆ ભી ઉન શબ્દસ્પર્શાદિવિષય-જનિત પરીષહોંકો જીતનેકા પ્રયત્ન કરે ! આ મનુષ્ય લેકમાં કેટલાક મનુષ્ય અનારંજીવી છે. સાવધ વ્યાપારમાં પ્રવૃત્તિનું નામ આરંભ છે, તેનાથી વિપરીતનું નામ અનારંભ છે, તેનાથી જેને જીવવાને સ્વભાવ હોય તે અનારંભજવી છે. અનારંજીવી સંયમી હોય છે. અથવા ઈન્દ્રિય વિષય અને કષામાં જેની પ્રવૃત્તિ છે તે આરંભજવી છે, તેનાથી ભિન્ન મુનિજન જ અનારંજીવી છે. પોતાના નિમિત્ત પચનપાચનાદિ સાવદ્ય વ્યાપારમાં તત્પર ગ્રહસ્થજનથી શરીરયાત્રામાત્રના નિર્વાહ માટે આહા રાદિ લઈને નિરવદ્ય-નિર્દોષ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિશીલ હોવાને કારણે પાણીથી કમળપત્રની માફક નિલેપ હોય છે. આથી એ ભાવાર્થ નિકળે છે કે-જે સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્તિશીલ છે તે પૂર્ણ સંયમ આચરણથી બહાર છે અને જે આવા શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૭૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ હિંસાદિક આરંભથી નિવૃત્ત છે તે જ મુનિ છે–પૂર્ણ સંયમ આચરણમાં તલ્લીન છે. પૂર્ણ સંયમ આચરણમાં તત્પરતા જ વીતરાગપદિષ્ટ ધર્મ આરાધનામાં પૂર્ણ તત્પરતા છે, કારણકે એના વગર વીતરાગે પદિષ્ટ ધર્મની પૂર્ણ આરાધકતા જીમાં આવતી નથી. જ્યાં સુધી પૂર્ણ ધર્મઆરાધકતા નથી પ્રાપ્ત થતી ત્યાં સુધી કર્મોને વિનાશ કરવાને માર્ગ પણ જેને પ્રાપ્ત થતું નથી. માટે કર્મોને નાશ કરવાને માટે સાચા મુનિ બનવાની આવશ્યકતા છે. આ બધા વિચારને હૃદયમાં રાખીને સૂત્રકાર “ત્રોપરતઃ તે ઘોષથન” આ સૂત્રને અર્થ કરે છે. તેમાં તે બતાવે છે કે જે હિંસાદિક આરંભ કાર્યોથી નિવૃત્ત થઈ ચુકેલ છે અર્થાત્ સાવદ્ય વ્યાપારથી જેણે પોતે પોતાની જાતને હઠાવી લીધેલ છે અને વીતરાગપ્રભુદ્વારા પ્રતિપા દિત ધર્મમાં જે પિતાને તત્પર કરે છે તે જીવ પછવનિકાયના ઉપમર્દનથી આસવિત કર્મોને વિનાશ કરીને મુનિ બને છે. આ આશયથી તે જીવનિ કાયના હિંસાદિક પાપકર્મોથી વિરક્ત થાય છે, કે મને આ સંધિ મળેલ છે, એટલે મને આ મહાદુર્લભ નરપર્યાય મળેલ છે. તેમાં પણ આર્યક્ષેત્ર ઉત્તમ કુળમાં મારી ઉત્પત્તિ થઈ છે, સકલ ઈન્દ્રિયની પૂર્ણ રચના શ્રદ્ધા સંવેગાદિક સદ્દગુણોની ઉપલબ્ધિ મને થયેલ છે, હવે તે કર્મક્ષય કરવાનો અવસર છે, અને મારા આત્માનું એ જ નિજ સ્વરૂપ છે કે “હું સદા શુભ અધ્યવસાયને સંધાન કરતે રહું. ' આ પ્રકારે જે પિતાની તરફ નિહાળે છે, પિતાના નિજ સ્વરૂપને વિચાર કરે છે તે એક ક્ષણ પણ પાંચ પ્રકારના પ્રમાદેનું સેવન કરતું નથી. આવા પ્રકારને મુનિ કેણ હોય છે? આ પ્રકારની શિષ્યની શંકાનું સમાધાન કરવા માટે સૂત્રકાર કહે છે – જે રૂમ” ઈત્યાદિ. તત્વજ્ઞ મુનિ છે તે સદા એવા પ્રકારને વિચાર કરે કે-જે આ ઔદ્યારિક શરીર મને પ્રાપ્ત થયેલ છે તેને આ ક્ષણ-ક્ષેત્ર કાલ સંયમ કર્મક્ષપણુએણરૂપ અવસર છે. આ પ્રકારે જે અન્વેષીક્ષણગષણમાં પરાયણ થાય છે તે સદા પ્રમાદરહિત બને છે. ભાવાર્થ-શિષ્યની પૂર્વોત શંકાનું આ સ્થળે સૂત્રકારે સમાધાન કરેલ છે. તે કહે છે કે-જે તત્વજ્ઞ મુનિ હોય છે તે સદા એ વિચાર કરે છે કે મને એ કઈ પણ સમય પ્રાપ્ત થયો નથી જેને હું પ્રમાદસેવનમાં વ્યતીત કરી શકું, કદાચ કેઈ સમય અવશિષ્ટ હોત તો હું તેને પ્રમાદ સેવનમાં વ્યતીત કરી દેત, પરંતુ આ પ્રાપ્ત થયેલ ઔદારિક શરીરની એક એક ક્ષણ પણ ક્ષેત્રકાલ સંયમ કર્મક્ષપણ શ્રેણીરૂપ છે, આ પ્રકારે જે એક એક ક્ષણની પણ સદા સાવધાની રાખે છે તે કદાપિ પ્રમાદવશ બની શકતા નથી. આ પૂર્વોક્ત કથન અથવા આગળ કહેવામાં આવનાર વિષય મેં મારી પિતાની કલ્પનાથી કહેલ નથી પરંતુ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-સ્વરૂપ માર્ગ તીર્થકર અને ગણધર આદિ મહાપુરૂષો એ દેવસહિત મનુષ્યની પરિષદામાં કહેલ છે. એમના જ વચનોને સૂત્રકાર કહે છે કે-“ટ્રિપ નો ઘમ ” જે ઘર વગેરે છોડીને અવસર શ્રી આચારાંગ સૂત્ર ૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ મેળવીને રત્નત્રયની આરાધના માટે તત્પર છે તે પિતાની એક પણ ક્ષણ પાંચ પ્રકારના પ્રમાદના સેવનમાં વ્યતીત ન કરે. સમસ્ત જીવોને પોતાના સમાન ગણીને કઈ વખત પણ તેની હિંસા આદિ ન કરે. પ્રત્યેક પ્રાણીના શારિરીક માનસિક દુઃખોને તથા તેના કારણભૂત કર્મોને તથા સુખને જાણુને ઉસ્થિત વ્યક્તિ કઈ વખત પણ પ્રમત્ત ન બને. તાત્પર્ય એ કેસમસ્ત પ્રાણીઓને સુખ અભિલષણીય છે અને દુઃખ પરિહરણીય છે. એવું સમજીને કેઈ પણ પ્રાણીને દુઃખી ન કરે. સંસારના સમસ્ત પ્રાણીઓના દુ:ખજનક અભિપ્રાય પણ એક પ્રકારના ન હોય-ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે માટે સૂત્રકાર “ પુ” ઈત્યાદિ. પદથી આ વાતને સમજાવીને કહે છે કે–આ મનુષ્યલોક તથા સંઝુિલોકમાં જેટલા પણ મનુષ્ય અને સંજ્ઞિ–પ્રાણું છે તે બધા ભિન્ન ભિન્ન અભિપ્રાય. સંપન્ન છે. જેવી રીતે ખીરનું સેવન કેઈને સુખદાયી હોય છે અને કોઈને દુઃખદાયી હોય છે, એવા પ્રકારે જે ઉપાય વગેરે કઈ જીવને સુખરૂપ હોય છે તે જ ઉપાય આદિ અન્ય જીવન માટે દુઃખદાયી હોય છે. આ પ્રકારની લેક કહેવત છે કે-મિિિ ઢો: લેકેની રૂચી ભિન્ન ભિન્ન પ્રકારની રહ્યા કરે છે, અથવા–“પ્રથા ફુઠ્ઠ માનવાઃ” તેને અભિપ્રાય એ છે કે મનુષ્યમાત્ર અને અન્ય સંશિ–પ્રાણી જેટલા છે તે બધાના છન્દ – સંકલ્પ અભિપ્રાય અલગ અલગ છે. સંસારમાં જેટલા પણ સંજ્ઞિ–પ્રાણી છે તે બધા પિતાપિતાની અપેક્ષા અગણિત અભિપ્રાય ધરાવનાર છે. માનવશબ્દ ઉપલક્ષણ છે જેનાથી બીજા સંજ્ઞિપ્રાણીઓનું પણ આ સ્થળે સમાવેશ થઈ રહે છે. જ્યારે આ માની લેવાયું છે કે પ્રાણીઓના સમસ્ત સંકલ્પ ભિન્ન ભિન્ન અને અગણિત છે તે આથી પણ એ સિદ્ધ થાય છે કે તેનું કર્તવ્ય કર્મ તથા કર્મ જનક દુઃખ પણ ભિન્ન ભિન્ન અને અગણિત છે, કેમ કે કારણેમાં જ્યારે ભેદ છે ત્યારે એમના કાર્યોમાં પણ ભેદ માનવે પડે છે. આથી એ નિશ્ચિત થાય છે કે સમસ્ત જીવોનાં દુઃખો પણ ભિન્ન ભિન્ન રૂપનાં છે. આ બધાને વિચાર કરી આરંભજીવી જીવ શું કરે ? આ અંગે “ગવિહિંસાને શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩ળવચH ” આ સૂત્રની પ્રરૂપણ કરતાં સૂત્રકાર કહે છે કે જ્યારે એ અનારં. ભજવી પિતાની જાતને એટલી હદે તૈયાર કરી લે છે કે જેનાથી તે અન્ય સમસ્ત પ્રાણીઓના સુખ અને દુઃખને સારી રીતે જાણકાર બની જાય છે, અને કોઈ પણ પ્રાણીની એ હિંસા કરતો નથી, તેમજ મનમાં એ વિચાર સરખો આવવા દેતો નથી કે જેથી કોઈ પ્રાણીઓને કષ્ટ પહોંચે. તે પિતાની દૈનિક ચર્યાને તથા પ્રવૃત્તિને એટલી સુરક્ષિત રાખે છે કે જેથી કોઈ પણ પ્રાણીને લેશમાત્ર પણ દુઃખને અનુભવ એના તરફથી થવા ન પામે. જુઠું નથી બોલતો, પારકા ધનની ચારી નથી કરતો, કુશીલસેવનથી એ સદા સર્વદા દૂર રહે છે, પરિગ્રહનો તે સર્વથા પરિત્યાગ કરી દે છે. આ પ્રકારે એની સંપૂર્ણ તૈયારી થઈ જાય છે ત્યારે તે વાસ્તવિક મુનિપદને શોભાવનાર બને છે. સૂત્રસ્થ “મવાળ” પદ છે એ બીજાં અદત્તાદાનાદિક વ્રતોને ઉપલક્ષક છે. તાત્પર્ય એ કે-હિંસા, જુઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહનું સર્વથા પરિવર્જન કરવાથી જ મનુષ્ય મુનિપદને શેભાવનાર બને છે. આહિંસાદિના ત્યાગથી વાસ્તવિક રૂપમાં પાંચ મહાવ્રતને એ સાચે આરાધક બને છે. મુનિજનનાં અન્ય કાર્યોને પ્રગટ કરવા માટે સૂત્રકાર “ પુટ્ટો રે વિપy ” આ સૂત્રદ્વારા સમજાવતાં કહે છે કે-પાંચ મહા વ્રતોથી નિર્વાહ કરવામાં તત્પર એવા મુનિ પરીષહ અને ઉપસર્ગોમાં ભાગ લેનાર અને શીતોષ્ણદિરૂપ, સ્પર્શ તથા અન્ય શબ્દ, રૂપ, ગંધ અને રસાદિક વિષય કે જેને અહિં “સ્પર્શ ” આ ઉપલક્ષણરૂપ પદથી સ્વીકાર કરાય છે તે સંબંધ વિશેષ રીતિથી, અથવા વિવિધ ઉપાયોથી પિતાના આત્માથી દૂર કરે. “વિકળો. ” આ ક્રિયામાં “ક” શબ્દ એ વાતનું સમર્થન કરે છે કે આ વિષયદિક સ્પશેનો સંબંધ વિચ્છેદ કરવા માટે મુનિએ આ વાતને વિચાર કરે જોઈએ કે “મારું આ જીવન અત્યંત અલ્પ છે. કાલના ભરોસે મારે ન રહેવું જોઈએ. જે કાંઈ કરવું છે તે આજે જ અને અત્યારે જ કરવું જોઈએ. કાલ થશે કે કેમ એને ભરોસે શું ?” આ પ્રકારે ક્ષણ જીવન અને તેના નાશની મનમાં સમા. લેચના કરી આ સ્પર્શાદિક વિષયેના સંબંધથી, આત્મા સ્વયં સચેત બનીને અલિપ્ત બની જાય છે. પછી એને અપ્રાપ્તિમાં આકુલતા થતી નથી તેમ આત્મગ્લાની પણ જાગતી નથી. આ સૂત્રનો ભાવાર્થ આ છે-કે મનેશ શબ્દાદિક વિષયની પ્રાપ્તિમાં રાગ અને અમને-અરૂચિકરની પ્રાપ્તિમાં દ્વેષને દૂર કરવો, એ મુનિનું કર્તવ્ય છે કે તે મધ્યસ્થભાવથી વર્તન કરે ત્યારે જ તે સાચે ત્યાગી એટલે મુનિ બને છે. એ સૂત્ર ૧ | | દ્વિતીય સૂત્ર ઔર છાયા આ પ્રકારે મુનિઓના ગુણોનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે- “ર” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર ૩ ૭૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ પરીષહોંકો જીતનેવાલા મુનિ શમિતાપર્યાય અથવા સમ્ય – કપર્યાય કહા જાતા હૈ. ઇસ પ્રકારકા મુનિ ચારિત્રમોહનીયાદિ અથવા હિંસાદિ પાપકર્મીમેં આસક્ત નહીં હોતા હૈ. યદિ ઉસકો કભી શીધ્ર પ્રાણ લેનેવાલે શૂલાદિ રોગ, જો કિ આતંક કહે જાતે હૈ હો જાતે હૈ તો વહ ઉનકી વેદનાકો શાતિપૂર્વક સહતા હૈ, ઔરવહ ઇસ પ્રકાર વિચારતા હૈ-યહ સ્વકર્મજનિત વેદના પહેલે યા પીછે મુઝે હી સહની હોગી. યહ શરીર વિનાશશીલ હૈ, વિધ્વંસનશીલ હૈ, અધુવ હૈ, અનિત્ય હૈ, અશાશ્વત છે, ચયાપચયિક હૈ, પરિણમનશીલ હૈ ! અતઃ એસે શરીરકો ઔર સુકુલજન્મ ઔર બોધિલાભ આદિકે અવસરો પા કર તપ સંયમ આદિ દ્વારા અપને જીવનકો સફલ બનાના ચાહિયે | જે પરિષહને જીતવાવાળી બને છે તે જ શમિતા-પર્યાયવાળ બને છે. આમ જેને થાય છે એ જ શમી – શમવાનું છે, શમીને ભાવ શમિતા છે. શમિતાથી જે ચરિત્ર ગ્રહણ કરે છે તે શમિતા-પર્યાયવાળે બને છે. સચિપરિયા ” આની સંસ્કૃત છાયા “ સંખ્યાયઃ ” પણ થાય છે. સભ્યને અર્થ પ્રશસ્ત, પર્યાયને અર્થ ચારિત્ર છે. જેનું ચારિત્ર મહાન છે વખાણવા જેવું છે તે સભ્યપર્યાયવાળા – પ્રશસ્તચરિત્રવાળા વિવિધ પ્રકારે કહેવાય છે, અર્થા–પરિષહને જીતનાર અને સમતાભાવથી ચારિત્રનું ગ્રહણ કરનાર અથવા–પ્રશસ્ત ચારિત્રવાળા કહેવાય છે. પરિષહ અને ઉપસર્ગોને જીતનાર સાધુને અસાતા–વેદનીય કર્મના ઉદયથી રોગને ઉપદ્રવ આવે તે એને તેણે સહન કરવો જોઈએ. આ વાત સૂત્રકાર ને અસત્તા ” ઈત્યાદિ સૂત્રોથી પ્રગટ કરે છે – જે સાધુ પાપજનક કર્મોમાં અથવા ચારિત્રમોહનીય કર્મમાં અનાસકત છે તેને કદાચ શીધ્ર પ્રાણઘાતક શલાદિક રેગ વગેરેને સામને કરે પડે છે––એના ઉપર પ્રાણઘાતક શૂલાદિક રેગ એકાકી આક્રમણ કરે છે. એવા મુનિને માટે તીર્થકર-દેએ તેમજ ગણધરાદિક મહષિઓએ આ વાત કહી છે. શું કહ્યું છે ? આ જીજ્ઞાસાનું સારાસારદ્વારા સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે–એ ધીર વીર સાધુ શૂલાદિક રોગથી આક્રાંત હોવા છતાં શૂલાદિક વેદનાઓ સહે, એનાથી એ ઉદ્વિગ્નચિત્ત ન બને. ચારિત્રમેહનીય કર્મના પશમથી જીવ ચારિત્રની પ્રાપ્તિ કરે છે. વેદનીય કર્મના ઉદયથી અનેક પ્રકારની વેદનાઓ ઉત્પન્ન થાય છે. કેવળિયને પણ રોગને સામને કર પડે છે, તેઓ પણ જ્યારે વેદનીયના ઉદયથી રેગોથી ઘેરાઈ જાય છે તે પછી સાધારણ મુનિ ની તો વાત જ શી કરવી ? માટે આવી પરિસ્થિતિમાં મુનિએ કદી પણ આત્મગ્લાની કરવી જોઈએ નહીં. બીજુ પિતાના મનમાં એ પણ વિચાર કરી વેદનાઓને સહેવી જોઈએ કે હું આ સમય જે રેગ આદિથી પિડીત છું એ બધા શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૭૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ અસાતા–વેદનીય કર્મોને વિપાક છે. આ જીવનની સાથે તેને સંબંધ પહેલાથી લાગે છે, આ આજે નવીન તે બંધાયેલ નથી, ત્યારે જે કર્મ બંધાયેલ છે તેને ઉદય આવવાને જ, આ ઉદયમાં અકળામણ અનુભવવી તે કર્મને નવા બંધનું બંધન બાંધવા સમાન છે. સમતાથી તેના ફળને ભોગવવું તે નિર્જરા હેતુ છે, એટલે તેના ઉદયજન્ય દુઃખ પૂર્વમાં પણ મેં ભેવવ્યાં છે અને આગળ પણ વૃદ્ધાવસ્થા આદિમાં પણ દુઃખ મારે ભેગવવું પડશે. અરે ! મારી તો શું ગણત્રી છે દુઃખ એવું સમજીને મને નહીં છોડી દે કે “એ સાધુ છે.” તીર્થકરાદિકને પણ કષ્ટની સંભાવના રહે છે. ભાવાર્થ—દુઃખના આવવાથી દુઃખિત પ્રાણી પોતાની સામે બીજી વ્યક્તિઓના દુઃખને વિચાર કરે છે તે તેને આગળ આવતાં દુખેને સહન કરવામાં પ્રોત્સાહન મળે છે. આ વાતને ટીકાકારે અહિં પ્રગટ કરેલ છે. તીર્થંકરાદિક જેવા મહાપુરૂષોના તેની સામે તેવી અવસ્થામાં આદર્શ ઉપસ્થિત કરેલ છે જેથી તે દુઃખ સહન કરવામાં ઢીલે--પિ ન બની જાય. ચારિત્રની પ્રાપ્તિ અન્ય કર્મોના ક્ષપમાદિકનું કાર્ય છે અને દુઃખનું આવવું બીજા કર્મોના ઉદયનું કાર્ય છે. એકના ક્ષયોપશમમાં બીજાનું પણ ક્ષપશમ બની રહે છે” એ તે કેઈ નિયમ નથી, માટે આ ચારિત્રનું આરાધન કરવાવાળાને કષ્ટોને સામને ન કરવું પડે એ માન્યતા કેવી રીતે બંધબેસતી થઈ શકે ? માટે કષ્ટને ભગવતી સમય આત્મામાં સમતાભાવ ધારણ કરે એ શ્રેયસ્કર માર્ગ છે, આત્મગ્લાનિ કરવી એ કર્મબંધનની દઢતાનું કારણ બને છે, જેથી મોક્ષાથી જનનું એ કર્તવ્ય છે કે તે મક્કમ બની તેને સદા સામને કરવામાં કટિબદ્ધ રહે ! કહ્યું પણ છે– स्वकृतपरिताणतानां दुर्नयानां विपाकः, पुनरपि सहनीयो नान्यथा ते विमोक्षः । इति मनसि विचार्य प्राप्तदुखं समस्तं, समपरिणतिभावात्समते संयतैस्तत् ॥११॥इति. આ પ્રકારનાં દુઃખે આવવાથી સાધુજનને તેને સહન કરવાને તે વિચાર પરમ પવિત્ર છે. તે એવું વિચારી દુઃખોને સહન કરે કે મારા કર્મોની નિર્જરાને આ સુંદરમાં સુંદર અવસર છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ७७ Page #85 -------------------------------------------------------------------------- ________________ (6 ક્રી--અર્થાત્ રસાયણાદિકના સેવનથી શરીરમાં પુષ્ટિ આવે છે તે પણ જે પ્રકારે માટીના કાચા ઘડા અંદરથી સારરહિત હોય છે, તેને પાણીને થાડા માત્ર સ્પર્શી થતાં જોત-જોતામાં તે ગળી જઈ નાશ પામે છે, એ જ રીતે આ શરીરની પણ તેવી જ સ્થિતિ છે. વેદના આદિ મલવાન આયુ ક્ષયનાં કારણા ઉપસ્થિત અનતાં બધા રસાયનાદિક અકિંચિત્કર ( રાગને નિર્મૂળ કરવામાં અસમં) બની જાય છે, અને આ શરીરને જોત-જોતામાં નાશ થઈ જાય છે, અને કર્યું કરાવ્યું બધું નિષ્ફળ બની જાય છે. મુનિએ આવેા વિચાર કરી રોગની વેદના સહન કરવામાં કોઈ પ્રકારની કાયરતા બતાવવી ન જોઇએ. આ કારણે એમનામાં ઉત્સાહ દેઢ અનાવવા સૂત્રકાર “ મિત્રધર્માં વિર્દેસળધમ્મ ' ઇત્યાદિ પદોથી શરીરના સ્વભાવ કેવા છે તેનુ વર્ણન કરે છે-ક્ષણભંગુર એના સ્વભાવ છે, એ મિદુરધર્મ છે. સુંદર દેખાતા માનવદેહ વિનાશ માટે જ સાચા છે. ગમે તેવું લાલન--પાલન કરે છતાં એ પાતાના સ્વભાવ છોડતો નથી. કોઇ વખત વેદનીયના ઉદય થાય છે ત્યારે તેના અંગ ઉપાંગેામાં શીધ્ર અનેક પ્રકારનુ પરિવર્તન થતું દેખાય છે. આની પુષ્ટિમાં शिरः कुक्षिनयनहृदयादिषु चावयवेषु સ્વત વ શીવ્ર વિશારુત્વાત્ '' આ પંક્તિથી કહે છે કે-માથામાં, પેટમાં, આંખામાં તેમજ હૃદયાદિક અવયવોમાં સ્વત એવ તાત્કાલિક વિનાશ થાય તેવી પ્રતીતિ હોય છે. આ વાત તે પ્રસિદ્ધ જ છે કે જ્યારે માથામાં અસાતાવેદનીયના કારણે પ્રખળ પીડા થાય છે, અથવા તા એમાં કોઈ પ્રમળ ચોટ પહેાંચી જાય છે. આ અવસ્થામાં પ્રાણીના દેહાન્ત પણ આવી જાય છે, આવી જ હાલત પેટના દથી પણ મને છે. આખામાં દર્દ થવાથી પહેલાં જે ખુબ જ લાભાવનારી સુંદર દેખાતી હતી તે આંખો થોડા જ વખતમાં ફૂટી જવાથી ઘૃણાસ્પદ બની જાય છે, કદાચ એવું ન મને તો પણ એની રેશની ઓછી થઈ જાય છે. હૃદયની ગતિ અંધ પડવાથી સશક્ત અને ત ંદુરસ્ત માજીસ એક જ મીનીટમાં કાળના વિકરાળ પંજામાં જઈ પડે છે. આથી એ સાખીત થાય છે કે આ ઔદ્યારિક શરીરના કાઇ વિશ્વાસ નહીં, કાણુ જાણે કયારે અને કઈ ઘડીયે એના નાશ થઈ જાય. ક્ષણ ક્ષણમાં એમાં પરિવત ન થતું જ રહે છે. આજ કારણે મિદુરધર્માંત્મક કહે. વામાં આવેલ છે. આ શરીર જે વિધ્વંસનધમસ્વરૂપ છે, એના હાથ પગ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ७८ Page #86 -------------------------------------------------------------------------- ________________ ઈત્યાદિ કોઈ ભાગ ઉપર ચોટ આદિ લાગી જતાં તેને અધઃપાત થઈ જાય છે. જેવી રીતે ઝાડ ઉપરનાં જીણું પાંદડાંને હવાને સાધારણ સ્પર્શ લાગતાં જ તે ખરી પડે છે, ઠીક આવી દશા આ શરીરની થતી રહે છે. મર્મ સ્થાનમાં અને હાથ પગમાં વિશેષ ચોટ લાગવાથી મૃત્યુ થાય છે, એ અનુભવસિદ્ધ વાત છે. આ કારણે એને અસ્થિર કહેવામાં આવે છે. તેને રહેવાની કોઈ નિશ્ચિત સ્થિતિ નથી તો પણ શાસ્ત્રોમાં ઔદારિક શરીરની સ્થિતિ ઉત્કૃષ્ટ અને જઘન્ય રીતિથી પ્રદર્શિત કરેલ છે, પરંતુ એટલી જ સ્થિતિ તેના ઉદયમાં આવશે એવી તે કોઈ નિશ્ચિત વાત નથી. અકાલમાં પણ તેનું પતન થવું અસંભવ નથી, કારણ કે તેને સ્વભાવ ચંચલ જ છે--સ્થિર નથી, એથી આ અપેક્ષાએ આ અનિત્ય છે, પંરતુ દ્રવ્ય-દષ્ટિથી કોઈ પણ વસ્તુને સમુળ નાશ થતો નથી તે પણ પર્યાયદષ્ટિથી પ્રત્યેક પદાર્થ પરિણમનશીલ છે, જે વસ્તુ પોતાના સ્વરૂપથી અપ્રયુત અનુત્પન્ન સ્થિર અને અઘન સ્વભાવવાળી હોય છે તેનું નામ નિત્ય છે, આવા પ્રકારની નિત્યતાથી જે રહિત છે તે અનિત્ય છે. આ શરીરમાં એવા પ્રકારની નિત્યતા છે નહિ, કારણ કે તે પૂરણ–ગળનશરીરનું પરિણામ સ્વરૂપ ગર્ભ બાલ્યાવસ્થા અને યૌવન તેમજ વૃદ્ધ અવસ્થા છે. આ રીતે એક જ જન્મમાં જુદી જુદી અનેક અવસ્થા ઉપલબ્ધ આ શરીરના ભિન્ન ભિન્ન રૂપમાં પરિણમે છે જે સમયાનુકૂલ દેખાઈ આવે છે. આ કારણે હે મુનિઓ ! રૂપસબ્ધિ અર્થાત્ ભિદુરાદિસ્વભાવવાળું રૂ૫, શરીરની ઉત્તમ કુળમાં ઉત્પત્તિ, લાભ આદિ પ્રાપ્ત કરવાની સંધિ—અવસરને જુએ. આને અભિપ્રાય એ છે કે શારીરિક મમતાને છોડીને તપ સંયમ આદિનું આરાધન કરી જીવનને સફલ બનાવો સૂ૦ ૨ તૃતીય સૂત્ર કા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા | આ પૂર્વોક્ત વિશેષણોથી વિશિષ્ટ શરીરને સમજવાવાળા મોક્ષાથી જનને જે લાભ થાય છે તેને સૂત્રકાર પ્રગટ કરે છે– “સમુ. ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ શરીર કી વિનાશશીલતા આદિ દેખનેવાલા મુનિ નરકાદિ ગતિ | કે ભાગી નહીં હોતા હૈ . જેનાથી આવી દઢ ખાત્રી થઈ ચુકી છે કે પૌદ્ગલિક હેવાથી આ શરીર ભિદરાદિધર્માત્મક છે, એનાથી આત્મકલ્યાણને માર્ગ સાધી શકાય છે, એટલે એને ઉપગ જરૂરથી કરી લેવું જોઈએ, ન જાણે ક્યારે એનું પતન થઈ જાય, આ સંસારમાં હું આજ રીતે પરિભ્રમણ કરતો ન રહું, એવા પ્રકારની પવિત્ર ભાવનાને વશ થઈ જે સકલ સાવદ્ય વ્યાપારોથી નિવૃત્ત બને છે તે રત્નત્રય રૂપ પિતાના આત્મસ્વભાવમાં રત બને છે, અને સંસાર શરીર તથા ભેગોથી સર્ષ જેમ ઉતારેલી કાચળીથી સદા દૂર રહે છે તે રીતે અલિપ્ત રહી પિતાની પ્રવૃત્તિને અહોરાત્ર વૈરાગ્યની ભાવનારૂપી પુટથી નિર્મળ બનાવતો રહે છે. એવા વિરત મુનિનું નરક-નિગેહાદિકમાં ગમન થતું નથી. આ સઘળા અભિપ્રાયને દિલમાં ધારણ કરી સૂત્રકારે “મુજેમાસ” આ સૂત્રનું અવતરણ કરેલ છે. તે કહે છે કે–“સમુક્ષમાચ' આ શરીર ભિદુરાદિધર્માત્મક છેઆ પ્રકારથી આ શરીરને સારી રીતે જેને અનુભવ થઈ ગયે છે, અને તેથી જ જે “gવાગતનત’– એકાયતનસ્વરૂપ રત્નત્રયમાં રત બનેલા છે બધા સાવદ્ય વ્યાપારોથી નિવૃત્ત કરાય છે આત્મા જેની સ્થિતિમાં, અથવા નિપુણ આચરણમાં ચહ્નવાળો બનાવી દેવામાં આવે છે આત્મા જેનાથી તેનું નામ આયતન છે. તે રત્નત્રયસ્વરૂપ છે. આ આત્માના નિજધર્મ છે. તેની સાથે આપવામાં આવેલ “” વિશેષણ એ બતાવે છે કે તેની જોડને કોઈ પદાર્થ દુનિયામાં છે જ નહિ. તે એક અસહાય સર્વોહૃષ્ટ ધર્મ છે. એકાયતનમાં જે તત્પર છે. અર્થાત્ રત્નત્રયની સારી રીતે આરાધના કરવામાં તત્પર છે તે એકાયતનરત છે. તથા “ફૂ’ શરીર, જન્મ અથવા સંસારમાં “વિત્રમુ ” પરિગ્રહ મમત્વાદિથી રહિત હોવાથી તે ક” વિવિધ પ્રકારથી “પ્ર’? પ્રકર્ષથી “ગુરુ”” વૈરાગ્ય ભાવનાથી શરીરાદિ પ્રત્યેની મમતાથી રહિત છે એવા સાવદ્ય વ્યાપારેથી રહિત મુનિને માગ–નરક નિગોદાદિકની ગતિ-આગતિરૂપ માર્ગ-હોતું નથી, કારણ કે વિરત-મુનિનાં તજજા. તીય કર્મ અથવા શરીરમાં આસક્તપણું ન હોવાથી નરકાદિ ગતિમાં તેનું ગમન થતું નથી, આ કારણે તેમને તે માર્ગ નથી. આ કથન મેં પિતાની બુદ્ધિથી કપેલું નથી, પરંતુ આ મેં ભગવાનના મુખેથી સાંભળ્યું છે એ બધું તમને કહ્યું છે. આ પ્રકારે સુધર્મ સ્વામીએ જમ્મુ સ્વામીને કહ્યું. એ સૂત્ર ૩ ચતુર્થસૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા | સાવદ્ય વ્યાપારથી વિરત મુનિ હોય છે, આ વાત કહીને હવે “જે એનાથી વિપરીત પિતાની પ્રવૃત્તિ કરે છે તે પરિગ્રહી છે. આ વિષયને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે-“ચાવતી 'ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર ૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ ઇસ લોકમેં કિતનેક મનુષ્ય પરિગ્રહી હોતે હૈં થોડા યા બહુત, અણુ યા સ્કૂલ, સચિત યા અચિત જો ભી પરિગ્રહ ઇનકે પાસ હોતે હૈં ઉનહીં પરિગ્રહોં યે મગ્ન રહતે હૈં યહ શરીર હી કિસીર કો મહાભયદાયક હોતે હૈ. મુનિ, અસંયમી લોગ કે ધન કો યા વ્યવહાર કો મહાભય કા કારણ જાનકર ઉસસે દૂર રહતા હૈ. દ્રવ્યપરિગ્રહ કે સંબધકે ત્યાગી પરિગ્રહજનિત - ભય નહીં હોતા હે .. આ મનુષ્યલકમાં કેટલાક માણસો પરિગ્રહી છે. પરિગ્રહ જેને છે તે. પરિગ્રહીત દ્રઢ્ય ભલે થોડું હોય, ભલે વધારે હોય, ભલે અણુરૂપ હોય, ભલે સ્કૂલરૂપમાં હોય, ભલે સચિત્તરૂપમાં હોય, ભલે અચિત્ત હોય, આમાંથી કંઈ પણ જેની પાસે છે તેને પરિગ્રહી કહે છે. આ પરિગ્રહ જ અવિરતિ અને વિરતિ ને મહાભયસ્વરૂપ છે. આ પ્રકારે આ લેક પરિગ્રહને સમજીને જે તેનાથી વિરત છે તેને પરિગ્રહજન્ય ભય હોતું નથી. પરિગ્રહમાં અલ્પતા અને અધિકતા મૂલ્યની અને પ્રમાણુની અપેક્ષાથી બતાવવામાં આવી છે. કિંમતની અપેક્ષા જેની પાસે એક કેડી માત્ર અલ્પ પરિગ્રહ છે અર્થાત એટલે પણ પરિગ્રહ છે કે જેની કિંમત એક કેડી છે તે પણ પરિગ્રહી છે. પ્રમાણુની અપેક્ષા આકડાનું રૂ. માત્ર પણ જેને પરિગ્રહ છે તે પણ તેનામાં મમત્વભાવવિશિષ્ટ હોવાથી પરિગ્રહયુક્ત છે. તેવી રીતે મૂલ્યની અપેક્ષા રત્નાદિક, પ્રમાણની અપેક્ષા કાષ્ઠ આદિક ઘણેજ પરિગ્રહ છે. મૂલ્યની અપેક્ષા લઘુ-અણુ–તૃણાદિક, પ્રમાણની અપેક્ષા વજાદિક, મૂલ્ય અને પ્રમાણથી સ્થલ હાથી ઘોડા આદિ પરિગ્રહ છે. સચિત્ત અને અચિત્ત પરિગ્રહના ગ્રહણથી મિશ્ર પરિગ્રહને પણ અહિં ગ્રહણ થયેલ છે. આ બધાના પ્રહણથી અથવા કોઈકેઈન ગ્રહણથી જીવ પરિગ્રહી બને છે. આ વજીવનિકાયરૂપ અપ, બહ, સ્થળ તેમજ લઘુરૂપ પરિગ્રહમાં મૂછશાળી હેવાથી જીવ મમત્વપરિણામી બને છે. જે કોઈ અવિરત પ્રાણી પોતાને વિરતરૂપથી જાહેર કરી “મમેદ”–ભાવથી અ૫પરિગ્રહરૂપ વસ્તુ પણ ગ્રહણ કરે તો તે પરિગ્રહી જ છે. આ પ્રકારે પાંચ મહાવ્રતમાંના એક વ્રતની વિરાધના કરે છે તે પિતાનાં સમસ્ત વ્રતને વિરાધક બને છે. કયાંક કઈ એક અંશમાં પણ જેનામાં અપરાધને સદ્ભાવ થયા પછી તેના સમસ્ત અંશમાં અપરાધીપણું આવી જાય છે, કેમકે એવી હાલતમાં એના આસવના દ્વાર બંધ નથી થતાં. જે મૂળગુણોને વિધ્વંસક નહિ હોય તે ઉત્તરગુણેમાં પણ અતિચાર એમજ હોય છે. શંકા–અાદિવસ્તુરૂપ પરિગ્રહના ગ્રહણથી જે પરિગ્રહવત્તા માનવામાં આવે તે પછી અલ્પાદિરૂપ પરિગ્રહનું સેવન કરવા છતાં પોતાને અપરિ. ગ્રહી કહે એના આહાર અને શરીરાદિક પણ અનર્થનાં કારણ બનશે? આ શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ (6 શંકાનું સમાધાન કરવા માટે સૂત્રકાર एतदेव एकेषां महाभयं भवति " આ સૂત્રનુ` કથન કરે છે. તે કહે છે કે-ભલે વિરતિસંપન્ન હોય ચાહે એનાથી રહિત અવતી હોય છતાં અપાદિરૂપ પરિગ્રહની સત્તામાં પણ મભેદભાવથી અવશ્ય પરિગ્રહપણું છે. આ પરિગ્રહવત્તા જ એને માટે નરકનિગોદાદિકના ભયંકર ફળરૂપ મહાભયનું કારણ હોવાથી મહાભયસ્વરૂપ અને છે. અથવા—પરિગ્રહયુક્ત પ્રાણીઓને “તવેવ” શરીર તેમજ આહારાદિક મહાભય સ્વરૂપ છે. જેમકેજે પાણિપુટ ( કરપાત્ર )થી જ ભાજન કરવાવાળા છે, જેની પાસે પાત્ર તેમજ વસ્ત્રાદિક કાંઇ પણ નથી પરંતુ જે ગૃહસ્થોને ત્યાં આધાકર્માદિક દોષોથી દૂષિત આહારાદિક લેવાથી મહાન કર્મોના બંધ કરવાવાળા હોય છે, આથી તેના શરીરાદિક તેને મહાભયના હેતુ હોવાથી મહાભયસ્વરૂપ છે. તથા તેનુ શરીર વજ્રથી રહિત હોવાથી ગુપ્ત અંગ ખુલ્લુ રહે છે, આ કારણે એવી હાલતમાં તેનું શરીર લજ્જારહિત હાવાથી લોકનિંદાને પાત્ર બને છે. તેનાથી જીનશાશનની અવહેલના થાય છે, માટે તેનું તે શરીર સ્વ અને પરને માટે મહાલયકારી અને છે. સ યમમાં ભગવાને રુગ્ગા યા—સંગમ મચેર ' ઈત્યાદિ વાકય અનુસાર લજ્જાને માટે પ્રથમ સ્થાન આપેલ છે. જે કારણથી પરિગ્રહ અનથ કારી મતાવેલ છે તેને માટે સૂત્રકાર કહે છે-જો વિત્ત’-ઇત્યાદિ. અસયત લાકનું ધન અથવા અસયત લેાકના આહાર,ભય,મૈથુન અને પરિગ્રહ સંજ્ઞારૂપલે કવૃત્ત તેના માટે ભારે ભયજનક હોય છે. આ માટે મેાક્ષાર્થી જન લેાકવિત્ત અથવા લાકવૃત્તને મહાભયકારી ।--રિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી તેના ત્યાગ કરે. પરિગ્રહના પરિવજનથી ત્યાગીને જે લાભ થાય છે તેને સૂત્રકાર “ જ્ઞાન સંવાર્ અવિજ્ઞાનતઃ '' આ સૂત્રથી કહે છે કે આ દ્રવ્ય-પરિગ્રહની સાથે પોતાના સંબધ નહિ રાખવાવાળા અર્થાત્ પરિગ્રહના સબંધથી રહિત મુનિને પરિગ્રહજન્ય મહાભય હોતા નથી. ।। સૂ૦ ૪૫ પ્રથમ સૂત્ર શ્રી આચારાંગ સૂત્ર : ૩ ઔર છાયા در ફરી એક ખીજી પણ વાત સૂત્રકાર પ્રગટ કરે છે-“સે મુત્તિયુદ્ધ” ઇત્યાદિ. ८२ Page #90 -------------------------------------------------------------------------- ________________ નિષ્પરિગ્રહ મુનિ અપને કર્તવ્ય માર્ગ મેં જાગરૂક હોતા હૈ, પ્રત્યક્ષજ્ઞાનિયોંને એસે શિષ્યોં કે લિયે હી જ્ઞાન, દર્શન, ચારિત્ર કા ઉપદેશ કિયા હૈ । ઇસલિયે હે ભવ્ય ! મોક્ષ કી ઓર લક્ષ્ય રખકર સંયમમેં વિશેષતઃ પરાક્રમશાલી બનો । એસે સંયમી હી બ્રહ્મચારી હોતે હૈં । યહુ સબ મૈંને તીર્થંકર ભગવાન્ કે મુખ સે સુના હૈ, ઇસલિયે યહ સબ મેરે હ્રદયમેં સ્થિત હૈ । બ્રહ્મચર્યમેં સ્થિત મનુષ્ય કા હી બન્ધ સે પ્રમોક્ષ (છુટકારા ) હોતા હૈ । અથવા– જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મો કા સમ્બન્ધરૂપ બન્ધ ઔર ઉન કર્યો સે પૃથક્ હોનારૂપ, પ્રમોક્ષ, યે ક્રોનો અન્તઃકરણમેં હી હૈં । આરમ્ભપરિગ્રહ યા અપ્રશસ્ત ભાવ સે રહિત સાધુ, સભી પ્રકારોં કે પરીષહોં કો યાવજ્રન સહે । અસંયતોં કી તીર્થંકરોપદિષ્ટ માર્ગ સે બહિર્વર્તી સમઝો તીર્થંકરોપષ્ટિ માર્ગ કે અન્તર્વર્તી મુનિ અપ્રમત્ત હોકર વિચરે । ભગવત્પ્રરૂપિત ઇસ ચારિત્ર કા પરિપાલન, હે શિષ્ય ! તુમ અચ્છી તરહ કરો । ઉદશ સમાપ્તિ । જે મનુષ્ય પરિગ્રહથી રહિત છે તેવુ જ પાતાના માર્ગોમાં સાચું જાગરણ છે, અને તેના જ્ઞાન આદિ નિર્દોષ છે, અથવા તેનુ પેાતાના કર્તવ્યપથમાં જે જાગરણ છે તે સૂપનીત છે~~તી કરાદિક પ્રત્યક્ષ જ્ઞાનીઓએ સારી રીતે પ્રગટ કરેલ છે, અને તે માર્ગ તેમણે પાતાના શિષ્યાને જ્ઞાનાદિકત્રયની પ્રાપ્તિ નિમિત્તે યુક્તિ અને દાંતથી સમજાવેલ છે, તેમજ આ માર્ગ દ્વારા તેઓએ પોતાના શિષ્યોને જ્ઞાનાદિકની પ્રાપ્તિ કરાવી છે. ભાવાર્થ :—આ રાજમાર્ગ છે કે પરિગ્રહના ત્યાગ કર્યો વગર સાધુને પોતાના કર્તવ્ય પંથમાં સાચી આરાધકતાની જાગૃતી મળી શકતી નથી, કારણ કે પરિગ્રહના સદ્ભાવમાં આત્માની સદા આકુલતા રહે છે. આકુલતામાં ધર્મનુ આરાધન નથી થઈ શકતું. પરિગ્રહના સદ્ભાવમાં જ સાવધ પ્રવૃત્તિ તેમજ અનેક અનર્થની પરપરા વધે છે, પરિગ્રહના ત્યાગથી આત્મામાં અપૂર્વ શાંતિ તેમજ સ્વરમણતા આવે છે. આ માજ સર્વોત્તમ છે. આ માના જે પથિક છે તે જ સાચા રૂપમાં પોતાના કર્તવ્યપથને નિભાવનાર તેમજ સમ્યગ્દર્શનાદિકરૂપ મોક્ષમાર્ગના અનુયાયી છે. આ જ માર્ગ દ્વારા તીર્થંકરાદિક પ્રત્યક્ષજ્ઞાનિઓએ પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરી છે, અને પોતાના શિષ્યાને પણ આ જ માનું અનુસરણુ કરવાના ઉપદેશ આપેલ છે, હેતુ અને દૃષ્ટાન્તાથી આ માને તેમણે સ્વીકાર કર્યો છે. kr इति ज्ञात्वा ” એટલા માટે હું ભવ્ય પુરૂષ ! આ સમજીને આ જ માર્ગ ઉપર ચાલી તમો જ્ઞાન અથવા સંયમ અથવા તપરૂપી ચક્ષુઓની પ્રાપ્તિ કરી શકશેા શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૮૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ માના દર્શીક ખની શકશે. જ્યારે આ અપરિગ્રહતા તમેા પ્રાપ્ત કરી શકશે. ત્યારે જ તમે જ્ઞાનાવરણીયાદિક આઠ પ્રકારના કર્મોના નાશ કરવાવાળા નિરવઘ અનુષ્ઠાનરૂપ તપની આરાધનામાં વિશેષ પરાક્રમ કરશે, અને આવી રીતે તમે તપવીર અને ધર્મવીર બની શકશો. સયમ અને તપમાં પરાક્રમશાળી હોવાનો ઉપદેશ એ માટે આપવામાં આવેલ છે કે જે પરિગ્રઢુના ગ્રહણમાં પરાક્રુખ છે તેમનામાં ખરી રીતે નવ પ્રકારના મૈથુનની નિવૃત્તિરૂપ બ્રહ્મચર્ય વ્રતની સમ્યક્ રીતિથી રક્ષકતા આવે છે, ખીજામાં નહીં. કારણ કે તેઓ પરિ ગ્રહના ગ્રહેણુ કરવામાં આસક્ત હોવાથી નવ પ્રકારના તેવા બ્રહ્મચર્યની રક્ષા કરી શકતા નથી, અને “ તેવુ ચૈવ માર્ચમ્ ” આ વાકયને એ પણુ અ થાય છે કે ષવનિકાયોની ઘાત કરવાની વિરતિરૂપ જે સંયમ છે. તેનું આચરણ કરવું એ જબ્રહ્મચર્ય છે, બીજું બ્રહ્મચર્ય નથી. ,, “ વૃત્તિ પ્રીમિ ” પ્રતિ પદ્ય અધિકારની સમાપ્તિનું સૂચક છે, અર્થાત આ ઉદ્દેશમાં અહીં સુધી અથવા આ સૂત્રમાં જે કહ્યુ છે અને આગળ પણ જે કાંઇ કહું છું તે બધા મે ભગવાનના ઉપદેશથી જ જાણેલ છે. માટે સૂત્રકારે “ તત્ શ્રુતં ૨ મા ” આ કહેલ છે. આ કહેલ અથવા આગળ જે કહેવામાં આવશે તે સમસ્ત વિષય, જેને મેં તીર્થંકર પ્રભુથી સાંભળ્યું છે તે મારા આત્મામાં-અંતઃકરણમાં સ્થિત છે, તેમણે એ કહ્યુ છે કે “ અસ્ક્યામે વ ” બ્રહ્મચર્યમાં વ્યવસ્થિત સાધુની જ બંધથી મુક્તિ થાય છે, અર્થાત્ એ જીવ પ્રકૃતિબંધ, સ્થિતિમ’ધ, અનુભાગમધ, અને પ્રદેશમધ, આવા ચાર પ્રકારના કર્મ અધથી રહિત અને છે. તે જ વાત મેં પણ અહિં કહી છે. 66 66 અથવા ચંધપમુત્ત્વો 'ની. “ વમ્પત્રોને ” આ પણ સંસ્કૃત છાયા બને છે. તથા જ્ઞાનાવરણીયાદિક આઠ પ્રકારના કર્માંના સબંધ બંધ છે તેનાથી આત્માનું પૃથક્ થવું તેનું નામ પ્રમોક્ષ છે. આ બન્ને અંધ અને પ્રમોક્ષ ધ્યાહ્ને વ આત્મામાં જ છે, કારણ કે રાગ અને દ્વેષ આત્મામાં જ હોય છે, જ્યાં અધ છે ત્યાં મોક્ષ છે. તથા આરંભ અને પરિગ્રઢમાં અથવા અપ્રશસ્ત અધ્યાત્મ-રાગદ્વેષવિશિષ્ટ આત્મા-માં જે લીન નથી એટલે તેનાથી વિરક્ત છે તે મુનિને દીર્ઘ રાત્ર જીવનપર્યંત પરિગ્રહના અસત્ત્વથી જે ક્ષુધા તૃષા આદિ પરિષહ અથવા કાઈ પણ પ્રકારના રેાગનો ઉપદ્રવ આવે તે એ બધાને સહન કરવું જોઇએ. તથા જે અસ યત છે, આરભ પરિગ્રહમાં આસક્ત છે, દ્રવ્યલિંગી છે, એવા પાસસ્થાર્દિક અને પરતીથિંકોને વીતરાગ પ્રભુની આજ્ઞારૂપ ધ માગ થી બહાર સમજવા જોઈ એ. જે વીતરાગ પ્રભુની આજ્ઞા-અનુસાર પ્રવૃત્તિ કરવાવાળા છે, અપ્રમત્ત છે, અને સયમ માની રિપાલના કરવામાં પ્રયત્નશીલ છે તે અનગાર-મુનિ છે. આ કારણે ભગવાનના આજ્ઞાવતી મુનિ અપ્રમત્ત બનીને પોતાના સંયમનુ પાલન કરવા માટે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ܕ ૮૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ k પ્રયત્નશીલ બની પત્નેિત ’પ્રત્રજ્યા—ભાગવતી દીક્ષાને ભલી પ્રકારે પાલન કરે. આ મુનિસબંધી કવ્ય એટલે ચારિત્ર ભગવાને કહેલ છે; માટે હે શિષ્ય ! પહેલાં કહેવામાં આવેલ યથાર્થ રૂપથી તમે તેનું પાલન કરો. “ વૃત્તિ પ્રવૃમિ ” આ પ્રકારે શ્રી સુધર્માં સ્વામીએ શ્રી જમ્મૂસ્વામીને કહ્યો. "" પાંચમા અધ્યયનના ખીો ઉદ્દેશ સમાપ્ત ૫ ૫–૨ ॥ દ્વિતીય ઉદેશ કે સાથ તૃતીય ઉદેશ કા સંબન્ધ કથન પ્રથમ સુત્રકા અવતરણ, પ્રથમ સુત્ર ઔર છાયા । પાંચમા અધ્યયનના ત્રીજે ઉદ્દેશ. ખીજા ઉદ્દેશનુ વક્તવ્ય પૂરૂં થયું, હવે ત્રીજો ઉદ્દેશ શરૂ થાય છે. જેના સંબંધ અનંતર ઉદ્દેશની સાથે આ પ્રકારે છે—ખીજા ઉદ્દેશમાં એમ કહેવામાં આવેલ છે કે અવિરતિસ ંપન્ન પ્રાણી અલ્પ આદિ વસ્તુઓથી સંબંધિત હોવાથી પરિગ્રહી મને છે. આ ઉદ્દેશમાં તેના પ્રતિપક્ષભૂત અપરિગ્રહવાદનો સિદ્ધાંત સમજાવે છે, કારણ કે નિપરિગ્રહતાથી જ મુનિમાં મુનિતા આવે છે, ખીજાથી નહિ. એટલા માટે સર્વ પ્રથમ મુનિને પરિગ્રહનો પ્રતિષેધ કરવાને કહે છે-“અવંતી” ઈત્યાદિ, શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૮૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ જો કોઇ ઇસ લોકમેં અપરિગ્રહી હોતે હૈં, વે સંયમીજન, અલ્પ સ્થલ આદિ વસ્તુઓમેં મમત્વ કે અભાવ સે હી અપરિગ્રહી હોતે હૈ મેઘાવી મુનિ તીર્થકર આદિયોં કી વાળી સુનકર ઔર ઉસીકો ધર્મ સમઝકર, તદનુસાર આચરણ કર કે અપરિગ્રહી હો જાતા હૈ ઇસ માર્ગમેં મેંને કર્મપરમ્પરા દૂર કરને કા જૈસા સરલ ઉપાય બતલાયા હૈ વૈસા અન્યમાર્ગ મેં નહીં હૈ ! ઇસલિયે ઇસ માર્ગમેં સ્થિત મુનિ અપની શક્તિ કો ન છિપાવે છે આ મનુષ્ય લોકમાં કેટલાક અલ્પ અને સ્થલ દ્રવ્યપરિગ્રહથી રહિત મુનિઓ હોય છે તે સર્વવિરત સંયમી આવા અલ્પ સ્થૂલાદિ દ્રવ્યોમાં મમત્વરહિત હોવાથી અપરિગ્રહી કહેવાય છે. - ભાવાર્થ –“અલ્પ સ્થૂલાદિ દ્રવ્યોના પરિગ્રહથી રહિત કેટલાક મુનિ હોય છે ” આ કથનથી કોઈ એમ ન સમજી લે કે બીજા કોઈ મુનિ અલ્પ સ્થૂલાદિ દ્રવ્યવાળા હશે. સૂત્રકારનો અભિપ્રાય એ છે કે-સંસારમાં જેટલા પ્રાણી છે તે સઘળા ઘણું કરી પરિગ્રહને આધીન છે. આ પરિગ્રહનું વિવેચન અલ્પ શૂલાદિ. કના ભેદથી બીજા ઉદ્દેશના ચોથા સૂત્રમાં કહેવામાં આવેલ છે. સમસ્ત પ્રાણીઓમાં વિરલા જ મુનિ બને છે અને તે પરિગ્રહના ત્યાગી જ હોય છે. અથવા સૂત્રકારે આ સ્થળે મુનિધર્મનું પ્રતિપાદન કરવું ઉચિત સમજે છે. દ્રવ્યલિંગી પાસત્કાદિક પણ નામથી મુનિસંજ્ઞાવાળા છે. દંડી શાક્યાદિક પણ લોકમાં ત્યાગી–મુનિ કહેવાય છે, પરંતુ તેમાં વાસ્તવિક મુનિપણું નથી, કારણ કે જે પરિગ્રહથી દૂર રહે છે તે જ વાસ્તવિકપણે મુનિ માની શકાય. જે કે આવા પાસસ્થાદિકમાં પણ બાહ્ય રૂપથી મુનિની આકૃતિ વગેરે હોય છે પરંતુ એ આકૃતિ પરથી મુનિપણું તેમનામાં માનવામાં આવતું નથી. મમત્વભાવને અલ્પ સ્થૂલાદિક દ્રવ્યમાં પરિત્યાગ જ વાસ્તવિક મુનિપણાને ઘાતક માનવામાં આવેલ છે. માટે મુનિ બનીને પણ બધા મુનિ નથી, પરંતુ પરિગ્રહના પરિત્યાગી જ મુનિ છે. “પરિગ્રહ છોડવા યોગ્ય છે –તે મુનિજન કેવી રીતે જાણે છે ? તેના પ્રત્યુત્તરમાં સૂત્રકાર કહે છે કે જે પરિગ્રહી છે, તે નરક-નિગોદાદિ ગતિઓમાં પરિ. ભ્રમણરૂપ કડવા ફળને પ્રાપ્ત કરે છે, આવા પ્રકારની તીર્થકર ગણધર આદિ વિશિષ્ટ જ્ઞાનીઓની વાણી સાંભળીને સાધુની મર્યાદાના જ્ઞાનમાં કુશલ મેધાવી મુનિ જાણી લે છે કે પરિગ્રહ છોડવા ગ્યા છે, ત્યારે તે મુનિજન સચિત્ત અચિત્ત અને મિશ્ર પરિગ્રહના ત્યાગથી નિષ્પરિગ્રહી થાય છે. તીર્થકરાદિદ્વારા સમજાવેલ ધર્મ કેવો હોય છે? એવી શિષ્યની જીજ્ઞાસાનું સમાધાન કરવા માટે સૂત્રકાર કહે છે–તીર્થંકરાદિએ જે ધર્મને ઉપદેશ આપે છે, તે ધર્મ એ છે કે શત્રુ અને શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #94 -------------------------------------------------------------------------- ________________ મિત્રમાં મુનિજન સમભાવી રહે. શત્રુ-મિત્રમાં સમભાવથી વવાવાળા મુનિ જ નિષ્પરિગ્રહી હાય છે. ભાવાર્થ :—શત્રુ-મિત્રમાં રાગદ્વેષ રાખવાવાળામાં નિપરિગ્રહિતા આવતી નથી, કારણ કે પરિગ્રહનું લક્ષણ મમત્વભાવ ખતાવેલ છે, રાગ થવા એ મમત્વભાવ છે, મમત્વભાવનુ કા રાગ છે, કાના સદ્ભાવમાં કારણના સદ્ભાવ માનવામાં આવે છે, માટે રાગના સદ્ભાવમાં સચિત્તાહિપરિગ્રહતા રાગીમાં આવે છે. આ કારણે નિપરિગ્રહ હાવાને માટે શત્રુ-મિત્રમાં સમભાવથી પ્રવર્તન કરવારૂપ ધર્મના ઉપદેશ તીર્થંકરાદિક આય પુરૂષોએ કહેલ છે. કહ્યું પણ છે— जे चंदणेण बाहु, आलिपइ वासिणा वा तच्छेति । સંયુળ. નોય નિવૃત્તિ, મહેસિનો તથ સમમાવો '' || o ।। ઇતિ. આના ભાવ છે કે ભલે કેાઇ ભુજાઓમાં ચંદનના લેપ કરે અથવા તલવાર અથવા કુહાડીથી તેને કાપે, કાઇ એની સ્તુતિ કરે અથવા નિંદા કરે, તો પણ મહર્ષિ આમાં સમભાવ દાખવનાર જ રહે છે. "" અથવા—મૂળ સૂત્રમાં “ જ્ઞાતૢિ ” એવો પત્ર છે. જેની સંસ્કૃત છાયા પહેલાં આર્ચે ” એમ કરી છે. પરંતુ જ્યારે ‘બારિદ્િ’ આ પદમાં સપ્તમી વિભક્તિના અર્થમાં તૃતીયા વિભક્તિ માનવામાં આવશે, ત્યારે તેની છાયા “ બચ્છુ ” એવી થશે. આવી અવસ્થામાં આવે એને અર્થ થશે કે–દેશા, ભાષાય અને ચારિત્રાામાં, તથા ઉપલક્ષણથી અનાર્યોમાં પણ વીતરાગ પ્રભુએ સમભાવથી ધના ઉપદેશ આપ્યા છે. કારણ કે વીતરાગ પ્રભુની પ્રવૃત્તિ સમસ્ત જીવા ઉપર ઉપકાર કરવા માટે એકધારી હાય છે. આગમનુ વચન છે કે-“ ના પુળસ ત્યક્તહા તુમ્સ ત્યર્ समिया આ મૂલની સ ંસ્કૃત છાયા “ રાતિયા ” થાય છે. ઇન્દ્રિય અને મન ઉપર જે કાબુ મેળવે છે એ શમી છે, શમીના ભાવ શમિતા છે. શમિતાથી આ તીર્થંકરાદિકોએ ધર્મની પ્રરૂષણા કરી છે એમ સમજવું જોઈ એ. (6 "" વીતરાગથી અન્ય અવીતરાગ–મિથ્યાદૃષ્ટિના ઉપદેશ ખરેખર નથી છોડવા યોગ્ય છે—આ વાત સ્પષ્ટ કરતાં સ્વયં ભગવાન કહે છે કે—“નહૈિં ” ઈત્યાદિ. આ આર્હુત શાસનમાં પ્રતિપાદિત રત્નત્રયાત્મક માક્ષમામાં ઘાતિકમાંના નાશ કરવાની કામનાવાળા મેં જે પ્રકારથી ક પર પરા–જ્ઞાનવરણીયાક્રિક કર્મોની સંતતિ સંપૂર્ણ રૂપથી દૂર કરેલ છે તે રીતે એ કપરંપરારૂપ સધીના અન્યત્ર-મિથ્યાદૃષ્ટિએદ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતમાં દુર્ગાષિત-દૂર કરવું અશકય છે. અર્થાત્ મિથ્યાદૃષ્ટિએના સિદ્ધાંતને સહારે આ કર્મ પર પરા દૂર થઇ શકનાર નથી. અભિપ્રાય આના એ છે કે-દોષરહિત થવાથી વીતરાગદ્વારા પ્રતિપાદિત જ મોક્ષમાર્ગ સર્વોત્કૃષ્ટ છે, શ્રી આચારાંગ સૂત્ર : ૩ ܙܕ ८७ Page #95 -------------------------------------------------------------------------- ________________ સર્વસમારંભસ્વભાવવાળા અને સચિત્ત ભોજન કરવાવાળા તેમજ રાગ અને શ્રેષમાં આગ્રહ રાખવાવાળા અન્ય મિથ્યાદષ્ટિ અવીતરાગદ્વાર પ્રતિપાદિત માર્ગ મોક્ષ પ્રાપ્તિ માટે યોગ્ય નથી, આ કારણે હું કહું છું કે આ આહંત માગમાં રહીને મેં કર્મોને નાશ કરેલ છે, અન્યને પણ મારું આ કહેવું છે કે તેઓ પણ સંયમના આચરણમાં અથવા તપની આરાધનામાં પિતાની શક્તિને ન છુપાવે. જે પિતાનું બળ અને વીર્ય છુપાવે છે એ સાચે મુનિ નથી. આથી સાચા મૃનિ થવા માટે પોતાના બળ વીર્યને ન છુપાવવું જોઈએ. આથી જ એ સાચે સુનિ બની શકશે. આ પ્રમાણે સુધર્માસ્વામીએ વીર ભગવાન પાસેથી જાણેલ સિદ્ધાંત પિતાના શિષ્ય જબૂસ્વામીને કહેલ છે. એ સૂત્ર ૧ છે | દ્વિતીય સત્ર કા અવતરણ, દ્વિતીયસુત્ર ઔર છાયા . ફરી–મુનિજને કેવું થવું જોઈએ ? આ વાતને પ્રગટ કરતાં કહે છેને પુછવુ ” ઈત્યાદિ. તીન પ્રકાર કે લોગ હોતે હૈ-કોઈ સંયમ ગ્રહણ કરતા હૈ ઔર મરણપર્યન્ત પર્ણતત્પરતા કે સાથ ઉસે નિભાતા હે; કોઇ સંયમ ગ્રહણ કરતા હૈ ઔર પરિષહોપસર્ગ સે બાધિત હો ઉસે છોડ દેતા હૈ, ઔર કોઈ ન સંયમ લેતા હૈ ન ઉસે છોડતા હૈ જો સંયમ લેકર ગૃહસ્થોં કે આશ્રિત હોકર રહને | લગતા હૈ વહ ભી ગૃહસ્થ–જેસા હી હૈ .. पूर्व-चारित्र-ग्रहणावसे चारित्राचरणेन उत्थातुं शीलं यस्य स પૂવસ્થા ચારિત્ર ગ્રહણ કરવાના સમયે ચારિત્ર આચરણથી પોતાની વૃદ્ધિ કરવાને જેને સ્વભાવ છે તે “પૂરવાચી” છે. એટલે–ચારિત્રને અંગીકાર કરી જે પોતાના ચારિત્રમય આચરણથી પિતાના જીવનની ઉન્નતિ કરે છે એનું નામ પૂર્વોત્થાયી છે. એ પૂર્વોત્થાયી “નો પાસપતી” ચારિત્ર ગ્રહણ કર્યા પછી પોતે જેને સ્વીકાર કરેલ છે એનાથી ચલિત થતું નથી. કેમ કે એને સ્વભાવ ગ્રહણ કરેલા ચારિત્રના પાલનમાં ખૂબ જ મક્કમ બનેલો હોય છે એથી એ ચારિત્ર ગ્રહણ કર્યા પછીથી ઉત્તરોત્તર એમાં જ રત બની રહે છે. આથી તે “પ્રસ્થાન્નિતી થતો નથી. સિંહની માફક એ એકાંત વિહરણશીલ હેવાથી તેને ગણધરાદિ સમાન માનવામાં આવેલ છે. આ પ્રથમ ભંગ છે. આ ભંગવાળા મુનિ અતિ ઉત્તમ છે. ૨૨ શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ જે પૂર્વોત્થાયી તે છે પરંતુ ચારિત્ર ગ્રહણ કરવા પછી પોતે ગ્રહણ કરેલ ચારિત્રથી આગળ વધી શકતા નથી અને અન્તરાયના ઉદયના કારણે નિપતનશીલ છે–તે “pdfથાથી સ્થાન્નિપાતી ” એમ દ્વિતીય ભંગ છે, જેમ કે આચારથી પતિત શિલક રાજષિ થયા, લિંગથી પતિત નન્દિષેણ થયા, દર્શનથી પતિત જમાલી થયા, આચાર અને લિંગ, આ બનેથી પતિત પશ્ચાદ્ભૂત છે, જેમ–કન્ડરીક આદિ. કઈ કઈ આચાર, લિ અને દર્શન આ ત્રણેથી પણ પતિત થયેલ છે. જે પૂર્વોત્થાયી તે નથી પરંતુ પશ્ચાન્નિપાતી છે. આ તૃતીય ભંગ છે. પરંતુ આ ભંગની સંભાવના જ નથી, કારણ કે જે પૂર્વોત્થાયી હોય છે એમાં જ નિપાતને વિચાર લાગુ થાય છે. જ્યારે ત્યાં ઉત્થાનને જ પ્રતિષેધ છે ત્યાં પછી નિપાત અને અનિપાતની વિચારણા જ કઈ રીતે થઈ શકે ? અર્થાતુચારિત્ર જેણે ગ્રહણ કરેલ છે તેના વિષયમાં જ એ આગળ વધી રહેલ છે કે અટકી પડેલ છે એ વિચાર કરવાનું રહે છે, પરંતુ જ્યાં મૂળમાં જ જેની પાસે એ ચીજ નથી ત્યાં ઉત્થાન અને પતનને વિચાર જ કઈ રીતે થઈ શકે. આ જ કારણે સૂત્રકારે સૂત્રમાં આ તૃતીય ભંગને સ્વીકાર કરેલ નથી. જે ગૃહસ્થની રીતે રહેવાવાળા છે તે ન તે પૂર્વોત્થાયી છે કે ન તે પશ્ચાત્રિપાતી છે. પૂર્વોત્થાયી આ માટે નથી કે એમને ચારિત્રને સદ્દભાવ નથી. આ જ કારણે પશ્ચા–નિપાતી પણ નથી. ચારિત્રસદ્દભાવવાળામાં જ પશ્ચા–નિપાતિત્વ સંભવિત હોય છે. આના અભાવવાળામાં નહીં. એવા દંડી શાક્ષાદિક છે. જે ચતુર્થીના અન્તર્ગત હેય છે. કારણ કે એ સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્તિશીલ રહેતા હોય છે એટલે એમને આચાર સાવવિશિષ્ટ હેવાથી એનામાં વિરતિરૂપતા નથી. વિરતિરૂપતાના અભાવથી એ પૂર્વોત્થાયી નથી. જ્યારે એ પૂર્વોત્થાયી જ નથી તે પશ્ચાન્નિપાતી પણ નથી, આથી એ ગૃહસ્થ જ છે, કારણ કે ગૃહસ્થજન કર્મોના આસવના દ્વારથી અસંવૃત હોય છે. અર્થા શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ અવિરતિ આદિ કર્મીને આવવાનુ એ દ્વાર છે. ગૃહસ્થજનને કર્મોના આગમનનુ આ દ્વાર બંધ થતું નથી. એ પ્રકારે અવિરતિ આદિથી યુક્ત હોવાના કારણથી દડી શાકયાદિકાને પણ કના આગમનનાં દ્વાર ખુલ્લાં જ રહે છે. એ કર્મોના આસવથી રહિત તે અવસ્થામાં બની શકતાં નથી. આ રીતે એ અસમારભી તા છે, પરંતુ પચન-પાચનાદિ કાર્યની અનુમોદના કરે છે, એ પણ ગૃહસ્થતુલ્ય જ છે. આથી ચતુર્થાં ભંગમાં એમના સમાવેશ થાય છે. આમ સૂત્રકાર પ્રગટ કરે છે. આથી દ્રવ્યલિંગી મુનિ દંડી--શાકથાર્દિક વિગેરે ન-પરિજ્ઞાથી અવિરત લાકાને જાણીને અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી તેના પરિહાર કરીને ફ્રી-તે સાવદ્ય વ્યાપારી લાકોનું જ તે અનુસરણ કરતા દેખવામાં આવે છે, અર્થાત્ તે પચન પાચનાહિરૂપ વ્યાપારાથી પોતે નિવ્રુત્ત હોવા છતાં પણ પાછળથી ચારિત્ર–અંતરાયના ઉદ્દયથી તે સમારંભશીલ લેાકનું અનુસરણ કરતાં કરતાં પાચન અને અનુમાદનથી ગૃહસ્થતુલ્ય બની રહે છે ! સૂ૦ ૨૫ તૃતીય સુત્ર કા અવતરણ, તૃતીય સુત્ર ઔર છાયા । આ સઘળું મેં મારી બુદ્ધિથી કહેલ નથી, એમ કહે છે-“ હૈં ” ઈત્યાદિ. તીર્થંકરોંને યહ સબ અપને કેવલજ્ઞાન સે પ્રત્યક્ષ કરકે કહા હૈ । ઇસ તીર્થંકરોક્ત પ્રવચનમેં વ્યવસ્થિત મુનિ, તીર્થંકર કે આજ્ઞાનુસાર ચલનેવાલા, પણ્ડિત ઔર સ્વજન તથા વિષય સંબન્ધી સ્નેહરહિત હોતા હૈ; પૂર્વ ઔર અપર રાત્રિમેં પ્રતિક્રમણ સ્વાધ્યાય આદિ સદનુષ્ઠાનમેં પ્રયત્નશીલ હોતા હૈ; શીલ કે સ્વરૂપ કો જાનકર ઉસકા પાલન કરતા હૈ; શીલ કે આચરણ ઔર અનાચરણ કે ફલકો સુનકર વહ કામરહિત ઔર સંજ્ઞારહિત હો જાતા હૈ । ભવ્યોં કો ઇન જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપ આન્તરિક શત્રુઓં સે હી યુદ્ધ કરના ચાહિયે, બાહ્ય શત્રુઓં સે યુદ્ધ કરને સે ક્યા લાભ ? તીર્થંકર ભગવાને આ પૂર્વોક્ત ઉત્થાન નિપતનાદિક અને વક્ષ્યમાણુ વિષય પોતાના નિર્માળ કેવળજ્ઞાનરૂપી આલેાકથી જાણીને કહ્યુ છે. ભાવા—સૂત્રકાર પૂર્વોક્ત કથનમાં અને આગળ કહેવાતા વિષયમાં પોતાની કલ્પનાથી કથનનો નિષેધ કરીને તેમાં તે તીર્થંકર પ્રણીતતા પ્રગટ કરે છે. આ એ માટે પ્રગટ કરેલ છે કે “વવતુ: પ્રામાખ્યાત્ વત્તિ પ્રામાખ્યમ્ ” એટલે વક્તાની પ્રમાણતાથી જ વચનમાં પ્રમાણતા આવે છે. તે સિવાય રા પુરુષાવિદ ( ભટકતા ક્રૂરતા ખજારૂ )ની માફક તેમાં અપ્રમાણુતા હોવાથી તે અગ્રાહ્ય બની જાય છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૯૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ ”ઈત્યાદિ પદેથી તીર્થંકરે કહેલ વક્ષ્યમાણ વિષયને પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે-આ વીતરાગ પ્રવચનમાં વ્યવસ્થિત મુનિને તીર્થંકર ભગવાને જે કાંઈ પણ મુનિ ધર્મના વિષયમાં પોતાના ઉપદેશમાં કહ્યું છે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ. કારણ કે તે “શ્રાવણી-રજ્ઞાવાક્ષી” આજ્ઞાને અનુસરનાર છે. તીર્થકર ભગવાનના ઉપદેશની આકાંક્ષા કરવાને જેને સ્વભાવ છે તે આજ્ઞાકાંક્ષી છે. અર્થાત્ જે જેના શાસનમાં રહે છે તે તેના શાસનધર્મને પાલક બને છે. સ્વેચ્છાનુસાર પ્રવૃત્તિ કરવાવાળા જે પ્રકારે તે શાસનથી વિમુખ ગણવામાં આવે છે તે પ્રકારે જનપ્રણીત મુનિશાસનથી વિમુખ પિતાની ઈચ્છાનુસાર ચાલવાવાળા મુનિ પણ શાસનથી બહિર્ભત બનીને આજ્ઞાના આરાધક બનતા નથી. આજ્ઞાકાંક્ષી થવા માટે તેણે મુનિ ધર્મનાં એવા નિયમનું પાલન કરવું આવશ્યક છે-અરિના–પોતાના માતા પિતા આદિમાં, શબ્દાદિક વિષયોમાં, અને શરીર આદિકમાં નેહ મમતા રહિત થવું, વાતા–એટલે તીર્થંકર પ્રભુની આજ્ઞામાં કુશળતા પ્રાપ્ત કરવી. ભાવાર્થ –નિયમને સારી રીતે પાળવાવાળી અને તેને દ્રવ્ય ક્ષેત્ર કાળ આદિની વ્યવસ્થા અનુસાર પાલન કરવાવાળી વ્યક્તિ જેવી રીતે અંધશ્રદ્ધાળુ ન બનીને પોતાના પ્રત્યેક કાર્યને ઉપગપૂર્વક કરે છે, અને તેથી લોકમાં પ્રશંસનીય તેમજ કુશળ મનાય છે. આ જ રીતે જે મુનિ ધર્મના પ્રત્યેક નિયમને સારી રીતે કુશળતાપૂર્વક પાળે છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી વ્યવસ્થાનુસાર પાલન કરે છે તેવો મેઘાવી મુનિ કોઈ પણ વખતે પોતાના કર્તવ્ય-પથથી ચલિત થતું નથી, અને મુનિ ધર્મ પાલનજન્ય કર્મોની અનંતગુણ નિર્જરારૂપ સુફળથી શોભિત બનીને કમથી મુક્તિને લાભ કરે છે. આ કારણે આવશ્યક છે કે મુનિજન વીતરાગ પ્રવચનમાં સ્થિત બનીને તેના પ્રત્યેક નિયમો અને ઉપનિયમોને સાચો જાણકાર બને. મુનિધર્મમાં દક્ષ મુનિ પાપભીરુ હોય છે. માતાપિતાદિકમાં સ્નેહરહિત મુનિ ગાડીના ધરામાં પુરાતા તેલની માફક દેહની સ્થિતિ માટે જ શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ કઈ પણ રાગ-દ્વેષ વગર આહાર ગ્રહણ કરીને તીર્થકર ભગવાનની આજ્ઞાના પાલક બની મુનિધર્મને સાચા આરાધક બને છે. પૂર્વાપાત્ર થતમાન –રાત્રીના પૂર્વ અને અપર ભાગનું નામ પૂર્વાપરરાત્ર છે, રાત્રીના ચાર પ્રહર છે, એક પ્રહરને રાત્રીને ચોથો ભાગ કહે છે. પૂર્વ રાત્રના બે પ્રહરમાંથી પ્રથમ પ્રહરમાં, પશ્ચિમ રાતના બે પ્રહરમાંથી અંતિમ પ્રહરમાં (અર્થાત–રાત્રીના ચાર પ્રહરમાંથી પહેલા ચોથા પ્રહરમાં) જાગૃત રહીને પ્રતિકમણ, સ્વાધ્યાય તેમજ ધ્યાનાદિક કરવું. બાકીના બીજા અને ત્રીજા પ્રહરમાં યથાવિધિ નિદ્રા લેવી. “ચતમાનઃ પદથી દિવસે પણ યથાવિધિ સ્વધ્યાયાદિક કરવું તેવું સ્પષ્ટ સૂચિત થાય છે. જ્યારે રાત્રીમાં પણ પ્રતિકમણાદિકની વિધિ આપેલ છે, તે દિવસમાં પણ યથાવસર સ્વાધ્યાય કરવું, એ વાત સાવ સ્પષ્ટ છે. શક્તિના સદ્દભાવમાં વિકલ્પી મુનિ રાત્રીના મધ્યવર્તી બે પ્રહરમાં પણ જાગ્રત રહે છે, જનકલ્પી સાધુ એક પ્રહર જ નિદ્રા લે છે, બાકી દિનરાતના પ્રહરમાં જાગતા રહે છે. આ પ્રમાણે નિષ્ક્રમણ–પ્રવેશાદિકમાં મુનિ દિવસે પણ જાણી જોઈને સમિતિપૂર્વક પ્રવૃત્તિ કરે છે. દિવસે પણ જ્યારે તે યત્નાપૂર્વક પિતાની પ્રત્યેક કિયાઓ કરે છે તો રાત્રીમાં પણ કે જેમાં ચક્ષુરિદ્રિયને વિષય કોઈ પણ પદાર્થ સ્પષ્ટ રૂપથી થતો નથી તેને પોતાની પ્રત્યેક પ્રવૃત્તિમાં યત્ના રાખવી જોઈએ. એટલે રાત્રીમાં વિહાર આદિ ન કરવા એ વાત આથી સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે. સા ફી સંદ્ય કૃત્વા મઝામોડલ:”_સર્વકાલ અઢાર હજાર શોલેના ભેદને, અથવા ચારિત્રના અને પાંચ મહાવ્રતના સાધનભૂત ગુણિત્રય, સકલ ઈન્દ્રિયનું દમન અને કષાયેના નિગ્રહરૂપ શીલને સારી રીતે જ્ઞાતા બની તેનું જીદગી પર્યન્ત પાલન કરવું. ગુરૂની પાસેથી શીલના પાલનના અને નહિ પાળવાના પરિણામને જાણીને વૈષયિક ઈચ્છાઓથી રહિત બની માયા, તૃષ્ણા અને કોધથી રહિત થવું. ભાવાર્થ –અઢાર હજાર શીલના ભેદ જે આગમમાં પ્રગટ કરાયા છે તે માટે મુનિનું કર્તવ્ય છે કે તેનું સારી રીતે પાલન કરે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિ, એવા તેર પ્રકારના ચારિત્રની આરાધના કરે. પાંચ મહાવ્રતોના શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #100 -------------------------------------------------------------------------- ________________ આધારભૂત ત્રણ ગુપ્તિનું પાલન અને પાંચ ઇન્દ્રિય અને એક મનનું દમન કરવુ, કષાયાના નિગ્રહ કરવા એ સઘળી વાતા શીલની અન્તત છે. “ મુનિજનને શીલનું પાલન કરવુ જોઈ એ ’” આ પ્રકારની રીતેામાં આ સઘળી વાતાનુ અવશ્ય પાલન કરવુ જોઈએ. આ બધાનું પાલન મુનિધ સાથે સબંધ રાખે છે. કહ્યું પણ છે— “महाव्रतसमाधानं तथैवेन्द्रियसंवरः । त्रिदण्ड - विरतित्वं च कषायाणां च निग्रहः ॥ શ્॥ અર્થાત્ મહાવ્રતાદિકોનું આરાધન શીલરૂપથી કહેલ છે; એવું સમજીને તેના પાલનમાં એક ક્ષણના પણ પ્રમાદ કરવા જોઈએ નહીં. શીલવાનના ગુણને સૂત્રકાર કહે છે— શ્રુત્વા ’ઇત્યાદિ. C જે મુનિ શીલના પરિજ્ઞાનને, અને તેના પાલનજન્ય ફળને, તથા શીલના સેવનથી રહીત માનવના નનિગોદાઢમાં પરિભ્રમણને ગુરૂ અને આગમથી સાંભળીને ઇચ્છાદિ કામથી રહિત બની જાય છે તે માયા, ક્રોધ અને તૃષ્ણાથી પણ રહીત થઇ જાય છે. કામ, માયા, ક્રોધ અને તૃષ્ણાના નિષેધથી માડુનીયના ઉડ્ડયના પણ ત્યાં નિષેધ થયા સમજવો જોઈએ, કારણ કે તેના નિષેધથી જ શીલસંપન્ન બને છે ખીજાથી નહીં, તાત્પર્ય કે-ધર્મના શ્રવણ પછી અને માયાથી પર અને ’ આપ્રકારના પ્રતિપાદનથી ઉત્તરગુણાનું ગ્રહણ સિદ્ધ થાય છે. સાથે સાથ ઉપલક્ષણથી મૂળગુણુના પણ ગ્રહણ થાય છે. આથી એ વાત સિદ્ધ થાય છે અહિંસાદિક-મહાવ્રતધારી મને, કામ “ બળેળ ચેવ ઝુદ્દિ ત્તેિ જીજ્ઞેળ વાળો આશેષ સૂત્રાંશને ખુલાસો કરવા માટે ટીકાકાર આને અર્થ આ પ્રકારે કરે છે— શિષ્ય ગુરૂને અરજ કરે છે—“ મારૂં પોતાનું બળ અને વીય ને નહિ છુપાવીને શીલના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતા હું આપના ઉપદેશ અનુસાર પ્રવૃત્તિ કરૂં છું છતાં મારા સમસ્ત કર્મોના વિનાશ હજુ સુધી થયા નથી, માટે આપ એને ઉપાય મને બતાવા કે જેથી મારાં સમસ્ત કર્મ શીઘ્ર નાશ પામે, મને આપના શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૯૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ વચનેમાં સંપૂર્ણ વિશ્વાસ છે. આપની આજ્ઞાથી હું સિંહની સાથે પણ યુદ્ધ કરવા સમર્થ છું. હે ગુરૂદેવ ! હું તે કર્મોનો નાશ કરવા માટે જ ઘેરથી નીકળે છું. મારે માટે અશક્ય એવું કંઈ કામ નથી. આ માટે મારા કર્મોને જલ્દીમાં જલ્દી ક્ષય થાય એ ઉપાય તાત્કાલિક બતાવો.આ પ્રકારે ગુરૂ પાસે પૂછનારા શિષ્યજનને ગુરૂદેવ કહે છે કે—હે શિષ્ય ! તું આ ઔદારિક શરીરથી જ જ્ઞાનાવરણીયાદિક કર્મશત્રુઓની સાથે રત્નત્રયની આરાધનારૂપ પતાકાને ગ્રહણ કરવા માટે અથવા મુક્તિ મેળવવા પ્રાણ પણ (પ્રાણની પરવા કર્યા વગર) યુદ્ધ કર-કર્મ શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર, બાહરના–તારાથી દૂર એવા સિંહાદિકની સાથે યુદ્ધ કરવાથી તને કયે લાભ મળવાનું છે? મોહનીય કર્મને જીતવાથી જ તારા સમસ્ત કને વિનાશ થશે, એ નિશ્ચય કરી એની સાથે યુદ્ધ કરવાનો પ્રયત્ન કર મોહનીયના વિનાશથી તારા શેષ કર્મોને તાત્કાલિક નાશ થઈ જશે. સૂ૦ ૩ ચતુર્થ સુત્રકા અવતરણ, ચતુર્થ સુત્ર ઔર છાયા | દુગ્ધાર આ સંસારરૂપી સમુદ્રમાં પરિભ્રમણ કરવાવાળા પ્રાણી માટે આ સુસાધન અનેક ભામાં પણ દુર્લભ છે–આ વાતને સૂત્રકાર પ્રદર્શિત કરે છે– શુદ્ધારિ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૯૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ પરીષહ આદિકે સાથ યુદ્ધ કરને યોગ્ય યહ ઔદારિક શરીર દુર્લભ હૈ. ઇસ સંસારમેં કુશલ તીર્થંકરાદિકને જ્ઞપરિજ્ઞા ઔર પ્રત્યાખ્યાન પરિજ્ઞાકા વિવેક કહા હૈ ! ધર્મસે ટ્યુત અજ્ઞાની જીવ, ગર્ભાદિમેં નિવાસજનિત દુઃખકા અનુભવ કરતા હૈ. યહ વિષય, આહત પ્રવચનમેં હી કહા ગયા હૈ | ધર્મસે ટ્યુત જીવ રૂપ આદિમેં ઔર હિંસા આદિમેં પ્રવૃત્તિ કરતા હૈ . જો મુનિ હોતા હૈ વહ ધર્મપથમેં સતત પ્રવૃત, આમ્રવરહિત ઔર રત્નત્રય અભ્યાસી હોતા હૈ ! વહ અસંયત લોગોંકો જાનતા ; ઇસ લિયે વહ જ્ઞાનાવરણીયાદિ કમકો ઔર ઉનકે કારણોં કો અચ્છી તરહ પરિશાસે જાન કર પ્રત્યાખ્યાનપરિજ્ઞાસે પરિત્યાગ કરતા હૈ, ઔર વહ હિંસાસે સર્વથા વિરત હોતા હૈ, સંયમી હોતા હૈ, ધૃષ્ટતા નહીં કરતા હૈ, સભીકે સુખદુઃખકે જાનનેવાલા હોતા હૈ, સ્વારકે કલ્યાણાભિલાષી હોતા હૈ, મોક્ષમાર્ગમેં હી સતત પ્રવૃત રહતા હૈ, સાવધાચરણસે રહિત હોતા હૈ, બાહાઆભ્યન્તર અભિન્કંગકે પરિત્યાગી હો તાહિ ઓર જીવોંમેં આસક્તિ નહીં કરતા હૈ. ઇસ પ્રકારકા મુનિ કોઈ ભી સાવધાચરણ નહીં કરતા હૈ. મનુષ્યના શરીરને ઔદારિક શરીર કહે છે આ દારિક (મનુષ્ય શરીર) થી જ સમસ્ત કર્મોને નાશ થાય છે. દારિક શરીર તિર્યંચ અને મનુષ્યનું હોય છે; પરન્તુ તિર્યંચના ઔદારિક શરીરની વિંક્ષા અહિં નથી. મનુષ્યના જ ઔદારિક શરીર કર્મોનો ક્ષયનું કારણ હોવાથી એની વિવેક્ષા છે. સૂત્રકાર કહે છે—મનુષ્યનું આ દારિક શરીર પરીષહાદિકોની સામે યુદ્ધ કરવા યોગ્ય છે. આ શરીર જ એની સામે યુદ્ધ કરી શકે છે, અન્ય વૈકિયાદિક શરીર નહિ ! આ શરીરની પ્રાપ્તિ દુર્લભ છે – મહા પુણ્યાનુબંધથી જ આ મહામૂલ્ય મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. આ માટે શિષ્યને આશ્વાસન આપતા ગુરૂ મહારાજ કહે છે કે-“વાર્મયુદ્ધા મનુષ્યનમેન તવ સર્વવર્મયોગથે મેવ માવત” તમે ગભરાઓ નહિ અમારા વચન અનુસાર તમે પ્રવૃત્તિશીલ રહેશે તે વિશ્વાસ રાખો આ પ્રાપ્ત થયેલ શરીરથી તમે કર્મોને શીધ્ર વિનાશ કરી શકશે, કારણ કે કર્મોની સાથે યુદ્ધ કરવાને માટે ઔદારિક શરીર તમને પ્રાપ્ત થયેલ છે. આ પ્રકારે પહેલાં શિષ્યદ્વારા કરાએલા પ્રશ્નને આ ઉત્તરરૂપ સમાધાન છે. આ શરીર દ્વારા કઈ કઈ જીવ મરૂદેવી જેવા આ ભવમાં જ કર્મક્ષય કરી દે છે. કઈ કઈ સુબાહકુમારની માફક સાત આઠ ભવમાં, કઈ કઈ દેશના અર્ધપુદ્ગલપરાવર્તનકાળમાં કર્મોને ક્ષપક થાય શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ છે. આ માટે જે પ્રકાથી આ સંસારમાં કુશલ તીર્થ'કરાદિદ્વારા પરિજ્ઞાવિવેક કહેવાયેલ છે તે અનુસાર પ્રવૃત્તિ કરવાવાળા મુનિ તે જ ભવમાં અથવા પરપરા રૂપથી થોડાક ભવામાં કર્મોના વિનાશ કરી મુક્તિના લાભ મેળવે છે. પરિજ્ઞા એ પ્રકારની કહી છે. ૧ ન-પરિજ્ઞા, ૨ પ્રત્યાખ્યાન-પરિજ્ઞા. રિજ્ઞાના વિવેક પણ દ્રવ્ય અને ભાવથી એ પ્રકારના છે. સ્ત્રી, પુત્ર, મિત્ર અને પોતાના શરીરની અસારતા રૂપથી ચિંતન કરવું દ્રવ્ય-વિવેક છે. મમત્વનો ત્યાગ કરવો ભાવવિવેક છે. તપ અને સંયમદ્વારા કર્મોની નિજ રા થાય છે—આ પ્રકારના વિવેક ઉત્પન્ન થવો ભાવવિવેક છે. ” હુ ‘ચુ દુ વાળે નમાવુ રનૅફ '' અહિં સૂત્રકાર પિરજ્ઞાના ભેદો કહે છે. જે પૂર્વોત્થાયી છે, પરંતુ ચારિત્રના અંતરાયથી પશ્ચાન્નિપાતી છે, તે શ્રુત છે-ધર્મથી અથવા મનુષ્યજન્મથી પતિત છે–ભ્રષ્ટ છે. શબ્દ વિતમાં છે. ધર્મથી પતિત થવાથી મારૂં ભ્રમણ નરક નિગાહિક ગતિમાં થશે, આ પ્રકારનુ તત્પ્રતીકાર સ્વરૂપ જ્ઞાનથી જે રહિત છે તે ખાલ છે. ખાલ જીવ ગર્ભાદિક ( ગર્ભાન્નુિજન્ય દુઃખ વિશેષ ) માં આસક્ત હેાય છે. અર્થાત્ તડપતા રહે છે. વર્િ’'ના આદિ પદથી જન્મ, કુમાર, યૌવન, વૃદ્ધાવસ્થા, મરણુ, નરક અને નિગોદાદિકનાં દુઃખોનુ ગ્રહણ થયેલ છે. આ દુ:ખામાં અથવા શરીરના વિકલ્પોમાં અથવા સંસારવિકલ્પેામાં જ વાળ જીવ આસક્ત બની રહે છે, અથવા− ર ર્ '' એની છાયા “રીયતે ’” પણ બને છે. જેના આ અથ છે કે–બાળ–જીવ ગર્ભાદિકમાં વારંવાર જન્મ મરણના ફેરા કરતા રહે છે. 66 66 ܕܙ ભાષા :પરિનાના ભેદને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે કે–ચારિત્ર ગ્રહણ કરવા છતાં પણ ચારિત્રાન્તરાયના ઉદયથી જે પતિત બની જાય છે એ ખાલજીવ છે. એના છુટકારે। આ સંસારથી થતા નથી, નરક નિગોદ્યાદ્રિકના તેમજ જન્મ, બાલ્યાવસ્થા આદિના અનેક દુઃખોના એણે સમય સમય પર સામના કરવા પડે છે. ચારિત્ર જેવી સુંદર વસ્તુ હાથમાં આવવા છતાં જે તેને ખાઇ બેસે છે તે મનુષ્ય જન્મના લાભથી વંચિત જ બની જાય છે. અને તેણે તિર્યંચ આદિ ગતિમાં પરિભ્રમણ કરવુ પડે છે. આ માટે આ આર્હુત પ્રવચનમાં જીવોને સમજાવવા માટે આ પૂર્વોક્ત કથન અને આગળ કહેવામાં આવનાર વિષય પ્રતિપાદિત કર્યાં છે. વક્ષ્યમાણુ વિષયમાં સૂત્રકાર એમ કહે છે કે-ભગવાન તી કર ગણધરાદિકના આ આદેશ છે કે, જે મનુષ્ય અથવા મુનિ રૂપયુક્ત વિષયામાં અને શબ્દાર્દિક પદાર્થમાં લુબ્ધ અનેલ છે તે, હિંસા તેમજ ચેરી, જુઠ આદિમાં પ્રવૃત્તિશીલ છે. અહિં વિષયામાં રૂપની પ્રધાનતા હોવાથી રૂપના ગ્રહણથી શબ્દાદ્ઘિકોના, આવામાં હિંસાની પ્રધાનતા હોવાથી હિંસાના ગ્રહણથી મીજા ચારી જુઠે આદિ અન્ય આસવોનું ગ્રહણ થઈ ાય છે. આ પ્રકારે “ અસ્મિઐતત્ ત્રોતે ” અહિં સુધી આ પદોના સબ ંધ છે. જે પૂર્વોક્તથી વિપરીત પેાતાની પ્રવૃત્તિ રાખે છે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૯ ૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ એ કે હોય છે? આના સમાધાનમાં સૂત્રકાર “તે શું સંવિદ્ધપો મુળ” આ શેષાંશનું કથન કરતાં કહે છે કે – ગર્ભાદિકની પ્રાપ્તિના કારણરૂપ જે વિષય કષાય છે એમાં જે અભિલાષ વગરનો બની આ સમજી ચુકેલ છે કે આ જીવનું વિષયાદિકના સેવનથી જ ગર્ભાદિકમાં પતન થતું રહે છે અને એ ધર્મથી પતિત ન બનતાં કર્માસ્ત્રથી જુદો રહે છે. અહિં “હુ” શબ્દ અવધારણ અર્થમાં છે. આથી એ અભિપ્રાય નિકળે છે કે જે વિષયાદિકથી નિવૃત્ત છે એ ધર્મથી અપતિત અને આસવોથી રહિત છે, બીજા નહિ. એ જ વાસ્તવિક મુનિ છે, બીજા નહિ. એ જ સાચા પથ ઉપર છે. અભ્યસ્ત-રત્નત્રયવાળા છે. અભ્યસ્તરત્નત્રયવાળા જ સાચા મુનિ બની શકે છે, બીજા નહિ. આવા મુનિરત્ન અસંયત લેકેને વિષયકષાયના મધ્યમાં પડેલા જેઈ અને હિંસાદિક પાપોથી અનિવૃત્ત જોઈને એનાથી નિવૃત્ત થઈ મન, વચન અને કાયાથી પ્રાણીઓની હિસાથી નિવૃત્ત બની જાય છે અને બીજાઓને આવા કાર્યોથી રેકે છે, કેમ કે એ જાણે છે કે-હિંસાદિક પાપથી અથવા પૂર્વોકત કારણોથી જીવને જ્ઞાનાવરણીયાદિક કર્મોને બંધ થાય છે. આ માટે જ્ઞાનાવરણીયાદિક કર્મોને, તથા એના કારણરૂપ સાવદ્ય વ્યાપારોને એ સારી રીતે જ્ઞ–પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન–પરિજ્ઞાથી એને ત્યાગ કરે છે. આ પ્રકારે એ કર્મ પરિજ્ઞાથી મુનિ મન, વચન અને કાયાથી તેમજ કૃત, કારિત અને અનુમોદનથી આ બધાને ત્યાગ કરનાર હોય છે, તેમજ પચન પાચનાદિકથી પોતાની જાતને નવ કોટિથી વિશુદ્ધ રાખે છે. અથવા ૧૭ સત્તર પ્રકારના સંયમનું આચરણ કરે છે. આમ છતાં એના દિલમાં માનને લેશમાત્ર મોહ જાગતું નથી, અથવા સંયમકિયા અથવા પ્રતિલેખનાદિ ક્રિયાના આચરણથી શું થઈ શકે છે ? આવી ધૃષ્ટતા પણ તેના મનમાં જાગતી નથી. ઉપલક્ષણથી એ વાત પણ માનવામાં આવી છે કે એ મુનિ આટલું કરવા છતાં પણ ન તે ક્યારે ક્રોધ કરે છે કે ન જાતિ અને કુળ આદિનો ગર્વ કરે છે. ન તે કયાંય શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ લોભાય છે, અથવા ન તો કેઈને ઠગે છે, પરંતુ જે અસંયમસેવી છે-અસં. યમમાં પરાયણ છે તે આવાં અકર્તવ્ય કરવામાં જરા પણ સંકોચ કરતે નથી. મુનિજન ધૃષ્ટતા આદિ નથી કરતા તેનું કારણ એ છે કે તેઓ એ વિચારતા હોય છે કે આ સંસારના પ્રત્યેક પ્રાણી સુખાભિલાષી છે. ભાવાર્થ-–ઉદ્ધતતા કરવાથી જીવોને સંકલેશ થાય છે, સંકલેશ એ દુઃખને એક પ્રકાર છે, મુનિજન આવો કોઈ પણ વ્યવહાર કરી શકતા નથી કે જે અન્ય જીવોને દુઃખકારક હોય. એની સદા એક જ ધારણા રહે છે કે દુનિયાના જેટલા પણ જીવ છે એ બધા મારા સમાન સુખાભિલાષી છે. જે પ્રકારે અપ્રતિકૂલ આચરણથી મને દુઃખનો અનુભવ થાય છે. આ જ પ્રકારે મારા અનિષ્ટ આચરણથી એમને પણ કષ્ટ થવાનું. એટલે તે સમસ્ત જીવોમાં આપમતા (આત્મતત્યતા) માનતા હોય છે. આ કારણે તેઓ કોઈ પણ પ્રાણીને સ્વપ્નમાં પણ ઘાત કરવાનો વિચાર સરખોએ કરતા નથી. જે અન્ય જીવને ઘાત કરવાના વિચારને નિન્દિત સમજે છે એવા બીજાઓને આવી અનિષ્ટ ક્રિયા કરવામાં પ્રવૃત્ત થવાની પ્રેરણા કે ઉપદેશ પણ કઈ રીતે દઈ શકે ? ત્યારે આવી વાત છે તે પછી જેને ઘાત કરવાવાળા પ્રાણીઓના કૃત્યેની તે અનુમોદના પણ કરી શકતા નથી, એટલા માટે તેઓ હિંસાદિક પાપોથી નવાકોટીથી નિવૃત્ત થાય છે. આ વાત “સ્વેક્ષમાજ પ્રત્યે સાતમુ” આ સૂત્રાશથી ધ્વનિત થાય છે, અથવા એને એ પણ અર્થ નિકળે છે કે મુનિ પ્રત્યેક સંસારી જીવોનાં સુખ અને દુઃખ જાણે છે. અર્થાત્ જે જીવોનાં જેટલાં સુખ અને દુઃખને ઉદય આવશે એટલું એણે ભોગવવું જ પડશે. તેને ન કેઈ ઓછું કરી શકે છે ન કોઈ વધારી શકે છે. આ પ્રકારથી તેઓ સમસ્ત જીવોના સુખ અને દુઃખના જાણકાર હોય છે, તે પણ તેઓ એ સમજીને પોતાની પ્રવૃત્તિને સ્વછંદી બનાવતા નથી. તેઓ એવો પણ વિચાર કરતા નથી કે મારી સારી પ્રવૃત્તિથી કઈ પણ જીવના સુખ દુઃખમાં પરિવર્તન થઈ શકતું નથી, તે પછી હું મારી પ્રવૃત્તિને આવા કામમાં શું કરવા લગાડું ? સુખ દુઃખનું ભોગવવું એ પ્રત્યેક જીવોને કર્માધીન છે. હું મારી સારી પ્રવૃત્તિથી કોઈ પણ જીવને કર્મોદય થડેજ ટાળી શકું છું ? આ પ્રકારને વિચાર કરવો મુનિજન માટે યોગ્ય નથી તેવું તે જાણે છે. જો કે કોઈ પણ જીવ કોઈ પણ જીવના કર્મોદયને ટાળી શકતા નથી જે જીવનું જે શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ થનાર હોય છે તે થઈ ને જ રહે છે, આમાં થોડા પણ સન્દેહ નથી. મારા એના પ્રત્યે શુભ કરવાના પ્રયાસથી પણ એનુ શુભ થઈ શકવાનું નથી આ નિશ્ચિત સિદ્ધાંત છે, તે પણ મુનિજન આ બધા જીવો તરફ શુભ પ્રવૃત્તિ જ કરે છે. કોઇ પણ જીવમાત્ર તરફે કષ્ટકારક પ્રવૃત્તિ કરતા નથી. એનું કારણ એ છે કે તે સમસ્ત જીવોને પોતાની માફક જ જુએ છે—જાણે છે, તેઓ સારી રીતે અનુભવ કરે છે કે જે પ્રકારે બીજાઓની અશુભ પ્રવૃત્તિથી મને દુઃખ થાય છે એજ રીતે મારી અશુભ પ્રવૃત્તિથી બીજાને દુઃખ થશે, આ સમજી વિચારી તેઓ પોતાના આચાર-વિચારા પવિત્ર તથા ખીજાઓને હિતકારી અને તેમ જ કરે છે. એ માને છે કે તેઓ ખીજાના કર્મોને ટાળી શકતા નથી, પરંતુ એટલું તા કરી શકે છે કે તેના અશુભ કર્મોપાનથી બચી શકે છે. આ માટે મુનિ સમસ્ત જીવાને પોતાના સમાન જાણી એની ન પોતે હિંસા કરે છે ન ખીજાથી કરાવે છે કે ન તો હિંસા કરવાવાળાને અનુમોદન આપે છે સંસારી જીવામાં આ પ્રવૃત્તિ દેખાઇ આવે છે કે તેઓ પોતાના સ્વજનને ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થવામાં પોતાને સુખી તથા અપ્રાપ્તિ થવામાં દુઃખી માને છે. જેમ કે પુત્ર કલત્રાહિનાં શારીરિક અને માનસિક સુખ દુઃખમાં સુખી દુઃખી બન્યા કરે છે. કોઈ સ્થળે આનાથી વિપરીત પ્રવૃત્તિ પણ દેખવામાં આવે છે, જેમકે શત્રુના સુખી થવાથી કેાઈને માનસિક કષ્ટ થાય છે અને તેના દુ:ખી થવાથી તેને માનસિક સુખ થાય છે. પરંતુ જે માધ્યસ્થ્યવૃત્તિસ ંપન્ન છે. તેને સમસ્ત પ્રાણીઓને–ભલે તે પોતાના શત્રુ હાય કે હિતેચ્છુ હોય એને-સુખી દેખી સુખ થાય છે અને તેના દુઃખથી દુ:ખ થાય છે, તેનામાં પક્ષપાતની દૃષ્ટિ હેાતી નથી; કારણ કે “ સમ: શસ્ત્રો ષ મિત્રે જ્ ''સમભાવી સમ્રા શત્રુ અને મિત્રમાં સમભાવ રાખે છે. આથી ચાલુ પ્રકરણમાં આ વાત આવી કે મુનિજન સદા સમભાવી હોય છે તે સમસ્ત લેાક-ઉં, મધ્ય અને અધઃ લોકમાં વર્ણા દેશી હોય છે. યશ, કીર્તિ, સ્વપર કલ્યાણ તથા શરીર કાન્તિની ઈચ્છા રાખવાવાળાને વર્ણો દેશી કહે છે, અર્થાત્ -- સમસ્ત જીવાને પોતાના સમાન સમજવાની કામનાવાળા વર્ણો દેશી છે. મુનિજન સમસ્ત જીવાને એક આત્મારૂપ માને છે અને મુનિજન મુદ્દે ” એકપ્રમુખ હોય છે. એક કેવળ મોક્ષમાં અથવા મોક્ષના કારણ સંયમમાં તેનું અંતઃકરણ લાગ્યું રહે છે, તેઓ વિક્િપ્રતીણું હોય છે. મોક્ષ અથવા તેનાં સાધનાની તરફ ઢળેલી પ્રવૃત્તિનું નામ દિ છે, એનાથી વિપરીત પ્રવૃત્તિ વિ િછે. સાવદ્ય આચરણુરૂપ સંસારાભિમુખી વિદ્વિપ્રવૃત્તિને જેને ભલીભાંતિ પોતે પાર કરેલ છે-છેાડી દીધી છે. રાગદ્વેષ જેના મૂળ છે એવા અગાધ સંસારરૂપી સાગરને જેઓ તરી ચૂકયા છે તેઓ વિક્િપ્રતીક્ષ્ણ છે. માહ્ય પદાર્થ પુત્ર કલાદિકમાં તેમજ આભ્યન્તરમાં ક્રોધાદિકમાં જેમને સદા વૈરાગ્ય થાય છે. મુનિજન એવા જ પોતાના આચાર વિચાર રાખે છે કે જેનાથી સંસાર અવસ્થાના સ્ત્રી પુત્રાદિકમાં મમતા ન થઇ શકે તેમ જ ક્રોધાદિકના (6 શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૯૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ કારણ ઉપસ્થિત થતાં પણ તેને ક્રોધી ન થવું પડે. આ પ્રકારે બાહ્ય અને અન્તરંગ પરિગ્રહથી રહિત આચરણ તેમનું હોય છે. આનું જ નામ નિર્વિણાચારી છે. અર્થાત્ –તીર્થકર અને ગણુધરાદિકોએ જે પ્રકારથી મુનિમાર્ગને ઉપદેશ આ છે એ અનુસાર તે માર્ગ પર ચાલનારા તેઓ હોય છે. “પ્રજ્ઞાસુ કરતઃ” પ્રજા શબ્દને અર્થ જે પેદા થાય છે એવો જે જીવ તે છે. એમાં અરત-અનાસકતા મુનિજન હોય છે. એવો સમારંભ એ નથી કરતા કે જેનાથી જીવોનું અકલ્યાણ થાય અથવા ઘાત આદિ હોય. છોમાં મમત્વરહિત રહેવું એ પણ પ્રજામાં અરત થવું છે. અથવા પુત્રાદિકોને ઉત્પન્ન કરવાવાળી સ્ત્રીઓનું નામ પણ પ્રજા છે. મુનિજન સ્ત્રીવર્ગની આસક્તિથી વિરક્ત હોય છે. કારણ કે તેઓ જાણતા હોય છે કે સ્ત્રીઓ પોતાનામાં આસક્ત થનાર પુરૂષને અનેક પ્રકારના નાચ નચાવે છે. કહ્યું પણ છે. એ ધનને માટે હસતી અને રોતી રહે છે. બીજાને પિતાને વિશ્વાસ કરાવી દે છે પરંતુ પોતે બીજાને વિશ્વાસ કરતી નથી. આ માટે કુલીન પુરૂષોનું એ કર્તવ્ય છે કે તેઓ એને શ્મશાનની ઘટીની માફક પરિહાર કરી દે. એ પુરૂ ના ચિત્તમાં પ્રવેશ કરી કયારેક આનંદિત બનાવે છે તે ક્યારેક મદેન્મત બનાવી દે છે. કયારેક એની નાના પ્રકારે મશ્કરી કરે છે તે ક્યારેક બીચારાનું અપમાન કરે છે. ક્યારેક રમાડે છે તે કયારેક ખિન્ન બનાવી દે છે. એવી કોઈ કિયા નથી કે જે એ ન કરતી હોય, આ પૂર્વોકત પ્રકારનાં સમસ્ત વિશેષણવાળા એ મુનિજન “નામ વન” કોઈપણ સાવદ્ય વ્યાપાર કરતા નથી. વર્ણ દેશી આદિ સમસ્ત વિશેષણોથી મુનિજનની સકલ આચારના પરિશીલનતા જાણી શકાય છે. પ્રશ્ચમ સુત્રકા અવતરણ, પ્રશ્ચમસુત્ર ઔર છાયા ! જે મુનિ આવા હોય છે તે કેવા હોય છે? આ વાતમાં સૂત્રકાર કહે છે –ણે ઘણુમ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૦૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ વસુમાન્ મુનિ પદાર્થજ્ઞાનયુક્ત આત્માસે સંપન્ન હોકર, અકરણીય પાપકર્મો કા અન્વેષી નહીં હોતા હૈ ! જો સમ્યત્વ હૈ વહી મૌન હૈ, જો મૌન હૈ વહી સમ્યત્વ હૈ–ઇસ વસ્તુ કો સમઝો ઇસ સમ્યત્વકા આચરણ વહ નહીં કર સકતા હૈ જો શિથિલ હોતા હૈ, પુત્રાદિકોં કે પ્રેમમેં ફસા રહતા હૈ, શબ્દાદિ વિષયોં મેં જિસકી અભિરૂચિ હોતી હૈ, જો પ્રમાદી હૈ ઔર જો ગૃહસ્થિત હૈ, જો ઇસ સમ્યત્વ કા આચરણ કરતા હૈ એસા મુનિ, સર્વ સાવધવ્યાપાર પરિત્યાગરૂપ મુનિભાવ કો સમ્યક્ પ્રકાર સે ગ્રહણ કર કાર્મણ ઔર ઔદારિક આદિ શરીરોં કો દૂર કરે એસા મુનિ વીર હોતા હૈ, અન્તપ્રાંત આહારકો સેવન કરતા હૈ. એસા મુનિ હી સંસાર સાગર કો તિરનેવાલા, મુક્ત ઔર વિરત કહા ગયા હૈ ા ઉદેશસમાપ્તિ વસુ શબ્દનો અર્થ દ્રવ્ય છે. દ્રવ્ય બે પ્રકારનું હોય છે. ૧ બાહ્યદ્રવ્ય, ૨ ભાવદ્રવ્ય. બાહ્ય દ્રવ્ય હીરા, મોતી, સુવર્ણ અને ધન આદિ છે, અને ભાવદ્રવ્ય તપ, સંયમ આદિ હોય છે. આ ભાવદ્રવ્ય જેની પાસે હોય છે તે વસુમાન કહેવાય છે. મુનિજન ભાવ દ્રવ્યવાળા જ હોય છે, તપ અને સંયમરૂપી દ્રવ્ય જ તેમની પાસે હોય છે. આ દ્રવ્યનું અસ્તિત્વ જ પચન–પાચનાદિરૂપ સાવદ્ય વ્યાપારની નિવૃત્તિ સ્વરૂપ છે. અર્થાત્ –જ્યાં આ દ્રવ્ય છે ત્યાં સાવદ્ય વ્યાપાર હોતું નથી. એવા એ વસુમાન મુનિ સર્વ સમન્વાગતવિજ્ઞાન યુકત આત્માથી એ સમજીને કે પાપકર્મ અકરણીય છે. એને નથી ગષત, એની અભિલાષા નથી કરતે “સર્વસમન્વીન” આ પદમાં સર્વ, સમ, અનુ, આગત એવા ચાર શબ્દો છે. સમ શબ્દનો અર્થ - સભ્ય. અનુ શબ્દને અર્થ – સામ્યભાવ. આગતને અર્થ પ્રાપ્ત થવું. અર્થાત્ નિર્દોષ સમતા ભાવથી પ્રાપ્ત થવું તે સમન્વાગત છે, સર્વ પદની સાથે સમન્વાગત કર્મધારય સમાસ થયેલ છે. સર્વ સમસ્ત જે સમન્વાગત તે સર્વસમન્વાગત છે. ભાવાર્થ –સમતા ભાવથી મુનિજન જેટલું પણ સમ્યફ જ્ઞાન પ્રાપ્ત કરે છે તે સર્વસમન્વાગતપ્રજ્ઞાન છે. અથવા ગુરૂ પરંપરાથી જે જ્ઞાન પ્રાપ્ત થતું આવ્યું છે એ પણ સર્વસમન્વાગતપ્રજ્ઞાન છે. છઠ્ઠા ગુણસ્થાનવત મુનિને આ ગુણસ્થાનમાં જેટલું જ્ઞાન થવું જોઈએ એની અપેક્ષાથી જ એ જ્ઞાનમાં સર્વ વિશેષણની સાર્થકતા સમજવી જોઈએ. પદાર્થોના સ્વરૂપના આવિર્ભાવક તથા આચાર્ય પરંપરાથી આગત આ સર્વસમન્વાગત જ્ઞાન જે આત્મામાં પ્રગટે છે તે સર્વસમન્વાગતપ્રજ્ઞાન આત્મા છે, આ જ્ઞાનવિશિષ્ટ આત્માથી મુનિજન એ જાણે છે કે પાપ-પાપજનક પ્રાણાતિપાતદિરૂપ કર્મ કરવા યોગ્ય નથી, આ માટે તે એના અવેષી--ગવેષણ કરવાના સ્વભાવવાળા થતા નથી. અર્થાત્ પાપગવેપી બનતા નથી. મુનિજનોનો આત્મા પરમાર્થને જ્ઞાતા છે. આથી એ આત્માદ્વારા પાપકર્મ કરવાગ્ય નથી એમ એ સમજે છે. શ્રી આચારાંગ સૂત્ર ૩ ૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ " यत् सम्यक् पश्यत तन्मौनमिति पश्यत, यन्मौनं पश्यत तत्सम्यगिति पश्यत । " પાપકર્મના પરિત્યાગથી સમ્યજ્ઞાન, એનાથી પાપકર્મને પરિત્યાગ થાય છે. આ વાત આ સૂત્રાશથી સૂત્રકાર પ્રગટ કરતા કહે છે– હે શિષ્યવૃન્દ ! તમે જેને સમ્યજ્ઞાન સમજે છે તે મુનિના કમ–સંયમાચરણરૂપ છે અને જે મુનિનું કર્મ છે. તે સમ્યજ્ઞાન છે એમ સમજે. આ બનેમાં એકતા છે આ વાત પ્રગટ કરવા માટે બને સ્થળે બને ઉદ્દેશ્ય અને વિધેયોના વિપર્યાસહેરફેરથી કથન કરેલ છે–એમ સમજવું જોઈએ. જ્ઞાનનું ફળ વિરતિ અને સમ્યક્ત્વનું અભિવ્યંજન–પ્રગટ કરવું તે છે. ભાવાર્થ–પ્રથમ કથનમાં સમ્યજ્ઞાન ઉદ્દેશ્ય અને મૌન–મુનિકર્મ-સંયમાચરણ વિધેય, બીજા થનમાં મુનિક ઉદ્દેશ્ય અને સમ્યજ્ઞાન વિધેય છે. ચારિત્રનું નિર્માણ કરવું અને સમ્યક્ત્વને પ્રાદુર્ભાવ કરે તે એ જ્ઞાનનું ફળ છે. નૈ નિત્યાદ્વિ–આ સમ્યજ્ઞાનરૂપ મુનિકર્મ શિથિલ, આદ્રમાણ, ગુણસ્વાદિક, વક્ર સમાચારવાળા પ્રમત્ત, ગૃહસ્થ પુરૂષોથી સમાચરિત બની શકાતું નથી. જે શિથિલ છે--મંદ પરિણમી હોવાથી કમર–સંયમ યા તપ આરાધ. નામાં ધર્મ તેમજ દઢતાથી રહિત છે એવા અવસન્ન પાર્શ્વ–આદિકોથી, પુત્રાદિકોમાં જેનું મમત્વ પરિણામ જાગ્રત છે માટે તેનાથી જેનું અન્તઃકરણ ભીંજાએલું– અતિશય મુગ્ધ બનેલું છે એવા આહ્રક્રિયમાણ–અત્યંત મહી માનવોથી, શબ્દાદિક વિષયમાં જેની રૂચી લવલીન છે તે ગુણસ્વાદી છે એવા ગુણસ્વાદીઓથી, વક સમાચારવાળા–જેનું અનુષ્ઠાન અને વર્તન કુટીલ છે એવા માયાવી મનુષ્યોથી, નિદ્રાદિક પાંચ પ્રમાદ સેવન કરવાવાળાથી, અને જે ઘરમાં ઘણી આસકિતથી રહે છે એવા ઘરવાસી ગૃહસ્થોથી કયારેય પણ આ મુનિ-કર્મ સેવિત થઈ શકતું નથી. આ મૌનને કોણ આચરી શકે છે? આ માટે “મુનિરૈન” ઈત્યાદિ સૂત્રકાર કહે છે, અર્થાત–ઉપર મુજબના એ શિથિલાદિક વિશેષણોથી જે રહિત છે એવા સંયમી મનુષ્ય જ સર્વ સાવદ્ય વ્યાપારના પરિત્યાગરૂપ મુનિભાવ–મૌનને સારી રીતે ગ્રહણ કરી કર્મશરીર-કર્મણશરીર એવં ઉપલક્ષણથી આ ઔદ્યારિક શરીરને પણ વિનાશ કરી દે છે. વિનાશના પ્રકારને સૂવકાર “વાર્તા સાં” ઈત્યાદિ સૂત્રાશથી પ્રગટ કરે છે. સમ્યક્ત્વ અથવા સમત્વ જેવાને જેને સ્વભાવ છે તેઓ સમ્યક્ત્વદશો છે. એવા મનુષ્ય જ કર્મોને વિનાશ કરવામાં કુશળ હોય છે. માટે તે વીર કહેવાય છે. એ વીર પ્રાન્ત નિસાર પુરાની કુળથી આદિના, પર્યાષિત–શીતલ બ–બાલચણા આદિથી તૈયાર થયેલ અથવા છાસ આદિથી મિશ્રિત બાલચણ આદિ, તથા રૂક્ષ-વૃતાદિક વિકૃતિથી રહિત એવા ભજનના અંગાર ધૂમાદિક દોષોથી રહિત હોવાથી તે સેવન કરે છે–આહારરૂપમાં ગ્રહણ કરે છે. રૂદ્ધ આહાર લેવાવાળા આ મુનિજન ઓઘન્તર બને છે, ભાવ ઘરૂપ સંસારથી પાર થઈ જાય છે. “તી મુને વિરતો દશાાઃ આ માટે એ ઘન્તર મુનિ તીર્ણ, મુકત અને વિરત તીર્થંકર પ્રભુદ્વારા કહેવાયા છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૦૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ —સકલ સમારભાથી રહિત રાગ અને દ્વેષથી વર્જીત મુનિ ચાર ઘાતિયા કર્મોના અભાવથી જીવતા હોવા છતાં પણ તે મુક્ત જ છે. “ કૃતિ વીમિ” આ પદોના અર્થ આગળ કહેવાઈ ગયા છે. પાંચમા અધ્યયનના ત્રીને ઉદ્દેશ સમાસ ૫ ૫–૩ ૫ તૃતીય ઉદેશ કે સાથ ચતૃર્થ ઉદ્દેશ કા સંબન્ધકથન । પ્રથમ સુત્ર ઔર છાયા । પાંચમા અધ્યયનના ચેાથા ઉદ્દેશ. ત્રીજા ઉદ્દેશનું વર્ણન કર્યું, હવે સૂત્રકાર ચાથા ઉદ્દેશનું વર્ણન કરે છે, પૂર્વ ઉદ્દેશમાં પરિગ્રહીના દોષોનુ વર્ણન કરી એ બતાવવામાં આવ્યુ છે કે પરિગ્રહના ત્યાગથી જ વ્રતી સંયમી અને છે. આ ઉદ્દેશમાં અવ્યક્ત-અનભિજ્ઞ એકલવિહારીથી મુનિપણું સધાઈ શકતું નથી—આ વિષય સમજાવવા માટે એના પ્રત્યવાય-વિઘ્નસમૂહ પ્રતિપાદનીય–કથન કરવા ચેાગ્ય છે. આ માટે સૂત્રકાર સર્વ પ્રથમ તેના દોષોને પ્રગટ કરવા માટે કહે છે “ गामाणु० ” ઇત્યાદિ શાસ્ત્રજ્ઞાનમિજ્ઞ ઔર અલ્પવયસ્ક મુનિ કો એકાકી ગ્રામાનુગ્રામ વિહાર નહીં કરના ચાહિયે । બુદ્ધિ આદિ ગુણાના જે નાશ કરે છે અર્થાત્ બુદ્ધિ આદિના ગુણ જ્યાં શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૦૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ નિવાસ કરવાથી ખરેખર શિથિલ બને છે. એનું નામ ગામ છે. એનાથી બીજું ગમ્યમાન ગામ-જ્યાં જવાય છે તે અનુગ્રામ છે. એકચર્યાથી એકાકી ગ્રામનુગ્રામ વિહાર કરવાવાળા જે આગમથી અવ્યક્ત-અનભિજ્ઞ છે. અથવા ઉંમરથી અવ્યક્ત છે અથવા આગમ અને વય બનેથી અવ્યક્ત છે એવા મુનિને વિહાર નિંદ્ય છે. એકાકી વિહાર કરવાનું તેનું પરાક્રમ નિંદા ચગ્ય છેપ્રશંસનીય નથી–આગમ અનુકૂળ નથી, કારણ કે આ પ્રકારના મુનિના તેવા એકાકી વિહારથી ચારિત્ર અંતરાયના ઉદયથી બ્રહ્મચર્ય વ્રતની સ્કૂલના નિશ્ચિત બની રહે છે. ભાવાર્થ...આગમથી જે અવ્યક્ત છે એવા મુનિને એકાકી રામાનુગ્રામ વિહાર કર ઉચિત નથી. જે મુનિજન એકાકી વિહાર કરીને પિતાના પરાકમની પ્રશંસા કરે છે તેનું વા પ્રકારનું કથન નિદ્ય છે. કારણ કે શ્રતાદિથી અવ્યક્ત મુનિને તે એકાકી વિહાર તેના બ્રહ્મચર્ય વ્રતની ક્ષતિ (નાશ)નું કારણ બની જાય છે. વ્યક્ત અને અવ્યક્તના ભેદથી મુનિ બે પ્રકારના છે. અહિંયા એ ચતુભંગી બને છે. જેમ (૧) જે શ્રુતથી પણ અવ્યક્ત છે, અને વયથી પણ અવ્યક્ત છે. (૨) મૃતથી અવ્યક્ત છે, વયથી વ્યક્ત છે, (૩) શ્રતથી જે વ્યક્તિ છે વયથી અવ્યક્ત છે, (૪) શ્રુતથી પણ વ્યક્ત છે અને વયથી પણ વ્યક્ત છે. આમાં “શ્રત અને વયથી અવ્યક્ત છે” આ પ્રથમ ભંગને ખુલાસે આ પ્રકારે છે. શ્રુતથી અવ્યક્તને મતલબ જે આગમને જ્ઞાતા નથી. વયથી નાની ઉંમરને છે. આઠ વર્ષથી માંડી રપ વર્ષ સુધીને સાધુ અલ્પ વયસ્ક માનવામાં આવેલ છે. આ રીતે બને પ્રકારથી જે અવ્યક્ત છે તેના સંયમની અને આત્માની વિરાધના સંભવિત છે. એથી એકાકી વિહાર તેને કલ્પ નથી. આ પ્રથમ ભંગ છે. મૃતથી અવ્યક્ત અને વયથી વ્યક્ત મુનિની પણ એકચર્યા કલ્પિત નથી, કારણ કે શાસ્ત્રઆગમથી અનભિજ્ઞ હોવાથી તેના બને સંયમ અને આત્માની વિરાધના સંભવિત છે. આ બીજો ભંગ છે. શ્રતથી વ્યક્ત અને વયથી અવ્યક્ત મુનિની પણ એકચર્યા કલ્પિત નથી. કારણ કે નાની ઉંમર હોવાથી તે મુનિ સ્વાભાવિક ચપળતાના કારણે સકળ જનતાની હાંસીને પાત્ર બની જાય છે તથા એ પરિષહ અને ઉપસર્ગાદિકને પણ સહન કરી શકતો નથી. આ ત્રીજો ભંગ છે. જે મુનિ બન્ને પ્રકારથી વ્યક્ત છે અને આઠ ગુણોથી સંપન્ન છે તેના માટે અને જે પ્રતિમાઓના ધારક છે તેના માટે, તથા જે સ્થવિરકલ્પી છે કારણવશ તેના માટે એકચર્યા કલ્પિત છે. પરંતુ કારણના અભાવમાં સ્થવિરકપીને એકચર્યા પ્રતિષિદ્ધ છે. શ્રદ્ધા, સત્ય, મેધા, બહુશ્રુતત્વ, શક્તિ, અકલેશિત્વ, ધૃતિ અને વીર્ય આઠ ગુણ સ્થાનાંગના આઠમા સ્થાનમાં કહેલ છે. એકચર્યામાં, ગુપ્તિ સમિતિ આદિ જે સાધુના ગુણ છે તેમાં દેવ અને ભૂલની સંભાવના રહે છે. તે પણ શ્રી આચારાંગ સૂત્ર ૩ ૧૦૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ કોઈ પૂર્વોક્ત પરિસ્થિતિ સંપન્ન મુનિ એકાકી વિહાર કરતી વખતે સ્ત્રી, કૂતરા, પરતીર્થિક જન વિગેરે દ્વારા પરાભવિત થઈ શકે છે. તથા અકલિપત–અવિશુદ્ધ ભિક્ષાદિકથી પ્રાપ્ત ભોજનનું ગ્રહણ કરવાથી આહાર--સંબંધી દોષોથી પણ તે બચી શકતો નથી, જે કઈ વખત કોઈ રોગાદિકનું આક્રમણ જ્યારે તેના ઉપર થાય તે એવી દશામાં તેની કોઈ બીજા સજાતીય મુનિ ન હોવાથી સારવાર પણ ઠીક ઠીક બની શકતી નથી. આવી અવસ્થામાં તે પોતાને આત્મા તેમજ સંય. મન વિરાધક પણ બને છે. રાગદ્વેષ આદિના વશથી એકલા વિહાર કરનાર સુખાભિલાષી મુનિ સમુદ્રના તરંગથી વ્યાકુળ બનીને તેમાંથી બહાર નીકળેલા માછલી માફક વિનાશ પામે છે. પિતાના સમુદાય-ગ૭માં રહેવાવાળા મુનિ માટે અનેક ગુણેને લાભ થાય છે. જેમ કે મુનિસામાચારીનું સારી રીતે પાલન થાય છે. શાસ્ત્રાદિકના અધ્યયનથી જ્ઞાનાદિકનું ઉપાર્જન થાય છે તેના આધારે ગ૭માં રહેવાવાળા અન્ય બાળ વૃદ્ધ મુનિજનેને સારી રીતે નિર્વાહ થાય છે. સંયમમાં શિથિલ બનેલા અન્ય મુનિજનને તેમાં સ્થિર બનાવવા આદિથી તે જીનપ્રવચનને પ્રભાવક બને છે. તેનાથી તેનામાં સ્વ અને પરની તારકતા પણ આવે છે. એ સૂત્ર ૧ દ્વિતીય સુત્ર ઔર છાયા સૂત્રકાર “વવિ ” ઈત્યાદિ સૂત્રદ્વારા પૂર્વોક્ત અર્થનું જ પ્રદર્શન કરે છે. કોઈ કોઈ એકાકિ-વિહારી મુનિ, ગૃહસ્યોંસે શિક્ષાવચનદ્વારા ઉપદિષ્ટ હોને પર ભી કુપિત હો જાતા હૈ. એસા અભિમાની મુનિ મહામોહસે યુક્ત હોતા હૈ. ઇસકો વિવિધ પ્રકારકે પરીષહોપસર્ગજનિત વેદનાઓંકા અનુભવ કરવા પડતા હૈ, ઇસલિયે વિવેકી મુનિકો એસા નહીં હોના ચાહિયે I ઉસે તો ભગવાન્કે કથનાનુસાર ગુરૂકી આજ્ઞામેં રહતે હુએ સાવધાનતા કે ' સાથ વિહાર કરના ચાહિયે સાચા તપ અને સંયમના આચરણથી રહિત કેટલાક એકાકી વિહાર કરવાવાળા માનવ-સાધુ ગૃહસ્થજનેની ઉપર તેઓના દ્વારા શિક્ષાવચનથી સમજણ અપાતાં ક્રોધ કરે છે. અહિં સૂત્રકારે જે સાધુજનના અર્થમાં મુનિ શબ્દ પ્રયોગ ન કરી શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૦૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય માનવશબ્દને પ્રયોગ કરેલ છે એથી એ સૂચિત થાય છે કે એકાકી વિહાર કરવાવાળા સાધુ નિદાને પાત્ર છે. એકાકી વિહાર કરવાવાળા સાધુને જે કંઈ ગૃહસ્થજન સમજાવે છે તે તેનાથી તે પિતાનું અપમાન સમજે છે અને કહે છે કે આ શા માટે મારે અપમાન કરે છે. આ વાતનો વિચાર કરીને તે સમજાવવાવાળા ઉપર કેધિત બને છે, અથવા તેને સમજાવનાર ગૃહસ્થજનને તે એવું સંભલાવે છે કે આવા પ્રકારના અનુચિત આચારનું આચરણ કરવાવાળા શું કઈ બીજા નથી? જે આપ અમારે જ તિરસ્કાર કરતા રહો છે. અમને જ સમજાવે છે. આ પ્રકારથી પણ તે સંતપ્ત બને છે. અથવા “એમનું જીવન વ્યર્થ છે, એ તે પિતાના ઉદર નિર્વાહ માટે જ સાધુ થયેલ છે – આ પ્રકારના વચન માત્ર કહેતાં જ તે ક્રોધિત બની જાય છે. “જિ” શબ્દ ભિન્નકમવાળે છે. “ યુનિ'' આ ક્રિયાની સાથે તેને સંબંધ હોવાથી “કુત્તિ જ ? કે પણ કરે છે અને “મિરાન્તિ” શ્રાપ પણ દે છે. નરકનિગોદાદિ ગતિમાં જીવનું પતન કરવાવાળા ક્રોધને વશીભૂત કેમ બને છે? આને માટે સૂત્રકાર “કન્નરઈત્યાદિ કહે છે એટલે કે જેને ઉન્નત માન થાય છે, જાતિ આદિના મદથી જે સંપન્ન હોય છે એ મનુષ્ય ઘણા ભારી મોહથી–પ્રબલ કષાયના ઉદયથી વિવેકરહિત બની જાય છે. વિવેક વગરના બનવાથી તે “સાધુ-માનવ એકચર્યાથી કુતિરૂપ ફળની પ્રાપ્તિ કરે છે–આ સિદ્ધાંતથી અનભિજ્ઞ બની જાય છે. સાથોસાથે તેને એ પણ માલુમ નથી રહેતું કે તપ અને સંયમની આરાધનાથી શિવસુખરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આ પિતાની મનમાની હાલતમાં પરિષહ અને ઉપસર્ગજન્ય અનેક વેદનાઓને તેણે વારંવાર ભયંકર સામનો કરવો પડે છે. અર્થા–આવા એકલવિહારી પરિષહ ઉપસર્ગજન્ય એવી એવી વેદનાઓની જાળમાં ફસી જાય છે કે જેનાથી રક્ષણ મેળવવું ઘણું અઘરૂ બની જાય છે. આ કારણે શિષ્યજનેની આ વેદનાઓથી સદા રક્ષણ બની રહે આ અભિપ્રાયથી સૂત્રકાર કહે છે કે–“તત્તે મા મg” હે શિષ્ય ! તમે કદાપિ પણ એકાકી વિહાર કરવાવાળા બનશે નહિ, નહિ તે તમારે પણુ પરીષહ અને ઉપસર્ગો. દિકોથી ઉત્પન્ન અનેક પ્રાણાંતકારી કષ્ટોને સામને કરવું પડશે. તમે આ કષ્ટના જાણકાર ન હોવાથી તમોને શું ખબર પડે કે એકાકી વિહાર કરવાથી કઈ કઈ જાતનાં દુઃખો અને ઉપદ્ર ભેગવવા પડે છે. હે શિષ્ય ! તમે ગુરૂની આજ્ઞાના પાલક છે. આ કારણે તમને મારું એ કહેવાનું છે કે તમે કદિ પણ એકલવિહારી બનશે નહિ. આવા વર્તનથી જ તમે પૂર્વોક્ત ઉપદ્રવથી સદા સુરક્ષિત રહેશે, શ્રી સુધર્મારવામી કહે છે કુશળ ઉપદેશક ભગવાન મહાવીરનું આ પૂર્વકથિત દર્શન એટલે સિદ્ધાંત છે. આને અભિપ્રાય એ છે કે-ગુરૂની પાસે રહેવાવાળા શિષ્યોને અનેક પ્રકારને લાભ થાય છે અને તેનાથી વિપરીત એકાકી વિહાર કરવાવાળામાં અનેક દોષ ઉત્પન્ન થાય છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૦૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ એકાકી વિહાર કરવાવાળાના દેનું કથન કરી હવે સૂત્રકાર ગુરૂની નિકટ વસવાવાળા મુનિનાં કર્તવ્યને બતાવે છે. તદEવા ઈત્યાદિ. ગુરૂની સંજ્ઞા જેને છે તે તસંજ્ઞી છે, અર્થાત્ ગુરૂના અભિપ્રાય અને ચેષ્ટાએને જે જાણવાવાળા છે. જે સન્નિવેશન-ગુરૂકુળમાં રહેવાવાળા છે, ગુરૂને વિનય વૈયાવૃત્તિ આદિ સમસ્ત કાર્યો કરવામાં જે અગ્રેસર રહે છે એવા મુનિ ગુરૂના અભિપ્રાયથી અથવા નિરવદ્ય અનુષ્ઠાનમાં દષ્ટિથી અને તક્તિ-ગુરૂવળે પ્રતિપાદિત સર્વવિષયવિરતિરૂપ મુક્તિથી વિચરણ કરે. ભાવાર્થ–ગુરૂસમીપ રહેનાર શિષ્ય જ તેની આજ્ઞાનુસાર સંયમને આરાધનાશીલ બનીને સમ્યજ્ઞાનાદિકના લાભથી યુક્ત બને છે. પણ એકલવિહારી નહીં, ગુરૂજનની નિકટ નિવાસ કરનાર શિષ્ય યત્નાઓ કરતાં કરતાં વિહાર કરવાના સ્વભાવવાળો બને છે. ગુરૂની રૂચિથી ચાલવાના સ્વભાવવાળા આચાર્ય મહારાજના અભિપ્રાય અનુસાર પ્રવૃત્તિશીલ બને છે. કેઈ પણ સ્થળે બહાર ગયેલા ગુરૂના આગમનનું ધ્યાન, અવલોકન કરવાની વૃત્તિવાળા તેના આગમનની પ્રતીક્ષાવાળા, ગુરૂના માર્ગ પર ચાલવાવાળા, ઉપલક્ષણથી તેની શૈયા-આસન આદિનું નિરીક્ષણ કરવાવાળા ગુરૂ માટે આહારાદિકની ગવેષણ કરવાવાળા ઈત્યાદિ વાતોને પણ સંગ્રહ કરી લેવું જોઈએ. તથા પર્યાદ્ધિા–આચાર્ય મહારાજની આગળ અને પાછળ સ્થિત બનીને પણ દૂરવતી ન હોય અને ગુરૂપ્રદત્ત-નિયમાદિકોના પાલક હોય અર્થાત્ ગુરૂદેવ જે પણ પચ્ચખાણ દે તેને પ્રસન્નચિત્તથી ગ્રહણ કરવાવાળા હોય એવા મનિ જ એકેન્દ્રિયાદિક જેને આત્મૌપજ્યથી દેખીને–અર્થાત્ આત્મસમાન જાણીને તેના ઉપમર્દનથી વિરકત હોય ગુરૂની આજ્ઞામાં રહેવાગ્ય હોય છે. એમની આજ્ઞાનુસાર પિતાની પ્રત્યેક ચર્ચા કરવાવાળા મુનિ જ તેમની સમીપ રહી શકે છે. આ સૂટ ૨ ! તૃતીય સુત્ર ઔર છાયા | આ વિષયને લગતી બીજી પણ વાત કહે છે “હે મન્ચમમાળે” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ આચાર્યડે આજ્ઞાનુસાર ચલનેવાલા મુનિ ગમનાગમનાદિ ક્રિયાયેં શાસ્ત્રોક્ત રીતિકે અનુસાર કરતા હુઆ ગુરૂકુલમેં નિવાસ કરે । કભી કભી મુનિગુણોંસે યુક્ત મુનિકે દ્વારા ભી દ્વિન્ક્રિયાદિ પ્રાણિયોંકી વિરાધના હો જાતી હૈ, પરન્તુ ઉનકે વહ વિરાધનાજનિત કર્મ ઉસી ભવનેં ક્ષીણ હો જાતે હૈં, ક્યોં કિં અપ્રમાદપૂર્વક ઉન કર્યો કે ક્ષપણાર્થ પ્રાયશ્ચિત કરતા હૈ પૂર્વોક્ત રીતિથી આચાર્ય ના આદેશનું પાલન કરવાવાળા મુનિ જાવાના સમયે આવવાના સમયે, હાથ અને પગ ફેલાવતાં અને એના સકોચ કરતાં સમયે સકલ સાવદ્ય ક્રિયાઓથી સારી રીતે રહિત ખની તેમજ હાથ પગ આદિ અવયવાનું અને પેાતાના બેસવા ઉડવાના સ્થાનનું રજોહરણાદિકથી પરમાન કરતાં ગુરૂકુળમાં રહેવાને લાયક બને છે, અર્થાત્–ગુરૂકુળમાં નિવાસ તે મુનિ કરી શકે જે પોતાના આચાર્યના આદેશનું પાલન કરનાર હોય તથા યત્નપૂર્વક પ્રત્યેક ગમનાગમનાર્દિક અને હસ્તપ્રસારણાદિ ક્રિયાઓના કરવાવાળા હોય, યત્નથી પ્રવૃત્તિશીલ સાધુ સકલસાવદ્ય વ્યાપારાથી રહિત હોય છે. આ સૂત્રમાં મુનિએની અન્ય ક્રિયાએ કે જેમનું તેમણે યથાવિધિ પાલન કરવાનું હોય છે તે બતાવવામાં આવેલ છે. ઉપવેશન–બેસવું, શયનસુવું તથા પાર્શ્વ પરિવર્તન–પડખું બદલવું આ ક્રિયાએ મુનિજનાએ યથાવિધિ કરવી જોઇએ. ગુરૂની સામે ઉકડૂ-આદિ આસનથી બેસવું જોઈએ. એ આસનથી જો તે વધારે સમય એસી ન શકે તે પૃથ્વીપર-બેસવાના સ્થાનને રૂડી રીતે જોઈ રજોહરણથી સાફ કરી શારીરિક અવયવેાની ટુકડાની માફક સંકોચ અથવા વિસ્તાર ઈત્યાદ્રિ અર્થાત્ પ્રસારવા આદિ ક્રિયાએ નિયમસર કરતા થકા મારની માફક જીવોની વિરાધનાથીડરતો રહે. એક પડખે સુતેલ હોય અને બીજુ પડખુ ફેરવતાં સચેત બની રજોહરણાદિકથી એ સ્થાન પુંજીને પડખું બદલે. આ રીતે મુનિએ નિરન્તર પેાતાની બધી ક્રિયાઓ કરવી જોઇએ. 66 પ્રમાદરહિત પેાતાની બધી ક્રિયાએ કરનાર મુનિજનને કાઇ કાઈ વખત અન્તરાયના ઉદ્મયથી જે થાય છે તે સૂત્રકાર રામુળસમિત ” ઇત્યાદિ સૂત્રાંશથી પ્રગટ કરે છે--મુનિગુણુ અપ્રમાદથી યુકત એવા મુનિના કદાચ ચાલતા સમયે અર્થાત્ આવતાં-જતાં, ઉઠતાં બેસતાંના સમયે શારીરિક સ્પર્શ પ્રાપ્ત કરી દ્વીન્દ્રિયાક્રિક જીવ વિરાધિત બની જાય છે. અથવા અહિં પર મરણરૂપ પશ્ચિમ-અંતિમ અવસ્થાના ગ્રહણથી એને એની પૂર્વ અવસ્થાનુ પણ ગ્રહણ થાય છે. આથી એ વાત સમજી લેવી જોઈએ કે કાઇ કાઈ કુચ્છ્વાદિક જીવાની તેના હસ્તાદિકના અડવાથી વિરાધના થઇ જાય છે. કાઈ કાઈ જીવ ગ્લાન થઈ જાય છે, કાઈ કાઈ સંતાપ કરે છે. અહિંયાં કખ ધનની વિચિત્રતા છે. જેમ કે-શૈલેશી-અવસ્થા—સ પન્નના શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૦૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ હસ્તાદિક અવયવના સ્પર્શથી મશકાદિક પ્રાણીઓની વિરાધના પણ થઈ જાય છે તો પણ અન્યના કારણભૂત આત્માના પ્રમાદાદિરૂપ પરિણામને અભાવ હોવાથી એને ક બંધન થતું નથી. ઉપશાન્તમોહ, ક્ષીણમોહ અને સચેગી કેવલીને યોગના સદ્ભાવ હાવાથી એકસમયસ્થિતિક સાતાવેદનીય કના અન્ય થાય છે. કેમકે આમાં સ્થિતિના કારણભૂત કષાયના અભાવ છે. અહિં એ સમજવું જોઈ એ—— પ્રથમ સમયે અન્ય, ખીજે સમયે વેદન, અને ત્રીજે સમયે એના બધાચેલા કર્મની નિર્જરા બને છે. આ રીતે ત્રીજા સમયને નિજ ર સામાયિક હોવાથી સામાયિક રૂપથી કહ્યો છે અપ્રમત્ત સંયતિ મુનિના કઅન્ય જઘન્ય અન્તમુર્હુત અને ઉત્કૃષ્ટ અન્તઃ-કાટીકાટીસ્થિતિવાળા હોય છે. અજાણપણાથી પ્રવ્રુત્ત પ્રમત્તસંયતિ સાધુના હાથ પગ આદિના અડવાથી કદાચ કોઈ સ્થળે કાઈ પ્રાણીની વિરાધના થઇ જાય તેા એથી એનાં કબ ંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વોક્ત સ્થિતિવાળા અને છે. પરંતુ અપ્રમત્ત મુનિ કરતાં પ્રમત્ત મુનિને વિશેષતર કર્મબંધ થાય છે. આ કર્મબન્ધનો આ જ ભવમાં ક્ષય થઈ શકે છે. એને સૂત્રથી બતાવેલ છે. હૈં ” ઇત્યાદિ. (( ,, આના જે પૂર્વોક્ત કમ બન્ધ છે તે ઇહલેાકવેદનવેદ્યા-પતિત છે. અર્થાત્ આ જ ભવમાં ભાગવવા અને નષ્ટ થવાવાળા હાય છે. આકુટ્ટિકાથી કરાયેલા ક માં શું કરવું જોઈએ, આ “ૐ” ઈત્યાદિથી ખતાવેલું છે—પ્રાણિઘાતથી, પ્રાણિધાતની ઇચ્છાથી, તથા કાયસ ઘટ્ટન વગેરેથી જે જ્ઞાનવરણીયાદિ કમ ઉત્પન્ન થાય તથા તેના જનક પ્રાણાતિપાતાદિ કર્મ આચરત અને તેને જ્ઞ-પરિજ્ઞાથી વિચારી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિહાર કરી મુનિ વિવેકને અર્થાત્ દશવિધ પ્રાયશ્ચિત્તમાંના કોઈ એકને ગ્રહણ કરી અથવા પૂર્વોક્ત આચરણુ ફરી ઢિ ન કરવાનું આ પ્રકારના વિવેકને પ્રાપ્ત કરે છે. સમજવા છતાં જેણે પ્રાણઘાત ઇત્યાદિ કયુ એવા મુનિનાં કર્માંબન્ધ, તપથી, છેદથી, ખીજી વખત દીક્ષા દેવાથી તથા ઘેારતર તપ, સયમ, વૈયાવચ્ચ આદિના સમારાધનથી એ જ ભવમાં નાશ પામે છે. આનુ તાત્પર્ય એ છે કે વિવેકવાન મુનિએ એવું આચરણ કરવું જોઈએ જેથી ક બન્ધ ન થાય. પ્રાણીઓની હિંસાથી, પ્રાણિઘાતની ઇચ્છાથી અને શારીરિક સ’ઘટ્ટન આદિથી ઉત્પન્ન થયેલ જે જ્ઞાનાવરણીયાદિક ક છે અથવા આ કર્મના ઉત્પાદક જે પ્રાણાતિપાતાદિકરૂપક છે, એ બધાને જ્ઞ-પરિજ્ઞાથી જાણી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિત્યાગ કરી ક્રુસ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી એક પ્રાયશ્ચિત્તરૂપ જે વિવેક નામનું પ્રાયશ્ચિત્ત છે એનુ જે પાલન કરે છે તે વિવેકવાન છે. અથવા વિવેક શબ્દના અર્થ-પૃથભાવ પણ છે. “ જૂથમાવ ”ના અર્થ છે- જે કાર્યના ત્યાગ કર્યો છે તે ફરીથી ન કરવું. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ આ વિવેક પ્રાપ્ત મુનિ પોતાની પ્રવૃત્તિ એવા પ્રકારની રાખે છે કે જેથી એને નવીન કર્મને બધે થતો નથી. આ રીતે સ્વ–પર સિદ્ધાંતવેદી તીર્થકર, ગણ ધર અને ચતુર્દશ પૂર્વના પાઠી શ્રુતકેવલી ભગવાન પૂર્વોક્ત પ્રકારથી અને વફ્ટમાણ પ્રકારથી એ જ કહે છે કે જે મુનિ દસ પ્રકારના પ્રાયશ્ચિત્તોમાંથી કેઈએક પ્રાયચિત્તનું પણ સમ્યક્ રીતિથી સેવન કરે છે તે પિતાના કર્મના અભાવને એટલે તેને પોતાના આત્માથી જુદા કરવાને કર્તા બને છે. એ સૂ૦૩ ચતુર્થ સુત્રકા અવતરણ, ચતુર્થ સુત્ર ઔર છાયા કેવા પ્રકારને મુનિ અપ્રમાદી હોય છે આ વાતને કહે છે. “તે મૂવલી” ઈત્યાદિ. એસે મુનિની દષ્ટિ ઔર જ્ઞાન વિશાલ હોતા હૈ યે સર્વદા ઇર્યાસમિતિ આદિસે યુક્ત હોતા હૈ ા વહ સ્ત્રી આદિકે ભોગોંકી નિરર્થકતાસે પુર્ણ પરિચિત હોતા હૈ વહ સ્ત્રી વિષયક વાસના કો વિવિધ ઉપાયોંસે દૂર કરતા હૈ ા એસા મુનિ સ્ટિયોંસે ઉનકે ઘર સમ્બન્ધી કુછભી નહીં પૂછતા, સ્ત્રિયોંસે મેલ-જોલ બઢાનેકી કભી ભી ચેષ્ટા નહીં કરતા યહ સર્વદા વાગુસ, અધ્યાત્મસંવૃત હો કર પાપોંસે સદા દૂર રહતા હૈ I હે શિષ્યોં! ઇસ પ્રકારને | મુનિધર્મકા પાલન કરો ભૂત ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી પ્રમાદના વિષયને દેખવાને જેને સ્વભાવ છે તે પ્રભૂતદશી છે. અર્થાત્ ઉપાજીત કર્મ કલત્રયમાં પણ નિષ્ફળ બનતું નથી તેથી તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. આ પ્રકારની અસંદિગ્ધ દષ્ટિથી યુક્ત છે. પ્રભુતજ્ઞાની છે–પ્રાણિગણની રક્ષાને ઉપાય, સંસાર અને મોક્ષનાં કારણોનું જેને સમ્યક્ જ્ઞાન છે, હેય અને ઉપાદેય તત્વનું જેને વાસ્તવિક ભાન છે તે પ્રભૂતજ્ઞાની છે. જે ઉપશાન્ત છે ઈન્દ્રિય અને નેઈન્દ્રિય-મનના ઉપશમથી તથા કષાયના ઉપશમથી જે શાતિને પ્રાપ્ત કરી શકેલ છે, ઈર્યા આદિક પાંચ સમિતિઓથી જે યુકત છે, અથવા સસમ્યક્ રત્નત્રયની જેને પ્રાપ્તિ છે, જ્ઞાના શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ દિક પાંચ આચારોથી જે સહિત છે. તથા જે યત્નાવાન છે–પ્રમાદરહિત છે. એ મુનિ ગુરૂના સમીપ રહીને કર્મોને નાશ કરે છે. સ્ત્રી આદિ દ્વારા પરીષહ તથા ઉપસર્ગ થતાં, આ મુનિનું જે કર્તવ્ય છે, તેને સૂત્રકાર “ -ચારિ” પદદ્વારા સ્પષ્ટ કરે છે. તે કહે છે કે–આવા પૂર્વોકત વિશેષણોથી યુક્ત અને અપ્રમાદી તે મુનિ જ્યારે તેના ઉપર સ્ત્રી વિગેરે આદિ દ્વારા ઉપસર્ગ વગેરે કરવામાં આવે છે, અથવા ઉપસર્ગ કરવામાં તત્પર તે જ્યારે તેને દેખે છે, તે તે વિચારે છે કે આ સ્ત્રી જન મારે શું અપકાર કરશે ? કાંઈ પણ નહીં. અને જે સમય મને રેગ વગેરેને ઉપદ્રવ થશે એ અવસ્થામાં પણ તે સ્ત્રી એ રેગથી બચાવી શકશે નહિ અને મને સાથ પણ આપી શકશે નહિ. હું પાંચ મહાવ્રતધારી છું, હું આ મુનિકુળને તિલકભૂત છું, વિષયિક પૃહાને મેં ત્યાગ કરેલ છે – પિતાના જીવનના પહેલાના અત્રત અવસ્થાના સમસ્ત મનેરને ત્યાગ કરી ચુક્યો છું, હું જ્યારે આ પરિસ્થિતિમાં ઉપસ્થિત છું તો હવે આ બ્રીજનદ્વારા અપાતા ઉપસર્ગોની હું અપેક્ષા કેમ રાખી શકું? તેનામાં શું શકિત છે જે મને લાખ ઉપસર્ગ કરવા છતાં પણ મારા પિતાના પદથી વિચલિત કરી શકે ? હાં ! એ તે એને જ લક્ષથી ભ્રષ્ટ કરી શકે છે કે જે પ્રમાદમય આનંદને ઈચ્છનાર – પ્રમાદી છે. મારા જેવા અપ્રમાદીને નહીં. કેમ કે સ્ત્રીઓને વશ વિષયી લેક જ બનતા હોય છે. સંયમી એને વશ બનતા નથી. આ વાતમાં સ્વમતિની કલ્પનાનો નિષેધ કરીને સૂત્રકાર કહે છે “મુનિના” ઈત્યાદિ. આ આખુંયે પૂર્વોક્ત કથન અને હવે પછી કહેવામાં આવનાર કથન આ બધું તીર્થંકર ગણધર આદિ દ્વારા જ ઉપદિષ્ટ છે. અહિં “દુ” શબ્દ અવધારણ અર્થમાં છે. તેઓએ આ સઘળે વિષય ૧૨ પ્રકારની પરિષદમાં પ્રતિપાદિત કરેલ છે. વક્ષ્યમાણ વિષયને સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે કર્યાદામાનઃ” ઈત્યાદિ. હે શિષ્ય! કદાચ કોઈ મુનિ ગ્રામધર્મ-પતપોતાના વિષયમાં સમાસકત સ્વભાવવાળી ઈન્દ્રિયથી પ્રબળ રીતે બાધિત કરવામાં આવે તો એ સમયે એણે જોઈએ કે તે નિર્બળ ઈન્દ્રિયોને ઉત્તેજીત નહિ કરવાવાળા રસબળરહિત એવા પુરાતન કાળથી આદિ અન્નનું તથા ખાટી છાશથી મિશ્રિત બાલચણા વગેરેથી નિષ્પાદિત એવા ઠંડી–વાસી રોટલી આદિનું ભોજન કરે. નીરસ ભજન કરવાથી જે ગ્રામધર્મનું ઉપશમ ન બને–મોહની શાન્તિ ન થાય તે શું શું કરે? આ પ્રકારની શંકાનું સમાધાન કરવા નિમિત્તે સૂત્રકાર “મામૌર્ય ” કહે છે અર્થાત-જીવનયાત્રાના નિર્વાહ માટે સાધુજન એવી હાલતમાં શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ ઉદરી–ભૂખથી ઓછો અલ્પ આહાર લે. આ બાહ્ય તપ છે. આટલું કરવા છતાં પણ જે ગ્રામધર્મની શાન્તિ ન થાય તે એવી પરિસ્થિતિમાં “કર્થ સ્થાને રિન્ટે” હાથને ઉંચા કરી કાત્સગપૂર્વક શીતળ અને ગરમીરૂપ આતાપન ગ ધારણ કરે રાત્રિના તથા દિવસના પણ એક બે ત્રણ અને ચાર પ્રહર કમથી કાન્સર્ગ કરે. આટલું કરવા છતાં પણ જે ગ્રામધર્મ શાન્ત ન બને તે ગામેગામ વિચરતા રહે. જ્યાં પતે રેકાયેલ છે તે ગામ છે જ્યાં જવું છે તે અનુગ્રામ છે. ત્યાં એ રેકાય નહિ. છતાં પણ જે ગ્રામધર્મ શાન્ત ન થાય તે એવી દશામાં આહારને ત્યાગ કરી દે. વધુ શું કહેવાનું હોય ! જે ઉપાયથી વૈષયિક અભિલાષા ઉત્પન્ન ન થાય-હનું ઉપશમ બને એજ ઉપાય કરતા રહેવું જોઈએ. પરંતુ સ્ત્રીઓ તરફ મનને લાગવા દેવું ન જોઈએ. સ્ત્રીસંગ કરવાવાળા માટે જે દુઃખો ભોગવવાં પડે છે સૂત્રકાર એનું વર્ણન “પૂર્વET” ઈત્યાદિ પદેથી કરે છે. સ્ત્રીસંગને લાંબા સમય સુધી પરિપુષ્ટ કરવા માટે કામી જન ધન મેળવવામાં તત્પર રહે છે–અર્થસંગ્રહશીલ બને છે. ખેતી આદિ સાવદ્ય વ્યાપારમાં લાગે છે, ભૂખ તરસ આદિની વિટંબણાઓ સહન કરે છે.મતલબ સાવઘવ્યાપારજન્ય અને ભૂખ તરસ આદિ જન્ય અનેક “e” દુઃખ વગેરેને એ ભોગવે છે. પછી સ્ત્રીસેવનથી ઉદ્દભૂત કર્મના વિપાકથી નરકાદિકોની યાતનાવાળું દુઃખવિશેષોને તેણે સામને કરવો પડે છે. અને પ્રથમ સ્ત્રી પ્રાપ્તિ માટે લાકડીઓ તેમજ તેના જેવા બીજા પ્રહાર તેમજ પાછળથી રાજ્યના તરફથી દંડરૂપમાં મળનાર બન્ધન કારાગાર ઈત્યાદિ અનેક પ્રકારનાં દુઃખ કામીઓએ ભોગવવાં પડે છે. આ પ્રકારે પ્રથમ સ્ત્રી આદિનાં આલિગનથી “પ” કાલ્પનિક આનંદ અને પછી પરભવમાં નરકાદિગતિઓમાં ગમનરૂપ, એ લેકમાં હાથ, જીભ, વગેરેનું છેદન જેવા અનેક દંડ કામીઓએ સહન કરવા પડે છે. આ પ્રકારે પૂર્વોકત દંડ સ્પર્શ આદિની પ્રાપ્તિથી સ્ત્રીપ્રસંગથી ઉત્પન્ન આ કામ, કલહના આસંગને ઉત્પન્ન કરનાર બને છે. આ વાત સર્વ જનને માલુમ છે. સ્ત્રીના નિમિત્તથી પરસ્પર અનેક રાજાઓમાં યુદ્ધ થયાં છે અને તેઓ એના વિનાશના હેતુ બન્યા છે અથવા સ્ત્રી પ્રાપ્તિ માટે ક્રોધ અને રાગને સદ્ભાવ પણ પ્રાણીઓમાં સર્વજનપ્રસિદ્ધ છે. ઉપલક્ષણથી આ વાત પણ સમજી લેવી જોઈએ કે સ્ત્રીસંગથી કામ માન અને માયા ઈત્યાદિ કષા પણ ઉદ્ભવે છે. આ માટે આ સ્ત્રીપ્રસંગને આ લેક અને પરલેકમાં સર્વ પ્રકારથી દંડ અને સ્પર્શ આદિના કરવાવાળા તેમજ કલહના આસંગને ઉત્પાદક છે એ. વિચાર કરી આ બધાને જાણીને મુનિએ જોઈએ કે પિતાના આત્માને તેના શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ સેવનથી સદા દૂર રાખે. અને બીજાઓને પણ એના ત્યાગ માર્ગે દોરે. અને સર્વથા એને ત્યાગ કરાવે. આ પ્રકારે ભગવાનના વચન અનુસાર સ્ત્રી–પ્રસંગને દુખપ્રદ એવં કલહ આસંગકારક જાણુંને મેં આના પરિત્યાગને પ્રકાર કહેલ છે. મુનિએ એટલું એ પણ કરવું જોઈએ કે તે કયારેય તેની જાતિની, એના કુળની તેમજ શંગારાદિકની ચર્ચા ન કરે. અને તેને એકાન્તમાં કદી ધર્માદિક ઉપદેશ પણ ન આપે. તેમજ સ્ત્રી સાથે તેના વિષયની કઈ વાત ન કરે. અર્થાતુતમારે પતિ કે છે? તમારો એ આદર કરે છે કે નહિ? આજે તમે ઉદાસ કેમ દેખાવ છો? તમારે શું સંતાન છે, પુત્ર છે કે પુત્રી ? તમે પુત્રીને વિવાહ કરી દીધું છે કે નહિ? કર્યો છે તે કોની સાથે કર્યો છે? નથી કર્યો તો કેમ નથી કર્યો? તમારો જમાઈ અને તેનું કુટુંબ કેમ છે? ધર્માત્મા છે? ધનિક છે? કે કેમ. ઈત્યાદિ રીતે પુછવાથી મુનિને પિતાના ચારિત્રમાં દૂષણ આવે છે. આ માટે આવા પ્રશ્નો સ્ત્રીઓ સાથે કરવા મુનિજન માટે નિષેધ છે. એ જ પ્રકારે મુનિજને જોઈએ કે તે પિતાની સંસારી દશામાં વિવાહિત થયેલી સ્ત્રીમાં પણ મમત્વ ન રાખે. જ્યારે તેને પોતાની સ્ત્રીથી પણ મમત્વ ન રાખવાને આદેશ છે ત્યારે બીજી સ્ત્રીઓમાં તે મમત્વ કઈ રીતે કરી શકે ? અર્થાત્ નહિ કરી શકે. મુનિએ કૃતક્રિય પણ ન બનવું જોઈએ. સ્ત્રીપ્રસંગની પ્રાપ્તિના નિમિત્ત તેને અંગ તેમજ ઉપાંગાદિકની ચેષ્ટાના ત્યાગી બનવું જોઈએ. આ કથનથી તેને કાયેગના નિષેધ કરવાનો આદેશ અપાયેલ છે. અર્થાત આ પ્રકારની પ્રવૃત્તિથી કાયમને નિરોધ થાય છે. મુનિએ વાગુસ-વાચંયમ બનવું જોઈએ. એકાંતમાં સ્ત્રીની સાથે વાર્તાલાપાદિનહિ કર જોઈએ. આનાથી વચનગને નિરોધ થાય છે. આ રીતે મુનિએ અધ્યાત્મ સંવૃત બનવું જોઈએ, એટલે મનેગને નિરોધક બનવું જોઈએ. આ પ્રકારની પિતાની પ્રવૃત્તિ રાખનાર મુનિ સદા સ્ત્રીપ્રસંગથી બનતા દુષ્કૃત અને પાપજનક મૈથુનાદિક કર્મથી નિવૃત્ત થાય છે. પ્રાણાતિપાતાદિક પાપકર્મને પણ એ ઉપલક્ષક છે. આનાથી નિવૃત્ત થવાથી મુનિ હિંસાદિક પાપકર્મોથી પણ નિવૃત્ત બની જાય છે. એવો અર્થ સમજી લેવું જોઈએ. આ પ્રકારે ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે, મુનિ આ મૌન-સંયમનું સદા પાલન કરે. “ત્રીમિ” આ પદને અર્થ અગાઉ કહી દેવામાં આવેલ છે. પાંચમા અધ્યયનને ચોથે ઉદ્દેશ સમાપ્ત છે ૫-૪ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૧ ૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ઉદેશકે સાથ પ્રશ્ચમ ઉદેશકા સમ્બન્ધ-કથન : ૨ પ્રથમ સુત્રકા અવતરણ, પ્રથમ સુત્ર ઔર છાયા પાંચમા અધ્યયનને પાંચમો ઉદ્દેશ થો ઉદ્દેશ સમાપ્ત થયે હવે પાંચમા ઉદ્દેશને પ્રારંભ થાય છે. આ ઉદેશને ચોથા ઉદેશ સાથે સંબંધ છે અને તે એ પ્રકારે કે–ચોથા ઉદ્દેશમાં સૂત્રકારે આ રજુ કરેલ છે જે એકચર્યા કરવાવાળા અવ્યક્ત મુનિ છે, એને એ ચર્યામાં અનેક દેષ લાગે છે. આથી આ દોષોના નિવારણ માટે તેમજ જ્ઞાનાદિક ગુણની પ્રાપ્તિના હેતુથી મુનિએ કહતુલ્ય એટલે પાંચ આચારમાં નિત પિતાના આચાર્ય ગુરૂદેવની છાયામાં જ રહેવું જોઈએ. મનગતિ વચન -ગુપ્તિ અને કાયગુપ્તિનું પાલન કરે, સ્ત્રી આદિના પ્રસંગથી સદા દૂર રહે, આચાર્ય ગુરૂદેવની છત્રછાયાના નેસરાય વિહાર કરે. એ જ મુનિને આચાર છે અને એ જ લેકમાં સારભૂત–ઉત્તમ માનવામાં આવેલ છે. આ આચારનું મોક્ષના સારથી એવા તીર્થંકરાદિકોએ સેવન કર્યું છે. એટલે આ જ આચારનું સૂત્રકારે પ્રતિપાદન યોગ્ય સમજી આ ઉદેશમાં પ્રતિપાદન કર્યું છે. સહુ પ્રથમ દૃષ્ટાંતથી આચારમાં સારભૂતતા પ્રદર્શિત કરવાનું કહે છે. “જે દિ' ઇત્યાદિ. આચાર્ય મહારાજ હૃદકે સમાન નિર્મલ ઓર અક્ષોભ્ય હોકર નિર્ભય હો | વિચરતે હૈ શિષ્યને લક્ષ્યબિન્દુ બનાવી સૂત્રકાર કહે છે કે હે શિષ્ય! આચાર્ય મહારાજ કેવા કેવા ગુણોથી યુક્ત હોય છે તે હું તમને સમજાવું છું. અહિં આચાર્ય મહારાજને જળાશયની ઉપમા આપવામાં આવી છે. એને મતલબ આ છે કે જે પ્રકારે–સમભૂમિ ભાગમાં સ્થિત જળાશય કોઈ વખત પાણી વિનાનું હોતું નથી તેમ ન તે કદી તે વિકૃતિને પ્રાપ્ત કરે છે. સદા સર્વદા પાણીથી શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ ભરેલું રહે છે. બધી ઋતુઓમાં પુષ્પ પાંદડાં અને જળચર જતુઓથી ચારે તરફ એ હર્યું ભર્યું રહે છે-ભી રહે છે. અને સદા શક્તિ આપનાર રહે છે. ધૂળ વગેરે તેનામાં પડી શાન્ત બને છે. વર્ષાઋતુમાં વૃષ્ટિના કારણે જળ ધૂળના સંપર્કથી ડહોળું બને છે પરંતુ વર્ષાકાળ બાદ ધૂળ નીચે બેસી જવાથી શરદકાળમાં એ જળ અત્યંત નિર્મળ બની જાય છે. અને પિતાનામાં રહેલા જળચર જીવેનું સદા પાલન કરે છે. એ પ્રકારે જ્ઞાનાદિયુક્ત, છત્રીસગુણભૂષિત અને પાંચ આચાર વિશિષ્ટ આચાર્ય પણ નીચે જણાવવામાં આવેલ ચાર ભંગમાંથી પહેલા ભંગમાં સમ્મિલિત હોવાથી જળાશય તુલ્ય માન્યા ગયા છે. તેમજ આઠ પ્રકારની સંપદાઓથી પણ એ સુભિત હોય છે. તે આઠ પ્રકારની સંપદાઓ-આચાર, શ્રત, શરીર, વચન, વાચના, મતિ, પ્રયોગમતિ અને સંગ્રહપરિજ્ઞા છે. નિર્મળ જ્ઞાનાદિકોથી તે પ્રતિપૂર્ણ છે, મેહનીય કર્મના ઉપશમનથી તે ઉપશાન્તરજ હોય છે.ષજીવનિકાય, ચતુર્વિધ સંઘ તથા ગચ્છમાં રહેવાવાળા સાધુઓના અને પિતાના આત્માના સારી રીતે રક્ષક હોય છે. સ્ત્રી, પશુ, નપુંસક આદિથી વર્જીત સ્થાનમાં એ રહે છે. આ માટે જળાશયના સમસ્ત વિશેષણ તેમનામાં બંધબેસતાં છે. હદ-જળાશયની ઉપમા દેવાથી આ વાત જાણી શકાય છે કે જેવી રીતે જળાશય ચાર પ્રકારનાં હોય છે એ જ રીતે આચાર્ય પણ ચાર પ્રકારના હોય છે. તે ચાર પ્રકાર ચાર બંગથી જાણી શકાય છે. જેમ (૧) કેઈ એક આચાર્ય સીતા સીતેદા નદીના પ્રવાહની તરહ–જેમાંથી બીજે પ્રવાહ ફુટતે હોય છે અને બહારથી બીજો પ્રવાહ પણ એમાં આવીને મળતું હોય છે. (૨) બીજા કેઈ એક આચાર્ય પદ્મહદ આદિ સમાન-જેમાંથી પ્રવાહ નિકળે છે પરંતુ બીજો પ્રવાહ આવી તેમાં મળી શકતા નથી તેવા–હોય છે. (૩) કઈ એક આચાર્ય ખારા સાગર જેવા જેમાંથી કોઈ પ્રવાહ તે નીકળતો નથી પરંતુ જેનામાં બીજા પ્રવાહો આવી મળે છે આવા હોય છે. (૪) કઈ કઈ એવા પણ આચાર્ય હોય છે જે મનુષ્ય લોકથી બહાર એવા સમુદ્રની પેઠે ને એમાંથી બીજે કઈ પ્રવાહ નિકળે છે અને ન તે એમાં કોઈ પ્રવાહ આવીને મળતું હોય છે. આમાં પ્રથમ ભંગના અંતર્ગત આચાર્ય શાસ્ત્ર શીખે છે અને શીખડાવે છે. જળના આવવા જવાની માફક તેમનામાં જ્ઞાનનું આવવું–જવું બનતું રહે છે. આ ભંગના અન્તર્ગત આચાર્ય સ્થવિરકલ્પી હોય છે. બીજા ભંગના અન્તર્ગત તીર્થંકરાદિ હોય છે. કારણ કે તેમનાથી જળપ્રવાહના નિર્ગમ સમાન અર્થરૂપથી આગમનું શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ નિગમ થાય છે. કષાયના ઉદયની અસંભવતા હોવાથી તેમનામાં જળ પ્રવાહના પ્રવેશતુલ્ય બીજાઓથી મૃત અને અધ્યયન આદિન પ્રવેશ સંભવ નથી હોતે. તપ અને સંયમ આદિ દ્વારા કર્મને અભાવ સ્વતઃ બની રહે છે. આથી તેમનામાં નિગમસ્થાનીયતા સિદ્ધ બને છે, ઘાતિયા કર્મોનો ક્ષયથી, નવા કર્મોના આગમનની અસંભવતાથી એમનામાં એના પ્રવેશને અભાવ છે. ત્રીજા ભંગ મુજબ લવણસમુદ્રતુલ્ય યથાલન્દિક સાધુ છે, જેટલા સમયમાં ભીના હાથની રેખા શુષ્ક હોય છે એટલા સમયથી લગાડી પાંચ રાત અને દિવસના સમયનું નામ અહિં લન્દ માન્યું છે. આ લન્દ કાળનું ઉલંઘન નહિ કરવું તે યથાલન્દ છે, આ કાળને અનુસાર જે ચાલે છે–પિતાની ચર્ચા કરવાવાળા છે તે યથાવિ સાધુ છે. આ સાધુ ઉત્કૃષ્ટ રીતે પાંચ રાત દિવસ સુધી એક ગામમાં રહી શકે છે. આ યથાલન્દ કલ્પને પાંચ મુનિઓના સમુદાયરૂપ ગણ પાળે છે. આ મુનિ જિનકલ્પીની તુલ્ય આચારનું પાલન કરે છે. આ ગણ આચાર્ય આદિથી શ્રત આદિનું અધ્યયન તે કરે છે, પરંતુ બીજાને માટે તે તેનું પ્રદાન કરતા નથી. આ માટે તેમને લવણસાગરની તુલ્ય ગણ્યા છે. કારણ કે તેમાં જ્ઞાનાદિકને પ્રવેશ હોવા છતાં પણ તેમાંથી બહાર નીકળતું – અન્યને માટે તેનું પ્રદાન થતું નથી. ચોથા ભંગના અન્તભૂત પ્રત્યેક બુદ્ધ છે. એ ન તે કોઈનાથી જ્ઞાનાદિક ગ્રહણ કરે છે ન કોઈને એ તેનું પ્રદાન કરે છે. મનુષ્યક્ષેત્રથી બહાર રહેતા સમુદ્રની તરહ એનામાં પ્રવેશ અને નિર્ગમ બનેને સર્વથા અભાવ રહે છે. પ્રથમ ભંગના અન્તર્ગત સ્થવિરકલ્પીમાં શ્રુતના આવવા-જવાને સંભવ હોવાથી સૂત્રકાર એના સ્વરૂપને પ્રગટ કરે છે. “E” ઈત્યાદિ. એ શિષ્યને સંબોધન કરીને કહે છે કે-હે શિષ્ય ! જેમ પ્રવાહની વચમાં રહેલે હદ કે જેમાંથી બીજો પ્રવાહ નીકળે છે અને જેમાં બીજો પ્રવાહ આવીને મળે છે અક્ષોભ્ય હોય છે, એજ રીતે એ આચાર્ય પણ સર્વ પ્રકારથી ઈન્દ્રિય અને ઈન્દ્રિયને ઉપશમરૂપ ગુપ્તિથી સદા રક્ષિત રહ્યા કરે છે. આચાર્યની સમાન બીજા મુનિજન પણ જે આ પ્રકારના ગુણોથી સંપન્ન હોય તે બધા આ ભંગના અન્તર્ગતજ સમજવા. આ વાતને “ફ” ઈત્યાદિ સૂત્રાશથી પ્રગટ કરે છે-વિશિષ્ટ સંયમનું જે આરાધન કરે છે તે મહર્ષિ કહેવાય છે. એ મહર્ષિ હદના સમાન હોય છે. એ પ્રજ્ઞાનસંપન્ન હોય છે. પ્રજ્ઞાન શબ્દનો અર્થ અહિં આગમ છે. કેમ કે પ્રકાશ આદિની માફક એમના દ્વારા સ્વ અને પરને યથાર્થ રીતથી બંધ થાય છે. આ આગમ જેનામાં હોય છે અર્થાત્ જે આગમ તત્વના જાણકાર છે તે પ્રજ્ઞાનવાન છે. શ્રી આચારાંગ સૂત્ર ૩ ૧૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ શકા:પ્રજ્ઞાનસ`પન્ન મુનિ પણુ, ખોધ્ય-સમજવા યાગ્ય પદાર્થ જ્યારે દૂર હાય છે અને ઘણી મુશ્કેલીથી જાણવામાં આવે છે અથવા કયાંક કચાંક હેતુ ઉદાહરણાદિકના સ્વરૂપનું વાસ્તવિક ભાન તેને હેાતું નથી. એ સમય એ પદાર્થના સ્વરૂપમાં સ ંદેહશીલ અને છે, એવી હાલતમાં તે સમકિતના લાભથી ચિત રહેતા હશે ? ઉત્તર—આ વાત નથી, આનું સ્પષ્ટીકરણ સૂત્રકારે प्रबुद्धा ” આ પદ્મથી કરેલ છે. ખોધ્ય અર્થ છેટ હાવા છતાં પણ અથવા હેતુ અને ઉદાહરણનુ સમ્યગ્ પરિજ્ઞાન ન હોવાથી પણ તે એ પટ્ટામાં સદેહશીલ બનતા નથી, કારણ કે તે તીર્થંકર ભગવાનની આજ્ઞા અનુસાર જ પેાતાની પ્રવૃત્તિ કરે છે. જે વાત સમજવામાં નથી આવતી એના પર એ અવિશ્વાસી નથી બનતા. તેમની આજ્ઞાની માફક જ તેઓ તત્ત્વાનું પરિશીલન કરે છે. એના પર સદા દૃઢ વિશ્વાસ રાખે છે. તેનુ નામ જ સમિત છે. શકા:—આમ હોવા છતાં પણ કર્મના દોષોને લઈ કદાચ સાવધન્યાપારાના આચરણથી નિવૃત્ત ન થાય તે આના કયા ઉત્તર છે? ઉત્તર—આ શંકા ઠીક નથી, કારણ કે એ પચનપાચન આદિ સાવદ્ય વ્યાપારાથી સદા વિરકત રહે છે. કર્મના ઉદયનું કારણ નિવારી શકાતું નથી, તો પણ એ પચન પાચનાદરૂપ સાવદ્ય વ્યાપારોમાં પ્રાણ જવાની છેલ્લી ઘડી સુધી પણ પ્રવૃત્તિશીલ થતા નથી. આ કથન ઉપર વિશ્વાસ રાખવા જોઈ એ. આ પૂર્વોક્ત મહર્ષિજન સમાધિ મરણરૂપ કાળની ચાહનાથી તથા આગળ પણ જે વિષય કહેવામાં આવનાર છે એ રીતે આ સત્ય છે એમ માની રત્નત્રયરૂપ મુકિત માગમાં સર્વ પ્રકારે ઉદ્યમશીલ રહે છે. ભાવાર્થ :—આચાર્ય અથવા મુનિજન મેાક્ષમામાં નિર્ભય અને ઇચ્છા વગરના ખની વિચરણ કરે છે. આથી જ પૂર્વોક્ત પ્રકારથી એમને હદની ઉપમા આપવામાં આવી છે. સૂત્રસ્થ ઈતિ શબ્દ અધિકારની સમાપ્તિની સૂચનારૂપ છે. “ શ્રીમિ ' પદનો અથ પહેલા ઘણા ઉદ્દેશેમાં પ્રગટ કરવામાં આવી ગુએલ છે ! સૂ૦ ૧ ૫ દ્વિતીય સુત્રકા અવતરણ, દ્વિતીય સુત્ર ઔર છાયા । આચાર્ય મહારાજના અધિકારને કહી સૂત્રકાર હવે શિષ્યજનના કર્તવ્યૂનું વર્ણન કરે છે. “ વિત્તિનિષ્ક ’· ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ܕܕ ૧૧૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ સંશયાત્મા શિષ્ય કભી ભી સમાધિ નહીં પાતા કોઈ ૨ ગુહસ્થ ભી તીર્થકરાદિકે ઉપદેશાનુસાર પ્રવૃતિ કરનેમેં તત્પર રહતા હૈ ઔર કોઈ કોઈ અનગાર ભી કિસી જ્ઞાની મુનિકે દ્વારા તીર્થંકરાદિ-ઉપદેશાનુસાર પ્રવૃત્તિ નિમિત્તપ્રેરિત શિષ્ય કભી ભી નિર્વિણ (દુ:ખિત) ન હોવે ! મુનિએ જનેન્દ્ર ઉપદિષ્ટ તત્વમાં શંકાશીલ બનવું ન જોઈએ. કેમ કે શંકિતવૃત્તિ રાખવાથી ચિત્તમાં શાન્તિ આવી શકતી નથી. આજ વાત સૂત્રકાર પ્રગટ કરે છે. વિચિકિત્સા શબ્દને અર્થ સંશય છે. આ સંશય મુનિના ચિત્તમાં કોઈપણ તત્વમાં ચાહે દેશરૂપમાં હોય ચાહે સર્વરૂપથી હાય. સંશય તેના ચિત્તને ક્યારેય ન લેવા દે નહિ. કેમ કે સંશયને સ્વભાવ એ પ્રકારના હોય છે કે તેનો ઉદય થતાં આત્માને-રૂતતતઃ પરસ્પર વિરૂદ્ધ અનેક વિષયોની તરફ દેર્યા કરે છે, સંશયાત્મા પ્રાણી મોહનીયના ઉદયથી યુક્તિસિદ્ધ પદાર્થમાં પણ મુગ્ધ બની જાય છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયાદિ પદાર્થ યુક્તિસિદ્ધ એટલે વીતરાગ પ્રભુદ્વારા પ્રતિપાદિત છે, તપ અને સંયમ પણ જીનેન્દ્રદેવે જ બતાવેલ છે તો પણ સં દેહશીલ મનુષ્ય આમાં પણ સંદેહ કરતા દેખાય છે. અધિક શું કહેવું? સંદેહશીલ મનુષ્ય જીવાદિક પદાર્થોના અસ્તિત્વમાં પણ સદા સદેહ કર્યા કરે છે. સુખાધિગમ, દુરબ્રિગમ, અને અનધિગમને ભેદથી ત્રણ પ્રકારે અર્થ થાય છે, જેની શોત્રાદિ ઈન્દ્રિયે પિતાના વિષયભૂત પદાર્થના વિષય કરવામાં અનુપહત (અખંડ) છે. એવા મનુષ્ય-આદિને શબ્દાદિક અર્થને પ્રત્યક્ષ સુખપૂર્વક-કોઈપણ જાતની રૂકાવટ વગર સારી રીતે થાય છે. જેની ઈન્દ્રિય-શ્રોત્રા. દિકોમાં કેઈ દેષ છે એને એને પ્રત્યક્ષ દરધિગમ–ભારે કટથી થાય છે. જે બહેરા આદિ છે તેને શબ્દાદિક પદાર્થોને અનધિગમ થાય છે, અનધિગમ કોઈ વસ્તુ નથી આ માટે એમાં તે સંદેહ થતું જ નથી. સંદેહ વસ્તુમાં થાય છે જે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૧૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ છે, સંશયાત્મા પ્રાણી મોહનીયના ઉદયથી યુક્તિસિદ્ધ પદાર્થમાં પણ મુગ્ધ બની જાય છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયાદિ પદાર્થ યુક્તિસિદ્ધ એટલે વીતરાગ પ્રભુદ્વારા પ્રતિપાદિત છે, તપ અને સંયમ પણ જીનેન્દ્રદેવે જ બતાવેલ છે તો પણ સંદેહશીલ મનુષ્ય આમાં પણ સદેહ કરતા દેખાય છે. અધિક શું કહેવું? સંદેહશીલ મનુષ્ય જીવાદિક પદાર્થોના અસ્તિત્વમાં પણ સદા સંદેહ કર્યા કરે છે. સુખાધિગમ, દુરધિગમ, અને અનધિગમને ભેદથી ત્રણ પ્રકારે અર્થ થાય છે, જેની શ્રોત્રાદિ ઈન્દ્રિયે પિતાના વિષયભૂત પદાર્થના વિષય કરવામાં અનુપહત (અખંડ) છે. એવા મનુષ્ય-આદિને શબ્દાદિક અર્થને પ્રત્યક્ષ સુખપૂર્વક-કોઈપણ જાતની રૂકાવટ વગર સારી રીતે થાય છે. જેની ઈન્દ્રિય-શ્રોત્રા. દિકોમાં કેઈ દોષ છે અને એને પ્રત્યક્ષ દરધિગમ-ભારે કષ્ટથી થાય છે. જે બહેરા આદિ છે તેને શબ્દાદિક પદાર્થોને અનધિગમ થાય છે, અનધિગમ કોઈ વસ્તુ નથી આ માટે એમાં તે સંદેહ થતું જ નથી. સંદેહ વસ્તુમાં થાય છે જે અથવા–“વિત્તિળિછ”-એની સંસ્કૃત છાયા ‘વિજ્ઞSTણા પણ થાય છે. જેને અર્થ એ થાય છે કે વિદ્વાન મુનિઓ કે જેઓ સંસારની અસારતાથી સારી રીતે પરિચિત બની ચૂક્યા છે, જેઓએ સારી રીતે સાંસારિક પ્રત્યેક પદા નું વાસ્તવિક સ્વરૂપ જાણી લીધું છે, તેઓની નિંદા ધૃણા કરવાવાળા અન્યમતી નીચે ત્રાદિકના બંધક થાય છે અને રત્નત્રયરૂપ સમાધિની પ્રાપ્તિના લાભથી તે સદા વંચિત બની રહે છે. રત્નત્રયરૂપ સમાધિને પ્રાપ્ત કરવાવાળા કેવા જીવ હોય છે–આ પ્રગટ કરવા માટે ટીકાકાર “સિતા” ઇત્યાદિ સૂત્રાશની વ્યાખ્યા કરે છે. કોઈ એક લઘુકમી સંસારી જીવ છે કે શબ્દાદિક વિષયેના અનુરાગથી અને પુત્રાદિકોના સ્નેહથી તેમાં મોહિત બની રહે છે, તેના મમત્વમાં ફસી રહે છે તે પણ લઘુકમી -કર્મ અલ્પ-હોવાથી તે તીર્થકર અને ગણધરાદિ એ કહેલ ઉપદેશનું અનુસરણ કરે છે, એ જ રીતે જે કોઈ એક સંશયવિહીન હોય છે તે પંચેન્દ્રિયોના વિષયો અને પુત્ર અને પત્નિના અનુરાગથી વિમુખ બની અણગાર અવસ્થા–સંપન્ન બને છે અને તીર્થંકરાદિપ્રણીત ઉપદેશ અનુસાર પિતાની પ્રવૃત્તિ ચાલુ રાખે છે. આચાર્યું બતાવેલ માર્ગ અનુસાર જે પ્રવૃત્તિ કરે છે એને સમ્યક્ત્વને લાભ થાય છે. આ વાતને “અનુદ્દિ ઈત્યાદિ સૂત્ર દ્વારા સૂત્રકાર પ્રગટ કરે છે. આચાર્ય દ્વારા અપાયેલા ઉપદેશને અનુરૂપ ચાલે છે તેને રત્નત્રયરૂપ સમાધિને લાભ થાય છે. અને તેના દ્વારા એ તરફ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરિત કરાયેલ બીજી વ્યક્તિ પણ જે સાવધ વ્યાપારમાં પ્રવૃત્તિશીલ વ્યક્તિઓનું અનુસરણ કરતા નથી અને પિતે પણ કરતા નથી, તે સર્વ વિષયની વિરતિરૂપ વૈરાગ્યને ધારણ કેમ કરી શકતા નથી? અર્થાત–અવશ્ય ધારણ કરી શકે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૧૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ આચાર્યો સૂચવેલા માર્ગ ઉપર ચાલવાવાળા પ્રાણી શંકા, આકાંક્ષા આદિરૂપ મિથ્યાત્વને દૂર કરી એને છોડી સમ્યક્ત્વને પ્રાપ્ત કરી લે છે. અથવા–આચાર્ય પ્રતિપાદિત સિદ્ધાંતને જાણવાવાળા કેટલાક મનુષ્ય અને મુનિઓ દ્વારા સંયમની રીતના પાલનના વિષયમાં ઉપદિષ્ટ મુનિ જ્ઞાનના અનુદયથી અને બુદ્ધિની મંદતાથી આચાર્ય પ્રતિપાદિત સિદ્ધાંતને યથાવત્ પાલક ન હોવાથી શું ખિન્ન નથી થતું? અર્થાત્ અવશ્ય ખિન્ન થાય છે. ભાવાર્થ પ્રેરિત હેવા છતાં પણ જ્યારે તે યથાવત્ સંયમ અને તપને આરાધક બની શકતું નથી ત્યારે તેને એક પ્રકારની આત્મગ્લાનિ થાય છે, આ અવસ્થામાં એ વિચારે છે કે હું અભવ્ય છું, સંયમને પાળક હું બની શકતે નથી, એ જ કારણ છે કે આ વિષય મને વારંવાર સમજાવવામાં આવે છે, આચાર્ય મને સમજાવવામાં જરા પણ કસર રાખતા નથી છતાં પણ હું યથાવત્ રીતથી તેમના કહેવા મુજબ ચાલવામાં અસમર્થ જ બની રહું છું. આ પ્રકારને પશ્ચાતાપ કરવાવાળા સિતજન અને અસિતજનને આચાર્ય આશ્વાસન આપીને કહે છે કે “હે ભવ્ય ! તું ઉદાસ બની આત્મગ્લાનિ ન કર. તું ભવ્ય છે, તને સમકિતને લાભ થાય છે, સમકિત ગ્રંથિભેદથી જ થાય છે, ગ્રન્થિભેદ તે ભવ્યને જ થાય છે, અભવ્યને નહિ અભવ્યને તે “હું અભવ્ય છું” એ ખ્યાલ પણ નથી આવતે ” એ વિચાર કરી તમે નિરાશ ન બને છે. સૂ૦૨ છે તૃતીય સુત્રકા અવતરણ, તૃતીય સુત્ર ઔર છાયા ! આ વિષયેથી વિરતિરૂપ નિર્વેદ ૧૨ કષાયના ક્ષયોપશમમાંથી કઈ એકને સત્વ હોવાથી બને છે. તે વિષયવિરતિરૂપ નિર્વેદ જે તને પ્રાપ્ત થઈ ચૂક્યું છે તે તેને દર્શન મેહનીય અને ચારિત્રમોહનીયના ક્ષપશમની પ્રાપ્તિ થઈ જવા છતાં પણ આ સમય જ્ઞાનાવરણીય કર્મને સદ્ભાવ હોવાથી જ પ્રતિપાદિત તત્વાર્થમાં સકલ વસ્તુના બેધક જ્ઞાનની પ્રાપ્તિ થયેલ નથી. માટે તમે તે અધિગમ-જ્ઞાનની પ્રાપ્તિ માટે જીનપ્રતિપાદિત વચમાં શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વનું અવલંબન કરો આ વાતને સૂત્રકાર સમજાવે છે. “તમેય” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૨૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોને જો કુછ કહા હૈ વહ સભી સત્ય ઔર નિશંક હૈ .. ! વીતરાગ પ્રભુએ ૧૨ પ્રકારની સભાઓમાં ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, કાલદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યનું જે વર્ણન કરેલ છે. તે ભગવ-પ્રરૂપિતા દ્રવ્ય વાસ્તવિક સત્ય છે. સૂત્રમાં “વ” પદ અન્ય તીર્થિક પ્રરૂપિત તત્વ વાસ્તવિક નથી. આ વાતને બોધક છે. નિઃશંક શબ્દ એ પ્રગટ કરે છે કે ભગવાને જે સૂક્ષ્મ અન્તરિત તથા દૂર રહેલા પદાર્થોની પ્રરૂપણ કરી છે અને જે કેવળ શાથી જ જાણી શકાય છે એવા પરમાણુ આદિ પદાર્થોમાં “આ છે કે નથી” આ પ્રકારના સંદેહનું નામ શંકા છે. આવી શંકા જેનામાં નથી એ નિઃશંક છે. ભાવાર્થ–સ્વ સમય અને પર સમયના જ્ઞાતા આચાર્યોની અપ્રાપ્તિથી દેશકાળ અને સ્વભાવ વિપ્રકૃષ્ટ એવા સૂક્ષ્મ, અતીન્દ્રિય પદાર્થોમાં એના સાધક હેત દૃષ્ટતેના અભાવથી અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી સમ્યજ્ઞાન છદ્મસ્થ એને થતું નથી. તે પણ મુનિયેએ ઇન પ્રવચનમાં સંશય રહિત રહેવું જોઈએ. કદી એમના વિષયમાં સંશય ન કરો કારણ કે સત્ય અને વિદ્યમાન પ્રતિપાદક જ વીતરાગ પ્રભુનાં વચન બને છે. આ માટે એમાં શ્રદ્ધા જ રાખવી જોઈએ. કહ્યું પણ છે— वीतरागा हि सर्वज्ञा मिथ्या न ब्रुवते क्वचित् । यस्मात्तस्माद् वचस्तेषां तथ्य भूतार्थदर्शकम् ॥ १ ॥ વીતરાગ જ સર્વજ્ઞ હોય છે, એ કઈ પણ સ્થળે કઈ પણ અવસ્થામાં મિથ્યા ભાષણ કરતા નથી, આથી તેમનું વચન જ સત્ય અને વિદ્યમાનપ્રતિપાદક બને છે. શંકા–શંકા શું ગૃહસ્થને જ થાય છે કે સંયમી જનેને પણ થાય છે? ઉત્તર–શંકા બન્નેને થાય છે. શંકાનું કારણ મોહનીય કર્મના ઉદયની પ્રબળતા છે આ કર્મ બન્નેમાં સંભવિત છે. ચતુર્થ સુત્રકા અવતરણ, ચતુર્થ સુત્ર ઔર છાયા | જે શિક્ષા ગ્રહણ કરવાના અભિલાષી છે તેને શંકા થાય છે આ વિષયમાં જે વિચારવાની વાત છે તે સૂત્રકાર કહે છે-“રઢિા ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૨૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ કોઇર શ્રદ્ધાલુ વિસ્વાસી મનુષ્ય, દીક્ષા લેનેકે બાદ જિનોક્ત જીવાદિ તન્હોંમેં સદેહૂ હોને પર જિનોક્ત સભી તત્ત્વ યથાર્થ હી હૈં, અન્યથા નહીં હો સકતા ઇસ પ્રકાર ઉન તત્ત્વોંકો સમ્યફ માનતા હૈ ઔર વહ બાદમેં ભી ઉનકો સર્વદા સમ્યફ હી માનતા હૈ કોઇર સમ્યક્ માનનેબાલા બાદમેં અસમ્યફ માનને લગતા હૈ ા કોઈ ર અસમ્યફ માનનેવાલા બાદમેં સમ્યફ માનને લગતા હૈ કોઈ ૨ સમ્યફ માનનેવાલા બાદમેં ભી સર્વોક્ત પદાર્થો કો સમ્યફ ઔર અસર્વજ્ઞોક્ત પદાર્થો કો અસમ્યફ હી માનતા હે જિન ભગવાન સે કથિત હોનેકે કારણ જો પદાર્થ સમ્યફ હી હૈ ઉનકો અસમ્યક | માનનેવાલા કોઈ ૨ બાદમેં ભી મિથ્યાદષ્ટિયોં કેતન્ધકો સમ્યફ માનતા હૈ ઔર જિનોક્ત તત્ત્વોંકો અસમ્યફ માનતા હૈ. સદેહરહિત સંયમિયોંકો ચાહિયે કિ વહ સદેહશીલ લોગોં કો સંયમમેં ઉધોગશીલ હોનેકી પ્રેરણા કરે . ઇસ પ્રેરણા સે સંયમકે વિરોધી જ્ઞાનાવરણીય આદિ કર્મો કી પરમ્પરા નષ્ટ હો જાતી હૈ | | સંયમારાધનમેં સતત જાગરૂક મુનિયોં કે આચરણકા અનુકરણ કરો . બાલભાવમેં કભી ભી મત પડો ! વીતરાગ વચનમાં વિશ્વાસ હો એ જ શ્રદ્ધા છે. આ શ્રદ્ધાવિશિષ્ટ વ્યક્તિનું નામ શ્રદ્ધા છે. મોક્ષમાર્ગમાં વિચરણ કરવાવાળા મુનિદ્વારા સંયમને ગ્ય બનાવેલા-સંયમ ધારણ કરવાની તરફ પ્રવૃત્ત બનેલનું નામ સમનુજ્ઞ છે. સંયમ જેણે ધારણ કરી લીધેલ છે અર્થાત્ વૈરાગ્યપૂર્વક ભાગવતી દીક્ષા જેણે સ્વીકારી છે તે સંપ્રવજતું છે. આવી વ્યક્તિને કદાચિત જીવાદિક તત્ત્વના સ્વરૂપમાં સન્ડેહ થઈ જાય છે તે તે આ અટલ શ્રદ્ધાપર કે “જીનેન્દ્રદેવે જે કાંઈ કહ્યું છે એ નિઃશંક સત્ય તત્વ છે.” પોતાની સત્નેહશીલ પ્રવૃત્તિને દૂર કરે છે, આથી તે ઉત્તરકાળમાં સમકિતના લાભને અધિકતાથી પ્રાપ્ત કરી લે છે. અને શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૨૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ જીવાદિક તમાં સન્ડેહશીલ હોવાથી મિથ્યાત્વપ્રકૃતિના ઉદયમાં તે સમકિતલાભથી વંચિત બને છે. કદાચ ઉત્તરકાળમાં સમકિત પ્રાપ્તિની અધિકતા એને ન મળે તે સમક્તિ લાભ જેટલા રૂપમાં એને પૂર્વ અવસ્થામાં મળે છે એ રૂપમાં બન્યું રહે છે, અથવા એની અપેક્ષા ઓછી થઈ જાય છે. ભાવાર્થ–આત્મા ઉપશમ–સમકિતના કારણે અન્તરમુહુર્ત પછી નિયમથી અથવા સમકિતના અભાવથી મિથ્યાત્વદશાસંપન્ન બની જશે અથવા ક્ષાયોપથમિક સમકિતવાળા થઈ જશે. ક્ષાપશમિકથી આગળ વધી તે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ થઈ જાય છે. આ પ્રકારની વિચિત્ર આત્મપરિણતિનું પ્રદર્શન કરાવતાં સૂત્રકાર કહે છે કે, નવચનમાં શંકારહિત રહી પ્રવૃત્તિશીલ એ પ્રાણીને એ સમય “જિનેક્ત તત્વ જ સત્ય છે? આ પ્રકારના વિશ્વાસથી સમકિતને લાભ થાય છે. કારણ કે સમકિતને રોકવાવાળા જે શંકાદિક દોષ છે તે એ સમયે એના આત્માથી દૂર થઈ જાય છે. (૧) “કિિત અન્ય માનવ અન્ય મતિ” જીન પ્રવચનમાં શ્રદ્ધાસંપન્ન એ માનવનું જ્ઞાન જે પહેલાં સમકિત રૂપમાં હતું. ઉત્તર કાળમાં બીજા ધર્મનાં શાસ્ત્રોના સાંભળવાથી અથવા તે ધુતારા માણસે કે જેણે જીન ગ્રંથોમાં એકાન્ત રૂપથી નિશ્ચયનયનું વર્ણન કર્યું છે એવા ગ્રંથોના અવેલેકનથી મતિમાં ભ્રમણા ઉત્પન્ન થઈ જવાના કારણે હત્યાભાસ અને દુષ્ટાન્તાભાસને પણ સાચા હેતુરૂપ અને સાચા દષ્ટાન્તરૂપ માની લે છે, આથી તે મિથ્યાત્વથી યુક્ત બની જવાના કારણે સમકિતથી વંચિત અંતઃકરણવાળો બની જાય છે. કેમકે એના હૃદયમાં વિપરીત શ્રદ્ધાને નિવાસ થવા પામ્યું હોય છે. આ કારણે એ સ્યાદ્વાદસિદ્ધાંતના રહસ્યને ભૂલી જવાથી જિકત સમ્યક્તને પણ અસમ્યક્રૂપથી માનવા લાગી જાય છે. અનેકા ન્તવાદને પછી તે એ ખંડન કરવા માંડે છે, અચાનક જ કહી ઉઠે છે કે વાહ! સ્યાદ્વાદ સિદ્ધાંત ! તું તો એક વિલક્ષણ જ સિદ્ધાંત છે. સત્ અસત, નિત્ય અનિત્ય આદિ અનેક પરસ્પર વિરોધી ધર્મોને જે તું એક જ સાથે સ્વીકાર કરે છે, ભલા આ પણ કોઈ વાત છે, અરે ! જે સત્ છે તે અસત્ ન થઈ શકે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૨૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ અને અસત્ સત્ થઈ શકે નહિ. આ પ્રકારે જે વસ્તુ નિત્ય છે તે અનિત્ય કઈ રીતે થઇ શકે અને જે અનિત્ય હોય તે નિત્ય કેમ થઈ શકે. જો પરસ્પર વિરૂદ્ધ ધર્માને પણ એકત્ર અવસ્થાન માનવામાં આવે તે પછી જગતમાં વિરોધ નામની કોઈ વસ્તુ જ નહીં રહે–સમસ્ત વસ્તુએમાં પરસ્પર એકતા જ મની જવાની; પરંતુ આવું તે નથી, આથી એ અનેકાન્તવાદ યુતિયુકત સિદ્ધાંત નથી. તેમ એવા કેાઈ હેતુ કે દૃષ્ટાંત પણ નથી કે જેના જોર ઉપર એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્માંની સત્તા એકરૂપ બની શકે. (૨) અસભ્યનિતિ મન્યમાનચેરા સન્યા મત્તિ ’મિથ્યાત્વના અનુબ`ધ જેમના આત્મામાં લાગેલ છે. એવા મનુષ્ય વીતરાગ પ્રતિપાદિત તત્વને અસમ્યક્ સમજે છે. મિથ્યાત્વના આવેશમાં એ વિચારે છે કે “ જૈન સિદ્ધાંતમાં શબ્દને જે પુદ્ગલની પર્યાય માનવામાં આવેલ છે તે સાચું નથી ” આજ પ્રકારે આત્માને વ્યાપક ન માની એને સ્વદેહ પ્રમાણ માનેલ છે એ માન્યતા પણુ ઉચિત નથી, ઇત્યાદિ રૂપથી તે આત્મા વીતરાગ પ્રતિપાદિત તત્વમાં અસમ્યપણું જુએ છે. આ પ્રકારની એની માન્યતાનું કારણ પ્રબલ મિથ્યાત્વના ઉદય છે, એની પ્રબળતામાં એ ખીજી પણ અનેક અનર્થક માન્યતાઓની કલ્પનાને સમ્યક્ માન્યા કરે છે. જગતને ઈશ્વર કઈંક માનવાનું પણ આ કારણ છે. આ પ્રકારે અને મિથ્યાત્વની વાસનાથી પ્રભુ કથિત માર્ગ ઉલ્ટા—અયથા પ્રતિભાસિત ખને છે. પરન્તુ જ્યારે એની નિષ્પક્ષ આચાર્યાદિકના સમ્યગ્ ઉપદેશથી અથવા પરિણામની વિચિત્રતાથી અથવા મિથ્યાત્વના ઉપશમથી આંખ ખુલે છે—તત્વનું વાસ્તવિક ભાન એને થવા પામે છે ત્યારે એની પૂર્વ માન્યતામાં સહસા પરિવર્તન થઇ જાય છે. સંશય દૂર થતાં જ ફરી એને એ નિશ્ચય ખંધાઈ જાય છે કે વીતરાગે તત્વાના સ્વરૂ પને જે રીતે કહેલ છે તે જ વાસ્તવિક છે. શબ્દ આકાશના ગુણુ નથી પણ પુદ્ગલની જ એક પર્યાય છે. કદાચ એ પૌલિક ન હોત તા એના દ્વારા કહ્યું ઇન્દ્રિયના જે ઉપઘાત જોવામાં આવે છે તે આકાશ અમૂર્તિક હોવાથી એના શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૨૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ ગુણને પણ અમૂર્તિક હોવાથી કઈ રીતે થઈ શકે ? એ પ્રકારે અનુગ્રહ પણ જે શબ્દથી એને થાય છે એ પણ ન થઈ શકે. ભલા! અમૂતિક આકાશથી પણ કદી અનુગ્રહ અને ઉપઘાત થઈ શકે? અનુગ્રહ અને ઉપઘાતકારક હોવાથી શબ્દ મૂર્તિક જ છે, આ પ્રકારથી તે યુક્તિવાદના બળ ઉપર પિતાના પૂર્વબાધક તકને છોડી દે છે. આથી એનું એ જ્ઞાન સમ્યક્ બની જાય છે (૩) જ્યનિતિ મન્ચમાનવ શ મવતિ” મિથ્યાત્વની વાસનાથી જેનું અન્તાકરણ વાસનાવાળું બને છે તથા જીતેન્દ્ર પ્રતિપાદિત સિદ્ધાંતનું જેણે પરિશીલન પણ કર્યું નથી, એવા મનુષ્યના ચિત્તમાં સ્યાદ્વાદ તત્વ બરોબર નથી ” આ પ્રકારને અસમ્યક ઉદ્દભૂત થાય છે, એ કારણથી એ સ્યાદ્વાદ સિદ્ધાન્ત પ્રતિપાદિત કથનને અસમ્યક્ માને છે. અને કહે છે કે જીન શાસ્ત્રમાં એવું લખ્યું છે કે એક પુદ્ગલના પરમાણુ એક સમયમાં ૧૪ રાજૂપ્રમાણુ ગમન કરે છે. તેથી આ વાત સમજમાં બેસતી નથી. કારણ કે એક સમયમાં જ સપ્તમ નરકથી ઉઠી કઈ રીતે લેકના અન્ત સુધી એ પહોંચી શકે. આ પ્રકારની માન્યતાવાળા જ્ઞાન કુતર્કથી ભરેલા હોય છે, અને એ જ કુતર્કના બળ ઉપર તેઓ આ પૂર્વોક્ત માન્યતાને નિષેધ કરે છે. નિષેધમાં તે એવી કુયુકિત રજુ કરે છે કે એક જ સમયમાં જ્યારે પરમાણુ ૧૪ રાજુ ફરી શકે છે તો તેને લોકના આદિ અને અન્તના પ્રદેશની સાથે યુગપત સંબંધ હોવાથી પરમાણુમાં પણ ૧૪ રાજુ પ્રમાણતા આવી જાય. આ સિવાય યુગપત આદિ અન્તના પ્રદેશની સાથે એને સંબંધ હોઈ શકે નહીં. અને જે એને યુગપતુ સંબંધ માનવામાં આવે તે લેકના આદિ અંત પ્રદેશની પણ એક્તા આવવાની, આવું કહેવાવાળા અજ્ઞાની વીતરાગને ઉપદેશેલ આગમથી જાણકાર ન હોવાથી આ વાતને સમજી શકતા નથી કે સ્વાભાવિક પરિણામથી એક પરમાણુ ત્વરિત ગતિવાળા હોવાથી એક સમયમાં અસંખ્ય પ્રદેશનું ઉલંઘન કરી શકે છે.(૪) “सम्यगिति मन्यमानस्य सम्यक् वा असम्यक् वा सम्यक् भवति उत्प्रेक्षया" ઉપાદેય વસ્તુને ઉપાદેય રૂપથી અને હેય વસ્તુને હેયપણાથી માનવાવાળા તથા જ્ઞાત વિષયને નિઃશંકરૂપથી માનવા અને જાણવાવાળા સમ્યગ્દષ્ટિનું જ્ઞાન સમ્યક હોય છે. “સર્વજ્ઞ તરફથી કહેવામાં આવેલ વિષય સમ્યફ અને અસર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત વિષય અસમ્યક્ છે ” આ પ્રકારે આ બન્ને વાતને સમ્યકુનયની અપેક્ષાથી વિચાર કરવાવાળા સમ્યગ્દષ્ટિ મનુષ્યનું જ્ઞાન સાચું જ માન્યું ગયેલ છે. (૫) “અનિતિ મન્યમની સભ્ય ના સભ્ય ૩ખ્ય મવત્તિ કરાયા સ્યાદ્વાદનયની અપેક્ષાથી જ જીવ અને અછવાદિ તત્વોનું સ્વરૂપ કહેવામાં આવેલ છે. આ માટે એ સ્વરૂપવિશિષ્ટ તે જીવાદિક તત્વ સમ્યક્ જ છે. પરંતુ છઘસ્થોની દૃષ્ટિમાં આ તથ્ય વિચારણા ઠીક ઠીક સમજવામાં નહિ આવવાના કારણે તેનું જ્ઞાન અધૂરું રહે છે. એટલે તે વસ્તુના વાસ્તવિક સ્વરૂપથી અનભિજ્ઞ બની શ્રી આચારાંગ સૂત્ર ૩ ૧ ૨૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ એકાન્તમત-પ્રતિપાદિત વસ્તુના અયથાર્થ સ્વરૂપને યથાર્થ –સમ્યફ અને યથાર્થ સ્વરૂપને અસમ્યક્ માની બેઠા છે. આ માટે યથાર્થ સ્વરૂપ જાણવાવાળાની દષ્ટિમાં આ તેની માન્યતા અયથાર્થ રૂપ જ છે. કેમ કે જેવી પ્રતીતિ થાય છે તેવું જ્ઞાન તેને થાય છે. અસમ્યક્ પ્રતીતિનું કારણ અસમ્યક્ પર્યાલોચના અને અપરિશુદ્ધ અધ્યવસાય છે. આનું પણ કારણ નિઃશંકરૂપથી ભાનને અભાવ છે. આ માટે જે રૂપથી તેને સંશયાદિક વિષય વસ્તુમાં ઉત્પન્ન થાય છે, એવા રૂપમાં તેનું ફળ મળે છે. (૬) આ પ્રકારે વાસ્તવિક વસ્તુતત્વમાં યથાર્થ અયથાર્થનું કારણ સમજીને જે આ વિષયને વિચાર કરવામાં ચતુર છે તે બીજાને આ વિષયની દઢતા સંપાદન માટે સમજાવે છે કે હે ભવ્ય! “શ્વેક્ષમાળો”—ઈત્યાદિ. આ પદાર્થની સારી રીતે પર્યાલચના કરેલ છે. જનશાસનમાં જે તત્વનું વર્ણન જેવા રૂપમાં આપેલ છે તે અસંદિગ્ધ છે, તેમાં સદેહ કરવાનું જરા પણ સ્થાન નથી. આટલું તત્વ હોય છે, આટલાં ઉપાદેય છે, આટલાં ય છે. વીતરાગ પ્રતિપાદિત વસ્તુસ્વરૂપ જ યથાર્થ છે, બીજા છદ્મસ્થથી પ્રતિપાદિત વસ્તુસ્વરૂપ યથાર્થ નથી. આ પ્રકારે જીનશાસમાં પરિકમિત બુદ્ધિ હોવાથી હેય અને ઉપાદેય પદાર્થોની અવગતિપૂર્વક તેમાં સમ્ય-અસભ્યપણાની સમાલોચના કરવાવાળા વિદ્વાન મુનિજન, લેકાનુગમનશીલ અને સમ્યક્ અસભ્યની આલેચનાથી રહિત એવા સંશય મતિવાળા માણસને સંબોધન કરી કહે છે કે હે ભવ્ય ! તું તારી આંખને બન્ધ કરીને પક્ષપાતરહિત થઈ મનમાં ડે તે વિચાર કર કે જે પ્રકારે વસ્તસ્વરૂપનું પ્રતિપાદન જીન ભગવાને કરેલ છે તે ઠીક છે કે પરધર્મીઓએ જે વસ્તુતત્વનું પ્રતિપાદન કરેલ છે તે ઠીક છે? અથવા–જે સંયમનું પરિપાલન કરવામાં પૂર્ણ ઉદ્યોગશીલ છે તેઓ આનાથી ઉત્સાહ વગરના બનેલા અથવા સંદેહ વૃત્તિવાળા બન્યા હોય એવા મનુષ્યને સમજાવે કે હે ભવ્ય ! તું આ સંયમને પાળવામાં પૂર્ણ પણે પ્રયત્નશીલ રહે, કેમ કે આ સંયમની આરાધનામાં જ જ્ઞાનાવરણીયાદિક દ્રવ્યભાવ કર્મોની પરંપરાને નાશ કરવાની શક્તિ છે. આવા પ્રયત્નશીલ વ્યક્તિના લાભને પ્રગટ કરતાં સૂત્રકાર “તોચિત તિ અનુકરકહે છે-આવા શ્રદ્ધા સંપન્ન અને ભાગવતી દીક્ષા ગ્રહણ કરવામાં ઉદ્યમશીલ મનુષ્યને આ એક માટે લાભ થાય છે કે જ્યારે તે શંકારહિત બની આચાર્યની પાસે રહી અથવા એમની આજ્ઞામાં રહી સંયમની આરાધના કરવામાં તલ્લીન બને છે ત્યારે તેને સમ્યક્ત્વના પરિજ્ઞાનપૂર્વક રત્નત્રયની આરાધનાથી મુક્તિને લાભ થાય છે. આ પ્રકારે શિષ્યોને સંબોધન કરતાં સૂત્રકાર કહે છે કે જુઓ શ્રદ્ધાસંપન્ન વ્યક્તિ સર્વજનની પ્રશંસાને પાત્ર બની જ્ઞાન અને દર્શનમાં દઢતાની પ્રાપ્તિથી ચારિત્રમાં શ્રી આચારાંગ સૂત્ર ૩ ૧ ૨ ૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચળતા ધારણ કરી રત્નત્રયની આરાધનાથી મોક્ષને પાત્ર બની જાય છે. જે સંયમાં ઉદ્યોગશાળી છે અને એ ઉદ્યોગમાં જે નિરંતર જાગૃતિસંપન્ન છે એવા મનુષ્યને મુક્તિને લાભ અથવા મોક્ષપ્રાપ્તિના કારણભૂત રત્નત્રયની આરાધનાની પ્રાપ્તિ થાય છે, પરંતુ જે એનાથી વિપરીતદશાસંપન્ન છે–સાવદ્ય વ્યાપારમાં ખુચેલ છે એવા દડિશાયાદિકોની આ લેકમાં નિંદા થાય છે અને પરલોકમાં તેને નરકનિદાદિકની ગતિ પ્રાપ્ત થાય છે. આ રીતે બનેની ગતિને વિચાર કરી હે શિષ્યો ! તમે સંયમ અને તપમાં સદા પ્રયત્નશીલ રહો. આ કથનથી એ વાત સિદ્ધ થાય છે કે જે સંયમના પાલનમાં શિથિલતા બતાવે છે તેની અધમ ગતિ થાય છે. અને જે એના પાલનમાં ઉદ્યોગશીલ રહે છે તે ઉર્ધ્વ (ઉત્તમ) ગતિ પ્રાપ્ત કરે છે. આ માટે “સત્રાવિ નામ માત્માને નોપ ” આ સંયમના અનુદ્યોગરૂપ બાલભાવમાં કે જેમાં સંયમ અનાચરણુજન્ય નરકનિગોદાદિ ગતિઓના કડવા ફળનું ભાન હેતું નથી, કુમાર્ગ પ્રવૃત્ત લેકોથી સેવિત એવા આચરણમાં સર્વકલ્યાણના પાત્ર સ્વરૂપ પિતાના આત્માને ન જવા દે–એ આચારથી પિતાના આત્માનું પતન ન કરે. સારાંશ આને એ છે કે જેમ કોઈ અન્ય મતિ “આકાશની માફક નિત્ય અને અમૂર્ત હોવાથી આત્મા (જીવ)ની ઘાત થતી નથી ” આ પ્રકારે માને છે, અને બાળભાવનું આચરણ કરે છે, આ રીતે મુનિએ કરવું જોઈએ નહિ સૂ૦ ૪ u પ્રશ્ચમ સુત્રકા અવતરણ, પ્રશ્ચમ સુત્ર ઔર છાયા! આત્મા હણાઈ શકતું નથી, એવું સમજીને જે પ્રાણીઓના હિંસાદિક કાર્યમાં પ્રવૃત્ત છે એવા પુરૂષોની એ કાર્યથી નિવૃત્તિ કરાવવા માટે “હન્યમાન અને હત્તામાં એકતા છે, આ વાત પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે–“તુમતિ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૨૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ તુમ જિસે હન્તવ્ય માનતે હો, વહ કોઇ દૂસરા નહીં હૈ; અપિ તુ વહ, તુમ સ્વયં હી હો । ઇસી પ્રકાર તુમ જિસકો આજ્ઞાપચિતવ્ય માનતે હો, જિસે પરિતાપચિતવ્ય માનતે હો, જિસે પરિગ્રહીતવ્ય માનતે હો ઔર જિસે અપદ્રાવચિતવ્ય માનતે હો, વહ કોઇ દૂસરા નહીં; અપિતુ તુમ્હીં હો । ઇસ પ્રકારકે પરિજ્ઞાનવાલા ૠજુ-સરલ હોતા હૈ । ઇસલિયે કિસી ભી જીવકા ઘાત ન કરો ઔર ન કરવાઓ । જો ઘાતક હોતા હૈ ઉસે ભી ઉસી પ્રકાર ઘાતકા અનુભવ કરના પડતા હૈ । ઇસી લિયે કિસી કો ભી હન્તવ્ય નહીં સમઝે । સૂત્રકાર બીજાની ઘાત કરવાવાળાને ઉપદેશ આપતાં કહે છે કે તમે જેને મારવા ચેાગ્ય–દવુડ, ચાબુક શસ્ત્ર વગેરેથી એ મારવાલાયક છે એવું સમજે છે એ તમે છે, કેમ કે એનામાં અને તમારામાં કોઈ અન્તર નથી. શાસ્ત્રકારાએ જીવનું લક્ષણ ચેતના ખતાવેલ છે. આ લક્ષણ એવો કોઈ પણ જીવ નથી કે જેનામાં ન હોય. એથી આ જીવના સામાન્ય લક્ષણથી નક્કી છે કે સમસ્ત જીવ લક્ષણની અપેક્ષાથી એક છે. ભાવાર્થ આત્મા અમૃત્ત છે, જે અમૃત્ત હોય છે તેના આકાશની માફક હનન—વિનાશ—ઘાત નથી થઈ શકતા. ઘાત મૂર્ત શરીરને જ થાય છે; છતાં પણ તેમાં હિંસા માનવામાં આવે છે, તેનુ કારણ એ છે કે હિંસા કરનાર દ્વારા આશ્રયભૂત શરીરથી જીવને વિયુક્ત કરી દેવામાં આવે છે. આ ક્રિયાનું નામ હિંસા છે; કેમ કે જીવના આશ્રયભૂત હોવાથી જે શરીર તેને અત્યંત પ્રિય હતું, હિંસક પેાતાના હિસારૂપ કર્મ દ્વારા તેના નાશ કરી નાખ્યા. હિંસાનુ લક્ષણ પણ આમ કહેલ છે. ટ पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च, उच्छ्रवासनिःश्वासमथान्यदायुः । प्राणा दशैते भगवद्भिरुक्ता, - સ્વેષાં વિયોનીજરનું તુ હિંસા || o || ” અથ–પાંચ ઇન્દ્રિય, ત્રણ ખળ, ઉચ્છવાસ, નિશ્વાસ અને આયુષ્ય આ દસ પ્રાણોને વિયેાગ કરવા તે હિંસા છે. બીજી વાત એ છે કે આત્મા સČથા અમૂત્ત પણ નથી, કેમ કે કંધની અપેક્ષા તે કથ'ચિત્ સૂત્તમનાએલ છે. સદા અમૂત્ત માનવાથી ગંગનાદિકની માફક તેમાં હનનાદિરૂપ વિકાર થઇ શકતા નથી, પરન્તુ એવી માન્યતા એકાન્ત રૂપથી જૈન ધર્માંની નથી, જ્યારે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૨૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ એ શરીરમાં અધિષ્ઠિત પ્રત્યક્ષ રૂપથી પ્રતીત થાય છે તે પછી એને વિઘાત થવાથી તેને પણ વિઘાત માની લેવાય છે. આ પ્રકારે આત્મોપમતાસર્વત્ર–વક્ષ્યમાણુ પદના અર્થની સાથે પણ સમન્વિત કરી લેવી જોઈએ. આ વાત “સુમસિ” ઈત્યાદિ! પદમાં પ્રગટ કરેલ છે. તમે જે દુષ્કર એવાં અનભિમત કાર્યમાં અન્ય જીવેને “આ ત્યાં નિયુક્ત કરવા યોગ્ય છે” એવું સમજીને નિયુક્ત કરે છે, એવે વ્યવહાર તમારે એ જીવોની સાથે નથી, પરંતુ આ વ્યવહાર તમે ફક્ત પિતાની જ સાથે કરે છે, એમ સમજવું જોઈએ. કેમકે એનામાં અને તમારામાં જીવસામાન્ય લક્ષણની અપેક્ષા કેઈ અંતર નથી. આ રીતે જે જીવોને તમે શારીરિક અને માનસિક પીડા પહોંચાડવા ગ્ય માનીને એને એવી જાતની પીડા પહોંચાડો છે, પ્રાણથી તેને છુટા પાડવા ગ્ય માનીને તમે તેને પ્રાણથી નિયુક્ત કરે છે, પરિગ્રહણ ગ્ય માનીને તમે જે જીવોનું દાસ-દાસી આદિ રૂપમાં પરિગ્રહ કરે છે, આ સઘળો વ્યવહાર તમારે તે જીવો સાથેને ઉચિત નથી. જે રીતે તમારી હિંસા કરવાવાળાને જોઈને જેટલું દુઃખ તમને થાય છે, પિતાને અનુચિત એવા દુષ્કર કાર્યમાં નિયુક્ત કરનારને સામે જોઈ જેમ તમને દુઃખને અનુભવ થાય છે, તમને પરિતાપ પહોંચાડનાર વ્યકિતને જાણી જે રીતે તમોને સંતાપ થાય છે, તમને દાસ-દાસી રૂપે સમજનાર તરફ જે તમને તિર સ્કાર જાગૃત થાય છે અને જેમ તમને પ્રાણથી નિયુકત કરવા ગ્ય માનવાવાળા ઉપર તમને ક્રોધ થાય છે. આજ રીતે તમે પણ આવા પ્રકારને વ્યવહાર બીજા એના તરફ કરે તે તમારે આ વ્યવહાર આત્મોપમતાથી તમને દુઃખદાયક થશે, કારણ કે હિંસનીય, આજ્ઞાપનીય, પરિતાપનીય, પરિગ્રહણીય, અને અપદ્રાવણીય તમે સ્વયં બની જાય છે. માટે બીજાને તેને વ્યવહારને એગ્ય માનવું તે સ્વયં પિતાને જ તે તે વ્યવહારને ગ્ય માનવા બરાબર છે. આ પૂર્વોકત સમસ્ત વાક્ય હિંસાના પ્રકારનું જ પ્રતિપાદક છે, એવું સમજવું જોઈએ. એથી આત્મજ્ઞાની મુનિનું કર્તવ્ય શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૨૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ (6 ,, છે કે તે કદ્ધિ પણ કોઈપણ જીવની હિંસાના કાર્યમાં પ્રવૃત્તિ ન કરે. આ આશયથી સૂત્રકારે “ સ વ ચત્તિ ” આ વાકચથી સત્ર હુન્યમાન—હન્તા આદિમાં એકતાનું કથન કરેલ છે. જે પ્રકારે અનિષ્ટની પ્રાપ્તિથી તમોને દુઃખ થાય છે એ જ પ્રકારે અન્યની સાથે અનિષ્ટ વ્યવહાર એને પણ દુઃખપ્રદ થતા હોય છે. આ વાતનો મેાક્ષાભિલાષી મુનિએ સદા વિચાર કરતા રહેવુ જોઈએ, આવો સૂત્રકારના આશય છે. સ્વતિ નામ લ વ ચે ફ્ન્તવ્યમિતિ મન્યશે ” આ સૂત્રાંશ મૃષાવાદ આદિનું ઉપલક્ષક છે. હન્તા અને હુન્યમાનમાં જે એકતાનું કથન કરેલ છે એના આ અભિપ્રાય છે કે જે એતપ્રતિબુદ્ધજીવી છે—હન્તા અને હુન્યમાનમાં એકતાના પ્રતિખાધથી જ જેને જીવવાના સ્વભાવ છે, અર્થાત્ ખીજાના ઘાતાદિક વ્યાપારથી નિવૃત્ત જેમનુ જીવન છે; એવા દયાવાન જીવ પાતાની તુલ્ય સમસ્ત જીવાને માની એના દુ:ખમાં સહભાગી બને છે. આથી એને એ વાતનું જ્ઞાન થતું રહે છે કે જે પ્રકારે મારી હિંસા થવાથી મને દુઃખ થાય એ જ પ્રકારે અન્ય પ્રાણીઓને પણ હિંસા થતે સમયે દુઃખ થાય છે. આ માટે સ્વ આત્માના પ્રમાણના ધ્યાનથી ખીજા પ્રાણીના પ્રાણના નાશકર્તા મુનિજને કદી પણ ન ખનવું જોઈએ. જે રીતે જે પેાતાના મનથી જ હિંસાથી વિરક્ત થાય છે, તેવી જ રીતે ખીજાને પણ હિંસાથી નિવૃત્ત બનાવે છે. જ “ વિ” શબ્દથી હિંસામાં પ્રવૃત્ત ખીજા માણસને પણ એ અનુમોદન આપતા નથી, એવા અથ થાય છે. “ અનુલવેન’” ઇત્યાદિ ! અનુ શબ્દના અર્થ પશ્ચાત્ અને સ ંવેદન શબ્દના અર્થ અનુભાવન છે. માહનીય કર્માંના ઉદયથી જે જીવ હિંસાદિક વ્યાપારોદ્વારા ખીજા જીવોને જેવું દુઃખ પહોંચાડે છે તેવું દુઃખ પાછળથી મારનારાઓ પાતે જ ભેગવે છે, એવો વિચાર કરી–નિશ્ચય કરી. “ આ હન્તવ્ય છે” આ પ્રકારની પરિણતિથી કદિ પણ જીવને મારવા ચેાગ્ય સમજવુ ન જોઈ એ. જ્યારે મનમાં પણ આ પ્રકારના ઘાત કરવારૂપ વિચારતુ ચિંતન કરવું. મુનિજન અને સામાન્ય જનને માટે નિષિદ્ધ છે, તા કાયા અને વચનથી તે આ પ્રકારની પરિણતિને નિષેધ સ્વતઃ જ બની જાય છે. મુનિજનને માટે સદા મન વચન અને કાયાથી પરજીવોની હિંસા આદિનો સર્વથા ત્યાગ છે-એ આના ભાવા છે ! સૂ૦ ૫ ૫ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૩૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ છઠા સુત્રકા અવતરણ, છઠા સુત્ર ઔર છાયા ! “આત્માએ બીજા જીવોની હિંસા આદિ ન કરવું જોઈએ; કેમ કે હિંસાજન્ય પાપકર્મનું ફળ એણે ભેગવવું પડે છે, એવો નિશ્ચય કરી તે હિંસા આદિનો ત્યાગ કરે.” એવું આપે કહ્યું છે. પણ આ પ્રકારનો નિશ્ચય તે આત્મા જ્ઞાનથી જ કરે છે, ત્યારે અમે આપને આ પૂછીએ છીએ કે જે પ્રકારે કણાદ અને ગૌતમના અનુયાયીઓએ આત્માથી જ્ઞાન ગુણને સર્વથા ભિન્ન માનેલ છે, એ પ્રકારે આપ પણ શું આત્માથી જ્ઞાન ગુણને સર્વથા ભેદ યા અભેદ માને છે? આ પ્રકારના જખ્ખસ્વામીના પ્રશ્નનો ઉત્તર દેતાં શ્રી સુધર્માસ્વામી મહારાજ કહે છે-“જે ગાય” ઈત્યાદિ. જો આત્મા હૈ વહી વિજ્ઞાતા હૈ ઔર જો વિજ્ઞાતા હૈ વહી આત્મા હૈ .. જિસસે જાના જાતા હૈ વહ આત્મા હૈ ા વહ જ્ઞાનસ્વરૂપ આત્મા ભી ઉસ આત્મશબ્દ સે હી કહા જાતા હૈ, અર્થાત્ જ્ઞાન ભી આત્મ શબ્દસે વ્યવહત હોતા હૈ. યહ આત્મવાદી સમ્યકપર્યાય કહા જાતા હૈ !' નિત્ય અને ઉપગલક્ષણવાળા જીવ જ આત્મા છે અને એ જ વિજ્ઞાન કિયાના કર્તા છે. આ આત્માથી પદાર્થોનું બેધક જ્ઞાનગુણ સર્વથા ભિન્ન નથી, આમ જે પદાર્થ–પરિચછેદક ઉપગ છે એ જ આત્મા છે, કેમકે આત્મા સ્વયં ઉપયોગલક્ષણવાળો છે. આ ઉપગ જ જ્ઞાનસ્વરૂપ છે. આ માટે જ્ઞાન અને આત્મામાં અભેદ છે. ભાવાર્થ_શિષ્ય જે એવો પ્રશ્ન કર્યો હતો કે આત્માથી જ્ઞાનગુણ સર્વથા ભિન્ન છે? એને ઉત્તર સૂત્રકારે અહિં આપેલ છે, એ કહે છે કે આત્મા અને જ્ઞાનગુણમાં પરસ્પરમાં સર્વથા ભેદ નથી, કેમ કે આત્માનું લક્ષણ ઉપયોગ છે, અને એ ઉપગ ત્રણ કાળમાં પણ આત્માથી સર્વથા ભિન્ન થઈ શકતું નથી. આ રીતે ઉપયોગસ્વરૂપથી પરિણત જ આત્મા છે. ઉપગ બે પ્રકારને છે, (૧) જ્ઞાનોપગ, (૨) દશને પગ. દર્શને પગમાં પદાર્થને સામાન્ય પ્રતિભાસ થાય શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧ ૩૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ છે, જ્ઞાનાપયેાગમાં પદાના ભિન્ન ભિન્ન રૂપથી વિશેષ બેધ થાય છે. એવી કોઈ પણ ક્ષણ નથી હોતી કે આત્મા પોતાના આ સ્વભાવથી રહિત બને. આ સ્વભાવ આત્માને છેડી શકતા નથી, આત્માથી જ્ઞાનગુણ અને જ્ઞાનગુણથી આત્મા સ્વતંત્ર-જુદા નથી. શંકા—જ્ઞાન અને આત્માના અભેદ માનવાથી અપસિદ્ધાંત નામક નિગ્રહસ્થાન આવે છે; કેમ કે આ માન્યતા જૈન સિદ્ધાંતની માન્યતાથી વિરૂદ્ધ બૌદ્ધ માન્યતાનું સમર્થાંન કરે છે. જ્ઞાન અને આત્માના અભેદવાદ બૌદ્ધોના છે, જૈનોના નથી. ઉત્તર—જે પ્રકારે “ નીો ઘટઃ 'નીલેા ઘડા-આ વાકચમાં નીલ અને ઘટ આ બન્નેની એકત્ર સ્થિતિ હોવા છતાં પણ આ બન્નેમાં એકતા મનાતી નથી; પણુ અભેદ જ માનવામાં આવે છે. અન્યથા-બન્નેમાં એકતા માનવાથી નીલગુણુનો નાશ થવાથી ઘટના નાશના પણ પ્રસંગ બને. આ જ રીતે પ્રકૃતમાં જ્ઞાન અને આત્મામાં પણ એકતા નથી છતાં અભેદ છે, આ પ્રકારે પૂર્વોક્ત દ્વેષ આવતા નથી. ભાવાથ—શકાકારે જે જ્ઞાન અને આત્માના અભેદમાં બૌદ્ધવાદનુ સમન પ્રગટ કરેલ છે તેના આ સ્થળે પ્રત્યુત્તર અપાયેલ છે. એકતામાં અને અભેદમાં અંતર છે. બૌદ્ધ સિદ્ધાંત જ્ઞાન અને આત્મામાં અભેદ નથી માનતા, પરંતુ તે બન્નેમાં એકતા માને છે. એનાથી જ્ઞાનની અને આત્માની સ્વતંત્ર સત્તા સિદ્ધ થતી નથી. પરંતુ અન્નેમાં એકતા જ સિદ્ધ થાય છે. આ એકતામાં ચા તા આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે યા તે જ્ઞાનનુ. બન્નેનું નહિ. અભેદ પક્ષમાં એવું નથી, ત્યાં “ નીરો ઇટ: ”ની માફક અભેદ હોવા છતાં પણ અન્નેની સત્તાના વિલેાપ થતા નથી, ગુણુ અને ગુણીમાં એકતા માનવાથી ગુણ ગુણીનુ સ્વતંત્ર અસ્તિત્વ ખનતુ નથી. ગુણ ગુણીરૂપ અને ગુણી ગુણરૂપમાં પરિવર્તિત ખને છે, પરંતુ અભેદ પક્ષમાં આ વાત આવતો નથી, મન્નેની સ્વતંત્ર સ્વરૂપથી સત્તા રહે છે. આ પક્ષમાં એટલું હોય છે કે ગુણ ગુણીને છેડીને અને ગુણી ગુણુને છેડીને પરસ્પર નિરપેક્ષ રૂપમાં રહેતા નથી, પરંતુ પરસ્પર-સાપેક્ષ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૩૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ રૂપમાં એમની પ્રવૃત્તિ ખની રહે છે, નીલ અને ઘટ આ બન્નેમાં પરસ્પરમાં એકતા નથી, પરંતુ અભેદ સમંધ જ છે. એવું નથી કે નીલ સ્વરૂપ ઘટ અને ઘટ સ્વરૂપ નીલ છે, પરંતુ ઘટને છેાડીને નીલની અને નીલને છેાડીને ઘટની સ્વતંત્ર સત્તા નથી. જો આ બન્નેની એકતા માનવામાં આવે તે નીલના નાશથી ઘટના પણ નાશ થવા જોઈએ, પરંતુ એવુ બનતુ નથી. શકા—નીલના નાશ થવાથી નીલાત્મના ઘટના પણ નાશ થઈ જાય છે. આ માટે દૃષ્ટાન્તની અસિદ્ધિ છે. ઉપર ભાવા—અહિં જે કહેવાયુ છે કે નીલ અને ઘટની એકતા માનવાથી નીલ સ્વરૂપના નાશ થવાથી ઘટના પણ નાશ થવા જોઈ એ. પરન્તુ એવું બનતું નથી માટે બન્નેમાં એકતા ન માનીને અભેદ જ માનવા જોઈ એ. આ પ્રતિવાદીના એ આક્ષેપ છે કે નીલના નાશ થવાથી નીલ સ્વરૂપથી ઘટના પણ નાશ થાય છે, આ કારણે આ દૃષ્ટાન્ત સિદ્ધ નથી; પરંતુ અસિદ્ધ જ છે. સિદ્ધ દૃષ્ટાતજ વાદી અને પ્રતિવાદી બન્નેને માન્ય હોય છે; માટે જ દૃષ્ટાંતના બળથી વાદી પેાતાના સાધ્યની સિદ્ધિ કરે છે. અસિદ્ધ દૃષ્ટાંતથી નહીં. ઉત્તર——એવું ન કહેવું જોઈ એ; કેમ કે દૃષ્ટાંત સિદ્ધ જ છે અસિદ્ધ નથી. અમે અનેકાન્તવાદી જૈનો સ્યાદ્વાદ-સિદ્ધાંત અનુસાર પ્રત્યેક પદાર્થને અનન્ત ધર્માંત્મક માનીએ છીએ. આ કારણે કાઇ એક વિક્ષિત ધર્મના વિનાશ થવા છતાં પણ એનામાં અન્ય ધર્મના સદ્ભાવ હાવાથી વિવક્ષિત રૂપથી નષ્ટ થવા છતાં પણ એના સથા નાશ થઇ ગયા એ માન્યતા બરાબર નથી, આથી દૃષ્ટાંત સિદ્ધજ છે અસિદ્ધ નથી. આ રીતે દાન્તિક-આત્મા અને જ્ઞાન~માં પણ જ્ઞાન વિશેષ ઘટ આદિ જ્ઞાન—માં નાશ–પરિવર્તન થવા છતાં પણ આત્માના નાશ થતા નથી, કેમ કે આત્મામાં બીજા અમૂતત્વ, અસંખ્યાત પ્રદેશિત્વ અને અનુરૂલઘુત્વ આદિ અનેક ધર્માનું અસ્તિત્વ રહે છે. આથી વિવક્ષિત ધર્માંના અભાવથી આત્માના નાશ થઈ ગયા એ કહેવું સ’ભવિત નથી, એટલે આ કથનમાં કોઇ પણ વિરોધ નથી, વધુ શું કહ્યું જાય. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૩૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને આત્માને અભેદ કહી કરણભૂત જ્ઞાનની સાથે આત્માને અભેદ છે આ વાતને પ્રતિપાદન કરતાં સૂત્રકાર કહે છે કે “એન વિજ્ઞાનતિ સ ગામ” જે મતિ આદિ કરણભૂત અથવા ક્રિયારૂપ જ્ઞાનથી આત્મા પદાર્થોને સામાન્ય અને વિશેષ આદિ રૂપથી જાણે છે તે કરણરૂપ અથવા ક્રિયારૂપમાં તે આત્મા જ પરિણત થયેલ છે. કેમકે આત્માને સ્વભાવ પરિણમનશીલ છે, કૂટસ્થ નિત્ય નથી. માટે આત્મા એ જ કરણ જ્ઞાન અને જાણવારૂપ ક્રિયાથી પરિણત થયેલ છે. “ માત્માન ગામના નાનાતિ” આત્મા આત્માને આત્માથી જાણે છે, આ વાક્યપ્રયોગમાં એક આત્મા જ કહેલા ભેદદષ્ટિની અપેક્ષાથી કર્તા, કર્મ, કિયા અને કરણરૂપથી પરિણત બને છે. આત્મા કર્તા, વાલ્મીનિમ્ કર્મ, કામના કરણ અને જ્ઞાનાત્તિ આ ક્રિયા છે. અહિં આત્મા જ એક પદાર્થ કહેવાયેલા ભેદની અપેક્ષાથી નાના પ્રકારના રૂપમાં પરિણત થતે બતાવવામાં આવેલ છે. આવું હોવા છતાં પણ આત્મારૂપ પદાર્થમાં અનેકતા-પરસ્પરમાં કર્તા કર્મ આદિમાં ભિન્નતા-સિદ્ધ થતી નથી. મુનિસ્તાના કર્મ પુનતિ ” આ વાકયમાં કર્તા, કર્મ, કરણ અને ક્રિયામાં પરસ્પર ભિન્નતા સાધારણમાં સાધારણ પ્રાણીને પણ પ્રતીત થાય છે. તે આ કર્તા કર્મ આદિમાં પરસ્પર અભિન્નતા કેમ કહે છે, તેમ કહેવું ન જોઈએ. કેમ કે અમારું તે ફકત એટલું જ કહેવું છે કે પરિણમી હોવાથી એકજ આત્મા પદાર્થ કર્તા, કર્મ, કરણ અને ક્રિયારૂપથી પરિણત થતે જોવામાં આવે છે. અમે તે એમ કહેતા નથી કે અભેદમાં જ કર્તા કરણદિરૂપની પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ અભેદમાં પણ થાય છે અને ભેદમાં પણ થાય છે. આત્મા જ્ઞાનથી આત્માને જાણે છે” આ સ્થળે અભેદ છે, એમાં પણ કર્તા આદિ રૂપની પ્રતીતિ થાય છે. “ મુનિ તપથી કર્મને નષ્ટ કરે છે” અહિં ભેદમાં કર્તા કમ આદિની પ્રતીતિ થાય છે, અને કરણરૂપ જ્ઞાનથી આત્માને અભેદ સંબંધ છે એવું માનવું જોઈએ. કર્તા, કર્મ, કરણ અને ક્રિયાઓની પ્રતીતિ અભેદમાં પણ કોઈ રીતે ભેદ વિવક્ષાના વશથી બની રહે છે. આ વ્યવહારમાં કોઈ વિરોધ નથી, અને એથી શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૩૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારને વ્યવહાર હોય છે. કહ્યું પણ છે-“મૂતિકા ચિા શૈવ રહ્યું સિવ વોરે” ઈત્યાદિ. શંકા–વાસ્તવમાં જ્ઞાન અને આત્માને અભેદ સંબંધ માનવાથી આપ શું સિદ્ધ કરવા માગો છો? ઉત્તર–તમિત્યાતિ-જ્ઞાનસ્વરૂપ આત્માની પ્રતીતિથી એ જ સ્વરૂપમાં આત્માનું કથન કહેવામાં આવે છે. ભાવાર્થ-જ્ઞાન અને આત્માને અભેદ માનવાથી આ લાભ થાય છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ સિદ્ધ થાય છે, એ સિવાય આત્મામાં જડત્વને પ્રસંગ બને, કેમ કે ભેદ સંબંધમાં આત્મા અજ્ઞ સ્વભાવ ઠરે છે, સમવાયાદિ સંબંધથી આત્મામાં જ્ઞાનને સંબંધ માની લેવાથી પણ એમાં સત્વ ધર્મ આવી શકતું નથી, કારણ કે સમવાય એક અને નિત્ય હોવાથી જ્ઞાનને સંબંધ આત્માથી જ કરાશે. અન્ય આકાશાદિકની સાથે નહીં. આમાં કેઈ નિયામક તર્ક નથી. આથી અભેદ પક્ષમાં આત્મામાં તસ્વરૂપતાની સિદ્ધિ થાય છે, આ એક ઘણું મટે લાભ છે. બીજું જ્ઞાન અને આત્માને અભેદ સંબંધ માનવાવાળા આત્મવાદી સમ્યભાવથી સંયમ-મુનિના આચારનું આચરણ કરવાવાળા બને છે, આ વાતમાં સાંખ્યમતનું ખંડન કરેલ છે. સાંખ્ય-સિદ્ધાંતમાં જ્ઞાન પ્રકૃતિને ધર્મ માનેલ છે. આત્માને તે કમલપત્રની માફક નિલેપ બતાવેલ છે. આથી મુનિયેના સમ્યક આચારનું આચરણ કરવાને બધા પ્રકૃતિને જ છે આત્માને નહીં. પછી આત્માને આ પ્રકારના દુઃખમાં પડવાથી લાભ શું છે. પ્રકૃતિને સંબંધ વિચછેદ થવાથી જ્ઞાનના અભાવમાં આત્મા અજ્ઞ થઈ જવાથી જડવરૂપ બની જશે. પરંતુ એવું તે છે નહિ કેમ કે સ્વાનુભવથી આત્મા સ્વરૂપથી ચેતન છે અને એ માટે એ પિતાની મલિન પરિણતિને છોડવા માટે મુનિઓના નિર્મલ આચારનું પાલન કરવા માટે પ્રયત્નશીલ બને છે. અથવા “મિચાઈ પરિચા”ની સંસ્કૃત છાયા ફમિતાપર્યાયઃ પણ હોય છે, તે આ પ્રકારે અર્થની સંગતિ થાય છે કે જ્ઞાન અને શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૩૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ ખાત્માના અભેદ સંબંધમાં આ શમિતાપર્યાયવાળા—ઉપશાન્તકષાયવાળા બને છે. એવુ' તીર્થંકર પ્રભુએ કહ્યુ છે. ભાવાઃ—જ્ઞાન અને આત્માના અને સંબધ છે. જ્યારે આ પ્રકારની પ્રતીતિ થશે ત્યારે મનુષ્ય પેાતાના નિર્મળ જ્ઞાનની અવસ્થાને, કષાયાએ જે મલીન કરી રાખી છે, પ્રાપ્ત કરવા માટે, તે તે કષાયેાનું દમન કરવા માટે અથવા તેને ઉપમિક કરવા માટે પ્રયત્નશીલ ખનશે. નહિ તે ભૂલમાં અન્ન હોવાથી એ કષાયાનુ દમન અને ઉપમિત કરવાના ઉપાયના બેષ એને કેવી રીતે થશે. આ માટે આત્મા અને જ્ઞાનમાં અભેદ માનવા શ્રેયસ્કર છે. ભેદુ નહિ. “ કૃતિ પ્રવીનિ” આ પદના અર્થ અગાઉ કહેવાયેલ છે. પાંચમા અધ્યયનના પાંચમા ઉદ્દેશ સમાપ્ત ॥ ૫-૫ ॥ પ્રશ્નમ ઉદ્દેશકે સાથ છઠે ઉદ્દેશકા સમ્બન્ધકથન, ઔર પ્રથમ સુત્રકા અવતરણ । ૨ પ્રથમ સુત્ર ઔર ઉસકી છાયા પાંચમા અધ્યયનના છઠ્ઠો ઉદ્દેશ. પાંચમે ઉદ્દેશ કહેવાઈ ચૂકયો છે, હવે છઠ્ઠા ઉદેશના પ્રારંભ થાય છે. આ ઉદ્દેશને પૂર્વ ઉદ્દેશ સાથે સબ`ધ છે, અને તે એ પ્રકારે છે કે-પૂર્વ પાંચમા ઉદ્દેશમાં ગુરૂ મહારાજને હદની ઉપમા દેવામાં આવી છે. હદ ઉપમિત આચાય મહારાજની પાસે શિષ્યે રહેવું જોઈ એ એનો પણ સારી રીતે ખુલાસે કરવામાં આવ્યો છે. એમની પાસે રહેવાથી શિષ્ય કયા કયા સંસથી દૂર રહે છે. એ વાતનુ સ્પષ્ટીકરણ આ ઉદ્દેશમાં સૂત્રકારને કરવું ઈષ્ટ છે, માટે સહુ પ્રથમ અહીં આ વિષયનું વિવેચન કરવા માટે સૂત્રકાર હૈદોપમિત આચાય ના સંસથી તેની સેવા વૈયાવૃત્તિ કરવામાં રતચિત્તવાળાસાધુ ૩૬૩ પાખડીએના મતના સ'સર્ગ'થી અને પરતિથીયાના સંગથી નિરાળો બને છે. આ અભિપ્રાયથી પ્રેરિત ખની “ બાળાણુ ો ઇત્યાદિ સૂત્રના પ્રારંભ કરે છે. આમાં એ સર્વ પ્રથમ ૩૬૩ પાખડીઓના માર્ગનો પરિત્યાગ કરવાના ઉપદેશ આપે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૩૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ કિતનેક લોગ તીર્થંકરસે અનુપદિષ્ટ ધર્માભાસ માર્ગમેં ઉધોગશાલી હોતે હૈ ઔર અપનેકો તીર્થકરોપદિષ્ટ ધર્મમાર્ગ કે સંયમી સમઝતે હૈં નિન્દ્રિત માર્ગને અનુયાયી કિતનેક લોગ તીર્થકરોંસે અનુપદિષ્ટ ધર્મમાર્ગમેં સર્વથા અનુધોગી હોતે હૈ I હે શિષ્ય! તુમ એસે મત બનો પૂર્વોક્ત દોનોં પ્રકારકા ન બનના યહ તીર્થકરોંકા અભિમત હૈ ા શિષ્યકો સર્વદા આચાર્ય કે સંકેતાનુસારી હોના ચાહિયે . કોઈ એક સત્ અને અસત્તા વિવેકથી વિકલ બનેલ પ્રાણી ઈન્દ્રિયોના વિષયરૂપી પાસથી બંધાઈને તીર્થંકરદ્વારા પ્રતિપાદિત થયેલા રસ્તે પ્રવૃત્તિ કરી સંયમાભાસના આરાધનને પ્રયત્ન કરવામાં ઉદ્યમશીલ રહે છે. સ્વચ્છેદ-પ્રવૃત્તિવિશિષ્ટ હોવાથી એ જીવ સાવદ્ય આચારી બને છે અને એથી એ જીવ વતરાગદ્વારા ઉપદિષ્ટ માર્ગથી દૂર રહે છે એવા, સંયમાભાસી (દ્રવ્યલિંગી) જીવ “અમે પણ સંયમી છીયે” આ પ્રકારનો ગર્વ કરીને સંયમી હોવાને લેકો સમક્ષ ભાવ પ્રગટ કરે છે, અને ભોળાભાળા માણસોને પિતાની જાળમાં ફસાવતા રહે છે. કોઈ એવા પણ હોય છે કે જે તીર્થંકર પ્રભુની આજ્ઞાન આરાધન કરવામાં ઉદ્યોગરહિત છે. આવા મનુષ્ય નિન્દિતમાર્ગનું અનુસરણ કરવાવાળા હોવાને કારણે દૂષિત અંતાકરણવાળા અને પ્રમાદશીલ રહ્યા કરે છે. એવા જી ભગવત્કથિત મોક્ષમાર્ગમાં નિરૂધમી હોય છે. ભગવાને જે આચારનું પાલન કરવાને ઉપદેશ આપે છે એ આચારનું પાલન કરવાથી વિમુખ રહ્યા કરે છે. ભાવાર્થ–સંસારમાં કેટલાક એવા મનુષ્ય છે જે તીર્થકર અપ્રતિપાદિત માર્ગમાં ઉદ્યોગશીલ રહે છે અને સ્વેચ્છાનુસાર પોતાની ભિન્ન પ્રવૃત્તિ કર્યો જાય છે, અને સમજાવવા છતાં પણ આવા મનુષ્ય આત્મકલ્યાણના માર્ગ તરફ વળતા નથી. કોઈ એવા પણ જીવ છે જે પ્રભુપ્રતિપાદિત માર્ગમાં ઉદ્યમથી દુર છે. પ્રથમ કોટિના જીવ લોકોને ઠગવા નિમિત્તે દ્રવ્યલિંગી સાધુનો વેશ પહેરી પોતાને સાચા સંયમી જાહેર કરે છે. એનાથી બીજી કોટિના જીવ મૂળમાં જ તીર્થકર ભગવાનની આજ્ઞાના આરાધક નથી હોતા, એમને જે સમજાવવામાં આવે તે સમજી શકે છે અને યથાર્થ આચારની તરફ એ વળી શકે છે. શિષ્યને સંબોધન કરતાં સૂત્રકાર અશીર્વાદ વચનરૂપમાં એમને કહે છે કે હે શિષ્ય ! શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૩૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ “તત્તે મા મg” આ પૂર્વોક્ત પ્રથમ કોટીવાળાનું નિંદિત આચરણ અને બીજી કોટિવાળાનું શ્રેયમાર્ગમાં અનાચરણ આ બન્ને પ્રકારની પ્રવૃત્તિ ગુરૂ વાક્યના અનુસાર પ્રવૃત્તિશીલ તારામાં ન બને, કેમ કે આ પ્રકારની પ્રવૃત્તિથી જીવ નરકનિગોદાદિકના દુઃખોને ભોગવનાર અવશ્ય બને છે. આ પ્રકારે પિતાના આત્મામાં દઢવિશ્વાસસંપન્ન બની ખરાબ પ્રવૃત્તિથી સદા તારી રક્ષા કર. એ તરફથી સદા પિતાની જાતને બચાવ. હે જબ્બ ! સર્વજ્ઞ ભગવાનની આ આજ્ઞા છે. આ હું મારી બુદ્ધિથી કહેતું નથી. “તત્યુટિસ્થ તન” આ સૂત્રાશને એ પણ ભાવાર્થ થાય છે કે પૂર્વે જે કહેવામાં આવ્યું છે કે અનાજ્ઞામાં સેપસ્થાનતા અને આજ્ઞામાં નિરૂપસ્થાનતા તારામાં ન થાય, માટે આવા દોષથી વિપરીત તું તારી પ્રવૃત્તિ બનાવ. અર્થાત્ અનાજ્ઞામાં નિરૂઘમી અને આજ્ઞામાં સદ્યમી બન. એવી સર્વજ્ઞની આજ્ઞા છે. અથવા–અનાજ્ઞામાં પસ્થાનતા અને આજ્ઞામાં નિરૂપસ્થાનતાને છોડીને હે શિષ્ય! તું નિરંતર ગુરૂકુળને નિવાસી બન. આ પ્રકારે શિષ્યને સમજાવવા માટે સૂત્રકારે સર્વજ્ઞની આજ્ઞાના વચનને પ્રદર્શિત કરેલ છે-“ ચા” ઈત્યાદિ એ જ અર્થની પુષ્ટિ અને પ્રગટ કરવા માટે સૂત્રકારના આ પદોનું વ્યાખ્યાન ટીકાકારે પહેલા આ જ અધ્યયનના ચેથા ઉદેશના બીજા સૂત્રમાં કરેલ છે. એને ભાવાર્થ એ છે કે આચાર્યની નિશ્રામાં રહેવાવાળા એમના કહ્યા અનુસાર પિતાની દૈનિક ચર્યાનું આચરણ કરવાવાળા અને એમના ભાવને જાણવાવાળા એવા શિષ્ય જ્ઞાન, ધ્યાન અને અધ્યયનમાં નિરત રહીને ગુરૂકુળમાં નિવાસને યોગ્ય બને છે. કુમાર્ગનું આસવન અને સન્માર્ગનું અનાસેવન કરવું એ બને વાતે કલ્યાણ માર્ગની નિરોધક અને વિઘાતક માની ગઈ છે. આ કારણે જે શિષ્ય ગુરૂકુળમાં નિવાસ કરશે, ગુરૂની નિશ્રામાં અને તેની સમીપ રહેશે એની પાસે આવા પ્રકારની પ્રવૃત્તિ બનતી નથી. આ કારણે શિષ્યને ગુરૂકુળ નિવાસી બનાવવા તરફ સૂત્રકારને આ મુખ્ય પ્રેરણાત્મક આદેશ છે. દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા આ પ્રકારને શિષ્ય કેવા ગુણને ધારક હોય છે. આ વાતને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે “મિમૂય” ઈત્યાદિ ! શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૩૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ જો પરીષહોપસર્ગ અથવા ધાતિકર્મ ચતુષ્ટયકો પરાજિત કરકે સ્વયં ઉન પરીષહોપસર્ગોસે યા પરતીર્થિકોંસે પરાજિત ન હો કર જિનોક્ત તત્ત્વકી જિજ્ઞાસા કરતે હૈં વહુ કિસીકા આલમ્બન નહીં લેતે હૈ । રત્નત્રયકી આરાધના કરનેવાલે ઉન મહાપુરૂષૌકા મન બહિર્વર્તી નહીં હોતા । વે પૂર્વાચાર્યકા પારસ્પરિક ઉપદેશસે વીતરાગડે વચનોંકા અભિજ્ઞ હો જાને હૈ, વે પરનૈર્થિકોંકા મતકા ખણ્ડન કરતેં હૈં । તીર્થંકરોક્ત તત્ત્વૌકો કિતનેક સંયમી અપની સહજ બુદ્ધિસે સમઝ લેતે હૈં, આર્હત આગમકે અભ્યાસસે ઉન્હેં સમઝતેં હૈં, ઔર કિતનેક આચાર્ય આદિ કે ઉપદેશ દ્વારા ઉન્હેં સમઝતે હૈં । '' જે મુનિ “ તવૃઘ્રયા તમ્મુન્ત્યા ” ઇત્યાદિ પૂર્વોક્ત સૂત્રાંશ પ્રતિપાદિત વિશેષોાથી યુક્ત હોય છે તથા પરિષહ અને ઉપસર્ગને અથવા ચાર ઘાતિયા કને જીતીને જે તેનાથી અભ્યાહત પરાક્રમવાળા થાય છે. અનુકૂળ પ્રતિકૂળ ઉપસગે અને પરતીથિંકોથી વિજયી બનીને જીનેન્દ્રન્દ્વારા પ્રતિપાદિત વસ્તુસ્વરૂપના જે વિચારક હોય છે તે પૂર્વસંયોગના પરિત્યાગી મનીને કોઈના પણ આશીયાળા રહેવાની અપેક્ષા રાખતા નથી. આ સંસારમાં માતા, પિતા, પુત્ર, સ્ત્રી અને મિત્ર આદિ અવલખનભૂત પત્તા ઉપરથીજ મોહ પમાડનારાં જીવને માલુમ પડે છે, વિવેક દૃષ્ટિથી જોવાથી તો આ બધાં તદ્દન નિસ્સાર જ છે. એએથી કોઈ પણ પ્રકારે કોઈ પણ જીવની ન તો રક્ષા થઈ શકે છે કે ન તો તે કોઈ ને માટે ત્રાણુ શરણુરૂપ છે. એમની સાથે જનનીજનક ઇત્યાદિ રૂપ સંબંધ મોહનાં કારણ હોવાથી આ જીવને કુગતીમાં પહેચાડવાના કારણભૂત બને છે. આ પ્રકારે જે વિચારે છે તે સંયમના સિવાય કોઇ પણ વસ્તુને પોતાને અવલખનભૂત માનતા નથી. ', એવા કયા મનુષ્ય હોઈ શકે છે ? આવા પ્રશ્નના ઉત્તરરૂપ સમાધાન કરતાં સૂત્રકાર કહે છે “ચો માનમિનાઃ ” ઇત્યાદિ. જે રત્નત્રયની આરાધનાથી મહાનલઘુકર્મી બન્યા છે તથા તીર્થંકરના ઉપદેશ સિવાય જેનુ ચિત્ત શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૩૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ બીજા ધર્મવાળાના ઉપદેશમાં લાગતું નથી એવા વીતરાગને અનુગામી અને એકાન્તવાદીઓના સિદ્ધાન્તની તરફ નહિ ઝુકવાવાળા મનુષ્ય પૂર્વ–આચાર્ય પરંપરાથી આવેલ ઉપદેશદ્વારા વિતરાગના વચનમાં, સંશય-વિપર્યય આદિ ષોથી રહિત વિચાર કરવાળા થઈ શકે છે. ભાવાર્થ—એવે કે મનુષ્ય હોઈ શકે છે? આ પ્રશ્નનું સમાધાન અહિં સૂત્રકારે કરેલ છે. એ કહે છે કે એવો એ જ મનુષ્ય હોઈ શકે છે કે જેણે સમ્યગ્દર્શનાદિકની આરાધનાથી પિતાના જીવનને કર્મના ભારથી લઘુ બનાવી દીધેલ છે. અર્થાત્ જે આસન્નસંસારીહલુકમી છે, તથા જેના ચિત્તમાં વીતરાગ ધર્મ સિવાય અન્ય ધર્મ તરફ ધાર્મિક ભાવનાથી થોડી માત્ર પણ શ્રદ્ધા નથી. કેમ કે વીતરાગ ધર્મને જ એ પોતાનું સર્વસ્વ સમજે છે તથા પૂર્વ–આચાર્ય-પરંપરા અનુસાર પ્રવાહરૂપથી ચાલ્યા આવતા ઉપદેશથી જે વીતરાગના વચનેને શ્રદ્ધાળુ બનેલ છે, અને એ સારી રીતે સમજી ચૂકેલ છે કે વીતરાગ વચન સંશય વિપર્યય અને અનધ્યવસાય આદિ દોષોથી રહિત છે. એ જ ઉત્કૃષ્ટ સંયમી છે. અથવા–“સહિર્મનાઃ ” આ પદને અર્થ આ પ્રકારથી પણ થાય છે કે પૂર્વોક્ત તે જીવ અન્ય મતમાં અનેક પ્રકારની સિદ્ધિઓને દેખે છે તે પણ તેનું ચિત્ત તે તરફ લાગતું નથી. કારણ કે તે સમજે છે કે અનેક પ્રકારની તેવી તેવી સિદ્ધિઓથી યુક્ત તે સિદ્ધ ઈન્દ્રજાળિક માફક છે આ પ્રકારને વિચાર કરી એ વીતરાગ પ્રભુના વચનના આધારથી ૩૬૩ પાખંડીઓના મતને સેવન કરવાને અગ્ય માને છે. આ બધું મિથ્યાત્વને જ વિલાસ છે. એનાથી આત્મિક શાન્તિને લાભ મળી શકતું નથી, એવું જાણી અને એને પોતાની બુદ્ધિરૂપી તકની કટી પર કસીને ગ્રહણ કરવા લાયક માનતું નથી. એનાથી બીજા ભોળાભાળા માણસોનું અહિત ભવિષ્યમાં ન બને એ વિચારથી આવા માણસે સમક્ષ તેના વિચારોનું એ ખંડન કરતે રહે છે. એ જાણે છે કે આવા મતમાં પ્રતિપાદિત વિષય પરસ્પરમાં વિરૂદ્ધ અથની પ્રરૂપણ કરે છે. જે કોઈ વિષય એમાં લખેલ છે તે બરાબર નથી. કારણ કે જે વિષયને એક સ્થળે હેય બતાવેલ છે ત્યારે એ જ વિષયને બીજે સ્થળે ઉપાદેય બતાવેલ છે. વેદ જે સનાતન સિદ્ધાંતમાં એમની માન્યતા અનુસાર સહુથી પુરાતન અને પ્રમાણિત ગ્રંથ છે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૪૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ એમાં પ્રથમ “મા હિંચાત્ત ન મૂતારિ” આ વાકયથી હિંસા કરવાને નિષેધ કરવામાં આવેલ છે. ફરી બીજે સ્થળે “કનીકોમાં જશુમાર ” આ મંત્ર પદથી અગ્નીમ યજ્ઞ કરવા માટે પશુને મારવાનું વિધાન કરેલ છે. આ રીતે અનેક સ્થળમાં આ પ્રકારથી પરસ્પર વિરૂદ્ધ અર્થની પ્રતિપાદકતા એમાં ભરી પડી છે. જેમાં આ પ્રકારના પરસ્પરના વિરોધી કથન જેવામાં આવે છે અને યુક્તિથી પણ વિરોધી તત્ત્વનું પ્રરૂપણ કરાયેલ છે તે વેદ પ્રમાણુતાની કોટીમાં કઈ રીતે આવી શકે? એ જ રીતે વિશેષિક સિદ્ધાંતકાર આ જગતના કર્તા “એક ઈશ્વર છે” એમ માને છે. પરંતુ જ્યારે એમને આ પ્રશ્ન કરવામાં આવે કે એક માતાથી ઉત્પન્ન થએલ પુરૂષોમાં સુખ દુખ ઇત્યાદિની વિચિત્રતા કેમ દેખાય છે? પરમાત્માએ જ ઉત્પન્ન કરેલ આ જવામાં આવી વિષમતા કેમ? આનો સમાધાન કરતાં એ કહે છે કે આ વિષમતાનું કારણ એના ભાગ્યની વિષમતા છે. તેણે જે રીતનાં શુભ અને અશુભ કર્મો કર્યા છે એ અનુસાર તેને સુખ દુઃખ આદિ ભેગવવાં પડે છે. આમાં ઈશ્વરની શી અપેક્ષા છે, જ્યારે તે આ પ્રકારને ઉત્તર દે છે ત્યારે અમે તેને પૂછીએ છીએ કે જ્યારે તમે આ જગતનું નિમિત્ત કારણ ઈશ્વરને માને છે તો પછી સુખ દુઃખ ઈત્યાદિની વિચિત્રતાનું કારણ અદષ્ટની કલપના કેમ કરે છે? અદષ્ટને કેમ સુખ દુઃખનું કારણ માને છે? આ પ્રકારની માન્યતામાં ઈશ્વરમાં સર્વશક્તિમત્તાને અભાવ આવે છે; કેમકે ઈશ્વરની અપેક્ષા અધિક શક્તિવાળા પદાર્થ એક અદષ્ટ આપનો કથનાનુનુસાર સિદ્ધ હોય છે. આ માટે જ્યારે અદષ્ટ જ સહના ભાગ્ય વિધાતા છે તો પછી ઈશ્વરને વચમાં નાખીને એની ઈશ્વરતા ઉપર કલંક કેમ લગાડે છે. જેને અદષ્ટ માનવામાં આવેલ છે એને જ જૈન સિદ્ધાંતની પરિભાષામાં કમનું ફળ સુખ દુઃખ કહેવાયેલ છે, આ માટે એ દુરાગ્રહને છેડી વાસ્તવિક વસ્તુસ્થિતિના વિચારક બને. આ પૂર્વોક્ત કથનથી વશેષિક સિદ્ધાંતમાં પરસ્પર વિરૂદ્ધાર્થ–પ્રરૂપકતા પ્રકટ કરવામાં આવેલ છે. સાંખ્ય સિદ્ધાંતની પણ આવી જ દશા છે, એમણે પ્રકૃતિ અને પુરૂષ આ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૪૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રકારથી બે મૌલિક (મુખ્ય) તત્ત્વ માનેલ છે, એમનું કહેવું છે કે જે કાંઈ કરે છે તે પ્રકૃતિ જ કરે છે, પુરૂષ–આત્મા નહિ. એ તો અકર્તા છે, ભિન્નભિન્ન શરીરવર્તી છે, નિર્ગુણ, નિષ્ક્રિય અને નિસંગ છે. જેમ જળમાં રહેવા છતાં કમળપત્ર તદ્દન અલિપ્ત રહે છે. આ જ પ્રમાણે આત્મા પણ છે. પ્રકૃતિપ્રદત્ત સમસ્ત સુખ દુઃખાદિને ભેગા કરે એ જ એનું કામ છે, સ્વયં (પોતે) એ કોઈ પણ વાતને કર્તા નથી. અચેતન પ્રકૃતિ જે પણ કાંઈ કરે છે એ બધું આ આત્માના ઉપભોગ માટે જ કરે છે, પિતાને માટે નહિ. પ્રકૃતિ જડ અને પુરૂષ ચેતન છે. આ પ્રકારનું સાંખ્યનું કથન ઠીક નથી, કેમ કે લેકમાં એ કઈ પણ દષ્ટાંત નથી મળતું કે જેના બળ ઉપર અચેતનમાં પણ પ્રવર્તકતા માનવામાં આવે. પ્રકૃતિ જ્યાં પોતે જ અચેતન છે ત્યાં એ કાર્યો કરવાવાળી કયાંથી થઈ શકે? કોઈ પ્રેરણા મળ્યા વગર એ પુરૂષના ઉપભોગ માટે પ્રવૃત્તિ કઈ રીતે કરી શકે ? આ વિષયમાં કોઈ દૃષ્ટાંત હોત તો એના જોર ઉપર સાંખ્યનું એ કથન માન્ય પણ થઈ શકત. કદાચ અહિં એવી શંકા કરવામાં આવે કે જૈન સિંદ્ધાંતકાએ જેને કર્મ માનેલ છે એ પણ અચેતન જ છે, એ અચેતનમાં સુખ દુઃખાદિ ફળ તરફ પ્રવર્તકતા જોવામાં આવે છે, એ જ રીતે પ્રકૃતિમાં પણ માનવામાં કયું નુકશાન છે? આ રીતે દૃષ્ટાંતની અસંભવતા બતાવીને આ સ્થાનને અપ્રમાણિત કહેલ છે તે બરાબર નથી; આમ સાંખ્યાનું કહેવું જૈન સિદ્ધાંતથી વિરૂદ્ધનું છે. જૈન સિદ્ધાંતકારોએ કામણવર્ગણારૂપ દ્રવ્યમાં જીવની રાગાદિક પરિણતિના નિમિત્તને લઈને કર્મરૂપથી પરિણમન માનેલ છે. કાશ્મણવગણએનું પરિણમન (કર્મરૂપ થવું) કોઈ નિમિત્ત સિવાય થતું નથી. આથી જ્યારે આમાં અશુદ્ધ જીવના વિભાવભાવને લઈ કર્મરૂપથી પરિણમન થાય છે ત્યારે એ સુખ દુઃખના ફળ તરફ પ્રવર્તક માનવામાં આવેલ છે. સાંખ્ય સિદ્ધાંતમાં પ્રકૃતિમાં આ પ્રકારથી પ્રવર્તકતા માનવામાં આવી નથી, કેમ કે આત્મા સ્વયં નિર્ગુણ અકર્તા માનવામાં આવેલ છે. પ્રકૃતિને આ રીતે વિભાવપરિણતિથી અધિષ્ઠિત થઈ કામ કરવાવાળી માનવામાં આવે તે પછી એને જે “સૂરજ#તિરવિત્તિઃ” કારણરૂપજ માનવામાં આવેલ છે આ માન્યતા બરાબર થઈ શકે નહિ. કારણ કે આ પ્રકારની માન્યતાથી એનામાં વિકૃતિ આવવાથી કોઈ અપેક્ષાથી એને પણ કાર્યરૂપ માનવામાં આવશે. વધુ જીજ્ઞાસા ધરાવનારે આ વિષય ન્યાયગ્રન્થોમાં જોઈ લેવો જોઈએ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૪ ૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ આ રીતે વેઢાન્તવાદીઓનું કથન પણ પરસ્પર વિરોધ બતાવનાર છે. તે આ પ્રકારે છે “ તેએ આ જગતરૂપ પ્રપંચનું નિમિત્તકારણ અને ઉપાદાનકારણ એક ઇશ્વરને માને છે. ઘટ-----મડ શકટ અને કટ ( સાદડી ) ઇત્યાદિ જે અનેક વસ્તુરૂપ પ્રપંચ પ્રતિભાસિત હોય છે આ બધું અવિદ્યા-માયારૂપ વિભ્રમથી દેખાય છે, જેમ સીપમાં રજતનું જ્ઞાન હોય છે. સીપમાં જેમ રજતને આરોપ થાય છે, આ જ પ્રકારે એક બ્રહ્મમાં આ જગતના આરોપ થાય છે. ઉત્તર કાળમાં જે રીતે આ રજત નથી’” આ પ્રકારે ખાધક પ્રત્યય ( જ્ઞાન) હોય છે અને આથી ફક્ત અધિષ્ઠાન માત્ર સીપ અવશિષ્ટ બની રહે છે, આ રીતે આ સંસારમાં પ્રત્યક્ષ દેખાતા વિવિધ પદાથી કાંઇ નથી, પણ અવિદ્યા માયાના વિભ્રમથી અનેક રૂપ દેખાય છે, વાસ્તવિકમાં નથી; વાસ્તવિકતા એક બ્રહ્મ જ છે. આ રીતે ઉત્તરકાલીન બાધક પ્રત્યયથી (જ્ઞાનથી) એક અધિષ્ઠાનરૂપ અદ્વૈત બ્રહ્મની જ સિદ્ધિ હોય છે.” આ પ્રકારનુ વેજ્ઞાન્તિઓનું એ કથન પણું ઠીક નથી; કારણ કે એકજ બ્રહ્મ નિમિત્ત અને ઉપાદાન કારણ થઈ શકે નહિ. કદાચ કોઈ એવું દૃષ્ટાંત અપાત કે જો નિમિત્ત અને ઉપાદાન કારણ હોત તે આ માન્યતા ઠીક માની જાત. પરંતુ એવું કોઈ દૃષ્ટાંત દેખાતુ નથી. આથી એ કલ્પના માત્ર છે, વાસ્તવિક નથી. ખીજું પ્રત્યક્ષથી સ્પષ્ટ દેખાતા આ જગતમાં સામાન્ય શબ્દ પ્રમાણથી કલ્પના પણ થઈ શકતી નથી. આ કારણે વેદાન્ત મત માનવાયોગ્ય મનાતા નથી. બૌદ્ધ સિદ્ધાંત પણ માનવા યોગ્ય નથી; કેમ કે તે “ યત્સત્ તÆય ક્ષનિ ” જે જે પદાર્થ છે તે બધા ક્ષણિક નિરન્વય નાશશીલ છે એમ કહે છે; પરન્તુ આક્ષણિકવાદમાં ઉપાદાનઉપાદેયભાવ સિદ્ધ નહિ હોવાથી કાર્ય કારણ ભાવની સિદ્ધિ થઈ શકતી નથી. જે ઉપાદાનરૂપ કારણથી જે ઉપાદેયરૂપ કાર્ય થાય છે આ કાના એ ઉપા દાનરૂપ કારણમાં નાશ થાય છે, જેમ ઘડા પ્રતિ ઉપાદાનકારણુ માટીનો પિંડ છે અને એ ઘડાનો એમાં જ વિનાશ થાય છે. આ રીતે ઘડાનો અને માટીપિંડનો પરસ્પર કાર્ય કારણથી મેળ સિદ્ધ થાય છે, પરંતુ જો પદાના નિરન્ત્રય વિનાશ માની લેવામાં આવે તે ઘડાનો નાશ કર્યો થાય ? આ રીતે ઉપાદાન અને ઉપાદેય ભાવ ન મનવાથી પરસ્પરમાં નિયમિત કાર્ય કારણ ભાવની સિદ્ધિ નથી થઈ શકતી, આથી આ મત પણ ખરાબર નથી. 66 કહેવાનું તાત્પ માત્ર એટલું જ છે કે અનેક યુક્તિથી બીજા મતનું નિરાકરણ કરી વિદ્વાન્ મુનિએ સજ્ઞ પ્રભુના ઉપદેશમાં જ સદા શ્રદ્ધાળુ રહેવું જોઇએ. ረ સમસ્યા પચ્યાìન અન્વેષાં વાન્તિને શ્રુત્વા ” આ પ્રકારે પેાતાની જાતિસ્મરણુ–પ્રતિભાર્દિકરૂપ બુદ્ધિથી અને તીર્થંકર પ્રભુએ કહેલ આગમથી મુનિ આ પરમતોને સંપૂર્ણ જ્ઞાતા અને. પરંતુ કાંચ એવા યાગ ન મળે તેા આચાય આદિ ગુરૂઓની પાસે રહી એમના ઉપદેશ શ્રવણથી વાસ્તવિક વસ્તુતત્ત્વના જાણકાર બને. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા વસ્તુતત્ત્વ અને પરમતને જાણ પછી શું કરવું જોઈએ ? એના સમાધાનમાં સૂત્રકાર કહે છે “નિર્ણ” ઈત્યાદિ! મેઘાવી મુનિ, વીતરાગોપદેશ ઓર મિથ્યાટિયોકે મતકી તુલનાત્મક સમીક્ષા કરકે, વીતરાગોપદેયકો ઉપાદેય ઔર મિથ્યાદષ્ટિયોકે મતકો હેય સમઝે, કભી ભી બીતરાગોપદેશકા અતિક્રમણ ન કરે ! મોક્ષાભિલાષી વીર મુનિ સંયમકા સ્વરૂપકો જાન કર ઉસકા આચરણ કરતા હુઆ બિચરે I હે શિષ્ય! તુમ સર્વદા વીતરાગોપદેશ ઔર આચાયોપદેશકા વલમ્બન | કરકે સંયમાચરણમેં પરાક્રમ કરો ! જે મુનિજન બુદ્ધિશાળી છે એટલે પિતાના ધર્મગુરૂઓની મર્યાદાના રક્ષક છે–એમણે ઉપદેશેલ માર્ગ અનુસાર પિતાની પ્રવૃત્તિ કરે છે, સ્વમન કલ્પિત પ્રવૃત્તિ કરતા નથી તે વીતરાગ પ્રભુના ઉપદેશને અનેક માર્ગથી વિચાર કરી કદી પણ એનાથી વિરૂદ્ધ પ્રવૃત્તિ અથવા એનું ઉલ્લંઘન નથી કરતા. વીતરાગ પ્રભુને ઉપદેશ સિદ્ધ છે એ વિચાર કરી તે કદી પણ એના આગમમાં શંકાશીલ બનતા નથી–એમાં પરસ્પર વિરોધીપણાની શંકા નથી કરતા. એ સારી રીતે સમજે છે કે ભગવાન વીતરાગ પ્રભુનાં વચન નિર્દોષ તેમજ આચરવાચોગ્ય હોવાથી મિથ્યાદષ્ટિઓનાં વચન નકામાં છે, કેમ કે પદાર્થોનું જેવું સ્વરૂપ છે તે વિતરાગ પ્રભુએ સમજાવેલ આગમથી જાણી શકાય છે. કારણ કે એમાં જ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ સમજાવેલ છે. બીજા મિથ્યાષ્ટિઓના આગમમાં નહીં. કારણ કે એમાં એનું સાચું સ્વરૂપ સિદ્ધ સ્વીકારાયું નથી. એનામાં એકાન્તવાદની જ પ્રરૂપણ છે. જે પ્રત્યક્ષ અને અનુમાનથી બાધિત છે. પદાર્થોનું સ્વરૂપ અનેકાન્તની પ્રરૂપણાથી જ વાસ્તવિક જાણી શકાય છે અને એ જ અનેકાનતતા પદાર્થોમાં પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જ્ઞાત થાય છે. આ અનેકાન્તતાનું પરિજ્ઞાન પદાર્થોમાં પ્રમાણ અને નથી થાય છે. વસ્તુની અંદર રહેલા અનંત ધર્મોમાંથી કેઈ એક ધર્મને મુખ્ય ગણી બીજા ધર્મોની અવિવક્ષા કરી એને ગૌણ સમજી વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન કરવું નય છે. અનંત ધર્માત્મક વસ્તુનું કથન પ્રમાણ છે. આ પ્રકારે પદાર્થોમાં અનેકાન્તતા જ સિદ્ધ થાય છે. શંકા–નયવાક્યથી જે પદાર્થોના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે છે આ પણ એકાતવાકય છે, પછી આને પ્રમાણપતા કઈ રીતે માની શકાય? શ્રી આચારાંગ સૂત્ર ૩ १४४ Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર—આ આશંકા વ્યાજબી નથી, કેમ કે જ્યાં વિવક્ષિત ધર્મની જ પ્રધાનતા માનવામાં આવે અને બાકીના બીજા ધર્મોને તિરસ્કાર કરવામાં આવે ત્યાં જ એકાન્તતા આવે છે. નવાક્યમાં સંપૂર્ણ એકાન્તપ્રતિપાદકતા નથી. યદ્યપિ નય પિતા દ્વારા ગૃહીત ધમને જ પ્રતિપાદિત કરે છે; પરંતુ એ વસ્તુગત અનેક ધર્મોને તિરસ્કાર કરતા નથી. પરંતુ એની તરફ તે સમભાવ ધારણ કરે છે, આ રીતે નયવાક્યમાં દુર્નયતા–સર્વથા–એકાત–પ્રતિપાદકતા આવતી નથી. શંકા—આ પ્રકારના કથનથી નયવાકયમાં જ્યારે પ્રમાણતા આવે છે તે એને પ્રમાણ વાક્યથી ભિન્ન કેમ માનવું જોઈએ? એને સમાવેશ પ્રમાણવામાં કેમ નથી કરાત? ઉત્તર–શંકા બરાબર નથી, કેમ કે જે રીતે સમુદ્રનું એક ટીપું અસમુદ્ર અને સમુદ્ર બની શકતું નથી, પરંતુ સમુદ્રને એક દેશ કહેવાય છે, એ જ રીતે નયવાકય પણ પ્રમાણને એક દેશ માનવામાં આવેલ છે. એ પ્રમાણ પણ નથી તેમ અપ્રમાણ પણ નથી. આ રીતે જીવાદિક પદાર્થોમાં અને વીતરાગ પ્રતિપા દિત આગમમાં ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી પ્રમાણ ન દ્વારા યથાર્થ પ્રતિપાદકતા જાણી તેને ઉપાદેયકેટિમાં અને મિથ્યાદષ્ટિએના સિદ્ધાંતને હેય કોટિમાં ગણું વીતરાગના માર્ગમાં નિઃશંક બની આચાર્ય સમજાવે તે માર્ગમાં તે યથાર્થ પ્રવૃત્તિશીલ બને છે. સર્વતઃ સર્વાત્મા ’’ આ બે પદને એ પણ અર્થ થાય છે કે આભ્યન્તર અને બાહ્ય રૂપથી તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને લઈ એ મેધાવી મુનિ વીતરાગે કહેલ ઉપદેશરૂપ આગમનો વિચાર કરવાવાળો હોય છે. આ માટે જે વસ્તુ જે દ્રવ્ય-ક્ષેત્રાદિકની અપેક્ષાથી હેય હોય છે એ જ વસ્તુ બીજા દ્રવ્ય-ક્ષેત્રાદિકની અપેક્ષાથી ઉપાદેય પણ બની જાય છે. આ પ્રકારે આ જનશાસનરૂપી લેક, તપ, સંયમ, ગુરૂના ઉપદેશનું પાલન અને પરસમયનું નિરાકરણ કરવામાં સર્વ પ્રકારથી કટિબદ્ધ એવા મુનિ કાચબાની માફક પિતાની ઈન્દ્રિય અને મનનું સંવરણ કરીને સમસ્ત કર્મોનો ક્ષયસ્વરૂપ–મોક્ષપ્રજનવાળા બને છે. આ પ્રજનનું સાધન જે સંયમ છે તેમાં તેની નિરવદ્ય પ્રવૃત્તિ બને છે, કારણ કે મુક્તિને લાભ કર્મક્ષય વિના થતું નથી. કર્મોને ક્ષય પણ સંયમની આરાધના વગર થતું નથી. સંયમને લાભ થવાથી જ આત્મા પિતાના નિજ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૪૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપમાં રમણ કરે છે. સ્વસ્વરૂપમાં રમણતા એ જ સંયમ છે. આ પ્રકારે તે જ્ઞપરિણાથી જાણીને અને આસેવન પરિજ્ઞાથી તેનું સેવન કરે છે, અને નિરવદ્ય આચરણ કરવામાં પ્રવૃત્તિશીલ બની સદા તે તરફ મગ્ન રહે છે. આ પ્રકારના ઉપદેશથી સૂત્રકાર શિષ્યજનને સમજાવતાં કહે છે કે હે શિષ્ય ! તમે પણ સદા સર્વકાળ વીતરાગ પ્રભુના ઉપદેશ અને આચાર્ય મહારાજના ઉપદેશથી સંયમ પાલનની તરફ પરાક્રમશાળી બને સૂત્રસ્થતિ શબ્દ અધિકારની સમાપ્તિને સૂચક છે. “વીમિ” આ પદનું વ્યાખ્યાન આગળ કેટલાક સ્થાનમાં કહેવાઈ ગયાં છે. (સૂ૦ ૩) ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા ! વારંવાર સંયમમાં પ્રવૃત્તિ કરવાને ઉપદેશ કેમ આપવામાં આવે છે. આનું સમાધાન કરવા નિમિત્તે સૂત્રકાર કહે છે “ વઢું જોયા ” ઈત્યાદિ ! ઉર્વલોક અધોલોક ઔર તિર્યશ્લોક, ઇન સભી સ્થાનોમેં મિથ્યાત્વ, અવિરતિ આદિ સ્ત્રોત, અર્થાતુ-આસ્રવદ્ધાર હૈ યે આસ્રવદ્ધાર નદી કે સ્ત્રોત સમાન કહે ગયે હૈ I ઇન્હીં આસ્ત્રવોંસે જીવ કમકો બાંધતે હૈ .. ઉર્ધ્વ, અધઃ અને તિર્ય આ ત્રણે લોકોમાં કર્મોને આવવાના અનેક દ્વાર -કારણ શાસ્ત્રોમાં જણાવેલ છે. સામાન્ય રીતે–મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ આ કર્મબંધનાં કારણ બને છે. પ્રત્યેક ગતિમાં અથવા આ ત્રણ લોકમાં એવું કોઈ પણ સ્થાન નથી કે જ્યાં જીવ કર્મોના બંધથી રહિત હોય. બંધ આશ્રવ વિના બનતે નથી, માટે જે કારણુ બંધ માટે છે તે જ કારણ આશ્રવનું સમજવું. સ્વર્ગ આદિમાં આ કારણથી અતિરિકત પણ કર્માસવના બીજા પણ કેટલાંક કારણે છે; આથી આ કારણ–કલાપને સમાવેશ પૂર્વોક્ત કારણ-કલાપમાં જ થઈ જાય છે, છતાં પણ અહિં જે દેવગતિસંબંધી વિષયસુખોનાં સેવન, એના આશ્રવનું કારણ બતાવેલ છે તે શિષ્યજનેને વિશેષરીતિથી સમજાવવા માટે જ કહેલ છે. આ જ પ્રકારે અલોક અને તિર્યગ્લેકમાં પણ આ વાત સમજવી જોઈએ. અધેલકમાં નરકગતિમાં નપુંસક લિંગને ઉદય હોવાથી તે જગ્યાએ જી–નારકિયેના વૈષયિક સુખોનું આસેવનજન્ય કર્મોના આસવ કઈ રીતે થઈ શકે? આ આશંકા છે કે થઈ શકે છે તે પણ આ આશંકાનું સમાધાન એ છે કે નપુંસક વેદના ઉદયમાં બાહ્યરૂપમાં વૈષયિક સુખો–રતિ સંબંધી શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૪૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ આનંદોને અનુભવ ભલે ન હોય પરંતુ આ વેદના ઉદયમાં ખૂબ જ ભયંકર માનસિક કામપીડા થાય છે. આથી જીવ કર્મોને આસવ ર્યા કરે છે. તથા મિથ્યાત્વ આદિ કારણ તે ત્યાં સ્પષ્ટ છે જ. બીજું આ અધલોકમાં ભવનપતિનું નિવાસસ્થાન છે ત્યાં વિષેનું સેવન ભવનપતિ આદિ કરે છે, આ અપેક્ષાથી અધોલોક પણ કર્માસવના કારણથી રહિત નથી. તિર્યચલોક-મધ્યલોકમાં પણ એવી જ અવસ્થા છે. ત્યાં પણ મનુષ્ય. ગતિ સંબંધી, તિર્યંચગતિ સંબંધી અને વ્યન્તરદેવ સંબંધી વિષયસુખનાં સેવન કર્મોના આશ્રવનું કારણ સ્પષ્ટ રૂપથી છે. અને પ્રજ્ઞાપકની અપેક્ષાથી–ઉર્ધ્વસ્ત્રોત-ગિરિશિખર આદિ સ્થિત પ્રપાતજળ આદિ છે, અધઃ સંત-ખાડે, નદીતટ, કન્દરા આદિ છે, અને તિર્યક્રશ્ચંતઉદ્યાન, પરિષ, પ્રાસાદ આદિ છે. આ સઘળાં વૈષયિક સુખોનાં સ્થાન છે. જીવ આ સ્થાનમાં વૈષયિક સુખ સેવન કરે છે. જે પ્રકારે નદી આદિ જળાશયોમાં પાણીને આવવાનાં કારણભૂત ઝરણ થયા કરે છે આવી રીતે એ સઘળાં પણ કમને આવવાનાં દ્વાર છે. આવા ત્રણ પ્રકારના કારોથી કે જેનાથી તે તે લેકેમાં રહેલા જીવને નવીન કર્મોને પ્રતિસમય આસવ થતું રહે છે-તે જીવની આસક્તિ થતી રહે છે અથવા આ ત્રણ પ્રકારના કર્મોના આસવના કારણદ્વારા આગત કર્મોથી આ જીવને સંબંધ થઈ રહ્યો છે. આ કારણે શિષ્યોને સમજાવતાં સૂત્રકાર કહે છે કે જ્યારે આ વાત સ્પષ્ટ છે તો હે શિષ્ય! તમે એ પ્રયત્ન કરો કે જેથી તમારો આવા સ્થાનમાં સંપર્ક ન થાય, આનાથી સંપર્ક કોડાવાનું એક માત્ર કારણ આગમમાં પ્રતિપાદિત સંયમનું આરાધન જ છે. આ માટે સંયમની આરાધના કરવા સારૂ તમે સદા સર્વ પ્રકારથી કટિબદ્ધ રહો. ભાવાર્થ – “વારંવાર સંયમમાં પ્રવૃત્તિ કરાવવાને ઉપદેશ કેમ આપવામાં આવે છે?” આ પ્રકારના પ્રશ્નનું સમાધાન આ સૂત્રદ્વારા કરેલ છે. અને તે સંક્ષિપ્તમાં એ જ બતાવવામાં આવ્યું છે કે સંયમ જ કર્મોના આશ્રવને નિરે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૪ ૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ ધક છે. માટે તેમાં જ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ માટે જ એવી પ્રવૃત્તિ કરવાને ઉપદેશ વારંવાર આપવામાં આવે છે. લેકમાં એવું કેઈ પણ સ્થાન નથી કે જ્યાં રહીને જીવ કર્મોના આસ્રવથી રહિત બની શકે. ઉર્વલોક, મધ્યલોક અને અધોલેકમાં સઘળાં સ્થાન કર્મોના આશ્રવના કારણોથી ભરેલાં છે. આથી એક સંયમરૂપ માર્ગ એ છે જે કર્મોના આશ્રવને રેકે છે. આ માટે એમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રશ્ચમ સૂત્રકા અવતરણ, પ્રશ્ચમ સૂત્ર ઔર છાયા | આ વિષયને લગતી બીજી એક વાત પણ સૂત્રકાર કહે છે. “આવ ઈત્યાદિ. વીતરાગોપદિષ્ટ આગમકે પરિજ્ઞાતા મુનિ, આવર્તકો પર્યાલોચના કર કે આસ્રવદ્ધારોંસે વિરત હોતા કર્મોક આસ્રવોંકો દૂર કરને કે લિયે પ્રવજિત યે મહાપુરૂષ મુનિ અકર્મા હોતા હૈ, ઔર જ્ઞાન-દર્શનસે યુક્ત હોતા હૈ . પરમાર્થ જાનનેવાલા યે મુનિ, અચ્છી તરહ વિચાર કર કિસી ભી વસ્તુકી અભિલાષા નહીં કરતા મોક્ષપ્રાસિકે લિયે ઉધુક્તયે મુનિ મનુષ્યલોકમેં રહતા હુઆ ભી જીવોંકી આગતિ ઔર ગતિકો જાનકર જન્મ મરણકે માર્ગકા ઉલ્લંધન કર જાતા હૈ, અર્થાત્ મુક્ત હો જાતા હૈ . જે મનુષ્ય આ લોકમાં અથવા આ પર્યાયમાં વીતરાગ પ્રણીત આગમને જ્ઞાતા છે, તેનું કર્તવ્ય છે કે તે મિથ્યાત્વ અવિરતિ આદિરૂપ જે ભાવ આપત્ત છે તેનાથી, તથા “સુ” આ શબ્દથી ગૃહીત શબ્દાદિક વિષયરૂપી આવર્તેથી; અથવા કર્મબંધરૂપી આવર્તાથી વિચારપૂર્વક અવશ્ય અવશ્ય વિરક્ત બને. સંસારમાં મિથ્યાત્વ અવિરતિ આદિ જે સઘળાં કર્મોના આશ્રવનાં કારણ બતાવેલ છે જેના દ્વારા જ જીવ નવીન નવીન કર્મોને આશ્રવ અને બંધ કર્યા કરે છે. આ આસના કારણેને રોકવા માટે પહેલું એ કર્તવ્ય છે કે વીતરાગપ્રણીત આગમને જાણ કાર બને. આ પ્રકારના જ્ઞાનના ભાવથી જીવ સારી પેઠે એ સમજી શકે છે કે આ સંસારમાં ભરમાવવાનું અને શબ્દાદિક વિષય કષાયમાં ફસાવવાનું પ્રધાન કારણ મિથ્યાત્વ અને અવિરતિ પરિણામ છે. આ પ્રકારે જ્યારે એ આવા આવરણને પ્રતિરોધ કરવાને દઢસંકલ્પી બને છે ત્યારે તે નિયમથી એ આવરણોના નિરોધક જીનદીક્ષા અંગીકાર કરી પોતાને માર્ગ મોકળો બનાવી આગળ ને આગળ વધવા ગુણસ્થાને પર ચઢી ઉદારચરિત મહાત્મા પુરૂષોની શ્રેણીમાં પરિગણિત બને છે. એક સમય એવો પણ આવે છે કે પરિણામેની અત્યંત નિર્મળતાના પ્રભાવથી તે ઘાતીયા કર્મોને વિનાશક બની અનન્ત જ્ઞાન શ્રી આચારાંગ સૂત્રઃ ૩ ૧૪ ૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ અને અનન્ત દર્શનના ધારક કેવલી પરમાત્માના પદથી વિભૂષિત બની જાય છે. સૂત્રસ્થ “જ્ઞાનતિ પત્તિ” આ બે ક્રિયાપદ આ વાતની સૂચના કરે છે કે પરમાત્મા પ્રથમ પદાર્થોને સામાન્ય રૂપથી અવલોકન કરે છે પછી તે પદાર્થોને વિશેષ રૂપથી જાણે છે. આ માનેલી વાત છે કે સામાન્યજ્ઞાનપૂર્વક જ વિશેષજ્ઞાન થતું રહે છે. એમ નથી કે સામાન્ય જ્ઞાનના અભાવમાં વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય. જ્યાં સુધી પદાર્થોનું સામાન્ય જ્ઞાન થશે નહીં ત્યાં સુધી વિશેષ જ્ઞાન થઈ શકવાનું નથી. ઘટ જ્યાં સુધી સામાન્યરૂપથી અજ્ઞાત બની રહેશે ત્યાં સુધી નીલ આદિ ઘટ આ પ્રકારનું વિશેષ રૂપનું જ્ઞાન થઈ શકતું નથી. એવી કઈ પણ યુક્તિ નથી જે સામાન્યરૂપથી અજ્ઞાત પદાર્થના વિશેષરૂપથી પણ જ્ઞાન થઈ જવામાં સાધક બને. આ કથનથી પરમાત્માના દર્શનને ઉપગ અને જ્ઞાનને ઉપગ આ બન્ને કમિક છે આ વાત પ્રદર્શિત થાય છે. પરમાત્મા વિદિતપરમાર્થ થવાથી તથા કૃતકૃત્ય થવાથી નિસ્પૃહ-પ્રવૃત્તિશાળી રહે છે. એને કોઈ પણ વસ્તુની ચાહના થતી નથી. ચાહના–ઈચ્છા એ મેહને એક ભેદ છે. મેહને સર્વથા અભાવ થવાથી ઈચ્છાને પણ ત્યાં અભાવ થઈ જાય છે, આથી વીતરાગ હોવાથી તે ઈચ્છાથી સર્વથા દૂરજ રહ્યા કરે છે. એ વ્યાખ્યાતરત (મોક્ષગામી) બને છે, વ્યાખ્યાત શબ્દનો અર્થ મેક્ષ છે, કેમ કે એ પ્રધાન-પુરૂષાર્થ-રૂપથી કહેવાયેલ છે. એ મોક્ષ પુરૂષાર્થને પ્રતિપાદન કરવા અને તેની પ્રાપ્તિ નિમિત્તજ પ્રભુએ સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ એ રૂપથી આગમની પ્રરૂપણ કરેલ છે. અને આને નિમિત્ત તપ અને સંયમનું આચરણ કરવાને ઉપદેશ છે. આમાં એ રત રહે છે. ભાવાર્થકર્મોના સર્વથા અભાવથી થવાવાળી પરમશુદ્ધ દશાનું નામ જ મુક્તિ છે, અને આ અવસ્થા બાધારહિત-સુખ-વિશિષ્ટ છે, ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક દર્શનને સદા આમાં પ્રકાશ રહે છે, પરમાત્મા આવી મુક્ત અવસ્થાથી યુક્ત બને છે. પરમાત્મદશા જ મુકતદશા છે, એનાથી ભિન્ન એ અવસ્થા નથી. આ પરમાત્મા જીવન્મુક્ત અવસ્થામાં સંસારમાં રહેવા છતાં પણ સમસ્ત સંસારી જીની ચતુર્વિધ આગતિ અને પાંચ પ્રકારની ગતિ અથવા એના ઉપાર્જન ગ્ય શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૪૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ કર્મોને વિવિધ પરિજ્ઞાથી જાણી અને એને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છેડી આ સંસારસ્રોતથી કે જે જન્મ અને મરણનુ સ્થાન છે, અને જેમાં ઈવિયેાગ અને અનિષ્ટ સંચાગ થતા રહે છે, દરિદ્રતાને જ્યાં નિવાસ રહે છે, દુર્ભાગ્ય પાપ જ્યાં પેાતાને પ્રભાવ જમાવી બેઠા છે, શારીરિક અને માનસિક આદિ દુઃખાની પરંપરા જ્યાં આ જીવનને પીસતી રહે છે, આ સર્વાંથી દૂર થઈ જાય છે. જ્યાં સુધી અધાતિયા કર્મનો ઉદય એને રહે છે ત્યાં સુધી કદાચ તે સ ંસારમાં રહે છતાં પણ તે સંસારના પર પરાવક કર્મોના ઉપાર્જ નથી રહિત જ રહે છે. ઘાતિયા કર્મના સવ થા ક્ષય થઈ જવાથી એ ફરી સસારની પ્રાપ્તિ કરાવવાવાળા કર્મોના ચક્કરમાં પડતા નથી. અઘાતીયા કર્મોના વિનષ્ટ થવાથી મુક્તિ સ્થાનમાં જઈ વિરાજમાન બને છે. આ સ્થાન લેાકના અગ્ર ભાગમાં સ્થિત છે. એથી આગળ ધર્માસ્તિકાયના અભાવ હેાવાથી તે ત્યાં રાકાઈ જાય છે. આ અવસ્થાનુ નામ સિદ્ધદશા છે. આ સંસારી જીવેાના વચનથી અગેાચર અને મનથી પણ વિચારમાં ન આવી શકે એવી છે. (સ્૦ ૫) છઠે સૂત્રકા અવતરણ, છઠા સૂત્ર ઔર છાયા । આ અવસ્થાના સ્વરૂપને સૂત્રકાર કહે છે-“ અને સા ” ઇત્યાદિ ! સિદ્ધાવસ્થાકા વર્ણન । સિદ્ધદશાનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે કે આ સિદ્ધદશામાં સમસ્ત સ્વરો– ધ્વનીએ પ્રતિપાદ્ય-પ્રતિપાદકરૂપ સંબધથી દૂર રહે છે.અર્થાત આ સિદ્ધ અવસ્થાના પૂર્ણ સ્વરૂપનું વર્ણન કાઇપણ શબ્દોદ્વારા થઈ શકતું નથી. જે પદાર્થ શબ્દાદિકના વિષયભૂત થયા કરે છે ત્યાં વાચ્યવાચક-ભાવ-સંબંધની ઘટના ઘટિત હેાય છે. સિદ્ધદશા જે શબ્દથી અગોચર છે એમાં પછી વાચ્યવાચકભાવસંબંધ ઘટિત પણ કેમ થઈ શકે. ઘટ અમાં ઘટ શબ્દની પ્રવૃત્તિનિમિત્ત ઘટનરૂપ ક્રિયા છે. એટલે ઘટ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૫૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ શબ્દ ઘટ અને પ્રતિપાદક હોવાથી એનામાં પરસ્પર વાવાચક સંબંધ સુઘટિત બને છે. આ પ્રકારે આ દિશામાં પ્રવૃત્તિના નિમિત્તભૂત શબ્દાદિક ઉપલબ્ધ નથી બનતા. કારણ કે જે પણ શબ્દ ત્યાં પ્રવૃત્ત હેાય તે એના સંપૂર્ણ ધર્મના સ્વરૂપનું યુગપત્ (એકીસાથે) પ્રતિપાદન કરી શકતા નથી. ધ્વની કમવાર થાય છે અને કુમ કુમથી વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. જે સ્વરૂપનું પ્રતિપાદન એના દ્વારા થાય છે એ જ આ સ્વરૂપ એનું નથી હોતું, એ તે એના પ્રતિપાદ્ય વિષય એકદેશ પડે છે. તાવસ્વરૂપ માત્ર તે એ વસ્તુ નથી, આથી અનંત ધર્માત્મક હોવાથી એનું સંપૂર્ણ રૂપથી કથન એક ધર્મવડે શબ્દાદિદ્વારા થઈ શકતું નથી. પ્રમાણથી થઈ જશે?—આ પ્રકારની આશંકાને ઉત્તર આ છે કે પ્રમાણનું કથન સ્વાનુભવગમ્ય છે, એ વચનથી કહેવાઈ શકતું નથી. જે વચનથી કહ્યું જાય છે તે યરૂપ બને છે. આ અપેક્ષાથી અહિં સિદ્ધદશાને અવશ્ય કહેલ છે. એમ તે સિદ્ધ અવસ્થાના સ્વરૂપનું વર્ણન શાસ્ત્રકારોથી જેટલું પણ બન્યું છે, તે કરેલ છે પરંતુ અહીં તેને અવ્યક્ત કહેલ છે એને ભાવ ફકત એટલેજ છે કે પદાર્થના વાસ્તવિક સમસ્ત સ્વરૂપ શબ્દ દ્વારા પ્રતિપાદિત થઈ જ ન શકે. કેવલીઓએ પિતાના કેવલજ્ઞાનથી પદાર્થનું જે સ્વરૂપ જાણેલ છે, એના અનન્તમા ભાગની એમણે પોતાના દિવ્યધ્વનિ દ્વારા સભા વચ્ચે પ્રરૂપણ કરી છે. જેટલા અંશની પ્રરૂપણ કરી છે એનાથી અનન્તમા ભાગની ધારણા ગણધરોના જ્ઞાનમાં થઈ છે. જેટલી ધારણા થઈ છે એથી અતખ્તમા ભાગની એમણે રચના કરી છે. આ અપેક્ષાથી પણ સિદ્ધ અવસ્થાનું સમસ્ત રૂપનું વર્ણન શબ્દદ્વારા નથી થઈ શકતું. આ કારણે એ સિદ્ધદશામાં તને સ્થાન નથી. તર્ક શબ્દને અર્થ ઉહાપોહ થાય છે. ઉહાપોહ એમાં હોય છે જે શબ્દનો વિષય હોય છે. શબ્દના અવિષય ભૂતમાં તર્ક નથી હતું. આ કારણે જ ટીકાકારનું એ કથન છે કે “પાર્થવિશેષોડષ્યવસાયઃ ? પદાર્થવિશેષના અધ્યવસાય સ્વરૂપ તર્ક ત્યાં થતો નથી એ સર્વથા સત્ય છે. “આ વિષય એવો છે તો એમ હશે, આ પ્રકારને કલ્પનાવિશેષ એ સ્થળે થાય છે જે શબ્દને વિષ. યભૂત હોય છે. આ “g – ઇ મ ” કલ્પનાવિશેષ સ્વયં શબ્દમય છે અને એ જ તર્ક ને આકાર છે. આથી આ પ્રકારના તર્કની પ્રવૃત્તિ એ અવસ્થામાં નથી થતી. કારણ કે-“u ચેતૂ પર્વ ચાર” આ બન્ને જગ્યાએ શબ્દવિષય શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૫૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ પદાર્થનું જ અવલમ્બન થાય છે. આ વિષયને વિશેષ રીતથી સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર-“કતિત્તત્ર ન કવિકહે છે. નત્તિ –મનનં નત્તિ –વિચાર કરવાનું નામ મતિ છે–આ મતિરૂ૫ માનસિક વ્યાપાર કે જેમાં પદાર્થોના ચિન્તવન તરફ માનસિક ધારા દેડતી રહે છે તથા જેના ઔત્પત્તિકી આદિ ચાર ભેદ છે એ સિદ્ધદશાને અનુભવ કરવાવાળી બની શકતી નથી, કેમ કે તેવી દશામાં સંકલ્પવિકલ્પરૂપ ક૯પનામાત્રને પણ અવસર નથી. જે કર્મોથી યુક્ત છે તેવા આત્માઓને મુક્તિને લાભ થતું નથી–આ વાત બતાવવા નિમિત્ત સૂત્રકાર “રોઝ: ” ઈત્યાદિ ! કહે છે. જે સકલ કર્મના મળથી રહિત બનેલ છે એવા આત્માઓ મોક્ષ સુખને અનુભવ કરનાર હોય છે. અર્થા–કર્મના મળથી બંધાએલ આત્માઓ એ સુખથી સદા વંચિત જ રહ્યા કરે છે. અપ્રતિઠાન શબ્દનો અર્થ મોક્ષ છે. કેમ કે ઔદારિક આદિ શરીરેનો અને કર્મોને સદ્ભાવ એ અવસ્થામાં રહેતું નથી. આ મેક્ષ કે જે અવ્યાબાધ-સુખ-સ્વરૂપ છે તેને અનુભવ કર્મોથી મલિન આત્માએ કઈ રીતે કરી શકે. અવ્યાબાધસુખરૂપ મેક્ષને અનુભવ નિર્મળ જ્ઞાન વિના થતું નથી. સંસારી આત્માઓમલિન જીવેને આ નિર્મળ બેધની પ્રગટતા છે જ નહિ. આની પ્રગટતા તો એને જ થાય છે જે કર્મમળકલંકથી નિમુક્ત થયા છે. ખેદજ્ઞ શબ્દમાં સ્થિત ખેદ શબ્દને અર્થ અહિં પ્રકરણથી અનુભવરૂપ ગ્રહણ કરેલ છે. એવી મુક્તિ અવસ્થામાં રહેવાવાળા આત્મા ન દીર્ઘ–વિસ્તૃત હોય છે, ન લાંબા હોય છે, ન નાના હોય છે, ન ગોળ હોય છે, ન ત્રિકોણ હોય છે, ન ચતુષ્કોણ હોય છે, ન પરિમંડળ એટલે ગોળાકારવાળા હોય છે, ઉપલક્ષણથી જેટલા પણ બીજા આકાર હોય છે તે આકારવાળા પણ નથી. આ આકાર-વિષયના અભાવનું કથન પરિણામને લઈ કહેલ છે, હવે વર્ણ આશ્રયે સૂત્રકાર કહે છે કે મુક્તિમાં રહેલ આત્મા ન કાળા હોય છે, ન લીલા હોય છે, ન લાલ હોય છે, ન પીળા હોય છે, અને ન તો સફેદ હોય છે, ત્યાં વિશુદ્ધ આત્મા ન સારી સુગંધવાળા હોય છે, ન દુર્ગધવાળા હોય છે, મરચાં ઈત્યાદિની માફક ન તીખા રસવાળા હોય છે, લીમડા વિ. ની માફક ન કડવા રસવાળા હોય છે, હરડે ઈત્યાદિની માફક ન કષાયરસવાળા હોય છે, આમલી ઇત્યાદિની માફક ન ખાટા રસવાળા હોય છે. અને સાકરની માફક ન તે મીઠા રસવાળા હોય છે. આજ રીતે ત્યાં ન કઠેર સ્પર્શ હોય છે, ન કોમળ સ્પર્શ હોય છે, ન લઘુ સ્પર્શ હોય છે, ન ભારી સ્પર્શ હોય છે, ન શીતળ સ્પર્શ હોય છે, ન ઉષ્ણુ સ્પર્શ હોય છે, ન સ્નિગ્ધ સ્પર્શ હોય છે, ન ચીકણે સ્પર્શ હોય છે, અને ન તે લુખો સ્પર્શ હોય છે. કાપતલેશ્યા પણ ત્યાં નથી થતી. લેશ્યાઓમાં કાપતલેશ્યા મધ્યમાં આવેલ હોવાથી એના પ્રહણથી આદિ અને અન્તની વેશ્યાઓનું પણ ગ્રહણ થાય છે. જેથી એ સમજવું જોઈએ કે એ સ્થળે છએ લેશ્યાઓને સદ્દભાવ નથી. એ ઔદારિક આદિ પાંચ શરીરમાંથી કોઈ પણ શરીરને સદ્ભાવ ન હોવાથી તેઓ અકાય બને છે. કર્મરૂપી બીજને સર્વથા પ્રક્ષય થઈ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૫ ૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ જવાથી તે મુક્તિથી આ સંસારમાં ફરી પાછા આવતા નથી. જ્યારે તેઓને ફરી સંસારદશા નથી થતી તે એથી એ સ્પષ્ટ છે કે એઓ કઈ પણ પ્રકારના સંગથી લિપ્ત થતા નથી. તે અવસ્થામાં સમસ્ત સંગને વિયેગ રહે છે. તેને ન સ્ત્રીલિંગને, ન પુરૂષલિંગને અને ન સ્ત્રી પુરૂષના અભાવ સ્વરૂપ નપુંસક લિંગને સદ્ભાવ બને છે. તેઓ અલિંગ હોય છે. આ સ્થળે રૂપાદિક પદ્ગલિક ધર્મોના નિષેધથી એ વાત જણાય છે કે તેઓ કયા રૂપમાં છે તે, અમે છદ્મસ્થ છીએ માટે વચનથી ન કહી શકીએ અને ન તે મનથી વિચારી શકીએ. એનાં સ્વરૂપ છદ્મસ્થ જીના મન અને વચનથી અગોચર છે. જ્યારે આ વાત છે તે અમે કઈ પણ સ્વરૂપથી એને ઓળખી શકતા નથી, વાણી અને મન બન્ને વસ્તુઓ પૌદ્ગલિક છે, પૌદ્ગલિકોથી અપૌદ્ગલિકોનું પૂર્ણ રૂપથી વર્ણન થઈ શકતું નથી. અને તે સ્પષ્ટરૂપથી વિચાર પણ થઈ શકે છે. શુદ્ધ સ્વરૂપને જાણવા માટે શુદ્ધ અનુભવ જ કામ આપે છે. એટલે જેનું વાણીથી વર્ણન અને મનથી વિચાર પણ થતું નથી એનું કથન પણ કેમ કરી શકાય, આ સ્વયં એક અનુભવગમ્ય વાત છે. આ સિદ્ધ ભગવાન કેવળજ્ઞાનના ઢાંકણરૂપ જ્ઞાનાવરણીય કર્મને સદા વિનાશ થવાથી વિશુદ્ધ સમસ્ત આત્મપ્રદેશ દ્વારા સકલ વસ્તુતત્વના જ્ઞાતા છે; આથી તેનું જ્ઞાન અનન્ત છે, આ વાત સ્પષ્ટ છે. કેમકે અનન્ત પદાર્થોને વિષય કરવાવાળા જ્ઞાન અનંત થયા વગર રહેતું નથી, અને અનંત જ્ઞાન થયા વિના એ અનન્ત પદાર્થોના હસ્તાકમલવત્ સાક્ષાત્કાર પણ થઈ શકતો નથી. જ્ઞાનનાં પહેલાં દર્શન થાય છે, દર્શન વગર જ્ઞાનને સદ્દભાવ માનવામાં આવતું નથી. આ માટે જ્યારે એના જ્ઞાનમાં અનન્તતા છે તે આથી એ પણ યુક્તિયુક્ત છે કે તેનું દર્શન પણ અનનતા છે. આ વાતનું બોધન “સંજ્ઞ” આ પદથી સૂત્રકારે કરેલ છે. શંકાઃ—જે પ્રકારે સાંસારિક પદાર્થોનું વર્ણને કોઈ પદાર્થની ઉપમા આપીને કરવામાં આવે છે એજ પ્રકારથી સિદ્ધોનું વર્ણન પણ અમને ઉપમા આપી સમજાવે? શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૫૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–કહેવું તે ઠીક છે, પરંતુ એની આગળ કદાચ અમને કોઈ ઉપમા દષ્ટિપથ થાત તો અમે એનું વર્ણન પણ કરી દેત, પણ એની આગળ તે ઉપમાને જ અભાવ છે, એમની ઉપમા એમનામાં જ છે. એટલે કામ રત્ર 7 વિ ” કઈ પણ પદાર્થની ઉપમાથી અમે તેમના સ્વરૂપનું કથન કરી શકતા નથી. એ ઉપમાથી પર છે. શંકા–એમની સત્તા કેવી છે–એમના અસ્તિત્વનું કોઈ રૂપથી વર્ણન થઈ શકે છે? ઉત્તર–“અવળી સત્તા ” એમની સત્તા અરૂપી છે. એમના અસ્તિત્વનું વર્ણન કોઈ પણ રૂપથી થઈ શકે નહિ. કોઈ પણ પ્રકારે જેનું વર્ણન ન થઈ શકે તેનું નામ “અરૂપિણી” છે. પહેલાં એ કહ્યું છે કે – સિદ્ધ દશા રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિથી રહિત છે તથા હસ્વ, દીર્ઘત્વાદિક ધર્મ એમાં સંભવિત થતો નથી. આ બધા પુગલના ધર્મ છે. પુદ્ગલ જ મૂર્તિક છે. બીજા દ્રવ્ય અમૂતિક છે. આત્મા પણ કર્મબંધની દશામાં મૂર્તિક માનવામાં આવે છે, પરંતુ પોતાના નિજસ્વરૂપ અથવા સિદ્ધ અવસ્થાની અપેક્ષાથી અમૂતિક જ છે. એટલે અમૂર્તિક આત્માનું હસ્વત્વ આદિ રૂપ ન હોવાથી એની મારફત એના અસ્તિત્વનું વર્ણન પણ કઈ રીતે થઈ શકે? અથવા “અપિ” આ શબ્દ દ્વારા મુક્ત આત્માની સત્તા, રૂપરહિત જ કહેવામાં આવી છે, તે પણ તેની સાથે જ રહેનાર રસ, ગંધ અને સ્પર્શને પણ રૂપના નિષેધથી નિષેધ થયો જ સમજવો જોઈએ. પર્શ પૂર્વ રાતિ” જેનું કોઈ પદ–સ્થાન અથવા અવસ્થાન વિશેષ નથી એ અપદ છે. જેના દ્વારા અર્થને બંધ થાય છે એ પદ . અપદનો વાચક કોઈ પદ-શબ્દ નથી. જે કહેવા યોગ્ય હોય છે એ જ કહેવાય છે. ઘટાદિક પદાર્થ ઘટાદિ શબ્દથી આ માટે પ્રતિપાદિત હોય છે કે તે એ શબ્દો દ્વારા કહેવાને ગ્ય હોય છે. વાચવાચકભાવ અથવા પ્રતિપાદ્યપ્રતિપાદક ભાવ સંબંધ પોતાના યોગ્ય પદાર્થોમાં જ હોય છે, અન્યમાં નહિ. સિદ્ધ દશા અપદ છે, આથી એનું વર્ણન કરનાર કોઈ પદ નથી. વિશેષ-આ બધું આત્માના વિશુદ્ધ રૂપની દૃષ્ટિથી નિશ્ચય નયને અભિપ્રાય લઈને કહેવાયું છે, એમ સમજવું જોઈએ. એને વાચક કોઈ શબ્દ નથી આ કથન કોઈ એકાત રૂપથી સમજવું ન જોઈએ, અન્યથા એ સર્વથા અવક્તવ્ય હોવાથી અવક્તવ્ય આ શબ્દથી પણ કહી શકાય નહિ; તેમ રૂપ, રસ,ગધઈત્યાદિને નિષેધ પણ ત્યાં થઈ શકે નહિ. તથા એના અભાવાત્મક-“રૂપાદિ રહિત છે” એવા બોધથી પણ એ બાહ્ય નહિ થાય આ માટે સિદ્ધસ્વરૂપની પૂર્ણ દશાને વાચક કોઈ શબ્દ નથી–એટલામાં જ આ બધાં કથન ચરિતાર્થ સાર્થક સમજવું જોઈએ (સૂ) ૬) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૫૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ સૂત્રકા અવતરણ, સસમ સુત્ર ઔર છાયા . એ પૂર્વોક્ત વિષયને પુનઃ પ્રગટ કરતાં સૂત્રકાર એને “રે ” ઈત્યાદિ સૂત્ર દ્વારા ઉપસંહાર કરે છે. અથવા–“ર વી” ઈત્યાદિ પદોથી એ અવસ્થામાં દીર્ઘ વાદિ–વિશેષ–ધર્મવાચક વિશેષશબ્દોની વિષયતાને જ નિષેધ કરવામાં આવ્યું છે. સામાન્યરૂપથી શબ્દાત્મકતા આદિને નિષેધ નથી કર્યો, માટે “રે ન” ઈત્યાદિ સૂત્રથી સામાન્ય રૂપથી શબ્દાત્મકતા આદિનો ત્યાં નિષેધ કરતાં સૂત્રકાર કહે છે – મુક્તાત્મા જીવોંકા વર્ણના એ મુક્ત આત્મા ને શબ્દસ્વરૂપ છે, ન તે રૂપસ્વરૂપ છે, ન ગંધસ્વરૂપ છે, ન રસસ્વરૂપ છે, અને ન તો સ્પર્શ સ્વરૂપ છે. આ પ્રકારે ન શબ્દ સામાન્ય સ્વરૂપ છે, અને ન રૂપ, રસ તથા ગંધ આદિ સામાન્ય સ્વરૂપ છે. જ્યાં સામાન્ય ધર્મને જ અભાવ છે ત્યાં આગળ હસ્વ આદિ વિશેષશબ્દવિષયતા તથા નીલ, શકલ આદિ વિશેષરૂપતા કઈ રીતે આવી શકે ? અર્થાત્ આવી શકતી નથી. આ માટે સામાન્ય અને વિશેષ રૂપથી શબ્દ આદિની પ્રવૃત્તિના નિમિત્તને અભાવ હોવાથી જ એ મુક્તદશા કોઈ પણ પ્રકારે કહી શકાતી નથી. “તિ વી”િ આનો અર્થ પ્રથમ અધ્યયનમાં એ કહ્યા પ્રમાણે જાણી લેવું જોઈએ (સૂ૦૭) આ અધ્યયનને ઉપસંહાર પદ્યથી કરવામાં આવે છે. મધ્ય ઈત્યાદિ. (૧) પહેલા ઉદ્દેશમાં-પ્રાણીઓની હિંસા કરવાવાળા અને વિષયોને માટે સાવધ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવાવાળાને મુનિ ન કહેવાય. તેમજ વિષયને માટેજ વિચરણ કરવાવાળા અને એમાં લવલીન ચિત્ત થયેલા પણ મુનિ ધર્મથી રહિત છે. (૨) બીજા ઉદેશમાં–હિંસાદિ પાપસ્થાનેથી નિવૃત્ત જ મુનિ હોય છે. (૩) ત્રીજા ઉદ્દેશમાં–જે પરિગ્રહથી વિરત છે અને કામગથી રહિત છે એ જ વિરક્ત મુનિ છે. (૪) ચોથા ઉદેશમાં–અગીતાર્થ મુનિએ એકાકી થઈ વિહાર કરે ન જોઈએ, કેમ કે આ પ્રકારના વિહારથી એને અનેક વિનો આવે છે. (૫) પાંચમા ઉદેશમાં-મુનિએ કહ (સરોવર)ની સમાન થવું જોઈએ. મન, વચન અને કાયાથી વિરક્ત બનવું જોઈએ. સ્ત્રી આદિના સંગથી દૂર રહેવું જોઈએ, સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રના ધારક બનવું જોઈએ. સંશય આદિ દેષોથી રહિત થવું જોઈએ. (૬) છઠ્ઠા ઉદ્દેશમાં–ઉન્માર્ગગમન, રાગ અને દ્વેષને ત્યાગ કરી દેવો જોઈએ. આ આચારાંગસૂત્રના લોકસાર નામના પાંચમા અધ્યયનની આચાર ચિંતામણિ-ટીકાને ગુજરાતી અનુવાદ સંપૂર્ણ ૫ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૫૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ચમ અધ્યયનકે સાથ ષષ્ઠ અધ્યયનકા સમ્બન્ધકથના ધૂત શબ્દકા અર્થ ઔર ભેદા ઇસ અધ્યયનકે પાચોં ઉદેશોંમેં પ્રતિપાધ વિષયોંકા ક્રમિક વર્ણના પ્રથમ સૂત્રકા અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયા છઠા અધ્યયનને પ્રથમ ઉદ્દેશ. પાંચમો અધ્યયન કહેવાઈ ગયો છે, એ અધ્યયનમાં લેકમાં સારભૂત સંયમ અને મેક્ષનું સ્વરૂપ કહેવામાં આવેલ છે. સંયમ અને મુક્તિની પ્રાપ્તિ, માતા પિતા આદિ સ્વજનના મમત્વને ત્યાગ, કર્મોને વિનાશ કર્યા વગર થઈ શકતું નથી. આ કારણે આ બન્ને વિષયે સમજાવવા માટે આ ધૂતાખ્યાન અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. મુમુક્ષુજને દ્વારા જે દુર–પરિવજીત કરવામાં આવે તે ધૂત છે. એ ધૂત માતા પિતા ઈત્યાદિનો સંગ અને અષ્ટવિધકર્મ સ્વરૂપ છે, કેમ કે મુમુક્ષુઓ દ્વારા એને પરિત્યાગ કરવામાં આવે છે. આ અધ્યયનમાં આ બન્ને વિષને ધૂનન–પરિત્યાગને એગ્ય પ્રતિપાદિત કરવામાં આવેલ છે. આ માટે આ અધ્યયનનું નામ પણ “ધૂત” થઈ ગયું છે. ધૂત દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનું છે. વસ્ત્ર અને પાત્રાદિક દ્રવ્યધૂત છે, અષ્ટવિધ કર્મ ભાવપૂત છે. કહ્યું પણ છે-“1 મસ્જિળ વહ્યું ” ઈત્યાદિ. જેમ મળથી ગંદુ બનેલ વસ્ત્ર ક્ષારદ્રવ્ય–સોડા સાબુ વગેરેથી સાફ કરવામાં આવે છે એ જ રીતે ભાવસ્વરૂપ કર્મ રૂપી મેલને પણ આત્માથી સંયમ અને તપ દ્વારા છેવા–સાફ કરવામાં આવે છે. અહીં ભાવધૂતનો અધિકાર છે. આના પાંચ ઉદ્દેશ છે. પ્રથમ ઉદેશમાં સ્વજનના સંગનું, બીજા ઉદેશમાં કર્મોનું, ત્રીજા ઉદ્દેશમાં ઉપકરણ અને શરીરના મમત્વનું, ચેથા ઉદ્દેશમાં ત્રણ ગૌરવનું, અને પાંચમા ઉદ્દેશમાં ઉપસર્ગો અને માન તથા અપમાનનું ધૂનન પ્રતિપાદન કરેલ છે. આમાં સર્વ પ્રથમ સૂત્રકાર સ્વજનના સંગનો પરિત્યાગ કરવો જોઈએ આ સમજાવવા માટે પ્રથમ ઉદેશને પ્રારંભ કરે છે. આમાં સહુ પ્રથમ સૂત્રકાર એ બતાવે છે કે જે પદાર્થ જે સ્વરૂપથી અવસ્થિત છે તે સકલ પદાર્થોને તે સ્વરૂપથી જાણવાવાળા મનુષ્ય જ અનુપમ ધર્મનું કથન કરવા યોગ્ય બની શકે છે. આ વાત સમજાવવા માટે સૂત્રકાર કહે છે“મોવુક્ષમા” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૫૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ ઇન મનુષ્યોંમેં જો મનુષ્ય સભ્યજ્ઞાનવાન્ હૈ, વે હી અન્ય મનુષ્યોં કે લિયે સમ્યજ્ઞાનકા ઉપદેશ દેતે હૈં । વે સમ્યજ્ઞાની કેવલી ઔર શ્રુતકેવલી હોતે હૈં । વે એકેન્દ્રિયાદિ જીવોંકો યથાર્થરૂપસે જાનતે હૈં । વે હી ઇસ અનુપમ સમ્યજ્ઞાનકે ઉપદેશક હોતે હૈં । આ ચરાચર સંસારમાં જે મનુષ્યોને નિરાવરણ જ્ઞાનની પ્રાપ્તિ થઇ ચૂકી છે અને એનાથી જે આત્મા તથા સંસારના વાસ્તવિક સ્વરૂપના જાણકાર અનેલ છે તે મનુષ્ય અઘાતિયા કર્માંના સદ્ભાવથી મનુષ્યશરીરમાં સ્થિત થવા છતાં સભ્યજ્ઞાન અને ઉપલક્ષણથી એના કાર્ય સ્વરૂપ અનુપમ-સાચા શ્રુતચારિત્રરૂપ ધર્મના ઉપદેશક અન્ય સંસારી જીવા માટે થાય છે. તીર્થંકરના સિવાય ધમની ઉપદેશ બીજા છદ્મસ્થજન કરી શકતા નથી, કેમ કે એ આત્મા તથા સંસારના સ્વરૂપના વાસ્તવિક જાણુકાર નથી હોતા. ભાવાર્થ તીર્થંકર જ ધર્મોપદેશક હોય છે; કેમ એસના છે. એટલે તીર્થંકર પ્રણીત શ્રુતચારિત્રરૂપ ધર્મ જ સાચા છે; બીજા છદ્મસ્થજન પ્રણીત નહિ! શાકયલાક જે એવું કહે છે કે કુડ્યાદિક ધર્મનું નિરૂપણ કરે છે તથા અજ્ઞાની વૈશેષિક જે એવું કહે છે કે પદાર્થોના આવિર્ભાવન ઉલૂકભાવથી જ થાય છે. એમની આ માન્યતા ખરેખર નથી; કેમ કે ધર્મનું નિરૂપણ એવા મનુષ્યના વગર સંભિવત બનતું નથી કે જેણે ઘાતીયા કર્મોના અભાવથી કેવલજ્ઞાનની પ્રાપ્તિથી સર્વજ્ઞતા પ્રાપ્ત કરી ન હેાય. ઘાતીયા કર્મોના વિનાશથી કેવલજ્ઞાનની ઉદ્ભૂતિ થાય છે. અને એની ઉપલબ્ધિનું નામ સજ્ઞતા છે. જે સજ્ઞ અને છે તે કૃતાર્થ હાય છે. એમની પ્રત્યેક ઇચ્છાએ નષ્ટ થઇ ગઇ હોય છે, સ’સારમાં કોઇ પણ એવા પદાર્થ નથી દેખાતે જેની એમને ચાહના હાય. કૃતકૃત્ય હાવા છતાં પણ તેઓ ભવ્ય જીવાને પુણ્યના ઉદય અને યાગાના સદ્ભાવથી શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૫૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ સમવસરણમાં પ્રાણીયાને હિતાવહ ઉપદેશ આપે છે—ધર્મીની પ્રરૂપણા કરે છે. જ્યારે ધર્મની પ્રરૂપણા કરવી સજ્ઞને આધીન છે ત્યારે એવા કયે સચેતન પ્રાણી માની શકે છે કે જડસ્વભાવ અચેતન કુણ્યાદિક ( ભીત આદિ ) તથા અવિધક રૂપી પાસથી જકડાયેલા તિર્યંચ પ્રાણી સર્વજ્ઞની સમકક્ષાતને મેળવવા લાયક બની શકે છે ? અર્થાત્—એનાથી ચાગ્ય ધર્મની પ્રરૂપણા થઈ શકે છે? અથવા તે ચેાગ્ય ધર્મની પ્રરૂપણા કરવા માટે શક્તિશાળી ખની શકે છે ? કદાપિ નહિ. ( કોઈ કાળે નહિ) તીર્થંકર પ્રભુ જ ધર્મની દેશના આપે છેઅથવા બીજા પણ કોઈ આપે છે? આ પ્રકારની શિષ્યની શંકાના નિવારણાર્થે “ ચર્ચમાઃ ” ઇત્યાદિ સૂત્રાંશની પ્રરૂપણા કરતાં સૂત્રકાર કહે છે કે કેવલી અને શ્રુતકેવલી પણ ધર્મની પ્રરૂપણા કરે છે, કેમ કે નિર્દોષ-સંશય, વિષય અને અનધ્યવસાય રહિત જ્ઞાનથી એ પ્રત્યક્ષદ્ભૂત એકેન્દ્રિયાક્રિક જાતીને સૂક્ષ્મ, ખાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તરૂપથી સારી રીતે જાણતા હાય છે. ભાવા આ પહેલાં જે કહ્યુ છે કે તીર્થંકર પ્રભુ ધર્મના ઉપદેશ આપે છે ? અથવા બીજા પણ?, આ પૂર્વોક્ત શિષ્યની આશકાના આ ઉત્તર છે, આમાં એ બતાવાયું છે કે તીર્થંકર સિવાય કેવલી અને શ્રુતકેવલી-ચતુર્થાંશપૂ ધર પણ સ`પૂર્ણ રીતે શ્રુતચારિત્રરૂપ ધર્મના ભવ્ય જીવાને ઉપદેશ આપે છે. દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા । એ-તીર્થંકર મનુષ્યાને કયા પ્રકારના ધર્મના ઉપદેશ આપે છે, આ પ્રકા રની જીજ્ઞાસા હોવાથી સૂત્રકાર કહે છે-“સે હિન્દુ ’ઈત્યાદિ. તીર્થંકર ગણધર આદિ, હિંસાનિવૃત, ધર્માચરણકે લિયે ઉધત ઔર હેયોપાદેયબુદ્ધિયુક્ત મનુષ્યોંકે લિયે મુક્તિમાર્ગકા ઉપદેશ દેતે હૈં । ઇન ઉપદેશ પ્રાપ્ત લોગોં મેં કિતનેક મહાવીર કર્મશત્રુઓં કે નાશાર્થ પરાક્રમ કરતે હૈં । ઇનસે ભિન્ન મોહવિવશ પ્રાણી કિ જિનકી બુદ્ધિ અન્યત્ર લગી હુઇ હૈ, વે વિષાદયુક્ત રહતે હૈ । એ તીર્થંકર ભગવાન અથવા ગણધરાદિક દેવ આ મનુષ્ય લેાકમાં એવા જીવાને સમ્યક્ દન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપ મુક્તિમા (ધર્મ) ના ઉપદેશ આપે છે જે ધર્મનું આચરણ કરવા માટે ઉત્સુક હોય છે. પ્રાણી. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૫૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ ઓની હિંસાને જેમણે પરિત્યાગ કરેલ છે, પિતાના ધર્મકર્મના આચરણમાં જેનું મન તલ્લીન રહે છે, અને જે હેય અને ઉપાદેયની બુદ્ધિથી સમન્વિત (યુક્ત) છે. આ પ્રકારે ભગવાન અથવા ગણધરાદિક દ્વારા મુક્તિનો માર્ગ સમજાવવામાં આવ્યા છતાં પણ કેઈ એક મનુષ્ય કર્મરૂપી શત્રુઓને પરાસ્ત કરવામાં સંયમરૂપી યુદ્ધભૂમિમાં વિશેષરૂપથી પિતાની શક્તિ પ્રગટ કરે છે. કોઈ એક મેહપાસમાં બંધાઈને સ્ત્રી પુત્ર આદિ સાંસારિક પદાર્થો કે જે ભગવાનની દેશનાથી બાહ્ય-ભિન્ન વિષય છે એમાં ફસાઈ રહે છે અને નિરંતર ઈષ્ટ-પ્રિય-વિગ તથા અનિષ્ટ સંયોગ અને અભિલષિત અપ્રાપ્તિરૂપ પીડાઓથી પીડિત થતા દેખાય છે. “સત્તાને આની સંસ્કૃત છાયા “નાત્મપ્રજ્ઞ? પણ છે. આને અર્થ એ થાય છે કે જે આત્મપ્રજ્ઞાવાળા નથી. અર્થાત આત્માની હિતકારક બુદ્ધિથી જે શૂન્ય છે, તાવ સંચમના પાળવામાં જે શિથિલ છે-એ તરફ જેની પ્રવૃત્તિ નથી, એવા દેખાય છે. (સૂ૦૨ ) તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા ! તથા–“રે જેનિ” ઈત્યાદિ ! શેવાલ આદિસે યુક્ત પુરાને હૃદમેં રહનેવાલા કચ્છપ, જૈસા ઉસીમેં નિવિષ્ટ ચિત હોનેસે ઉસસે બાહર નહીં હો સકતા, ઉસી પ્રકાર હેયોપાદેય વૃદ્ધિરહિત મનુષ્ય, કભી ભી ઇસ સંસારરૂપી મહાદસે બાહર નહીં નિકલ સકતા ! સૂત્રકાર કહે છે કે હું અનાત્મપ્રજ્ઞનું દષ્ટાંત કહું છું. જે રીતે મહાહદ (દ્રહ) આદિ જળાશયમાં રહેનાર કાચ તેમાં રહેલા જળ, સેવાળ અને કમળપત્રોથી ઢાંકેલ રહેવાથી બહાર નીકળી કિનારો મેળવી શકતો નથી એ જ પ્રકારે જે અનાત્મપ્રજ્ઞ છે એ પણ જ્યાં સુધી સંસારથી બહાર નથી થતો ત્યાં સુધી મુક્તિના માર્ગને મેળવી શકતો નથી. ભાવાર્થ–જેવી રીતે જળાશયમાં રહેલ કાચબો કે જેની ભાવના બહાર નિકળવાની નથી પણ તેમાં રહેવાને માટે જેનું મન આસક્ત છે અને તેમાં શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૫૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ રહેવાથી જે જળ, સેવાળ, કમળપત્રોથી લપટાઈ રહે છે, ક્યારેય તે જળાશયથી બહાર નથી નીકળતું, પણ તેમાં જ મગ્ન રહે છે. એ જ રીતે જે અનાત્મપ્રજ્ઞ છે, તે સંસારરૂપી મહાહદમાં વિષયોમાં આસક્ત તથા કર્મથી ઘેરાયેલ હોવાને કારણે ડુબતે-અથડાતા રહે છે અને મુકિતના માર્ગથી સદા વંચિત બને છે. અથવા–ઉન્માર્ગ શબ્દનો અર્થ વિવર (છિદ્ર) રૂપ ઉર્ધ્વમાર્ગ છે. મહાહદના કાચબાની માફક અનાત્મપ્રજ્ઞ જીવ એ માર્ગને મેળવી શકતા નથી. જેમ કોઈ એક મેટું જળાશય હતું. એમાં ઘણું જ સેવાળ-કીચડ જામેલ હતું. એમાં અનેક જળ-જંતુઓ રહેતાં હતાં. એના કિનારે એક જાંબુનું ઝાડ હતું જે પાકેલા ફળથી લચ્યું પચ્યું હતું. તેમાંથી એક જાંબુ જળાશયમાં સેવાળ ઉપર જઈ પડ્યું. એના પડવાથી જામેલા સેવાળમાં કાચબાની ડોક આવી શકે એવું છિદ્ર પડયું. આના થોડા સમય બાદ પિતાના સાથી સમુદાયથી છુટા પડેલ એક કાચ ત્યાં આવી પહોંચે. તેણે તે સેવાળના છિદ્રની અંદર પિતાની ડોક કાઢી ઉપર જોવા માંડ્યું. તે શું જુએ છે કે શરદઋતુનો ચંદ્રની સ્નાથી શુ અને અનેક તારાઓથી પ્રકાશિત આકાશ કે જેમાં પૂર્ણ ચંદ્રમંડળ ચમકી રહ્યું છે. તે જોઈ મનમાં અત્યંત ખુશી ઉપજી અને વિચારવા લાગ્યું કે અહા ! કેટલું સુરમ્ય દશ્ય છે. જે મારા સમસ્ત બંધુજન આ અદેટપૂર્વ સ્વર્ગ જેવા સુંદર પ્રદેશને જુએ તો ઘણું સારું થાય. એ નિશ્ચય કરી તે પિતાના સમુદાયની શોધમાં નીકળ્યો અને આડો અવળો ફરી એની તપાસ કરવા માંડ્યો. જ્યારે બધા તેને મળી ગયા ત્યારે તે એ બધાને સાથમાં લઈ છિદ્રની તરફ ચાલ્ય; પરંતુ જળાશય ખૂબ મોટું હતું અને જળથી પૂરેપૂરું ભરેલ હતું આથી એને એ છિદ્ર ફરી મળી શક્યું નહીં. આ જ રીતે અનાત્મપ્રજ્ઞ જવરૂપી કાચ પણ સંસારરૂપી હદમાં પડેલ છે. અને કર્મરૂપી સેવાળના વિવરથી મનુષ્યપર્યાય, આર્યક્ષેત્ર, સુકુળમાં જન્મ અને સમ્યક્ત્વના લાભારૂપ વ્યોમતળ (આકાશ)ની પ્રાપ્તિ કરી મેહના વશ થઈ પિતાના સગા-સંબંધીઓની અને ભેગોની ચિંતામાં ફસાઈ એને પ્રાપ્ત થયેલા બધા સુઅવસરને વ્યર્થ ગુમાવી દે છે અને સંસારરૂપી મહાહદમાં જ પરિભ્રમણ કરતો રહે છે. એમાંથી એ પિતાના ઉદ્ધારના માર્ગની તરફ વધી શકતો નથી, મોક્ષના માર્ગને મેળવી શક્તિ નથી. માટે સૂત્રકાર શિક્ષા દે છે કે હે શિષ્યજન! સમ્યક્ત્વ કે જેની પ્રાપ્તિ હજારે ભવમાં પણ આ જીવને દુર્લભ છે અને જે કર્મના વિવરભૂત છે, એને પ્રાપ્ત કરી તેની રક્ષા કરવામાં પ્રમાદ કરે ઉચિત નથી. ( સૂ૦૩ ). શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૬૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા । અનાત્મપ્રજ્ઞો અ ંગે ખીજું દૃષ્ટાંત સૂત્રકાર પ્રગટ કરે છે. મંગળા વ” ઈત્યાદિ, જૈસે વૃક્ષ શાખાછેદનાદિ દુઃ ખોં સહતે હુએ અપને હી સ્થાન પર રહતે હૈં, વહાંસે હટ નહીં સકતે, ઉસી પ્રકાર કિતનેક મનુષ્ય, સ્ત્રી, પુત્રાદિસે અપમાનિત, અનેક આધિ વ્યાધિયોંસે ગ્રસ્ત, ઔર રાજપુરૂષાક્રિકોંસે હતસર્વસ્વ હોતે હુએ ભી ગૃહત્યાગ નહીં કર સકતે । વે દુઃખી હો કર સકરૂણ વિલાપ કરતે હૈં ઔર નિદાન કરતે રહતે હૈં, ઇસ કારણ ઇન્હેં મોક્ષ નહીં મિલતા । જેમ વૃક્ષ સ્થાવરનામકર્મના ઉદયની પરતંત્રતાથી સ્થાવરપર્યાય કે જેમાં એક સ્થળથી ખીજા સ્થળમાં અવર જવરની ક્રિયા થતી નથી અથવા તે પાતે જ્યાં છે તે સ્થળેથી કરવામાં પોતાનુ સ્થાન છેડી શકતું નથી. આ પ્રકારે જે અનાત્મપ્રજ્ઞ જીવ છે એ પણ ઉગ્નભોગાદિ ઉચાં અને ચંડાલ આદિ નીચ કુળોમાં ઉત્પન્ન થઈને રૂપાર્દિક પાંચ ઇન્દ્રિયાના વિષયોમાં અત્યંત મુખ્ય ખની ખરામ રીતે ડુખતા રહે છે. કહે છે કે જે પ્રકારે નારકી અચિન્તિત અસદેશ અનુપમ અનિષ્ટ અતિકષ્ટપ્રદ દુઃખાને ભોગવ્યા કરે છે. એ જ રીતે મારી પણુ એ જ હાલત છે. આ પ્રકારનાં એ દુઃખ મારા ઉપર કચાંની આવી તુટી પડ્યાં. દુ:ખોને ભાગવતાં પણ એ અનાત્મપ્રજ્ઞ જીવ એનાં મૂળકારણુ કર્મોથી છુટતા નથી. કદાચ એવું હોત કે જે કર્મના ઉદયમાં જેનું ફળ ભોગવી લેવામાં આવે એવાં કર્મ કદાચ નાશ પામે અથવા એનાથી તેના છૂટકારા થઈ જાય તા એ વાત માની શકાત કે એ કૉંથી તેની મુકિત થઈ ચૂકી. પરંતુ એવુ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૬૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ તા બનતુ' નથી; કેમ કે ફળ ભોગવવાથી કર્મોના સર્વથા વિનાશ થતા નથી; તપ અનેં સયમની આરાધનાથી જ જીવ કર્મોથી મુકિત મેળવે છે. અનાત્મપ્રન મુકિતના કારણથી દૂર રહે છે. મેાક્ષના સાધનાનુ સેવન-આચરણ કરતા નથી માટે ક અન્ધાથી રહિત પણ થતા નથી. ભાવા જે પ્રકારે વૃક્ષ, શીત, વાયુ, ધૂપ, છેદન, ભેદન, ડાળને ખેંચવું કે તેને તાડવી, મરડવી આદિ પ્રકારના ઉપદ્રવાને સહ્યા કરે છે; તે પણ સ્થાવરનામકર્મના ઉદયથી પોતાના સ્થાન ઉપરથી હટી શકતું નથી. આ જ રીતે અનાત્મપ્રજ્ઞ જીવ પણ પુત્ર-સ્ત્રી ઈત્યાદિથી તિરસ્કૃત થતા હોવા છતાં, અનેક પ્રકારની આધિ-વ્યાધિઓમાં રીખાતા, રાજપુરૂષ અને ચોર વગેરેથી સર્વસ્વ લુંટાઈ જવા છતાં પણુ, માતા, પિતા, પુત્ર અને સ્ત્રી ઇત્યાદિથી અલગ પડી જવા છતાં પણ, મધુબિન્દુની પ્રાપ્તિ કરવા લાલુપ્ત ખનેલા મનુષ્યની માફક, અલ્પ સુખ અને અણિત દુઃખોથી પરિપૂર્ણ ગૃહસ્થભાવને છેડતા નથી. અને દુઃખાથી દુઃખિત થતા રહે છે, તે પણ સમસ્ત દુ:ખાની પરમ્પરાનું કારણ જે ક બન્યું છે એનાથી છૂટો થઈ શકતા નથી. ( સૂ૦ ૪ ) પ્રશ્નમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્નમ સૂત્ર । અનાત્મપ્રજ્ઞોને તે તે કુળોમાં જન્મ ક્યા પ્રયેાજનથી થાય છે ? આ પ્રકારની જીજ્ઞાસામાં સૂત્રકાર કહે છે. “ અદ્ પાસ ” ઈત્યાદિ ! હેયોપાદેય વિવેકરહિત મનુષ્ય જન્મ-મરણકે ચક્કરમેં પડે રહતે હૈં । સૂત્રકાર પૂર્ણાંકત જીજ્ઞાસાનું સમાધાન કરવા નિમિત્તે શિષ્યજનથી કહે છે કે હે શિષ્ય ! અનાત્મપ્રનોના જે ઉચ્ચ નીચ કુળોમાં જન્મ થાય છે તે એના દ્વારા પૂર્વનાં કરેલાં કર્મના વિપાકના અનુભવ કરવા માટે થાય છે. કર્મીના એ કઠિનતર વિપાકોને ભોગવતાં એ અનેક પ્રકારની દુર્દશાએથી ઘેરાઈ જાય છે. આ માટે એ દુ:ખાથી છુટકારા મેળવવાના ઈલાજ એક આજ છે કે શ્રુતચારિત્રરૂપ ધર્મનું આરાધન કરે; કારણ કે જગતમાં જીવાનું કલ્યાણુ કરનાર આ એક જ વસ્તુ છે. ( સૂ૫ ) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૬૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ સૂત્રકા અવતરણ, ષષ્ઠ સૂત્ર ઔર છાયા પોતાના કરેલા કર્મોના ઉદયથી જીવ અનેક પ્રકારના રોગાદિકને ભોગવે છે. આને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે “ડી” ઈત્યાદિ ! હેયોપાદેય વિવેકરહિત અનાત્મજ્ઞ પુરૂષ સ્વકૃત કમકે ફલ સ્વરૂપ કુષ્ટાદિ રોગોંસે ઔર વિવિધ પરીષહોં સે આક્રાન્ત હોતે રહેતે હૈ કર્મ સકળ દુઃખનું કારણ છે. આ માટે એના વિચિત્ર ઉદયમાં જીવ અનેક પ્રકારની અવસ્થાઓને અનુભવ કરે છે. આ વિષયને પૂર્વોક્ત ગાથાઓમાં સૂત્રકારે પ્રગટ કરેલ છે. કોઈ જીવ કર્મના વિપાકથી ગડમાલા રોગથી પીડિત રહે છે. કોઈ કોઢને ભોગ બને છે, કોઈ રાજયઠ્યા-ક્ષયરોગથી દુઃખી થાય છે. કોઈ અપસ્માર-મૃગી રોગથી આકંદ કરે છે, કોઈ કારણ બને છે, કોઈમાં જડતા હોય છે, કોઈના અંગ ઉપાંગોમાં ખામી હોય છે, કોઈ કુબડે હોય છે, કોઈ પેટને રેગી હોય છે, કેઈ મુંગે હોય છે, કોઈને શેફ (સોજાને) રેગ હોય છે, કોઈને ભસ્મક વ્યાધિ હોય છે, કેઈને કમ્પગ હોય છે, કેઈને પીઠસને રેગ હોય છે. જે રેગ રેગી લાકડાની ઘોડીના આધારે ચાલે છે, જે એક પ્રકારના પાંગળા કહેવાય છે, કેઈને હાથીપગાને રેગ થાય છે, કેઈને મધુપ્રમેહ થઈ જાય છે, આ સેળ રેગ જે યથાકમથી અહીં બતાવ્યા છે આ બધા અશુભ કર્મોના ઉદયના ફળ છે. કર્મોને ઉદયમાં જીવોની બીજી પણ શું શું અવસ્થાઓ બને છે એને “અથ તે છૂાન્તિ” ઈત્યાદિ લેકથી પ્રગટ કરે છે. કઈ કઈ એ રેગ હોય છે કે જેનાથી જીવનને તરત જ અન્ત આવી જાય છે, જેમકે ઉદરશૂળ વગેરે. ગાઢ પ્રહાર આદિથી ઉત્પન્ન થયેલ દુઃખનું નામ સ્પર્શ છે. જે રેગમાં નિમિત્ત ચાહે ક્રમથી મળે અથવા અક્રમથી. એ ન પણ મળે એવા ક્રમિક અને અક્રમિક નિમિત્ત અને અનિમિત્તથી જે રોગ ઉત્પન્ન થાય છે તેનું નામ અસમંજસ છે. આ પણ અશુભ ઉદયથી જ જીવેને થાય છે. શંકા–અશુભોદય જ તે રેગની ઉત્પત્તિનું નિમિત્ત છે. પછી અનિમિત્તથી પણ અસમંજસ રેગોની ઉત્પત્તિનું આપનું કથન ગ્રાહ્ય કેમ માનવામાં આવે ? ઉત્તર–અહિં બાહ્ય કારણોની ઉપસ્થિતિ અને અનુપસ્થિતિની અપેક્ષાથી શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૬૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ જ નિમિત્ત અને અનિમિત્તનું કથન સમજવું જોઈએ. કર્મના ઉદય આભ્યંતર નિમિત્ત છે, તે નિમિત્ત તેા પ્રત્યેક રાગેામાં સાધારણ કારણુ છેજ. આવા અસમંજસ રાગોથી ગૃહસ્થાશ્રમમાં મગ્ન રહેલા જીવ-ગૃહસ્થોનું મરણ દેખી તથા દેવાના પણુ ઉપપાત–જન્મ અને ચ્યવન-મરણુ જાણી, મિથ્યાત્વ અવિરતિ આદિ કારણ કલાપથી ઉત્પન્ન અધદશાને પ્રાપ્ત અને અખાધાકાળને છેડીને ઉયાવલીમાં પ્રવિષ્ટ એવા કર્મના, શારીરિક અને માનસિક દુઃખરૂપ ફળ સારી રીતે વિચાર કરી, સકળ દુ:ખોના મૂળ કારણ આ કર્મોને નાશ કરવા માટે, તપ અને સંયમમાં પ્રયત્ન કરવા જોઈ એ. શિષ્યાને સોધન કરતાં સૂત્રકાર કહે છે કે હે શિષ્યજન ! આ કર્મોનાં ફળ જે પ્રકારથી થાય છે એ પ્રકાર ફરીથી વધુ તમાને કહું છું, તે તમે સાંભળે. (સ્૦ ૬ ) સક્ષમ સૂત્રકા અવતરણ, સક્ષમ સૂત્ર ઔર છાયા । સંસારી જન કર્મોના વિપાકને ભાગવે છે આ વાત સમજાવવા સૂત્રકાર કહે છે “ અંતિવાળા ” ઈત્યાદિ— જો પ્રાણી તમમેં અર્થાત્ નરકાદિ અથવા મિથ્યાત્વાદિમેં પડે હુએ હૈં વે અન્ધે હૈં । એસે જીવ કુષ્ઠાદિસે આક્રાન્ત હો કર દુઃખ ભાગી હોતે હૈં । જે પ્રાણી દ્રવ્યઅ ંધકારરૂપ નરકાદિ ગતિયામાં, ભાવ અંધકારરૂપ મિથ્યાત્વ આદિમાં વર્તમાન છે તે દ્રવ્યરૂપથી દેખતા હોવા છતાં પણ હેય અને ઉપાદેયના વિવેકથી રહિત હોવાથી ભાવરૂપથી આંધળા જ છે, એવું તીર્થંકરાનુ કહેવું છે. એવા જીવ ગંડ, કુષ્ઠાદિ રોગોના ભાગ બની અને એકેન્દ્રિયાક્રિક જાતિની પ્રાપ્તિરૂપ પર્યાયને એકવાર અથવા વારંવાર ભોગવી તીવ્ર અને મદ દુઃખ ઈત્યાદિને ભાગવે છે. કહેવાઈ ગયેલ અથવા આગળ કહેવામાં આવનાર વિષયમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે શ્રી સુધર્માસ્વામી શ્રી જમ્મૂસ્વામીને કહે છે કે આ જે કાંઈ મેં કહ્યું છે અને આગળ પણ જે કાંઈ કહેવામાં આવશે એ મારી પેાતાની કલ્પના નથી; પરંતુ આ સર્વજ્ઞનાં વચન છે, એવું સમજી મારા વચના પર તમે વિશ્વાસ રાખેા. ( સૂ૦ ૭) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૬ ૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ સૂત્રકા અવતરણ, અષ્ટમ સૂત્ર ઔર છાયા રસના ઈન્દ્રિયના સદુભાવથી શબ્દ કરવામાં સમર્થ એવા હીન્દ્રિયાદિક જીવ તથા તિક્ત કટક આદિ રસનો અનુભવ કરવાવાળા સંજ્ઞી જીવ, પાણીમાં રહેનારા અકાયિક જીવ–માછલાં, કાચબા વગેરે જલચર જીવ, સર્પ પક્ષી વગેરે સ્થળચર જીવ અને આકાશમાં ઉડનારાં પક્ષી આદિ નભચર જીવ આ બધા પ્રાણી આહારાદિકના.નિમિત્તથી બીજા ને કલેશિત કરે છે તથા શ્રેષના આવેશથી એમને પીડા પણ પહોંચાડે છે. વાસક રસગ આદિ જો જીવ હૈ યે સભી દૂસરે જાવોંકો કષ્ટ દેતે હૈ ભાવાર્થ-દ્વીન્દ્રિયથી લગાવી સંસી અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યત સમસ્ત જળચરાદિક જીવ પરસ્પરમાં એક બીજાને આહારાદિકના નિમિત્તથી અથવા સ્વેષાદિકના આવેશથી પીડિત કર્યો કરે છે. કે કોઈ પક્ષી પણ જે જળનાં જ આશ્રિત છે એને જળચર માનવામાં આવેલ છે. (સૂ૦ ૮) નવમ સૂત્રકા અવતરણ, નવમ સૂત્ર ઔર છાયા ! સંસારી જીની દશાને પ્રગટ કરવા માટે ફરીથી સૂત્રકાર કહે છેTણ જોઈત્યાદિ– યહ લોક મહાભયયુક્ત હૈ, ઔર ઇસમેં રહનેવાલે સભી પ્રણી અત્યન્ત દુઃખી . શિષ્યને સંબોધન કરતાં સૂત્રકાર કહે છે કે હે શિષ્ય !જુઓ, આ સંસારમાં જીવેને થોડી પણ શાંતિ નથી. એની પાછળ અનેક પ્રકારના ભય લાગ્યા રહે છે. શારીરિક અને માનસિક કષ્ટોથી એ રાતદિવસ અકળાતા રહે છે. આ લેક ૧૪ રાજૂપ્રમાણ છે, આમાં જેટલા પણ જીવ છે એ અનાદિ. કાળથી જ્ઞાનાવરણીય આદિકર્મોના ઉદયના વશમાં પડ્યા છે. આ કારણે એ ભયમાં છે. કારણ કે પરતંત્રતામાં સ્વતંત્રતાને અભાવ હોવાથી સદા કાળ ભયજ ભય બન્યા રહે છે, ક્યારેક એ નરકનિગેહાદિકની કથાઓ સાંભળી એનાથી ભયભીત બને છે, કયારેક તિર્યંચ ગતિનાં દુખેથી, તે કયારેક મનુષ્યગતિનાં દુખેથી. શ્રી આચારાંગ સૂત્ર ૩ ૧ ૬૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ આવા કર્માને સદા આધીન રહેનાર મારી શું દશા થશે? એવા ચિન્તારૂપી મહાભય પ્રત્યેક સચેતન પ્રાણીના હૃદયમાં ખન્યા રહે છે. આવા અનેક પ્રકારના વિકટ ભચેાથી ઘેરાયેલ અનન્ત સંસારી જીવ છે. કર્મોદયના વશથી આ બિચારા રાતદિન અનન્ત કષ્ટોને સામને કરતા રહે છે. (સૂ॰ ૯) દશમ સૂત્રકા અવતરણ, દશમ સૂત્ર ઔર છાયા । સ'સારી જીવાની આવી દશા કેમ થાય છે, આ પ્રકારની જીજ્ઞાસાના સમાધાનનિમિત્ત સૂત્રકાર કહે છે. “ સત્તા જામેદું ઈત્યાદિ— ,, કામાસક્ત મનુષ્ય, ઇસ ક્ષણભંગુર નિસ્સાર શરીરકી પુર્દિનિમિત્ત પ્રાણિહિંસા ઔર ત≈નિત કર્મબન્ધ કિયા કરતે હૈં । અવતરણરૂપ શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે કામભેાગામાં મગ્ન હોવાથી મનુષ્યને થોડા પણ અવકાશ મળતા નથી. કામભાગેાના સાધનભૂત આઔદારિક શરીરની પુષ્ટિના કારણે એ અનુચિત ઉપાયનું પણ આચરણ કરતા રહે છે. નરકનિગાર્દિકના અનન્ત દુ:ખોના કારણભૂત અન્ય પ્રાણીઓની હિંસા કરવામાં પણ એ અચકાતા નથી. એમને સ્વપ્નમાં પણ એ વિચાર નથી આવતા કે જ્યારે સંસારી પ્રત્યેક પદાર્થ પરિણમનશીલ છે તે મારૂં આ શરીર પણ એવાજ પ્રકારનુ હાવાથી ક્ષણ ક્ષણમાં પાતે ગળી રહ્યું છે. આ પેાતે તે નિ:સાર છે છતાં એનાથી પશુ સાર પ્રાપ્ત કરી શકાય છે.(સ્૦૧૦) ગ્યારહનેં સૂત્રકા અવતરણ, ગ્યારહવાં સૂત્ર ઔર છાયા । શારીરિક અને માનસિક અનેક રાગેાથી અકળાતા એ અજ્ઞાની પ્રાણી કર્તવ્યાકતવ્યના જ્ઞાનથી વિમૂઢ ખની આતા અને રૌદ્રધ્યાનને વશવર્તી ખની પ્રાણિહિંસા જેવા અનર્થાં કરવામાં કાંઈ પણ આગળ-પાછળના વિચાર કરતો નથી. કણ્ઠમાળ, કાઢ, ઇત્યાદિ ૧૬ પ્રકારના રાગેાથી જ્યારે એ અત્યંત પીડિત અને છે ત્યારે એ પાતાની એ વ્યાધિના પ્રશમન માટે અથવા શરીરની પુષ્ટિ અર્થે એકેન્દ્રિયાદિ પ્રાણીઓની હિંસા કરવા લાગી જાય છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૬ ૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ આર્ત ઔર બહુ દુઃખ યુક્ત અજ્ઞાની મનુષ્ય, અનેક વિધ દુષ્કર્મ કરકે સોલહ પ્રકારને રોગ આતંકકે ભાગી હોતે હૈ, ઔર ફિર વે ઉન રોગોંકી ચિકિત્સાનિમિત્ત એકેન્દ્રિયાદિ જીવકી હિંસા કરતે હૈ ભાવાર્થ-શરીરમાં જ્યારે કેઈ વિશેષ વ્યાધિ થઈ જાય છે અને ઉપાય કરવા છતાં પણ જ્યારે એની શાંતિ થતી નથી ત્યારે રેગીના ચિત્તમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ ઉઠવા લાગે છે. આ સંકલ્પ-વિકલ્પના કુંડાળામાં પડેલે એ રોગી ક્યારેક પોતાના અપાયની ચિન્તાથી ઘેરાઈ જાય છે, કયારેક આ બધાને છોડીને મારે જવું પડશે–આ પ્રકારની દુર્ભાવનાથી વ્યાકુળ બને છે. હાય ! હવે શું કરું ? કયાં જાઉં? આ દુઃખ હવે સહેવાતું નથી. મારી જાઉં તે ઘણું સારું. આ રીતે બેલતાં આ રૌદ્ર ધ્યાનમાં પડી જાય છે. આ સ્થિતિમાં પડેલા એ જીવને જે કોઈ પણ ઉપાય બતાવવામાં આવે છે તે એ ઉપાયના કરવામાં કટિબદ્ધ બને છે. દેહથી જીવનું અત્યંત મમત્વ હોવાથી દેહની પીડાથી એ રોગને મટાડવા અનેકાનેક હિસાજન્ય કાર્ય કરે છે. કર્તવ્ય શું છે? અને અકર્તવ્ય શું? એને નિર્ણય કરવાની વિવેકબુદ્ધિ ગુમાવી બેસે છે. આ હાલતમાં કોઈ એને એવું કહે કે અમુક પશુનું બલિદાન દેવાથી આ રોગ મટી જાય તે તે એ જીવની પણ હિંસા કરવાનું ચુકતું નથી. શરીરની પુષ્ટિને કારણે અજ્ઞાની જીવ આ પ્રકારે અન્ય જીવોની હિંસા કરવામાં ઘણા કરતા નથી.(સૂ૦૧૧) બારહત્વે સૂત્રકા અવતરણ, બારહવાં સૂત્ર ઔર છાયા “ના” ઈત્યાદિ સૂત્રદ્વારા આચાર્ય મહારાજ શિષ્યને ઉપદેશ આપતાં કહે છે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૬૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ કર્મોદયજનિત રોગોંકી નિવૃત્તિમેં ચિકિત્સાયે સમર્થ નહીં હૈ. અતઃ રોગનિવૃત્યર્થપ્રાણિવધસે નિષ્પન્ન ચિકિત્સા, વિવેકિયોં કે લિયે હેય હૈ | ઇસ પ્રકારકી ચિકિત્સાવિધિ, જન્મમરણાદરૂપ મહાભયોંકી કારણ હૈ ! ઇસ લિયે કિસી ભી પ્રણીકા ઉપમર્દન નહીં કરના ચાહિયે મુનિની સામે લક્ષ રાખી સૂત્રકાર કહે છે કે હે મુનિ ! નિર્મળ બુદ્ધિથી તમે આ વાતને અવશ્ય વિચાર કરો કે જે પણ રેગ થાય છે એ બધા જીવના અશુભકર્મોદયથી જ થાય છે, એને દૂર કરવાનું સામર્થ્ય કેઈનમાં નથી. જ્યાં સુધી અશુભને ઉદય રહે છે ત્યાં સુધી સારવાર છતાં પણ એને શાંતિ થતી નથી. એટલે કર્મોદયથી ઉત્પન્ન થયેલ આ દેહાશ્રિત રોગને દૂર કરવામાં કેઈ પણ ચિકિત્સાવિધિ સમર્થ બનતી નથી. જ્યારે આ વાત સિદ્ધાંતથી દેઢ સાબીત થયેલ છે તે પછી ચિકિત્સાનિમિત્ત બીજા પ્રાણીઓની હિંસા કરવામાં આવે તે તે કર્મબંધનું જ કારણ છે. આ રીતે કરવામાં આવતી પ્રાણિહિંસા સ્વપ્નમાં પણ શાંતિ લેવા દેતી નથી, અને તે મહાભયપ્રદ પણ બને છે. કારણ કે આ કર્મ કરનાર જીવ જન્મ અને મરણરૂપ મહાભયને ભેગવનાર બને છે. આત્મહિતેચ્છનું એ કર્તવ્ય છે કે તે કઈ પણ એકેન્દ્રિય જીવની પણ હિંસા ન કરે–એને પિતાના પ્રાણથી વિમુક્ત ન કરે, કેમ કે એક પણ પ્રાણીનું કરવામાં આવેલ ઉપમર્દન, કરનારને જ્ઞાનાવરણીય આદિ કર્મોને બંધ કરનાર બને છે. કર્મ બંધથી જીવ અનંત સંસારી બને છે. આ માટે આ હિંસાકમ મહાભયસ્વરૂપ છે. ભાવાર્થ—અશુભના ઉદયથી જીવને વ્યાધિઓ લાગુ પડે છે. ચિકિત્સા વિધિ કે જેમાં અન્ય જેનું ઉપમર્દન કરવામાં આવે છતાં આવી ચિકિત્સા રેગને નાશ કરી શકતી નથી. અશુભદયની શાંતિથી વ્યાધિઓને વિનાશ આપમેળે થઈ જાય છે. રેગના શમન માટે દવાની ઉપગિતા સ્વીકારાઈ છે, જીવહિંસા નહીં. હિંસાવાળી ચિકિત્સાથી વ્યાધિઓને વિનાશ માનવે એ રેતીમાંથી તેલ કાઢવા જેવી વાત છે. આ વિધિથી જીવ નવીન કર્મોના બંધ બાંધે છે અને નિરોગી અવસ્થા પ્રાપ્ત કરવાને બદલે ભયંકર અસાધ્ય રેગોને ભેગવનાર બને છે. આ માટે જે આવા ભયંકર રોગોથી બચવા તપ અને સંયમના પંથે વળે છે અને કેઈ દેવી દેવતાને કોઈ જીવનું બલિદાન દેવામાં પાપ સમજે છે આ જીવ અસાધ્ય વ્યાધિથી બચે છે. (સૂ૦૧૨) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૬૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ તેરહવાં સૂત્ર ઔર છાયા. વફ્ટમાણ ધૂતવાદને હૃદયમાં ધારણ શ્રવણ આદિ કરવા માટે શિષ્યને પ્રેરિત કરતાં સૂત્રકાર કહે છે “બયાના મો” ઈત્યાદિ! અષ્ટવિધ કર્મક વિનાશક ધૂતવાદકો સમઝો; સુનો ઈસ સંસારમેં આત્મકત કર્મક પરિણામસ્વરૂપ જીવ ઉચ્ચનીચાદિ કુલોંમેં જન્મ લેતે ૨ ક્રમિક મુનિcકો પ્રાસ કરતે હૈ હે શિષ્ય ! હું જે આઠ પ્રકારના કર્મોના નાશ પછીની વાત તમને કહું છું તમે એને હૃદયમાં ધારણ કરે. જે ધારણ ન થઈ શકે તો એને સાંભળ વાની ઈચ્છા હમેશાં કરતા રહે. સૂત્રમાં બે વખત જે “મો મો” શબ્દને પ્રયોગ થયો છે, આથી સૂત્રકારને એ અભિપ્રાય થાય છે કે જે વિષય આગળ કહેવામાં આવનાર છે તે ખૂબ મુશ્કેલીથી સમજવામાં આવે તેવું છે. આ માટે શિષ્યને ચિત્તને એ વિષય તરફ સાવધાન કરતાં સૂત્રકાર શિષ્ય જનને કહે છે કે હે શિષ્ય ! તમે સાવધાનચિત્તથી આ વિષયને સાંભળજે. જે વ્યગ્રચિત્ત બનશે તો આગળ કાંઈ પણ સમજવામાં નહિ આવે. અહિંથી એ વિષય કહેવો શરૂ થાય છે. આ મનુષ્યલોકમાં બધાં પ્રાણી કમના સંબંધથી પરતંત્ર થઈ રહ્યાં છે. આ જીવ અને કર્મને સંબંધ આજને નથી, પરંતુ અનાદિ કાળને છે. આ સંબંધના કારણથી જીવ કર્મોના વિપાકના ઉદયથી એ એ ગતિની પ્રાપ્તિના કારણભૂત કર્મોને ઉદય આવવાથી ઉઝ ભેગ આદિ વિશિષ્ટ ઉત્તમ કુળોમાં અથવા ચંડાળ વિગેરે નીચ કુળમાં માતા પિતાના શેણિતશુક્ર વગેરેના સંયોગકમથી ઉત્પન્ન થાય છે. ટૂંકમાં ઉત્પત્તિને કેમ આ પ્રકાર છે. સર્વપ્રથમ જીવ માતાના ગર્ભમાં “ઢ” અવસ્થામાં રહે છે, એ પછી કમથી અનેક અવસ્થાએ ધારણ કરી ફરી તે પેશી અવસ્થા પ્રાપ્ત કરે છે. અંગ ઉપાંગે તથા સ્નાયુ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૬૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ અને માથાના વાળની કમે કમે જ્યારે પૂર્ણ રચના થઈ જાય છે ત્યારે ગર્ભની પૂર્ણ અવસ્થા પછી જીવ ત્યાંથી બહાર નીકળે છે. શૈશવ–આળપણ ઈત્યાદિ કમથી જ્યારે એની વૃદ્ધિ થવા લાગે છે, આમાં એક સમય એ પણ આવી જાય છે કે જ્યારે તે ધર્મશ્રવણને યોગ્ય અવસ્થાને પ્રાપ્ત થાય છે. ધર્મકથા સાંભળવાથી થનાર પુણ્ય અને પાપના સ્વરૂપથી એ સારી રીતે પરિચિત થઈ જાય છે. અને બોધિબીજને પામે છે. બેલિબીજની પ્રાપ્તિ થવાથી એ ગૃહસ્થસ્વભાવથી નિર્ગત બની જાય છે, જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરે છે. કિમે કેમે આચારાંગ ઈત્યાદિ દ્વાદશાંગ ગણિપિટકને અભ્યાસ કરે છે, અથવા એને અભ્યાસ કરવાની ભાવના રાખે છે. આ ભાવનાથી એ પિતાના કરણસત્તરી અને ચરણસત્તરીના પરિણામોની વૃદ્ધિ કરતે રહે છે અને આગળ વધતાં ઉપાધ્યાય, ગીતાથ, પરિહારવિશુદ્ધિક, એકાકીવિહારી, પ્રતિમાધારી અને જનકલ્પી સાધુ સુધીની અવસ્થાને ધારક બની મહામુનિ થઈ જાય છે. ભાવાર્થ–કષાયસહિત હેવાથી જીવ કર્મોને પુદગલ પરમાણુઓનું ગ્રહણ કરે છે આનું નામ બંધ છે. આ બંધદશાથી સમસ્ત સંસારી જીવ પર તંત્ર થઈ રહ્યા છે અને તે તે ગતિને આપનાર કર્મોદયથી તે ઉચ્ચ નીચ આદિ કુળમાં માતા પિતાના રજ અને વીર્યના સંબંધથી ગર્ભાવસ્થાસંપન્ન બની, કમે ક્રમે પિતપોતાના સમયાનુસાર જન્મ લે છે. બાલ્ય આદિ અવસ્થા બાદ ધર્મશ્રવણ ગ્ય અવસ્થાવાળે જ્યારે તે થાય છે ત્યારે ધર્મકથાના શ્રવણથી પુણ્ય પાપના સ્વરૂપને જાણકાર બની બધિબીજની પ્રાપ્તિથી ગ્રહીત ધર્મની સફળતારૂપ જૈનેશ્વરી દીક્ષા ધારણ કરી આચારાંગ આદિ સૂત્રોને અભ્યાસ કરતાં પોતાના ચારિત્રની ઉજવલતાની વૃદ્ધિ કરવામાં સાવધાન રહે છે. જનકલ્પી સાધુની અવસ્થા પર્યન્ત વચ્ચેની જેટલી પણ સાધુઓની અવસ્થાઓ છે એ સહુનું આરાધન કરતાં કરતાં તે મહામુનિઓની કક્ષાએ પહોંચે છે. (સૂ૦૧૩) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૭૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ ચૌદહનેં સૂત્ર ઔર અવતરણ દીક્ષાકે લિયે ઉધુક્ત મનુષ્યકે લિયે માતા પિતા આદિ વિલાપ કરતે હૈ, ઔર આક્રોશ વચન બોલતે હૈ . જેણે સંસાર, શરીર અને ભેગનું વાસ્તવિક સ્વરૂપ જાણું લઈ ગ્રહવાસથી વિરક્તિ ધારણ કરી છે, અને જે મહામુનિઓ દ્વારા સેવિત માર્ગનું અવલંબન કરવામાં ઉદ્યમશીલ રહે છે એવા મોક્ષાભિલાષી જનને જોઈ એનાં માતા પિતા, પુત્ર સ્ત્રી વગેરે સ્વજન એને કહે છે કે “મા લક્ષ્માન્ ચ તમે અમોને છેડે નહીં, કારણ કે અમે બધા તમારી ઈચ્છા અનુસાર પ્રવૃત્તિ કરનારા અને તમારી પાછળ પાછળ ચાલવાવાળા છીયે. છતાં પણ તમે અમો બધાને છેડી કેમ જઈ રહ્યા છે ? આ પ્રકારને શેક વિલાપ કરતા માતા પિતા ઈત્યાદિ સંબંધીજનો રૂએ છે અને કહે છે કે એ વાસ્તવિક મુનિ નથી, પાખંડીઓથી છેતરાએલ આ ભોળાભાળાએ પોતાના માતા પિતા વગેરેને સમજ્યા વગર સર્વથા છોડી દીધાં છે, અને આ સંસારરૂપી સમુદ્રના પ્રવાહને પણ તરી શકતો નથી. (સૂ૦૧૪) પન્નહર્વે સૂત્રકા અવતરણ, પન્દ્રહવાં સૂત્ર ઔર છાયા | ગ્રહવાસથી વિમુખ બનનારના કર્તવ્યને સૂત્રકાર કહે છે “ના” ઈત્યાદિ. સંયમાભિલાષી મનુષ્ય, દીક્ષાકે સમયમેં રોતે હુએ અપને માતા પિતા આદિકી ઓર બિલકુલ ધ્યાન નહીં દેતા. ઉસકા ઇસ પ્રકારકા વ્યવહાર ઉચિત હી હૈ, ક્યોં કિ વહ સંસારકી વાસ્તવિકતાસે અભિશ, નરક-જેસે ગૃહવાસમેં રહા હી કેસે સકતા! હે શિષ્ય! ઇસ ધૂતવાદોક્ત જ્ઞાનકા સર્વદા ચિન્તન કરો આ સૂત્રમાં સૂત્રકાર એ કહે છે કે જયારે મનુષ્ય મુનિરીક્ષા ધારણ કરવા યોગ્ય બને છે, વિરાગ્યથી એનું હદય ભરાએલું હોય છે, ત્યારે એ સમય તે પૂર્વોત્તરૂપથી વિલાપ કરતાં માતા પિતા વગેરેની વાતમાં જરા પણ લલચાતું નથી, કારણ કે એ વાત સારી રીતે એ જાણી ચૂક્યા હોય છે કે મને મૃત્યુના મુખમાંથી છોડાવવામાં આ બધાં અસમર્થ છે, કેમ કે તેઓ પિતે જ એને આધીન બનેલ છે. કર્મના ફળને ભગવતી વખતે સંસારમાં એવું કોણ છે કે મને આધારરૂપ બને. ધર્મના સિવાય મારું કઈ રક્ષક નથી. સંસારી પોતે જ પોતપોતાના કર્મોના ઉદયથી દુઃખી થઈ રહ્યા છે. આમાં કેણું કેનું રક્ષક બની શકે ? બધાને પોતાના કર્મનાં ફળ ભોગવવાં શ્રી આચારાંગ સૂત્ર ૩ ૧૭૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ પડે છે. આમાં કોઈ નિષ્કારણ અન્ધુ હોય—રક્ષક હોય તે તે એક આરાધિત ધર્મ જ છે. આથી એના જ આશ્રય લેવે! મારા માટે ઉત્તમ છે. આ પ્રકારે સસારના સ્વરૂપના વિચારથી એના હૃદયમાં વૈરાગ્યભાવની તીવ્રતર જાગ્રતિ થાય છે. એના પિરણામરૂપ રાતાં ચિલ્લાતાં પેાતાનાં માતા પિતા વગેરેની સ્વાર્થ વશતા તરફ એ જરાસરખી પણ મમત્વષ્ટિથી જોતા નથી, અને એનાથી તદ્નન વિરક્ત બની સંયમ માર્ગ ઉપર આરૂઢ થવા એ મક્કમ બની જાય છે. આ વાતને “થ નુ નામ તત્ર રમતે” આ પંક્તિમાં ખુલાસા કરેલ છે. ઠીક છે. અરે! જેના આત્મામાં વૈરાગ્યના તીવ્રતર વાસ થઇ ચુકયા છે, આ સંસારને જે અશરણુ અને અસાર સમજી ચુકેલ છે એવા વિરક્ત જન સ્વજનાના સ્વાર્થ વશ આક્રંદને કેમ વશ મની શકે? એને તે ગૃહવાસ નરકતુલ્ય અને મેક્ષદ્વારમાં ખાધકજ જણાતુ હોય છે, આથી તે એનામાં આસક્ત નથી બનતા. ભાવા કોઈ પણ પ્રતિબુદ્ધ—સમા મનુષ્ય જેમ જેલખાનામાં રહેવાનુ પસંદ કરતા નથી. આ જ રીતે જે સંસાર, શરીર અને ભાગાના સાચા સ્વરૂપને જાણી ગયેલ છે એને ગૃહસ્થવાસ પ્રિય લાગતા નથી. * ,, एतद्ज्ञानं सदा समनुवासये : - इति ब्रवीमि । આ પ્રકરણના ઉપસંહાર કરતાં સૂત્રકાર શિષ્યને કહે છે કે આ ધૃતવાદમાં આવિધ કર્મોના વિનાશ કરવાના જે વિષય આવેલ છે અને સાથે જે એમ તાવવામાં આવ્યું છે કે જીવ અને કર્મોના સંબંધ અનાદિકાળના છે અને તે તે ગતિઆપવાવાળા કરેલ કર્મીના ઉદ્દયથી જીવ પૃથિવીકાયિક આદિ પર્યાયોમાં ઉત્પન્ન થાય છે, અને ત્યાં વારંવાર અનંતાનંત જન્મમરણના દુ:ખાના ભાર સહન કરતાં કાઇ પ્રમળ પુણ્યના ઉદયથી મનુષ્યભવ, આય ક્ષેત્ર, સુકુળમાં જન્મ આદિ સામગ્રીની પ્રાપ્તિથી ધર્મને શ્રવણુ કરવા ચાગ્ય અવસ્થાસંપન્ન બની, કથંચિત્ ધ કથા આદિના નિમિત્તને પામીને, જીવ અને અજીવાદિ પદાના સ્વરૂપના જ્ઞાતા બની, પુણ્ય અને પાપના યથાર્થ સ્વરૂપથી પરિચિત બની, આસવ, અંધ, સવર અ નિર્જરાના કારણેામાં કુશળ બનીને, મોક્ષમાર્ગમાં આરૂઢ થઈ ને શ્રી આચારાંગ સૂત્ર : ૩ १७२ Page #180 -------------------------------------------------------------------------- ________________ કેમે કમે મહામુનિ બને છે. આ પ્રકારે આ સઘળે વિષય પ્રતિપાદિત થયો છે; માટે હે શિષ્ય! તમે આ વિષયનું સારી રીતે પિતાના હૃદયમાં ચિન્તવન કરતા રહો. “રુતિ ત્રવી”િ આ પદેનું વ્યાખ્યાન પૂર્વમાં (અગાઉ) કહેવાઈ ગયું છે. ભાવાર્થ–તીવ્ર-વૈરાગ્યસંપન્ન આત્મા પિતાના સંબંધી જનદ્વારા કહેવામાં આવેલા મમતાભર્યા–અનુનય વિનયને લક્ષમાં ન લેતાં પોતાના દઢ અધ્યવસિત કાયરની પૂર્તિ કરવામાં જ તલ્લીન બને છે. સંસારના કોઈ પણ પદાર્થ એને પછી લેભાવી તેના લક્ષથી દૂર કરી શકતું નથી. ઘર એને લેભાવી નથી શકતું. ઘર તે એને જેલખાના જેવું લાગે છે. સઘળાં સંબંધી જન સ્વાથી અને અશરણું છે તે તેને ભાસ થાય છે. એક આરાધિત ધર્મને જ તે પોતાનો રક્ષક અને સહાયક માને છે. એની આરાધનામાં તે પોતાનું બધું છાવર કરી દે છે, સાધારણ મુનિ અવસ્થાથી માંડી ઇનક૯પી સાધુ અવસ્થા સુધીની કિયાએની આરાધના કરતાં તે ભાગ્યશાળી મહામુનિની કેટીમાં જઈ બેસે છે. (સૂ૦૧૫) છઠ્ઠા અધ્યયનનો પહેલો ઉદ્દેશ સમાપ્ત . ૬-૧ છે પ્રથમ ઉદેશ સાથ દ્વિતીય ઉદેશકા સમ્બન્ધકથન : પ્રથમ સૂત્રકા અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયામાં છઠ્ઠી અધ્યયનને બીજો ઉદ્દેશ. આ અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં માતા-પિતા વગેરે સ્વજનેના સાથેના સંબંધને પરિત્યાગ પ્રગટ કરાયેલ છે. પરંતુ એ પરિત્યાગ કર્મોના વિનાશ વગર સફળ બની શકતું નથી. આ માટે કર્મોના વિનાશને માટે આ બીજા ઉદ્દેશના કથનને સૂત્રકાર પ્રારંભ કરે છે. એમાં સહુ પ્રથમ તે એ વાતનું નિરૂપણ કરે છે કે જેણે ચારિત્રની પ્રાપ્તિ તો કરી લીધી છે; પરંતુ પ્રબલ ચારિત્રમોહનીયના ઉદયથી એ ગૃહીત ચારિત્રને પરિત્યાગ પણ કરી દીધું છે, તે આથી એના સંસારના પરિભ્રમણને વિશ્રામ મળી જાય છે, આ વાત નથી! આ વિષયને સમજાવવા માટે સૂત્રકાર કહે છે “ ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૭૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ ઇસ ષજીવનીકાયરૂપ લોકકો આતુર જાન કર, ગૃહસ્થાવાસ નો છોડ કર, વિરતિયુક્ત હો કર બ્રહ્મચર્યમેં સ્થિત કિતનેક મુનિ અથવા એકાદશ પ્રતિમાધારીશ્રાવક શ્રુતચારિત્રધર્મક વાસ્તવિકતત્ત્વકો જાનતે હુએ ભી મોહોદયકે કારણ સંયમકે પાલનમેં અસમર્થ હો સંયમોપકરણકા પરિત્યાગ કર દેતે હૈં. ઇનમેંસે કિતનેક દેશવિરત હો કર રહતે હૈં ઔર કિતનેક તો મિથ્યાત્વી હો જાતે હૈ ા શબ્દાદિ વિષયોંમેં મમત્વ કરનેવાલે ઇન સંયમ છોડનેવાલોંમેં સે કિતનેક અન્તર્મુહૂર્ત મેં મર જાતે હૈં ઔર | કિતનેક અહોરાત્રમેં કિતનેક ઇસસે અધિક કાલમેં ઇસ પ્રકાર કે ભોગાર્થી, દુઃખસાર શબ્દાદિ વિષયોં મેં આસક્ત હો ઇસ મનુષ્ય જીવનનો વ્યર્થ મેં નષ્ટ કર ડાલતે હૈ.. ષડજીવનિકાયસ્વરૂપ આ લેકને પિતાની બુદ્ધિથી કલેશિત જાણી, માતા, પિતા, પુત્ર અને કુટુંબીજના પૂર્વસંગને પરિત્યાગ કરી, ઉપશમરૂપ વિરતિને પ્રાપ્ત કરી, બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવા ઉપરાંત સાધુજન અથવા શ્રાવકની છઠ્ઠી પ્રતિમાથી લઈ ૧૧મી પ્રતિમા સુધીનું આચાર પાલન કરવાવાળા ગૃહસ્થ જન જે સ્વરૂપની કૃતચારિત્રરૂપ ધમની સ્થિતિ છે એ રૂપથી એને જાણીને પણ, મેહના ઉદયથી કેઈએક સાવવાનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવાવાળા બની જાય છે અને શ્રતચારિત્રરૂપ ધર્મનું પાલન કરવામાં સર્વથા અક્ષમ થઈ ભ્રષ્ટ થઈ જાય છે. પરિષહોના સહેવામાં અસમર્થ બનીને વસ્ત્ર, પાત્ર, કમ્બલ અને પાદuછના -હરણને, ધર્મના તરફ રૂચીના અભાવને કારણે ત્યાગ કરી ચારિત્રનું પાલન કરવાનું છોડી દે છે. “અનુક્રમ” પદથી એ વાત માલુમ પડે છે કે કુશીલેમાં કઈ કઈ દેશવિરતિનું અને કેઈ ચેથા ગુણસ્થાનનું પાલન કરે છે, અને કઈ એવા પણ હોય છે કે જે ચેથા ગુણસ્થાનને પણ પરિત્યાગ કરીને મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી બની જાય છે. વિષયભેગોને નિમિત્ત ધર્મને પરિત્યાગ કરવાવાળાનાં પાપના ઉદયના ફળ પ્રગટ કરવા માટે સૂત્રકાર “મન” ઈત્યાદિ સૂત્રાંશ કહે છે. તેઓ એમાં પ્રગટ કરે છે કે શબ્દાદિક વિષમાં આસક્તિ કરવાવાળા ચારિત્ર છેડનાર તે મનુષ્યને, પ્રવ્રયાના ત્યાગ બાદ, અથવા ભોગ પ્રાપ્તિ પછી, અથવા એક અન્તમુહુર્ત કાળમાં, ઉપલક્ષણથી કંડરીકની માફક એક દિનરાતમાં, અથવા તેનાથી પણ અધિક શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૭૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ સમયમાં આ ક્ષણભંગુર શરીરથી જ્યારે વિયેગા થાય છે ત્યાર પછી એના માટે આ દુર્લભ મનુષ્ય જીવનની પ્રાપ્તિ હોવામાં સમયનું કઈ પ્રમાણ નિશ્ચિત નથી. છેડેલ એ પર્યાયની ફરીથી પ્રાપ્તિ થવા માટે વિરહકાળ અપરિમિત છે–ફરીથી મનુષ્યપર્યાય પ્રાપ્ત કરવા માટે ભવેની કઈ ગણના નથી–એની ફરી પ્રાપ્તિ માટે અપરિમિત અન્તર (વ્યવધાન) થઈ જાય છે. ગૃહીત ચાન્નિધર્મથી ભ્રષ્ટ બની મરનાર એ અધમ મનુષ્યની ઉત્પત્તિ નરકનિદાદિમાં થાય છે. અને એ ત્યાંની અપાર-અનન્ત દુઃખરાશિને અનુભવ કરતો રહે છે. અનન્તકાળ સુધી પણ એને માટે મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. જ્યારે આ વાત છે તે પછી એ તે સિદ્ધ જ છે કે તેને માટે આર્યક્ષેત્ર, સુકુળમાં જન્મ, બેધિબીજને લાભ ઈત્યાદિ સમસ્ત સામગ્રીઓની પ્રાપ્તિની સંભવતા પણ કેમ થઈ શકે ? કઈ કાળે થઈ શકે નહિ. આને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે આ રીતથી તે ભેગાથી તથા આનાથી અતિરિકત એવા પણ જે ભોગાભિલાષી છે એ બધા અન્તરાયબહુલ હોવાથી દુઃખમય અને અસંપૂર્ણ આ શબ્દાદિ વિષયરૂપ કામથી અતૃપ્ત થતાં થતાં મનુષ્ય શરીરની પુનઃ પ્રાપ્તિના કાળને વ્યવધાન (અંતર) સહિત કરી દે છે. વઢિ શબ્દનો અર્થ અસંપૂર્ણ છે, અને તે આ પ્રકારે કે અખંડ સંપૂર્ણનું નામ કેવલ છે, જે કેવલ નથી એ અકેવલ છે. એમાં જે હોય તે આકેવલિક છે. કામને અસંપૂર્ણ એ માટે બતાવેલ છે કે તે ભેગેની ઈચ્છાની વૃદ્ધિ કરવામાં અસમર્થ છે. જેમ જેમ ભેગોને લાભ થાય છે તેમ તેમ જીવની ઈચ્છાએ એને અધિકાધિક રૂપથી ભોગવવા માટે વધતી જાય છે. ભાવાર્થ જે મનુષ્ય જીવનિકાયરૂપ લેકને કલેશરૂપ સમજીને તેને પરિત્યાગ કરી દે છે તથા માતા પિતા અને પોતાના સંબંધીજનથી પણ વિમુખ બનીને ચારિત્રધર્મની આરાધના કરવામાં તલ્લીન થઈ જાય છે. ચારિત્રના પાલનથી સંબંધ રાખવાવાળી જેટલી પણ બ્રહ્મચર્ય આદિ પાળવા જેવી અન્ય ક્રિયાઓ છે એ બધાનું પણ તે સારી રીતે પાલન કરે છે. છતાં પણ મોહની પ્રબળતાથી એ ગ્રહણ કરેલા ચારિત્રથી ભ્રષ્ટ બની મિથ્યાત્વી બની જાય છે, અને મુનિચિન્હોને સર્વથા પરિત્યાગ કરી વિષયભોગોની ચાહનામાં ફસી તેનું સેવન કરે છે, અને પોતાના અતિદુર્લભ એવા મનુષ્ય જન્મને વ્યર્થ નષ્ટ કરી નરકનિગોદાદિ ગતિઓના અનંત કષ્ટોને ભોગવતે રહે છે. એવા જેને ફરીથી માનવ જન્મ કયારે કેમ પ્રાપ્ત થશે. (સૂ૦૧) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૭૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા આસન્નભવ્ય હોવાથી મોક્ષની પ્રાપ્તિ જેને નિકટ સમયમાં થવાવાળી છે, એ કઈ પણ રીતથી ક્યાંયથી પણ ચારિત્રધર્મની પ્રાપ્તિ કરી, લઘુકર્મવાળા હોવાને કારણે ચારિત્રધર્મને પાળવામાં વર્ધિત પરિણામવાળા હોય છે, અને સિદ્ધિપદને પ્રાપ્ત કરી લે છે. આ વાત સમજાવવા માટે સૂત્રકાર કહે છે. “અ ઈત્યાદિ. કિતનેકમનુષ્ય સંયમી હો કર, સંયમ ગ્રહણકે કાલસે લે કર સંયમાનુષ્ઠાન મેં સર્વદા તત્પર રહતે હૈ. એસે મહામુનિ હી કર્મધૂનનમેં સમ્યફ પ્રકારસે | પ્રવૃતિ-શીલ હોતે હૈ ! અથ શબ્દનો અર્થ અનન્તર છે, જેનું તાત્પર્ય એ છે કે જે ચારિત્ર ધર્મને પ્રાપ્ત કરી કેઈ કારણવશ તેને પરિત્યાગ કરી દે છે, એની શું દુર્દશા થાય છે. એ તે પ્રગટ કરી દેવામાં આવી છે. હવે જે ચારિત્રને માવજજીવન પાળે છે તેના વિષયમાં અહિં કહેવામાં આવે છે. જે કઈ આત્માથી મૃતચારિત્રરૂપ ધર્મને પ્રાપ્ત કરી તેની પ્રાપ્તિના સમયથી માંડીને જીવનપર્યત પરિષહ અને ઉપસર્ગ સહન કરવામાં સાવધાન રહે છે. પરિષહ ઉપસર્ગ આવવાથી ચારિત્રથી વિચલિતચિત્ત નથી થતા, તથા કામગથી જે સદા વાછા–રહિત બને છે એવા જે દઢતાપૂર્વક ગ્રહણ કરેલ તપ અને સંયમનું અનુષ્ઠાન કરવાની પ્રતિજ્ઞામાં અવિચલિતચિત્ત હોવાથી એવા વંદનીય મુનિ અને જે સમસ્ત વિષયભોગોને તથા ઈચ્છાઓને અનન્ત દુઃખેના કારણરૂપ જ્ઞપરિણાથી જાણી અને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને છેટેથી જ પરિત્યાગ કરી વીતરાગકથિત નિર્મળ ચારિત્રની આરાધના કરે છે. ચારિત્ર પ્રાપ્ત કરી સમસ્ત વિશ્વમાં વૃદ્ધિભાવને પરિત્યાગી જે છે, એ જ મુનિ છે. અને એ જ કર્મોની રજ દૂર કરવામાં ઉડાડવામાં સારી રીતે પ્રવૃત્ત હોય છે. એના સિવાય અન્ય-બીજા કાયર નહિ. (સૂ૦૨) તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા | તથા “શરૂમ ” ઈત્યાદિ ! શ્રી આચારાંગ સૂત્ર ૩ ૧૭૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ મમત્વ ભાવનાસે રહિત, અત એવ અહમેક એવાસ્મિ – એસી ભાવનાસ ભાવિત અન્ત ઃ કરણવાલા મનુષ્ય, સભી પ્રકારકે બન્ધનોંકો છોડ કર પ્રવ્રુજિત હો જાતા હૈ ઔર અચેલ વહ મુનિ અવમોઠરિકાસે હી રહા કરતા હૈ । શોરૂં ” હું એક છું, મારૂં સંસારમાં કોઈ નથી. હું અકિંચન છુ આ પ્રકારની ભાવનાથી જેણે પેાતાનું મન વશ કરેલ છે, અને એવી ભાવનાથી ઓતપ્રોત બની જે માતા, પિતા આદિના સંબંધથી રહિત ખનેલ છે, એવા એ મહામુનિ પોતે ગ્રહણ કરેલ ચારિત્રની આરાધનામાં સંભાળ રાખતાં વિષયભોગાથી સર્વથા વિરક્ત બને છે, મુનિદીક્ષાથી સુશોભિત એ મુનિરત્ન સ પ્રકારથી મુંડ, દ્રવ્યથી કેશલેાચન કરવાથી ( વાળનું ખેચવાથી) અને ભાવથી રાગ-દ્વેષથી રહિત થવાથી બને છે. સંયમના અનુષ્ઠાનમાં વિચરણ કરનાર એ અચેલ-અપ વસ્ત્રવાળા બને છે, અથવા જીનકલ્પી થાય છે, પષિત ( ઠંડા વાસી ) આહાર લે છે, અથવા ઉનેદર–અલ્પ-આહારી થાય છે. પ`ષિત આહા રને પણ અલ્પ આહાર જ માનવા જોઈએ, અર્થાત્ આહાર પણ ઉનાદરરૂપથી જ લે છે; પેટ ભરીને નહીં. (સૂ૦ ૩ ) ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા । અલપ–આહારી અવસ્થામાં પણ પરિષહ અને ઉપસગે એણે સહન કરવા જોઈએ. આને સૂત્રકાર કહે છે. “ તે આદે’ઇત્યાદિ ! એસે અવમોઠરિકાયુક્ત મુનિ, ધર્માનભિજ્ઞ મનુષ્યોંદ્વારા વિવિધ પ્રકારસે અપમાનિત હોતા હુ ભી ઉન અપમાનોંકો સમતાપૂર્વક સહતા હુઆ વિચારતા હૈ, ઔર વહ સભી પરીષહોંકો સમતાપૂર્વક સહતા હૈ । એ અવમોરિકાવ્રતી સાધુને કદી કોઈ ધર્માભિન્ન વ્યક્તિની મારફત આ પ્રકારથી કહેવાય કે હે પ્રવ્રુજિત ! તમે તે પહેલાં લાકડાં વેચતા હતા, કચારથી સાધુ બની ગયા છે? સાધુના વેશ પહેરી શું આ સમય અમને ઉપદેશ આપી રહ્યા છે. ? અમે તમારા જેવા હલકા કુળના માણસને ઉપદેશ સાંભળવા નથી ઇચ્છતા.” અથવા આ પ્રકારનાં અનુચિત વાકયોથી કાઈ એમની નિંદા કરે કે તમે તે વ્યભિચારી છે, ચાર છે, અથવા કોઈ “ એના હાથ કાપે, પગ કાપે, શ્રી આચારાંગ સૂત્ર : ૩ १७७ Page #185 -------------------------------------------------------------------------- ________________ ગરદન પકડી મરડી નાખે” આ પ્રકારે એને દુઃખિત કરે, લાકડી કે હાથથી માર મારે, વાળ પકડીને કેઈ ઢસરડે, અથવા લેચે, તો પણ સાધુએ વિચારવું જોઈએ કે “મમ પૂર્વકૃતવર્માને તિનું_આ ઉપસર્ગ મારા પૂર્વકૃત કર્મોના ફલ સ્વરૂપ છે. આમાં તેને કોઈ અપરાધ નથી. આ રીતે જ્યારે એના ઉપર એ પૂર્વોક્ત વાતે પ્રતિકૂળ પરિષહના રૂપમાં આવે છે, અથવા સત્કાર, પુરસ્કાર આદિ અનુકૂળ પરિષહરૂપમાં આવે છે તે એ સમય એણે એ વિચાર કરીને કે આ બધી વાતે “મોક્ષમાર્ગની પ્રતિબંધિકા છે તેને ખુશીથી સહી લેવું જોઈએ. ભલે અનુકૂળ પરિષહ હોય, ચાહે પ્રતિકૂળ પરિષહ હાય, ચાહે કઈ ઉપસર્ગ કરે કે સત્કાર કરે. બધી અવસ્થાઓમાં મુનિઓએ સમભાવ રાખે જોઈએ. આ રીતે જે અચેલરૂપ (અપ વસ્ત્રસામાન્ય વસ્ત્ર) અથવા યાચનાદિરૂપ પરિષહ જે લજજારૂપ છે અને શીત, ઉષ્ણ આદિ અલજજારૂપ છે આ બને પરિષહોને પણ સમભાવથી યુક્ત થઈ એણે સહન કરવા જોઈએ. ત્યારે જ કર્મોને નાશ થશે. (સૂ૦૪) પ્રશ્ચમ સૂત્ર ઔર છાયા 1 / સમ્યગ્દષ્ટિ મુનિ પરીષહપ્રયુક્ત સભી | દુચિન્તાકા પરિત્યાગ કર પરીષહોંકો સહે ! સારી રીતે પ્રાપ્ત છે દર્શન જેને તેનું નામ સમિતિદર્શન એટલે સમ્યગ્દષ્ટિ છે. તે પરિષહપ્રયુક્ત ખરાબ ચિંતનને ત્યાગ કરી સઘળા પરિષહોને સહે. તે પરિષહાને સહન કરતી સમય કદી પણ તેને આ રૌદ્રરૂપ પરિણામ નહિ કરવું જોઈએ, શાંતિ અને સમતાથી તેને સહવું જોઈએ. (સૂ૦૫) ષષ્ઠ સૂત્ર ઔર છાયા / પ્રવ્રજ્યાકો કિસી દુષ્પરિસ્થિતિમેં નહીં ત્યાગતા, એસા મુનિ હી નિર્ઝન્ય હૈ શિષ્યને સંબોધન કરતાં સૂત્રકાર કહે છે કે હે શિષ્ય ! જે અનાગમનધર્મો છે–ધારણ કરેલ મુનિવ્રતરૂપ પ્રતિજ્ઞાના ભારને વહન કરવાને સ્વભાવવાળા શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૭૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ હોવાના કારણે જે ઘેર પાછા નથી ફરતા, તે એ પરિષહેને સહન કરવાના સ્વભાવ વાળા ભાવનગ્ન–અકિંચન નિગ્રંથ સાધુ તીર્થકરોથી કહેવાયા છે. ભાવાર્થ–પરિષહોને જીતવામાં જે પિતાની શક્તિનું પરાક્રમ પ્રગટ કરે છે અને એથી અનુદ્વિગ્ન બની જે “#ાર્ચ વા સધવામિ શરીર વા TRચાર”— પિતે ધારણ કરેલા મુનિવ્રતરૂપ કાર્યની સફળતા માટે સર્વ પ્રકારના સુખોનો જે સર્વથા ત્યાગ કરી ચૂક્યા છે, અને પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા પરિષહોથી અડાલ બની તેને જે સામને કરે છે–કદી પણ ઘર તરફ નજર સરખીઓ કરતા નથી, એજ સાચા-ભાવસાધુ છે–એ તીર્થકરેને આદેશ છે. (સૂ) ૬) સપ્તમ સૂત્ર ઔર છાયા 1 જિનાગમકે અનુસાર હી જિનધર્મકા પાલન કરના ચાહિયે યહી તીર્થકરોંકા ઉતમ ઉપદેશ મનુષ્યોકે લિયે હૈ ! માણસમાં જ સંપૂર્ણ શ્રુતચારિત્રરૂપ ધર્મનું આરાધન કરવાની યોગ્યતાને સદ્ભાવ છે, આ માટે મેં એમને માટે જ આ વચન કહે છે કે તેઓ મારા કહેવાથી મારા દ્વારા અંગીકૃત ધર્મનું સારી રીતે પાલન કરે; કેમકે આ ઉત્કૃષ્ટ–ધર્મને ઉપદેશ મનુષ્યને માટે જ છે. ભાવાર્થ-આ ઉત્કૃષ્ટ ધર્મને ઉપદેશ મનુષ્ય માટે જ છે એમ જે કહેવામાં આવે છે એનું કારણ મનુષ્યમાં જ સંપૂર્ણ રૂપથી ધર્મારાધન કરવાની યેગ્યતા રહેલી છે, અન્યમાં નહીં. આથી એમના નિમિત્ત ધર્મને ઉપદેશ છે, અન્ય પ્રાણી પણ આનાથી આત્મહિત કરી શકે છે. (સૂ) ૭) આઠવાં સૂત્ર ઓર છાયાા કર્મધુનનકે ઉપાય ઇસ સંયમમેં સંલગ્ન હો કર, અષ્ટવિધ કર્મકો ખપાતે હુએ હુએ વિચરે . સભેદ કર્મોકો જાન કર મનુષ્ય, | ઉન કર્મો કો, શ્રમણધર્મકા આરાધન કરકે ખપાતા હૈ કર્મને વિનાશ કરવાના ઉપાયસ્વરૂપ એ સંયમમાં લવલીન બનેલ મુનિ, અષ્ટવિધ કર્મોને વિનાશ કરતાં, ધર્મની આરાધના કરે. કેમ કે મૂલ અને ઉત્તર પ્રકૃતિના ભેદથી કર્મનું પરિજ્ઞાન કરી શ્રમણધર્મની આરાધના કરવાથી મનુષ્ય એને કર્મોને ક્ષય કરે છે. (સૂ) ૮ ) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૭૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ નવમ સૂત્રકા અવતરણ, નવમ સૂત્ર ઔર છાયા । સમસ્ત કર્મોના વિનાશ કરવામાં સમથ જે બાહ્યતપ છે એની અપેક્ષાથી સૂત્રકાર કહે છે 4 રૂહૈં ìત્તિ ” ઈત્યાદિ. ઇસ જિનશાસનમેં રહ કર જિન્હોંને કર્મબન્ધકો શિથિલ કર દિયા હૈ એસે કિતનેક મુનિ એકાકિવિહાર પ્રતિમાધારી હોતે હૈં, ઉન્હેં અનેક પ્રકારકે પરીષહ પ્રાપ્ત હોતે હૈં, ઉન પરીષહોંકો વે ધીર મુનિ સમતાપૂર્વક સહે । જેમના કર્મનો અંધ શિથિલ થઈ ગયેલ છે એવા મુનિરાજોની એકચમાં થાય છે. આ ચર્ચામાં એમના અનેક પ્રકારના અભિગ્રહવિશેષ હોય છે. પ્રાકૃતિકા દેષ લઈને કહે છે કે એકાકિવિહારમાં કર્મના વિનાશ કરવામાં તત્પર, અને સાધુમર્યાદામાં વ્યવસ્થિત એ મેધાવી મુનિ, અજ્ઞાત અથવા અન્તપ્રાન્ત કુળોમાં શુદ્ધ એષણા—શ કાકિ દશ એષણાના દોષરહિત આહારાદિકથી અને સવ એષણા –આહારાદિકના ઉદ્ગમ, ઉત્પાદન અને ગ્રાસ—એષણાથી પરિશુદ્ધ વિધિથી કર્મોના વિનાશ કરનાર સચમમાં લવલીન રહી વિહાર કરે, અને સુરભિ-સિંહકેશરમેાદક વગેરે, અથવા દુરભિ—મલચણા વગેરેથી નિષ્પન્ન પર્યું ષિત ખાટી છાશ આદિથી મિશ્રિત અન્નને, રાગ-દ્વેષ રહિત ભોગવે. શાસ્ત્રાક્તવિધિ અનુસાર જે પણ નિર્દોષ આહાર તેને પ્રાપ્ત થાય, ચાહે તે પ્રશસ્ત ગોંધવાળા હોય, ચાહે અપ્ર શસ્ત્ર ગંધવાળા હાય, તે આહારને તે અંગાર ધૂમાદિમંડળ દોષોથી રહિત ભોગવે. કહ્યું પણ છે—— (C पडिगहं संलिहित्ताणं, लेवमायाइ संजए । ', सुगंध वा दुगंध वा, सव्वं भुंजे न छड्डए || ” (दशवै० अ० ५ ३०२ गा० १) અથવા——એકાકિ વિહાર કરવાવાળા શિષ્યને સમજાવતાં સૂત્રકાર કહે છે કે હે શિષ્ય! જ્યારે તમે એકાકીવિહારમાં હો, અને કદાચિત શ્મશાન આદિમાં ધ્યાન નિમિત્ત રહેવું પડે તે તેવી દશામાં કદાચ તે જગ્યાએ રહેવાવાળા ભયકર પિશાચ આદિ પ્રાણી કે જેના સ્વભાવ બીજા પ્રાણીઓને કષ્ટ પહોંચાડવાના છે, તમને પણ કલેશ આપે-ઉપસર્ગ પહેાંચાડે તે તમે તેવા કષ્ટોથી શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૮૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ ગભરાતા નહીં, પણ ધીર વીરની રીતે તેવા કષ્ટોને ક્ષોભવિના શાંતિભાવથી સહન કરો. “તિ દ્રવી”િ આ પદેની પહેલાની માફકજ વ્યાખ્યા સમજવી જોઈએ. ભાવાર્થ–એકાકીવિહાર કરવાવાળા સાધુ એ જ હોય છે જે જીતેન્દ્રિય હોય છે, ઉપસર્ગ અને પરિષહેથી જે કદિ પણ વિચલિતચિત્ત થતા નથી. એમના અનેક પ્રકારના નિયમો હોય છે, તેઓ એવી કોઈ પણ પ્રવૃત્તિ નથી કરતા કે જેનાથી સાધુમર્યાદાને ભંગ થાય. આહારને માટે જ્યારે તે નીકળે છે ત્યારે ભલે અન્તપ્રાન્ત હોય, ગમે તેવું કેમ ન હોય, જ્યાં પણ તેને શંકાદિક એષણાના ષોથી રહિત આહાર મળી જાય અથવા સર્વેષણથી જે પરિશુદ્ધ હોય તેને કલ્પ સમજીને તે લઈ લે. એ ભલે સિંહ કેશરમોદકાદિક હોય ચાહે બલચણકાદિકથી બનેલ અને ખાટી છાશ આદિથી મિશ્રિત હોય. તેમાં તેને કોઈ પણ જાતને પક્ષપાત થતું નથી, આહારના વિષયમાં તેની આવી શુદ્ધ નજર રહે છે કે કાંઈ પણ મળે, પણ તેને શાવિધિ અનુસારે જ ગ્રહણ કરીશ. શિષ્યોને સંબોધન કરતાં સૂત્રકાર કહે છે કે આ એકાકીવિહારમાં સાધુને અનેક પ્રકારની આપત્તિ-વિપત્તિને સામને કરવો પડે છે. ક્યારેક ક્યારેક તે એ પણ પ્રસંગ આવે છે કે સ્મશાન આદિમાં પહોંચતાં સાધુના ઉપર ભયંકર પિશાચાદિ પ્રાણીઓના ઉપસર્ગ થાય છે, પરંતુ તે ધીરવીર સાધુ એનાથી કઈ વખત ગભરાતા નથી, અને સહર્ષ એવા પરિષહ ઉપસર્ગને જીતીને પિતાના સંયમની રક્ષા કરે છે. છઠ્ઠા અધ્યયનને બીજો ઉદ્દેશ સમાપ્ત છે ૬-ર છે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૮૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ઉદ્દેશકે સાથ તૃતીય ઉદેશકા સમ્બન્ધકથન । પ્રથમ સૂત્રકા અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયા । છઠ્ઠા અધ્યયનના ત્રીજે ઉદ્દેશ આ અધ્યયના ખીજા ઉદ્દેશમાં કર્મોના ક્ષય ઉપાયસહિત પ્રદર્શિત કરવામાં આવેલ છે. કર્મોનો ક્ષય પણ જ્યાં સુધી ઉપકરણ અને શરીરમાં મમત્વને અભાવ નહિ થાય ત્યાં સુધી થઈ શકતા નથી. આ માટે એ સમજાવવા આ ત્રીજો ઉદ્દેશ સૂત્રકાર કહે છે. એમાં સપ્રથમ એ મુનિની મર્યાદા કહે છે. ૮ ચ દુ ” ઈત્યાદિ. મમતારહિત, જ્ઞાનાચારાદિકે પ્રતિપાલક મુનિ, ધર્મોપકરણકે અતિરિક્ત કર્મબન્ધકે કારણ વસ્ત્રાદિકોં કો છોડ કર વિચરતા હૈ । સદાય જેના હૃદયમાં ભગવત્પ્રરૂપિત મમત્વત્યાગરૂપ ધર્મ વિદ્યમાન છે. જે એ સમજે છે કે મમત્વત્યાગજ સાચો ધર્મ છે, અર્થાત્ જીનપ્રવચનમાં કહેલ પ્રતિજ્ઞાના ભારને વહન કરવામાં જે શક્તિસપન્ન છે, તથા વતકલ્પ–સારી રીતે જેણે કલ્પના સ્પર્શ કરેલ છે, જ્ઞાન—આદિ આચારના જે પાલક છે, એવા મુનિ પૂકિત તથા હવે પછી કહેવામાં આવનાર ધર્મોપકરણના સિવાય અન્ય વસ્ત્રાદિકને ત્યાગ કરી મુનિધર્મમાં વિચરણ કરતા હાય છે. ભાવા—જે એ સમજે છે કે મમત્વત્યાગરૂપ ધર્મ જ કે જેની પ્રરૂપણા અને પાલના તીર્થંકરાદિક દેવાએ કરી છે, એ જ ધર્મ છે. તથા જે જ્ઞાનાચારાદિકનું સારી રીતે પાલન કરવામાં સાવધાન રહે છે, તે એ સમજીને કે ધર્માંપકરણના સિવાય અન્ય વસ્ત્રાદિક પરિગ્રહરૂપ હોવાથી કર્મોનું ઉપાર્જન કરવાવાળા છે. એવા વિચાર કરી જે તેના ત્યાગ કરે છે, એ જ સાચા મુનિ છે. ( સૢ૦૧ ) દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા। તથા “ ને ચેહે '' ઈત્યાદિ ! શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૮૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ જો સાધુ, અચેલ (અલ્પવસ્ત્રધારી) ઔર સાધુમર્યાદામેં વ્યવસ્થિત હોતે હું ઉન્હેં જીર્ણ વસ્ત્રસમ્બન્ધી ચિન્તા કભી ભી નહીં હોતી ! છે–અહીં અલ્પ અર્થ વાચક નન્ને પ્રયોગ થયો છે-જેમ “ના” આમાં થાય છે. આ અજ્ઞ શબ્દ જે પ્રકારે સર્વથા જ્ઞાનનો અભાવ પ્રતિપાદિત નથી કરતું, પરંતુ જ્ઞાનમાં અલ્પતા પ્રદર્શિત કરે છે, ઠીક એ પ્રકારથી ઢ” આ શબ્દ પણ વસ્ત્રના સર્વથા અભાવનું પ્રદર્શન નથી કરતે, પરંતુ એમાં અલ્પતા જ બતાવે છે. એવા જે અચેલ–અલ્પવસ્ત્રવાળા છે, તથા કર્મોના વિનાશક ઉપાયમાં જેની સ્થિતિ છે, એવા સાધુના ચિત્તમાં એ કલ્પના નથી ઉઠતી, અર્થાત્ એણે એ પ્રકારની કલ્પના કરવી ઉચિત નથી કે મારું આ વસ્ત્ર જીર્ણ-જુનું થઈ ગયું છે, હવે આનાથી મારા શરીરની રક્ષા થઈ શકવાની નથી બીજું કઈ વસ્ત્ર કઈ જગ્યાએ કેઈની પાસેથી માગી લઈશ. મતલબમારી પાસે પહેલાનું જે આ વસ્ત્ર છે તે આ સમયે જીર્ણ થવાથી ફાટી ગયેલ છે, અને ઠંડીમાં મારા શરીરની રક્ષા કરવામાં તદ્દન અસમર્થ છે. આથી નવીન વસ્ત્ર વગર મારા શરીરનું ઠંડીથી રક્ષણ થવું અસંભવ છે. આ માટે નવું વસ્ત્ર મળી જાય તો ઠીક. પરંતુ જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી ગમે તેમ આ ફાટેલા જુના વસ્ત્રથી જ ચલાવી લઈશ, પરન્ત ફાટેલી હાલતમાં તે એ કામમાં આવી શકે તેમ નથી, આથી જે કયાંયથી સોય દોરા મળી જાય તે એનાથી એને સીવી લઉં, જ્યાં જ્યાં એ ફાટયું છે ત્યાં જેડી લઉં, અને જ્યાં છિદ્ર પડ્યાં છે એને ભરી લઉં. નહિ તે કોણ આટલો પરિશ્રમ કરે. જે ભાગ બીલકુલ ફાટી ગયેલ છે એને કાઢી નાખી બીજો ટુકડો જોડી દઈશ. આથી એ ફાટેલ જુને ટુકડે પહેલાં કરતાં મેટ થશે અને એથી મારાં બન્ને કામ થઈ જશે. પહેરવાના ટાઈમે પહેરી લઈશ અને ઓઢવાના સમયે એઢી પણ લઈશ આ પ્રકારના સંકલ્પ-વિકલ્પરૂપ આર્તધ્યાનથી મુનિને શુભ અધ્યવસાય થતું નથી, શુભ અધ્યવસાય ઉત્પન્ન થયા વિના પરંપરારૂપના કર્મોને ક્ષય પણ થઈ શકતો નથી. આથી કર્મોના ક્ષયને માટે ઉદ્યત બનેલ મુનિએ આધ્યાનને સર્વથા ત્યાગ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૮૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ કરવા જોઇએ અને એવા વિચાર કરવા જોઈએ કે જે સમયે થવાનું છે તે થઈ ને જ રહેશે. ભાવા ચાહે અલ્પવસ્ત્રવાળા હાય, ચાહે મહુવસ્રવાળા હોય, જે પરપદાર્થીમાં મોહી છે એને જ એ પૂર્વાકતરૂપથી કલ્પનાઓ ઉઠ્યા કરે છે. મુનિના મનમાં પણ જો આવી કલ્પના ઉઠે તા એ સાચો મુનિ નથી. મુનિમાં આ પ્રકા· રની કલ્પનાઓ જાગવી એ આત ધ્યાનના કારણરૂપ માનવામાં આવેલ છે. જે શુભ પરિણામોની પ્રાપ્તિમાં બાધારૂપ બને છે. આથી મુનિઓમાં તે આ પ્રકારની કલ્પનાઓ ઉઠવી જ ન જોઈ એ. એણે તે એવા જ વિચાર રાખવો જોઈ એ કે જે સમયે જે બનવાનું છે તે બનવાનું જ છે. મારે એની ચિન્તા શા માટે કરવી જોઈએ. ચિન્તાથી તે કર્મના અન્ય થાય છે, એના નાશ નહિ. તાત્પર્ય એ છે કે વસ્ત્ર ભલે જીનુ થઈ જાય એની એ ચિન્તા ન કરે, અને કચારે સીવીશુ. આ પ્રકારથી આ ધ્યાન ન કરે. (સૂ૦ ૨) તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા । એ અચેલ સાધુને માટે ફાટેલ જુના વસ્ત્ર વિષે ભલે આ ધ્યાન ન હોય તા પણ એ વક્ષ્યમાણુ પરિષહ તા અવશ્ય થાય છે, તે થતાં તેનું જે કવ્ય છે તેને સૂત્રકાર કહે છે “ અલુવા તત્ય ” ઈત્યાદિ. કર્મબન્ધોંકિ વિનાશડે નિમિત્ત પ્રયત્નશીલ ઉસ અચેલ મુનિકો ઉસ અચેલાવસ્થાનેં અનેક પ્રકારણે પરીષહ પ્રાપ્ત હોતે હૈં, વે પરીષહ ઉસ મુનિકે લિયે તપઃસ્વરૂપ હી હૈં । અથવા અપ વસ્ત્ર ધારણુ કરવાની અવસ્થામાં સારી રીતે શ્રુત એટલે સચમની રક્ષા વધુ વસ્ત્રો ધારણ કરવાથી થઈ શકતી નથી, અને જ્યાં સંયમની રક્ષા જ નથી ત્યાં કર્મને ક્ષય પણ થઈ શકતા નથી, આ ભાવનાથી પ્રેરિત તે સાધુ કવિનાશક સચમમાં સદા ઉદ્યોગશાળી બની રહે છે, અને એ માટે તે અલ્પ વસ્ર-થાડાં વસ્ત્રાથી પેાતાનું કામ ચલાવે છે, તે પણ એવા સાધુને કોઈ ગામડામાં શારીરિક રક્ષા-ચેાગ્ય વસ્ત્રોના અભાવ હોવાથી કોઇ વખતે ઘાસ ઉપર શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૮૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ પણ સુવું પડે છે. આ સ્થિતિમાં કઠોર ઘાસના સ્પર્શથી ઉત્પન્ન દુઃખાનેા તેને સામના કરવા પડે છે-એ આવા દુઃખાને સહે છે. શીતસ્પર્શ પરીષહ પણ સહે છે. ડાંસ, મચ્છર આદિજન્ય વેદનાએને પણ સહન કરે છે. આ પરીષહેામાં કાઈ કોઈ પરીષહ પ્રતિકૂળ જ હોય છે, અને કઈ કઈ અનુકૂળ પ્રતિકૂળ ઉભયરૂપ હોય છે. જેમ દશ મશકાદિ પરીષહ પ્રતિકૂળ જ છે. અને શીત ઉષ્ણ આદિ પરીષહ અનુકૂળ પ્રતિકૂળ ઉભયરૂપ છે. જે શીતસ્પશ હેમંત ઋતુમાં પ્રતિકૂળ માલુમ પડે છે. તે જ ગ્રીષ્મ ઋતુમાં અનુકૂળ લાગે છે. એ જ રીતે ઉષ્ણુ સ્પર્શી ગ્રીષ્મ ઋતુમાં પ્રતિકૂળ લાગે છે તે જ હેમન્તમાં અનુકૂળ લાગે છે. આ અપેક્ષાથી શીત-ઉષ્ણુ સ્પર્ધા વિરૂપરૂપ અનેકરૂપ બતાવવામાં આવેલ છે. આ અનેકરૂપ સ્પર્ધાને અને પરિષહરૂપ તૃણાદિસ્પર્શીને એ અચેલ સાધુ સહન કરે છે. કયા વિચારથી એ આવા દુઃખો સહે છે? આ પ્રકારની જીજ્ઞાસા હોવાથી સૂત્રકાર કહે છે –“ છાપવં ઓમયનું ’’–એ સાધુ વસ્ત્રાદિકોના લાઘવ–સક્ષેપ કરવાના અભિલાષી છે અર્થાત્ દ્રવ્ય અને ભાવ ના ભેથી લાઘવ એ પ્રકારે છે–ધર્મના ઉપકરણભૂત વસ્ત્ર આદિની લઘુતા દ્રવ્ય લાઘવ છે અને જ્ઞાનાવરણીયાગ્નિ આઠ કર્મોની લઘુતા ભાવલાઘવ છે, આ બન્નેને એ લાઘવની તરફ લઈ જાય છે. બાળમયનું ”ને સ્થાને “અવામય” આ પણ પાઠાન્તર છે; આથી એ ભાવ નિકળે છે કે એને સદા એ વિચાર રહે છે કે હું મોક્ષના અભિલાષી છું, મારી પાસે વસ્ત્રોની સદા અપતા જ રહેવી જોઈ એ, અને મારે કર્મોનું લાઘવ અવશ્ય કરવું જોઈએ. કેમ કે દુઃ ખાને સહેવાથી આઠ કર્મોના ક્ષય થાય છે. ઉપકરણના લાઘવથી કર્મોનું લાઘવ અને કર્મોના લાઘવથી ઉપકરણનું લાધવ જાણી તૃણાક્રિસ્પર્ધા જન્ય કષ્ટોને સહુનાર તે સાધુનું તૃણુાક્રિસ્પર્શજન્ય કષ્ટ તપ-કાયક્લેશ નામનુ બાહ્યતપ છે, અને એ તેને નિર્જરા સમજી સારી રીતે સહન કરે છે.(સ્૦૩) ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા । આ હું મારી બુદ્ધિની કલ્પનાથી નથી કહેતા; પરંતુ ભગવાનના કહેવા અનુસાર જ કહું છું. આ વાતને પ્રગટ કરવા માટે શ્રી સુધર્માસ્વામી શ્રી જમ્મૂસ્વામીને કહે નહેચ” ઈત્યાદિ. "6 શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૮૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ ભગવાન્કી આજ્ઞાનુસાર, અપની ર સામર્થ્ય અનુકૂલ ઉત્કૃષ્ટ યા અપકૃષ્ટ સાધ્વાચાર પાલનમેં પ્રવૃત સભી મુનિ સમ્યક્ત્વી હૈં । સભી તીર્થંકરોં કે શાસનકાલમેં અચેલ મુનિ વિવિધ પરીષહોંકો સહતે હૈં । ભગવાને આ પૂકિત અથવા વક્ષ્યમાણું ઉપકરણાઢિલાઘવરૂપ વિષય જે પ્રકારે કહેલ છે-સમજાવેલ છે, તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જાણીને મુનિ તેમાં એકાગ્ર અની શુભ અધ્યવસાયરૂપ સમ્યક્ત્વના જ મોક્ષની સન્મુખતા માટે ચિંતવન કરે. આહાર અને વસ્ત્રો આદિમાં જે લાઘવ કરવામાં આવે છે તે દ્રવ્યની અપેક્ષા લાઘવ છે. હુ એટલા જ ગ્રામાદિકોમાં વિહાર કરીશ, એટલામાં નહિ–આ પ્રકારે જે ગ્રામાદિકોમાં લાઘવ કરવામાં આવે છે તે ક્ષેત્રની અપેક્ષા લાઘવ છે. આ ગામમાં હું એક રાત દિવસ રહીશ. અથવા દુર્ભિક્ષ કાલાદિકમાં રહીશ, બધા સમય સુધી નહિ. આ કાળની અપેક્ષા લાઘવ છે. માયાથી રહિત રહેવુ એ ભાવની અપેક્ષા લાઘવ છે. તાત્પર્ય એનુ એ છે કે જીનકલ્પી સાધુ એક વસ્ત્ર ધારણ કરવાવાળાનુ અને એક વસ્ત્રધારી એ વસ્ત્ર ધારણ કરવાવાળાનુ, એ વસ્ત્રધારી ત્રણ વસ્ત્ર ધારણ કરવાવાળાનું` તથા ચાતુર્માસિક ક્ષપક ત્રૈમાસિક ક્ષષકનુ, ત્રૈમાસિક ક્ષપક એ માસિક ક્ષપકતુ, એ માસિક ક્ષપક એક માસિક ક્ષષકનુ, એક માસિક ક્ષપક અ માસિક ક્ષપકનું, અર્ધમાસિક ક્ષપક એકાન્તર ક્ષેપકનું અને એકાન્તર ક્ષપક એકભકતભોજીના કદિ પણ તિરસ્કાર ન કરે-એ મારાજેવા નથી; પરંતુ દુષ્કર તપ અને સંયમની આરાધના કરવામાં કાયર છે–ઇત્યાદિ રૂપથી એની અવહેલના ન કરે, અને ન તા અનાદરની દૃષ્ટિથી જુએ. આ વિષયમાં વધુ શું કહેવું. જનકલ્પી સાધુઓ અને ડિમાધારી સાધુએ કદાચ પોતાના કલ્પથી છ મહિના સુધી ભિક્ષા ન મેળવે તો પણ સમતાભાવનું અવલ’મન કરી વિચારે છે કે આ ખધા મુનિજન શાસ્ત્રવિધિના અનુસાર પાતપાતાના કર્માંના ક્ષપણ કરવા માટે પ્રવૃત્ત છે. ધૈર્ય, સહનન, બળની સ્થિરતા આદિ કારણના વશથી વિભિન્ન કલ્પવાળા હોવા છતાં જીન ભગવાનની આજ્ઞામાં જ પ્રવૃત્તિ કરે છે આ વાત હાથથી સમુદ્રને પાર કરવા જેવી અસ'ભવ નથી; કેમ કે સમ્યક્ત્વરૂપ માગ` ચિરકાળ સુધી અનેક તીર્થંકરો અને ગણધરાએ પાળેલ છે. આ વાતને પ્રદર્શિત કરવા માટે સૂત્રકાર “છ્યું તેમાં મઢાવીરા'' ઇત્યાદિ સૂત્રાંશને કહેલ છે. આમાં તેએ એ બતાવે છે કે તીર્થંકર આદિએ પણ ઉકતવિધિ અનુસાર જ અચેલ અવસ્થામાં રહેતાં તૃણુસ્પર્શોદિ પરિષદ્ધને સહન કરેલ છે, અને એથી તેઓ કર્મરૂપી શત્રુઓનો ક્ષય કરવામાં શૂરવીર બન્યા છે. તથા એમનાં જીવનનાં પૂર્વ અને વરૂપ સમય સચમમાર્ગીની આરાધના કરવામાં જ વ્યતીત થયેલ છે. અહિં પૂર્વનું પ્રમાણ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૮૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ ટીકાકાર આ પ્રકારે બતાવે છે–૮૪ લાખ વર્ષનું એક પૂર્વા થાય છે, અને ૮૪ લાખ પૂર્વાનું એક પૂર્વ થાય છે, એક પૂર્વમાં સત્તર લાખ કરોડ અને છપ્પન હજાર કરોડ (૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ ) વર્ષ હોય છે. અષભદેવથી લઈ શીતલનાથ જે દસમા તીર્થંકર છે એમના સુધી સંયમને કાળ તો પૂર્વ તકને રહ્યો છે. એમના પછી તીર્થંકર શ્રેયાંસનાથથી લઈને મહાવીર પર્યત તીર્થકરોને સંયમ સમય પૂર્વના પ્રમાણમાં ન રહેતાં વર્ષોના પ્રમાણમાં આવી ગયેલ છે. આ માટે “જિ” એવું સૂત્રકારે કહેલ છે. દ્રવિક–આત્માર્થીઓને જીવનકાળ પણ આ પ્રકારના સંયમમાર્ગમાં વ્યતીત થયેલ છે, હે શિષ્ય ! તમે તમારા ચિત્તમાં એવી શ્રદ્ધા રાખે. ભાવાર્થ–પૂર્વમાં અનેક મહાપુરૂષોએ ર૨ પરિષહોને સહન કર્યા છે. આ માટે જે મોક્ષના અભિલાષી છે એનું કર્તવ્ય છે કે તેઓ તૃણસ્પર્શાદિક પરિબહેને સારી રીતે સહન કરે. (સૂ૦ ૪) પ્રશ્ચમ સૂત્રકા અવતરણ, પ્રશ્ચમ સૂત્ર ઔર છાયા આ પરિષહ અને ઉપસર્ગો સહન કરવાને જેમને સ્વભાવ છે એવા મહામુનિને જે લાભ થાય છે એને સૂત્રકાર કહે છે. “બાપા ” ઈત્યાદિ. જો સમ્યજ્ઞાનકો પ્રાપ્ત હો ચુકે હૈં ઉનકી બાહેં અથવા બાધાર્યે કૃશ (ક્ષીણ) હો જાતી હૈં કર્મક્ષપણાર્થ પ્રવૃત ઇન સમ્યજ્ઞાનિયોકે માંસશોણિત સુખ જાતે હૈં યે અપની સમભાવના ઔર ક્ષમા આદિ | ગુણોંસે સંસારપરમ્પરાકો છિન્ન કરકે રહતે હૈ. ઇસ પ્રકારકે સાધુ, તીર્થકરો દ્વારા તીર્ણ મુક્ત ઔર વિરતા કહે ગયે હૈં જેને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ ચુકી છે એવા મહામુનિયેની ભુજાઓ કુશ થઈ જાય છે, અર્થાત–તપ અને પરિષહ સહન કરવાથી એમનું શરીર કૃશ થઈ જાય છે, “વાહૂ” શબ્દની છાયા “વાંધા પણ છે. જેનો અર્થ એ છે કે સમ્યજ્ઞાની મનિની પરિષહજન્ય બાધાઓ કૃશ થઈ જાય છે–અત્યંત અ૮૫ થઈ જાય છે. ભાવાર્થ-કર્મોને નાશ કરવા માટે પ્રયત્નશીલ સાધુ પરિષહ વગેરેના આવવાથી એ વિચાર કરે છે કે એ પરિષહ અને ઉપસર્ગ મારા શરીર માત્રને જ પીડા આપનાર છે. સંયમનો એ કાંઈ પણ બગાડ કરી શકનાર નથી; પરંતુ એમાં શ્રી આચારાંગ સૂત્ર ૩ ૧૮૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ એ સહાયક જ છે. આ પ્રકારે માની એ મહામુનિ પેાતાને થતી શારીરિક પીડાની તરફ લક્ષ આપતા નથી, પરિષહ આદિને શાન્તિપૂર્વક સહન કરવાવાળા સાધુઓના શરીરનુ માંસ અને લેાહી સૂકાઈ જાય છે અને શરીરથી તેઓ દુબળા પાતળા બની જાય છે. લાહી અને માંસ એમના શરીરમાં નામમાત્રનાં રહે છે; કારણ કે અન્તપ્રાન્ત અને અલ્પ આહારથી, પરિષદ્ધ આદિના સહેવાથી અને થોડાં વસ્ત્ર રાખવાના કારણથી, તૃણુપર્ણાદિકદ્વારા ખનતા અનેક પરિષહોથી તેના શરીરનું માંસ અને લોહી સૂકાઈ જાય છે. સમભાવનાથી યુકત જીનકલ્પી હોય અથવા તે। સ્થવિરકલ્પી હાય; વિકૃષ્ટ કઠિન તપ તપવાવાળા હોય, અથવા-અવિદૃષ્ટ-સાધારણ તપ તપવાવાળા હાય, અથવા પ્રતિદિન આહાર કરવાવાળા હોય, કાઈ પણ સાધુ હોય એ અધા ભગત્રાનની આજ્ઞા અનુસાર જ ચાલવાવાળા છે. અને આ રૂપથી જે રાગ, દ્વેષ અને કષાયની પર પરારૂપ સ'સારશ્રેણીને સમભાવથી એટલે ક્ષાન્ત્યાદિ ધના આરાધનથી તેાડી દે છે; એવા પૂર્વીકતલક્ષણસંપન્ન સાધુ સ ંસારસમુદ્રથી પાર થઈ જાય છે, અને સસંગથી રહિત અની સર્વીસાવદ્યવ્યાપારરહિત મની જાય છે; એવું તીર્થંકર પ્રભુનુ કહેવું છે. “ વૃત્તિ વ્રીમિ ”આ કથન મારૂં નથી, પરન્તુ પ્રભુનું છે. હે જમ્મૂ! એમણે જેમ કહ્યું છે તેવી જ રીતે હું કહું છું. (સ્૦૫) ષષ્ઠ સૂત્રકા અવતરણ, ષષ્ઠ સૂત્ર ઔર છાયા । સ’સારપર પરાના ઉચ્છેદ કરીને રહેલા સાધુઓને અરતિભાવ કદાચ પરાસ્ત કરી શકે છે ! આને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે “ વિચ ઈત્યાદિ. પ્રવૃત અસંયમસે નિવૃત, ઉત્તરોત્તર બઢતે હુએ શુભાઘ્યવસાયમેં ઔર બહુત કાલસે સંયમમેં સ્થિત એસે મુનિકો ક્યા સંયમમેં અતિ હો સકતી હૈ ? । અસંયમભાવથી દૂર રહેવાવાળા અને ઉત્તરાત્તર વધતા જતા શુભ અધ્યવસાયામાં પ્રવૃત્તિ કરવાવાળા તથા ઘણા કાળ સુધી સંયમની આરાધના કરતાં કરતાં એમાં જ પેાતાના જીવનના સમય વ્યતીત કરવાવાળા એવા નિરવદ્ય ભિક્ષાજીવી મુનિને સંયમમાં ઉદ્વેગરૂપ અતિભાવ અટકાવી શકે ખરો કે ? શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૮૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ અહિં “જિં” આ શબ્દ પ્રશ્નવાચક છે. ઉત્તર ––હા, એવા મોક્ષમાર્ગમાં આરૂઢ થયેલા મુનિને પણ અરતિભાવ વિષયની તરફ લઈ જઈ આલિત કરી શકે છે, કેમ કે ઈન્દ્રિયની અનેકવિધ મોહવાની શક્તિ અચિન્ય છે તથા કર્મની પરિણતિ પણ વિચિત્ર છે. એની પ્રબળતા શું નથી કરી શકતી? બધું કરી શકે છે. અથવા–“”િ શબ્દ અહિં ક્ષેપ અર્થમાં છે. આને મતલબ એ છે કે કદાચ કઈ એમ પૂછે કે શું આવા મોક્ષમાર્ગમાં સ્થિત સાધુને પણ અરતિભાવ સંયમ માર્ગથી ગ્રુત કરી શકે છે? તે એને આ ઉત્તર છે કે કરી શકતું નથી. (સૂ૦૬). સસમ સૂત્રકા અવતરણ, સસમ સૂત્ર ઔર છાયામાં “રંભાળે” ઈત્યાદિ– પૂર્વોક્ત પ્રકારકે સાધુ, ઉત્તરોત્તર અધિકાધિક પ્રશસ્ત પરિણામધારા અથવા ગુણસ્થાનપર આરૂઢ હોતે હૈ, અતઃ ઉનકો અરતિ હો હી કેસે? જેસે દ્વીપ, અસન્દીન-બાઢકે ઉપદ્વવસે રહિત હોતા હૈ, ઉસી પ્રકાર યહ મુનિ ભી, ઉપસર્ગ આદિસે બાધિત નહીં હોતા હૈ, અથવા-જૈસે અસન્દીન દ્વીપ યાત્રિકોં કે લિયે આશ્વસનીય હોતા હૈ, ઉસી પ્રકાર સંસારસાગરકો તિરનેકી ઇચ્છાવાલે મનુષ્ય, ઇસ પ્રકારને સાધુઓને ઉપર વિસ્વાસ કરતે જેની પ્રશસ્ત પરિણામધારા ઉત્તરોત્તર અધિકાધિકરૂપમાં વૃદ્ધિગત થઈ રહી છે અથવા જે ગુણસ્થાને પર આગળ આગળ ચઢતા જતા હોય છે, અને આથી જે યથાખ્યાત ચારિત્રની સન્મુખ જઈ રહેલ છે એવા મહામુનિને અરતિભાવ ક્યાંથી પિતાના સ્થાનથી ખલિત કરી શકે ? અર્થાત્ કરી શકતું નથી. બન્ને બાજુ જેને જળ છે એનું નામ દ્વીપ છે, એ દ્વીપ-સ્થળભૂમિ જે રીતે પૂર આદિના ઉપદ્રવથી સુરક્ષિત રહે છે. એ રીતે એવા મુનિ પણ પરિષહ અને ઉપસર્ગથી બાધિત હોતા નથી. જેમકે ઉપસર્ગ રહિત દ્વીપ યાત્રિને માટે આશ્વાસનનું સ્થાન હોય છે, તેવી જ રીતે મહામુનિ પણ ભવ્ય જીવેને માટે આધારરૂપ છે. સમુદ્રાદિકને પાર કરવાની ભાવનાવાળા મનુષ્ય ઉપસર્ગરહિત દ્વીપમાં વિશ્વાસ રાખે છે, એવી રીતે સંસારરૂપી સમુદ્રથી પાર થવાની ભાવનાવાળા ભવ્ય પણ એવા મુનિને વિશ્વાસ કરે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૮૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ-ન્યથાખ્યાત ચારિત્રની તરફ દરવાવાળી પ્રશસ્ત પરિણામધારા જેને ઉત્તરોત્તર અધિક–અધિક-રૂપમાં વધી રહી છે, એવા મનિને માટે જો કે પરિષહ ઉપસર્ણાદિક આવતાં નથી, અને કદાચ આવી જાય તે પણ એ મુનિ એનાથી જળના ઉપદ્રવથી સુરક્ષિત દ્વીપની માફક, સદા સુરક્ષિત રહે છે, અને અન્ય પ્રાણિઓ માટે આધારભૂત રહે છે. ( સૂ૦૭ ) આઠર્વે સૂત્ર ઔર છાયા દીન દ્વીપકે સમાન ભગવદ્ભાષિત ધર્મ ભી હૈ. જે પ્રકારે પૂર્વોક્તસ્વરૂપવાળા સાધુ અરતિ આદિ બાધાઓથી બાધિત નથી થતા, એજ પ્રકારે જીનેન્દ્રપ્રતિપાદિત ધર્મ પણ અરતિ અને કુતર્કોથી કદી પણ બાધિત અને ખંડિત થતો નથી. આ ધર્મ પણ સુરક્ષિત દ્વીપની માફક છે. એ જેમ જળના ઉપદ્રવથી સુરક્ષિત રહે છે તે પ્રકારે ધર્મ પણ કુતર્કોથી અને અરતિ આદિ દુર્ભાવોથી સુરક્ષિત રહે છે. (સૂ૦૮) નવમ સૂત્રકા અવતરણ, નવમ સૂત્ર ઔર છાયા | ભગવકથિત ધર્મને આરાધક જીવ કેવું હોય છે? આ પ્રકારની શિષ્યની જીજ્ઞાસાનું “તે બળવણમાળાઈત્યાદિ સૂત્રથી સૂત્રકાર સમાધાન કરે છે. વહ મુનિ, નિસ્પૃહી અહિંસક સર્વલોકપ્રિય સાધુમર્યાદામેં વ્યવસ્થિત ઔર પડિત હોતા હૈ .. ભગવતુ-પ્રતિપાદિત ધર્મના આરાધક જીવ વિષયની વાંછનાથી રહિત હોય છે. પ્રાણીઓની હિંસા કરતા નથી. ઉપલક્ષણથી અવશિષ્ટ મહાવ્રતને ધારક હોય છે. સમસ્ત જગતના કલ્યાણના અભિલાષી હોવાથી એ જગતપ્રિય હોય છે. સાધમર્યાદામાં રહે છે. અને સમસ્ત સાવદ્ય વ્યાપારના ત્યાગી હોવાથી હેય અને ઉપાદેયના વિવેકથી ભરપૂર અન્ત:કરણવાળા હોય છે. (સૂ૦૯) દશમ સૂત્રકા અવતરણ, દશમ સૂત્ર ઔર છાયા | - જે હેય અને ઉપાદેયના વિવેકના અભાવથી ભગવ–પ્રતિપાદિત ધર્મમાં સ્થિર નથી–ઉત્સાહી નથી, એમના તરફ આચાર્યોનું શું કર્તવ્ય છે? એ વાતને સૂત્રકાર “ર્વ સે”િ ઈત્યાદિ સૂત્રદ્વારા પ્રગટ કરે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય મહારાજકો ચાહિયે કિ જૈસે પક્ષી અપને બચ્ચોંકો ઉડના સિખાતે હૈં ઉસી પ્રકાર વે ભી ધર્માનુષ્ઠાનમેં અનુત્સાહી શિષ્યાંકો દિન-રાત કમશઃ એકાદશ અંગોની શિક્ષા કેં આચાર્યદ્વારા શિક્ષિત વે શિષ્ય, સકલ પરિષહોં કે સહન ઔર સંસારસાગરકે પાર કરનેમેં સમર્થ હો જાતે હૈં.. ભગવાન શ્રી વર્ધમાન સ્વામીના ધર્મમાં આ પ્રકારે પૂર્વોકત રીતથી કદાચ શિષ્યજન–હેય ઉપાદેયના જ્ઞાનથી વિકળ હોવાના કારણે ભગવાન દ્વારા ઉપદિષ્ટ-ઉપદેશેલ ધર્મની આરાધના કરવામાં અનુત્સાહી હોય તે આચાર્યનું કર્તવ્ય છે કે તેઓ તેને સદ્ ઉપદેશ પ્રદાન કરે. જેનાથી તેની બુદ્ધિમાં વિશદતા આવે. દૃષ્ટાંત–જેમ એક પક્ષીડું પોતાના બચ્ચાને પોષે છે, તેને ચાલતાં ફરતાં શીખવાડે છે, એવી જ રીતે તે શિષ્ય પણ આચાર્ય દ્વારા રાતદિવસ ક્રમ કમથી સામાયિક આદિના અને અગ્યાર ૧૧ અંગોના પાઠી બનાવવામાં આવે છે. જેથી તે સકલ પરિષહ અને ઉપસર્ગો જીતવામાં સહનશીલ બની સંસારસાગરથી પાર થવામાં શકિતસંપન્ન બની શકે. “ત્તિ ત્રવામિ” આ પદની વ્યાખ્યા પહેલા જેવી જાણવી. ભગવાન દ્વારા કહેવાએલા ધર્મમાં જે શિષ્યજન મંદ પરિણમી હોયઉત્સાહશીલ ન હોય તે, આચાર્યનું કર્તવ્ય છે કે તેને તિરસ્કાર ન કરતાં તેને આ ધર્મની આરાધના કરવામાં ચતુર બનાવે–તેને શાસ્ત્રોને અભ્યાસ કરાવે. જેમ -પક્ષી પોતાના બચ્ચાઓની સંભાળ રાખે છે તે પ્રકારે આચાર્ય પણ તેની દરેક પ્રકારથી સંભાળ રાખીને હેય અને ઉપાદેયના વિવેકથી ભરપૂર મતિવાળા કરવાની ચેષ્ટા કરતા રહે, જેથી તે પરિષહ અને ઉપસર્ગો સહન કરવામાં અધીરે ન બને. સહનશીલ બને, અને આ સંસાર સમુદ્રથી પાર થઈ શકે. (સૂ૦૧૦). છઠ્ઠા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ સમાપ્ત . ૬-૩ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૯૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ઉદેશકે સાથ ચતુર્થ ઉદેશકા સંબંધકથન, પ્રથમ સૂત્રકા અવતરણ, - પ્રથમ સૂત્ર ઔર છાયા. છઠા અધ્યયનને ચોથો ઉદ્દેશ. આ અધ્યયનના ત્રીજા ઉદેશમાં સાધુએ ઉપકરણ તરફ મમત્વ રાખવું ન જોઈએ આ વાત સમજાવવામાં આવી છે. આ મમત્વનો ત્યાગ, જે ત્રણ ગૌરવથી ભરપૂર છે તેનાથી સારી રીતે થઈ શકતું નથી. માટે તે ત્રણ ગૌરવને ત્યાગ કરાવવા માટે આ ચતુર્થ ઉદ્દેશને પ્રારંભ કરતાં સૂત્રકાર કહે છે-“gi તે સિ ” ઈત્યાદિ. આચાર્યદ્વારા પરિશ્રમપૂર્વક શિક્ષિત કિયે ગયે ઉન શિષ્યો મેં સે કિતનેક અહંકારયુક્ત હો કર ઉપશમનો છોડ ગુરૂજનોકે સાથ ભી કઠોર વ્યહવહાર | કરતે હૈ | જે પ્રકારે પક્ષી પિતાના બચ્ચાને પાળી પિષીને મોટું કરે છે એ રીતે સમ્યજ્ઞાની તીર્થંકર અને ગણધર આદિ દ્વારા પણ આચારાંગ સૂત્ર ઈત્યાદિ પાઠનકમથી શિષ્યજન દિનરાત ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આ બને શિક્ષાઓથી શિક્ષિત બનાવવામાં આવે છે. શિષ્યની દીક્ષાને સમય જ્યારે ત્રણ વર્ષનો થઈ જાય ત્યારે તેને આચારાંગ સૂત્ર આદિ સૂત્રોનું કમથી અધ્યયન કરાવવું જોઈએ. પણ જે આ સમયની અંદર તેની કાંખમાં વાળ ઉગવા લાગે તો આ કાળ પહેલાં આચારાંગ આદિનું અધ્યયન કરાવી શકાય છે. કમ ક્રમથી સૂત્ર, અર્થ અને સાથોસાથ સૂત્ર અર્થનું અધ્યયન શિષ્યને કરાવવું જોઈએ, આનું નામ ગ્રહણશિક્ષા છે. સાધુસામાચારીનું પાલન કરવાની શિક્ષા દેવી જોઈએ ? આનું નામ આસેવનશિક્ષા છે. આમાં કોઈ કોઈ શિષ્ય તીર્થંકર અથવા આચાર્યોની પાસેથી શ્રતજ્ઞાન પ્રાપ્ત કરી જ્યારે સારા જ્ઞાની બની જાય ત્યારે જ્ઞાનને ગર્વ કરવા લાગી જાય છે, અને એ અભિમાનથી અંધ-ઉન્મત્ત બની શાંતિભાવને પણ પરિત્યાગ કરી દે છે. આ અવસ્થામાં તે પ્રબળ મોહના ઉદચથી ગુરૂથી પ્રાપ્ત થયેલ ઉપદેશ અનુસાર પ્રવૃત્તિ કરતા નથી અને મદના નશામાં બેભાન જેવા બની જઈ ઉપકારી ગુરૂજનની સાથે પણ વાદવિવાદરૂપી કઠોર વ્યવહાર કરવા લાગે છે. તેવા પલ્લવગ્રાહિપાંડિત્યવાળા શિષ્યજન ગર્વોન્મત્ત બની અહંકારથી ફુલાઈ જઈ સૂત્રોની વાચના અથવા પ્રચછના આદિના સમયે એવું કહી દે છે કે “આપ જે કાંઈ કહે છે એ ઠીક નથી, આ શબ્દને આ અર્થ નથી.” “હું જે કાંઈ કહું છું તે બરોબર છે. એ જ સુંદર સિદ્ધાન્ત છે, શબ્દ અને અર્થને નિર્ણય મારા જે કઈ કરી શકે છે! કોઈ નહિ ઈત્યાદિ રૂપથી અભિમાનયુકત વચન બેલે છે. (સૂ૦૧) શ્રી આચારાંગ સૂત્રઃ ૩ ૧૯ ૨ Page #200 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા તથા “વવિજ્ઞા” ઈત્યાદિ ! કિતનેક શિષ્ય બ્રહ્મચર્ય મેં રહ કર ભી, ભગવાકી આજ્ઞા કી આરાધનામું સર્વથા તત્પર નહીં હો કર દેશતઃ ભગવાન્ કી આજ્ઞાકી અવહેલના કરતે | હુએ સાતગૌરવની અધિકતાસે બાકુશિક હો જાતે હૈ ! કોઈ એક શિષ્યજન બ્રહ્મચર્યનું પાલન કરી તીર્થંકરે ઉપદેશેલ આજ્ઞાને આદર ન કરે, એકદેશથી પણ તીર્થંકરના ઉપદેશને એ ન માને, સાતાગોરવના પ્રકર્ષથી “કદાચ અજાણ્યા કુળવાળાઓને ત્યાંથી અન્નપ્રાન્ત આહાર મળે ? આવી શંકાથી તે શરીરની વેશભૂષા બનાવે છે. આથી એનું ચારિત્ર મલિન બની જાય છે, બકુશ મુનિઓની ગણત્રીમાં ગણવા લાગે છે. (સૂ૦ ૨) તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા | સાધુના આચારથી ભ્રષ્ટ થયેલા તે કુશીલેને આપ કેમ ઉપદેશ આપતા નથી, જેથી કુશીલોને સંસાર દીર્ઘ બની રહ્યો છે? આ પ્રકારની શિષ્યની અને એથી તે જીજ્ઞાસામાં સૂત્રકાર “બાઘા આ સૂત્ર કહે છે. કિતનેક શિષ્ય, આચાર્યદ્વારા કુશીલાચારકે વિપાક્કા પ્રતિપાદન કરનાર, ઉન આચાર્યો કે ઉપર હી કુદ્ધ હો જાતે હૈ .. કેઈ એક કુશલ શિષ્ય તીર્થંકર અને ગણધરાદિકો દ્વારા કહેવામાં આવેલ કુશીલસંબંધી આચારના વિપાકને સાંભળી, અને સમજીને પણ પોતાના ગુરૂજન વગેરે તરફ કઠણ વચન બોલે છે, “અમે તે લેકપ્રિય બનીને જીવવાના ? આવા અભિપ્રાયથી પ્રેરિત બની ભાગવતી દીક્ષાને વેશ પહેરી શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૯૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ સાધુ તે બની જાય છે, છતાં પણ તે “સભ્ય મવન્તઃ” પુનઃ મોહના ઉદયથી ત્રણ ગૌરવમાંના એક ગૌરવના આવેશથી મુક્તિમાર્ગની પ્રવૃત્તિથી દૂર બની જાય છે. ભેગોની અભિલાષાથી તે રાતદિવસ બળતો રહે છે. જ્યારે તેને ઈચ્છિત વિષય નથી મળતું ત્યારે તે કષાયરૂપી અગ્નિથી સંતપ્ત બની સાતાદિક ગૌરવોમાં લેલુપી બની રહે છે. તેની વિષયિક સુખોમાં માનસિક વૃત્તિ ચલાયમાન થતી રહે છે. તીર્થંકર પ્રભુએ પ્રરૂપિત ઉપશમભાવથી રહિત બની જાય છે. સમજાવવાથી તે ઉલ્ટ સમજાવનાર તરફ જ કઠોર વચનો બેલી એની માનહાનિ કરે છે–નિંદાત્મક વચને બોલે છે. સૂત્રમાં “સત્તાવ) અહિં જે “' પદને પ્રયોગ છે, એનાથી એ વાત માલુમ પડે છે કે તીર્થકર ભગવાન સર્વ પ્રાણીને સુખકારક, આ દુરન્ત સંસારના દુઃખોના વિનાશક, શાશ્વતિક શિવપદની પ્રાપ્તિના હેતુ અને દયામય એવા ધર્મની પરમ કરૂણાથી જીવોના કલ્યાણ નિમિત્ત પ્રરૂપણ કરે છે. એમની આજ્ઞાનું પાલન કરવું તે દૂર રહ્યું, પણ એમને જ કઠણ વચનથી તિરસ્કાર કરે છે કે “ભગવાન તે પ્રમાદી હતા, પલેક્શાધારી હતા, ગૌશાળાનું રક્ષણ કરવાથી તેઓ ચૂકી ગયા હતા.” આ પ્રકારે તેનું કહેવું પ્રબળ મિથ્યાત્વના ઉદયને એક વિલાસ માત્ર છે. આ વાત નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશમાં સ્પષ્ટ કરવામાં આવશે. તે વેષધારી સાધુનો વેષ એ માટે પહેરી રાખે છે કે એ વેષથી ખાવા પીવાનું તે વગર ચિતાએ મળતું રહે છે. નહિ તો કેણ ભાવ પૂછે. વિષયકષાયેના પિંડરૂપ તે જરા જરા વાતમાં લડવા-ઝગડવા તૈયાર થઈ જાય છે. સાધુમર્યાદા શું છે? એનું તેને ભાન નથી હોતું. મોજથી ખાવું અને ત્રણ ગીરવના વશ રહેવું આ જ તેનું લક્ષ હોય છે. (સૂ૦ ૩ ) ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા જાતે ભ્રષ્ટ બનેલ તે કુશીલ ફક્ત પિતાના આચાર્ય ગુરૂ આદિ પ્રત્યે જ કઠોર વચનને પ્રવેગ કરે છે એ વાત નથી, પરંતુ બીજા સાધુઓથી પણ એ આજ વ્યવહાર કરે છે. આ વાતને પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે “સીસ્ટમંતાઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #202 -------------------------------------------------------------------------- ________________ યે અવસત્ર પાર્થસ્થાદિ, શીલવાન્ ઉપશાન્ત ઔર હેયોપાદેય જ્ઞાનપૂર્વક સંયમમાર્ગ મેં પ્રવૃતિ કરનેવાલે સાધુઓંકો ચરિત્રહીન કહા કરતે હૈ, યહ ઉનકી દ્વિતીય બાલતા હૈ, પહલી બાલતા તો ઇનકી યહ હૈ જો કે સ્વયં ભ્રષ્ટ હૈ જે સાધુ અઢારહજાર (૧૮૦૦૦) શલેના ભેદને ધારણ કરવાવાળા છે, અથવા પાંચ મહાવ્રતના પાલક પંચેન્દ્રિયે અને કષાયે નિગ્રહ કરવાવાળા અને ગુણિત્રયના ધારક છે. અને એથી જે ક્ષમા આદિ ગુણોથી વિભૂષિત છે, હેય અને ઉપાદેયના વિવેકપૂર્વક સંયમ માર્ગમાં જે લવલીન છે, એમને પણ તે કુશીલા “ આ અશીલ છે–આ ચારિત્રથી રહિત છે ” એમ કહે છે, આ તે અવસન્નપાસસ્થાદિ રૂપ કુશીલેની બીજી અજ્ઞાનતા છે. પહેલી તે તેની આ મોટી અજ્ઞાનતા છે કે તે સ્વયં ચારિત્રથી ભ્રષ્ટ થઈ ગયા છે, અને બીજી અજ્ઞાનતા આ છે કે જે ચારિત્રશાળીઓને પણ અચારિત્રી ભ્રષ્ટ કહે છે. સૂત્રમાં “રીઢવત્તઃ” આ પદથી જ કષાયેના ઉપશમનરૂપ અર્થની પ્રતીતિ થઈ જાય છે. છતાં પણ “ઉપરાન્તા એવું જે પદ છે તે સ્વતંત્રરૂપથી કષાના અભાવ પ્રદર્શિત કરે છે. આને અર્થ કેવળ કષાયેના નિગ્રહની પ્રધાનતા પ્રગટ કરવા માટે જ કહેવાયાનું સમજવું જોઈએ. જે શીલસંપન્ન છે–ઉપશીત છે, હેય અને ઉપાદેયના વિવેકપૂર્વક સંયમ માગમાં લાગેલા છે એમને તે કુશીલ ચારિત્ર વગરના કહી પિતાની અજ્ઞાનતાનું પ્રદર્શન કરે છે. (સૂ૦૪) પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઓર પ્રશ્ચમ સૂત્રો કઈ કઈ કુશલ ( શિથિલાચારી) હલકી મતિથી ભરેલા હોય છે. ચારિત્રના ભારને એ વહન કરી શકતા નથી; છતાં પણ સાધુના આચારની પ્રશંસા કરે છે. આ વાતને પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે “નિચમા ઈત્યાદિ. કિતનેક સ્વયં સંયમાચરણમેં અસમર્થ હોતે હુએ ભી મૂલગુણ ઔર ઉત્તર ગુણકી શુદ્ધ રૂપસે વ્યાખ્યા કરતે હૈં, ઉનકો દ્વિતીય બાલતા નહીં હોતી હૈ અથવા કેઈ કોઈ કુશીલ (શિથિલાચારી) સ્વયં સંયમના આરાધના કરવામાં અસમર્થ હેવાથી એનાથી દૂર રહે છે તે પણ મૂળગુણ અને ઉત્તરગુણોની શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૯૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધતાથી પ્રશંસા કરે છે. એને બીજી બાળતા (અજ્ઞાનતા) નથી હોતી. ભાવાર્થ –શુદ્ધ સંયમની આરાધના ન કરી શકવાને કારણે કઈ કઈ કુશીલ તે સંયમની પાસનાથી જે કે દૂર રહે છે તે પણ સંયમને શુદ્ધ રીતિથી પાળવાવાળાની નિંદા તે નથી કરત-એમને એ ભ્રષ્ટ છે એમ નથી સમજતો. આથી એ પ્રથમ બાલતાથી યુક્ત હોવા છતાં પણ બીજી બાલતાથી રહિત માનવામાં આવે છે. (સૂ) ૫) ષષ્ઠ સૂત્રકા અવતરણ, ષષ્ઠ સૂત્ર ઔર છાયા જે સત્ અને અને અસત્તા વિવેકથી ભ્રષ્ટ છે તે શું કરે છે, આ પ્રકારની આકાંક્ષા હેવાથી કહે છે નામ ઈત્યાદિ. કિતનેક સમ્યકત્વપતિત જ્ઞાનભ્રષ્ટ મુનિ, દ્રવ્યતઃ આચાર્યાદિક પ્રણામ આદિ કરતે હૈં, પરંતુ વે ભાવતઃ અપની આત્માકો સમ્મચારિત્રરૂપ મોક્ષમાર્ગસે ભ્રષ્ટ હી કરતે રહતે હૈ કઈ કઈ બકુશ સમ્યક્ત્વથી પતિત થવાના કારણે હેય અને ઉપાદેયવાળી બુદ્ધિરહિત બની આચાર્યાદિકોને દ્રવ્યરૂપ નમસ્કારથી નમન કરે છે, તે પણ તે પિતાના આત્માને સમ્યક્ત્વચારિત્રથી પતિત જ બનાવી રાખે છે, એવા જીવ સમ્યગ્દર્શન, સન્યજ્ઞાન અને સમ્યક્રશ્ચારિત્રરૂપ મોક્ષ માર્ગથી સદા ભ્રષ્ટ છે એવું સમજવું જોઈએ. (સૂ૦૬). સપ્તમ સૂત્રકા અવતરણ, સપ્તમ સૂત્ર ઔર છાયા | તથા–“પુ” ઈત્યાદિ ! શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૯૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ કિતનેક પરીષહોપસર્ગસે આક્રાન્ત હો જીવનકે મોહસે સંયમકા પરિત્યાગ કર દેતે હૈં, ઉનકા સબ કુછ વ્યર્થ હી હૈ । કાઇ કોઈ અકુશ પરિષહ અને ઉપસર્ગાથી ગભરાઇ પોતાના પ્યારા જીવનના વિનાશના ભયના કારણથી ગ્રહણ કરેલા સંયમ માથી ભ્રષ્ટ થઈ જાય છે. અર્થાત્ એ જ્યાં પણ જીવનને કષ્ટકારી કાઇ પણ આપત્તિ-વિપત્તિરૂપ કારણથી ઉપદ્રવિત અને છે. તરત જ ત્યાંથી આ ક્ષણભંગુર જીવનનું સુખ મળે એવી ચાહ નાથી તે સંયમ માગ થી દૂર થાય છે. એવા ચારિત્રથી પતિત અનેલા ભયશીલની પૂર્વ કાળમાં ગ્રહણ કરેલી દીક્ષા મૂળ અને ઉત્તર ગુણ્ણાના વિદ્યાતથી નિરક બની જાય છે. ઠીક વાત છે. જે ચારિત્રથી ભ્રષ્ટ બનેલા છે એમનું ઘરમાંથી નિકળવું પ્રશ ંસનીય બનતું નથી; ઉલ્ટું નિંદનીય માનવામાં આવે છે. ભાવાર્થ:—કોઈ કોઈ અકુશ ક્ષણભંગુર જીવનને સુખી કરવાના અભિપ્રાયથી જ પરિષહ આદિ આવતાં સયમમાગ ને છોડી દે છે. એવા જીવોની પૂ કાલિક પ્રવ્રજ્યા પણ નિરર્થક ખની જાય છે. ( સૂ૦૭ ) અષ્ટમ સૂત્રકા અવતરણ, અષ્ટમ સૂત્ર ઔર છાયા । તથા. ભાવન્નિ ઈત્યાદિ ! જીવનકે સુખડે નિમિત્ત જો ચારિત્રકા પરિત્યાગ કરતે હૈં વે પામરજનોંસે ભી નિન્દ્રિત હોતે હૈ, ઔર વે એકેન્દ્રિયાદિ દુર્ગતિકે ભાગી હોતે હૈં, સંયમસ્થાનસે ગિરકર ભી ને અપને કો પણ્ડિત માનતે હુએ અપની પ્રશંસા કરતે હૈં ઔર ઉત્તમ સાધુઓંકી નિન્દા કરતે હૈં, ઉનકે ઉપર અસત્ય દોષોંકા આરોપ કરતે હૈં । મેઘાવી મુનિકો એસા નહીં હોના ચાહિયે । કેમ કે એ બકુશ જીવનને સુખી કરવાના અભિપ્રાયથી ચારિત્રથી ભ્રષ્ટ અને છે. આ માટે પામર જેવા પ્રાણીએથી પણ નિંદનીય અને છે. એવા જીવ વારંવાર એકેન્દ્રિયાદિક પાઁચામાં પોતાની ઉત્પત્તિ કરતા રહે છે, અર્થાત્ ગૃહીત ચારિત્રના ત્યાગથી અનન્તાનન્તવાર ચર્તુતિસ્વરૂપ સસારમાં જન્મ અને મરણના ચક્કરમાં પડી અરહદ્રઘટીયંત્રની માફક ભ્રમણ ક્રિયા કરે છે. તે સંચમ સ્થાનથી નીચે પડે છે, છતાં પણ પેાતાની જાતને પતિ માને શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૯૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ છે. “હું જ બહુકૃત છું ” આ પ્રકારથી તે દરેકની સામે પોતાની બડાઈ હાંક રાખે છે. આમાં તે કઈ વખતે એવું પણ કહે છે કે આચાર્ય જે જાણે છે આ તે હું પહેલેથી જ જાણું છું. વિ. તથા જેની કષાય ઉપશાન્ત થઈ ચૂકી છે, આત્મહિતથી ભ્રષ્ટ બનેલા માણસોને જે આત્મહિતને ઉપદેશ આપવામાં પ્રવૃત્ત છે એવા અન્ય સાધુજનોને પણ તે તિરસકાર કરે છે. એના તરફ કઠોર વચનને પ્રયોગ કરે છે. આ વાતને સૂત્રકાર “ઉર્જિત પ્રથઈત્યાદિ સૂત્રાશથી પ્રગટ કરે છે. દીક્ષા લીધા પહેલાંના સમયના આચરણનું નામ પલિત છે, કદી કોઈ બકુશ નિર્મલ સંયમ માર્ગના આરાધક સાધુજનને એમ કહે કે હું તમને જાણું છું તમે તે એ છેને કે પહેલાં લાકડાના ભારા માથે ઉપાડતા હતા. જુઓ આ કારણે તમારા માથામાં એક પણ વાળ નજરે પડતું નથી, તમે તે એવા છે, ત્યારે આજે અમને ઉપદેશ આપવા આવ્યા છે. આ પ્રકારના કથનનું નામ પલિત છે. અથવા જે દેષ એનામાં ન હોય એવા પગ-માથા વિનાના દે લગાડી તિરસ્કૃત કરવા; જેમ કે તમે હિંસક છે, ખોટું બોલનારા છે, સ્વયં પતિત છે ફરી બીજાને ઉપદેશ આપે છે વગેરે. ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે“ મેળવી” ઈત્યાદિ ! આ માટે સાધુ–મર્યાદામાં વ્યવસ્થિત મેધાવી મુનિ શ્રુતચારિત્રરૂપ ધમની ભાવના ભાવતા રહે, એને સાંભળતા રહે. ધર્મથી કદિ પણ પાછા ન હઠે. ભાવાર્થ-જે બકુશ ક્ષણિક આ જીવનને સુખી બનાવવાની ઈચ્છાથી ચારિત્રરૂપ ધર્મથી પાછા હઠે છે આવા સાધુની જગતમાં નાના મેટા એની નિંદા અને હાંસી કરે છે. ચારિત્રભ્રષ્ટ અને અનન્તાનંત કાળ સુધી એકેન્દ્રિયાદિક જેની પર્યાયમાં સમય વ્યતીત થાય છે. ચારિત્રભ્રષ્ટ બનીને પણ જે પિતાને સારા સમજે છે, પોતાની અંદર બહુશ્રુત હોવાનું અભિમાન કરે છે. બીજા નિર્મળ ચારિત્ર આરાધક સાધુ તરફ જે કઠોર શબ્દોને પ્રવેગ કરે છેતેને તિરસ્કાર કરે છે, પહેલાના તેના આચરણને દાખલે આપી તેને નીચા દેખાડવા પ્રયત્ન કરે છે. પગ-માથા વિનાના દોષોથી જે તેને દોષિત પ્રગટ કરે છે, એવા જીન સાધુ મર્યાદાથી બાહ્યા છે. તેમાં પહેલા નંબરની બાલતાની સાથે સાથે બીજા નંબરની બાલતા (અજ્ઞાનતા) રહી હોય છે. માટે મુમુક્ષુ સાધુનું કર્તવ્ય છે કે કઈ પણ વખતે બીજા સાધુ પ્રત્યે કઠણુ શબ્દનો પ્રયોગ ન કરે, તો જ તે ઋતચારિત્રરૂપ ધર્મનું સંરક્ષણ અને પાલન કરી શકે છે.(સૂ૦૮) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૯૯૮ Page #206 -------------------------------------------------------------------------- ________________ નવમ સૂત્રકા અવતરણ, નવમ સૂત્ર ઔર છાયા | ચારિત્રથી ભ્રષ્ટ બનેલા બાલજીને આચાર્ય કયા પ્રકારે સંબધે ? આ વાતને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે. “અન્નટ્રીઈત્યાદિ. આરમ્ભાર્થી સાધુ, હિંસાકે નિમિત્ત દૂસરોં કો પ્રેરિત કરતે હૈ, હિંસાકી અનુમોદના કરતે હૈ ! તીર્થકરોક્ત ધર્મ ઘોર અર્થાત્ - દુરનુચરણીય હૈ –એસા માન કર તીર્થકરોક્ત ધર્મકી ઉપેક્ષા કરતે રહતે હૈં એસે મનુષ્યકો તીર્થકરોંને વિષણ અર્થાત્ કામભોગમૂછિત ઔર વિતર્ક ' અર્થાત્ ષજીવનિ કાયોકે ઉપમર્દનમેં તત્પર કહા હૈ .. બાળશિષ્યને સંબોધન કરીને આચાર્ય કહે છે કે, હે શિષ્યો ! તમે વજી વનિકાયના ઉપમર્દનરૂપ આરંભમાં પ્રવૃત્ત છે, કેમ કે તમે–“પ્રાણીઓને મારો” આ પ્રકારે વારંવાર કહો છે અને બીજાઓથી તેને ઘાત કરી છે. તથા તેને મારવાવાળાઓની અનુમોદના કરે છે, આ માટે તમે બાળ છે–અજ્ઞ રૂપથી પ્રસિદ્ધ છે. આ પ્રકારની પ્રવૃત્તિથી એ સ્પષ્ટ માલૂમ થાય છે કે તમે અધર્મ–અભિલાષી બન્યા છે. તીર્થકરેએ સાધુઓનો આચાર ઘણો જ કઠિન બતાવ્યું છે, દરેક પ્રાણી તેને સહસા પાળી શકતો નથી, તે નિશ્ચય કરી તમે એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર ન બને. જો તમે એવું વર્તન રાખતા હો તો એ નિશ્ચય છે કે તમે તેના ધર્મની અવલેહના કરે છે–ઉપેક્ષા કરે છે. તીર્થંકરેને એ આદેશ છે કે, જે તમારા જેવા મનુષ્ય કામગોમાં મૂચ્છિત બનેલા છે તેઓ ષડૂજીવનિકાયને ઉપમર્દન કરવામાં પરાયણ માનવામાં આવેલ છે. આ માટે હું કહું છું કે, તમે મેધાવી બની ધમને સમજે, અને બીજું પણ જે કહું છું તે સાંભળે. સાધુએ કરવું, કરાવવું અને અનુમોદન આપવું અને મન વચન અને કાયાથી હિંસાદિક પાપોને સદા ત્યાગ કર જોઈએ; એ તીર્થંકર પ્રભુને મુખ્ય આદેશ છે. કદાચ તમે પોતે હિંસા ન કરતા હે; પરંતુ બીજાએને તે તરફ લગાડે છે, અને તેવા કામ કરવાવાળાઓની અનુમોદના પણ કરે છે, માટે તમારી આ પ્રવૃત્તિથી એ નિશ્ચિત થાય છે કે તમે હજી સુધી સાધુમર્યાદાથી અનભિજ્ઞ છે. માટે આ અજ્ઞતાને ત્યાગ કરે. તમે સમજદાર છે, પ્રયત્ન કરે, જેથી મુનિધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકે. આરંભાથી બની અધર્માભિલાષી ન બને. (સૂ) ૯) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૯૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ દશમ સૂત્રકા અવતરણ, દશમ સૂત્ર ઔર છાયા । ' કૃતિ પ્રવીનિ” આ પ્રકારે જે નવમા સૂત્રમાં કહેલ છે એ વિષયને સૂત્રકાર કહે છે— મળેળો ” ઈત્યાદિ. "" કિતનેક જન, માતાપિતા, જ્ઞાતિબન્ધ ઔર ધન-ધાન્યાદિકોંકો છોડ કર સંયમ લેતે હૈં ઔર ઉસ સંયમકા પાલન અચ્છી તરહ કરતે હૈં, પરન્તુ બાદમેં વે હી કર્મદોષવશ સંયમસે ગિર પડતે હૈં, દીન- હીન હો કર વ્રતવિધ્વંસક હો જાતે હૈં । જે પહેલા સંસારના પરિત્યાગ કરી વિરક્ત સાધુ બની જાય છે, અને પાછળથી એનાથી પતિત થઈ ગૃહસ્થ થઈ જાય છે, એના વિષયમાં સૂત્રકાર કહે છે—એ પ્રાણી પ્રથમ એવા વિચાર કરે છે “ હું આત્મન ! આ ભવમાં પ્રાપ્ત એવા સ્વામાં તત્પર અને વાસ્તવિક દૃષ્ટિએ અનરૂપ માતા-પિતા ઇત્યાદિ સ્વજન સાથે હું શું કરૂં ? આ લાગેા મારા કયા કામમાં આવવાનાં ? જ્યારે હું મારા શુભ અને અશુભ કર્મના ફળાના ભેાક્તા બનીશ ત્યારે એમાં એ મને સહાય કરી શકવાનાં નથી, ન એ મને આશ્રય આપશે, ન તા મારાં રક્ષક ખનશે. આવા વિચારથી પ્રેરાઈ ને કાઈ એક જીવ ધાર્મિક કથાઓના શ્રવણથી સંસારનું સ્વરૂપ જાણી, માતા–પિતા, સ્ત્રી, પુત્ર કુટુંબ તેમજ મિત્રાદિકો તથા ધન, ધાન્ય, હીરા, માતી, સુવર્ણ અને મકાન ઇત્યાદિને વૈરાગ્ય ભાવનાથી છેડી, ચારિત્રને ગ્રહણ કરવામાં સિંહની માફક પ્રવૃત્તિશીલ મની દીક્ષા ધારણ કરે છે, અને ષટ્કા યના જીવાની હિંસાથી દૂર રહી પ્રાણાતિપાતવિરમણ વગેરે પાંચ મહાવ્રતાની આરાધના કરતાં, ઇન્દ્રિય અને મનને નિગ્રહ કરવામાં તત્પર રહે છે. આટલી અવસ્થા સુધી પહોંચેલા જીવને પણ મોહના પ્રબળ ઉડ્ડયના એકજ ઝપાટા કાંથી ઉપાડી કચાં પછાડી દે છે. એ અંગે સૂત્રકાર ‘“ વચ ટીનાર્ ઉત્પત્તિતાનું પ્રતિપતતઃ'' આ પક્તિદ્વારા પ્રગટ કરે છે. તેઓ આમાં બતાવે છે કે પ્રબળ મેાહના ઉદયથી સચમસ્થાનથી ઉછળી કની વિચિત્રતાથી જીવ કારાગારતુલ્ય ગૃહસ્થવાસમાં જઇ પડે છે. ત્યાં શગાલની માફક નીચ મનેાવૃત્તિથી યુક્ત બની સાંસારિક દુઃખોથી વ્યાકુળ થતા રહે છે. શિષ્યને સોાધન કરતાં સૂત્રકાર કહે છે કે હું શિષ્યા ! તમે જુઓ; ઘડીમાં શુ થી શુ' થઈ જાય છે. આ પ્રકારના એના પરિવર્તનમાં કઈ એવી છુપી વસ્તુ કામ કરે છે કે જેથી માહના ઉદયની પ્રમલતા જાગ્રત થઈ એનો સર્વ સંહાર કરે છે? આના ઉત્તર સૂત્રકાર વાર્તા: તા:નનાઃ लूषका भवन्ति આ પક્તિથી આપે છે. તે કહે છે-આમાં પ્રમળ અપરાધ કષાયવશવશવતતાનેા છે. આટલું કરવા છતાં પણ માહના પ્રબળ ઉદય એને પતિત બનાવીદે છે. આનું પ્રધાન કારણ એનુ કષાયાથી યુકત થવું છે. કષાયેથી યુકત થવાના કારણે જ જીવ આત્–રૌદ્ર ધ્યાનવાળા બની જાય છે. જે રીતે "" શ્રૃગાલ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૦૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ (સિયાળ) જરા ખડખડાટ સાંભળતાં પિતાના સ્થાનથી ભાગે છે એ જ રીતે એ પણ પરિષહ અને ઉપસર્ગ આવતાં એનાથી ભયભીત બની પિતાના મહાત્રની આરાધનાના સ્થાનેથી ભાગી છૂટે છે. અર્થાત્ મહાવ્રતોને ભાંગી નાંખે છે. દ્રવ્યલિંગ તથા ભાવલિંગને છોડીને ષટ્કાયના જીવેને એ સદા વિરાધક બની જાય છે. (સૂ૦૧૦) ગ્યારહવેં સૂત્રકા અવતરણ, ગ્યારહવાં સૂત્ર ઔર છાયા | પછાકડાઓની લેકે માં મશ્કરી થાય છે આ વાતને પ્રદર્શિત કરવા સૂત્રકાર કહે છે. “સોર્સિ) ઈત્યાદિ. સંયમસે ચુત લોગોંકી સર્વત્ર નિન્દા હોતી હૈ દ્રવ્યલિંગ અને ભાવલિંગના ત્યાગ બાદ, પિતાની પ્રતિજ્ઞા ભંગ કરવાવાળા અને સંયમ પરિત્યાગ કરવાવાળા તે જીવોમાંથી કોઈ કોઈ જીવની પ્રત્રજ્યા ત્યાગના બાદના સમયમાં જ મૃત્યુ થઈ જાય છે. તથા કેઈ કેઈની થડા સમય બાદ; જેવી રીતે કૃષીવલ મુનિનું કે જેણે ભગવાનની સમક્ષ જ રજોહરણ સરકમુખવસ્ત્રિકા અને વસ્ત્ર તથા પાત્રોને ત્યાગ કર્યો, અને સમવસરણની ભૂમિથી બહાર નીકળતા સમયે જ તેનું મૃત્યુ થયેલું. કણ્ડરીકનું ચારિત્રત્યાગ બાદ છેડા કાળે મૃત્યુ થવા પામેલું. કોઈ મનુષ્ય ચારિત્ર ત્યાગ બાદ પણ જીવિત રહે છે એવા જીની સ્વપક્ષ અને પરપક્ષમાં પણ અપકીર્તિ સર્વત્ર ફેલાય છે. જોકે કહે છે કે આ ઉત્સાહ વગરને છે, પરાક્રમ વગરને છે, મહાવ્રતને ત્યાગ કરનાર છે આ પ્રકારે લેકેમાં સર્વત્ર તેની નિંદા થાય છે. ઠીક જ છે-કેમાં ઉત્સાહ રહિતની, પરાક્રમ રહિતની તથા મહાવ્રતને ત્યાગ કરનારની નિંદા થવી જ જોઈએ. કેમ કે–પરોવિરુદ્ધ નિ, યુi તૂરતચત્ત ! સામાનં ચો ન સંઘ રોડઐ સ્થાન યં તિઃ–પરલોક વિરૂદ્ધ કાર્યોને કરનાર વ્યક્તિને દૂરથી ત્યાગ કરવું જોઈએ. જે પિતાનું હિત નથી કરી શકતા તે બીજાઓનું હિત કેવી રીતે કરી શકે. નિંદાને પ્રકાર પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે કે “ શ્રમવિશ્વાન્તઃ ” ઈતિ. આ ચારિત્રભ્રષ્ટ સાધુ બનીને પાછળથી વિભ્રાન્ત-ભ્રષ્ટ થયેલ છે, માટે શ્રમણ વિભ્રાન્ત છે. મૂળ સૂત્રમાં આ પદ બે વાર કહેવામાં આવેલ છે. તેને આ મતલબ છે કે લેકમાં સર્વ જગ્યા, દરેક ગામમાં, દરેક નગરમાં, દરેક સ્થાનમાં અને પ્રત્યેક મનુષ્યમાં સંયમથી ભ્રષ્ટ થયેલા મનુષ્યની નિંદા થાય છે. (સૂ૦૧૧) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૦૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ બારહવેં સૂત્રકા અવતરણ, બારહવાં સૂત્ર ઔર છાયા ! તથા–“પાસ” ઈત્યાદિ. કિતનેક અભાગે સાધુ, ઉગ્રવિહારિયોકે સાથ રહતે હુએ ભી શીતલવિહારી હોતે હૈ, વિનયશીલ સાધુઓકે સાથ રહતે હુએ ભી અવિનયી હોતે હૈ, વિરતોકે સાથ રહતે હુએ ભી અવિરત હોતે હૈ, સંયમારાધકો સાથે રહતે હુએ ભી અસંયમી હોતે હૈં. અતઃ સંયમી સાધુઓંકી સંગતિ પ્રાપ્ત કર સર્વદા સંયમારાધનમેં તત્પર રહના ચાહિયે શિષ્યને સંબોધીને સૂત્રકાર કહે છે કે, હે શિષ્ય ! તમે કર્મોનો પ્રભાવ તે જુઓ. બીચારા હતભાગી કઈ સાધુજન ઉગ્રવિહાર કરવાવાળાઓની સાથે રહેવા છતાં પણ શીતલવિહારી બને છે. સંયમનું આરાધન કરવાવાળા હવાથી વિનીત સાધુઓની સાથે રહેવા છતાં પણ ઉદ્ધતસ્વભાવના તથા અહંકારી હોય છે. વિરતિવાળાઓની સાથે હંમેશા સ્થિતિ કરવા છતાં પણ અવિરતિસંપન્ન બને છે. સંયમની આરાધના કરવાવાળાઓની સાથે નિવાસ કરવા છતાં પણ સંયમની આરાધના કરવાથી વંચિત રહે છે. માટે હે શિષ્ય તમે ઉગ્રવિહારી, વિનયી, વિરતિસંપન્ન અને સંયમ આરાધક સાધુઓની સાથે નિવાસ કરીને સમ્યજ્ઞાનસંપન્ન, સાધુસમાચારીમાં વ્યવસ્થિત, વૈષયિક તૃષ્ણાથી નિમુકત અને પરિષહ અને ઉપસર્ગો સહન કરી કર્મશત્રુઓને વિનાશ કરવામાં દક્ષ બને. તીર્થંકર પ્રભુના ઉપદેશ અનુસાર સદા તપ અને સંયમની આરાધના કરવામાં વીયૅલ્લાસી બને. “રૂતિ ત્રવામિ” આ પદની વ્યાખ્યા પહેલાની માફક સમજવી. છ અધ્યયનને ચોથે ઉદ્દેશ સમાપ્ત છે ૬-૪ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૦૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ઉદેશકે સાથ પ્રશ્ચમ ઉદેશકા સમ્બન્ધ–કથના પ્રથમ અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયા સૂત્રકા છ અધ્યયનને પાંચમો ઉદ્દેશ છઠ્ઠા અધ્યયનના ચેથા ઉદ્દેશમાં સૂત્રકારે ત્રણ ગૌરવના ત્યાગને ઉપદેશ આપેલ છે. તે ઉપદેશમાં ચતુર્થો દેશકથિત અર્થને ઉપસંહાર કરતાં તેઓએ વીરે જરા ગામેf vમે”િ આ વાક્યથી “મુનિયેએ તીર્થંકર પ્રભુના ઉપદેશ અનુસાર રહેવું જોઈએ.” તે સમજાવ્યું છે. આ ત્રણ ગૌરવને ત્યાગ પરિષહ, ઉપસર્ગ, માન-અપમાનને સહ્યા વિના પૂર્ણરૂપથી બનતું નથી. તેથી આ વિષયને સમજાવવા માટે આ પાંચમાં ઉદ્દેશને પ્રારંભ કરેલ છે. આમાં સર્વપ્રથમ સૂત્રકાર પરિષહ અને ઉપસર્ગ કયાં કયાં સંભવિત બને છે એ વાત દેખાડવા માટે “રે વિ ” ઈત્યાદિ સૂત્ર કહે છે. ઉન મુનિયોંકો અનેક સ્થાનોંમેં અનેક પ્રકારકે ઉપસર્ગ પ્રાપ્ત હોતે હૈં, ઉન ઉપસર્ગો કો વે મુનિ અચ્છી તરહ સહેં ! આહારાદિ ગ્રહણ કરવા નિમિત્ત જતાં મુનિજનને ઘરમાં–ઉચ્ચ, નીચ અને મધ્ય કુળોમાં ઘરની આસપાસમાં, ગામમાં, ગામની આસપાસમાં, નગરમાં, નગરની આસપાસમાં, તથા એક ગામથી બીજા ગામમાં વિહાર કરનાર મુનિને મગધાદિક જનપદમાં, જનપદની સીમા-હદમાં, ઉપલક્ષણથી બગીચામાં, બગીચાની આસપાસમાં તથા સ્વાધ્યાય કરવાવાળા મુનિને વિહાર ભૂમિમાં, શૌચાદિની નિવૃત્તિ માટે જતાં અથવા આવતાં સાધુને વિચારભૂમિ-નગરની બહાર જંગલ (વન) આદિ પ્રદેશમાં, કેટલાક દુષ્ટ મનુષ્ય કે જેનું ચિત્ત કષાયથી મલિન બનેલ છે–આકુળવ્યાકુળ બનેલ છે; ઉપસર્ગ અને પરિષહ કરનાર હોય છે. અથવા વાત, પિત્ત અને કફજનિત દુઃખવિશેષ અને તૃણસ્પર્શ, દંશમશક, શીત ઉષ્ણ આદિ જનિત દુઃખ પણ એમને કોઈ કઈ વખત દુખિત કરતા રહે છે. આ માટે એવા પરિષહ અને ઉપસર્ગ વગેરેથી સતાવેલ અને ઉપદ્રવિત કરાએલ એ રાગદ્વેષરહિત સમ્યગ્દષ્ટિ મુનિજન અèભ્ય બનીને તે વાતાદિ દોષ જનિત અથવા તૃણ સ્પર્શાદિથી થવાવાળા દુઃખવિશેષને સહન કરે. ગભરાય નહિ. એ સમયે એ એવું જ વિચારે કે જે પ્રકારે કર્મના ઉદયથી નરક આદિના દુઃખોને મેં અનેક વખતે સહન કરેલ છે, એ જ રીતે એ બધાં મારા કર્મોના ઉદયરૂપ છે. આ માટે મારે પણ તેને મધ્યસ્થભાવથી સહન કરવાં જોઈએ. એવો નિશ્ચય કરી સારી રીતે આકુલતારહિત એને સહે. સમતાને પ્રાપ્ત જેનું દર્શન છે એનું નામ સમ્યગ્દષ્ટિ છે. (સૂ૦ ૧) શ્રી આચારાંગ સૂત્ર ૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા । તથા- — ચ હોલ' ઇત્યાદિ, જૈનાગમકે જ્ઞાતા મુનિ, લકસ્વરૂપકો તથા પૂર્વાદિ દિગ્વિભાગોંકો ભી અચ્છી તરહ જાન કર દયાધર્મકી પ્રરૂપણા કરે ઔર ધર્માનુષ્ઠાનકા ફલ કહે । સજ્ઞરચિત આગમના જ્ઞાતા મુનિ દ્રવ્યથી ષવનિકાયસ્વરૂપ લેાકસ્વરૂપ જાણીને, તથા ક્ષેત્રથી પૂર્વદિશા, પશ્ચિમદિશા, દક્ષિણદિશા અને ઉત્તરદિશા, અને ઉપલક્ષણુથી આ દિશાના વિભાગાને જાણીને, કાળની અપેક્ષા જીવનપત, ભાવથી રાગ દ્વેષ રહિત બનીને સર્વત્ર ધર્મના ઉપદેશ કરે. આ ઉપદેશમાં તે અવશ્ય અવશ્ય પ્રગટ કરે કે સમસ્ત સંસારી પ્રાણી દુઃખને ચાહતા નથી, અને સુખના અભિલાષી છે. માટે સમસ્ત પ્રાણીઓને પેાતાના સમાન સમજવા જોઈ એ. તથા એ ધર્મ, દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ, ભાવના ભેદો અને અહિંસા આદિ વ્રતાના ભેદાની અપેક્ષાથી અનેક પ્રકારનો છે. આ પ્રકારે તેના વિભાગ કરી પ્રરૂપણા કરે. ધર્મની આરાધનાથી જીવાને શું ફળ મળે છે તેનું વ્યાખ્યાન કરે, સજ્ઞ ભગવાન્ દ્વારા પ્રતિપાતિ આગમના જ્ઞાતા મુનિરાજ લાક આદિનું યથાર્થ સ્વરૂપ જાણી જીવાની રક્ષા નિમિત્ત ધનો ઉપદેશ દે, તેમાં તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને અહિંસાવ્રત આદિની અપેક્ષાથી ધર્મનું વિસ્તારપૂર્ણાંક કથન કરે. અને સાથે સાથે એ પણ સમજાવે કે ધર્માંના આરાધનથી કયા કયા જીવાને કયા કયા ફળની પ્રાપ્તિ થયેલ છે. ભાવા તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા । તથા—“ સે ટ્ટિપ્પુ જા” ત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૦૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ વહ આગમજ્ઞ મુનિ, સુનનેકી ઇચ્છાવાલે ઉત્થિત, અનુત્થિત સભી પ્રકારકે લોગોંકો શાન્તિ, વિરતિ, ઉપશમ, નિર્વાણ, શૌચ, આર્જવ, માર્દવ ઔર લાઘવકી વ્યાખ્યા આગમાનુસાર કરકે સમઝાવે । આગમજ્ઞાતા એ મુનિ ધર્મનો ઉપદેશ કરતી વખતે એ વિષયાનું પણ વિવેચન કરે. ધાર્મિક ઉપદેશ સાંભળવામાં જે ઈચ્છુક છે તેનું નામ શુશ્રૂષમાણુ છે, અથવા જે ગુરૂની સેવા કરે છે તે પણ શુશ્રૂષમાણુ છે. જેએએ દીક્ષા ગ્રહણ કરેલી છે તેઓ ઉત્થિત અને શ્રાવક આદિ અનુન્થિન છે. આ બધા માટે તે આગમજ્ઞાતા મુનિ, અહિંસાને મૃષાવાદ આદિથી વિરમણુ હાવારૂપ વિત– મૂળગુણને, નિર્વાણુ–ક્રોધના ઉપશમરૂપ ક્ષમાનો, ઉપલક્ષણથી સમસ્ત ઉત્તરગુણુ, મૂળગુણ અને ઉત્તરગુણાના ફળભૂત મોક્ષના, માનસિક શુદ્ધિ, માયાશયના અભાવરૂપ સરળતા, માનના અભાવરૂપ નમ્રતા અને કમ ભારનો નાશ થઇ જવાથી ઉદ્ભૂત આત્માના લાઘવગુણનો યથા સ્વરૂપથી આગમને અનુરૂપ ઉપદેશ કરે. આગમજ્ઞાતા મુનિએ પેાત્રાના ઉપદેશમાં મુખ્ય તથા કેવા કેવા વિષ ચાનુ વર્ણન કરવું જોઈએ. સૂત્રકારે એ બધા વિષય ઉપર્યુકત (ઉપર કહેલ ) રીતિથી પ્રગટ કરેલ છે. માટે વિદ્વાન્ ઉપદેશક મુદ્ધિ ધાર્મિક ઉપદેશ સાંભળવા થાળા સમક્ષ એ વિષયા ઉપર અવશ્ય અવશ્ય પેાતાના ઉપદેશનો પ્રકાશ ફે' કે, ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા । તથા સભ્યનું ” ઇત્યાદિ. << મુનિ એકેન્દ્રિયાદિ સભી પ્રાણિયોંકે હિતકી ઓર દષ્ટિ રખતે હુએ ધર્મોપદેશ કરે । નિર્દોષ ભિક્ષાથી પોતાના શરીરનો નિર્વાહ કરવાવાળા ભિક્ષુ સમસ્ત પ્રાણીયા, સમસ્ત ભૂતા, સમસ્ત જીવો અને સમસ્ત સર્વોના હિતનો વિચાર કરી શ્રુતચારિત્રરૂપ ધનુ અથવા ગૃહસ્થ અને મુનિ ધર્મનું વ્યાખ્યાન કરે. એકેન્દ્રિ ચાર્દિક સમસ્ત પ્રાણીયામાંથી કાઈ પણ જીવની વિરાધના જે રીતે કોઇ પણ જીવથી ન મને આ પ્રકારથી ધર્મનો ઉપદેશ આપી જીવાને સમજાવે, અને મુનિનો ધર્મ શું છે ? ગૃહસ્થનો ધર્મ શું છે? આ વિષય સમજાવે, સમજાવવાની પદ્ધતિ એટલી હૃદયંગમ હાવી જોઇએ કે તેની અસર તાત્કાલિક પહેાંચે; જેથી ઉપદેશ સાંભળનાર એકેન્દ્રિયજીવોની તરફ પણ સદ્ભાવવાળો અને. (સ્૦૪) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૦૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ચમ સૂત્રકા અવતરણ, પ્રશ્ચમ સૂત્ર ઔર છાયા | ધર્મનો વારંવાર વિચાર કરી બેલવાવાળા ભિક્ષુ બીજું શું કરે ? આને માટે સૂત્રકાર કહે છે “કવીરૂ મિરરઈત્યાદિ. ધર્મોપદેશ કરતે હુએ મુનિ, ન અપને આત્માની વિરાધના કરે, ન દૂસરે મનુષ્યોંકી વિરાધના કરે ઔર ન અન્ય પ્રાણ, ભૂત, જીવ ઔર સત્ત્વોંકી - વિરાધના કરે ધર્મનો ઉપદેશ કરનાર ભિક્ષુએ સંયમ પાળવા ઉપરાંત બધા પ્રાણીઓના હિત અને અહિતની પર્યાલોચના કરી પોતાના આત્માની સર્વથા વિરાધના ન કરે. જ્ઞાન, દર્શન અને ચારિત્રથી વિરૂદ્ધ પ્રવર્તન કરવાથી આત્માનું જે સંસારમાં પરિભ્રમણ થાય છે-એ પરિભ્રમણ જ આત્માની અશાતના-વિરાધના છે. આ લૌકિકી અને લેકોત્તરના ભેદથી બે પ્રકારે છે. લૌકિકી અને લેકેત્તર આ બને પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બબ્બે ભેદવાળી છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યને વિષય કરવાવાળી આશાતના દ્રવ્યથી લૌકિકી છે. અવિનયીને જેથી વિદ્યાદિકનો લાભ નથી મળતે તે ભાવથી લોકિકી આશાતના છે. શરીર અને અને ઉપધિને વિષય કરવાવાળી દ્રવ્યથી લત્તર તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અવિનય આદિ ગુણો વિષય કરવાવાળી ભાવથી લોકેત્તર આશાતના છે. ઉપદેશ સાંભળવા માટે ઉત્સુક બનેલાનું નામ સુશ્રષ, સર્વવિરતિરૂપ ચારિ. ત્રના પાલક ઉસ્થિત અને ગૃહસ્થજન અનુસ્થિત છે. આમાંથી કોઈ પણ હો, મુનિનું કર્તવ્ય છે કે તે કોઈની વિરાધના ન કરે. આ જ રીતે સામાન્ય પ્રાણીએની, ભૂતની, જીવોની અને સર્વેની તે વિરાધના કરવાના અધિકારી નથી. એ ઉપદેશ ન આપે કે જેથી ષજીવનિકાયના સ્વરૂપનો અપલાપ (સંતાડવાપણું) થાય અને સાવદ્ય વ્યાપારોમાં જીની પ્રવૃત્તિ વધે. કેમકે આ પ્રકારના ઉપદેશથી જીવોની પ્રવૃત્તિ અન્ય જીવોની વિરાધના તરફ ઉત્સાહિત બને છે. કહેવાની મતલબ એ છે કે મુનિએ એવે ઉપદેશ ન દેવે જોઈએ કે જેથી કોઈ પણ જીવની વિરાધના થાય. ધર્મને ઉપદેશ કરનાર સંયમી આ વાતને સદા પૂર્ણ રીતે ધ્યાનમાં રાખે કે મારા ઉપદેશથી બને ત્યાં સુધી જીવનું કલ્યાણ થાય. કુમાર્ગમાં જવાવાળા પ્રાણી પણ આને લાભ મેળવે અને સન્માર્ગે ચાલવા લાગે, શ્રોતાઓ ઉપર આવા ઉપદેશકને પ્રભાવ પડે છે જે સ્વયં જ્ઞાન દર્શન અને ચારિત્રથી વિરૂદ્ધ પ્રવૃત્તિ ન કરતા હોય. આ માટે ઉપદેશકને પ્રભુને એ આદેશ છે કે તે પિતાની વિરાધના ન કરે. જે સ્વયં ધર્મથી વિરૂદ્ધ ચાલનાર હોય છે તે બીજાને સુમાર્ગ ઉપર લાવી શકતા નથી. (સૂ૦ ૫) શ્રી આચારાંગ સૂત્રઃ ૩ ૨૦૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ છઠે સૂત્રકા અવતરણ, છઠા સૂત્ર ઔર છાયા । એવા મુનિ સપ્રાણીઓના શરણભૂત હોય છે એ. વાત દૃષ્ટાન્તદ્વારા સૂત્રકાર બતાવવા માટે “ ને બળન્નાચણ્ ,, આ સૂત્ર કહે છે. જીવબેંકે અનાશાતક મુનિ સભી પ્રાણિયો શરણ હોતે હૈં । અસન્જીન એટ કે જેની ચારે તરફ પાણી હાય છે છતાં તે જળના ઉપદ્રવથી રહિત રહે છે. આવા પ્રદેશ અનેક પ્રાણીયાના આશ્રયદાતા મને છે. એ જ રીતે અનાશાતક-અવિરાધક મહામુનિ-તીર્થંકર અથવા ગણધરદેવ તેમજ તપ અને સંચમની લબ્ધિવાળા મુનિજન પણુ, આશાતના (વિરાધના)થી રહિત થઈ ને સમસ્ત પ્રાણી, ભૂત, જીવ અને સત્વની રક્ષાના ઉપાય પ્રદર્શિત કરવાને લીધે સમસ્ત પ્રાણીયેાના, સમસ્ત ભૂતેના, સમસ્ત જીવોના, અને સમસ્ત સત્વાના આશ્રય-શરણ–દાતા હાય છે. તથા—તે પ્રાણી આદિનો વધ કરનાર મનુષ્યોને હિંસાના વ્યાપારથી નિવૃત્ત કરી, વિશિષ્ટ ગુણુસ્થાનમાં લઈ જવાના કારણે, તે મહામુનિ તે હિંસકાના પણ શરણ થાય છે. બધાના શરણુ તે મહામુનિ વધ કરનાર જીવામાંથી કેટલાક જીવાને ઉપદેશ આપી દીક્ષા ગ્રહણ કરાવે છે. કેટલાયને શ્રાવકના વ્રતામાં દૃઢ મનાવે છે. કેટલાયને સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવી મોક્ષધર્મની પ્રથમ સીડી ઉપર ચડાવી દે છે. અને કેટલાક પ્રાણીયાને પ્રકૃતિથી ફેરવનાર અને છે. ત્યાં સુધી કે જેનામાં ગાઢ મિથ્યાત્વનો પૂર્ણ ઉદય હાય એવા ઘણા જીવાના ચિત્તમાં પેાતાની શુદ્ધ વાણીનો પ્રવાહ રેડી તેને માખણ જેવા કામળ મનવાળા ખનાવી દે છે. (સ્૦ ૬) સાતનેં સૂત્રકા અવતરણ, સાતવાં સૂત્ર ઔર છાયા । પૂર્વોક્ત અર્થના ઉપસ’હાર કરતાં સૂત્રકાર કહે છે-ત્ત્વ સે ટ્ટિ” ઇત્યાદિ શ્રી આચારાંગ સૂત્ર : ૩ २०७ Page #215 -------------------------------------------------------------------------- ________________ કર્મવિનાશકે લિયે ઉત્થિત મુનિ, શ્રુતચારિત્ર ધર્મ મેં સ્થિર હો કર, બલવીર્યકો નહીં છિપાતે હુએ, સભી પ્રકારકી પરિસ્થિતિ મેં નિષ્રકમ્પ, સ્થિરવાસરહિત અર્થાત્ ઉગ્રવિહારી ઔર સંયમકી ઓર લક્ષ્ય રખતે હુએ વિહાર કરે । એ પૂર્વોક્ત રીતથી કર્મોને હટાવવા માટે જેણે આતી દીક્ષા ધારણ કરી છે તથા જેનો આત્મા શ્રુત ચારિત્રરૂપ ધર્મમાં સ્થિર છે-ધર્મનું આરાધન કરવામાં જે પરાયણ છે, કપટરહિત છે—પોતાનું ખળ અને વીર્યને જેણે છુપાવેલ નથી. અથવા જે રાગ અને દ્વેષથી રહિત છે, ગમે તેવા ઝંઝાવાતની સામે જેમ મેરૂ પર્વત અડગ અને અચળ રહે છે, એ રીતે ગમે તેવા ઉપસર્ગો અને પરિષહ આવવા છતાં અચળ રહે છે—વિકૃત પરિણામાથી શૂન્ય રહે છે, જે ઉન્ન વિહારી છે-સ્થિર વાસ કરતા નથી, સયમ સિવાય બહારના પદાર્થોમાં જેની માનસિક વૃત્તિ ચલાયમાન થતી નથી, એવા મુનિ સંયમરૂપ પોતાના એક લક્ષ માં સ્થિર મની વિહાર કરે. (સ્૦૭) અષ્ટમ સૂત્રકા અવતરણ, અષ્ટમ સૂત્ર ઔર છાયા । આ રીતથી ચારિત્રની આરાધના કરવાવાળા મુનિ જ્ઞાનની પ્રાપ્તિ કરી મુક્ત મને છે; આ વાતને સૂત્રકાર કહે છે “ સવાય ” ઇત્યાદિ— સમ્યગ્દષ્ટિ જીવ જિનોક્તધર્મકો જાનકર પરિનિવૃત હો જાતા હૈ । સમ્યક્દર્શનસંપન્ન મુનિ હિંસાદિક દોષોથી રહિત શુદ્ધ એવા જિનેન્દ્ર દ્વારા પ્રતિપાદિત શ્રુતચારિત્રરૂપ ધર્મને સમ્યજ્ઞાનથી જાણીને પરિનિવૃત થઈ જાય છે, અર્થાત્ પોતાના સકળ કર્મોના સમૂળ વિનાશ થતાં પ્રગટેલા શુદ્ધ આત્મસ્વરૂપના કારણે કોઈ પ્રકારની ખાધારહિત અમન્ત્ર ( પારાવાર ) આનă સપન્ન થઈ જાય છે. સમ્યગ્દર્શનસ પન્ન મહામુનિ જીનેન્દ્રદેવે ધર્મની સમ્યાનપૂર્વક આરાધના કરવાથી સઘળા કર્મોથી રહિત ખની જાય છે અને અવ્યાબાધ સુખના લેાક્તા ખને છે. (સ્૦૮) કહેલા શ્રી આચારાંગ સૂત્ર : ૩ २०८ Page #216 -------------------------------------------------------------------------- ________________ નવમ સૂત્રકા અવતરણ, નવમ સૂત્ર ઔર છાયા! જે મિથ્યાદષ્ટિ છે તે મિથ્યાત્વના પ્રભાવથી શુદ્ધ એવા છક્ત ધમને જાણતા નથી, આથી તે મુક્તિને પાત્ર પણ નથી બનતા. આ વાત બતાવવા સૂત્રકાર કહે છે. “તષ્નાઈત્યાદિ– આસક્તિયુક્ત પ્રાણી, બાહ્યાભ્યન્તર પરિગ્રહોંસે નિબદ્ધ હોતે હૈં, ઉનમેં નિમગ્ન રહતે હૈ, કામભોગમેં અભિનિવિષ્ટ ચિત્તવાલે હોતે હૈ મુનિકો ચાહિયે કિ વે આસક્તિરહિત હો કર સંયમ પાલન કરે, સંયમસે કભી ભી ભયભીત ન હો! સૂત્રમાં કૃત્તિ શબ્દ હેતુ–અર્થમાં પ્રયુક્ત થયેલ છે. જે કારણથી તે મિથ્યાદષ્ટિ બાદ્ય પદાર્થોમાં આસક્તિવાળા બની મુકત થઈ શકતા નથી, આ માટે શિષ્યો! તમે પણ માતા પિતા આદિના સંબંધને અને એના વિપાકને વિવેકબુદ્ધિથી વિચાર કરે. જે બાહ્ય અને આન્તરિક પરિગ્રહથી બંધાયેલા છે અને એથી કરી તેઓ એમાં જ ખુંચેલા છે, કામોમાં જેમનું ચિત્ત સર્વ–પ્રકારથી મગ્ન છે તેઓ એ અવસ્થામાંથી મુક્ત થઈ શકતા નથી. આવા જીવો શારીરિક અને માનસિક નાના પ્રકારની વ્યાધિ-ઉપાધિઓમાં સંતપ્ત રહે છે. આ કારણે મુનિનું કર્તવ્ય કે તે રૂક્ષ-સંયમથી કદિ પણ ઉદ્વિગ્ન ન બને. રૂક્ષને અર્થ અહિં સંયમ છે, કેમ કે તે રાગાદિક દેષોથી રહિત હોય છે. આ કારણે તેનામાં સ્નિગ્ધતા આવી શકતી નથી. આ કારણે તે રૂક્ષની તરહ રૂક્ષ છે. રૂક્ષ હોવાથી જ તે કષાયથી અકળાતા નથી. આવા સંયમને ગ્રહણ કરી મુનિ પરિષહ આદિથી ભયભીત ન બને-અવિચલિતચિત્તથી સંયમની પાલના અને તેની સદા રક્ષા કરે. મિથ્યાદષ્ટિ મુક્ત નથી થઈ શકતા; એનું કારણ સૂત્રકાર બતાવે છે. તે કહે છે કે એનામાં મિથ્યાત્વ હોવા સબબ તેની બાહ્ય પદાર્થોમાં આસકિત રહે છે, જે સંયમની વિઘાતક છે. એની બુદ્ધિ વિષયથી વ્યાપ્ત હોય છે, અને બાહ્ય તથા આતરિક પરિગ્રહોમાં એ સદા મગ્ન રહે છે. આથી ભયંકર એવાં શારીરિક અને માનસિક કષ્ટને સામને કરતાં છતાં પણ સંય મના દર્શનથી પણ વંચિત રહે છે, પછી મુક્તિની તો વાત જ ક્યાં કરવી. આ માટે મુનિનું કર્તવ્ય છે કે સંયમ ધારણ કરવા બાદ પરિષહ અને ઉપસર્ગીદિકોના આવવાથી ભયભીત ન બને અને અવિચલિત મનના બની સંયમની પાલના અને રક્ષા કરતા રહે. (સૂ) ૮ ). શ્રી આચારાંગ સૂત્ર ૩ ૨૦૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ દશમ સૂત્રકા અવતરણ, દશમ સૂત્ર ઔર છાયા । કયું કારણ છે કે મુનિજનને સંયમથી ત્રાસ થતા નથી ? આ પ્રકારની જીજ્ઞાસા થવાથી સૂત્રકાર કહે છે “સ્લિમે ’” ઈત્યાદિ વહુ આરમ્ભ કિ જિસસે હિંસક જન ભયભીત નહીં હોતે હૈં, ઉસકો સમ્યક્ પ્રકારસે જાન કર ઔર ચાર કષાયોંકા વમન કરકે મુનિજન સંયમમાર્ગ મેં વિચરતે હૈં । એસે મુનિજનકે સભી કર્મ બન્ધનતૂટ જાતે હૈં । જે જીવ અનેક આરંભા–અનેક આર ભમય પ્રવૃત્તિઓમાં બાહ્ય અને અંદરના પરિગ્રહોથી ગુથાઈ, તથા આવા પરિગ્રહને જોડવામાં મગ્ન અને કામભોગોમાં સૂચ્છિત અની, અનેક જીવેાની હિંસા કરવારૂપ પ્રવૃત્તિમાં વ્યાકુળ ચિત્ત રહે છે, તે અજ્ઞાન અને પ્રબળ મોહના ઉદ્દયથી એ પ્રકારની પ્રવૃત્તિઓ કરતાં ભય નથી કરતા–અમાને નરક નિગોદાદિકનાં ભયંકર દુઃખા ભોગવવા પડશે આ પ્રકારના ભયથી તે કોઈ પણ રીતે ડરતા નથી. આવા દુષ્ટ જના પાતપોતાના સ્થાનમાં રહી ભયસ'જ્ઞાવાળા પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવોને, ભોણ, રાફડા, ઘર મનાવી એમાં રહીને પોતાના આત્માની રક્ષા કરવામાં તત્પર એઇન્દ્રિય, પશુ, પક્ષી અને મનુષ્ય આદિ પંચેન્દ્રિય જીવોને, કે જે પાતે જ ડરતા રહે છે; ગાતી ગાતીને મારે છે અને આનંદ મનાવે છે. પણ જેઓએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે; એવા મુનિએ આ પૂર્વોક્ત કુકૃત્યોના, અથવા માતા પિતા આદિના સંગથી ઉદ્ભૂત આરંભ અને ઉપભોગ આદિને માટે દ્રવ્ય અને ભાવશોથી પૃથ્વીકાયિક, અષ્ઠાયિક, તેજકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, અને ત્રસવાના વિનાશ કરવારૂપ શસ્ત્રપરિજ્ઞાના અધ્યયનમાં સમજાવવામાં આવેલ સાવદ્ય વ્યાપારોના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી, ત્રિકરણ અને ત્રિયોગથી, જ્ઞપરિજ્ઞાથી બંધના કારણરૂપ જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી પરિત્યાગ કરે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૧૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ એ ચતુર મુનિ ક્રોધ, માન, માયા અને લોભ કષાયને પરિત્યાગ કરી મોહનીય કર્મના વિનાશરૂપ સંયમમાર્ગમાં વિહાર કરે છે. એવા મુનિ જ તીર્થંકર અને ગણધર આદિ દેવ દ્વારા કર્મસંતતિથી અલગ-છિન્નબંધવાળા–અકર્મા કહેવાયા છે. આવા પ્રકારના મુનિઓ સંયમથી ભય કરતા નથી. “રુતિ ત્રવામિ આ રીતે હું કહું છું, આગળ પણ એના વિષયમાં કહીશ. ભાવાર્થકયું કારણ છે કે જેનાથી સંયમી મુનિજનોને સંયમથી ત્રાસ થત નથી? આ પ્રશ્નના ઉત્તર આ સૂત્રમાં સૂત્રકારે આપેલ છે. તેઓ કહે છે કે જે જીવ આરંભ અને આરંભમય પ્રવૃત્તિઓમાં મગ્ન રહે છે, પરિગ્રહમાં જે મગ્ન હોય છે, અને એનામાં જ જે રાત-દિન રચ્યોપચ્યો રહે છે, વિષયોમાં ભેગેચ્છાથી જેનું અન્તઃકરણ આકાન્ત બનેલું છે, અને આ માટે જે બીજા ની વિરાધના કરવાથી ડરતો નથી, ત્રસ અને સ્થાવરને મારીને જે આનંદ માને છે; એવા નિર્દયી અને એટલે પણ ખ્યાલ નથી થતું કે અમારે આ મેં કરેલા કૃત્યોનું ફળ નરકનિદાદિક ગતિઓમાં જઈને ગવવું પડશે. કેમકે અજ્ઞાન અને પ્રબળ મોહના ઉદયથી તેને આરંભ-સમારંભાદિ કાર્યોથી ભય થતો નથી. પરંતુ જે સમજી ચુકેલા છે કે આ આરંભ સમારંભ આદિ કાર્ય ભયંકર નરક નિગેદાદિક અનર્થોનાં ઉત્પાદક છે, તેથી જે તેને ત્રણ કરણ અને ત્રણ ગથી દ્રવ્ય-ક્ષેત્રાદિની પણ અપેક્ષાથી ત્યાગ કરી ચુકેલ છે, એવા મુનિરાજેને એ સદા ભયપ્રદ જ જણાતાં રહે છે. આ માટે આ બધા અનર્થોના ત્યાગરૂપે સંયમથી તેને ત્રાસ થતું નથી. અને એથી કષાય આદિને ત્યાગકમથી તે ધીરે ધીરે અકર્મા બને છે. એ તીર્થંકર આદિને અભિપ્રાય છે. (સૂ૦૧૦) ગ્યારહવેં સૂત્રકા અવતરણ, ગ્યારહવાં સૂત્ર ઔર છાયા ત્રવી”િ આ પદથી સૂચિત વક્ષ્યમાણ વિષયને સૂત્રકાર “#ચિત્ત” ઈત્યાદિ સૂત્રથી પ્રદશિત કરે છે. શ્રી આચારાંગ સૂત્રઃ ૩ રજૂરી : ૩ ૨૧૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ ઇસ ઔદારિક આદિ શરીરને વિનાશકો તીર્થકરોંને સંગ્રામના અગ્ર ભાગ ને કહા હૈ. મુનિજન જ્ઞાનાચારાદિરૂપ નૌકાકા અવલમ્બન કર સંસાર મહાસાગરકે - પારગામી હોતે હૈ પરીષહ ઔર ઉપસર્ગોસે હન્યમાન મુનિ, રાગદ્વેષરહિત અપને મરણકાલસે અભિજ્ઞ હો કર બારહ વર્ષકી સંલેખનાસે શરીરકા સંલેખન કરકે ભક્તપ્રત્યાખ્યાન આદિમેં સે કિસી એક મરણસે અપને મરણકાલકી પ્રતીક્ષા કરેં ઇસ પ્રકારડે મુનિ સકલ કર્મક્ષય કરકે મોક્ષગામી હોતે હૈ. ઔદારિક, તિજસ અને કાર્પણ આ ત્રણ શરીરે અથવા ભોપગ્રાહી ચાર અઘાતિયા કર્મોના આત્યન્તિક ક્ષયને તીર્થકરેએ સંગ્રામશીર્ષ, અર્થા–અષ્ટવિધ કર્મોની સાથે સંગ્રામને અગ્રભાગ કહેલ છે. જે રીતે દ્રવ્યસંગ્રામના અગ્ર ભાગમાં શત્રુને જીતી વીર પુરૂષ પિતાના ઇચ્છિત ભેગોને પ્રાપ્ત કરે છે, આવી રીતે ભાવસંગ્રામના અગ્ર ભાગમાં કર્મરૂપી વૈરીના વિનાશથી વીર સંયમી અનંત કેવળજ્ઞાન, અનંત કેવળ દર્શનને પ્રાપ્ત કરી લે છે. એ જ રીતે મુનિ જ્ઞાનાચાર આદિ પાંચ પ્રકારના આચારરૂપી નૌકા ઉપર સવાર થઈ સંસારરૂપી સમુદ્રને પાર ઉતરનાર બને છે. પરિષહ અને ઉપસર્ગોથી ઉપદ્રત ( યુક્ત) થવા છતાં પણ તે મક્કમ રહે છે. જેવી રીતે ફલક-લાકડાનું પાર્ટીયું કુવાડાથી કે બીજા હથીયારોથી છલતાં પાતળું થઈ જાય છે, એ જ રીતે સાધુ પણ બાહ્ય અને અંદરથી તપ તપતાં તેનું શરીર દુબળુ મેરેજ રાગદ્વેષરહિત થઈ જાય છે. જેમ પાટીયું કુવાડા વિ છેલવાથી પાતળું બને છે અને ઘસવાથી લીસું થાય છે અને સૂવા માટે પાટના રૂપમાં અને લખવા–પઢવાના કામે પટ્ટીરૂપમાં ફેરવાય છે, એ જ રીતે મુનિ બાહ્ય અને અંદરના તપથી પિતે પોતાની જાતને દુબળી બનાવી દે છે.અનુકૂળપ્રતિકુળ પરિષહ અને ઉપસર્ગને જીતવાથી બહારમાં એનું શરીર અને અંદરમાં કર્મોનાં બંધન છુટી જતાં એને આત્મા હલ્કો બની જાય છે. પ્રથમ કર્મોનાં બંધનને જેટલે ભાર તેના ઉપર હવે તે દૂર થતાં અને બહારનાં બંધન પણ હટી જતાં સ્વયં પોતે પિતાને બજારહિત માને છે. ક્રમ ક્રમથી કર્મોને બેજ હલકે બને છે, અને બંધન તુટતાં તુટતાં સાવ નિર્મૂળ બને છે, ત્યારે આત્મા ખીલી ઉઠે છે. ખેદનું નામનિશાન સરખું રહેતું નથી. અથવા–“વચઠ્ઠીની સંસ્કૃત છાયા ૪વરથાથી પણ થાય છે. એને શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૧૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ અર્થ એ પ્રકારને છે કે દુર્વચનરૂપી કુહાડાથી છેદવામાં આવેલ પણ એ મુનિકષાયરહિત હોવાથી પાટીયાની માફક કોઈપણ પ્રકારની વિકૃતિ વિના સ્થિરચિત્ત રહે છે. એને વાસી (વાસ) શું? અને ચંદન શું? બનેમાં સમતા રહે છે. ભલે કુવાડાથી તેને કાપવામાં આવે તે પણ તેને ગુસ્સો નથી, અને ચંદનથી લેપ કરવામાં આવે તે તેને હર્ષ નથી. બનેમાં સમભાવ રહે છે. અથવા–“ર્ચા થ” આ પણ સંસ્કૃત છાયા “ વચટ્ટી” જ્યારે આ પદની માનવામાં આવશે ત્યારે એને અર્થ એ પ્રકારે થશે કે કર્મક્ષયરૂપ જે ફળ તેજ થયું ફલક. તેનાથી સંસાર-પરિભ્રમણ-રૂપ આપત્તિમાં જે મુનિ પ્રજનવાળા છે તે ફલકાપદથી છે. મુનિજન સંસાર પરિભ્રમણરૂપ આપત્તિમાં કર્મક્ષયરૂપ ફળના અભિલાષી હેય છે. મુનિને જ્યારે પિતાના મરણકાળનો સમય જણાઈ આવે ત્યારે તે ૧૨ વર્ષની સંલેખનાથી ક્રમે ક્રમે શરીરને ઘસાવતા ઘસાવતા ભક્તપ્રત્યાખ્યાન, ઈંગિતમરણ અને પાદપપગમન આમાંથી કેઈ એક મરણથી પિતાના આત્માથી જ્યાં સુધી શરીરની પૃથકતા નથી થતી, ત્યાં સુધી શરીરને કૃશ કરતા રહે, અને સમાધિમરણથી શરીરને છેડે. ભાવાર્થ –દારિક આદિ શરીરત્રયને અથવા ભવાપગ્રાહી ચાર કર્મોને અભાવ થતાં જ કર્મોની સાથે લાગેલા યુદ્ધનો અંત થઈ જાય છે. આ અવસ્થામાં સંગ્રામમાં વિજયશ્રી મેળવનાર વીરની માફક તે આત્મા પણ અનન્તજ્ઞાન અને અનંતદર્શનની વિજયપતાકા લહેરાવતા પાંચ પ્રકારના આચારેની પૂર્ણતાથી મુક્તિને માગે પહોંચે છે. પરિષહ અને ઉપસર્ગ મુકિત પ્રાપ્તિની તૈયારી કરવા વાળા માટે બાધક બનતા નથી. હા, એથી એટલું અવશ્ય થાય છે કે તે આત્મા કદાચ તેનો સમભાવથી સામનો કરે તે મુક્તિ પ્રાપ્તિને લાયક બાહ્ય અને અંદરના તને તપતાં તપતાં બહારમાં કુશશરીર અને અંદરથી શિથિલ-કર્મબંધવાળા બની જાય છે. આ અવસ્થામાં આત્મા કર્મોના ભારથી હલકો બની પિતે પિતાને હલકે અનુભવ કરવા લાગે છે. જેવી રીતે લાકડાનું પાટીયું આજુબાજુથી છોલાઈ જવાથી શયનાદિકાર્યોમાં ઉપયોગી બની જાય છે એ પ્રકારે તપશ્ચર્યા આદિથી આત્માના ઉપરના કર્મરૂપી નકામે કચરે જ્યારે નિકળી જાય છે ત્યારે એ પણ મુક્તિની પ્રાપ્તિમાં ઉપયોગી બની જાય છે. મુનિને જ્યારે પિતાને મરણકાળ માલુમ થઈ જાય ત્યારે તેનું કર્તવ્ય છે કે તે ૧૨ વર્ષની સંલેખનાથી શરીરને કૃશ કરી ભક્ત પ્રત્યાખ્યાન આદિ કોઈ પણ પ્રકારથી પોતાના શરીરને ત્યાગ કરે. (સૂ૦૧૧) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૧ ૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ અધ્યયનવિષયો પસંહાર ! અધ્યયનાન્તગત વિષયને ઉપસંહાર સ્વજન-સંગ શરીર-મમત્વના, ત્રિતય-ગૌરવના સહ કર્મના, વળિ પરીષહના પરિહારને, અહિં કહ્ય ભગવંત ગણાધિપે. આ આચારાંગસૂવના ધૂત નામના છ અધ્યયનની આચારચિંતામણિ-ટીકાને ગુજરાતી અનુવાદ સંપૂર્ણ છે ૬ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૧૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ અધ્યયનકે વિચ્છેદકા કારણ એ વિમેક્ષ નામના આઠમાં અધ્યયનને પહેલો ઉદેશ. પૂત નામના છઠ્ઠા અધ્યયન પછી મહાપરિજ્ઞા નામના સાતમા અધ્યયનને અવસર હતું પણ તેને વિચછેદ થઈ જવાથી તે આ સમયે પ્રાપ્ત થઈ શકે તેમ નથી. જ્યાં સુધી શરીરને ભેદ (વિનાશ) છે, ત્યાં સુધી સંયમની પાલન કરતાં મુનિ કાલ–સમાધિમરણરૂપ કાળની ચાહના કરતા રહે. આ વાત ધૂત અધ્યયનમાં “વિજ્ઞ /રું જ્ઞાવ સરીરમેમો” આ અંતિમ સૂત્રથી કહેવામાં આવેલ છે, એ પછી મહાપરિજ્ઞા નામનું સાતમું અધ્યયન છે. આ અધ્યયન, અનેક પ્રકારના ચમત્કારિક વિષયોથી-જે હેય કેટીમાં માનવામાં આવેલ છે તેનાથી–પરિપૂર્ણ હતું. શાસ્ત્રોમાં પ્રત્યેક વિષયનું, ચાહે તે હેય હોય અથવા ઉપાદેય હેય વર્ણન હોય છે. આ અધ્યયનને વાંચીને અને સાંભળીને મહાપુરૂષોએ એ અધ્યયનમાં વર્ણવેલી વિદ્યાઓને જ્ઞપરિણાથી કર્મોના બંધ કરવાવાળી જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી એને પરિહાર કરી કર્મધૂનનપૂર્વક પિતાના આત્માનું કલ્યાણ કર્યું છે. આ અધ્યયનમાં જળમાં, સ્થલમાં, આકાશમાં, પાતાળમાં વિહાર કરાવવાવાળી વિદ્યાઓનું, પરશરીરમાં પ્રવેશ કરાવવાવાળી વિદ્યાઓનું અને સિંહ, વાઘ આદિના શરીર ધારણ કરીને પોતાના નિજરૂપના પરિવર્તન કરાવવાવાળી વિદ્યા એનું વર્ણન હતું. ગુરૂપરમ્પરાથી એવું સાંભળ્યું છે કે કેઈ એક આચાર્ય મહારાજ એ અધ્યયન પિતાના શિષ્યને એક સમય શીખવી રહ્યા હતા. આ વખતે શૌચક્રિયાની બાધા થતાં જ્યારે તેઓ શૌચનિવૃત્તિ માટે બાહેર ગયા પાછળથી શિષ્ય બાળસુલભ ચંચળતાથી એ મહાપરિજ્ઞા અધ્યયનમાં કહેલ સિંહ શરીરને ધારણ કરાવવાવાળી વિદ્યાને ઉપગ કર્યો, અને તે સિંહના સ્વરૂપમાં ફેરવાઈ ગયે. સિંહસ્વરૂપનું પરિવર્તન કરાવવાવાળી વિદ્યાના અધ્યયનથી અપ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨ ૧ ૫. Page #223 -------------------------------------------------------------------------- ________________ રિચિત હોવાથી એ શિષ્ય પોતાના અસલ સ્વરૂપને પ્રાપ્ત કરી શકેલ નહિ. શૌચથી નિવૃત્ત થઈ જયારે આચાર્ય મહારાજ આવ્યા ત્યારે તેમણે શિષ્યને સિંહના રૂપમાં જોયા, અને દયા આવતાં સિંહના રૂપથી મુનિરૂપમાં પરિવર્તન કરાવ્યુ. આ પછી આચાર્ય વિચાર કર્યાં કે પાંચમા કાળમાં આ અધ્યયનના પઠનથી લાભની તો કોઈ આશા નથી, પણ એથી વિપરીત મહાઅનથ નીજ સંભાવના છે. આથી તે સમયે તેમણે એ અધ્યયનને લુપ્ત કરી દીધા. આ કારણથી શાસ્ત્રોની રચનાના સમયમાં પણુ આચાયોએ એ અધ્યયનનો સંગ્રહ કરેલ નથી, આ કારણે એના વિચ્છેદ થયેલ છે. અષ્ટમ અઘ્યયનકા ઉપોદ્ઘાત । આ હવે વિમેાક્ષાધ્યયન નામના આઠમા અધ્યયનના પ્રારંભ થાય છે. આમાં • વિમેાક્ષ શબ્દના અ પ્રકારે છે—વિ—સવ થા, મેાક્ષદૂર થવું અર્થાત્ કમ અને એના બંધના કારણાથી પૃથક્ થઈ પડિતમરણુથી શરીરના પરિત્યાગ કરવા એ જ વિમોક્ષ છે. આ વિમેનું પ્રતિપાદન કરવાવાળું આ અધ્યયન પણ વિમોક્ષ શબ્દથી વ્યવહત થયેલ છે. આ અધ્યયનનો ધૂત નામના છઠ્ઠા અધ્યયનની સાથે પરમ્પરારૂપથી સંબંધ છે. છઠ્ઠા અધ્યયનમાં મુનિએ પાતાના દ્વારા કૃત ક, શરીર, ઉપકરણ, ઋદ્ધિ-રસસાતા નામના ત્રણ ગૌરવ, ઉપસગ અને માન અને અપમાન આ સઘળાના વિધ્નનથી સ`ગરહિત હાવા જોઈ એ, આ પ્રકારે પ્રતિપાદન કરેલ છે. આ બધાનું વિધ્નન મુનિનું ત્યારે સફળ અને છે કે જ્યારે એના અંત સમયમાં નિર્માણ સમ્યફ-શાસ્ત્રોક્તવિધિ અનુસાર હોય, આ વિષયને પ્રગટ કરવા માટે આ અધ્યયનના આરંભ થાય છે. અથવા—શબ્દાદિક વિષયાના સંગથી રહિત મુનિએ અનેક પરિષદ્ધ અને ઉપસર્ગો સહન કરવા જોઇએ. આ વાત પણ છઠ્ઠા અધ્યયનમાં કહેવાયેલ છે; માટે મરણુના સમયમાં ઉપસગે આવવાથી પણ સચી મુનિએ ઉદ્વિગ્નચિત્ત અનવું ન જોઈ એ, અને સમ્યક્ રીતિથી નિર્માણ કરવું જોઈ એ. આ વાતને સમ જાવવા માટે આ અધ્યયનના પ્રારંભ કરેલ છે. અહિં ઉદ્દેશના અના અધિકાર છે. એમાં આઠ ઉદ્દેશ છે. ૧ પ્રથમ ઉદ્દેશમાં એમ ખતાવેલ છે કે મુનિજને ૩૬૩ પાખડીમતવાળાઓના આહાર, ઉપધિ અને શૈયા આદિના સંસના પરિત્યાગ કરવા જોઈએ, જ્યારે તેની એ સઘળી ચીજો પરિવનીય છે તેા પછી તેના મતની સ્વીકૃતિ તા વજનીય છે જ, એમાં કહેવાનું શું હાય. આ રીતે એ પણ મતાવાયું છે કે જે તપ અને સંયમના વિરાધક છે એવા અવસન્ન-પાસથાર્દિકનો સંસગ પણ ત્યાગ કરવા ચેાગ્ય છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૧૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ અધ્યયનમેં પ્રતિપાદિત વિષયોંકા ઉદેશકમસે સંક્ષેપતઃ કથના Aણ તે ૨ બીજા ઉદ્દેશમાં–મુનિકલ્પના વિરૂદ્ધ અકલ્પનીય આહારાદિક પ્રદાન કરવાવાળા ગૃહસ્થ, “આ આહાર મુનિજનને માટે અયોગ્ય છે–અક૯ય છે” આ પ્રકારે મુનિજન દ્વારા નિષેધ કરવાથી જે રીસાય તે, મુનિનું કર્તવ્ય છે કે તે તેવા આહારને ગ્રહણ કરવામાં શાસ્ત્રોકત દેનું પ્રતિપાદન કરે અને એ આહારને પરિત્યાગ કરે. એ પ્રગટ કરવામાં આવેલ છે. ૩ ત્રીજા ઉદ્દેશમાં–ઠડી આદિથી ધ્રૂજતા મુનિને જોઈ ગૃહસ્થ કદાચ એવી શંકા કરે કે “આ મુનિને કામવિકાર થયેલ છે એથી એ કંપી રહેલ છે” તે સુનિજનને એ ધર્મ છે કે તે ગૃહસ્થની એવી શંકાનું નિવારણ કરે અને કહે કે મારું શરીર ઠંડી આદિથી કંપી રહેલ છે, કામવિકારથી નહિ. આવું પ્રતિપાદિત કરવામાં આવેલ છે. ૪ થા ઉદેશમાં–સ્ત્રી વગેરે દ્વારા કરાયેલા ઉપસર્ગ અનિવાર્ય હોય તે સાધુનું કર્તવ્ય છે કે તે પોતાના સંયમની રક્ષા માટે વૈહાનસ અને ગાદ્ધપૃષ્ઠ નામના મરણથી પિતાના પ્રાણને છોડી દે. આ સ્પષ્ટ કરેલ છે. ૫ પાંચમા ઉદ્દેશમાં–જ્ઞાનાદિ અવસ્થામાં પૂર્વે લીધેલ પ્રતિજ્ઞાના પાલનમાં સાધુની અશક્તિ થવાથી એ મુનિને માટે ભકત પરિજ્ઞાથી મરણ પ્રાપ્ત કરવું શ્રેયસ્કર છે. આ વાત બતાવેલ છે. ૬ છઠ્ઠા ઉદ્દેશમાં–એકત્વભાવનાથી યુકત બની મુનિનું ઈંગિત મરણ પ્રશસ્ત છે. આ પ્રગટ કરાયેલ છે. - ૭ સાતમા ઉદ્દેશમાં–એકમાસ – આદિ પ્રમાણુવાળી ભિક્ષુપ્રતિમા મુનિએ પાળવી જોઈએ. તથા જ્યારે શરીર, સંયમ પાળવાની શકિતથી રહિત અવસ્થામાં આવી જાય તો ધીરે ધીરે છઠ અને અઠમ આદિ તપથી આહારને બંધ કરી તેણે પાદપપગમન સંથારે ધારણ કરી લેવું જોઈએ, આ વર્ણન કરેલ છે. ૮ આઠમા ઉદ્દેશમાં–લાંબા કાળથી જેણે ચારિત્રની આરાધના કરી છે અને શાસ્ત્રોકતવિધિ અનુસાર જ જેણે વિહાર કરેલ છે એવા મુનિને સૂત્રઅર્થ અને સૂત્રાર્થ એ ત્રણેનું ગ્રહણ, દાન અને આસેવનના પછી બળની હાનિથી સંયમરૂપ ક્રિયાને પાળવામાં શિથિલતા આવી રહેલ હોય તે શ્રી આચારાંગ સૂત્ર ૩ ૨૧૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ શિષ્યરૂપ સંપત્તિથી વૃદ્ધિ પામેલ એ મુનિએ ઉત્સર્ગથી ૧૨ વર્ષની સંલેખના ધારણ કરી લેવી જોઈએ. આ કેમથી શરીરના કૃશ થવાથી તેણે ભકતપ્રત્યાખ્યાન, ઈંગિત અને પાદપપગમ આ મરણોમાંથી કોઈ એક મરણને ધારણ કરી જન્મ સફળ કરવું જોઈએ. આ વિષય સમજાવેલ છે. પ્રથમ સૂત્રકા અવતરણ, પ્રથમ સૂત્ર ઔર ઉસકી છાયા . આ સમય પ્રથમ સૂત્રથી સૂત્રકાર પરમતનું નિરાકરણ કરવાનો પ્રારંભ કરે છે-“સે ”િ ઈત્યાદિ. અવસન્ન પાર્થસ્થ આદિ સ્વમતાવલમ્બિયાંકા ઔર શાક્યાદિ પરમતાવલમ્બિયોંકો, સાધુ કભી ભી આહાર આદિ ન દેવે, ન ઉન્હ નિમન્વિત કરે, ઔર ન ઉનકી શુશ્રુષા હી કરે . શ્રી સુધર્માસ્વામી શ્રી જખ્ખસ્વામીને કહે છે--હે શિષ્ય! જેને ભગવાનના મુખથી નિર્ગત કૃતના અનુસાર જ તત્ત્વ ગ્રહણ કરેલ છે અને એનાથી જે હેય અને ઉપાદેયના જ્ઞાનથી ચુકત છે એ હું તમને આ પ્રકારથી કહું છું કે તમે સારી રીતે-ભકિતના આવેશથી આદરસત્કાર કરીને સમનોજ્ઞ–દષ્ટિ અને લિંગથી સુંદર વેશવાળા એવા પિતાના જૈનમત અનુયાયી અવસ–પાસત્કાદિકોને માટે અથવા અસમને–પરતીર્થિક શાક્ય આદિને માટે અશન–દનાદિક, પાનદ્રાક્ષાદિકનું ધોવણ જળ, ખાદ્ય-નારિયલ આદિ, અને સ્વાદ્ય-લવંગાદિક, વસ્ત્ર, પદુગ્રહ-પાત્ર, કમ્બલ અને પાદપ્રીંછન–રજોહરણાદિક પ્રાસુક હોવા છતાં પણ ન ઘે, અને ન એને આપવા માટે આમંત્રણ કરે, વૈયાવૃત્તિ પણ તેની ન કરે. આ પ્રકારે જેવું ભગવાનથી સાંભળ્યું છે તેવું હું તમને કહું છું. (સૂ૦૧) દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા | બીજું પણ “ધુવં” ઈત્યાદિ સૂત્રથી કહું છું સાંભળો. શ્રી આચારાંગ સૂત્ર ૩ ૨૧૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ અવસત્ર પાર્થસ્થાદિક સ્વમતાવલમ્બિયદ્વારા ઔર શાક્યાદિ પરમતાવલખિયોંકારા આહારાદિ નિમિત્ત આમત્રિત હોનેપર સાધુ, - કભી ભી ઉનકે આમન્ત્રણકા સ્વીકાર ન કરે ! શાક્ય આદિ, મુનિને જોઈ કદાચિત્ જનાદિક બતાવી એવું કહે કે હે મુનિ ! આપ અમારું એ કહેવું અવશ્ય માને કે આપને અશનથી લગાડી પાદપ્રેછન સુધી સમસ્ત સામગ્રી અથવા અસમસ્ત સામગ્રી બીજાને ઘરે મળે અથવા ન મળે, આપે આહાર કર્યો હોય અથવા ન કર્યો હોય તે પણ આપ અવશ્ય અવશ્ય અમારા સંતોષ માટે જ કમથી કમ અનાદિક લાભના નિમિત્ત અમારા સ્થાન ઉપર પધારે ત્યાં આવવાથી આપને ફાયદે થશે–અશનાદિકના અલાભમાં આપને ત્યાં એને લાભ થશે, બીજે સ્થળેથી એ મળવા છતાં પણ ત્યાં આવવાથી આપને માટે ઉત્તમમાં ઉત્તમ મિષ્ટાન્ન આદિ સામગ્રીની પ્રાપ્તિ થશે, ખાઈને આવવા છતાં ફરીથી ભેજન થશે, અને ખાઈને ન આવવાથી શિરામણ થશે. આ માટે અમારા સ્થાન ઉપર અમારા સંતોષ માટે આપ અવશ્ય અવશ્ય આવો. આવવાથી આપને માટે જે જે વસ્તુઓ કલ્પનીય હશે એ હું તમને અવશ્ય અવશ્ય આપીશ. મારું નિવાસસ્થાન આપની નિકળવાની શેરીમાં જ છે. અથવા ત્યાંથી એ શેડ છેટે પડે તે પણ ફરીને કેટલાક વચલા ઘરેને મુકીને પણ આપ ત્યાં જરૂર આવે. આમાં પરિશ્રમનો ખ્યાલ ન કરશે. ખૂબ દયા થશે. ઈત્યાદિ કહીને એ બીજા ધર્મના અનુયાયી શાક્ય આદિ એ માર્ગથી કદાચિત આવતાં જતાં મળી જાય અને એ મુનિ માટે જે કાંઈ ખાવા પીવાનું આપે, અથવા એને માટે આગ્રહ કરે, યા આમંત્રણ કરે, અથવા બીજી રીતે કે ઈવૈયાવૃત્ત કરવા ચાહે, ત્યારે તે મુનિ એની કોઈપણ વાત ઉપર ખ્યાલન કરે, એના દ્વારા મળતી કેઈપણ વસ્તુને ગ્રહણન કરે અને ત્યાંથી ચાલ્યા જાય, કોઈ પણ પ્રકારને સંપર્ક એનાથી ન રાખે. આ પ્રકારના વર્તનથી તે મુનિના સમકિતની શુદ્ધિ થાય છે, એવું હું કહું છું. (સૂ૦ ૨) તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઓર છાયા | મ િ૨–“મેસે” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૧૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ | કિતનેક લોગોંકી આચારગોચર અર્થાત્ સર્વજ્ઞોપદિષ્ટ સંયમ માર્ગકા પરિચય નહીં હોતા હૈ, અતઃ વે આરમ્ભાર્થી હોતે હૈ, ઔર ઉન આરમ્ભાર્થી લોગોંકી તત્ત્વકે સમ્બનધમેં પરસ્પર ભિન્ન ભિન્ન દષ્ટિ હોતી હૈ. ઇસ લિયે ઉનકા ધર્મ વાસ્તવિક નહીં હોનેકે કારણ ભવ્ય કે લિયે સર્વદા પરિત્યાજ્ય આ મનુષ્ય લેકમાં જે સર્વજ્ઞથી ઉપદેશવામાં આવેલ સંયમ માર્ગથી અનભિજ્ઞ છે, અર્થાત્ જે સર્વજ્ઞકથિત સંયમના માર્ગથી અપરિચિત છે એવા એ શાક્યાદિક તથા દ્રવ્યલિંગી અવસન્ન–પાસસ્થાદિક આરંભાથી, પચન, પાચન અને અનુમોદન આદિ સાવદ્ય વ્યાપારોથી યુકત બની દેવાયતન–મન્દિર આદિના નિર્માણમાં, પ્રતિમાની પ્રતિષ્ઠામાં અને તેના પૂજન આદિમાં તથા ઉષ્ટિ આહાર વગેરેમાં ધર્મની પ્રરૂપણા કરતાં એકેન્દ્રિય આદિ અને સ્વયં આરંભ કરવાવાળા, બીજાથી તેને આરંભ કરાવવાળા અને તેને આરંભ કરવાવાળાને અનુ. મોદન આપનારા હોય છે. આ કથનથી ષડૂજીવનિકાની વિરાધકતા તેની કહે વામાં આવી સમજવી જોઈએ. અથવા–એ આરસ્સાથી–શાયાદિક અને અવસગ્ન-પાસત્કાદિક બીજાનું અદત્ત ધનાદિક દ્રવ્ય ગ્રહણ કરે છે. ત્રીજું અવત-ચૌર્ય છે. સૂત્રકાર આ શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ આ વિષયમાં વિશેષ કહેવા માગતા નથી. આ માટે ક્રમપ્રાપ્ત અસત્યનું કથન નહિ કરતાં પહેલાં અદત્તાદાનનુ નામોલ્લેખરૂપથી કથન કરેલ છે. ખીજા અવ્રતમાં વિશેષ વક્તવ્ય છે; આ માટે એના પછી એનું કથન કરેલ છે. ' "" અથવા—અદત્તનું ગ્રહણ કરવાવાળા મનુષ્ય ઘણા પ્રકારની ( જેના વિષયમાં આગળ કહેવામાં આવશે) વાતા મનાવ્યા કરે છે, એનુ तद्यथा પદ્મથી સ્પષ્ટીકરણ કરતાં સૂત્રકાર કહે છે— કાઇ કાઇ કહે છે સ્થાવર અને જંગમ–સ્વરૂપવાળા આ લાક છે. આને અર્થ ફક્ત એટલા જ છે કે આ પૃથ્વી સાત સમુદ્રવાળી છે, આમાં સાત દ્વીપ છે અને નવ એના ખંડ છે. આનુ નામ લેાક છે. આનાથી જુદો ખીજા કોઇ લેાક નથી. કોઈ કોઈ એમ પણ કહે છે-એમ તા ઘણા બ્રહ્માંડ છે, આમાં કેટલાક તેા પાણીમાં ડુમી ગયેલા છે. કેટલાક પંચમહાભૂતસ્વરૂપ પૃથ્વી આદિ વિદ્યમાન છે. તથા યમલેાક વગેરે સ્વરૂપથી પરલેાક પણ છે. ચાર્વાક સિદ્ધાંત વાળા નાસ્તિકલાક ‘ પરલેાક નથી' એવું માને છે. એમના સિદ્ધાંત આ પ્રકારનો છે–સ્વર્ગાદિક પરલાકની માન્યતા ગન્ધનગર તથા મરૂમરીચિકા જેવી છે. જેમ એના આભાસ ભ્રમથી થાય છે એવી જ રીતે સ્વર્ગાદિક પરલોકુની માન્યતા પણ છે, વાસ્તવિક નથી. એમના સિદ્ધાન્ત – અનુસાર ૧ પ્રત્યક્ષ જ પ્રમાણુ છે. પરોક્ષ-અનુમાનાકિ નહીં, જ્યારે પરલોક જ નથી તે જીવ પરલેાકમાં જાય છે, અથવા પરલેાકમાં એના જવાના સ્વભાવ છે એવી કલ્પના કરવી એ પણ ઠીક નથી. જે કાંઇ પ્રત્યક્ષથી પંચભૂતાત્મક દેખાય છે એ જ લાક છે, આથી ખીજું નહીં. આથી ન મન્ય છે, ન મેાક્ષ છે, ન પુણ્ય છે કે ન પાપ છે. यथा यथार्थाश्विन्त्यन्ते विविच्यन्ते तथा तथा । यद्येतत्स्वयमर्थेभ्यो रोचते तत्र के वयम् ॥ १ ॥ भौतिकानि शरीराणि विषयाः करणानि च । तथापि मन्दैरन्यस्य तत्त्वं समुपदिश्यते ॥ २ ॥ ભાવાજે જે પદાર્થોનો જે પ્રકારથી વિચાર કરવામાં આવે છે તે તે પ્રકારથી તેના નાશ થાય છે. અમે શું કરીએ-જો આ શૂન્યતા જ પદાર્થોને રૂચે છે. શરીર, વિષય અને ઈન્દ્રિયે આ બધું ભૌતિક છે. તા પણ મૂર્ખ પ્રાણી ખીજાને માટે તત્ત્વાને ઉપદેશ આપે છે. વધુ શું કહેવાય, કાપિલ–મતાનુયાયી સાંખ્ય એવું કહે છે કે આ લેાક ધ્રુવ-શાવતિક-નિત્ય છે. આમાં ઉત્પત્તિ અને નાશના વ્યવહાર ગૌણ છે. એમાં આવિર્ભાવ અને તિરાભાવ જ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૨૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ થાય છે, પણ આ વ્યવહાર વાસ્તવિક નથી. માટીથી ઘટ કોઈ અપૂર્વ વસ્તુ ઉત્પન્ન થતી નથી; પરન્તુ એમાં ઘટના તિરાભાવ હતા અને કારણકલાપથી તિરોભાવ દૂર થતાં અનેા આવિર્ભાવ થઈ જાય છે, અર્થાત્-સત્ત્ના જ આવિર્ભાવ થયા અસદ્ના નહીં. આથી અપૂર્વ કાંઈ પણ ઉત્પન્ન થતું નથી, વૈશેષિક સિદ્ધાંત માફક ઉત્પત્તિથી પૂર્વ કાર્યનું અસહ્ત્વ માનવામાં આવે તે અસત્ શશશૃંગની પણ ઉત્પત્તિ કદાચ સ્વીકારવી પડે. સત્ત્ના કદિ પણુ વિનાશ થતો નથી. આ કારણે ઘટનુ સર્વથા સત્ત્વ માનવાથી એના કદિ વિનાશ થઈ શકતા નથી. પરન્તુ વિનાશ થતા દેખાય તા છે. આથી આ જગ–પ્રપંચ સત્–અસત્~સ્વરૂપ છે. ઉપાદાન કારણ માટીમાં ઘટાદિક કાર્ય અવ્યકતરૂપથી હતાં, આથી તે અહિરિન્દ્રિય ચક્ષુનાં અવિષયભૂત હતાં. માટે માટીમાં વર્તમાન હોવા છતાં પણ તેને આંખથી જોઈ શકાતું નથી. માટે ખાદ્ય ઈન્દ્રિયથી જોવાને અયેાગ્ય હાવાથી ઘટ આદિમાં રર · અસન્ યતઃ ” ઇત્યાદિ વ્યવહાર થાય છે. એવું સાંખ્યોનું કહેવું છે. આ પ્રકારના તેના કથનથી લાકમાં ધ્રુવતા સિદ્ધ થાય છે. - ૌદ્ધોનું કથન છે કે આ લેાક અધ્રુવ-અનિત્ય છે. તેની માન્યતા આ પ્રકારની છે સ્થાવર-જંગમ-સ્વરૂપ આ લાક ક્ષણિક-ક્ષણ ક્ષણમાં નષ્ટ થતેરહે છે. વિનાશના કારણેાના અભાવથી કદાચ લેાકને નિત્ય માનવામાં આવે તો પછી આ પ્રકારથી સર્વથા નિત્ય મનેલા આ લાકમાં વિકૃતિના સદ્ભાવ રહેવું જોઈ એ નહિ; કારણ કે‘ અત્રત્યુત્ત્વન્તસ્થિરૈ વો નિહ્યઃ’ ઉત્પત્તિરહિત, શાશ્વતિક અને સ્વરૂપથી અપ્રચ્યુતનુ નામજ નિત્ય છે, અને આ પ્રકારે નિત્ય અનેલામાં વિકૃતિ હોતી નથી. ક્રમ અને યૌગપદ્યથી સર્વથા નિત્ય પદાર્થીની અક્રિયા કરવામાં સામર્થ્ય ઘટિત નહિ હોવાથી, અક્રિયાકારિત્વના અભાવથી તેમાં શૂન્યતા જ આવવાની. “ વાયંચિા િતરેવ પરમાર્થસૂત્' આ વાકય અનુસાર અ ક્રિયાકારી પદાર્થ જ પરમાર્થથી સત્ માનવામાં આવેલ છે. નિત્યમાં વિકૃતિના અભાવથી સ વ્યવહારના ઉચ્છેદની આપત્તિ આવશે; માટે “ લેક અશ્રુવ એજ માન્યતા ઠીક છે. ' ܕܕ અથવા—કાઈ એમ કહે છે-લેાક-ભૂલાક=પૃથ્વીમંડળ ચલ છે. જેમ જહાજમાં ચાલવાવાળા મનુષ્યને ભ્રાન્તિને કારણે તીરસ્થિત વૃક્ષ વગેરે દોડતાં-ચાલતાં નજરે પડે છે. એ જ રીતે વસ્તુતઃ પૃથ્વી ચાલે છે, સૂર્ય અચલ હોવા છતાં પણ ભ્રાન્તિના વશથી ચાલતો હોય એમ દેખાય છે. સૂર્ય કે જેને પૂર્વ દિશામાં ઉતિ થએલા જોઇએ છીએ, અને કહીએ છીએ કે સૂર્યના ઉદય થયા. દૂર હોવાથી જે નથી દેખી શકતા તે કહે છે કે સૂર્ય આથમી ગયા. મધ્યમાં સ્થિત પ્રાણીને મધ્યાહ્ન માલુમ પડે છે. વાસ્તવમાં તે સૂર્ય અચલ જ છે. પૌરાણિકાનુ એવું કથન છે કે આ લોક સાદિક–ઉત્પત્તિવાળોજ છે. જ્યારે એની ઉત્પત્તિ થયેલ ન હતી, અર્થાત્ સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં આ તમે ભૂત શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૨૨ Page #230 -------------------------------------------------------------------------- ________________ હતું, શું હતું તે કહેવાઈ શકતું નથી. ચારે બાજુ સૂનકાર જેવું હતું. વિષ્ણુની નાભિમાં રહેલા કમળથી આ જગત્ ઉત્પન્ન થયેલ છે. આ ખરાખર છે. આ લાક અનાદિ છે—આ સૌગતાનુ કહેવુ' છે. આ માન્યતા—અનુસાર એકાન્ત રૂપથી અનાદિ પર પરાથી ચાલ્યુ આવેલ હોવાથી, લેાકમાં અનાદિતા આવે છે. 66 सपर्यवसितो लोकः " આ લેાક સાન્ત છે. પ્રલયના સમયમાં આ લાક વિષ્ણુના નાભિ-કમળમાં વિલીન થઈ જાય છે. આવા પણ પૌરાણિકાને મત છે, “ પચરિતો જો ઃ ” આ લોક અન્તરહિત છે, કેમ કે જે સત્ પદાર્થ હોય છે એને આત્મન્તિક વિનાશ થતા નથી. જેના સિદ્ધાન્ત અનુસાર લાક સાદિક છે તેના સિદ્ધાન્ત-અનુસાર લેાક સપતિ પણ છે, જેને એણે અનાદિ માનેલ છે—એમની માન્યતાનુસાર તે અપર્યંતિ પણ છે. આ પૂકિત · પ્રતિ ” આદિ લેાકવિષયક સમસ્ત માન્યતાએ સ્યાદ્વાદ સિદ્ધાંતના તત્ત્વથી અજાણ એવી વ્યકિતઓની છે. આવી અનેક પ્રકારની માન્યતાઓમાં એકાન્તરૂપથી જ પાતપેાતાના મતની પુષ્ટિ કરવામાં આવેલ છે. આ મતવાળાઓની માન્યતા આત્મ તત્ત્વમાં પણ જુદા જુદા રૂપથી છે. આ વાત ‘સુતમ્’ ઇત્યાદિ વાકયોથી સૂત્રકાર સ્પષ્ટ કરે છે. પુણ્ય-અથવા સારૂં કાર્ય તેનુ નામ સુકૃત છે, પાપ અને ખાટુ' કાર્ય તેનુ' નામ દુષ્કૃત છે. જેમ-તેણે સર્વ પરિગ્રહનો ત્યાગ કરી પાંચ મહાવ્રત ધારણ કર્યાં તેણે સુકૃત કર્યું. પરંતુ એની સ્ત્રીને એકાદ ખાળક થયા પછી એણે મુનિત્રત ગ્રહણ કર્યું હોત તેા ઠીક હતું. આની પહેલાં તે મુનિ બની ગયો તે એણે દુષ્કૃત્ય કર્યું, એટલે સારૂ નથી કર્યું. તથા ત્યાળમ્રૂત્તિ વા—જેણે સંયમ ધારણ કરેલ છે એવા મુનિના પ્રત્યે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૨૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ કઈ એમ કહે છે કે “ચાકૂ આરિd ત્વચા” તમે તમારા આત્માનું કલ્યાણ ભલે કરી લીધું. તથા-gifમતિ ”—કઈ એમ કહે છે કે તમે આ ઠીક નથી કર્યું, કેમ કે આથી તે એમ માલુમ પડે છે કે તમે ગૃહસ્થ ધર્મનું પાલન કરવામાં અસમર્થ હતા, અને એથી કાયર બની પુત્રરૂપી ઉત્તરાધિકારી વિના તમે સંયમ ધારણ કરેલ છે. આમાં કોઈ એમ પણ કહે છે કે “સાપુ તિ વા” “અસાધુ તિ વા’ આપે સારું કર્યું. આપે સારૂં નથી કર્યું. તથાતવ રિદ્ધિ ત્તિ ના સિદ્ધિરિરિ ના તમારી સિદ્ધિ થશે તમારી સિદ્ધિ થનાર નથી. તથા–“નિરય કૃત્તિ વા” તમે પોતાના ઘરવાળાઓને કાંઈ પણ ખ્યાલ કર્યા વગર અને તેને રેતા કકળતા છોડીને જે આ સાધુને વેશ પહેર્યો છે એથી તમારી ગતિ સારી થશે એ વાત બરાબર નથી, બીજાઓને દુઃખ થાય તેવું કરવાથી તમોએ નરક ગ્ય પાપનું જ ઉપાર્જન કરેલ છે. આથી તમે મનુષ્ય નથી, નારકી છે. આ આવેશનું વચન છે. કેઈકેઈમનુષ્ય, સાંસારીક પદાર્થોને છોડીને આત્મકલ્યાણ કરવાવાળાઓની પ્રશંસા-સ્તુતિ પણ કરે છે અને કહે છે “નિરય રૂરિ વા” આપે સારું કર્યું જે આ સંસારરૂપી નરકથી આપ પાર થયા, અથવા આ સિદ્ધાંતનું વચન છે કે-“મનુષ્યનવસારું સ્ટ વાઉચ મુત્ત · અણુવ્રત મહાવ્રત દેવાયુના બંધ કરવાવાળાની સિવાય કેઈ બીજા આયુષ્યના બધેક જીવને થતું નથી. આ અપેક્ષા એવા એવા સંયમીનું નરકમાં ગમન થઈ શકતું નથી. આ રીતે લેક સ્વચ્છંદમતિથી કલ્પિત અનેક પ્રકારનાં વાકયોને પ્રયોગ કરતા રહે છે. બીજી પણ સ્વકલ્પિત વાતે તે કહેતા રહે છે. તેને સૂત્રકાર-“ચ શિકત્તિપન્નાઃ” આ પદેથી પ્રદર્શિત કરે છે. આ લેકમાં આ પ્રકારથી વિરૂદ્ધ ભાષણ કરવાવાળા એ મિથ્યાષ્ટિ જીવ મારે જ ધર્મ શ્રેયસ્કર અને મોક્ષ આપનાર છે ” આ પ્રકારની પ્રરૂપણ કરી શ્રેયમાર્ગથી વંચિત બની, બીજા ને પણ ઠગે છે. અર્થાત્ એ માર્ગથી બીજાઓને પણ વંચિત બનાવે છે. જે રીતે કેઈ આંધળે આંધળાને હાથ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૨૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ પકડીને માર્ગ ખતાવવા લઈ જાય છે તે ખીજા આંધળાને પણ માર્ગથી વેગળે કરી દે છે, અને ઉચિત સ્થાને પહેોંચાડી શકતા નથી. એ રીતે આવા મિથ્યાદૃષ્ટિના ક્દમાં પડેલા પ્રાણી પણ ઉચિત સ્થાને પહોંચી શકતા નથી. આથી એવા જીવ સ્વયં નાશ પામીને ખીજાના પણ નાશ કરે છે. લેાકાકિના વિષયમાં પણ ઘણી વખત વિવાદ કર્યા કરે છે. इच्छन्ति कृत्रिमं सृष्टिवादिनः सर्वमेवमिति लिङ्गम् । कृत्स्नं लोके महेश्वरादयः सादिपर्यन्तम् ॥ १ ॥ नारीश्वर केचित् केचित् सोमाग्निसंभवं लोकम् । द्रव्यादि - पदविकल्पं जगदेतत् केचिदिच्छन्ति ॥ २ ॥ ईश्वरप्रेरितं केचित् केचिद् ब्रह्मकृतं जगत् । अव्यक्तप्रभवं सर्व विश्वमिच्छन्ति कापिलाः ॥ ३ ॥ यादृच्छिकमिदं सर्वं केचिद् भूतविकारजम् । केचिच्चानेकरूपं तु बहुधा संप्रधाविताः ॥ ४ ॥ ભાવા—સૃષ્ટિવાદી વૈશેષિક, મીમાંસક અને નૈયાયિક આદિ સિદ્ધાંતકાર આ લેાકને કૃત્રિમ અને આદિ–અન્ત–સહિત માને છે. કોઈ કોઈ અર્ધનારીશ્વરથી ઉત્પન્ન થએલ હોવાના સ્વીકાર કરે છે. સેામ, ચંદ્ર અને અગ્નિથી ા લેાક થયેલ છે તેમ કાઈ રહે છે. કોઈ ફાઈનો સિદ્ધાંત છે કે આ લાક દ્રવ્યાદિષડ્–વિકલ્પ-સ્વરૂપ છે. કાઈ કાઈ તેને ઈશ્વરથી ઉત્પન્ન થયેલ, કાઈ કાઈ તેને બ્રહ્માથી રચિત થયેલ માને છે. સાંખ્ય તેને પ્રકૃતિથી જનિત સ્વીકારે છે કાઈ કાઇ તેને સ્વતઃ ઉદ્ભૂત અને કોઈ કાઈ તેને પૃથ્વી આદિ પાંચ ભૂતાના વિકારસ્વરૂપ સ્વીકાર કરે છે. કોઇ તેને એકરૂપ, કાઇ તેને અનેક રૂપ પણ માને છે, આ પ્રકારથી આ લેાકના વિષયમાં ભિન્ન ભિન્ન સિદ્ધાંતકારાની ભિન્ન ભિન્ન માન્યતાએ આ પદે દ્વારા બતાવેલ છે, લેાક અને આત્મતત્ત્વના વિષયમાં ઉપર કહેલ એ માન્યતાઓ એ વ્યક્તિની છે કે જે અનેકાન્તવાદથી અજાણુ છે. કહ્યું પણ છે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૨૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ लोकक्रियात्मतत्वे विवदन्ते वादिनो विभिन्नार्थम् । अविदितपूर्व येषां स्याद्वादविनिश्चितं तत्त्वम् ॥ જેના હૃદયમાં સ્યાદ્વાદ સિદ્ધાંતના વાસ છે તેને અસ્તિત્વ નાસ્તિત્વ ઈત્યાદિ અર્થાંમાં તે તે નયના અભિપ્રાયથી સંગિતના સદ્ભાવ હાવાથી વાદવિવાદ માટે સ્થાન નથી. ભાવાર્થ:આ પૂર્વોકત મંતવ્ય એકાન્તરૂપમાં માનવામાં આવેલ હોવાથી એક બીજા માટે વિવાદનું કારણુ ખને છે, પરન્તુ જ્યારે એ કઈ અપેક્ષાથી ( નયના અભિપ્રાયથી ) વિચાર કરવામાં આવે છે તે તેમાં વિવાદને માટે સ્થાન જ નથી. આ વાતને સૂત્રકાર “ અપિ” ઈત્યાદિ પદ્મોથી પ્રદર્શિત કરે છે. તેઓ કહે છે—પરતીર્થિક ધર્મીમાં અપરમાર્થિકતા અને સ્વધર્મમાં પરમાર્થિકતા આ પ્રકારે છે— te આ અસ્તિ હો, નાસ્તિ છો? અને પરસ્પર વિરૂદ્ધ છે. અસ્તિની અપેક્ષા નાસ્તિ અને નાસ્તિની અપેક્ષા અસ્તિ કાઈ વાદી લાકમાં અસ્તિત્વ ધર્મનો સ્વીકાર કરે છે ખીજા નાસ્તિત્વનો. આ બન્ને વાતેા પરસ્પર વિરૂદ્ધ આ માટે છે કે એ નયની વિવક્ષાથી રર્હુિત છે. આનુ નામ એકાન્તવાદ છે. આ માટે એમાં પોતપોતાની માન્યતા અનુસાર વાદવાળાઓને વિવાદના પ્રસંગ આવે છે. સૂત્રકાર કહે છે કે આ સામસામા વાદ અંગે આપ એ સમજો કે એમનું ‘અસ્તિ હો’ નાસ્તિ છો:’ આ જો એકાન્તવાદ છે એ અસ્મા-હેતુ વગરના છે. ‘અમ્મા' એ હેતુ વગરના બાધક પદ્મ સસ્કૃત ભાષાની જેમ મગદેશમાં પણ પ્રસિદ્ધ છે. આ માટે ગણધરોએ પણ મૂળ સૂત્રમાં એ પદને ગ્રહણ કરેલ છે. “ J कस्मात् હત્વ માં આવે છે. જે સ્માત ” નહીં તે ૮ अकस्मात् ” છે એના અ હેતુ વગરના થાય છે. અર્થાત એમના એ વાદ નિહેતુક છે, “ અસ્તિોઃ ” આ વાકચમાં અસ્તિત્વની સાથે સમાનાધિકરણતા એકાન્તરૂપથી લાકમાં માનવામાં આવે તેા “ વૃત્તિ તોઃ '' જે છે તે લોક છે આ પ્રકારની વ્યાસિ આ ઃઃ * શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૨ ૬ Page #234 -------------------------------------------------------------------------- ________________ થવાથી હેતુ અનૈકાન્તિક થઈ જાય છે. કેમ કે સાધ્ય લેકથી વિરૂદ્ધ એલેકની સાથે પણ એ અસ્તિત્વરૂપ હેતની વ્યાપ્તિ વ્યાવૃત્તિવાળી થતી નથી. અનકાન્તિક હેતુ એ જ હોય છે જે પક્ષ સપક્ષમાં રહેવા છતાં વિપક્ષમાં પણ રહે છે. પ્રકૃ તમાં “ચત્તિ તસ્ટોઅહીં પર અસ્તિત્વરૂપ હેતુ પક્ષ લેકની સાથે રહેવા છતાં પણ વિપક્ષ અલેકમાં પણ રહે છે. કેમ કે ત્યાં લોકમાં સાધ્ય લોક અભાવ છે, બીજું આ જ કારણે એ હેતુ વિરૂદ્ધ પણ પડે છે. લેકને અભાવરૂપ સાધ્યને અભાવ અલક છે, એને સાધક એ હેતુ થાય છે–અલકાશમાં પણ અસ્તિત્વરૂપ હેતુ રહે છે. આ વાતને પ્રગટ કરવા માટે ટીકાકાર કહે છે કે લોક અને અલક આ બે વિભાગ એક આકાશ અસ્તિકાય દ્રવ્યના જ છે તો જે પ્રકારે લોકમાં “ત્તિ :” એવે વ્યવહાર થાય છે એ જ રીતે “ શો?” અલોકમાં પણ આ અસ્તિત્વવિશિષ્ટ વ્યવહાર થાય છે. એ આકાશનું “અસ્થિ રો-મયિકો વચન છે. આથી અસ્તિત્વ આ હેત લોક અને અલોક બનેમાં વ્યાપક છે. લેક અને અલેક બને એ અસ્તિત્વના વ્યાપ્ય છે. આ કારણે અસ્તિત્વ હેતુ બનેમાં સમાન રૂપથી રહેલ છે. આ હેતુથી અતિપ્રસંગ નામનું દુષણ આવે છે. કેમકે અસ્તિત્વ હેતના સદુભાવથી લોક પણ અલોકરૂપથી અને અલેક લોકરૂપથી આપાદિત કરી શકાય છે. કારણ કે લોક જે પ્રકારે અસ્તિત્વનો વ્યાપ્ય છે અને તે પિતાની વ્યાપકભૂત સત્તાથી સમન્વિત છે. એજ રીતે અલેક પણ અસ્તિત્વને વ્યાપ્ય છે અને એ પણ એવી સત્તાથી સમન્વિત છે, આથી સત્તાનું એકત્ર થવાથી લોકમાં પણ અલેકપના આપાદિત કરી શકાય છે. આ રીતે અલકમાં પણ લોકપના આપાદિત થઈ શકે છે અને એ પણ આ પ્રકારથી કે અલોકના અભાવરૂપ લોક અસ્તિત્વના વ્યાખ્યપનામાં રહે છે. આ કારણે અલકમાં લેકત્વને પ્રસંગ થઈ શકે છે, કેમકે લેકત્વરૂપ વ્યાપ્યના સભાવમાં વ્યાપક જે અલોકનું અસ્તિત્વ છે એને પણ નિયમથી ત્યાં સદ્ભાવ દેખાય છે. ત્યારે લેક અલોક અને અલોક લોક થઈ જશે. આ પ્રકારની અનિષ્ટપત્તિ થવાથી કાંઈ પણ વ્યવસ્થા નથી થઈ શકતી. તથા–લોક અને અલોકની અપેક્ષાથી અસ્તિત્વમાં વ્યાપકતા માનવાથી જનદત્ત અને જીનદાસ વગેરે વ્યક્તિઓમાં પણ લેકત્વ અને અલેકત્વની આપત્તિ આવી જશે. કેમ કે બન્નેની સત્તાને ત્યાં સદ્ભાવ છે. વ્યાપ્ય જીનદત્ત આદિ વ્યક્તિને લેકરૂપ એ કારણે માનવી જોઈએ કે એનામાં લેકનું જે વ્યાપક અસ્તિત્વ છે એને સભાવ છે, તથા અલેકનું વ્યાપક જે અસ્તિત્વ છે એને પણ સદ્ભાવ છે. - તથા—જે અસ્તિત્વરૂપથી લેકની સિદ્ધિ થાય છે તે કઈ એ પણ પ્રશ્ન કરી શકે છે કે અસ્તિત્વરૂપ હેતુ જ્યારે સ્વયં અસ્તિરૂપ છે તે એને પણું અસ્તિત્વવિશિષ્ટ હોવાથી લેકત્વાપત્તિ આવશે અર્થાત્ એ સ્વયં લેકરૂપ બની જશે. તેમજ હેતુ અને સાધ્યમાં લોકરૂપપણાથી એકત્વાપત્તિ આવી જવાથી શ્રી આચારાંગ સૂત્ર ૩ २२७ Page #235 -------------------------------------------------------------------------- ________________ સાધ્ય–સાધકભાવ જ નથી બની શકતે. એવી સ્થિતિમાં કોને હેત માની લેકની સિદ્ધિ કરી શકાય ! લોકની સિદ્ધિના અભાવમાં “ત્તિ છો?આ સાધ્ય અને પક્ષના વચનરૂપ જે પ્રતિજ્ઞા છે એની પણ સિદ્ધિ થઈ શકતી. સાધ્યની સિદ્ધિ હેતુથી થાય છે, કેમ કે હેતુ અને સાધ્યને પરસ્પર અવિનાભાવ સંબંધ થાય છે. અહિં લોકનું અસ્તિત્વ-વિધાયક હેતુને જ જ્યારે અભાવ છે–ત્યારે પછી સાધ્યની સિદ્ધિ હેતુના અભાવમાં થઈ પણ કેમ શકે ? ન થઈ શકવાથી પ્રતિજ્ઞાને હાનિ પહોંચે છે. આ કારણે મૂળ સૂત્રમાં “ મા” એ પદથી સૂત્રકારે આ કહ્યું છે કે “ત્તિ જ નરિત જ ઈત્યાદિ વિપ્રતિપત્તિઓ નિર્દેતુક છે એ વાત અહીં સુધી સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે કે એકાન્ત રીતિથી જ લોકના અસ્તિત્વને સ્વીકાર કરવામાં ઉપર્યુકત રીતિથી હેતુને અભાવ આવે છે. જે હેતુ સિદ્ધ થાય છે તે જ સાધ્યમાં સાધક બને છે, અસિદ્ધ નહીં અસિદ્ધ સાધ્ય થાય છે. પ્રકૃતમાં અસ્તિત્વરૂપ હેતુ જ્યારે પિતાના સાધ્યના અન્તભૂત થઈ જશે ત્યારે તે સાધ્યસમ-અસિદ્ધ-હેવાથી સ્વયં સાધ્યકેટિમાં આવી જશે, અહીં સાધ્ય લોક છે, હેતુ પણ લોકસ્વરૂપ થઈ જવાથી તે સાધ્ય માફક થઈ જાય છે. સાધ્યસાધકભાવને અભાવ હોવાથી સાધનથી સાધ્યનું જ્ઞાન ન બની શકવાથી આ જગ્યાએ અનુમાન બની શકતું નથી. આ વિષયમાં ટીકાકાર કહે છે કે–ઘણું કહેવાનું હતું, પરંતુ વિસ્તારના ભયથી આટલું જ કહેવું બરાબર છે. આ પ્રકારે જ “વો છો” ઈત્યાદિ વાક્યમાં પણ એકાતવાદનું નિરસન અને સ્યાદ્વાદ પક્ષનું સમર્થન કરી લેવું જોઈએ. જે લોકો એકાન્તરૂપથી “નાસ્તિ રો:” આ વાતને કહે છે, અમે તેવા વાદીઓને એવું પૂછીએ છીએ કે “તમે સ્વયં અતિરૂપ છે કે નાસ્તિરૂપ ? ” જે અસ્તિરૂપ છે તો લોકના અન્તર્ગત છે કે તેનાથી બાહર? જે લોકના અન્તર્ગત પિતાને માનતા હો તો “નાપ્તિ હો! આ પ્રકારે કહેતાં આપને સંકોચ કેમ નથી થતું? કેમ કે તમે સ્વયં અસ્તિત્વ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૨૮ Page #236 -------------------------------------------------------------------------- ________________ રૂપથી લોકની અંદર પોતાને માની રહ્યા છે. જે લોકની અંદર પોતાને ન માનતા હો તે તમારી વંધ્યાપુત્રની તરહ સ્વતંત્ર સત્તા જ સિદ્ધ થઈ શકતી નથી. એટલે અસત્યાત્મક હોવાથી એ અંગે તમારી સાથે વાદવિવાદ કર વ્યર્થ છે. વાદવિવાદ સત્યની સાથે હોય છે, અસત્ય વયાપુત્રની સાથે નહીં. અમારા અનેકાન્તવાદિઓના સિદ્ધાંતમાં ન કેઈનું એકાન્તથી એકત્વ માનેલ છે અને ન તે એકાન્તથી કેઈનું અસત્વ. સત્વ અને અસત્વ આ બે ધર્મ છે. અને એને સંભવ સ્વદ્રવ્યાદિ-ચતુષ્ટયની અપેક્ષાથી જ સ્વીકૃત છે. જેમઘટાદિ દ્રવ્ય પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી જ છે, પરદ્રવ્ય પટાદિકના દ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાથી નહીં. એની અપેક્ષાથી તે એના અસત્વને જ અંગીકાર છે. કહ્યું પણ છે– “सदेव सर्व को नेच्छेत् , स्वरूपादिचतुष्टयात् । સવ વિકસાવેન વ્યતિષ્ઠરે છે ? ''તિ છે વસ્તુ સ્વદ્રવ્યાદિકની અપેક્ષાથી સર્વાત્મક અને પરદ્રવ્યાદિકની અપેક્ષાથી અસત્પાત્મક માનવામાં આવેલ છે. આ પ્રકારની માન્યતા ન માનવાથી કોઈપણ વસ્તુની સ્વતંત્ર સત્તા સિદ્ધ થઈ શકતી નથી. આ સુદઢ અનેકાન્તવાદનું સામ્રાજ્ય છે. આ રીતે એ રૂપથી એકાન્તરૂચમાં ગર્ભિત થવાના કારણે, પરસ્પરમાં વિરૂ. દ્વાર્થની પ્રરૂપણું કરવાવાળા અન્ય તીર્થિઓના મત નિર્દોષરૂપથી કહેવાયેલ નથી અને એ કારણે અસર્વજ્ઞ પ્રણીત હોવાથી સારી રીતે પ્રરૂપિત પણ નથી. આ કારણે સ્યાદ્વાદસામ્રાજ્યના બહિર્ભત હોવાથી પરવાદીઓને ધર્મ સર્વથા હેય છે. (સૂ૦૩) ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા અનેકાન્ત તત્વમાં સૂત્રકાર સ્વબુદ્ધિથી પરિકલ્પિતપણાને નિષેધ કરવા માટે “રે કાચ” ઈત્યાદિ સૂત્ર કહે છે– શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૨૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ ઇસ અનેકાન્ત ધર્મકા પ્રરૂપણ ભગવાન્ તીર્થકરને કિયા હૈ. ઉન્હોંને અપને સાધુઓકે લિયે કહા હૈ કિ પરવાદિયકે સાથ બાદમેં ભાષાસમિતિકા ધ્યાન સતત રમેં વે પરવાદિયોંસે ઇસ પ્રકાર કહેં કિ આપકે શાસ્ત્રોંમેં ષજીવનિયોપમર્થનરૂપ આરમ્ભ, ધર્મરૂપમેં સ્વીકૃત કિયા ગયા હૈ વહ હમેં ગ્રાહ્ય નહીં હૈ, ક્યોં કિ આરમ્ભ નરકનિગોદાદિકે કારણ હોને સે પાપ - હૈ I હમ સાવધાચરણકે ત્યાગી હૈ, અતઃ હમેં ઇસ વિષયમેં આપકે સાથ વાદ નહીં કરના હૈ ઓર યહી હમારે લિયે ઉચિત ભી હૈ . ધર્મ ન ગ્રામમેં હૈ ઔર ન અરણ્યમેં, ધર્મ તો જીવાજીવાદિ–તત્ત્વ- પરિજ્ઞાનપૂર્વક નિરવધાનુષ્ઠાનમેં હી હૈ –યહ માહન-ભગવાન્ મહાવીરકા ઉપદેશ હૈ ! ભગવાને તીન યામોંકા પ્રરૂપણ ક્યિા હૈ, ઇન યામોંમેં સંબુધ્યમાન ઔર સમુસ્થિત આર્યજન જો કિ કઈ પાપ નિવë હરિફાઇ કોરા હૈ નાસ્તિરૂપ છે. અસ્તિ-નાસ્તિરૂપતા વસ્તુઓમાં સ્વદ્રવ્યાદિચતુષ્ટયની અપેક્ષાથી જ માની શકાય છે. આ વાત ત્રીજા સૂત્રની વ્યાખ્યાના અંતમાં સક્ષેપરૂપથી કહેલ છે. એનું જ નામ અનેકાન્ત છે. એની સ્વીકૃતિ વગર દુનિયાને કઈ પણ વહેવાર ચાલી શકે નહીં. એવી કેઈપણ વસ્તુ નથી જે આ અનેકાન્તના સામ્રાજ્યથી બહિર્ભત હોય. એવી પ્રરૂપણા આશુપ્રજ્ઞ–અનન્તજ્ઞાન અને અનન્તદર્શનશાળી શ્રી તીર્થંકર ભગવાને કરી છે. હેતુ અને દષ્ટાંતના અભાવથી એકાન્તવાદી-સંમત ધર્મ સ્વાખ્યાત-નિર્દોષ રૂપથી પ્રતિપાદિત થયા નથી. પ્રતિજ્ઞા, હેતુ અને દષ્ટાંત આદિના સદ્દભાવથી શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૩૦ Page #238 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞપ્રતિપાદિત ધર્મ જ સ્વાખ્યાત છે. એકાતસ્થાપક ન કોઈ હેતુ છે અને ન કેઈ દષ્ટાંત પણ મળે છે, જેના બળ ઉપર એકાત ધર્મની પ્રરૂપણ વાસ્તવિક સિદ્ધ થઈ શકે. હાંઅનેક ધર્માત્મક જ વસ્તુ છે. એની પ્રરૂપણના ખ્યાપક હેતુ અને દષ્ટાન્તાદિ ઉપલબ્ધ થાય છે. ભગવાને વચન બોલવાવાળા સાધુ માટે ભાષાસમિતિ પાળવાને પણ આદેશ આપે છે. “સ્તિ હોવાઃ નાસ્તિ સ્ટોઃ” ઈત્યાદિ વાદને માટે તૈયાર થયેલા વાદિ એ પિતાના અભિમત-તત્વનું પિતાની ઈચ્છાનુસાર હેતુ–દષ્ટાંતની સ્થાપનાથી સ્થાપન કરેલ છે અને પ્રતિવાદી જૈનસંમત તત્ત્વની નિરાકૃતિ નિમિત્ત દૂષણનું પ્રદર્શન કરેલ છે, એવા એમના પ્રદર્શિત હેતુ અને દષ્ટાંતનું નિરાકરણ અને પ્રદત્ત (આપેલ) દૂષણને પરિહાર કરતી વખતે પ્રતિવાદી મુનિને માટે ભાષાસમિતિનું પાલન જરૂરી છે. પરપક્ષનું નિરાકરણ કરતાં અથવા કઈ પ્રશ્નનો ઉત્તર દેવાને સમયે કયારેક જોશ આવી જવાથી વચનને સંયમ રહેતું નથી, તે પણ વિદ્વાન મુનિએ એ વાતને ત્યાં પણ ખ્યાલ રાખવું જોઈએ. ભાષાસમિતિને પરિહાર કરી પિતાના મૂળ ગુણમાં વિરાધના લાવવી એ વિદ્વાન મુનિનું કર્તવ્ય નથી. આ વસ્તુ સ્થિતિને ધ્યાનમાં રાખી સૂત્રકાર આદિત્તાત્રાધેત્તિ કવીન ? આમ કહે છે. નસિદ્ધાન્તાભિમત હેતુ અને દષ્ટાંતની સ્થાપનાથી અને પાખંડીઓ દ્વારા કહેવાયેલા દૂષણોના ઉત્તરથી તે પાખંડિઓની હાર થવાથી સ્વમતની સ્થાપના આપમેળે થઈ જાય છે–આ વચનવિષયની ગુપ્તિ છે. આમાં રહેવાવાળા સાધુએ વાકુ-સંયમથી જ ઉત્તર આપવા જોઈએ, ભાષાસમિતિની ઉપેક્ષા કરીને નહીં. આ પ્રકારેજ સૂત્રકાર પ્રદર્શિત કરે છે–વિદ્વાન વાદી મુનિ, પ્રતિવાદીને સંબોધિત કરી પૂછે કે આપના શાસ્ત્રમાં કૃત, કારિત અને અનુમોદનાથી ષડૂજીવનિકાયનું ઉપમન પ્રતિપાદિત થયેલ છે અને એ અપ્રતિષિદ્ધ હોવાથી આપને માટે સમ્મત છે; પરંતુ આપ વિશ્વાસ રાખો કે એ બધાં કુકૃત્ય છે, અને કરવાવાળા જેને નરક અને નિગેદાદિક દુઃખ આપનાર છે. આ કારણે અમારી દ્રષ્ટિમાં એ ઉપાદેય શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૩૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ અભિલષિત નથી. આ માટે હું મારા વિવેક—હૈય અને ઉપાદેયની સદાએ ત્યે-પાપોથી દૂર રહું છું. જાગૃતિરૂપ ખાધ પણ મને એ કહે છે. મહાપુરૂષોની પણ એ શિક્ષા છે. માટે જેએએ આવા પાપમય સાવદ્યવ્યાપારોના અત્યાગથી પેાતાના કમેર્મના આસવનું દ્વાર અંધ કરેલ નથી તેની સાથે સંભાષણ કરવુ' પણ મને ઉચિત નથી. શંકા—પરતિક જન પણ વનમાંરહે છે, કંદ, મૂળ, ફળ આદિના આહાર કરે છે. ગિરિ ગુફામાં અને વૃક્ષોની નીચે વાસ કરે છે, તે પછી એએ સ‘ભાષણ કરવાને અયાગ્ય કેવી રીતે માની શકાય? ઉત્તરઃ——કં દમૂળ આદિ ખાવાથી અને વનમાં નિવાસ કરવાથી ધની પ્રાપ્તિ થાય છે એવી વાત નથી. ધર્મની પ્રાપ્તિનું કારણ જીવ અને અજીવ આદિ તત્ત્વાનુ પરિજ્ઞાનપૂર્વક નિરદ્ય આચરણ કરવું તે છે, આ તેનાથી ખનતું નથી. આ અને સમજાવવા માટે સૂત્રકાર કહે છે કે-ગામમાં રહેવાથી, જં ગલમાં નિવાસ કરવાથી ધર્મ થાય છે” એવા નિયમ નથી, કેમ કે ધમાઁ ગ્રામ અને જંગલમાં રાખેલ નથી કે જે ત્યાં રહેવાથી મળી જાય, ધમ જીવ અને અજીવાદિ તત્ત્વાનુ પરિજ્ઞાનપૂર્વક નિરવદ્ય અનુષ્ઠાનનું આચરણ તે છે, આમ જીવરક્ષાના ઉપદેશક અને વસ્તુતત્વના જ્ઞાતા કેવલી ભગવાને વ્હેલ છે. ‘માહન’ શબ્દના અર્થ વીતરાગ, અને ‘મતિ’ શબ્દના અર્થ સંપૂર્ણ વસ્તુઓનું રિજ્ઞાન છે. આ મિતરૂપ પરિ જ્ઞાન જેને છે તે તિમાન્ કેવલી છે. વ્રતરૂપ ત્રણ યામ કહેવાયાં છે, ૧ પ્રણાતિપાતવિરમણુ, ૨ મૃષાવાદવિરમણ, ૩ પરિગ્રહવિરમણુ. ખાકીનાં મૈથુનવિરમણુ અને અદત્તાદાનવિરમણ, આ બન્ને મહાવ્રતરૂપ ધર્મ અહિં આ માટે સ્વત ંત્રરૂપથી કહેવાયેલ નથી કે તેના અંતર્ભાવ પરિગ્રહવિરમણુરૂપ મહાવ્રતમાં કરાયેલ છે. અથવા—અવસ્થાવિશેષોનુ નામ પણ યામ છે. તે ત્રણ છે. આઠ વર્ષથી માંડી ત્રીસ વર્ષ સુધી પ્રથમ, એકત્રીસ વર્ષથી માંડી ૬૦ વર્ષ સુધી દ્વિતીય અને તેનાથી આગળ તૃતીય.આથી એ ફળિત થાય છે કે અતિખાળ અને અતિવૃદ્ધ અવસ્થા ધર્માચરણને ચેગ્ય નથી. આ ત્રણ અવસ્થાઓમાં ધર્માચરણની સંભાવના છે. અથવા—સંસારનું પરિભ્રમણ જેનાથી આ જીવનુ અટકી જાય છે તેનું નામ યામ છે. આવા ઐ યામ જ્ઞાનાદિક ત્રણ છે. જે વવિશેષ અથવા જ્ઞાનાક્રિક યમાં સમુધ્યમાન, ધર્મના આચરણના અવસરને અથવા મોક્ષને જાણનારા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારના એ. આજન મુનિરાજ કે જે પાપજનક પ્રાણાતિપાતારૂિપ ૧૮ પાપસ્થાનામાં કષાયના દૂર થવાથી શાંત છે— આસ્રવથી નિવૃત્ત છે તે તપ અને સંયમના આચરણ આદિમાં પ્રવૃત્ત થાય છે, શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૩૨ Page #240 -------------------------------------------------------------------------- ________________ તેને રાગાદિક જે બન્ધનું કારણ છે તે બનતું નથી, જેથી તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારના નિદાનને વિનાશ કરવામાં તત્પર કહેવાયેલ છે. માતા, પિતા, પુત્ર અને સ્ત્રી આદિ સ્વજનવિષયક, અને ધન ધાન્ય આદિ પરિગ્રહવિષયક દ્રવ્ય નિદાન છે, અને વિષયકષાયાદિવિષયક ભાવનિદાન હોય છે. (સૂ૦૪) પ્રશ્ચમ સૂત્રકા અવતરણ, પ્રશ્ચમ સૂત્ર ઔર છાયા બીજા કયા કયામાં નિદાનરહિત હોય છે? આ વિષયને સૂત્રકાર કહે છે“વહેં અહં” ઈત્યાદિ. ઉર્વાદિ સભી દિશાઓ એવં વિદિશાઓમેં સૂક્ષ્મબાદરાદિ સભી પ્રાણિયોંકી વિરાધનારૂપ કર્મસમારમ્ભ હોતા હૈ –ઇસ બાતકો જાન કર મેઘાવી સાધુ ન સ્વયં ઇન ષજીવનિકાયકે વિષયમેં દડુકા સમારમ્ભ કરે, ન દૂસરોંસે કરાવે, ન કરતે હુએ કી અનુમોદના હી કરે ! હે શિષ્ય ! તુમ્હ ઇસ પ્રકારસે વિચારના ચાહિયે કિ ઈન દસમારંભ કરનેવાલકે સાથ વાર્તાલાપ કરનેમેં ભી મુઝે લઝા હોતી હૈ, ફિર મેં દડસમારમ્ભકા અનુમોદન કૈસે કરૂં? મેં કભી ઇસકા અનુમોદન નહીં કર સકતા . ઇસ પ્રકાર નિશ્ચય કર કે સાધુમર્યાદામેં વ્યવસ્થિત, પ્રાણાતિપાતસે ભયભીત તુમ, ઉસ અનર્થકર પ્રાણાતિપાતનદિરૂપ દડકા, અથવા–અન્ય દન્ડ કા સમારમ્ભ કભી નહીં કરના ! ઉધ્ધ, અધઃ અને તિર્યગૂ દિશાઓમાં સર્વ પ્રકારથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં “ચ” શબ્દથી ગૃહીત વિદિશાઓમાં વર્તમાન સૂક્ષ્મ અને બાદર આદિના ભેદથી ૧૪ પ્રકારના પ્રત્યેક જેમાં જે પ્રાણની વિરાધનારૂપ કર્મસમારંભ છે, મેધાવી-જેણે પ્રાણીની હિંસાથી ઉત્પન્ન કડવું પરિણામ જાણી લીધું છે એવા બુદ્ધિમાન-મુનિ કર્મસમારંભને જ્ઞપરિજ્ઞાથી જાણું અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને ત્યાગ કરી સ્વયં ષડૂજીવનિકા વિષે મન, વચન અને કાયાથી જીવવિરાધનારૂપ દંડને સમારંભ ન કરે, બીજાએથી આવા ૧૪ પ્રકારના જીવમાં દંડને આરંભ ન કરો અને જે તેને સમારંભ કરે છે તેની અનુમોદના ન કરે. અંતમાં શિષ્યને સંબોધિત કરીને સૂત્રકાર કહે છે કે-જે અન્ય પ્રાણુ આ ષડૂજીવનિકામાં દંડને સમારંભ કરે છે, શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૩૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ સાધુજનોનો એવા દૃઢ નિશ્ચય હોય છે કે તે વિચાર કરી તેના નૃત્યોની પ્રશંસા કરતા નથી, કેમ કે જ્યારે અમે તેની સાથે ખોલવામાં પણ શરમ અનુભવીએ છીએ તેા પછી તેનાં કૃત્યની પ્રશંસા કેવી રીતે થઇ શકે ? માટે હું શિષ્યા ! તમે પણ સાધુમર્યાદાના પાલક છે અને પ્રાણીઓની વિરાધનારૂપ દંડથી ભીરૂ છે. માટે આવા અનથ કારી પ્રાણાતિપાત-આફ્રિરૂપ દંડના તથા અન્ય દંડને તમે ત્રણ કરણ અને ત્રણ યાગાથી સર્વથા પરિત્યાગ કરે. ( ૫ ) આઠમા અધ્યયનના પહેલો ઉદ્દેશ સમાસ ૫૮–૧ ॥ દ્વિતીય ઉદશકા પ્રથમ ઉદ્દેશકે સાથ સમ્બન્ધકથન, પ્રથમ સૂત્ર ઔર ઉસકી છાયા। આઠમા અધ્યયનના ખીજે ઉદ્દેશ પ્રથમ ઉદ્દેશ કહેવાઈ ગયા છે. હવે ખીજા ઉદ્દેશનો પ્રારંભ થાય છે. આનો પૂર્વ ઉદ્દેશની સાથે સંબંધ આ પ્રકારનો છે—પ્રથમ ઉદ્દેશમાં વિશુદ્ધ સંયમના નિર્વાહ માટે મુનિએ મિથ્યાષ્ટિયાનો પરિહાર કરવાનું કહ્યું છે. તે અકલ્પનિક અશનાદિકના પરિહાર વિના સંભવિત ખનતું નથી, આ માટે વિશુદ્ધ સંયમની સાથે સંબંધ રાખવાથી આ ઉદ્દેશમાં અકલ્પનિક અશનાદિકના પરિત્યાગસબંધી વર્ણન છે. આમાં સર્વાં પ્રથમ સૂત્રકાર અકલ્પનિકના પરિહારની વિધિનું પ્રદર્શન કરે છે. તે મિફ્લૂ ” ઈત્યાદિ. ', શ્મશાન આદિમેં સ્થિતસાધુકો અકલ્પનીય અશનાદિક લેનેકે લિયે યદિ કોઇ ગૃહપતિ આગ્રહ કરે તો સાધુ ઉસકે આગ્રહકો કભી ભી નહીં સ્વીકારે । આમાં જેટલા કલ્પ પ્રગટ કરવામાં આવેલ છે તે બધા પ્રતિમાપ્રતિપન્ન સાધુની અપેક્ષાથી કહેવાયા છે. અન્ય સાધુજનેામાં પણ એ યથાસભવ સમજવા જોઇએ. સૂત્રકાર આમાં મુનિજનને માટે ‘એ પ્રકારના આહાર અકલ્પનિક છે” તે ખતાવે છે— શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૩૪ Page #242 -------------------------------------------------------------------------- ________________ પાંચ મહાવ્રતોના ધારક, પરિશ્નારૂપી પર્વતના શિખર પર સમારૂઢ અને સમસ્ત સમારંભમાંથી નિવૃત્ત ભિક્ષુ-શરીર યાત્રાના નિર્વાહ માટે જ અશન, વસન આદિની યાચના કરવાવાળા મુનિ-ધ્યાન આદિ કરવા નિમિત્ત, અગર આગ મની વાચના, પૃચ્છના અને પરિવર્તના આદિ કરવા નિમિત્ત, અથવા પોતે ધારણ કરેલ તપ અને સંયમની વિશેષ આરાધનાના નિમિત્ત કયારેક ફમશાનમાં જાય છે, ક્યારેક ઉજજડ મકાનમાં રહે છે, ક્યારેક પર્વતની ગુફામાં વસે છે અને ક્યારેક કોઈ વૃક્ષની નીચે અને કુંભારની શાળામાં અથવા બીજા કોઈ સ્થાનમાં તથા માર્ગની થાકને દૂર કરવા માટે વિશ્રામનિમિત્તે પણ એજ સ્થાનેમાંથી કંઈપણ રહી જાય છે. આ પરિસ્થિતિથી સંપન્ન વિહાર કરવાવાળા મુનિની પાસે પ્રકૃતિથી ભદ્ર સમ્યગ્દષ્ટિ કોઈ ગૃહસ્થ જે મુનિના આચારથી અજાણ છે તે આવીને આવા ખ્યાલથી કે “આ સાધુ સાનુકોશ લાભ અને અલાભમાં સંતોષી, શિક્ષોપજીવી, તથા પરોપકારમાં નિરત છે આ કારણે આને હું અન્ન વસ્ત્ર આપું” આ આવી ભાવનાથી પ્રેરિત બની સાધુ સમક્ષ આવી વંદના કરી કહે છે–હે આયુશ્મન મુને ! હું સંસારરૂપી સમુદ્રથી પાર થવાને અભિલાષી છું આપના માટે અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, આ ચાર પ્રકારના આહાર તથા વસ્ત્ર, પાત્ર, કમ્બલ અને રજોહરણ દેવા ચાહું છું. આ બધી વસ્તુઓ મેં આપના ઉદ્દેશથી જ રાખી છે. આની તૈયારી કરી વામાં અથવા સંગ્રહ કરવામાં અનેક પ્રાણીઓ, ભૂતે, જીવે અને સોની વિરાધના થઈ છે, કેમ કે ષકાયના જીની વિરાધના થયા વિના એની ઉત્પત્તિ થઈ પણ કેમ શકે ?, આપને આપવા માટે જ મેં આ વસ્તુઓ મૂલ્ય દઈ ખરીદી છે, આ બધી વસ્તુઓ ઉછીતી લઈને રાખેલ છે, બળાત્કારથી દુર્બળોથી છીનવી એને સંગ્રહ કરેલ છે. મારા ઘરમાં આ વસ્તુઓના અનેક માલિક છે પરંતુ આપને દેવા નિમિત્ત મેં કોઈને પૂછ્યું નથી, કારણ કે કદાચ એમની ઈચ્છા દેવાની ન થાય-ફકત એકજ જણને પૂછી દેવા માટે આપની સમક્ષ લઈ આવેલ છું. આહારાદિક વસ્તુઓ આપને લેવા ગ્ય છે; આપ એને સ્વીકાર કરે, હું આવું છું. આ રીતે આપને રહેવા માટે એક નવું મકાન બનાવી આપું છું અથવા જુનાને ઠીક કરાવી આપું છું તે આપ મેં કહ્યું તેમ અનાદિકને ગ્રહણ કરે અને મારા બનાવેલા મકાનમાં રહે. આ પ્રકારે કહેવાવાળા ગૃહસ્થને મુનિ આ પ્રકારે નિષેધ કરે— હે આયુષ્માન ગૃહસ્થ ! આપે જે કહ્યું તે ભક્તિથી ભરપૂર અંતઃકરણથી કહ્યું છે, તેમાં ઉપરના દેખાવની ઝલક નથી, તથા તમે બાલ્ય અવસ્થાને ઉલંઘન શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૩પ Page #243 -------------------------------------------------------------------------- ________________ કરી ગયા છે માટે અમે એ પણ માનતા નથી કે કેાઈએ તમને સમજાવી મુજાવીને અમારી પાસે માકલેલ છે, માટે તમે સહૃદય તેમજ ઉમરલાયક વ્યક્તિ છે તેા પણ તમે મુનિના આચાર વિચારથી અપરિચિત છે માટે અમે તમોને સમજાવીએ છીએ કે આપે જે કાંઇ આહારાદિ સામગ્રી લેવાના વિષયમાં કહ્યું છે. હું તે વચનાને સાંભળવા ઇચ્છતા નથી, આદરની દૃષ્ટિથી દેખતા નથી અને આસેવનપરિજ્ઞાથી તેની અનુમોદના પણ કરતા નથી. તમે જે કહી રહ્યા છે કે મે' અશનાદિક ચારે પ્રકારના આહાર તથા વસ્ત્રાદિક ષડ્યુંનિકાયનું ઉપમન કરીને સંપાદિત કરેલ છે, તથા મારી ઈચ્છાથી ખરીદેલ છે. આ સમસ્ત ચીજો તમેા ઉછીની લઇને મને આપવા માટે રાખી મુકેલ છે. ખળાત્કારથી નિબળો પાસેથી આને આંચકી લઈ સંગ્રહ કરેલ છે. ઘરમાં આ સામગ્રીના અનેક માલીક હતા એમાંથી કાઈ ને ન પૂછતાં કેવળ એક જ માણસની આજ્ઞા લઈને તમે તમારી ઈચ્છાથી મને આપવા માટે લાવેલ છે તેમજ એક નવું મકાન પણ મારા માટે કરાવી આપવાનું કહી રહ્યા છે. આ સઘળી તમારી વાર્તા મુનિને ચેાગ્ય નથી જેથી તેને હું ગ્રહણ કરી શકતા નથી તેમ એની સ્વીકૃતિ પણ ઢઈ શકતા નથી. કારણ કે આ પ્રકારની અકલ્પનીય સામગ્રીના ગ્રહણથી હું સર્વથા વિરકત છું. તીર્થંકર પ્રભુની એવી આજ્ઞા છે કે મુનિજન આવા પ્રકારની અકલ્પનીય અશનાદિ સામગ્રી ગ્રહણ ન કરે. માટે મારા નિમિત્ત રાખેલી પૂર્વોક્ત સમસ્ત અશનવસનાદિપ સામગ્રી તીર્થંકર ભગવાનની આજ્ઞાથી મહિભૂત હોવાને કારણે મારે ચેગ્ય નથી. આ માટે હુ તેને ગ્રહણ કરી શકતા નથી. આ ખાખત તમે તમારા મનમાં ખેદ કરશો નહીં, આ પ્રકારે સાન્ડ્સના પરિપૂર્ણ વર્ચનાથી તે મુનિ એ પ્રકૃતિભદ્ર ગ્રહસ્થને સમજાવે ! સૂ૦ ૧૫ દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા । સાધુના નિમિત્તે તૈયાર કરાએલી આહારાદિક સામથી જાણ્યા પછી સાધુ માટે અકલ્પનીય છે. સાધુજન તેને સ્વીકાર કરતા નથી. જેણે સાધુના આચાર જાણ્યા છે એવા ગૃહસ્થદ્વારા સાધુના ઉદ્દેશ વિના પણ તૈયાર કરાયેલી ભેાજનાકિ સામગ્રી નિમ ંત્રિત કરવામાં આવેલ સાધુ લઈ શકતા નથી, તેને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે—“ સેમિફ્લૂ ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૩૬ Page #244 -------------------------------------------------------------------------- ________________ ઉસ સાધુકે સમીપ આ કર કોઇ ગૃહપતિ ઉસ સાધુકો, અકલ્પનીય અશન આદિ લા કર દેવે, યા રહનેકે લિયે અકલ્પનીય ઉપાશ્રય દેવે, તો સાધુકો ચાહિયે કિ વહ ઉસ ગૃહપતિકે વચનોંકો કભી ભી સ્વીકાર નહીં કરે । એ મુનિ કે જે પેાતાના તપ અને સંયમની વૃદ્ધિ કરવા નિમિત્ત ધ્યાન આઢિની સિદ્ધિના નિમિત્ત અથવા આગમની વાચના, પૃચ્છના, અને પરિવતના આઢિના નિમિત્તે સ્મશાન આદિ સ્થાનામાં, ઉજ્જડ ઘરમાં, પર્વતની ગુફામાં, કુંભારની શાળામાં, અથવા તેનાથી સિવાય કાઇ પણ સ્થાનમાં રહે છે–રાકાય છે ઉઠે છે એસે છે તથા માન્ય થાકને દૂર કરવા માટે તેવા સ્થાનમાં વિશ્રામ કરે છે તેને જોઇને કાઇ પ્રકૃતિભદ્ર ગૃહસ્થ પોતાની ઈચ્છાથી ઉપાત આહાર દેવાની ભાવનાથી આવે છે. મુનિ નિમિત્તે તેણે આહારાદિક સામગ્રી તૈયાર કરેલી છે. આ પ્રકારના ભાવ દેખાઈ આવતા નથી તથા મુનિથી પ્રચ્છન્ન પચનપાચનાદિ વ્યાપારથી જેણે ષડૂજીવનકાયની વિરાધના કરેલી છે, તે ગૃહસ્થ અશન, પાન, ખાદ્ય, અને સ્વાદ્ય તથા વસ્ત્ર, પાત્ર, કમ્બલ અને રજોહરણ આદિ સમસ્ત સામગ્રી લઇને મુનિને દેવા માટે કાઈ જગ્યાએ રાખે છે. નવું મકાન પણુ રહેવા માટે બનાવી દે છે અથવા જીનાને સમરાવી આપે છે. મુનિને આ વાત જ્યારે પેાતાની બુદ્ધિથી, અથવા તેને નહીં માલુમ પડવાથી ખીજાને પૂછવાથી, એનાથી પણ નિશ્ચિત ન થવાથી તેના દાસ દાસી આદિના પાસેથી સાંલળી એમ માલૂમ પડે છે કે એ આહારાદિક સામગ્રી અને વસ્ત્ર પાત્રાદિક વસ્તુએ અને ઉતરવા માટે આ નિર્મિત સ્થાન તે શ્રાવકે મુનિયાના નિમિત્તે જ તૈયાર કરેલ છે. આ આહારાકિ સામગ્રી તેણે અમારા નિમિત્તે જ બનાવેલી છે વસ્ત્રાદિક અમારા નિમિત્ત જ આપવા માટે લાવેલ છે. આ મકાન પણ અમારા નિમિત્તજ તેણે મનાવેલ છે. આ પ્રકારે સારી રીતે જાણીને અને વિચાર કરીને તે દાતા ગૃહસ્થને આ પ્રકારે સમજાવે કે આ તમારા દ્વારા અપાતી સમસ્ત વસ્તુ અમારે અકલ્પનીય છે, અમારા સેવન માટે અપેાગ્ય છે, અમે તેને ગ્રહણ કરી શકતા નથી, કારણ કે એ સઘળી અશનાદિક વસ્તુ ઉગમાદિક દોષોથી દૂષિત છે માટે અમે તેને ગ્રહણ કરતા નથી. એવું કહીને પ્રાસુકને દેવામાં જ ધમ થાય છે એ સિવાય નહીં ” ઇત્યાદિ શાસ્ત્રોક્ત કલ્પોના એને સૂચક છે ઉપદેશ આપી સમજાવે. સૂત્રમાં વૃત્તિ શખ્ત અધિકારની સમાપ્તિના જે મે' ભગવાન પાસેથી સાંભળેલ છે એ સઘળુ પૂર્વોક્ત અથવા વક્ષ્યમાણુ તમને કહેલ છે તથા આગળ કહું છું. ૫ સૂ૦ ૨ ॥ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૩૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા | વફ્ટમાણ વિષયને સૂત્રકાર કહે છે-“મવું ૨” ઈત્યાદિ. મશાનાદિસ્થિત સાધુકે, ગૃહપતિદ્વારા પ્રદત્ત અકલ્પનીય અશનાદિક ન લેનેપર, યદિ વે ગૃહપતિ ઉસ સાધુકી તાડના આદિ કરે તો સાધુ ઉસ તાડનાદિકકો શાન્તિપૂર્વક સહન કરે / અથવા વહ સાધુ ઉસ ગૃહપતિઓ સમ્યગ્દષ્ઠિત્વ ઔર મિથ્યાદષ્ટિ કા અનુમાન કર, યદિ વહ સમ્યદ્રષ્ટી હો તો ઉસે સાધુ કે આચાર કા પરિજ્ઞાન કરાવે અથવા-યદિ દેખે કિ યહ ગૃહપતિ મિથ્યાદ્રષ્ટી હૈ તો કુછ ભી નહીં કહે ા ચુપચાપ ઉસકે દ્વારા કિયે ગયે ઉપસર્ગો કો શાન્તચિત હો કર સખે ! સૂત્રકારે ૧ પ્રથમ અને ૨ બીજા સૂત્રમાં એ પ્રગટ કરેલ છે કે કઈ ગૃહસ્થ એવા હોય છે કે જે મુનિચેની તરફ પૂર્ણ ભકિત રાખે છે પણ તેના આચારથી અપરિચિત છે. તથા કેટલાક ગૃહસ્થ એવા હોય છે કે તેના આચારથી પરિચિત છે. એમાં જે એના આચારથી અપરિચિત છે તેના વિષયમાં સૂત્રકાર ફરીથી પણ કહે છે કે એવી વ્યક્તિ મુનિને ધ્યાન અધ્યયન આદિ સ્થાનમાં વિહાર કરતા જોઈને ભકિતના આવેશથી પિતે મુનિને પૂછે છે કે-મહારાજ હું આપને માટે આહાર વસ્ત્રાદિક દેવાને અભિલાષી છું. આપને માટે એક નવીન મકાન પણ જેમાં આપ નિવાસ કરી શકે તેવું બનાવી દેવા ચાહું છું, નહિ તે આપને લાયક જુના મકાનને સુધરાવી દઉં. કહે આપની શું સંમતિ છે ? આપની આજ્ઞાની વાર છે કામ જલ્દી થઈ જશે. આ પ્રકારની તે ગૃહસ્થની વાત સાંભળીને મુનિ ધ્યાનાદિકના કારણે જ્યારે કાંઈ પણ ઉત્તર આપતા નથી ત્યારે તે ગૃહસ્થ પિતાની કલ્પનાથી પિતાના મનમાં નિશ્ચય કરી લે છે-ઠીક છે મુનિરાજે મને આ બાબતમાં કાંઈ ઉત્તર આપેલ નથી તે કાંઈ વાંધો નથી. મેં તેમને જાહેર તે કરી જ દીધું છે. ભકિત-અનુનય-વિનય વિગેરેથી મંજુર કરાવી લઈશ. અને આ આહારાદિકની સામગ્રી પણ એમને કઈ પણ પ્રકારે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨ ૩૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ દઈજ દઈશ. અથવા જે કઈ આ પ્રકારને રાજપુરૂષ હોય તે એ કહે કે જે તેઓ નહીં લે તે બળજબરીથી એણે સ્વીકારવું પડશે. ઓછામાં ઓછા તેઓ એટલે તે વિચાર કરશે કે “ આ એક રાજાને કર્મચારી છે. અથવા સ્વયં રાજપુરૂષ છે, એમણે લાવેલી આ સામગ્રી હું કઈ રીતે ન લઉં–ન લેવાથી દિલમાં ખેદ થશે–આથી મારા તરફ એની વિરકિત બનશે અને એથી એ મને દુઃખકારક બનશે.” જે પુરૂષ-ગૃહસ્થ પૂર્ણ રીતે મુનિના આચારથી પરિચિત નથી અને એ કારણથી એ પૂછવું ઉચિત ન માની પૂછતું નથી અને મનમાં નિશ્ચય કરે છે કે ચાહે ગમે તેમ થાય તે પણ હું અન્ન, વસ્ત્ર આદિ સામગ્રી મુનિને અવશ્ય આપવાને છું, અને તેઓ અવશ્ય એને સ્વીકાર કરશે જ. આ નિર્ધાર કરી એ અન્ન, વસ્ત્ર ઈત્યાદિ સામગ્રી તૈયાર કરાવી એને લઈ એ મુનિ પાસે પહોંચે છે, પરંતુ મુનિરાજ શિકાદિ દોથી દૂષિત એ સામગ્રી જ્યારે લેતા નથી ત્યારે એના દિલમાં એ ખ્યાલ જામી જાય છે કે આ સાધુએ મારે તિરસ્કાર કર્યો છે. આથી ઠેષ ભાવનાવાળા થઈ એ રાજપુરૂષ ગૃહસ્થ એ સુનિના ઉપર અનેક પ્રકારને ઉપદ્રવ કરવા લાગે છે, આ વાતને સૂત્રકાર–“બાર સંથા ઘા કુતિ” આ વાક્યથી પ્રગટ કરે છે. તે ગૃહસ્થ અપરિમિત દ્રવ્યના વ્યયથી અશનાદિક સામગ્રી મુનિના નિમિત્તે તૈયાર કરાવી જ્યારે એ મુનિની પાસે લઈને જાય છે અને મુનિએ સામગ્રી જ્યારે સ્વીકારતા નથી ત્યારે તે અસ્વીકાર કરનાર મુનિને અનેક પ્રકારથી દુઃખ આપવા લાગે છે. કયારેક ક્યારેક એ રાજપુરૂષ ગૃહસ્થ જાતે જ તે મુનિને મારવા પ્રેરાય છે અને બીજાઓને પણ ઉશ્કેરે છે અને કહે છે કે તમે બધા લેકે આ મુનિને લાકડીથી, હાથથી, પગના પ્રહારથી ખુબ પીટો, કુહાડી આદિથી એના હાથ પગ વગેરે અવયને છેદી નાખે, અગ્નિમાં એને બાળી નાખો, એના શરીરના માંસના લોચા કાઢી લે, એનાં વસ્ત્ર અને અન્ય સામગ્રી આંચકી લે અને જલદી એના જીવનને અંત લાવી દે, જે જે પ્રકારની યાતનાઓ પહોંચાડી શકાય તેટલી પહોંચાડો, એને રીબાવી રીબાવીને મારી નાખે. આ પ્રકારે અનેક પરિષહ અને ઉપસર્ગોથી વ્યાપ્ત થતા પણ ધીરપરીષહ અને ઉપસર્ગોને સહન કરવામાં શકિતશાલી મુનિ હનનાદિ દુઃખેને સમભાવે સહન કરે પણ શિકાદિક દોષોથી દૂષિત અન્ન વસ્ત્રાદિકને ગ્રહણ ન કરે, તેમ ચિત્તમાં કોઈ પ્રકારની ગ્લાનિ પણ ન લાવે. અથવા–તે મુનિ “એ પુરૂષ કેણ છે? સમ્યગ્દષ્ટિ છે? કે મિથ્યાદષ્ટિ ? અભિગ્રહીતનિયમવાળા છે? અથવા એથી રહિત છે ? ” ઈત્યાદિ વિચારવાને વિષય જેનું નામ ઈદેશ છે એનાથી ભિન્નનું નામ અનીદશ છે. “આ અનીદશ છે? એવું વિચારીએ સંભાષણને યંગ્ય છે એવું જાણી લઈ એને મુનિના આચારને ઉપદેશ આપે. સ્વસિદ્ધાંતની સ્થાપના અને પરસિદ્ધાંતના નિરાકરણથી એ વ્યકિતને સંતોષ આપે. અમારે માટે આ દેશિક અશન વસનાદિક અસ્વી શ્રી આચારાંગ સૂત્ર ૩ ૨૩૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ કાર્ય છે. આ પ્રકારે મૂલગુણ અને ઉત્તરગુણોના ભેદથી ભિન્ન એવી પિંડેષણાની શુદ્ધિનું કથન કરી તે ગૃહસ્થના મનમાં દઢતા જમાવે, તેવી વાણીથી તેને સમજાવે “ચસ્વયમદુ વિત્ત ચાન્ન પદુર નિમિત્તમૂરમા વઢ મુક, ધર્મ તત્ અવેચ” ઈત્યાદિ વાક્યોથી એ બતાવે કે આહારદિક વસ્તુ અદેષ હોય તે જ બીજાને ઉપકારક બને. આવી ઉપકારક વસ્તુ જ મુનિયા માટે એમના ધર્મની વૃદ્ધિમાં સહાયક હોવાથી દેવા ચગ્ય માનવામાં આવેલ છે. આ રીતે મુનિ આચારવિષયક કથન ત્યારે જ કરે કે જ્યારે એનામાં આચારને સમજાવવાની પૂર્ણ શકિત–ગ્યતા હોય અને સાંભળનાર પણ ગ્યપાત્ર હોય. એમ ન હોય તે કહેવાથી કેઈ લાભ નહીં બને. આ વાતને “અથવા વITલ્યા” ઈત્યાદિ. આ પદેથી પ્રફુટ (સ્પષ્ટ) કરે છે. અથવા વચન ગુપ્તિ-વચનસંયમ-મૌન જ આત્માને ગુણ છે. આ રીતે મને ગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓથી ગુમ રહેતા એ સાધુ પિડવિશુદ્ધિ આદિના ઉગમ ઉત્પાદનાદિ ગત દેને પ્રશ્નપ્રતિવચનાદિપૂર્વક સારી રીતથી નિશ્ચય કરે. તાત્પર્ય એ છે કે–ભિક્ષુ કદિ પણ દેશિક આદિ આહાર ન લે બીજે માણસ કદી બળાત્કારથી એને આપવાની હઠ પકડે-આપત્તિ વિપત્તિઓ ઉભી કરે–ત્યારે એનાથી જરા પણ ન ગભરાય. મુનિ માટે કેવો આહાર કલ્પનિક છે તે એને સમજાવે અને સમજાવવા છતાં પણ તે ન માને તે સારામાં સારે રસ્તે મૌન ધારણ કરવાને છે. આ બધું મારી બુદ્ધિથી કલ્પિત કરીને કહ્યું નથી પરંતુ આ પૂર્વેકતા કલ્પ અકલ્પ આહારદિવિષયક કથન, તથા આગળ કાંઈ કહેવાનું છે એ બધું કલ્પ અને અકલ્પના વિધાનને જાણવા વાળા સર્વજ્ઞ ભગવાને પોતાની ૧૨ પ્રકારની સભામાં કહેલ છે. (સૂ૦ ૩ ) ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા | સૂત્રદ્વારા પ્રદર્શિત કરે છે“રે વફ્ટમાણ વિષયને જ સૂત્રકાર સમyજો ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૪૦ Page #248 -------------------------------------------------------------------------- ________________ વહ સાધુ ગૃહપતિદ્વારા પ્રદત્ત ઉસ આહારાદિક કભી ભી સ્વીકાર ન કરે ! ઈતના હી નહીં વહ સાધુ શાક્યાદિ પરતીર્થિક કો કભી ભી અનાદિક નહીં દેવે, ન ઉન્હેં નિમન્વિત કરે, ન ઉનકી સેવા કરે, ઔર ન ઉનકા આદર હી એ અનગાર તે અસમને–શાળ્યાદિકો દ્વારા અત્યંત આદત થયેલ પણ ગૃહસ્થોને ત્યાંથી પ્રાપ્ત કલ્પનિક આહારાદિક અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય તથા વસ્ત્ર, પાત્ર, કમ્બલ અને પાદચ્છન, એ શાયાદિકોને ન આપે, અથવા તે એમને આપવા માટે ન આમંત્રણ આપે, અથવા તો ન તેની વૈયાવૃત્ય કરે. અહિં “ત્તિ” શબ્દ અધિકારની સમાપ્તિમાં આવે છે આ પ્રકારે અધિકારની સમાપ્તિમાં શ્રી સુધર્માસ્વામી શ્રી જખ્ખસ્વામીને કહે છે – સાધુ ગૃહ પાસેથી ફકત અકલ્પનીય આહારાદિક સ્વીકાર ન કરે. આટલું જ નહિ પરંતુ કમ્પનીય આહારાદિક સ્વીકારેલ હોય તે અન્ય શાક્યાદિકોને આપે પણ નહિ ( સૂ૦ ૪ ) પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્ર કેવા થઈ કેને માટે આપે ” આને પ્રગટ કરે છે–ધર્મમાચાઇનg ઈત્યાદિ. ભગવાકી આજ્ઞા હૈ કિ સાધુ અપને સાધર્મિક સાધુકો અશનાદિક પ્રદાન કરે, ઉસકો નિમન્વિત કરે, ઉસકી સેવા કરે ઔર ઉસકા આદરસત્કાર કરે ! સમનોજ્ઞોનો આદર કરતા અથવા સમનથી આદત થતા એ ઉદ્યતવિહારી સાધુ સમ્યગ્દર્શનાદિમાં સંવિગ્ન–એક સામાચારીનું પાલન કરવામાં પ્રવિષ્ટ–અન્ય મુનિજનો માટે ચાર પ્રકારના અશન અને ચાર પ્રકારનાં વસ્ત્રાદિક દે, એને આપવા માટે આમંત્રણ આપે અને એમની વિયાવૃત્ય-શુશ્રષા પણ કરે. ગૃહસ્થોની પાસેથી કેવળ અકલ્પનીય આહારાદિક અને વસ્ત્રાદિકને લેવાનો નિષેધ છે. કલ્પનીયને નહીં, પરંતુ અસમનો પાસેથી ન તે લે કે ન એને આપે. આ પ્રકારે મતિમાન કેવલજ્ઞાની મહાવીર ભગવાન દ્વારા પ્રરૂપિત પૂર્વોકત અશના દિના ગ્રહણની વિધિ અને નિષેધના પ્રતિપાદક સાધુના આચારરૂપ ધર્મને હે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૪૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય ! તમે સઘળા સારી રીતે સમજો. “તિ શ્રીનિ” આ પદોને અર્થ પહેલાના ઉદ્દેશમાં કહેવાઈ ગયેલ છે. (સૂ) ૫) આઠમા અધ્યયનનો બીજો ઉદ્દેશ સમાપ્ત ૮-૨ તૃતીય ઉદેશકા દ્વિતીય ઉદેશકે સાથ સમ્બન્ધથના પ્રથમ અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયા સૂત્રકા આઠમાં અધ્યયનને ત્રીજો ઉદ્દેશ બીજો ઉદ્દેશ કહેવાઈ ગયેલ છે, હવે ત્રીજે ઉદ્દેશ કહેવામાં આવે છે. આ ઉદેશને પૂર્વ ઉદેશ સાથે એ સંબંધ છે–સાધુને અકલ્પનીય અશનાદિ ગ્રહણ કરવાનો એમાં નિષેધ કરવામાં આવેલ છે. આ ઉદેશમાં એ બતાવવામાં આવશે કે પોતાને ઘેર આહારાદિ ગ્રહણ કરવા નિમિત્તે આવેલા મુનિને કેઈ ભદ્ર ગૃહસ્થ ઠંડીના કારણે થરથરતા જોઈ પૂછે કે “કામની ચેષ્ટાથી આ શરીર કંપી રહ્યું છે કે શું??” ત્યારે સાધુનું એ કર્તવ્ય છે કે તેણે પેલા ગૃહસ્થની ખોટી શંકાનું નિવારણ કરવું અને કહેવું કે- “ઠંડીના કારણે મારું શરીર કંપી રહ્યું છે બીજું કઈ કારણ નથી” આમાં સર્વ પ્રથમ મધ્યમ અવસ્થામાં ઠંડીથી કંપતા શરીરના પ્રસંગથી એ અવસ્થામાં સંયમના આચરણની યેગ્યતાને સૂત્રકાર પ્રદર્શિત કરે છે –“ નષિાને ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૪૨ Page #250 -------------------------------------------------------------------------- ________________ કિતનેક મનુષ્ય યુવાવસ્થામેં હી સંબુદ્ધ હો મુનિ હો જાતે હૈં. ઉનમેં જો બુદ્ધબોધિત હોતે હૈં વે પણ્ડિત અર્થાત્ તીર્થકરગણધર આદિકે સમીપ ધર્મવચન સુન કર, ઉન્હેં હૃદયમેં ઉતાર કર સમતાભાવકા અવલમ્બન કરે; ક્યોં કિ તીર્થકરગણધર આદિકને સમતાસે હી ધર્મકા પ્રરૂપણ કિયા હૈ . ઉન સાધુઓંકો ચાહિયે કિ વે શબ્દાદિક વિષયોંકી અભિલાષાસે રહિત હો કર, પ્રાણિયોંકી હિંસા ઔર પરિગ્રહ નહીં કરતે હુએ વિચરતે હૈ. એસે મુનિ કભી ભી પરિગ્રહોંસે લિસ નહી હોતે હૈ, ઔર ન યે પ્રાણિયોકે ઉપર મનોવાક્કાયદણ્ડકા હી પ્રયોગ કરતે હૈ ા એસે મુનિયોંકો તીર્થકરોને મહાન્ ઔર અગ્રન્થકહા હૈ. એસે મુનિ મોક્ષ ઔર સંયમકે સ્વરૂપકે પરિણાતા હોતે હૈ, ઔર વે દેવ, નારક, મનુષ્ય ઔર તિર્યચકે જનમ-મરણાદિક દુઃખોંકો જાન કર કભી ભી પાપકર્મ નહીં કરતે હૈ યૌવન અને વૃદ્ધ અવસ્થાથી વચ્ચેની અવસ્થાનું નામ મધ્યમ અવસ્થા છે, એ અવસ્થા જ ખાસ કરી તપ અને સંયમ માટે ચગ્ય માનવામાં આવેલ છે એ અવસ્થામાં સંયમના આચરણ માટે બોધને પ્રાપ્ત થયેલ કોઈ કોઈ મનુષ્ય દિક્ષા લઈ મુનિ બને છે. સૂત્રમાં પ્રથમ અને ત્રીજી, આ બને અવસ્થાઓને છોડી જે મધ્યમ અવસ્થા નક્કી કરવામાં આવી છેઆથી એ વાત માલુમ પડે છે કે ખાસ કરી એ અવસ્થામાં કામની અભિલાષાથી નિવૃત્ત બની પ્રાણી નિર્વિન રૂપથી રત્નત્રયની આરાધના કરવામાં શક્તિશાળી હોય છે. આમાં એટલું વિશેષ છે–સબુધ્યમાન જીવ ત્રણ પ્રકારના છે. ૧ સ્વયં બુદ્ધ, ૨ પ્રત્યેકબુદ્ધ, ૩ બુદ્ધાધિત. આમાં જે બુદ્ધબધિત છે એનોજ અહિં અધિકાર છે. આથી એ અધિકારને લઈ સૂત્રકાર કહે છે-“શુar”ઈત્યાદિ. રત્નત્રયની આરાધનાજન્ય ફળના જાણનાર એ મેધાવી-તીર્થકર–અને ગણધરાદિકોનાં ઈષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિ અને પરિવારના પ્રતિપાદક આગમ સ્વરૂપ વચન સાંભળી અને તેને હૃદયમાં ધારણ કરી સમસ્ત જેમાં સમતાભાવ ધારણ કરે. કેમ કે મૃતચારિત્રલક્ષણરૂપ જ ધર્મ છે, અને તે સમસ્ત જીવમાં સમભાવરૂપથી રહેવાથી પ્રાપ્ત થાય છે. એવું તીર્થકર અને ગણધર આદિદેવોએ બાર પ્રકારની સભામાં કહ્યું છે. બુદ્ધબોધિતેનાં કર્તવ્ય બતાવવા માટે સૂત્રકાર “તે સાવવમાં આ સૂત્રાશથી કથન કરે છે–આ બુદ્ધબોધિત જીવ પ્રત્રજ્યા ધારણ કરવા માટે ઉદ્યમી બનીને શબ્દાદિક વિષયની ચાહનાથી રહિત બનીને શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૪૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીઓના પ્રાણોના નાશના કારણથી સદા દૂર રહે છે, અને પરિગ્રહથી અલગ બની સમસ્ત લોકમાં કાઈ પણ સ્થળે પરિગ્રહના દોષથી લિપ્ત બનતા નથી. અહિં પ્રથમ અને અંતિમ પાપથી તેની નિવૃત્તિ પ્રગટ કરવાથી મધ્યવર્તી મૃષાવાદ આઢિ પાપોથી પણ તે રહિત બને છે. આ વાત પણ પોતે સમજી લેવી જોઈ એ. તે બુદ્ધાધિત સાધુ જ પ્રાણીઓના વિષે પરિતાપ ઉપજાવવાવાળા મન, વચન અને કાયાના વ્યાપારના પરિત્યાગ કરી પાપજનક પ્રાણાતિપાતાદિકરૂપ પાપ કર્યું નહિ કરતાં લઘુકર્મી અને છે, અને ધનધાન્યાદિક બાહ્ય પરિગ્રહથી અને કષાયાદિરૂપ આભ્યંતર પરિગ્રહથી રહિત હોવાથી નિષ્પરિગ્રહી--પરિગ્રહથી રહિત તીર્થંકરોદ્વારા કહેવામાં આવેલ છે. , તથા—આ યુદ્ધમાધિત મુનિ ‘બોર્’–એકલા-રાગદ્વેષરહિત હાઈ ‘તિમતઃ’ -મોક્ષ અથવા તેના સાધન-સયમના ‘ લેવુજ્ઞ ’સ્વરૂપના જાણકાર હાય છેસંસારના સાધનાના નહિ, કારણ કે એ આ વાતને સારી રીતે જાણી ચૂકેલ છે કે સ’સારમાં આ જીવને કદી પણ સાચી સુખ શાંતિ મળી શકતી નથી. દેવગતિમાં પણ જીવને જન્મ અને મરણ કરવાં પડે છે. મનુષ્યગતિ, નરગતિ, અને તિર્યંચગતિમાં પણ આવી જ પરિસ્થિતિ છે-ત્યાં પણ જીવ જન્મ અને મરણુના દુઃખાથી રહિત નથી, માટે આવા સમસ્ત સાંસારિક દુઃખાથી છેડાવવાવાળા જો કોઈ હોય તો તે તેના અભાવસ્વરૂપ એક મેાક્ષ જ છે, અને મેાક્ષની પ્રાપ્તિ સંયમથી જ મેળવી શકાય છે. મેાક્ષની પ્રાપ્તિનું કારણ એક સંયમ છે માટે મોક્ષ અને સંયમના સ્વરૂપના જ્ઞાતા બની તેના તરફ પોતાની પ્રવૃત્તિને લગાડે છે અને પાપ કર્મોથી સથા જુદા રહે છે. આ આશયને સમજાવવા માટે ‘ ોનો યુતિમતા વેજ્ઞઃ જીવાત વ્યવન જ્ જ્ઞાત્મા ” આ કહ્યું છે, લેવા—ખેદ શબ્દના અર્થ આ સ્થળે સ્વરૂપ છે, તેના જ્ઞાતાનુ નામ ખેદજ્ઞ છે. મધ્યમ અવસ્થામાં સયમના આચરણ માટે પ્રાપ્ત થયેલ કાઇ કાઈ જીવ દીક્ષા લઈ તે મુનિ બની જાય છે. તીર્થંકરાક્રિપ્રતિપાદિત વચનરૂપ આગમનુ શ્રવણુ તેમજ મનનથી સમસ્ત જીવોમાં સમતા ધારણ કરવાથી જ શ્રુતચારિત્રરૂપ ધની પ્રાપ્તિ થાય છે, એવા દૃઢ વિશ્વાસથી તે શબ્દાદિક વિષયાની તરફ નહીં જતાં અઢાર પ્રકારના પાપસ્થાનાના પરિત્યાગ કરી પેાતાના ગૃહીત ચાત્રિને ઉજ્જ્વળ કરવા નિમિત્ત સમસ્ત પરિગ્રહથી રહિત બની રાગ અને દ્વેષથી પર બનવાથી માક્ષ અને તેનાં સાધના જાણવાની તરફ જ અગ્રેસર થાય છે. (સ્૦૧) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૪૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા મધ્યમ વયમાં દીક્ષિત બનવાથી પણ કેઈ એક મુનિ પરિષહ અને ઈન્દ્રિયોથી દુઃખિત થાય છે, આ વિષયને બતાવવા માટે સૂત્રકાર કહે છે– “ગાહીરોવા” ઈત્યાદિ. આહારસે પરિપુષ્ટ પ્રણિયોં કે યે શરીર, પરીષહોકે આનેપર વિનષ્ટ હો જાતે હૈ દેખો; કિતનેક પ્રાણી સુધાપરીષહસે કાતર હો જાતે હૈ, ઔર ઇનકે વિપરીત કોઈ ૨ રાગદ્વેષવર્જિત મુનિ સુધાપરિષહકે પ્રાપ્ત હોને પર ભી નિષ્પકમ્પ હો કર ષજીવનિકાયકે ઉપર દયા કરનેમેં હી સંલગ્ન રહતે હૈ I પ્રાણીઓના શરીર, “શાવવા આહાર–અશન આદિથી ઉપચય-વૃદ્ધિને પ્રાપ્ત થનારા તથા–“પરિપમાંગુર : ” સુધારૂપ પરિષહથી પ્લાન હોય છે. તાત્પર્ય એ છે કે–પ્રાણુઓનું દારિક શરીર આહારથી વૃદ્ધિગત અને સુધારૂપ પરિષહથી પ્લાન અને નિર્બળ બને છે. આ વાત શિષ્યને સમજાવે છે અને કહે છે-“વરચર '' આપ લેક આ વાત ઉપર વિશ્વાસ રાખે. જ્યારે આ વાત છે તે કોઈ કેઈ કાયર પ્રાણી ભૂખના દુઃખથી દુઃખિત બની ઈન્દ્રિયો દ્વારા કાયરભાવ ધારણ કરે છે. આ વાત પણ વિશ્વાસ કરવા જેવી છે, પરંતુ જે રાગ દ્વેષથી રહિત છે તે પરિષહ અને ઉપસર્ગો સહેવામાં શક્તિશાળી હોય છેસુધાદિ પરિષહોના આવવાથી પણ તે સુમેરૂની માફક અડગ રહે છે, અને ષડ્રજીવનિકાયની દયાનું પરિપાલન કરે છે. જે કાયર હોય છે તે જ્યારે ભૂખથી પીડિત થાય છે ત્યારે આંખેથી રૂપાદિકનું પણ સારી રીતે અવલોકન કરી શકતા નથી, કાનેથી સારી રીતે શબ્દ પણ સાંભળી શકતા નથી. જીભથી સુંદર સુસ્વાદુ રસને પણ સ્વાદ લઈ શકતા નથી, નાકથી સુન્દર ગંધ પણ સું ઘી શકતા નથી અને સ્પર્શ ઈન્દ્રિયથી ઠંડી આદિના જ્ઞાનથી પણ અપરિચિત રહે છે. તાત્પર્ય–ભૂખ સમસ્ત ઇન્દ્રિયોની શક્તિનો પ્રતિઘાત કરનાર છે. કેવલિને પણ વેદનીય આદિ ચાર અઘાતિયા કર્મોનો સદુભાવ છે માટે તેવા કર્મોનો નાશ કરવા તેને પણ શરીરરક્ષાની આવશ્યકતા છે, અને શરીરરક્ષાના નિમિત્ત કવલ આહારની જરૂરત છે. કવલ આહાર પણ એ માટે ત્યાં હોય છે કે તે વેદનીય કર્મનું કાર્ય છે. જે તે કવલ આહાર ન કરે તે વેદનીય કર્મના સદ્દભાવથી તજજન્ય-સુધાપરિષહજન્ય કચ્છનો તેને સામને કરવો પડે, માટે કેવલી પણ કવલ આહાર કરે છે. તેના વિના ઔદારિક શરીરની સ્થિતિ રહી શકતી નથી. શરીરસ્થિતિ રહ્યા વિના બાકી રહેલા ચાર કર્મોને વિનાશ થઈ શકતું નથી, માટે કેવલિયોને પણ કવલ આહાર છે. (સૂ૦૩) શ્રી આચારાંગ સૂત્ર ૩ ૨૪૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા પડજીવનિકાયના રક્ષક કેવા હોય છે? તે કહે છે-“ને સંનિસત્ય'ઈત્યાદિ. પૂર્વોક્ત મુનિ આગમમેં કુશલ હોતે હૈ ઔર વે કાલ, બલ, માત્રા, ક્ષણ, વિનય ઔર સમયકે જ્ઞાતા હોતે હૈં વે પરિગ્રહમેં મમત્વ નહીં રખતે હૈ, યથાકાલ અનુષ્ઠાન કરનેવાલે હોતે હૈ ઔર અપ્રતિશ હોતે હૈ. એસે મુનિ | રાગદ્વેષકો છિન્ન કરકે મોક્ષકો પ્રશ્ન કરતે હૈ સંનિધાનશાસ્ત્રને અર્થ આગમ છે. તે આ પ્રકારથી–નરક અને નિગોદાદિકોમાં જીવ જેના દ્વારા સ્થાપિત કરાય છે તે સન્નિધાન-જ્ઞાનાવરણીયાદિ કર્મ છે. તેના સ્વરૂપનું પ્રતિપાદક જે શાસ્ત્ર છે તે સન્નિધાનશાસ્ત્રઆગમ છે. અથવા–“સન્નિધાનાચ” આ પણ “સંનિ€Tળરસ્થર”ની છાયા બને છે, આને અર્થ સંયમ છે. સન્નિધાનનો અર્થ કર્મ–અને એ કર્મનું શસ્ત્રની રીતે છેદન કરનાર હોવાથી શસ્ત્ર સંયમ છે. આગમના અથવા સંયમના જે જ્ઞાતા–આ વિષયમાં જે કુશળ–છે તે કાલજ્ઞ, બલજ્ઞ, માત્રજ્ઞ, ક્ષણસ, વિનયજ્ઞ, સમયજ્ઞ, પરિગ્રહત્યાગી, કાલકાલ સંયમ ક્રિયાને આરાધક, અપ્રતિજ્ઞ મુનિ રાગ અને દ્વેષને વિનાશ કરી મોક્ષને પ્રાપ્ત કરે છે. આ સમસ્ત પદની વ્યાખ્યા બીજા અધ્યયનના પાંચમા ઉદ્દેશમાં કહેવાયેલ છે. (સૂ૦૩) ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા ! સંયમના આચરણ માટે દીક્ષિત બનેલ જે મુનિ હોય છે એને સૂત્રકાર કહે છે-“તેં મિચ્છુ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૪૬ Page #254 -------------------------------------------------------------------------- ________________ શીતસ્પર્શસે કમ્પિંતશરીર મુનિકો દેખ કર યદિ ગૃહપતિ પૂછે કિ હે આયુષ્મન્ ! ક્યા અપકા શરીર કામજનિત પીડાસે કંપિત હો રહા હૈ ? તો મુનિ ઉસસે કહે– હે ગાથાપતિ ! મેરા શરીર કામવિકારસે નહીં ૐપ રહા હૈં, કિન્તુ શીતકી બાધાકો મેં નહીં સહ પા રહા હું ઇસલિયે ૐપ રહા હૈ । ઇસ પર યદિ ગૃહપતિ કહે કિ હે આયુષ્યન્ ! તો આપ અગ્રિસેવન ક્યોં નહીં કરતે ? ઇસ પર વહ સાધુ કહે કિ હે ગાથાપતિ! મુઝે અગ્રિકો પ્રજ્વલિત કરના યા ઉસકા સેવન કરના નહીં કલ્પતા । ઇસ પ્રકાર કહને પર યદિ વહ ગૃહપતિ યા અન્ય ગૃહસ્થ આગ જલા કર ઉસ મુનિકે શરીરકો તાપિત કરે તો વહ મુનિ ગૃહસ્થકો સમઝા કર અગ્નિસેવનસે દુર હી રહે । જે ધન, ધાન્ય, હિરણ્ય, સુવર્ણ, આદિ સમૃદ્ધિથી યુક્ત છે, કસ્તુરી, ચંદન, આદિથી જેનુ શરીર લિપ્ત થઈ રહેલ છે, દેહ પણ જેની ખુખ સુંદર છે, ઘરમાં મનોહર અંગવાળી સ્ત્રીઓના સમૂહ છે, એવા કોઈ ગ્રહસ્થના ઘેર મધ્યમ અવસ્થાવાળા, અલ્પ ઉપધિના ધારક મુનિ આહાર લેવા માટે આવે ત્યારે તેને અધિક ઠંડીથી કાંપતાં જોઈ તે ગૃહસ્થ અન્તપ્રાન્તભાજી એવ તેજરહિત અકિંચન મુનિના તરફ સદેહયુક્ત વિચાર કરે છે કે આ મારા ઘરની સ્ત્રીઓના સુંદર રૂપ અને લાવણ્યને જોઈ શૃંગારની ચેષ્ટાથી અકળાઈ કાંપી રહેલ છે ? અથવા ઠંડીના સ્પર્શથી આનું શરીર કાંપી રહ્યું છે?” એવું વિચારી એ મુનિને પૂછે છે હે મુનિ ! તમારૂં શરીર મારા ઘરની સ્ત્રીઓને જોઈ કાંપી રહ્યું છે કે બીજા કોઈ કારણથી ?, આ પ્રકારની અસત્ય આશકાથી પૂછવામાં આવેલા ગૃહસ્થના એ પ્રશ્નને સાંભળી ભિક્ષુ એની આશંકાનું નિવારણ કરવાના હેતુથી કહે છે કે-હે આયુષ્યમન્ ! ગ્રામધર્મ --કામ-ની ચેષ્ટાસ્વરૂપ શૃંગારાદિ વિષયવાળા વિષય મને પીડતા નથી પરંતુ અત્યારે ઠંડી અધિક પ્રમાણમાં હાવાથી, તેમ મારી પાસે એ ઠંડીથી ખચાવ કરી શકે તે રીતે વસ્ત્રાદિક ન હોવાથી કાંપી રહ્યો છું. વસ્ત્રાદિક આછા હાવા છતાં પણ જો શરીર સશક્ત હોય તો ઠંડી સહન કરવામાં હરકત ન પડે, આ સમયે મારૂં શરીર પણ દુ`ળ છે, આથી ઠંડીના કારણે મારૂં શરીર કાંપી રહ્યું છે–કામચેષ્ટાથી નહીં. આ પ્રકારે મુનિથી જ્યારે તે પેાતાની આશંકાના ઉત્તર ઠીક ઠીક મેળવી લે છે ત્યારે તે લજ્જીત અને છે, સાથમાં તેના હૃદયમાં વિવેકના ઉભરી આવવાથી તે મુનિ પ્રત્યે ભક્તિ અને વિનયના ભાવથી ભરેલા અંતઃકરણવાળો થઇ શ્રી આચારાંગ સૂત્ર : ૩ २४७ Page #255 -------------------------------------------------------------------------- ________________ તે કહે છે-મહારાજ જ્યારે આપની આ હાલત છે તેા પછી આપ ઠંડીને અગ્નિથી કેમ દૂર કરતા નથી ? તેના ઉત્તરમાં મુનિ કહે છે કે–અગ્નિકાયને થોડા અથવા વધારે ખાળવામાં અને તેનાથી આ શરીરને થોડો અથવા અધિક તાપ આપવામાં મુનિકલ્પ નથી. ભાવા—અગ્નિકાયના આરંભમાં ષડૂજીવનિકાયની વિરાધના થાય છે માટે શાસ્ત્રમાં આ પ્રકારનો આચાર મનિ માટે નિષિદ્ધ છે. ભલે ભયંકરમાં ભયંકર ઠંડી પડે તો પણ મુનિ આ પ્રકારે અગ્નિના આરંભ કરી શકતા નથી. કેાઈની વિરાધના કરી આ પૌલિક શરીરને સુખી કરવા એવું મુનિનું બ્ય નથી. અગ્નિકાયના આરંભમાં અગ્નિકાયના જીવોની વિરાધનાની સાથે સાથે બીજા જીવાની પણ વિરાધનાના આરંભ અવશ્ય થાય છે, માટે આ પ્રકારના આરંભ કરવાની ભગવાનની આજ્ઞા મુનિ માટે નથી. આ રીતે સમજાવવા છતાં પણ જો કાઇ અથવા એજ ગૃહસ્થ ભક્તિ અગર દયાના આવેશથી તે મુનિની ઠંડીથી રક્ષા કરવાના અભિપ્રાયથી થોડી ઘણી અગ્નિ સળગાવી તેના શરીરને થાડા રૂપમાં અથવા ઘણા રૂપમાં તપાવવાની ચેષ્ટા પણ કરે તે તે સમય તે ભિક્ષુ આ પ્રકારની તેની ( અગ્નિજ્વાલનાદિ ક્રિયાથી શરીરને તપાવવારૂપ ) ક્રિયાને સાવદ્યના આચરણ રૂપથી વિચારી અને જાણી તે ગૃહસ્થળી આ આચાર અમે મુનિએ માટે અકલ્પનીય હાવાથી કલ્પતું નથી ’ આ પ્રકારે અનાસેવનપરિજ્ઞાથી કહે—તેને સમજાવે. “ વૃત્તિ પ્રીમિ ’ આ પદોના અર્થ પહેલાના ઉદ્દેશમાં કહેવાઇ ગયેલ છે.( સૂ૦૪ ) 66 આઠમા અધ્યયનના ત્રીજો ઉદ્દેશ સમાપ્ત ॥ ૮-૩ ૫ શ્રી આચારાંગ સૂત્ર : ૩ 9 ܕܕ ૨૪૮ Page #256 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ઉદેશકા તૃતીય ઉદેશકે સાથ સમ્બન્ધપ્રતિપાદન, પ્રથમ સૂત્રકા અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયા આઠમાં અધ્યયનને ચોથો ઉદેશ. ત્રીજે ઉદ્દેશ કહેવાઈ ગયા બાદ હવે ચોથા ઉદ્દેશને પ્રારંભ થાય છે. આ ઉદ્દેશને પાછળના ઉદ્દેશની સાથે આ સંબંધ છેપાછળના ઉ દેશમાં એ કહેવાયું છે કે ભિક્ષા માટે નિકળેલ મુનિને ઠંડીમાં ઠંડીના સ્પર્શથી કાંપતા જોઈ જે કેઈ ગૃહસ્થ ગામધર્મની આશંકા કરી લે છે ત્યારે મુનિ એની એ અસત્ય આશંકાનું સમાધાન કરી દે છે. આ ઉદ્દેશમાં એ પ્રગટ કરવામાં આવશેસ્ત્રીઓ જ કદાચ મુનિને હાવભાવ વગેરે ચેષ્ટાઓથી વશમાં કરવાને પ્રયત્ન કરે, અને મુનિ પણ એ સ્થાનમાંથી બહાર નિકળવામાં અસમર્થ બની જાય ત્યારે એ સમયે મુનિનું આ કર્તવ્ય છે કે તે પિતાના ચારિત્રની રક્ષા કરવા માટે વૈહાયસ અને ગાદ્ધપૃષ્ઠ નામની મરણ વિધિથી પિતાના પ્રાણ તજી દે પણ પિતાના શીલ-બ્રહ્મચર્યમહાવ્રત-ને ભંગ ન કરે. કેમ કે બ્રહ્મચર્યના અભાવથી એનું મરણ નિદિત છે. આ વાત કહેતાં સૂત્રકાર ઠંડીના પ્રસંગમાં વસ્ત્રની કપનીયતા અને અકલ્પનીયતા સૂત્રદ્વારા પ્રગટ કરે છે- મિત્રવ્રુઈત્યાદિ. મુનિકો તીન વસ્ત્ર-ઔર ચૌથા પાત્ર કા રખના કલ્પતા હૈ. ઇસ પ્રકારને સાધુકો યહ ભાવના નહીં હોતી હૈ કિ ચૌથે વસ્ત્રકી યાચના કરેંગા સાધુ એષણીય વસ્ત્રકી યાચના કરતે હૈ, જેસા વસ્ત્ર મિલ જાતા હૈ ઉસીકો ધારણ કરતે હૈ, વસ્ત્રોંકો ધોતે નહીં હૈ ઔર રંગતે હી હૈ સાધુ ધૌતરક્ત વસ્ત્રકો ધારણ નહીં કરતે હૈં વે કભી ભી વસ્ત્રકો છિપાતે નહીં; ક્યોં કિ ઉનકા વસ્ત્ર જીર્ણ ઔર મલિન હોનેકે કારણ મૂલ્યવાન નહીં હોતા હૈ. ઇસ પ્રકારક સાધુ ગામાન્તરોં મેં નિર્કન્દ વિચરતે હૈ વસ્ત્રધારી સાધુઓંકી યહી તીન વસ્ત્ર ઔર ચોથા પાત્રરૂપ સામગ્રી હોતી હૈ આ સ્થવિરકલ્પી મુનિ ત્રણ વસ્ત્ર જેમાં બે સુતરાઉ અને એક કમ્બલ વગેરે અને એક પાત્ર આ પ્રકારનાં વસ્ત્ર અને પાત્ર રાખે છે. કેમ કે એટલાં જ વસ્ત્ર અને પાત્ર, રાખવાનો એનો ક૯૫ છે. આમાં ઠંડીના પ્રારંભમાં એક જ એઢવાનું વસ્ત્ર રાખે છે જ્યારે ઠંડી વધુ પ્રમાણમાં પડવા લાગે ત્યારે બીજું વસ્ત્ર પણ ઓઢવા માટે રાખી લે છે. ખુબ જ પ્રમાણમાં ઠંડી પડવા લાગે ત્યારે એક કમ્બલ પણ રાખી શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૪૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ લે છે જેથી ઠંડીના ઉપદ્રવ નહિ થાય. આ વસ્ત્રોથી વ્યવસ્થિત યુક્ત જે સાધુ હોય છે, તેના દિલમાં નિશ્ચયી આ પ્રકારના અધ્યવસાય થતા નથી કે મારામા વજ્રત્રય રાખવારૂપ પથી ઠંડીના નિવારણુ થતા નથી આથી ચોથા વસ્ત્રની યાચના કરૂં. જ્યારે સૂત્રકારે ચાથા વસ્ત્રની યાચના કરવારૂપ અધ્યવસાયના જ નિષેધ કરેલ છે તા આથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે એ ચાથા વસ્ત્રની યાચના કરે પણ કઈ રીતે ?–એ યાચના તે સર્વથા ત્યાજ્ય જ છે, એટલું થઈ શકે છે કે એની પાસે જો પૂર્વક્તિ ત્રણ વજ્રન હેાય અને ઠંડી શરૂ થઈ ગઈ હોય તા તે પેાતાને માટે કલ્પનીય વસ્ત્રોની જ યાચના કરે. અકલ્પનીયની નહીં, આ જ વાત “ ” ૩૩ ઈત્યાદિ સૂત્રાંશથી પ્રગટ કરવામાં આવેલ છે. તે ભિક્ષુ યથૈષણીય— પ્રમાણથી અથવા મૂલ્યથી જે ઉત્કર્ષ અને અપકર્ષ રહિત છે એવા અપરિકમ વસ્ત્રોનીજ યાચના કરી શકે છે. તથા યાચના સમયે જે વસ્ત્ર જે રૂપમાં મળે એજ રૂપમાં તે શ્વેત વસ્ત્રાના ઉપયાગ કરે. અર્થાત્ યાચના સમયે સફેદ વસ્ત્ર જ લે છે અને તેને એ જ રૂપમાં રાખી પેાતાના કામમાં લઈ શકે છે. એને એ ધોઈ શકતા નથી તેમ હલદર કેશર કે તેવા પીળા રંગથી રંગી શકતા નથી. કેમ કે એવાં વસ્ત્રો રાખવાથી શૃંગારના આવિર્ભાવ અની જાય છે. જે પહેલાં ધાવાયાં હોય અને પાછળથી રંગવામાં આવે તે ધૌત-રકત વસ્ત્ર છે. ગામડાએમાં વિહાર કરતી વખતે ચોર વગેરેથી વસ્ત્રો ચોરાઇ જવાના ભયથી વસ્ત્રોને કક્ષા કે પાત્રામાં છુપાવવાની કોશિશ ન કરવી જોઈએ, કેમ કે મુનિઆનાં વસ્ત્ર મૃત્યુથી અને પ્રમાણથી હીનજ હોય છે. તેમ સામાન્ય દશાનાં હાય છે, આથી એ અગાપનીય જ હોય છે. આ માટે એને છુપાવવાની કેશિશ ન કરવી જોઈએ. મૂલ્ય અને પ્રમાણથી હીન વજ્ર અવમચેલ કહેવાય છે. આ જેની પાસે હાય છે એટલે આવા વસ્ત્રને જો ધારણ કરે છે તે અવમચેલિક છે. એવા વસ્ત્રો મુનિએની પાસે હોય છે, કારણ કે તે જીર્ણ શી વાવાળા હાય છે. એ જ ત્રણ વસ્ત્ર અને એક પાત્ર, આ ચાર્જ આ સ્થવિરકલ્પધારી સાધુએની પાસે સામગ્યું–સાધન છે, બીજું નહીં. દોરા સાથે મુહપત્તી, રજોહરણ અને પહેરવાનું વસ્ત્ર ઉપરાંત ત્રણ વસ્ત્ર અને એક પાત્ર મુનિ રાખી શકે છે, એનાથી અધિક નહીં. આ ત્રણમાંથી જો તે ચાહે તે ઓછાં કરી શકે છે પણ વધારી શકતા નથી. વધુ વસ્રોની યાચનાની ભાવના કરવી એ પણ જ્યારે મના છે તે ચોથા વસની તે યાચના પણ કઈ રીતે કરી શકે છે. વિહારમાં તે સિંહની માફક વિચરેવન્નાની ખાખતમાં નિશ્ચિંત રહે, કારણ કે તે એટલાં મૂલ્યવાન અને પ્રમાણમાં અધિક નથી હોતાં કે ચોરાનુ મન લલચાય. આછી કિંમતનાં ટુંકાં અને મેલાં વસ્ત્ર હોય છે, ચોર એને લઈને કરે પણ શું ? આથી આ વોને છુપાવવાની સાધુએ કાઇપણ પ્રકારની ચેષ્ટા ન કરવી જોઇએ. (સૂ॰૧) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૫૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા હવે સૂત્રકાર ઠંડીની મોસમ પુરી થઈ જતાં ક્રમે ક્રમે એ વસ્ત્રનો ત્યાગ કરી દેવું જોઈએ. એવું પ્રદર્શિત કરે છે-“શફ્ટ gr” ઈત્યાદિ. હેમન્ત ઋતુકે બીતને પર ગ્રીષ્મ ઋતુ કે પ્રારમ્ભમેં સાધુ કો જીર્ણ વસ્ત્રોકા પરિત્યાગ કર દેના ચાહિયે. અથવા શીતસમય બીતને પર ભી ક્ષેત્ર, કાલ ઔર પુરૂષ સ્વભાવને કારણે યદિ શીતબાધા હો તો તીન વસ્ત્રો ધારણ કરે, અર્થાત્ - શીત લગને પર તીનોં વસ્ત્રો ધારણ કરે, શીત ન લગે ઔર ઉસકી આશંકા હો તો અપને પાસ રખે, ત્યાગે નહીં અથવા શીતકી અલ્પતામું એક વસ્ત્રો ધારણ કરે, ઔર જબ શીત બિલ હી ન રહે તબ અચેલ અર્થાત્ પ્રાવણવરુ રહિત હો જાય . ઇસ પ્રકારસે મુનિકી આત્મા લધુતારા યુક્ત હો જાતી હૈ. ઇસ પ્રકારસે વસ્ત્રત્યાગ કરનેવાલે મુનિકો કાયક્લેશનામક તપ ભી તે ભિક્ષ આ વાત સમજે કે હેBતકાળ પૂરે થઈ ચુકેલ છે અને ગ્રીષ્મ સમય આવી ગમે છે, આ વખતે તે ભિક્ષુ જીર્ણ વસ્ત્રોને ત્યાગ કરે–જે જે જીર્ણ થઈ ગયાં હોય એને ત્યાગ કરી નિઃસંગ બને. ઠંડીને સમય વ્યતીત થઈ જવા છતાં પણ ક્ષેત્ર કાળ અને પુરૂષસ્વભાવના કારણે ઠંડીને ઉપદ્રવ થઈ જાય તો તે શું કરે? આ પ્રકારની આશંકાને ઉત્તર “સત્તeત્તરે' ઈત્યાદિ સૂત્રાશથી સૂત્રકાર સ્પષ્ટ કરે છે-“અથવા” આ પદ પક્ષાત્પરમાં છે, તેઓ કહે છે-જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય તે તે ત્રણ વસ્ત્ર ધારણ કરી લે. આંતરસૂતરના બે વસ્ત્ર તેમજ ઉત્તર–એક પ્રાવરણરૂપ ઊનની કંબલ, આ સહિત થવાનું નામ સાન્તરોત્તર છે. ક્ષેત્ર કાળ અને પુરૂષસ્વભાવની અપેક્ષાથી જે ઠંડીની બાધા આવેલી જણાય છે તે સાધુ પૂર્વોક્ત બે વસ્ત્ર સુતરનાં અને એક ઉની કમ્બલ, આ પ્રકારે ત્રણ વસ્ત્ર રાખી લે. જ્યારે ઠંડીને ઉપદ્રવ તેને લાગે ત્યારે તે એને ઓઢી લે. ઉપદ્રવ ઓછો થતાં પોતાની પાસે રાખે પણ વસ્ત્રોને ત્યાગ ન કરે. અથવા–તે અવમચેલ રહે-હલકાં જુનાં વસ્ત્ર રાખે, કલ્પનીય ત્રણ વસ્ત્રોમાંથી એકને પરિત્યાગ કરી બે વસ્ત્ર રાખે ઠંડી ઓછી થતાં આ બે વસ્ત્રોમાંથી પણ કોઈ એક વસ્ત્ર તજી દે અને એક જ વસ્ત્ર રાખે, જ્યારે સંપૂર્ણ પણે ઠંડી ઓછી થઈ જાય ત્યારે રાખેલા એક વસ્ત્રને પણ તે ત્યાગ કરી દે. આ રીતે તે પ્રાવરણ વસ્ત્રથી રહિત બની જાય. પિતા પાસે ફક્ત દોરા સાથેની એક મુહપતી એક રજોહરણ અને લજજા સાચવવાના હેતુથી એક પહેરવાનું વસ્ત્ર, આટલું જ રાખે, બાકી કાંઈ નહીં. શ્રી આચારાંગ સૂત્રઃ ૩ ૨૫૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ આ રીતે એક એક વસ્ત્રને ત્યાગ જે રીતે બતાવવામાં આવેલ છે એનો મતલબ ફકત એટલે જ છે કે–એ પૂર્વોકત ત્રણ વસ્ત્રો રાખવાથી આત્મામાં લાઘવ નહિ આવે. મુનિજનેનો આત્મા સદા સંતોષી અને કોઈ પણ પ્રકારની આકાંક્ષા વગરને હવે જોઈએ, આથી જેમ જેમ ત્યાગ થતો રહે તેમ તેમ આત્મામાં એના દૂર થવાથી એ સંબંધી ભારને પણ અભાવ થાય છે, અને એથી આત્મામાં એક પ્રકારને લાઘવનામને ગુણ પ્રગટ થાય છે. આ પ્રકારથી રહેવાવાળા તે પડિમાધારી વિકલ્પી ભિક્ષુ કાયકલેશ નામના તપને આચરનારા હોય છે. કાયકલેશ એ બાહ્ય તપને એક ભેદ છે. જેમ–“પંચહિં ટાળ” ઈત્યાદિ. અલ્પ વસ્ત્ર રાખવાથી પાંચ સ્થાને દ્વારા નિર્ગસ્થ શ્રમણનું અચેલપણું પ્રશસ્ત હોય છે. તે પાંચ સ્થાન આ છે –૧ પ્રતિલેખનાની અલ્પતા, ૨ વિશ્વાસપાત્રતા, ૩ તપને સદૂભાવ, ૪ પ્રશસ્તલઘુતા, ૫ પ્રભૂતતર ઈન્દ્રિયોની નિગ્રહતા. (સૂ૦૨) તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા | સૂત્રકાર આ કથનમાં પિતાની મતિ-અનુસાર કલ્પિતતાને નિષેધ કરતાં કહે છે-“મેચઈત્યાદિ. યહ સબ ભગવાન્ મહાવીરને કહા હૈ, ઈસ લિયે મુનિ બસ સબકા અચ્છી તરહ વિચાર કર સચેલ ઔર અચેલ અવસ્થાઓં સામ્યભાવ હી રખેં જે કાંઈ ઉપર કહેવાઈ ગયું છે એ બધું ભગવાન મહાવીરદ્વારા બાર પ્રકારની સભાઓમાં પ્રરૂપિત થયેલ છે, આથી મુનિ આ પૂર્વોકત કથનને સર્વ પ્રકારથી વિચાર કરી અને સત્યરૂપથી જ જાણે. અથવા “સમરસેવ”ની છાયા “સમત્વમેવ” પણ થાય છે અને અર્થ એ છે કે પૂર્વોકત કથન ભગવાનનું જ કહેલ છે આથી મુનિ સચેલ અને અચેલ આ બને અવસ્થાઓમાં સમાન ભાવનું આસેવનપરિજ્ઞાથી સેવન કરે. (સૂ૦૩) ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા શરીર અશક્ત થવાથી જે અધ્યવસાયમાં મંદતા આવી જાય તે મેક્ષાથી મુનિએ શું કરવું જોઇએ? આ વાત સૂત્રકાર સૂત્રદ્વારા પ્રદર્શિત કરે છે–‘વરસ ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૫૨ Page #260 -------------------------------------------------------------------------- ________________ જિસ મુનિકો યહ હોતા હૈ કિ મેં રોગાતકોંસે અથવા શીતાદિ યા સ્ત્રીકે ઉપસર્ગસે સ્પષ્ટ હો ગયા હું, મે ઇનકો સહ નહીં સકતા હું, વહ વસુમાન્ મુનિ ઉસ સમય અપને અન્તઃકરણસે હેય ઔર ઉપાદેયકા વિચાર કર ઉન ઉપસર્ગોના પ્રતિકાર નહીં કરતે હૈં એસે તપસ્વી મુનિ સ્ત્રિયોકે ઉપસર્ગ ઉપસ્થિત હોને પર વૈહાયસ આદિ મરણદ્વારા શરીર છોડ દેતે હૈ પરન્તુ ચારિત્રકો નહીં છોડતે હૈ ા એસે મુનિના વહ મરણ બાલમરણ નહીં હૈ, અપિ તુ વહ પડિત મરણ હી હૈ ! વહ મુનિ વસ્તુતઃ સંસારાન્તકારી હી હોતા હૈ. ઇસ પ્રકાર વહ વિમોહકા આયતનસ્વરૂપ વૈહાયસ મૃત્યુ હી ઉસ - સાધુકે હિત આદિકી કરનેવાલી હોતી હૈ.. જે મુનિમાં આ પ્રકારને–વક્ષ્યમાણ અધ્યવસાય હોય છે કે-“રેગેના ઉપદ્રવથી, ઠંડી વગેરેના સ્પર્શથી, અથવા ભાવશીત-કામિનીના ઉપસર્ગ–થી પીડિત છું. હું આ ઠંડીના દુઃખ વિશેષને અથવા ભાવશીતસ્પર્શરૂપ કામિનીના ઉપસર્ગને સહન કરવામાં અસમર્થ છું. એ સમયે તે મુનિ કે જે ચારિત્રના પાલક છે અને કામિની આદિના ઉપસર્ગો ઉપસ્થિત થતાં એની સામે પ્રતિકાર કરવામાં અસમર્થ છે તે શું કરે? આને ઉત્તર આપતાં સૂત્રકાર કહે છે કે-એ મુનિ જેના પૂર્વોકત વિચાર છે પિતાના અન્તઃકરણથી કે જે સમુપલબ્ધ હેય અને ઉપાદેયના વિશિષ્ટ જ્ઞાનથી ચુકત છે એ આવેલા ઉપસર્ગને સારી રીતે અકરણ પણાથી સહન કરે, અર્થાત્ મારા ઉપર જે આ ઉપસર્ગ સ્ત્રી આદિ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ છે હું તેને અનુકૂળ કદી પણ નહીં બનું-વિષયાદિકનું સેવન એની સાથે કદિ નહિ કરું ચાહે મારા પ્રાણ ભલે નિકળી જાય. આ પ્રકારની અકરણપરિજ્ઞાથી મક્કમ રહી પિતાના ચારિત્રરૂપ ધનના રક્ષક બને, આ પ્રકારે જો એનામાં દઢતા હોય તે ભિક્ષાને માટે આવેલ એ મુનિને મોહિત કરવા તત્પર થયેલ કોઈ પણ સ્ત્રી-કામિની એને વશ કરવા માટે જ્યારે ભરપૂર ચેષ્ટા કરે છે, એના સંયમરૂપી રત્નને લૂંટવા માટે તે કઈ પણ બનતે ઉપાય છેડતી નથી, અથવા કેઈ નિજ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૫ ૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય એ સ્ત્રીની સાથે એ મુનિને કે જેણે ઘણુ કાળથી સંયમ પર્યાયની સારી કમાણી કરી છે અને એ જ તારૂપી ધનને જેની પાસે એક સહારે છે અને જે ઉપસર્ગજન્ય પરાભવને સહેવામાં અસહિષ્ણુ છે એને એ ઘરમાં પ્રવેશ કરાવી દઈ બહાર નિકળવા દેતા નથી. એવી અવસ્થામાં એ મુનિ કે જેને ત્યાંથી નિકળવામાં કેઈ ઉપાય નથી સૂજ અને જે પિતાના શીલના ભંગથી ડરી રહેલ છે, એને માટે એ જ કર્તવ્ય માર્ગ છે કે તે એ સમયે વૈહાયસ આદિ મરણ અંગીકાર કરે. અર્થાત્આ પ્રકારને ઉપદ્રવ આવવાથી તે મુનિ ગળામાં ફાંસી લગાવી, વિષનું ભક્ષણ કરી અથવા તે જીભને ખેંચી કાઢી પિતાના પ્રાણનું વિસર્જન કરી દે. જો કોઈ બીજો ઉપાય તેને ન સૂઝે તે ઉપરથી પડીને પણ પ્રાણનું વિસર્જન કરી દે. ગમે તેવી આપત્તિ વચ્ચે પણ પિતાના અમૂલ્ય ચારિત્રની ચોરી પોતાની આંખો સામે ન થવા દે. એ સમયે આ વિચાર તે અવશ્ય કરે કે મને તો ઉત્સર્ગ માર્ગ મારા પ્રાણ કરતાં પણ વધુ પ્યારે છે. હું તો એ ચાહું છું કે મારું મરણ ભકતપરિણા, ઇંગિત મરણ, અને પાદપપગમન, આ ત્રણ મરણમાંથી એક મરણની આરાધનાથી થાય, પરંતુ મારા જેવા દુર્ભાગીને માટે જીવનને આ સુવર્ણ અવસર જેવાને ન મળે, આ રીતે આત્માની નિંદા કરતાં કરતાં તે સાધુ આ જોઈને–“એ મરણનો સમય ચિરકાળસાધ્ય છે, અને આ સમય હવે કાળક્ષેપ કરવા ગ્ય નથી તો એની સંભાવના પણ કેમ થઈ શકે ? આ ચારિત્રને નાશ કરનાર ઉપદ્રવ આવીને પડ્યો છે, એ કારણે મારે માટે આ સમયે અપવાદમાગરૂપ મરણ પંડિત મરણ છે. વૈહાયસ, ગાદ્ધપૃષ્ઠ વગેરે મરણ બાળ-મરણ છે, મારું કામ તો આ સમયે આથી જ સાધ્ય બને છે. આથી આને જ પંડિતમરણ માનીને હું મારું કામ કરી લઉં. આમાં જ મારું કલ્યાણ છે.” હાયસ આદિ મરણ સ્વીકાર કરે. શંકા–વિહાયસ અને ગાદ્ધ પૃષ્ઠરૂપ બાળમરણથી પ્રાણ છોડવાવાળાને અનથની પ્રાપ્તિ થવાનું આગમમાં બતાવેલ છે. જેમ इच्चेएणं बालमरणेणं मरमाणे जीवे अणतेहिं णेरइभवग्गणहि अप्पाणं संजोएइ जाच अणाइयं च णं अणवयम्गं चाउरत संसारकतारं भुज्जो भुज्जो परियट्टइ" इति। અર્થાત્ ––આ બાલમરણથી મરવાવાળા જીવ અનcવાર પોતાના આત્માને નરકમાં નાખે છે, અને તે અનાદિ અનન્ત સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.ઈત્યાદિ. આથી આગમમાં એને નિષેધ છે તો પછી આવું બાળમરણનું નિન્દિત આચરણ કેમ કરે છે? * ઉત્તર–એવું ન કહેવું જોઈએ. કેમ કે મિથુન સકલ અધર્મનું મૂળ છે અને અનેક દેષોને પંજ છે. એના સેવનથી સમસ્ત વ્રતોનો ભંગ થાય છે. આ પ્રકારે દશવૈકાલિકના છઠ્ઠા અધ્યયનમાં કહેલ છે. જેમ–“મૂચિમાર મોરમુ” ઈત્યાદિ. એ મૈથુન કર્મ અધર્મનું મૂળ અને મહાદોષોની ખાણ છે, શ્રી આચારાંગ સૂત્ર ૩ ૨૫૪ Page #262 -------------------------------------------------------------------------- ________________ એવુ સમજીને જ નિગ્રન્થ એનુ સેવન કરતા નથી. આ કારણે એના સેવનની અપેક્ષા અપવાદરૂપ બાળમરણ પણ પંડિતમરણ જ છે, એ વાત પણ અહિં પ્રતિપાદિંત કરવામાં આવી છે. આ વિષયને સૂત્રકાર બતાવે છે— તત્વ વિ' ઇત્યાદિ. ઉપસર્ગજન્ય અભિભવના સમયે વહાયસ અને ગાદ્ધ પૃષ્ઠ આદિ બાળમરણ થવાથી પણ જેમ ચિરકાળ સુધી સચમની રક્ષા કરવાવાળા મુનિને માટે ખાર વર્ષની સલેખનાવિધિથી શરીરને કૃશ-નબળુ કરવાની સાથે અનશનરૂપ કાલપર્યાયથી ભકતપરિજ્ઞાદિમરણુ લાભદાયક થાય છે એ જ રીતે ઉપસર્ગજન્ય અભિભવ જે મુનિના ઉપર આવી પડે છે એ મુનિ માટે પણ વૈહાયસ અને ગારૢ પૃષ્ઠ મરણ પણ લાભદાયક બને છે. જેમ કોઈ અવ્રતી પ્રાણી લાંખા કાળને અંતે કાલપર્યાયોદ્વારા જેટલા કર્મોના નાશ કરી શકે છે એટલા જ કોના નાશ તે મુનિ થોડા જ કાળમાં કરી દે છે. આ અને પ્રગટ કરતાં સૂત્રકાર “ સોવિ’’ ઈત્યાદિ સૂત્રાંશ કહે છે—અહિં વિ’” શબ્દ એવુ પ્રગટ કરે છે કે કેવળ ભકતપરિજ્ઞા આદિને અનુક્રમથી ન કરવાવાળા પણ એ વૈહયસ આદિ મરણ પ્રાપ્ત કરનાર મુનિ એ મરણમાં પણ અન્તક્રિયારૂપ સંસારના અન્ત કરવાવાળા હાય છે. આ કારણ એનુ વૈહાયસ આદિ મરણ પણ ઔગિક જ છે. આ વિષયના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે આ વૈડાયસ અને ગા... પૃષ્ઠ મરણ વિમોચન્તન-જેમના મોહ-અવવેક નષ્ટ થઈ ચુકેલ છે, એવા મોઢુરહિત મહાપુરૂષોનું કર્તવ્યરૂપથી સ્થાન છે. એ કલ્યાણકારી હોવાથી તિ-ઈષ્ટ છે, એ કર્મોની નિર્જરાપૂર્વક અવ્યાબાધ અમ દ આનંદપર પરાને આપનાર હોવાથી તે સુણ-સુખસ્વરૂપ છે, અર્થાત્ શિવસુખના આપનાર છે, વજા જે પ્રકારે પવ તોનુ ભેદન કરે છે એ જ રીતે આવું મરણ પણુ કર્મોનો નાશ કરવામાં સમર્થ હોવાથી ક્ષમ-શકિતશાળી છે. તથા કોંને આત્માથી ભિન્ન કરનાર હોવાથી તે નિઃશ્રેયસ–મોક્ષ આપનાર છે. અને આત્માને જન્મ મરણાદ્ઘિ અનન્ત દુઃખરૂપી ફ્રાંસલાનુ છેદન કરી મેાક્ષની તરફ લઈ જનારા હોવાથી તે આનુમિષ્ટ છે. એવુ' મરણ તે મુનિને માટે મંગળરૂપ થાય છે. (સ્૦૪) આઠમા અધ્યયનના ચેાથેા ઉદ્દેશ સમાસ ૫ ૨૦૪ u શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૫૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ચમ ઉદેશકા ચતુર્થ ઉદેશકે સાથ સંબધપ્રતિપાદન, પ્રથમ સૂત્રકા અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયા આઠમાં અધ્યયનને પાંચમો ઉદ્દેશ. ચોથા ઉ દેશના કથન બાદ હવે પાંચમા ઉદેશને પ્રારંભ થાય છે. તેને ચોથા ઉદ્દેશની સાથે એ સંબંધ છે–ત્યાં નિપ્રતીકાર સ્ત્રી આદિ દ્વારા કરાએલા ઉપસર્ગથી અભિભવ પ્રાપ્ત થતાં મુનિએ અન્ય ઉપાય ન હોવાથી વૈહાયસ અને ગાદ્ધપૃષ્ઠ મરણ આદિ મરણ અંગીકાર કરી લેવું જોઈએ, એ વાત સમજાવવામાં આવેલ છે. આ ઉદેશમાં “ગ્લાનિથી ભરપૂર મુનિ તેનાથી વિપ. રીત ભક્તપરિણા નામના મરણને અંગીકાર કરે” આ વિષયનું વર્ણન કરવામાં આવશે. આથી મુનિની ગ્લાનિનું વર્ણન કરવા માટે સૂત્રકાર કહે છે–“રેમિકલૂ ઈત્યાદિ. જો ભિક્ષુ, દો વસ્ત્ર ઔર એક ધારણ કરને કે લિયે અભિગ્રહસે યુક્ત હૈ ઉસે યહ ભાવના નહીં હોતી કિ તીસરે વસ્ત્રકી યાચના કરૂંગા વહ યથાક્રમ એષણીય વસ્ત્રોંકી યાચના કરતા હૈ, ઉસકી ઇતની હી સામગ્રી હોતી હૈ . જબ હેમન્ત ઋતુ બીત જાતી હૈ ઔર ગ્રીષ્મઋતુ આને લગતી હૈ તબ વે - પરિજીર્ણ વસ્ત્રોંકો છોડ દેવેં અથવા શીત સમય બીતને પર ભી ક્ષેત્ર, કાલ ઔર પુરૂષસ્વભાવને કારણે યદિ શીતબાધા હો તો દોનોં વકો ધારણ કરે છે શીતકી આશંકા હો તો અપને પાસ રમેં, ત્યાગે નહીં અથવા અવમચેલ હોં, અથવા એકશાટકધારી હોવું, અથવા અચેલ હો જાયેં ઇસ પ્રકારસે મુનિકી આત્મા લાધવ ગુણસે યુક્ત હો જાતી હૈ. ભગવાને જો કહા હૈ | વહ સર્વથા સમુચિત હૈ, ઇસ પ્રકાર મુનિ સર્વદા ભાવના કરે ! યદિ મુનિકો એસા લગે | કિ રોગાદિકરો સ્પષ્ટ હો ગયા હું, નિર્બલ હું, મેં ભિક્ષાચર્યાકે લિયે ગૃહસ્થકે ઘર જાનેમેં અસમર્થ હું, ઉસ સમય યદિ કોઈ ગૃહસ્થ મુનિકે લિયે અનાદિક સામગ્રીની યોજના કરે તો મુનિ ઉસે અકલ્પનીય સમઝકર આગળના ચોથા ઉીિ વહેણ આવેલ છે કે સ્થવિરકલ્પી મુનિ ત્રણ વસ્ત્ર અને એક પાત્રથી વ્યવસ્થિત હોય છે, અર્થાત્ ત્રણ વસ્ત્રો રાખવાના કલ્પવાળા સ્થવિરકલ્પી સાધુ હોય છે. બે વસ્ત્ર રાખવાનો કપ જે પ્રગટ કરેલ છે તેનાથી એ વાત માલુમ થાય છે કે બે વસ્ત્રના રાખવાવાળા સાધુ નિયમથી જનકલ્પી, શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૫૬ Page #264 -------------------------------------------------------------------------- ________________ ,, પરિહારવિશુદ્ધિક, યથાલકિ, અને પ્રતિમાપ્રતિપન્ન, એવા સાધુઓમાંથી અહીં કોઈ એકનું ગ્રહણ કરેલ છે. “ ટ્વામ્યાં વસ્રામ્યાં યુતિઃ ” આ કથનથી યદ્યપિ સામાન્યતયા એ વસ્રને જ રાખવાના કલ્પ કથિત થએલ છે, પરન્તુ તે એ વસ્રોમાં એક સુતરનુ અને એક વસ્ત્ર ઉનનું અનેલ કમ્બલ, એવાં એ વસ્ત્ર જ પરિગતિ થયેલ છે માટે વસ્ત્રસામાન્ય અર્થનું પ્રતિપાદન કરવાવાળા આ વસ્ર શબ્દથી આ બે વસ્ત્રોનેાજ સ્વીકાર કરેલ છે, એવું સમજવું જોઈ એ. “ ને મિલ્લૂ ” અહીંથી લઈ “ સમત્તનેત્ર સમજ્ઞાળિયા ’’ અહિં સુધીના પદોની વ્યાખ્યા આ અધ્યયનના ચોથા ઉદ્દેશના અંતગત પહેલા બીજા અને ત્રીજા સૂત્રની વ્યાખ્યા જેવી જ સમજવી જોઇએ. તેમાં ત્રણ વજ્ર અને એક પાત્રને લઇને વ્યાખ્યા કરવામાં આવેલ છે, અહિં એ વસ્ત્ર અને એક પાત્રને લઈને વ્યાખ્યા થશે. ખસ આથી આ સૂત્રના પદોની વ્યાખ્યામાં એ જ વિશેષતા છે, તેને માટે આ વ્યાખ્યાનુસાર મુનિ અધિકની યાચના ન કરે. તેના પછીના પદોની વ્યાખ્યા આ પ્રકારની છે-જે ભિક્ષુના ચિત્તમાં આ પ્રકારના વિચાર આવે છે કે“હું વાત આદિ રોગોથી વ્યાકુળ બની શક્તિરહિત બની ગયેલ છું માટે ભિક્ષાચર્યોં નિમિત્ત એક ઘરેથી ખીજા ઘરે જવાની હવે મારામાં શક્તિ રહી નથી ” આ પ્રકારથી કહેવાવાળા અથવા ઉપલક્ષણથી નહીં કહેવાવાળા એ સાધુના નિમિત્ત કોઈ ગૃહસ્થ કે જે પ્રકૃતિથી ભદ્ર અને પોતાના સંપ્રદાયના અનુરાગી છે તે ષડ્ડવિનકાયની વિરાધનાથી સપન્ન બનેલ ચાર પ્રકારના આહારને પેાતાને ઘેરથી મુનિના સ્થાનપર લાવીને તે તેને આપે તે ગૃહસ્થદ્વારા લાવવામાં આવેલ એ આહારાદિકના પોતાના જીવનમાં પણ સ્પૃહારહિત અનેલ ગ્લાન સાધુ ન લે, અને વીતરાગના ઉપદેશનું અનુસરણ કરવાવાળા હાવાથી તે પોતાના મૃત્યુ સુધીની પરવા પણ ન કરે. આ અવસ્થામાં કદાચ તેનું મૃત્યુ પણ થઈ જાય તો પણ અકલ્પનીય એ અભ્યાત આહારાદિકનું ગ્રહણ કરવું ઠીક નથી. આમાં જીનકલ્પી આક્રિ મુનિજનેમાંથી કોઇ પણ મુનિજન કેમ ન હોય તે આહાર આદિનુ ગ્રહણ કરતાં પહેલાં જ આ વાતનો વિચાર કરે કે “ આ આહાર આદિ સામગ્રી આદ્યાકી આદિ દોષોથી દૂષિત હોવાથી, અને અભ્યાદ્ભુત-લાવવામાં આવેલ હોવાથી પ્રાસુક હોવા છતાં પણ મારા માટે કલ્પ્ય નથી, એના સેવનની અપેક્ષા મરણ જ સારૂં છે” એવા વિચાર કરે. અને લાવીને આપનાર એ ગૃહસ્થને પણ આ પ્રકારથી સમજાવે કે—“ હે આયુષ્મન્ ! ગૃહસ્થ ! આ લાવવામાં આવેલ ચારે પ્રકારના આહાર, અથવા યથાયોગ્ય વસ પાત્ર આદિ અન્ય વસ્તુઓ જે એ પ્રકારની છે. ચાહે સદેષ હાય, ચાહે નિર્દોષ હોય, મારા ભાગ ઉપભાગ અને પાનના ચાગ્ય નથી કેમ કે એ બધું આધા કદિ દોષોથી ભરેલ છે. આધાકર્માદિોષવિશિષ્ટ આહારાદિક સામગ્રી સાધુને માટે કલ્પ્ય માનવામાં આવેલ નથી, આ માટે હું આ બધાને ત્યાગ કરૂં છું.(સ્૦૧) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૫૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા બીજી પણ આ જ વિષયથી સંબંધિત વાત સૂત્રકાર પ્રગટ કરે છે“ જરા ” ઈત્યાદિ. જિસ ભિક્ષુ કા આચાર ઇસ પ્રકાર કા હોતા હૈ કિ--(૧) જિસકો કિસીને વિયાવૃત્ય કરને કી પ્રેરણા નહીં કી વહ યદિ અગ્લાન હોગા ઔર વહ આકર મુજ્ઞ ગ્લાન કો નિવેદિત કરેગા કિ મેં આપકી વૈયાવૃત્તિ કરૂંગા તો મેં સાધર્મિક દ્વારા નિર્જરા કે લિયે કી જાતી હુઈ વૈયાવૃત્તિ સ્વીકાર કરૂંગા ઔર અગ્લાન તથા દૂસરોં સે અપ્રેરિત મેં ગ્લાન સાધુ કી વૈયાવૃત્તિ અપને કર્મનિર્જરા કી ઇચ્છા સે કરેંગા ઉસકે લિયે આહારાદિ કી ગવેષણા કરૂંગા ઔર દૂસરોં કે લાયે હુએ આહાર કા ભી સ્વીકાર કરૂંગા (૨) દૂસરોં કે લિયે આહારાદિ કા અન્વેષણ કરેંગા ઔર દૂસરોં કે લાએ હુએ આહારકા સ્વીકાર નહીં કરૂં ગા. (૩) દૂસરોં કે લિયે આહાર કા આવેષણ નહીં કરૂંગા પરન્તુ દૂસરોં કે લાયે હુએ આહાર કા સ્વીકાર કરૂંગા. (૪) દૂસરો ને કે લિયે આહાર કા અન્વેષણ નહીં કરેંગા ઔર ન દૂસરોં કે લાયે હુએ આહાર કા સ્વીકાર હી કરૂં ગા ! ઇસ પ્રકાર અભિગ્રહધારી મુનિ અપને અભિગ્રહ કો પાલતે હુએ, શાન્ત, વિરત, હોકર ઔર અન્તઃકરણ કી વૃત્તિયાંકો વિરૂદ્ધ કર ગ્લાનાવસ્થામેં ભક્તપ્રત્યાખ્યાન સે હી અપને શરીર કા પરિત્યાગ કરે ! ઉસ મુનિ કા વહકાલપર્યાય હી હૈ. ઉસ કા ઇસ પ્રકાર સે શરીર ત્યાગ ' કરના વિમોહાયતનમહાપુરૂષકર્તવ્ય હી હૈ ઔર,હિત, સુખ, ક્ષમ, નિઃશ્રેયસ એવું આનુગામિક હી હૈઉદેશ સમાપ્તિ સૂત્રકાર આ સૂત્રમાં પરિહારવિશુદ્ધિ સંયમવાળા સાધુને અથવા યથાલબ્દિક સાધુને આચાર કે હોય છે? આ વિષયને પ્રદર્શિત કરે છે-“વૈયાવૃત્ય કરવા માટે કોઈ અન્ય સાધુથી પ્રેરિત ન કરાયેલ એવા અગ્લાન એટલે સમુચિત કાર્ય સંપાદન કરવામાં સહનશીલ સંયતે દ્વારા “હું તમારી સમુચિત વૈયાવૃત્ય આદિ કરીશ” એ પ્રકારે કહેવાએલ હું જે આ સમયે વાતપિતાદિક દોષોથી અથવા તપશ્ચર્યાથી અકળાઈ રહ્યો છું. પિતાના કર્મોની નિજર કરવાના ઉદ્દેશથી એક કલ્પસ્થ સાધુઓથી કરવામાં આવેલ વૈયાવૃત્ય આદિને સ્વીકાર કરી લઈશ.” આ પ્રકારનું જેને પરિહારવિશુદ્ધિક અને યથાલન્દિક સાધુને કહ્યું હોય છે તે ભિક્ષુ આ પ્રકારને કલ્પ-આચાર–ની રક્ષા કરીને ભકતપરિજ્ઞા નામનું મરણ સ્વીકારી પિતાને પ્રાણ છોડી દે છે પણ અભિગ્રહનું ખંડન કરતા નથી. શ્રી આચારાંગ સૂત્રઃ ૩ ૨૫૮ Page #266 -------------------------------------------------------------------------- ________________ પહેલાં કઈ સાધર્મ સાધુએ વૈયાવૃત્ય કરવા માટે પિતાની સંમતિ આપી પણ તે આ સમય કોઈ બીજા સાધુની વૈયાવૃત્ય કરવામાં લાગી ગયા, આને માટે સૂત્રકાર “જ” ઈત્યાદિ સૂત્રાંશ કહે છે- હું રોગાદિકથી રહિત છું. વૈયાવૃત્ય કરવા માટે મને કોઈએ કહેલ નથી આ માટે પૂર્વમાં કહેવાએલ ગ્લાન સાધુની કે જે આ સમય તપસ્યાથી અથવા વાત શુળ આદિ રોગથી પીડિત છે, પિતાના ઉપકારને માટે કર્મોની નિર્જરાની ચાહનાને ઉદ્દેશ લઈને વૈયાવૃત્ય કરી આપું” આ પ્રકારની ભાવનાવાળ મુનિ કે જે અભિગ્રહરૂપી પર્વતના શિખરના પ્રદેશ સુધી પહોંચેલ છે અભિગ્રડ સ્વીકારીને પ્રાણને છોડી દે, પણ અભિગ્રહ ન છોડે. સૂત્રકાર અભિગ્રહના સ્વરૂપને પ્રગટ કરવા માટે ચાર ભંગોનું પ્રદર્શન કરે છે-“અહંદુઈત્યાદિ. કઈ મુનિ આ પ્રકારનો અભિગ્રહ લે છે કે હું કોઈ ગ્લાન મુનિ માટે અથવા સાધર્મિક ભિક્ષુ માટે આહાર પાણી આદિ લાવી આપીશ અને તેની સેવા ચાકરી પણ કરીશ, તથા બીજા સાધમી મુનિ મારફત લાવેલ આહારદિકનું હું ગ્રહણ કરીશ. આ પ્રથમ ભંગ છે. (૧) બીજા કોઈ એ અભિગ્રહ કરે છે કે હું સાધમી સાધુ માટે આહારદિક લાવી આપીશ પણ બીજા કેઈની મારફત લાવેલા આહારાદિકનું હું સેવન નહીં કરું. આ બીજો ભંગ છે. (૨) કોઈ એ અભિગ્રહ કરે છે કે હું બીજાઓ માટે આહારદિક નહીં લાવું પણ બીજા કેઈ લાવશે તે હું તેનું સેવન કરીશ. આ ત્રીજો ભંગ છે. (૩) કોઈ કોઈ એવો અભિગ્રહ કરે છે કે હું બીજાઓને માટે આહારાદિક નહિ લાવી આપું અને બીજાઓથી લાવેલા આહારાદિકને પણ હું ઉપગ નહિ કરું. આ ચોથે ભંગ છે. (૪) આવી રીતે અનેક પ્રકારના અભિગ્રહો સ્વીકાર કરીને ગ્લાન મુનિ પણ પિતાના જીવનને છોડી દે પણ અભિગ્રહને ભંગ ન કરે. આ અર્થને ઉપસંહાર કરીને સૂત્રકાર કહે છે-“'ઈત્યાદિ. તે તના જાણનાર અનગારે અભિગ્રહને સ્વીકાર કરે અને તેનું સેવનપ્રરિજ્ઞાથી પૂર્ણ રૂપથી સેવન-નિર્વાહ કરે, આ રૂપથી ધર્મ જાણીને ભકતપ્રત્યાખ્યાન નામનું મરણ સ્વીકારે. “ન્તિ, વિરતા, કુમાદિતહેઃ '' આ સઘળાં અનગારનાં વિશેષણ છે એને અર્થ આ પ્રકારે છે–તે અનગાર કષાયોને ઉપશમ થવાથી શાન્ત, સર્વ પ્રકારના સમારંભેથી ઉપરત હોવાથીવિરત અને અન્તઃકરણની વૃત્તિઓને સારી રીતે નિગૃહીત કરવાથી સુસમાહતલેશ્યાવાળા કહેવાય છે. “સ” પ્રાકૃતની સંસ્કૃત શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૫૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ છાયા શાન્ત માની અથ ઉપર બતાવવામાં આવેલ છે જ્યારે તેની છાયા બ્રાન્ત ', એવી માનવામાં આવશે ત્યારે તેના અર્થ આ પ્રકારે થશે કે તે સંસારમાં પરિભ્રમણ કરતાં શ્રમયુકત થયેલ છે આ માટે સવ સમાર ંભાથી તે વિત-નિવૃત્ત છે “મુલમાદતÒશ્યઃ ” ને એવા પણ ખીજા પ્રકારે અર્થ નીકળે છે કેજેણે સારી રીતે તેજલેશ્યા સંકુચિત કરેલી છે એવા તે અનગાર હાય છે. તાપ કહેવાનુ એ છે કે-જેણે પહેલાં પૂર્વોક્ત અભિગ્રહો સ્વીકારેલા છે પરંતુ રાગ અને તપથી જે ગ્લાન અવસ્થામાં આવી ગએલ છે. એ કારણે સ્વીકારેલ અભિગ્રહોનુ પાલન કરવામાં અસમર્થ બની રહેલ છે, તે પણ જેણે અભિગ્રહો સ્વીકાર્યો છે તેવા સાધુનુ એ કર્તવ્ય છે કે તેણે સ્વીકારેલ અભિગ્રહોના ત્યાગ ન કરી ભક્તપ્રત્યાખ્યાનદ્વારા શરીરના ત્યાગ કરે. આ મરણ પશુ કાલપર્યાય જ છે. જેનુ શિષ્યમંડળ તૈયાર થઈ ગયેલ છે એવા સલેખનાના સેવનથી યુક્ત દેહવાળા સાધુના મૃત્યુનો જે અવસર છે તે જ ગ્લાનના અવસરમાં, પણ કાલપર્યાય જ છે, કેમ કે અહીં પણ કર્મોની નિર્જરાની સમાનતા છે, આ માટે એવા મુનિ અનશન કરીને ભક્તપ્રત્યાખ્યાનથી મરણ લાવવાથી કર્મોનો નાશ કરવાવાળા થાય છે, માટે ભક્તપ્રત્યાખ્યાનપૂર્વક શરીરને ત્યાગ કરવા ગ્લાન મુનિ માટે વિમોહાયતન, હિતસ્વરૂપ, સુખસ્વરૂપ, ક્ષમસ્વરૂપ, નિશ્રેયસરૂપ, અને આનુગાસિકરૂપ બને છે. આ પદોની વ્યાખ્યા આ અધ્યયનના ઉદ્દેશની સમાપ્તિમાં કહેવાયેલ છે. (સૂ૦૨) આમા અધ્યયનના પાંચમા ઉદ્દેશ સમાસ ૫૮–પા ષષ્ટ ઉદ્દેશ કા પ્રશ્નમ ઉદ્દેશ કે સાથ સમ્બન્ધપ્રતિપાદન, પ્રથમ સૂત્ર કા અવતરણ, પ્રથમસૂત્ર ઔર્ છાયા । આઠમા અધ્યયનને છઠ્ઠા ઉદ્દેશ. પાંચમો ઉદ્દેશ કહેવાયા બાદ હવે છઠ્ઠો ઉદ્દેશ શરૂ થાય છે. આ ઉદ્દેશમાં આગળના ઉદ્દેશની સાથે આ પ્રકારથી સંબધ છે ત્યાં ગ્લાન મુનિ માટે ભક્તપ્રત્યાખ્યાન મરણ ધારણ કરવા કહ્યુ છે, આ ઉદ્દેશમાં ધૃતિ, સહનન, આદિ ખળવિશિષ્ટ મુનિ એકત્વભાવનાને ભાવીને ઇંગિત મરણ કરે, એમ કહેવામાં આવશે. આ માટે તેના પ્રસ ંગથી પહેલાં તેના વસ્ત્રાના પરિત્યાગ સૂત્રકાર પ્રદર્શિત કરે છે“ ને મિલ્લૂ ’” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૬ ૦ Page #268 -------------------------------------------------------------------------- ________________ જો ભિક્ષુ એક વસ્ત્ર ઔર એક પાત્ર કે અભિગ્રહધારી હૈ, ઉસકો યહ ભાવના નહીં હોતી કિ દ્વિતીય વજ્ર કી યાચના કરૂંગા । વહ ભિક્ષુ એષણીય વસ્ત્ર કી યાચના કરે, જો વસ્ત્ર મિલે ઉસી કો ધારણ કરે, યાવત્ ગ્રીષ્મ ઋતુ આવે જીર્ણ વસ્ત્ર કા પરિત્યાગ કર દેવે । અથવા–એક શાટક ધારણ કરે, અથવા અચેલ હોજાવે । ઇસ પ્રકાર કે મુનિ કી આત્મા લઘુતા-ગુણ સે યુક્ત હો જાતી હૈ । ઉસ ભિક્ષુ કા ઇસ પ્રકાર કા આચાર તપ હી હૈ । ભગવાનને જો કહા હૈ વહ સર્વથા સમુચિત હૈ, ઇસ પ્રકાર વહ ભિક્ષુ સર્વદા ભાવના કરે । આ સૂત્રમાં સાધુ માટે એક વસ્ત્ર અને એક પાત્ર રાખવાના કલ્પ પ્રદર્શિત કરેલ છે, જેથી એક વસ્ત્ર અને એક પાત્ર રાખીને કાઇ પણ વખત એવી ઈચ્છા ન કરે કે હું ખીજા વજ્ર અને પાત્રની યાચના કરૂં. તે મુનિ યથાયાગ્ય એષણીક વર્ષની જ યાચના કરે, અને જેવા પ્રકારનાં મળી જાય તે ધારણ કરે, ગ્રીષ્મ ઋતુ આવવાથી તે એક વસ્રરાખવા ચાહે તેા રાખે અથવા જીણુ થઇ જવાથી તે જીર્ણ વસ્રને ત્યાગ કરીને અચેલ બની જાય, અને જે પ્રકારે ભગવાને આગમમાં કહ્યુ' તેવા પ્રકારે સયમાચરણ કરીને મુનિ સમભાવથી વિચરે. (સૂ॰૧) દ્વિતીય સૂત્ર કા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા । અભિગ્રહવિશેષથી એક પાત્ર અને એક વસ્ત્રને રાખવાવાળા ભિક્ષુ કે જે શીઘ્ર મોક્ષના માર્ગ પર આરૂઢ હોવાના અભિલાષી બનેલ છે, તથા પરિકર્મિત મતિવાળા છે. લઘુકર્મી હોવાથી તેને એકત્વભાવનાનો અધ્યવસાય થાય છે તેથી એકત્વભાવનાના અધ્યવસાયનુ કથન કરે છે—“ નસ્લ ળ મિમ્બુલ્સ ” ઈત્યાઢિ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૬૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ જિસ ભિક્ષુ કો યહ હોતા હૈ કિ–મેં અકેલા હું, મેરા કોઈ નહીં હૈ, મેં ભી કિસી કા નહીં હૂં વહ સાધુ અપને કો અકેલા હી સમઝે ઇસ પ્રકાર કે સાધુ કી આત્મા લઘુતા ગુણ સે સંપન્ન હોતી હૈ ઉસ સાધુ કી યહ ભાવના તપ હી હૈ . ભગવાનને જો કહા હૈ વહ સમુચિત હી હૈ, એસી | ભાવના વહ સાધુ સર્વદા રખે. જે ભિક્ષુના ચિત્તમાં એવા પ્રકારના વિચાર હોય છે કે-“હું એક છું, અહિં મારો બીજે કઈ સહાયક નથી, હું પણ કોઈ બીજાના દુઃખોને દૂર કરવામાં સહાયક બની શક્યું નથી, જેટલા પ્રાણી છે તે બધા પોતપોતાનાં કરેલા કર્મોના ફળને ભેગવે છે, આ માટે હું તેમને એ કર્મના ફળને ભેગવવામાં થોડી પણ સહાયતા કરવાવાળો થઈ શકતો નથી, અને મને પણ બીજા આ વિષયમાં સહાયતા કરવાવાળા બની શકતા નથી. આ પ્રકારે કોઈ મારો સહાયક નથી અને હું પણ બીજાને સહાયક બની શકતો નથી.” એ વિચાર કરી એ મનિ પિતાના આત્માને સહાયરહિત જ માને છે. એનો એ પ્રભાવ હોય છે કે તે મનિના ચિત્તમાં એવી દઢ ધારણું બની રહે છે કે “નરક અને નિદાદિકોના દુઃખરૂપી સમુદ્રમાં ડુબતા મારા આત્માને ત્યાંથી પાર લગાવનાર જે કોઈ હોય તે તે મારા પિતાને જ આત્મા છે, તેના સિવાય બીજું કઈ નથી. આ પ્રકારની ધારણાથી પ્રાપ્ત થયેલા સંતાપકારી રોગ અને શેક આદિમાં પિતાને માટે, બીજાઓથી થનાર રક્ષા અને શરણની પૃહાથી રહિત થઈ જાય છે અને આવા નિશ્ચયથી કે આ બધું મારા દ્વારા જ કરાએલ છે, અને મારે જ ભેગવવું જોઈએ. આ પ્રકારે સમજીને બધું સહન કરે છે, દુઃખાદિકને સહેવાથી લાભ શું મળે છે? તથા એ દુઃખાદિકને સહન કેમ કરે છે? એને ઉત્તર સૂત્રકારે “સાવિ નામનાથી લઈ “સમકાળિયા” અહીં સુધીના પદો દ્વારા આપેલ છે. આ સમસ્ત પદને સ્પષ્ટ રૂપથી અર્થ આ અધ્યયનના ચોથા ઉદ્દેશમાં બતાવવામાં આવેલ છે.(સૂ૦૨) તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા આ અધ્યયનના બીજા ઉદેશમાં ઉદગમ ઉત્પાદન અને એષણા કહેવામાં આવેલ છે. પાંચમા ઉદેશમાં ગ્રહણ એષણા કહેવાયેલ છે. હવે આ સમયે ગ્રાસ એષણાનું વર્ણન કરવા માટે સૂત્રકાર કહે છે–“રે મિત્ ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૬૨ Page #270 -------------------------------------------------------------------------- ________________ સાધુ અથવા સાવા આહાર કરતે સમય આહાર કો મુંહ કે દાહિને ભાગસે બૉયે ભાગ કી ઓર સ્વાદ લેતે હુએ નહી લે જાવે, ઉસી પ્રકાર બૉયે સે દાહિને કી ઓર નહીં લે જાવે. ઇસ પ્રકાર સ્વાદ કી ભાવના સે રહિત હોકર આહાર કરના તપ હી હૈ. ભગવાનને જો કહા હૈ વહ સર્વથા સમુચિત હી હૈ, એસી ભાવના સાધુ કો સર્વદા કરની ચાહિયે. પૂર્વોક્ત સ્વરૂપવાળા સાધુ અથવા સાધવી એવા પ્રકારના આહારને કે જે ઉદ્ગમ ઉત્પાદન અને એષણાથી પરિશુદ્ધ છે, જે વખતે જે પણ જેટલા સ્વરૂપમાં પ્રાપ્ત થએલ છે, ગ્રહણ એષણું આદિ દોષોથી જે રહિત છે અને અંગાર અને ધૂમાદિક દેષ જેમાં નથી, એવા આહારને ભેગ-ઉપગમાં લાવે. અંગાર અને ધૂમાદિક દોષોના કારણ રાગ અને દ્વેષ છે. આનાથીજ તે આહાર અંગાર અને ધૂમાદિક દેષવિશિષ્ટ થાય છે. રાગ અને દ્વેષ હોવાનું કારણ પણ સરસ અને નિરસ આહારની પ્રાપ્તિ છે. તેનાથી જ તે બને તેમાં ઉત્પન્ન થાય છે, કારણના વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. આ માટે સૂત્રકાર અહિં રસની ઉપલબ્ધિરૂપ કારણના પરિહારનું પ્રદર્શન કરીને કહે છે કે તે ભિક્ષુ જે સમય આહાર કરે તે સમય ચાવતી વખતે તે આહારના રસાસ્વાદ માટે મોઢામાં એક તરફથી બીજી તરફ ફેરફાર ન કરે. કદાચ ગ્રાસને દક્ષિણ દાઢની નીચે રાખેલ હોય તે તેને એ જ દાઢ દ્વારા ચારે બીજી તરફ ન ફેરવે. કદાચ બીજી બાજુની દાઢ નીચે રખાએલ હોય તે તેનાથી જ ચાવે સામી તરફ તેને ન લઈ જાય. આ પ્રકારના પરિવર્તનથી આહારના રસની ઉપલબ્ધિ થાય છે માટે આ પ્રકારથી ચાવવું અને પરિવર્તન કરવું એ બન્ને સાધુ માટે હેય છે. એમ કરવાથી રસની ઉપલબ્ધિ થશે અને પછી તેનાથી તેને રાગ અને દ્વેષના કારણ અંગારધૂમાદિક દોષો ઉત્પન્ન થશે. આ માટે એવા દેષોથી બચવા માટે સાધુ આ રીતે આહારને ચાવે નહિ. જે સાધુજન આ પ્રકારથી ભેજન ચાવતા નથી અર્થાત્ એક જડબાથી બીજા જડબા તરફ તેને રસાસ્વાદ નિમિત્ત ફેરવતા નથી એથી આહારવિષયક રસાસ્વાદ ન આવવાથી તેઓ રાગદ્વેષની લઘુતા કરી દે છે. આ પરિસ્થિતિમાં જે પણ તેને અલ્પ માત્રામાં શુદ્ધ નિર્દોષ વિધિ અનુસાર આહાર મળે છે તે જ એને ગ્રાહ્ય હોવાથી એનાથી તપની પ્રાપ્તિ અને વૃદ્ધિ તેને થતી રહે છે. સાધુ માટે જે આ નિર્દોષ આહારનું વિધાન કહેલ છે તે બધું ભગવાન સર્વજ્ઞદ્વારા પ્રરૂપિત જ અહીં કહેવાયું છે, આ માટે આ પૂર્વોક્ત વિધાનને સર્વ પ્રકારે અને સર્વાત્મરૂપથી સત્યજ માનવું જોઈએ. ભાવાર્થ–ભલે સાધુ હોય અગર સાધ્વી આહારને રસાસ્વાદ લીધા વિનાજ આરોગે. આ વાત સાધુ માટે ત્યારે જ બને છે કે જ્યારે તે આહારને મુખમાં શ્રી આચારાંગ સૂત્ર ૩ ૨૬૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ આડે અવળે ન ફેરવે. આહારને સ્વાદ ન આવવાથી ભેજનમાં લઘુતા થવાથી તપની પ્રાપ્તિ અને તેની વૃદ્ધિ સાધુને થાય છે. આ સઘળું આહાર વિષેનું કથન ભગવાન સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિતજ અહિં કહેવામાં આવેલ છે. એ માટે તેના ઉપર વિશ્વાસ કરે. (સૂ૦૩) ચતુર્થ સૂત્ર કા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા જે મુનિ અન્ત-પ્રાન્ત આહારનું સેવન કરે છે અને તેના કારણથી જેનું લોહી અને માંસ સુકાઈ જાય છે જેનાથી સમસ્ત શરીરની ક્રિયાઓ કરવામાં અસમર્થ બનેલ છે તેના ચિત્તમાં આ દેહ ત્યાગ કરવાની બુદ્ધિ જાગ્રત થાય છે, આ વિષયને સૂત્રકાર પ્રદર્શિત કરે છે-“જ મિજવુ” ઈત્યાદિ. જિસ ભિક્ષુ કો યહ હોતા હૈ કિ–મેં ઇસ સમય ગ્લાન હૈં, ઇસલિયે ઇસ શરીર કો પૂર્વવત્ પરિચર્યા કરને મેં અસમર્થ હૈં ઉસ મુનિ કો ચાહિયે કિ આહાર કો ક્રમિક અલ્પ કરે, આહાર કો અલ્પ કર કે ઔર કષાયોં કો કૃશ કર કે અપની આત્મા કો સમાહિત કરતે હુએ, ઔર સંસારજનિત કર્મ કે ક્ષપણ કરને કી ભાવના રખતે હુએ ઇંગિત મરણ કરેT જે મુનિનું અન્તઃકરણ એકત્વ-ભાવનાથી ભાવિત છે અને આહાર આદિ પણ જેને છેડે થઈ ગયેલ છે તેના ચિત્તમાં એવા પ્રકારને વિચાર આવે છે કે-હું અન્નપ્રાન્ત આહાર લેવાથી આ સમયે રોગગ્રસ્ત બનેલ છું, શરીર પણ પ્રતિક્ષણ પિતાના કર્તવ્યથી ક્ષીણ થઈ રહેલ છે–નિર્બળ બની રહેલ છે. આ માટે અવસરમાં જે જે આવશ્યક ક્રિયાઓ કરવી જોઈએ તે હવે આ શરીરથી પૂર્ણ સ્વરૂપથી બની શકતી નથી. એ વિચાર કરી તે ગ્લાન મુનિ ચઉત્થ-છઠ્ઠ અઠ્ઠમ ભકતથી, આયમ્મિલ આદિ તપથી આહાર આદિ ઓછાં કરતા રહે. શંકા-આર વર્ષની સંખનારૂપ આનુપૂર્વીનો આપે ગ્રહણ કેમ નથી કર્યો? ઉત્તર–આ શંકા ઠીક નથી, કેમકે જે મુનિ ગ્લાન અવસ્થા–બિમારી હાલત–માં પડેલ છે, એનું શરીર બાર વર્ષ સુધી સ્થિર રહી શકતું નથી, આ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૬૪ Page #272 -------------------------------------------------------------------------- ________________ માટે એ કાળમાં સમુચિત દ્રવ્યસંલેખનારૂપ આનુપૂર્વથી તે અશનાદિકને ઓછાં કરે, એવું કહ્યું છે, અને આ જ વિચારથી ચઉત્થ-છઠ્ઠ આદિ રૂપ આનુપૂર્વીને અહિં ગ્રહણ કરવામાં આવેલ છે. આ દ્રવ્યસંલેખનારૂપ આનુપૂર્વીથી આહારની કૃશતા-અલ્પતા કરી ફરી તે સાધુ એના પછી ક્રોધાદિક કષાયેને દૂર કરે. આ બધું છોડ્યા બાદ પછી તે પોતાના શરીરને નિયમિત વ્યાપારમાં લગાડે. અથવા પિતાના પરિણામેને શુદ્ધ રાખે. અથવા ક્રોધાદિક અધ્યવસાયરૂપ જવાળાને શાન્ત કરે. આ રીતની પ્રવૃત્તિથી તે મુનિ પંડિત મરણ માટે ઉદ્યોગશીલ બની કર્મક્ષપક તપની વિધિથી સંસિદ્ધ શરીરવાળા બની મહર્ષિયોદ્વારા તથા તીર્થકર ગણધરે દ્વારા સુચવાયેલા માર્ગના અનુગામી બની ઈંગિત મરણ કરે. વા૪ –એ પદમાં ફલક ૧, આપદ્ ૨, અથી ૩, એવા ત્રણ શબ્દ છે, કને જે ક્ષય થાય છે, તે ફલક છે–સંસારમાં પરિભ્રમણ કરવાનું નામ આપદ છે. અર્થ શબ્દનો અર્થ પ્રયજન છે. કર્મક્ષયરૂપ ફલકથી સંસાર પરિભ્રમણરૂપ આપત્તિમાં જે પિતાના પ્રયજનના અભિલાષી છે, અર્થાત્ સંસારમાં ભ્રમણ કરાવવા વાળાં કર્મોને વિનાશ કરવાને જ જેને અભિપ્રાયરૂપ નિશ્ચય છે તે જાપ છે સૂત્રમાં અર્ચા શબ્દને અર્થ શરીરલેશ્યા–એટલે ક્રોધાદિરૂપ વાળા, એવો અર્થ કરવામાં આવેલ છે. ભાવાર્થ–મુનિનું શરીર જ્યારે પોતાના કર્તવ્ય માર્ગનું આચરણ કરવામાં શિથિલ થાય છે ત્યારે એનું કર્તવ્ય છે કે તેણે સંસારજનક કર્મોને શ્રય કરવામાં પ્રજનશાળી થઈ ચતુર્થ ષષ્ઠ આદિ આનુપૂવથી આહાર અને કોધાદિક કષાયેને દૂર કરતાં કરતાં ઇંગિતમરણરૂપ સંથારે ધારણ કરે આ માર્ગ મહર્ષિયોદ્વારા પણ આજ અવસરમાં પહેલાં આચરવામાં આવેલ છે. આ વિચા રથી એ મુનિ પણ પિતાની શારીરિક ક્રિયાઓને નિયમિત કરી આવું મરણ કરવા માટે ઉત્તરોત્તર પરિણામોની વૃદ્ધિ કરતા રહે. આ સમયે થોડી પણ શિથિલતા ન આવે, એની પૂર્ણપણે સંભાળ રાખે. શપથ આ પદથી સૂત્રકારે આવું મરણ કરવામાં આત્મઘાત જેવું બનતું નથી તેમ પ્રપટ કરેલ છે. (સૂ૦૪) | પ્રશ્ચમ સૂત્ર કા અવતરણ, પ્રશ્ચમ સૂત્ર ઔર છાયા એ મરણનીજ વિધિને પ્રદર્શિત કરતાં સૂત્રકાર કહે છે–વપરિણિત્તા ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૬૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ ગ્રામાઠિ કિસી સ્થાનમેં જાકર સાધુ તૃણ કી યાચના કરે, તૃણ લેકર એકાન્ત સ્થાનમેં જાયેં । વહાઁ કલ્પનીય ભૂમિ કી પ્રતિલેખના પ્રમાર્જના કર કે વહાં પર તૃણ કા સંથારા કરેં ઔર ફિર ઇંગિત મરણ સે શરીર ત્યાગ કરે । એસા મુનિ સત્યવાદી, રાગદ્વેષરહિત, તીર્ણ, દઢ, જીવાજીવાદિપદાર્થજ્ઞ ઔર અપારસંસાર કા પારગામી હોતા હૈ । વહ મુનિ ઇસ ઇંગિતમરણ કો સત્ય સમઝકર અનેકવિધ પરીષહોપસર્ગો કો સહુ કર, ઇસ જિનશાસનમેં વિસ્વસ્ત હો કાતર જનોં કે અસાઘ્ય સાધુઓં કે આચાર કા આચરણ કરતા હૈ । વ્યધિનિમિત્ત ઇંગિત મરણ કરને વાલે સાધુ કા વહુ મરણ પણ્ડિત મરણ હી હૈ, યાવત્ વહુ આનુગામિક હૈ । ઉદ્દેશ સમાપ્તિ । ઇંગિત મરણના અભિલાષી એ મુનિ ગ્રામ, નગર, બેટ, કટ, મડંખ, પત્તન, દ્રોણુમુખ, આકર, આશ્રમ, સન્નિવેશ, નિગમ, અથવા રાજધાનીમાં જઈ શ્વાસની યાચના કરે. ઘાસને લઇ તે પર્વતની ગુફા વગેરે એકાન્ત સ્થાનમાં જાય, ત્યાં કીડી વગેરેનાં ઇંડાંથી રહિત, બે ઇન્દ્રિયવાળા પ્રાણીઓથી રહિત, ઉર્નિંગ, પનક, દક—મૃત્તિકા અને મટસ તાન-( કરાળીયાની જાળ )થી રહિત એવા સ્થાનમાં બિછાવે. સથારા કરતાં પહેલાં તે એ સ્થાનને સારી રીતે જોઈ લે અને ત્યારપછી રજોહરણ વગેરેથી પ્રમાર્જિત કરે. દરેક રીતે એ સ્થાનનું સપૂર્ણ પણે નિરીક્ષણ કરી લે. પ્રતિ યુદ્ધના મુિળાન્, વૃત્તિ કામ:——બુદ્ધિ વગેરે ગુણાના જે ગ્રાસ કરે છે, અર્થાત્ જે સ્થળે રહેવાથી બુદ્ધિ આદિ ગુણોમાં ઉત્કષતા આવતી નથી એનુ નામ ગ્રામ છે, નગર પ્રસિદ્ધ છે, જેની ચારે ખાજી ધુળના ઉંચા ઉંચા ટેકરા હાય છે તે ખેટ છે, જે નાના પરકાટાથી ઘેરાએલ છે તે કટ છે, જેની ચારે દિશાઓમાં અઢી-અઢી કાશ(ગાઉ), સુધી ગામ નથી હાતાં તે મડમ્બ કહેવાય છે. જ્યાં દરેક વસ્તુ અનાયાસે મળી જાય છે તે પત્તન છે. એ એ પ્રકારનાં હોય છે—એક જળ-પત્તન અને ખીજું સ્થળપત્તન. રત્નદ્વીપ આદિ જળ–પત્તન છે. લવપુર-લાહોર વિગેરે નગર સ્થળ-પત્તન છે. જ્યાં આવવા જવાના માર્ગ જળ અને સ્થળ બન્નેથી હોય છે તે દ્રોણમુખ છે તે હાલના મુંબઈ આદિ શહેર છે. સુવર્ણ વગેરેની ઉત્પત્તિનાં જે સ્થાન છે તે આકર–ખનિ છે. તાપસ વગેરેનાં નિવાસસ્થાન આશ્રમ છે. પથિંકાને આશ્રય આપનારાં સ્થાનનું નામ સન્નિવેશ છે, જ્યાં અધિક પ્રમાણમાં વેપારી વર્ગના વસવાટ હોય છે તે નિગમ છે. જ્યાં રાજાના નિવાસ હાય છે તે રાજધાની છે. આ પ્રકરણમાં અલ્પ શબ્દ અભાવ અના દ્યોતક છે. ઉત્તિગ કીડી નગારાનું નામ છે. પનક-ભાષામાં લીલણ–કુલણુને કહે છે, જે જમીનમાં ભીનાશ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૬ ૬ Page #274 -------------------------------------------------------------------------- ________________ હોય છે ત્યાં એ રહે છે. અકાયથી ભીંજાએલી માટીનું નામ કમૃત્તિકા છે. કરેળીયા વગેરેનાં જાળાં મર્કટસનતાન છે. આવી જીવ-જાત જ્યાં ન હોય એવા સ્થાન ઉપર તે ઘાસને સંથારો કરે, અને તેના ઉપર પૂર્વાભિમુખથી બેસી જાય. દેરા સાથેની મુહપત્તીથી ભિત મુખવાળા તે સાધુ સિદ્ધોને નમસ્કાર કરી પંચપરમેષ્ટિવાચક નમસ્કાર મંત્રનો જાપ કરી અરહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રજ્ઞસ ધર્મનું શરણ લે. અઢાર પ્રકારના પાપસ્થાનેને પરિત્યાગ કરી સમસ્ત જીની ક્ષમાયાચના કરી પિતાના તરફથી પણ એમને ક્ષમા આપે. આ અવસરમાં પણ ત્વવર્તનાદિ કિયા કરતાં કરતાં તે પ્રતિ–સંહનન-અળ-યુક્ત ગ્લાન સાધુ નિયમિત દેશમાં હાલવા ચાલવારૂપ મર્યાદાયુકત ઇંગિતમરણ કે જેણે યાજજીવ ચતુવિધ આહારને પરિત્યાગ હેય છે–ધારણ કરે. કહ્યું પણ છે – "पच्चक्खइ आहारं, चउव्विहं नियमओ गुरुसमीवे ।। इंगियदेसंमि तहा, चिट्ठ पि हु नियमओ कुणइ ॥ १॥ उव्वत्तइ परियत्तइ, काइगमाई वि अप्पणा कुणइ । सव्वमिह अप्पण च्चिय, ण अन्नजोगेण धितिबलिओ" ॥२॥ इति । ભાવાર્થ—આ ઈંગિત મરણમાં ગુરૂની સામે ચતુર્વિધ આહારને પરિત્યાગ નિયમથી થઈ જાય છે, એવા મરણમાં નિયમિત પ્રદેશમાં ગમનાગમનરૂપ ચેષ્ટા સાધુ કરે છે, અનિયમિત પ્રદેશમાં નહિ. એમાં દરેક રીતે શારીરિક સેવા સંભાળ સાધુ પિતે જ કરે છે-બીજાથી કરાવતા નથી. ઇગિત મરણ કરવાવાળા સાધુ કેવા હોય છે એ વાતને સૂત્રકાર નિચેના પદોથી કહે છે-તે સત્યવાદી હોય છે, કારણ કે જેવા રૂપથી એણે નિયમ લીધેલ હોય છે, એ રૂપથી તે એને નિભાવે છે. તે ગોગ-રાગદ્વેષરહિત હોય છે, તી–જેનાથી પાર થવું મહામુશ્કેલ છે તેવા સંસારરૂપી સમુદ્રને તરી જનારા હોય છે, હજુ સુધી એ સંસાર સમુદ્રથી પાર થઈ શક્યા નથી-આગળ ઉપર પાર થશે, છતાં પણ અહિં “સી” એવો ભૂતકાળને પ્રયોગ કરેલ છે તે ફકત ઉપચારરૂપ જ સમજવો જોઈએ. તે છિન્નકથંકથ હોય છે-રાગદ્વેષાદિક કથારૂપ વિકથાઓથી દૂર રહેનારા હોય છે. અથવા –આ ઇગિત મરણ નિયમને હું કઈ રીતે પાળી શકીશ” આ પ્રકારની આશંકાવાળા હોય છે જે અવૃતિવાળા (ધીરજ વગરના) થઈ દુરનુષ્ક્રય આચા રનાં આચરણ કરવામાં પ્રવૃત્ત થાય છે તે કથંકથી બને છે, “હું હવે આ આચારનું પાલન કેમ કરી શકીશ” એવી કથા ર્યા કરે છે પરંતુ તે એવા નથી, કેમ કે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૬૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ તે મહાપુરૂષ હાવાથી કૃતિખળસંપન્ન હોય છે, તે આતીતાથ હૈાય છે—સારી રીતે જીવ અને અજીવ વગેરે પદાર્થોના જાણકાર હાય છે. અથવા સમ્યક્રૂપથી અતિકાન્ત થઇ ચુકયા છે સમસ્ત પ્રયાજન જેમનાં એવાં હોય છે, તે અનાતીત–અપાર સંસારથી પારગામી હાય છે. તે મુનિ સર્વજ્ઞના ઉપદેશથી સુગતિના ગમનમાં વિસ ંવાદરહિત હોવાથી જ સજ્જનાને માટે હિતવિધાયક એવા ઈંગિતમરણરૂપ સત્યને જે કાયરોને માટે ભયકારક છે. જાણીને વીતરાગદ્વારા ઉપદેશેલ શાસનમાં વિશ્વાસ હાવાના કારણે સેવે છે અને સમજે છે કે આ ઔદારિક શરીર પ્રતિક્ષણવિનાશરૂપ છે. આ માટે એ મરણુદ્વારા ત્યાગ કરવો તે સર્વોત્તમ કાર્ય છે ?? મ ખ્યાલથી જે ઔદારિક શરીરના એના સેવનથી પરિત્યાગ કરે છે એટલે આ મરણનું આચરણ કરતી વખતે તેને અનેક પ્રકારના પરિષદ્ધ અને ઉપસર્ગ આવે છે તેને આનન્દ્વથી સહન કરે છે—એ તરફ ધ્યાન આપતા નથી. એવા કાલજ્ઞ સાધુનું વ્યાધિ પીડાથી થયેલ ઈંગિત મરણુ પણ કાળપર્યાય છે, કેમ કે કર્મીની નિરા અને સ્થળે સમાન છે, આ કારણે તે સાધુ સંસારના અન્ત કરનાર હોય છે અને જન્મ મરણની જાળને ભેદીને મોક્ષના અનુકૂળ માર્ગ ઉપર ચાલવાવાળા હોય છે. (સૂ॰ ૫) આમા અધ્યયનના છઠ્ઠો ઉદ્દેશ સમાસ ॥ ૮૬ ॥ સક્ષમ ઉદ્દેશકા ષષ્ટ ઉદ્દેશકે સાથ સમ્બન્ધપ્રતિપાદન, પ્રથમ સૂત્રકા અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયા । આઠમા અધ્યયનના સાતમા ઉદ્દેશ છઠ્ઠો ઉદ્દેશ કહેવાઈ ગયેલ છે. હવે સાતમા ઉદ્દેશના પ્રારંભ થાય છે. આને પૂર્વ ઉદ્દેશની સાથે આ સંબંધ છે—પૂર્વ ઉદ્દેશમાં એકત્વની ભાવનાથી ભાવિત અન્તઃકરણવાળા, અને ધૃતિ સંહનનથી યુકત સાધુના ઈંગિત મરણનું વર્ણન કરેલ છે. આ ઉદ્દેશમાં પ્રતિમાએદ્વારા તે એકત્વભાવના સંપાદનીય છે. આ રીતે એકત્વભાવનાનું જ કથન કરીને વિશિષ્ટતર ( દૃઢ ) સંહનનથી યુકત એ સાધુને પાદપાપગમન સંથારા પણ વિધેય છે, આ પ્રતિપાદિત થશે. આમાં સર્વપ્રથમ સૂત્રકાર પ્રતિમાપ્રતિપન્ન સાધુની અભિગ્રહવિશેષ અવસ્થાનું વર્ણન કરે છે—“સેમિવું” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૬૮ Page #276 -------------------------------------------------------------------------- ________________ જો પ્રતિમાધારી સાધુ વસ્રરહિત હો કર સંયમમેં તત્પર રહતા હૈ ઉસ મુનિકે ચિતમેં યહ ભાવના હોતી હૈ કિ મૈં તૃણસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ ઔર દંશમશકસ્પર્શ સહ સકતા હૂં, ઔર ભી વિવિધ સ્પર્શો કો સહ સકતા હૂં; પરન્તુ લજ્જાકો નહીં છોડ સકતા હૂં । એસે સાધુકો કટિબન્ધન ધારણ કરના કલ્પતા હૈ । ચઃ મિન્નુ=જે પ્રતિમાપ્રતિપન્ન સાધુ, વેરુ=અભિગ્રહ વિશેષથી વસ્રરહિત હોવા છતાં, દ્યુતિઃ=સંયમ અને તપથી વ્યવસ્થિત છે, તસ્ય મિક્ક્ષોઃ તે મુનિને ચૈતસિક ચિત્તમાં, વ મત્તિ=આ પ્રકારને વિચાર આવે છે, કે =હું', તુળપર્શ =તૃણસ્પર્શવાળી પીડાને, ખ્યાતિનું=સહન કરવા માટે, “ છ્યું ” એ જ પ્રકારે શીતપશ=ઠંડીના ઉપદ્રવવાળી ખાધાને અધ્યાપ્તિનું=સહન કરવા માટે, તથા તેનઃસ્પર્શ =અતિ તપતા સૂર્યના ઉગ્ર કિરણોને ધ્યાપ્તિનું= સહન કરવા માટે, તથા વંશમાવો =ડાંસ મચ્છરના પરિસહ અધ્યાત્તિનું=સહન કરવા માટે, તાન્= કેવલ–ડેડી અથવા ગરમી આ બેમાંથી ગમે તે એક, અન્યતરાર્—તથા બીજા પ્રકારના ઘણા દુ:ખોમાંથી અન્યતર વિવા=અનેક પ્રકારના કાંકરાવાળી અને કઠાર ભૂમિના, અને કાંટા વગેરેથી ભરેલા, સ્પર્શ દુઃખાને, પ્રાપ્તિનું=સહન કરવા માટે રાજ્નોમિ=સમર્થ છું. "( (6 प्रतिच्छादनं ભાવા —કૃતિ અને સંહનનથી યુકત શ્રુતજ્ઞાનની દૃષ્ટિથી નરક અને તિર્યંચ્ ગતિના કષ્ટોને જાણવાવાળા વૈરાગ્ય ભાવનાથી ભાવિત અને પ્રતિમાપ્રતિપન્ન એવો મે જ્યારે જે જે દુઃખાના અગાઉ ઘણી વખત અનુભવ કરેલ છે તે પછી આ દુ:ખ મને દુઃખિત અથવા તિરસ્કૃત કરવામાં સમ અની શકનાર નથી. આ પદમાં મધ્યમ પદ શુદ્ઘ ”ના લાપ થયેલ છે. એ રીતે ચિા=લજ્જાથી, ગુહ્મચ=ગુહ્ય ભાગના, પ્રતિજ્જાન=આચ્છાદનરૂપ વસ્ત્રને, યવનું=છેડવા માટે હું', નાનોમિ=લજ્જાયુકત સ્વભાવ હોવાથી, અને સાધુના વેષની વિકૃતિ થઈ જવાની શકાથી સમથ નથી. =આ પૂર્વકત કારણેાથી તસ્ય એ પ્રતિમાપ્રતિપન્ન સાધુએ, ટિવન્યાં ચાર આંગળ અધિક એક હાથ પ્રમાણ પહેાળુ કડના પ્રમાણે લાંબુ એક વસ્ત્ર કેડ ઉપર ધારણ કરવું કલ્પિત છે—શાસ્ત્રમાં કહેલ માર્ગ છે, પરંતુ તે સાધુ લજ્જાપરિષહને જીતવામાં શિકતસપન્ન છે તેા પણ એણે દારાહિત મુહપત્તિ અને રજોહરણ, આ બે ઉપધિા તે રાખવી જ જોઈ એ. આને રાખવાથી પણ તે અચેલક જ છે. (સૂ॰૧) ܕܕ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૬ ૯ Page #277 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા વસ્ત્રરહિત હોવાથી સાધુ ઠંડી આદિ સ્પર્શજન્ય દુઃખ સારી રીતે સહન કરે, આ વિષયને સૂત્રકાર પ્રદર્શિત કરે છે-“ભવા” ઈત્યાદિ. ઉસ સંયમમેં પરાક્રમ કરતે હુએ ઉસ અચેલ સાધુકો તૃણસ્પર્શ, શીતસ્પર્શ, ઉણસ્પર્શ ઔર દંશમશકસ્પર્શ પ્રાપ્ત હોતે હૈ ! વહ સાધુ ઉન સ્પર્શી કો તથા અન્ય ભી વિવિધ સ્પર્શી કો સહતા હૈ ! ઉસકી આત્મા લાઘવયુક્ત હોતી હૈ. ઉસકા યહ અચેલત્વ તપ હી હૈ. ઉસ સાધુકી યહ ભાવના સર્વદા હોની ચાહિયે કિ ભગવાનને જો કહા હૈ વહ સર્વથા સંગત હૈ . અથવા” શબ્દ પક્ષાન્તરને ઘાતક છે, માટે પૂર્વ સૂત્રમાં “લજજાદિ હેતુના ભાવમાં સાધુ વસ્ત્ર ધારણ કરે, કદાચ લજજા પરિષહ તેણે જીતી લીધે હોય તો વસ્ત્રને પણ પરિત્યાગ કરે” જે આ વિષય બતાવ્યા છે તેનાથી ભિન્ન પક્ષનું આચરણ કરી સૂત્રકાર કહે છે કે સંયમમાં વિલીન વસ્ત્રરહિત સાધુને તૃણુપર્ણજન્ય દુઃખવિશેષ પીડા કરે છે, ઠંડીને સ્પર્શ દુઃખ કરે છે, ગરમીને સ્પર્શ પીડા પહોંચાડે છે. ડાંસ, મચ્છર બાધા પહોંચાડે છે. એકતર અને અન્યતર વિરૂપરૂપ પરિષહ તેને આકુળ વ્યાકુળ કરતાં રહે છે, પરંતુ એ અલ-વસ્ત્રરહિત સાધુનું એ કર્તવ્ય છે કે તે આવી સમસ્ત પરિષહજન્ય પીડાઓ સહન કરે. આથી તેને એ લાભ છે કે તેના સંચિત કર્મોને ભાર હળવે થશે, અને આગામી કર્મોનું બંધન પણ શિથિલ થતા રહેશે. ઢાવિયે વાજમમા” અહીંથી લઈ “મમેવ સમમિજ્ઞાળિયા” અહીં સુધીના પદની વ્યાખ્યા પહેલાં ચતુર્થ ઉદ્દેશમાં કહેવાઈ ગયેલ વ્યાખ્યાની અનુસાર જાણી લેવી જોઈએ. (સૂ૦૨) તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા! પ્રતિમાપ્રતિપન્ન સાધુ આ અભિગ્રહ વિશેષને સ્વીકાર કરે કે “હું અન્ય પ્રતિમાપ્રતિપન્ન સાધુઓને માટે અશનાદિ દઈશ અને એમની પાસેથી પણ અશનાદિ લઈશ.” આ વિષયને સૂત્રકાર ચાર બંગદ્વારા પ્રદર્શિત કરે છે“રણ ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૭૦ Page #278 -------------------------------------------------------------------------- ________________ જિસ ભિક્ષુકો યહ હોતા હૈ કિ મેં દૂસરે ભિક્ષુઓકે લિયે અશન આદિ લા કર દંગા ઔર દૂસરકે લાયે હુએ અશનાદિકકો સ્વીકાર ભી કરેંગા ૧. જિસ ભિક્ષુકો યહ હોતા હૈ કિ મેં દૂસરે ભિક્ષુઓકે લિયે અનાદિક લા કર દંગા ઔર દૂસરેકે લાયે હુએ અશનાદિકકો સ્વીકાર નહીં કરેંગાર I જિસ ભિક્ષુકો યહ હોતા હૈ કિ મેં દૂસરે ભિક્ષુઓકે લિયે અશનાદિક લાકર નહીં દંગા, પરતુ દૂસરેકે લાયે હુએ અશનાદિકકો સ્વીકાર કરૂંગા ૩. જિસ ભિક્ષુકો યહ હોતા હૈ કિ-મેં દૂસરે ભિક્ષુઓ કે લિયે અનાદિક લા કર નહીં દૂ ગા ઔર ન દૂસરેકે લાયે હુએ અશનાદિકકો સ્વીકાર કરૂંગા ૪ | યે ચાર પ્રકારક અભિગ્રહધારી મુનિ હોતે હૈ. પાંચ પ્રકાર કે અભિગ્રહધારી મુનિ હોતા હૈ . જિસકા અભિગ્રહ ઇસ પ્રકારકા હોતા હૈ કિ મેં અપનેસે બચે હુએ એષણીય અશનાદિક દ્વારા સાધર્મિયોં કી વૈયાવૃત્ય કરૂંગા ઔર સાધર્મિકોક દ્વારા ભી અપનેસે અવશિષ્ટ દિયે ગયે એષણીય અનાદિકકો સ્વીકાર કરૂંગા આ ચાર અંગેની વ્યાખ્યા, આ અધ્યયનના પૂર્વ ઉદ્દેશમાં કહેવામાં આવેલ બીજા સૂત્રની વ્યાખ્યા અનુસાર સમજી લેવી જોઈએ. પ્રતિમાપ્રતિપન્ન મુનિ આ ચાર અભિગ્રહોમાંથી કોઈ એક અભિગ્રહને અથવા આગળના ત્રણ અભિગ્રહમાંથી કઈ એક અભિગ્રહને ગ્રહણ કરે. ચોથા અભિગ્રહની ભજના છે. આ માટે સૂત્રકાર જ ઈત્યાદિ સૂત્રાંશ કહે છે–જે ભિક્ષુના ચિત્તમાં એ વિચાર આવે છે કે હું એ ચતુર્વિધ આહારથી કે જે મારા ઉપભેગથી બાકી બચી રહેલ છે, તથા જે યથૈષણીય-પ્રતિમાપ્રતિપનો માટે કલ્પનીય, અને જેને હું મારા માટે લાવેલ છું કર્મોની નિર્જરા કરવાની ચાહ નાથી સાધમી સાધુનું વૈયાવૃત્ય કરું. આ પ્રકારને અભિગ્રહ કેઈ સાધુ ગ્રહણ કરે છે. કેઈ સાધુ એ અભિગ્રહ કરે છે કે-હું યથાતિરિકત, યથેષણીય અને યથા પરિગ્રહીત ચાર પ્રકારના અશનથી, કર્મોની નિર્જરા હોવાની કામનાથી સાધર્મિક સાધુ દ્વારા ક્રિયમાણ વૈયાવૃત્યને સ્વીકાર કરીશ. આ પ્રકારને વિચાર કરવાવાળા સાધુ શું કરે એને સૂત્રકાર “સ્ટાવચે ગામમાં નાવ સમત્તમેવ સમમિળિયા” આ પદેથી પ્રગટ કરે છે. એ સમસ્ત પદનો અર્થ પહેલાં આ અધ્યયનના ચોથા ઉદ્દેશમાં કહેવાઈ ગએલ છે. ભાવાર્થ–સાધુઓ દ્વારા સાધુઓની વૈયાવૃત્ય કરવાને પ્રકાર અહિં સૂત્રકારે પ્રગટ કરેલ છે. એ જ જ્યારે નિયમરૂપથી અંગીકૃત થાય છે ત્યારે અભિગ્રહવિશેષ કહેવામાં આવી જાય છે. એનું અહિં કથન છે. શ્રી આચારાંગ સૂત્ર ૩ ૨૭૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ કઈ કઈ સાધુ એવા પ્રકારથી અભિગ્રહ કરે છે કે હું બીજા સાધુઓ માટે આહારાદિક લાવી આપીશ, આ રીતે હું તેમની વૈયાવૃત્ય કરીશ તથા કઈ સાધુ મારા માટે આહાર પાણી લાવી આપશે તે હું સ્વીકાર કરીશ. આ અભિગ્રહને એક પ્રકાર છે. (૧) કઈ કઈ સાધુ આ પ્રકારને અભિગ્રહ કરે છે કે-હું બીજા સાધમી સાધુ માટે આહારદિક લાવી આપીશ પણ બીજાના દ્વારા લાવેલ આહાર પાણી ઉપયોગમાં નહીં લઉં. આ અભિગ્રહને બીજો પ્રકાર છે. (૨) કઈ કઈ સાધુ આ પ્રકારને અભિગ્રહ કરે છે કે હું બીજાઓ માટે આહારદિક લાવીશ તે નહીં પણ કઈ મને લાવીને આપશે તે હું તેને મારા ઉપગમાં અવશ્ય લઈશ. આ અભિગ્રહને ત્રીજો પ્રકાર છે. (૩) કોઈ કોઈ સાધુ એ અભિગ્રહ કરે છે કે-બીજાઓના માટે હું આહારદિક લાવીશ નહીં તેમજ મારા માટે પણ બીજાથી મંગાવીશ નહીં. આ અભિગ્રહને ચોથો પ્રકાર છે. (૪) આવા ચાર પ્રકારના અભિગ્રહમાંથી સાધુ પિતાની ઈચ્છામાં આવે તે કઈ પણ અભિગ્રહ ધારણ કરી શકે છે. અથવા આદિના ત્રણ અભિગ્રહોમાંથી પણ ચાહે તે ગ્રહણ કરી શકે છે. આ પક્ષમાં ચોથા અભિગ્રહની ભજના છે –ધારણ કરે, ન પણ કરે, નીચેના સૂત્રાશથી સૂત્રકારે એજ વાત પ્રગટ કરી છે. એમાં તેઓએ પહેલા બીજા અને ત્રીજા અભિગ્રહનું પ્રદર્શન કરેલ છે. (સૂ૩) ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા આ પ્રકારે કઈ એક અભિગ્રહને ધારણ કરવાવાળા સચેલ તથા અચેલ સાધુની, શારીરિક પીડાના સદુભાવમાં અગર અસદ્દભાવમાં પિતાના આયુષ્યના અવશિષ્ટ ભાગના જાણકાર હેવાથી મરણવિધિ સૂત્રકાર પ્રગટ કરે છે“f” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૭૨ Page #280 -------------------------------------------------------------------------- ________________ જિસ સાધુકો યહ માલૂમ હો કિ મેરા શરીર અબ સશક્ત નહીં હૈ વહ સાધુ સંથારા કરે । ઉદ્દેશ સમાપ્તિ । 66 यस्य खलु' '' અહીંથી લઈ ને ‘‘ચાવત્વસ્તરેલ ” અહીં સુધીના પદાથી વ્યાખ્યા આ અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશમાં કહેવાયેલ છે. ઘાસના સંથારો કરી સાધુના કર્તવ્યનું પ્રદર્શન કરતાં સૂત્રકાર કહે છે કે-સાધુ જ્યારે સંથારા ઉપર બેસે ત્યારે તે સમયે તે સાધુ કે જેણે પાપાપગમન સંથારો ધારણ કરવાનો નિયમ લીધો છે તે, પહેલાં મોહ્યુ”ના પાઠ ભણે. પાઠ ભણીને સિદ્ધોને, અર્જુન્તાને અને ધર્માચાતિ નમસ્કાર કરે. ત્યાર બાદ પોતે પાંચ મહાવ્રતાને ફરીથી ગ્રહણ કરે. ચાર પ્રકારના આહારના પરિત્યાગ કરે. પછી આકુ ંચન, પ્રસારણ અને દૃષ્ટિસ ંચારણુ આદિરૂપ કાયાના વ્યાપારના, અપ્રશસ્ત મનાયેાગના અને સર્વથા વચનયાગના, અથવા કાયામાં મમત્વરૂપ કાયના અને તેના આકુ ંચન, પ્રસારણ આદિ વ્યાપાર રૂપ ચાગના, એવં ગમનાગમનરૂપ ક્રિયાને પરિત્યાગ કરે આ પ્રકારે “ ત સખ્ય' અહીથી શરૂ કરી આ સૂત્રની સમાપ્તિ સુધીના પદોની વ્યાખ્યા આ અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશમાં તથા ચેાથા ઉદ્દેશના અંતમાં લખાઈ ગયેલ છે તે અનુસાર સમજી લેવી જોઈ એ. “ વૃત્તિ શ્રૃવીમિ ” આ પદોના અપણુ અગાઉના અધ્યયનામાં કહેવાઈ ગયેલ છે. (સ્૦૪) આઠમા અધ્યયનને સાતમા ઉદ્દેશ સમાસ ॥ ૮–૭ u શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૭૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ ઉદ્દેશકા સક્ષમ ઉદ્દેશકે સાથ સમ્બન્ધપ્રતિપાદન, પ્રથમ ગાથા ઔર ઉસકી છાયા । આઠમા અધ્યયનના આઠમા ઉદ્દેશ. સાતમા ઉદ્દેશના કથન પછી હવે આઠમા ઉદ્દેશના પ્રારંભ થાય છે. આ ઉદ્દેશના પૂર્વ ઉદ્દેશોની સાથે આ સબંધ છે—ચાથા ઉદ્દેશમાં વ્યાધિમરણ, વૈહાયસ મરણુ અને ગા પૃષ્ઠ મરણ, પાંમમા ઉદ્દેશમાં ભક્તપ્રત્યાખ્યાન, છઠ્ઠામાં ઇંગિત મરણુ અને સાતમા ઉદ્દેશમાં પાદાપગમન સંથારાનુ વર્ણન સૂત્રકારે કરેલ છે. આ આઠમા ઉદ્દેશમાં ભક્તપરિજ્ઞા, ઇંગિતમરણ અને પાદાપગમન, આ ત્રણેની વિધિ પતાવીને સૂત્રકાર પ્રથમ ભિક્ષુના સમાધિ પાલનના પ્રકારને મ્હે છે—‘ અનુપુત્રેન’ ઈત્યાદિ. બુદ્ધિમાન્ ધીર મુનિ ક્રમશઃ ભક્તપરિજ્ઞા, ઇંગિતમરણ ઔર પાદપોપગમનરૂપ વિમોહકો પ્રાપ્ત કર, ઉસ ભક્તપરિજ્ઞાનાદિક કે ઔચિત્ય અનૌચિત્યકો વિચાર કર સમાધિકા પરિપાલન કરે । સચમ પાલન કરવાવાળા હેય અને ઉપાદેય રૂપ પદાર્થોના રિહાર અને પ્રાપ્ત કરાવનાર જ્ઞાનથી સંપન્ન, તથા પરિષદ્ધ અને ઉપસૌથી અક્ષાભ્ય, એવા મુનિજન ક્રમથી પૂર્વે ઉદેશેામાં બતાવેલ ભક્તપરિજ્ઞા, ઇંગિતમરણ અને પાદ પાપગમન રૂપ વિમેહ (વિવેક)ને પ્રાપ્ત કરી અને તેને “મનીદશ સર્જે અસાધારણ (વિશેષ) જાણીને સમાધિનું પાલન કરે. ज्ञात्वा સૂત્રગત આનુપૂર્વી શબ્દના અર્થ ક્રમ છે, એ ભક્તપ્રત્યાખ્યાન આદિ સમાધિમરણાને ધારણ કરવાના ક્રમ આ પ્રકારના છે—પહેલાં મુનિન્દીક્ષા ધારણ કરવી, ત્યાર પછી સૂત્રનું અધ્યયન અને તેના અર્થનું અવધારણ, અથવા યુગપદ્ એકી સાથે ખન્નેનું પઠન અને અવધારણ કરવું. આમાં નિષ્ણાત બની પછી એકલા વિહાર કરવા. અથવા-ઉત્કૃષ્ટ ચતુર્થ ભક્ત, અષ્ટમભક્ત, દશમભક્ત અને દ્વાદશભક્ત આફ્રિ સલેખનાના ક્રમસ્વરૂપ તવિશેષાને ધારણ કરવાં. વિમેાહ શબ્દને અ ભક્તપરિજ્ઞા ઇંગિતમરણ અને પાદપેાગમન સંથારો છે. વિ + મેહમાં ‘વિ' શબ્દના અર્થ વિગત રહિત છે. માહ વિગત થયેલ છે, જેનાથી અથવા જેના અથવા જેએમાં તે વિમોઢુ છે “યં” શબ્દ એ ભાવ પ્રકટ કરે છે કે સમાધિ ધારણ કરનાર એ વિચાર જરૂર કરે કે તે સ’થારાનું' ધારણ કરવુ` કયા સમયે ઉચિત છે ? અથવા કયા સમયે અનુચિત છે ? (૧) શ્રી આચારાંગ સૂત્ર : ૩ २७४ Page #282 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ગાથાકા અવતરણ, દ્વિતીય ગાથા ઔર છાયા । વધુમાં પણ સૂત્રકાર એ વિષયમાં કહે છે- દુનિજ઼િ ” ઈત્યાદિ "6 મુનિ બાહ્ય ઔર આભ્યન્તર તપકા સેવન કર, શરીરકે અશક્ત હો જાને પર ભક્તપ્રત્યાખ્યાન આદિમેં સે કિસી એકકો સ્વીકાર કર આહારાદિકી ગવેષણાસે નિવૃત હો જાતા હૈ । હેય અને ઉપાદેય પદાર્થીના પરિજ્ઞાતા મુનિજન ખાહ્ય અને આભ્યંતર તપનું સેવન કરી નિશ્ચયથી શ્રુતચારિત્રરૂપ ધર્મના સકળ રહસ્યના જ્ઞાતા હોય છે. તે પ્રત્રજ્યાગ્રહણ અને દ્વાદશાંગના અધ્યયન વગેરેના ક્રમથી ભક્તપ્રત્યાખ્યાન વગેરેના વિચાર કરી શરીર ધારણના નિમિત્ત આહાર વગેરેની ગવેષણાથી વિરકત ખની જાય છે. સૂત્રમાં ‘સવાય શબ્દ એવુ' અતાવે છે કે મુનિજન એવે વિચાર કરે કે સંયમની પિરપાલના કરતાં કરતાં મારૂં શરીર હવે શિથિલ થઈ ગયુ' છે, આથી સંયમની આરાધના કરવાની મારામાં શક્તિ રહી નથી, એટલે હવે આ શરીરના પરિત્યાગ કરવાના સમય આવી ગયા છે, આ માટે ભક્ત પ્રત્યાખ્યાન વગેરે મરણામાંથી હું કયું મરણુ ધારણ કરવામાં સમથ છું ? આ પ્રકારના વિચાર કરી અશનાદિની ગવેષણા કરવાના ત્યાગ કરી દે. તૃતીય ગાથાકા અવતરણ, તૃતીય ગાથા ઔર છાયા । પ્રાપ્તમરણુ માટે સલેખના કરવાવાળા મુનિએ મુખ્યરૂપથી ક્રોધાદિક કષાયાને કૃશરૂપ ભાવસ લેખના કરવી જોઇએ. આ વાત સૂત્રકાર પ્રદર્શિત કરે છે— " સદ્ ઈત્યાદિ. " શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૭૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ વહ ભિક્ષુ અલ્પાહારી હોતા હૈ, કષાયાદિકો કુશ કરકે દૂસરોંકે દુર્વચનોંકો સહ લેતા હૈ । યદિ ઉસ ભિક્ષુકો આહાર ન મિલે તો વહુ આહારકા પરિત્યાગ કર દેતા હૈ । અલ્પાહારી તે મુનિ ક્રોધાદિ કષાયાને કૃશ કરતાં નીચ પુરૂષાના કુલચનાને અને વ્યાધિના દુઃખને પણ સહન કરે, અને કદાચિત્ અવ્યાબાધ શિવસુખના અભિલાષી તે મુનિ ગ્લાન બની જાય તે તે ચાર પ્રકારના આહારના પરિત્યાગ કરી દે—સલેખનાના ક્રમનો નહી. સૂત્રગત અલ્પાહાર પદ્મ એ પ્રગટ કરે છે કે તે સાધુ સલેખનાક્રમથી છઠ્ઠ, અઠ્ઠમ, આદિ વિધિથી તપસ્યા કરતાં પારણાના દિવસે બીજા કાઈ મુનિદ્વારા લાવી આપવામાં આવેલ આહારને પણ અલ્પ માત્રામાંજ લે છે. કષાય–એમાં ષ અને આય એ બે શબ્દ છે. કષના અ સંસાર, અને આયના અથ સ્થાન છે. સંસારનું જે સ્થાન છે તેનુ નામ કષાય છે. અલ્પ આહાર કરવા તે કષાયાના ઉપશમની સમભાવનાથી થાય છે તા પણુ કદાચ તેને કષાયના ઉત્ક્રય આવે તે તે સમયે પણ દુર્ભાષિત આદિને સહનજ કરે છે. આ વાત પણ ‘ તિતિક્ષેત’ આ પદથી પ્રગટ થાય છે. જાયેલૢ આ ક્રિયાપદ એ સૂચિત કરે છે કે કોઈ પણ સાદ્રારા સમાનીત–લાવેલ ભિક્ષા કદાચ તે સાધુને ન મળે તેા તે ગ્લાન તે સમય ચારે પ્રકારના આહારના ત્યાગ કરી દે પણ સલેખનાના ક્રમના નહી. ** ગદ્દારચૈવ ” અહિં પર एव ” આ પદ એમ મતાવે છે કે તે ભક્ત પ્રત્યાખ્યાન આદિ કરે તા, પરંતુ એવા કાયર બનીને તે પેાતાના સલેખનાના ક્રમના ભંગ ન કરે કે− ચાલો થોડા દિવસ આહાર કરી લઉ` પછી બાકી રહેલ સલેખના પૂર્ણ કરી લઇશ.' (૩) (C ચતુર્થ ગાથાકા અવતરણ,ગાથા ઔર છાયા । ફ્રી પણ કહે છે—નીવિચ' ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૭૬ Page #284 -------------------------------------------------------------------------- ________________ સંખના કરનેવાલે મુનિકો જીવન-મરણકી અભિલાષાસે - રહિત હોના ચાહિયે . એ સંલેખનકારી સાધુ સંખનામાં વધારે જીવવાની આકાંક્ષા નહીં કરે, સુધાપરિષહ આદિથી ત્રસ્ત બની ઔદારિક શરીરના પરિત્યાગરૂપ મરણની પણ આકાંક્ષા ન કરે. અર્થાત-અધિક જીવવાની એમજ દુઃખિત બનીને મરવાની ચાહના ન રાખે. તથા મરવા જીવવા બન્નેમાં આસકિત ન કરે. (૯) પાંચવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા | તે સમય એ કે હવે જોઈએ? તેને ઉત્તર આપતાં સૂત્રકાર કહે છેમન્નુત્યો' ઈત્યાદિ. સંખનાકારી મુનિ નિર્જરાકી અપેક્ષા રખતા હુઆ મધ્યસ્થ હો કર સમાધિની પરિપાલના કરે, ઔર કષાય એવં શારીરિક ઉપકરણોં કો છોડ કર અન્તઃકરણકો શુદ્ધ કરેા. રાગ અને દ્વેષમાં ઉદાસીન વૃત્તિવાળા, અથવા જીવવામાં અને મરણમાં પણ નિરપૃહ, માટે જ કર્મોની નિર્જરાની અપેક્ષાના સ્વભાવવાળા એવા તે મુનિ મરણસમાધિની અનુપાલના કરે. જીવન અને મરણમાં ઈચ્છારહિત મુનિનું કાળ પર્યા યથી જે સમયે મરણ થાય છે એ સમયની તે મુનિ સાવધાન ચિત્તથી પ્રતીક્ષા કરે. આ પ્રકારે અન્તરંગની ઉપાધિરૂપ કષાયે અને બહારની ઉપાધિરૂપ શરીર અને ઉપકરણ વગેરેને ત્યાગ કરી એ મુનિ રાગ દ્વેષથી રહિત વિસ્ત્રોતસિકા-સંશયાદિક દેષ-રહિત થઈ પોતાના અન્તઃકરણની ગવેષણ કરે. (૫) - છઠી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા | ફરી– જિં ગુવક્રમ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૭૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ અપની આયુકે ઉપક્રમકો જાન કર મુનિ સંલેખનાકાલકે બીચમેં હી ભક્તપ્રત્યાખ્યાન કરે ! પિતાની આયુષ્ય અને કલ્યાણના દરેક પ્રકારના ઉપક્રમને તે જાણે, અને તે તરત જ સંલેખનકાળના મધ્યવતી કાળને અભ્યાસ કરે. અથવા-જ્યારે તે પિતાના સુખમય જીવનની સ્થિતિ પુરી થતી જાણે, અથવા-આયુષ્યના પુદ્ગલેને સંકુચિત થવાને સમય આવી ચુક્યો છે” એવું સમજે ત્યારે તે અવસરજ્ઞ મુનિ સંલેખનાના અવસરના મધ્યકાળમાં સત્વર ભક્તપરિજ્ઞા વગેરેનું સેવન કરવા લાગે.(૬) સાતવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા સંલેખનાથી જેનું કૃશ શરીર શુદ્ધ છે એવા મુનિ મરણકાળ ઉપસ્થિત થતાં શું કરે? આના ઉત્તરમાં સૂત્રકાર કહે છે–ામે વા’ ઈત્યાદિ. મુનિ ગ્રામ અથવા અરણ્યમેં પ્રાણિવર્જિત સ્થડિલકા પ્રતિલેખન કરકે વહાં પર દર્ભના સંથારા બિછાયે. જે મુનિનું કૃશ શરીર સંલે ખેનાથી શુદ્ધ છે. વસતિમાં અથવા જંગલમાં પ્રાણિવજીત સ્થાનનું નિરીક્ષણ કરે, અને એ પછી જ્યારે એ નિશ્ચય થઈ જાય કે આ પ્રદેશ જીવ-જંતુથી રહિત છે, ત્યારે પ્રામાદિકમાં યાચનાથી પ્રાપ્ત કરેલ દર્ભ વગેરે ઘાસને ત્યાં બીછાવી પિતાને સંથાર તૈયાર કરે. (૭) આઠવ ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ! એ મુનિ આ પછી શું કરે? આને માટે સૂત્રકાર કહે છે-“TIણો ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૭૮ Page #286 -------------------------------------------------------------------------- ________________ મુનિ આહારકો છોડ કર ઉસ દર્ભસંથારાકે ઉપર શયન કરે, અનુકૂલ પ્રતિકૂલ સભી પરિષહોંકો સહે. સંલેખનાથી :શદ્ધ શરીરવાળા, ત્રણ પ્રકારના કે ચારે પ્રકારના આહારના પરિત્યાગી, મહાવ્રતે જેણે ગ્રહણ કરેલ છે, સમસ્ત જીવને જેણે ક્ષમાપ્રદાન કરેલ છે અને પિતે પણ પિતાના બધા પ્રત્યક્ષ અને પક્ષ દેની ક્ષમાયાચના કરેલ છે, સુખ અને દુઃખમાં જે સમભાવી બની ચુકેલ છે, અને આત્મતત્વના જ્ઞાતા હોવાને કારણે જે મરણને ભય રાખતો નથી, એ તે મુનિ બીછાવવામાં આવેલ સંથારાની પડિલેહણ કરી ફરી પરિમાર્જના કરે, એ પછી તે તેના ઉપર સુવે. સંથારે ગ્રહણ કરેલ તે મુનિ ઉપસર્ગોથી ન અકળાતાં તેને સહન કરે. પિતાના અનુકૂલ-પુત્ર-મિત્ર અને કુટુંબીજનેના સંસર્ગથી આવેલ પરિષહ અને ઉપસર્ગોથી હષિત બની તથા પ્રતિકૂળ-વધ-બંધન-આકોશ વગેરેથી ઉત્પન્ન તેથી કોપપરાયણ બની સાધુમર્યાદાનું તે ઉલ્લંઘન ન કરે. (૮) નવમી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા આ અર્થને સૂત્રકાર સ્પષ્ટ કરે છે–સંસદ ૨” ઈત્યાદિ. ઉસ શય્યા પર ઉસ મુનિકે માંસશોણિતકો કીડિયા ઔર ગૃધ્ર આદિ પક્ષી પાર્વે તો ઉનકી હિંસા ન કરે ઔર ન ક્ષતસ્થાનકા પ્રમાર્જન હી કરે ! કીડી-સર્ષ–ઉંદર-ધુસ-ખીસકેલી-છછુંદર વગેરે સંસર્ષણશીલ પ્રાણી, ગીધ વગેરે ઉર્વચારી જીવ, સિંહ, વાઘ, શીયાળ વગેરે અપશ્ચારી જીવ કે જે માંસ અને લેહીને જ ભક્ષણ કરનારા છે, એ કદાચ તે સાધુના માંસ અને લેહીનું ભક્ષણ કરવા આવે તો તે તેની હિંસા ન કરે, તેમ એના દ્વારા ખાવામાં આવેલા શરીરના કેઈ પણ ભાગને રજોહણાદિકથી પ્રભાજિત ન કરે. ગીધ સિંહ, વાઘ વગેરે માંસ ખાનારા છે. કીડી આદિ, આદિ શબ્દથી મચ્છર, માકડ, જી, લીખ વગેરે લેહી ચુસનારા છે. (૯) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૭૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ દશવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી પણ–“પાળા રે” ઈત્યાદિ. સાધુ યહ વિચાર કરે કિ યે પ્રાણી મેરે શરીરકી હિંસા કરતે હૈ રત્નત્રયકી તો નહીં કરતે 1 એસા વિચાર કર વહ ઉહેં નિવારિત ન કરે અપની શય્યાસે - કભી દૂર ન જાય ઔર પરીષહોપસર્ગોકા સહન કરે ! આ બે ઈન્દ્રિયવાળા પ્રાણી મારા શરીરનું ભક્ષણ કરનારાં છે પણ રત્નત્રયનું નહીં એ વિચાર કરી પોતાના શરીરના મમત્વને ત્યાગી તે સાધુ, સમાચરિતગ્રહણ કરેલ અભિગ્રહના ભંગના ભયથી એ માંસ-લેહીનું ભક્ષણ કરનાર જીને દૂર ન કરે, તેમ એના ભયથી પિતે એ સ્થાન છેડી બીજા સ્થાને ન જાય, તથા તે સાધુ પ્રણાતિપાતાદિક, અથવા શબ્દાદિક વિષય-કષાયરૂપ અનેક આ થી પીડાતે હોવા છતાં પણ તે દ્વારા થતા પરિષહ અને ઉપસર્ગની પીડાને સહન કરે.(૧૦) ગ્યારહવ ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી પણ–“હિં” ઈત્યાદિ. બાહ્યાભ્યન્તર ગ્રન્થસે રહિત અપની આત્માકો ભાવિત કરતે હુએ મુનિ અન્તિમસ્વાસોચ્છવાસપર્યન્ત સમાધિયુક્ત રહે . ઇસ પ્રકારકા મુનિ કર્મક નિશેષ હોને પર મોક્ષગામી હોતા હૈ ઔર યદિ કર્મ અવશિષ્ટ રહ જાતા હૈ તો દેવલોકગામી હોતા હૈ . ગીતાર્થ સંયમી ઇસ ઇંગિત મરણકો સમ્યક | પ્રકારસે સ્વીકૃત કરતા હૈ . જે મુનિ આત્માથી સર્વથા પૃથભૂત બાહ્ય–શરીરાદિકરૂપ, અને આત્યંતર-રાગાદિરૂપ પરિગ્રહોથી પિતાને ભિન્ન માને છે, અને આવા પ્રકારની જેની સદાભાવના બની રહે છે, તથા ધર્મધ્યાન અને શુકલધ્યાન, આ બને ધ્યાનમાંથી જે કઈ એક ધ્યાનથી સમન્વિત રહે છે તે મરણના અવસરને પાર કરનાર બને છે અંતિમ શ્વાસ અને નિઃશ્વાસ સુધી સમાધિ સંપન્ન રહે છે. આ રીતથી મરણ કરવાવાળા સાધુ કમરૂપ રજથી રહિત બનીને સિદ્ધિલેકમાં, અથવા કર્મોને અવશેષ રહેવાથી દેવલોકમાં જાય છે. અહિં સુધી ભકતપરિજ્ઞા નામના મરણનું વર્ણન કરવામાં આવેલ છે. આગળ હવે અર્ધા પદ્યથી સૂત્રકાર ગિતમરણના કથનને પ્રારંભ કરે છે–પ્રથમ ઈતિમરણ કેણ કરે છે? એને માટે સૂત્રકાર શ્રી આચારાંગ સૂત્ર ૩ ૨૮૦ Page #288 -------------------------------------------------------------------------- ________________ કહે છે કે જે સંયમી છે, તથા જે ઓછામાં ઓછા નવપૂર્વના જાણકાર હાય છે તેજ તેને અ`ગીકાર કરે છે-ખીજા મુનિ નહીં. આમાં પણ સલેખના અને ઘાસના સંથારા વગેરેની વિધિ પહેલાંની માફક જાણવી જોઈ એ. (૧૧) બારહવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । આ મરણની બીજી પણ વિધિ કહે છે— અન્ય સે? ઈત્યાદિ. યહ ઇંગિણતમરણરૂપ ધર્મ ભગવાન્ મહાવીરને કહા હૈ, યહ મરણ ભક્તપરિજ્ઞામરણસે ભિન્ન હૈ । ઇસ મરણકા અભિલાષી મુનિ શરીરકે આવશ્યક કાર્ય કો છોડ કર અન્ય સભી કાર્યો કો છોડે । જ્ઞાતપુત્ર શ્રી મહાવીર દ્વારા કેવળજ્ઞાનરૂપી આલેાકવશથી ( પ્રકાશવડે ) સારી રીતે જાણવામાં આવેલ તે ઈંગિતમરણરૂપ ધર્મ ભકતપ્રત્યાખ્યાન વગેરે મરણથી જુદા પ્રકારનું છે. આ મરણની પણ દીક્ષા ગ્રહણ કરવી, સલેખના વગેરેનું ધારણ કરવું વગેરે વિધિ પહેલાની માફ્કજ સમજવી જોઈ એ. ઇંગિત મરણના અભિલાષી મુનિએ સમસ્ત ઉપકરણના પરિત્યાગ કરી સ્થ ંડિલનું નિરીક્ષણ, તેનું સંમાન, પાપાની આલાચના તેમજ પ્રતિક્રમણ કરી પાંચ મહાવ્રતાને પુનઃ ગ્રહણ કરે. અન્ન વગે૨ે એછું કરતા જાય અને છેવટે તેના સપૂર્ણ ત્યાગ કરે, અને ગ્રામાકિથી ઘાસની યાચના કરી એકાન્ત સ્થાનમાં, નિર્જીવ સ્થાન ઉપર સથારો કરી એ ઉપર બેસી ખમત-ખામણા કરી સ્થિર બની જાય. ઈંગિતમરણને ઈચ્છનાર મુનિ મન વચન અને કાયાથી કરેલા, કરાયેલા, અને અનુમેદન આપેલા પેાતાના શારીરિક આવશ્યક કાર્યાં સિવાય ખીજા અવયવોના સંચાર કરવારૂપ પ્રતિચારના ત્યાગ કરી દે. ઉત્તન-પરિવર્તનરૂપ કાયવ્યાંપારાદિક તે કરી શકે છે. (૧૨) તેરહવીં ગાથાકા અવતર, ગાથા ઔર છાયા । સૂત્રકાર વાર ંવાર પ્રાણીયાના પ્રાણાની રક્ષાની આવશ્યકતા પ્રગટ કરીને સૂત્ર કહે છે—રિત્રુટ ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૮૧ Page #289 -------------------------------------------------------------------------- ________________ વહ મુનિ દૂર્વાદિ હરિતકાયોંસે યુક્ત સ્થાનોં પર નહીં બૈઠે, હરિતકાયરહિત સ્થાનપર શયન કરે, આહાર છોડકર ચુપચાપ સભી પરીષહલપસર્ગો કો સહે । તે ભિક્ષુ જે પ્રદેશમાં લીલા દર્ભ આદિના અંકુર હોય તેવા પ્રદેશમાં ન બેસે, જ્યાં લીલા દના અંકુર ન હેાય ત્યાં બેસે ઉઠે અને સુવે. ચાર પ્રકારના મહારના પરિત્યાગી એ સાધુ પરિષદ્ધ અને ઉપસતાથી ઉપદ્રવિત હેાવા છતાં સંથારા ઉપર રહીને ઉત્પન્ન થતા પરિષદ્ધ અને ઉપસજન્ય બાધાઓને સહન કરે.(૧૩) ચૌદહવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । વધુ પણ રૂર્ણિતૢ ’—ઈત્યાદિ. ઇન્દ્રિયોંકી શક્તિ ક્ષીણ હો જાને પર યદિ ગ્લાનિકા અનુભવ હોને લગે તો મુનિ સામ્યભાવકો ધારણ કરે, વહ મુનિ પર્વતકે સમાન અચલ ઔર સમાહિતચિત હોવે । ઇસ પ્રકારકા મુનિ સર્વદા અનિગ્ધ હોતા હૈ । આહારના ત્યાગ કરી દેવાથી ઇન્દ્રિયા સ્વય' શિથિલ મની જાય છે, એટલે આહારના ત્યાગથી ક્ષીણુશક્તિવાળી ઈન્દ્રિયાથી મુનિ જ્યારે ગ્લાનિ અનુભવવા લાગે એ સમયે તે પેાતાના મનનો નિગ્રહ કરીને સમતા ભાવને ધારણ કરે -આર્ત્ત ધ્યાનથી યુકત ન અને. હાથ પગના અવયવોના સંકોચથી જો તે ઉદ્વેિગ્ન ચિત્તવાળા થઈ જાય તે તે એને ફેલાવી શકે છે. સુતાં સુતાં જો તે થાકી જાય તા તે ઉઠીને બેસી શકે છે અને ઈંગિત પ્રદેશમાં ક્રી શકે છે. આ પ્રકારથી પરિસ્થિતિને સંભાળતાં છતાં પણ તે પ્રાપ્ત થતા મરણથી ચંચળ ચિત્તવાળા મનતા નથી, પરંતુ પર્વતની જેમ અડાલ રહે છે. કેવળ શરીરથી જ ચાલે છે. પરંતુ લીધેલ સમાધિથી કે જેમાં તેણે ચિત્ત સ્થાપિત કરેલ છે તેનાથી ચલિત થતા નથી. એવા સાધુ જ પ્રશંસા મેળવનાર બને છે. ભાવથી અચળ બનીને જ તે ઈંગિત પ્રદેશમાં હરી-રી શકે છે. (૧૪) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૮૨ Page #290 -------------------------------------------------------------------------- ________________ પન્દ્રહની ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા! કહેવામાં આવેલા અર્થને જ સૂત્રકાર પ્રદર્શિત કરે છે-મિ ” ઈત્યાદિ. વહ મુનિ ઉસ ઈંગિતમરણ શરીરમેં પીડા હોને પર ઉસ ક્ષેત્રને અન્દરમેં અર્થાત્ મર્યાદિત ભૂમિમેં ઇધર-ઉધર ભ્રમણ કરે, અથવા શુષ્ક કોષકે સમાન નિચલ રહે .. તે મુનિ દેહના અતિ સુકુમાર હેવાને કારણે એના હલન-ચલન માટે સંથારાની આજુબાજુ જઈ શકે છે. ત્યાંથી ફરી તે પાછા સંથારાના સ્થળે આવી શકે છે. પોતાના હાથ પગ વગેરે અવયવોને ફેલાવી શકે છે અને તેને સંકોચ પણ કરી શકે છે. ઇંગિત-મરણ કરવામાં ઉદ્યમી તે સાધુ આવી પૂર્વોકત ક્રિયાઓ કરી શકે છે. જે તેનામાં શક્તિ હોય તે તે પાદપપગમનમાં જેમ સુકેલાં લાકડાંની જેમ નિષ્ક્રિય પડ્યા રહે છે તેમ તે પણ આ ઇંગિતમરણમાં નિષ્ક્રિય થઈ રહી શકે છે. (૧૫) સોલહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા | આ પ્રકારની શકિતના અભાવમાં જે કરવા ગ્યા છેસૂત્રકાર તેને સૂત્ર દ્વારા બતાવે છે–બરકારે” ઈત્યાદિ ઈંગિતમરણમેં મુનિકે શરીરમેં જબ પીડા હોવે તો ઉસે જો કરના ચાહિયે ઉસકા કથના બેઠાં બેઠાં મુનિને જ્યારે શારીરિક કષ્ટને અનુભવ થવા લાગે અને એ દશામાં તેને પિતાનું શરીર થાકેલું માલુમ પડે છે તે નિયમિત પ્રદેશમાં સરળ ગતિથી હરી-ફરી શકે છે. એમ કરતાં કરતાં પણ જે તે થાકી જાય તે તેણે એક સ્થાન ઉપર બેસી જવું જોઈએ. જે સ્થાન ઉપર પિતે બેસી ગયેલ છે ત્યાં તે પર્યકાસન અથવા ઉત્કટ (ઉકડુ) આસન વગેરેથી બેસી શકે છે. જે ઉભા જ રહે તે શ્રમ લાગતા વળી ફરીથી હરી-ફરી શકે છે. એ વખતે પણ જે તે થાકી જાય તે અંતે બેસી જાય અને સુઈ પણ શકે છે, લાકડીની માફક થઈ શકે છે, અને તે પોતાના હાથ પગ વગેરે અવયવો ઈચ્છાનુસાર ફેરવી શકે છે. તાત્પર્ય એ છે કે-જે રીતે સુવા બેસવામાં એને સુખ પડે તે પ્રકારે તે સુઈ બેસી શકે છે. (૧૬) શ્રી આચારાંગ સૂત્ર ૩ ૨૮૩ Page #291 -------------------------------------------------------------------------- ________________ સત્રહવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । વધુમાં-- ભાણીને ઇત્યાદિ, " > ઇસ ઈંગિત મરણકો સ્વીકાર કરનેવાલા મુનિ અપની ઇન્દ્રિયોં કો વિષયોંસે નિવૃત કરે, વહ પ્રતિલેખનયોગ્ય પીઠ–કલાઠિકા અન્વેષણ કરે । જેને અસંયમી જન અંગીકાર નથી કરી શકતા એવા એ ઈંગિત–મરણને સ્વીકાર કરવાવાળા એ મુનિ પેાતાની શ્રોત્ર વગેરે ઈન્દ્રિયાને મનાન અને અમનાન્ત શબ્દ વગેરે વિષયામાં રાગ અને દ્વેષ નહિ કરતા એ તરફથી હટાવી લે, વિષયામાં જ્યારે ઇન્દ્રિયાના રાગ અને દ્વેષ ન હેાય ત્યારે તે જાતે જ તે તરફથી હટી જશે. તે મુનિ, જેને અંદરથી ઘુણુ લાગેલ છે એવા પીઢ–લકાદિકને છેડી દઈ સારા મજબુત છિદ્ર વગરના પી–ફલકાદિકની પોતાના સહારા માટે ગવેષણા કરે, જે લાકડામાં કોઈ કીડાનુ સ્થાન ન હોય તેવા છિદ્ર વગરના, જેની પ્રતિલેખના વગેરે ક્રિયા સારી રીતે થઈ શકે એવા પીઠ-ફલકાદિકને જ તે સાધુ પોતાના ઉપયોગમાં લઈ શકે છે. તેનાથી ભિન્ન એટલે કીડાએ પાડેલા છિદ્રવાળા નહી, (૧૭) અઠારહવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । કીડાએ પાડેલા છિદ્રવાળા લાકડાના પાટીયાના ઉપયાગ પીઠ માટે કેમ ન લેવાય ? એને શા માટે રિહાર કરવા જોઈ એ ? આ વિષયમાં કારણુ ખતાવતાં સૂત્રકાર કહે છે— નો’ ઈત્યાદિ. 6 પ્રતિલેખનકે અયોગ્ય પીઠલકાદિકે ગ્રહણસે જ્ઞાનાવરણીયાદિ કર્મોકા બન્ધ હોતા હૈ, અતઃ એસે પીઠફલાદિકકા ગ્રહણ નહીં કરના ચાહિયે । ઈંગિત મરણમેં સ્થિત મુનિ ગ્રહણ નહીં કરના ચાહિયે । ઈંગિત મરણમેં સ્થિત મુનિ અપની આત્માકો કાયયોગ ઔર મનોયોગસે પૃથક્ કરે ઔર સભી પરીષહોપસર્ગોકો સહન કરે । કીડાએ કાતરેલા કે તેમાં વાસ કરેલ પીઠ-ફલકાદિકને પેાતાના ઉપાગમાં લેવાથી વાના જેવા કઠોર જ્ઞાનાવરણીયાદિક કર્મના, અથવા ૮ અવદ્ય’——પાપના મધ થાય છે. અંદરથી કાહાઈ ગયેલા એવા લાકડાના પીઢફલકાદિકના આશરો લેવાથી સાધુ જ્ઞાનાવરણીયાદિક કર્મોના અથવા પાપાના સંચય કરવાવાળા મને છે, આ માટે તેને સહારા સાધુએ ન શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૮૪ Page #292 -------------------------------------------------------------------------- ________________ લેવું જોઈએ. ઉત્થાન, ઉપવેશન અને પાર્શ્વ પરિવર્તન (પડખું ફેરવવું) વગેરે કાય એગથી અશુભ વચન વેગથી તેમજ આધ્યાન વગેરે યુક્ત મનેયેગથી જે પાપની ઉત્પત્તિનું કારણ છે તેનાથી મુનિ પિતાની જાતને સર્વથા દૂર રાખે. એ ઇંગિત મરણમાં ધૃતિ અને સંહનનથી યુક્ત કે જેના શુભ અધ્યવસા વર્ષનશીલ છે. અને વીતરાગ પ્રભુ દ્વારા પ્રરૂપિત પદાર્થોના સ્વરૂપની શ્રદ્ધા કરવામાં, તેની પ્રરૂપણું કરવામાં અને અન્તરંગ ભાવથી એની સ્પર્શના કરવામાં જેનું ચિત્ત લવલીન બની ગયેલ છે. જેમ સર્ષે પિતાની કાંચળી છોડી દે છે––એના પરિત્યાગથી સાપને કઈ તરેહનું સંકટ કે સંકેચ થતાં નથી. આજ રીતે મારે પણ આ શરીર અવશ્ય છોડવા ગ્ય છે આ પ્રકારને જેણે દઢ નિશ્ચય કરી લીધેલ છે તેવા મુનિ સમસ્ત દુઃખને કઈ પ્રકારના આકંદ વગર સહન કરતા રહે. “એ સંપૂર્ણ દુઃખાદિક પૌગલિક શરીરને જ બાધા કરે છે– ધર્મનું અનુષ્ઠાન કરવાવાળા મારા જેવાનું તે એ કાંઈ પણ બગાડી શકવાના નથી.” આ પ્રકારને વિચાર કરી તે આવેલી સમસ્ત દુઃખજન્ય વેદનાઓને સહન કરવાના સ્વભાવવાળા બને. (૧૮) ઉન્નીસવી ગાથાકા અવતરણા, ગાથા ઔર છાયા | અહિં સુધી ઇગિત મરણને અધિકાર કહ્યો, હવે આગળ પાદપપગમન સંથારાના પ્રકરણને પ્રારંભ થાય છે— ” ઈત્યાદિ. ઈંગિત મરણની અપેક્ષા શ્રેષ્ઠ પાદપોપગમન મરણમેં જો મુનિ સ્થિત હોતા હૈ ઉસકે સભી અંગ અકડ જાયેં તો ભી વહ અપને સ્થાનસે નહીં ઉઠે .. આ સૂત્રમાં “a” એ શબ્દ “તું” ના અર્થમાં આવેલ છે. એ પાપગમન સંથારાની વિધિ કે જે હવે કહેવામાં આવશે તે અગાઉ કહેવામાં આવેલ ભક્તપરિજ્ઞા અને ઇગિનમરણની અપેક્ષાથી શ્રેષ્ઠતર છે. એ મરણમાં પણ પ્રવજ્યાગ્રહણ, સંભેખના વગેરેનું ધારણ, આ બધી વિધિ ઇંગિતમરણની વિધિની માફક જ સમજવી. આ કથનથી પ્રકૃત કથનમાં કઈ વાત આવી? આને ઉત્તર આપતાં સૂત્રકાર કહે છે કે-જે મુનિ અગાઉની વિધિ પ્રમાણે પાદપેપ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૮૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ ગમનની વિધિનું પાલન કરે છે તે મુનિ પિતાના શરીરના મેહથી તદ્દન વિરકત બની સિંહ, વાઘ, શીયાળ વગેરે માં સરકતભક્ષક જીવે દ્વારા પિતાના શરીરનું માંસ અને લેહી ખવાતા છતાં પણ ચલિત બનતા નથી–જરા પણ કષ્ટને અનુભવ કરતા નથી, અને મૃત્યુ આવતાં સુધી પણ તે ભિક્ષુ મહાસત્ત્વબલવિશિષ્ટ હોવાથી એવી હાલતમાં પણ એથી અચલિત બની દ્રવ્યથી સંથારાના સ્થાનથી અને ભાવથી શુભ અધ્યવસાયથી ચલિત થતા નથી. અર્થાતુશીયાળ વગેરે દ્વારા પોતાના શરીરના માંસ-લેહી ખવાયા છતાં પણ તે ભિક્ષુ સમાધિ સ્થાનથી બીજા સ્થળે જતા નથી. (૧૯) બીસવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા પાદપોપગમનમાં ઉત્તમતા બતાવતાં સૂત્રકાર એની વિધિ કહે છે-“સર્ચ ઈત્યાદિ યહ પાઠપોપગમન મરણ ભક્તપરિણા ઓર ઈંગિતમરણસે શ્રેષ્ઠ છે, અતઃ મુનિ પાદપોપગમનમરણ સ્વીકાર કરે ! આ પાદપોપગમન મરણની વિધિ પ્રથમ કહેવાયેલ ભકતપરિજ્ઞા અને ઇગિત મરણથી શ્રેષ્ઠ છે, આ કારણે તે ઉત્તમ ધર્મ છે. ઇંગિતમરણમાં શરીરનું પરિપાલન કરવાની અનુમતિ અપાયેલ છે. અથવા-ઈંગિત મરણ પાળવાવાળા સાધુ પોતાના શરીરની પાલનાનિમિત્ત બીજા સાધુઓને અનુમતિ આપી શકે છે, પરંતુ આ મરણમાં તે મરણ સ્વીકારનાર સાધુ પોતાના શરીરના પરિસ્પંદ-હલન -ચલનરૂપ ક્રિયાને પણ સંપૂર્ણ પણે પરિત્યાગી બની જાય છે. જેનાં મુળ તુટી ગયાં એવું ઉખડી ગયેલું વૃક્ષ જે રીતે સ્વયં ચેષ્ટાથી રહિત બને છે -ક્રિયાથી શૂન્ય થઈ જાય છે.–ચાહે તેને કાપી નાખવામાં આવે ચાહે બાળી નાખવામાં આવે, ચાહે સમસ્થાન પર પડે-ચાહે વિષમસ્થાન પર પડે, ગમે ત્યાં પડે જેમને તેમ પડી રહે છે, નિષ્ટ રહે છે-જે સ્થાને પડયું હોય ત્યાંથી એક દરે પણ આગળ વધી શકતું નથી. આજ પ્રમાણે આ મરણને ધારણ કરનાર મુનિ માનવામાં આવેલ છે. એ દેહાશ્રિત સમસ્ત કિયાએથી શૂન્ય રહે છે, આ વિષયને શ્રી આચારાંગ સૂત્રઃ ૩ રજૂરી : ૩ ૨૮૬ Page #294 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકાર સ્પષ્ટ કરે છે–આવા મરણને ધારણ કરવાની ભાવનાવાળા મુનિ તાત્કાલિક એ સ્થાનની પ્રતિલેખના કરી પાદપોપગમન સંથાર ધારણ કરે “વિત્તિ' આ ક્રિયાપદ પાદપોગમ પ્રકરણના સંબંધથી એની વિધિનું પરિપાલન કરવારૂપ વિહારનું કથન કરે છે. અર્થાતુ-મુનિ પાદપગમન સંથારો એની વિધિ અનુસાર જ ધારણ કરે. આ સંથારામાં મુનિ એક સ્થાનથી બીજા સ્થાન ઉપર જઈ શકતા નથી આ વાતને સૂત્રકાર “p માળે” આ સૂત્રાશથી પ્રદર્શિત કરે છે. તે મુનિ સમસ્ત શારીરિક ક્રિયાઓને નિરોધ હોવાથી પડેલા વૃક્ષની માફક એક જગ્યાથી બીજી જગ્યાએ જવા રૂપ કિયાના સર્વથા પરિહારી હોય છે. (૨૦) ઇક્કીસવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી પણ – ચિત્ત તુ' ઈત્યાદિ. મુનિ ચતુર્વિધાહારકો છોડકર અચિત સ્થપ્ટિલમેં પર્વતકે સમાન અપ્રકમ્પ રહ કર વિહિત પ્રત્યુપેક્ષણાદિ ક્રિયા કરતે હુએ સભી પ્રકારસે શરીર મમત્વકા પરિત્યાગ કરે ! યદિ ઉસે પરિષહોપસર્ગકી બાધા ઉપસ્થિત હો તો વિચાર કરે કિ યહ શરીર જબ મેરા નહીં હૈ તો ઉસમેં હોનેવાલી - પરીષહોપસર્ગકી બાધાસે મેરા ક્યા સમ્બન્ધ? વાહ મેરા કુછ ભી નહીં બિગાડ સકતી તે મુનિ પ્રાણિજ્ય-પ્રાસુક Úડિલ-સ્થાન પ્રાપ્ત કરી ત્યાં પોતાને સ્થાપિત કરે, અર્થાત્ ત્યાં રોકાઈ જાય. ચાર પ્રકારના આહારના પરિત્યાગી અને પર્વત સમાન અચલ તે સાધુએ ભૂમિ સાફસૂફ કરી એના ઉપર ઘાસને સંથાર કરે, આ રીતે બધી વિધિ પૂર્ણ કર્યા પછી તે સાધુ સર્વભાવથી શરીરનું મમત્વ છેડી દે. એ સમયે કદાચ તેને પરિષહ અને ઉપસર્ગ ઉપદ્રવ કરે તે તેને ચિત્તમાં આ પ્રકારના વિચારથી સહન કરે કે “ પરિવ” અનુકૂળ અને પ્રતિકૂળ પરિષહ વગેરે દેહમાં છે. “ ” મારી આત્મામાં નથી, જ્યારે આ દેહ જ મારે નથી તે પછી તે સંબંધી આ પરિષહ વગેરે મને ઉપદ્રવિત અથવા દુઃખી પણ કેમ કરી શકે? કેમકે આનાથી ઉત્પન્ન વેદનાને મને તે કઈ અનુભવ જ નથી થતું. (૨૧) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૮૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ બાઇસવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । સાધુએ આવા પિરષદ્ધ કેટલા સમય સુધી સહન કરવા જોઈએ? આ પ્રકારની જીજ્ઞાસામાં સૂત્રકાર કહે છે- નાવગ્ગીય ’ઈત્યાદિ. ઇન પરીષહોપસર્ગો કો તો યાવજ્રીવન સહના હી હૈ એસા વિચાર કર શરીર પરિત્યાગનિમિત્ત, સકલ શારીરિક વ્યાપારસે રહિત હો કર પાદપોપગમનમરણકે વિધિજ્ઞ વહ મુનિ સભી પરીષહોપસર્ગો કો સહે । જ્યાંસુધી જીવે ત્યાંસુધી પરિષદ્ધ અને ઉપસગ સાધુએ જેમ બને તેમ સહન કરવા જરૂરી છે ” આવા વિચાર કરી તે મુનિ શરીરને ડવા માટે કાયાક્રિકના દરેક વ્યવસાયેાથી નિવૃત્ત થતા, અને પાદપોપગમન સ થારાની ઉચિત વિધિના પરિજ્ઞાનમાં જ લવલીન મનતા જે કાંઇ પરિષદ્ધ અને ઉપસર્ગાદિક આવે તેને સહન કરે. (૨૨) (C તેઇસવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । એવા વિશિષ્ટ તપસ્વી મુનિને જોઇ કદાચ રાજા વગેરે એને આમંત્રણ આપે તા એના નિષેધ માટે સુત્રકાર કહે છે મેìપુ ’ઈત્યાદિ. યહ મુનિ એહિક કામભોગોંકા અનુરાગી ન બને, ઔર મોક્ષકે સ્વરૂપકા પર્યાલોચન કર ઇન્દ્રાદિ દેવપઠોંકી ભી અભિલાષા ન કરે । કર્મોની નિરા કરવામાં તત્પર એવા તે ભિક્ષુ અનેક પ્રકારના ક્ષણભ ગુર એવા શબ્દોની જાળમાં ન સાય. કદાચ રાજા તે સાધુને રાજઋદ્ધિનું પદ આપવાનું પ્રલેાભન આપી આમંત્રણ આપે તે પણ તે સાધુ આવા પ્રલેભનમાં ન સાય. સયમદ્વારા મેાક્ષરૂપ ધ્રુવવણુ ના અને તેના સાધનને વિચાર કરી ઈચ્છારૂપી લેાભ-ઈન્દ્રાદિકની ઋદ્ધિની પ્રાપ્તિરૂપ અભિલાષાનું સેવન ન કરે એનાથી ન લલચાય, અપિતુ——“ઈ ુલેાગાસ સર્પગે ૧, પરલાગાસ’સર્પગેર, જીવિયાસ સવ્પગે ૩, મરણાસ સર્પગે ૪, કામભેાગાસ સપ્આગેપ” ઇત્યાદિ ભગવાનના વચનથી આ લાક અને પરલેાક આદિની વાંચ્છનાના સૂત્રકારે એને નિષેધ કરેલ છે, અર્થાત્ તે પરલાક આદિની પણ કદી ઈચ્છા ન કરે. (૨૩) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૮૮ Page #296 -------------------------------------------------------------------------- ________________ ચૌવીસવી ગાથાકા અવતરણ; ગાથા ઔર છાયા | વધુમાં આ સૂત્રકાર પ્રગટ કરે છે–“સાહહિં ઈત્યાદિ. યદિ રાજા જીવનપર્યન્ત નિર્વાહકે લિયે ધનાદિક પ્રદાન કરે, ઔર કોઈ દેવ દિવ્ય શક્તિ દેને કે લિયે પ્રગટ હોવે તો ભી મુનિ અપને તપકો ખડિત નહીં કરે . વહ મુનિ રાજપ્રદત એસ્વર્યકો ઔર દેવદત્ત દિવ્ય શક્તિકો આત્મકલ્યાણ કે પ્રતિકૂલ જાનકર જ્ઞાનાવરણીયાદિ સભી કર્મોકો વિનષ્ટ કરે કઈ રાજા વગેરે એ ભિક્ષા માટે એના જીવનપર્યંતની જેનાથી એની જીવન યાત્રાને નિર્વાહ સારી રીતે થઈ શકે, તથા દાન કરવા છતાં પણ જે કદી ઓછું ન થઈ શકે એટલું દ્રવ્ય દેવાનું પ્રલોભન દઈ એને આમંત્રિત કરે, અથવા કેઈ દેવ વગેરે એના તપને ખંડિત કરવા માટે કુતુહલથી, વિરોધની ઈચ્છાથી અથવા દિવ્ય રિદ્ધિના પ્રભનથી એને આમંત્રણ આપે ત્યારે એ મુનિ આવા રાજ તરફના પ્રભનને, તથા દેવ આદિના પ્રપંચરૂપ એવા દિવ્ય ચમત્કારને શ્રદ્ધાની દ્રષ્ટીથી ન જુએ, એમાં લોલુપ બની તે પાતાના તપને ખંડિત ન કરે. આ પ્રકારનો વિચાર કરી છે માહન ! –હે શ્રમણ ! તમે સમસ્ત આઠ કર્મોને દૂર કરવામાં તે શાશ્વત જાવજીવ ટકનાર અર્થને અને દિવ્યમાયાને અનર્થકારક સમજે. તાત્પર્ય એ છે કે રાજમાં ઉંચી પદવી આપી અર્થ લેભનું પ્રલોભન દઈ નિમંત્રણ કરે, તેમાં અથવા દેવાદિકની માયામાં પ્રીતિ અને શ્રદ્ધા ન રાખનાર મુનિ “આ બધું મેક્ષ તથા એનાં સાધનોથી વિરૂદ્ધનું છે” એ વિચાર કરીને એવા અર્થલાભ અને દિવ્ય માયાના પ્રલોભનમાં ન ફસાય. દિવ્ય માયાનું નિરીક્ષણ કરી તે મુનિ પિતાના મનમાં એ પ્રકારને વિચાર કરે કે આ બધું મારી તપસ્યાથી પ્રતિકૂળ છે, અને મારા તપનું ખંડન કરાવવા માટે આ માયાજાળ ઉભી કરાઈ રહેલ છે, જે એમ ન હોય તે એક સાથે આટલું બધું કઈ રીતે બની શકે ? આથી ચેકસ છે કે આ બધું મૃગજળસમાન છે-આભાસમાત્ર છે–વાસ્તવમાં કાંઈ પણ નથી. (૨૪) પચ્ચીસવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા વધુમાં સૂત્રકાર પ્રદર્શિત કરે છે–“શ્વહિં ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર ૩ ૨૮૯ Page #297 -------------------------------------------------------------------------- ________________ પાંચૉ પ્રકારકે શબ્દાદિકૉમેં અથવા ઉનકે સાધક ધનોમેં વૃદ્ધિ છોડ કર મુનિ પાદપોપગમન મરણસે આયુકાલકા પારગામી હોવે . મુનિ તિતિક્ષાકો ઉત્કૃષ્ટ સમઝ કર ભક્તપરિજ્ઞા, ઈંગિતમરણ ઔર પાદપોપગમન, ઇન તીનોંમેંસે કિસી એકકો અપની શક્તિને અનુસાર | સ્વીકાર કરે; કયોં કિ યે તીનોં હી કર્મનિર્જરાકારક હૈ અષ્ટમ ઉદેશકી સમાપ્તિ સમસ્ત અર્થસ્વરૂપ પાંચ ઈન્દ્રિના પાંચ પ્રકારના શબ્દાદિક કામગુથી, અથવા એના સાધક દ્રવ્યસમુદાયથી વિરક્ત, અને પિતાની આયુના સમયને જાણનાર, જેટલા કાળ સુધી આયુ રહે છે તે આયુકાળ છે અને આયુના પુલના વિનાશનું નામ પાર છે. આગળ કહેવામાં આવેલ વિધિથી પાદપપગમનમાં તત્પર, તથા પરિવદ્વિત કલ્યાણના અધ્યવસાયવાળા મુનિ પિતાના અંતકાળના જાણકાર હોય છે. આ પ્રકારે પાદપપગમન સંથારાનું કથન કરી સૂત્રકાર હવે સમસ્ત મરણમાં ક્ષેત્ર, કાળ અને પુરૂષ–અવસ્થાના ભેદથી સમાનતાને ઉપસંહાર કરતાં “તિતિકd” ઈત્યાદિ સૂત્રાંશ કહે છે તે મુનિ આગળ કહેવામાં આવેલ ભકતપરિણા આદિ મરણના પ્રકાર–ભેદમાં અનુકૂળ અને પ્રતિફળ પરીષહ અને ઉપસર્ગોથી આવેલા દુઃખને સહન કરવારૂપ તિતિક્ષાને સર્વોત્તમ જાણી અગાઉ કહેવાયેલ એ ભકતપરિક્ષા, ઇગિતમરણ, અને પાદપિપગમન, ત્રણમાંથી કઈ એકને હિતકારી સમજ ધારણ કરે. આ ત્રણેમાં કર્મોની નિર્જરા સર્વત્ર એકસરખી છે. “કૃતિ ત્રથીfમ” આ પદોને અર્થ અગાઉના અધ્યયનમાં કહેવામાં આવેલ પ્રકાર જે સમજવું જોઈએ. (૨૫) અધ્યયનસ્થ વિષયોંકા ઉપસંહાર ! આ અધ્યયનના વિષયનો ઉપસંહાર કરે છે આ વિમોક્ષ નામના પ્રકરણમાં આઠ મોટા ઉદ્દેશ ભરેલા છે. એમાં વર્ણવવામાં આવેલ વિષયેનું અહિં સંક્ષિપ્ત વર્ણન કરેલ છે – પ્રથમ ઉદ્દેશમાં–પાખંડી માણસની સંગતને ત્યાગ, આવા તપ વગરના માણ સોને કોઈ પ્રકારની સંમતિ ન આપવી. (૧) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૯ ૦ Page #298 -------------------------------------------------------------------------- ________________ ખીજા ઉદ્દેશમાં—શાસ્ત્રમાં જે નિષેધ કરવામાં આવેલ છે તેવા અન્ન, વસ્ત્રાદિનો મુનિએ ગ્રહણ ન કરવા જોઈએ. આપવા ઈચ્છનાર ન લેવાથી ગુસ્સે થાય તે મુનિએ ન લેવાનું કારણ ખુલાસાથી તેને સમજાવી તેના ગુસ્સાનુ રામન કરવું જોઈ એ, તે બીજા ઉદ્દેશમાં ખતાવેલ છે. (ર) ત્રીજા ઉદ્દેશમાંડ...ડી વગેરેના કારણથી કાંપતા મુનિવરના શરીરને જોઈ શકાશીલ બનેલ ગૃહસ્થની શંકાનુ સમાધાન ચેાગ્ય સમજણથી કરવું જોઇએ આ ત્રીજા ઉદ્દેશમાં બતાવાયું છે. (૩) ચોથા ઉદ્દેશમાં——કામને આધીન અનેલ લલના (સ્ત્રી) જનની સામે જવામાં અસમર્થ બનેલા મુનિજન સંયમને જાળવવા વૈહાયસ અને ગા પુષ્ઠ, આ મરણને વિના વિલંબે સ્વીકારી લે, પરંતુ સયમથી લેશમાત્ર હટે નહિ એવું ચેાથા ઉદ્દેશમાં કહેવાએલ છે. (૪) પાંચમા ઉદ્દેશમાં——રાગગ્રસ્ત હાલતમાં, સંયમ પાળવામાં અસમર્થ બની જાય તેવા મુનિએ પેાતે સ્વીકારેલ અભિગ્રહના પાલન માટે ભકતપરિજ્ઞા નામનું મરણુ સ્વીકારવું જોઇએ, તેમ બતાવેલ છે. (૫) છઠ્ઠા ઉદ્દેશમાં—એકત્વભાવનાવાળુ મુનિનું મરણુ પ્રશસ્ત કહેવામાં આવેલ છે. સંયમ ધનનું નિર્મળ મનથી પાલન કરવાના ભાવ સમજાવવામાં આવેલ છે. (૬) સાતમા ઉદ્દેશમાં—એક માસ કે તેથી વધારાની મર્યાદાવાળુ મરણ મુનિજન પાળે, ભલે ગમે તેટલી મુસીબતે સહેવી પડે છતાં અને શક્તિહીન ખની જાય તે છતાં સંયમથી જરા પણ વિચલિત ન બને, છટ્ઠ-અઠ્ઠમ આદિ તપક્રમથી આહારાદિક આછાં કરે, અને શાસ્ત્રની મર્યાદામાં બતાવ્યા પ્રમાણે સથારા કરી દેહની સમસ્ત ક્રિયાઓને મુનિજન ત્યાગી દે. (૭) આાઠમા ઉદ્દેશમાં——ચિરકાળથી ચારિત્રસ`પન્ન સાધુ વૃદ્ધાવસ્થા કે રોગના કારણે અશક્ત ખની ગયેલ હાય, અને તેનુ શરીર પીડાથી રીખાતુ હોય ત્યારે તે સાધુ ત્રણ મરણમાંથી કાઇ એક મરણુ માટે સંથારા કરે અને પેાતાના જન્મને સફળ બનાવી ભવના ફેરાને ટાળી દે. (૮) આઢમા અધ્યયનના આઠમા ઉદ્દેશ - સમાપ્ત ! ૮-૮ ॥ આ આચારાંગસૂત્રના વિમેાક્ષ નામના આઠમા અધ્યયનની આચારચિ'તામણિ–ટીકાના ગુજરાતી અનુવાદ સ’પૂર્ણ ! Page #299 -------------------------------------------------------------------------- ________________ નવમ અધ્યયનકા પૂર્વોક્ત અધ્યયનકે સાથ સમ્બન્ધપ્રતિપાદન, ઉપધાનશ્રુત શબ્દકી વયાખ્યા, અધ્યયનકે ચારો ઉદેશમેં આયે હુએ | વિષયોંકા દિગ્દર્શન . નવમા અધ્યયનને પહેલો ઉદ્દેશ પહેલાં કહેવાયેલા આઠ અધ્યયને માં જે વિષય સમજાવવામાં આવેલ છે તે વીર–વર્ધમાન પ્રભુએ પોતે જે કહેલાં છે. સાધુજને એ પણ એવું જ આચરણ કરવું જોઈએ. આ વાતને સમજાવવા માટે ઉપધાનશ્રત નામના અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. ઉપધાન અને શ્રુતના પ્રતિબંધક હેવાથી આ અધ્યયન પણ એ નામથી કહેવાયેલ છે. જે પિતાની હાજરીમાં કરવામાં આવે છે તેનું નામ ઉપધાન છે. એ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનાં છે. સુવાની પથારી વગેરેમાં અવલમ્બનરૂપ એસીકા વગેરે દ્રવ્ય-ઉપધાન છે. તેને અહીંયાં અધિકાર નથી. સત્તર પ્રકારના સંયમ અને બાહ્ય તથા આત્યંતર તપ, એ ભાવ-ઉપધાન છે. એ ભાવરૂપ ઉપધાન ચારિત્રરૂપ ભાવમાં સ્થિરતા લાવનાર હોય છે. સંયમ અને તપથી જીવની સાથે અનાદિકાળથી લાગેલ કર્મરૂપી ધુળને નાશ થાય છે. આ કારણે સકલ કર્મના ક્ષયના કારણે એ સંયમ અને તપના અવલમ્બનરૂપ હોવાથી એમાં (ભાવ-ઉપધાનમાં) ઉપધાનપણાને વ્યપદેશ થાય છે. શ્રત પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. અનુપયુક્ત આત્માને જે શ્રત છે તે, અથવા દ્રવ્યને માટે જે શ્રત છે તે, અથવા મિથ્યાષ્ટિયોને જે શ્રત છે તે દ્રવ્ય-શ્રત છે. દ્વાદશાંગથતવિષયક ઉપગ છે તે ભાવ-શ્રત છે. ઉપધાન અને શ્રત, એનું પ્રતિપાદક અધ્યયન પણ “ઉપધાનશ્રાધ્યયન” આ નામથી પ્રસિદ્ધ થયેલ છે. આ ઉપધાનશ્રાધ્યયનમાં ચાર ઉદ્દેશ છે, એમાં પ્રથમ ઉદ્દેશમાં શ્રી વધમાન પ્રભુના વિહારને, બીજા ઉદ્દેશમાં એમની શય્યા અને આસન આદિને, ત્રીજા ઉદ્દેશમાં અનુકૂળ પ્રતિકૂળ પરિષહોની સહનશીલતાને, અને ચોથા ઉદ્દેશમાં સુધા પીડાથી થયેલ આંતકના સદ્ભાવમાં વિશિષ્ટ અભિગ્રહથી પ્રાપ્ત આહારથી એસુધાજન્ય પીડાના પ્રતિકારનું વર્ણન છે. ભગવાનની તપશ્ચર્યાનું વર્ણન તે એ ચારે ઉદેશમાં છે જ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૯૨ Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । હવે ભગવાનની ચર્ચા વિધિને સમજાવવા માટે શ્રી સુધર્માસ્વામી જમ્મૂ સ્વામીથી કહે છે-‘ મહાપુરું ’- ઈત્યાદિ. ભગવાન્ મહાવીરસ્વામીકે ચરિત્રવર્ણન કા પ્રસ્તાવ । ભગવાન્ મહાવીસ્વામી ઉત્થિત હો પ્રવ્રજ્યાકાલકો જાન કર હેમન્ત ૠતુમેં પ્રવ્રુજિત હુએ, ઔર પ્રવ્રજ્યા ગ્રહણ કર તુરન્ત હી વહાં સે વિહાર કિયે । પ્રભુ પાસે જેવું મેં સાંભળ્યું છે તેવુંજ તમેાને કહીશ. ઉત્કૃષ્ટ વિહાર સ્વીકારી, સમસ્ત રાજચિન્હ વિગેરે આભરણાના પરિત્યાગ કરી, અને પંચમુષ્ટિ કેશોનું લંચન કરી, વસ્ત્રને ધર્મનું ઉપકરણ સમજી માત્ર એક જ વસ ધારણ કરી સચમના માટે કૃતાભિગ્રહ થઈ મન:પર્યય જ્ઞાનની પ્રાપ્તિથી યુક્ત બની જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારની સમસ્ત કમરૂપી ધુળને ઉડાડવા માટે, અને તીની પ્રવૃત્તિ કરવા માટે કટિબદ્ધ થઈ લેાકત્રયમાં પ્રસિદ્ધ તે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પ્રત્રજ્યાકાળ જાણી લઈ પ્રત્રજ્યાગ્રહણ અને વિહાર કરવાની ચેાગ્યતાથી પ્રસિદ્ધ એવા હેમન્ત-માગશર માસમાં કૃષ્ણપક્ષની દશમી તિથિના દિવસે અપરાઙ્ગ સમયે—દિવસના પાછલા ભાગમાં દીક્ષિત થઈ એ સમયે વિહાર કર્યાં,(૧) દૂસરી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । વસ્ત્ર ધાર્મિક ઉપકરણ છે” એવા વિચાર કરી વસ્ત્ર ધારણ કર્યો, આ વાત સમજાવવા માટે સૂત્રકાર કહે છે—નો વિમેન ’ ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૯૩ Page #301 -------------------------------------------------------------------------- ________________ ભગવાને જો વસ્ત્ર ધારણ કિયા થા વહ તીર્થંકરપરમ્પરાકે રક્ષાર્થ; નહીં કિ હેમન્તૠતુમેં શરીરપ્રચ્છાદન નિમિત્ત । ભગવાન મહાવીરે એવા વિચાર કર્યો કે આ વજ્રથી ઠંડી આપવામાં પ્રસિદ્ધ એવી હેમન્તરૂતુમાં હું મારા શરીરને ઢાંકીશ નહીં. આના ઉપભાગથી ઠંડીના સમયમાં હું મને સુખી કરવામાં પ્રવૃત્ત નહીં થઈશ. આ પ્રકારની ભગવાન મહાવીરની વિચારણાનું કારણ એ હતું કે તેઓ પોતાના અભિગગનુ પાલન પૂર્ણરૂપથી નિભાવવામાં શક્તિશાળી હતા. એ વાત ‘નવ’ આ વિશેષણુ પદ્મથી સૂત્રકારે પ્રશિત કરેલ છે. એમના શરીરમાં એટલી શક્તિ હતી કે જેની સામે માગશર મહિનાની ઠંડીની શિકત પણ નિર્બળ ખની ગઈ હતી. અથવા पारगः આ વિશેષણના બીજો એ પણ અથ થઈ શકે છે કે જ્યારે તે એજ ભવથી સસારરૂપી અથાગ સમુદ્રને પાર કરવામાં સમથ હતા. આ સમર્થ આત્મા સામે શીત કાળની ગણત્રી શું? વસ્ત્રથી શરીરને આવૃત ન કરવાના અભિગ્રહ ભગવાને ઘેાડા સમયને માટે નિયમરૂપથી અંગીકૃત કરેલ નહીં' પરંતુ આજીવન એ અભિગ્રહ એમણે સ્વીકાર કર્યાં હતા. 66 શકા—જ્યારે વજ્રથી શરીરને આચ્છાદિત ન કરવાનો અભિગ્રહ ભગવાને આજીવન અંગીકૃત કર્યાં તે પછી ભગવાને વસ્ત્રોને કેમ ન તજ્યાં ? ܕܙ ઉત્તર-શંકા ઠીક છે, પરન્તુ આચાર પાલન કરવા માટે જ તેમણે એમ કર્યું. જે પ્રકાર તી કરાએ વસ્રને ધર્મ-ઉપકરણરૂપ માની ગ્રહણ કરેલ. આ વાત ' अनुधार्मिकम् આ પદ્મથી સૂત્રકારે પ્રગટ કરેલ છે. (૨) 66 "2 તીસરી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । દીક્ષા સમયે જ્યારે ભગવાનના શરીર ઉપર ચંદનાદિ સુગંધિત દ્રવ્યાના લેપ કરવામાં આવ્યે આ સમયે તેની સુગ'ધથી આકર્ષાઈ ભમરાએ શરીર ઉપર બેસવા લાગ્યાં અને કરડવા લાગ્યાં, આ વાતને સમજાવતાં સૂત્રકાર કહે છે— ૮ ચત્તાર સાહિ" ' ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૯૪ Page #302 -------------------------------------------------------------------------- ________________ ભગવાનકે શરીરપર ભ્રમરાદિ પ્રાણી કુછ અધિક ચાર મહીનો તક ચન્દનાદિકી ગધેસે આકૃષ્ટ હો કર વિચરતે થે ઔર રક્તમાંસકી અભિલાષાસે ઉનકે શરીરકો ડસતે થે . થોડા અધિક ચાર મહિનામાં ઘણા પ્રાણીઓ અને ઘણી જાતના ભમરા વગેરે જીવ જતુની જાતિયો મનને સુગંધથી ભરપુર બનાવી દે તેવી સુંગધના લોભમાં પડી ભગવાનના શરીર ઉપર તેમજ ચારે તરફ ફરી વળી ગણગણાટ શરૂ કરી દીધો અને જાણે કોધવાળા બન્યા હોય એ રીતે તેમના શરીર ઉપર સુગંધ ચુસવાની ભાવનાથી લોહી તથા માંસને ખાવા લાગ્યા. (૩) ચૌથી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ! એ વસ્ત્રને ભગવાને કેટલા સમય સુધી ધારણ કર્યું ? શિષ્યની આ જીજ્ઞાસાનું સમાધાન કરવા માટે સૂત્રકાર કહે છે–“સંઘ ઈત્યાદિ. ભગવાને એક વર્ષસે કુછ અધિક કાલ તક વસ્ત્ર ધારણ કિયા, ઉસકે બાદ વસ્ત્ર ત્યાગ કર વે અચેલ હો ગયે | ભગવાને ચેડા અધિક એક મહીનાથી યુક્ત એક વર્ષ–એટલે ચેડા અધિક તેર મહિના સુધી તે વસ્ત્રને સ્થિતકલ્પ સમજીને રાખ્યું. આ પછી તેઓએ તેને ત્યાગ કર્યો અને અલ–વસ્ત્રરહિત થયા. (૪) પાંચવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી- તુ નિહિં ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૯૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ ભગવાન્ જબ રાસ્તામેં વિહાર કરતે થે તો બાલકગણ ઉન્હેં દેખ કર ધૂલિપત્થર આદિકા પ્રક્ષેપ કરતે થે, ઔર ઉનકો દેખને કે લિયે દૂસરે બાલકોંકો ભી બુલાતે થે પ્રવેશસ્થાનમાં સાંકડા અને આગળ જતાં વિસ્તૃત એટલે પહેલા માર્ગ ઉપર ભગવાન ઈસમિતિપૂર્વક ચાલ્યા. અહિં “ધ્યાતિ” આ ક્રિયાપદ “ભગવાન ઈસમિતિથી ગમન કરેલ” આ અર્થને બંધ કરાય છે, કેમ કે સેપગ ઈસમિતિવાળાનું ગમન જ ધ્યાન છે. “ચક્ષુરાના” આ પદ એવું પ્રગટ કરે છે કે ભગવાન જ્ઞાનદષ્ટિથી ઉપયોગ સહિત એ માગ થી ચાલ્યા. ઈસમિતિથી ચાલવાવાળાને ઉપયોગ અસ્થિર પણ થઈ શકે છે, પરંતુ ભગવાનને ઉપયોગ અસ્થિર ન હતું. આ વિશેષતા પ્રગટ કરતાં “વસુરાજા' આ પદ સૂત્રકારે રાખેલ છે. ભગવાનને આ રીતે વિહાર કરતાં જોઈ ભયભીત બનતાં બાળકોએ ધુળ કાંકરા વગેરે તેમના ઉપર નાંખવા માંડયા, અને તમાસ જેવાના નિમિત્તે બીજાં બાળકને પણ બોલાવવા લાગ્યાં અને કેલાહલ મચાવી કહેવા લાગ્યાં કે-જુઓ જાએ આ માણસ માથે મુડેલ એવા અજબ ઢંગને છે. આ માણસ અહિં કયાંથી આવેલ છે? (૫) છઠી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા | ફરી—“ હિં” ઈત્યાદિ. ભગવાન્ જબ કિસી વાસસ્થાનમેં વિરાજતે થે, જહાં કિ સ્ત્રી પુરૂષ આદિ સભી રાત્રિયાસકે લિયે ઠહરતે થે વહાં કિસી શ્રીદ્વારા પ્રાર્થિત હોને પર ભી ભગવાન્ ઉનકી પ્રાર્થના સ્વીકાર નહીં કરતે, અપિ તુ સંયમ માર્ગ મેં અપની આત્માકો સ્થાપિત કર ધ્યાન કરતે થે .. આગંતુક-માર્ગવહેતા માણસને વસવા ગ્ય સ્થાનનું નામ શયન છે. આ શયનમાં અનેક પ્રકારના માણસે આવી રેકાય છે, અને ચાલ્યા જાય છે. આવા સ્થાનમાં કદીક મુનિ પણ રેકાય છે અને બીજા ગૃહસ્થજન અને અન્યતીર્થિક બીજા ધર્મવાળા માણસે પણ રહે છે. આમાં કઈ સી આ સ્થાનમાં રોકાયેલા મુનિજનથી પિતાની વૈષયિક અભિલાષા પ્રપટ કરે એ સમયે મુનિ “સ્ત્રી સંયમમાગને અવરોધ કરનાર છે એવું જ્ઞ–પરિણાથી જાણી પ્રત્યાખ્યાન–પ્રતિજ્ઞાથી એને ત્યાગ કરી દે, અને એની વૈષયિક-વિષયસંબંધી અભિલાષાની પૂર્તિ ન કરે, આ પ્રકારથી પોતાના ધર્મને વિચાર કરતાં ભગવાન મહાવીર વૈરાગ્યમાર્ગમાં પિતાને ઓત-પ્રોત બનાવી ધર્મધ્યાનમાં મગ્ન રહે છે. (૬) શ્રી આચારાંગ સૂત્ર ૩ ૨૯૬ Page #304 -------------------------------------------------------------------------- ________________ સાતવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । મામાં ચાલતાં ભગવાનને કોઈ ગૃહસ્થજન આવીને મળે અને પુછપરછ કરે તે પણ ભગવાનના ધ્યાનનો ભંગ નહિં થતા, આ વાતને સૂત્રકાર પ્રગટ કરે છે- जे के इमे ' ઈત્યાદિ. " ગૃહસ્થલોગ ભગવાન્કે પાસ એકત્રિત હોતે તો વે ઉનકી ઓર લક્ષ ન દે કર અપને ઘ્યાનમેં હી મગ્ન રહતે । યદિ વે ગૃહસ્થ ઉનસે કુછ પૂછતે તો ચુપચાપ વહાંસે ચલ દેતે । વે ઘ્યાનસે કભી ભી વિચલિત નહીં હોતે જો કોઈ ગૃહસ્થ જન આવી માગમાં ભગવાનને મળતા તે તેમની સાથે ભગવાન સહુવાસ કરતા ન હતા અને પોતાના ધ્યાનમાં જ મગ્ન રહેતા હતા. પૂછવામાં આવતી અથવા નહીં પૂછવામાં આવતી કેાઈ પણ વાતને ભગવાન જવાબ આપતા નહીં-કેાઈની સાથે ખેાલતા ચાલતા નહી'. માર્ગોમાં ઈય્યસમિતિથી ચાલતા રહેતા. મેાક્ષમાગથી અને ધ્યાનના તરફથી તેઓ પેાતાનું ચિત્ત જા પણુ ખીજી તરફ ફેરવતા નહીં. ( ૭ ) આઠવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । ક્રી—‘ નો સુર૦ ઈત્યાદિ. , ભગવાન્કો કોઇ અભિવાદન કરતા યા તો વે ઉસસે પ્રસન્નતા નહીં પ્રગટ કરતે થે, ઔર યદિ કોઇ અભિવાદન ન કરે તો ઉસ પર ક્રુદ્ધ ભી નહીં હોતે થે । અનાર્ય દેશોંમેં ભગવાન્ કો યદિ કોઇ તાડન આદિ કરતા તો ભી ઉનકા ભાવ કલુષિત નહીં હોતા । આ કહેવામાં આવેલ અને આગળ કહેવામાં આવનાર ભગવાનનું ચરિત્ર બીજા માણસો માટે એ રીતથી આચરણ કરવું સહેજ નથી કેાઈ માણસ વિચારે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૯૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ કે હું પણ આ પ્રકારે મારા જીવનને લઈ જાઉં તો એ પ્રમાણે તે કરી શકે નહીં એ પ્રકારને ઢાળ ઢાળી શકે નહીં. ભગવાનની વંદના કરવા આવતા માણસ સાથે તેઓ પ્રેમથી બોલતા નહીં; અને ઉપલક્ષણથી નહીં વાંદવાવાળા ઉપર ક્રોધ કરતા નહીં. તેમના ઉપર ગમે તેટલા પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગ આવે તે પણ તેઓ પિતાના ધ્યાનથી વિચલિત થતા નહીં. અનાર્ય દેશદિકમાં વિહાર કરતી વખતે ધર્મસંજ્ઞાથી રહિત એવા હીનપુણ્ય અનાર્યોથી ભાગવાનને અનેક પ્રકારનાં કષ્ટ સહેવાં પડેલાં. દંડ વિગેરેની તાડનાથી તેમજ માથાના વાળ પકડી ખેંચવા વિગેરેથી ભગવાનને અનેક રીતે દુઃખ પહોંચાડવામાં આવેલા કાંકરા, તેમજ પથરા વિગેરેના પ્રહારો કરવામાં આવ્યા હતા તો પણ એમના તરફ કષાયભાવસંપન્ન નહિ થયા. (૮) નવમી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા | ફરી–“હારું' ઈત્યાદિ, ભગવાન્ મહાવીરસ્વામી કઠોર વચનોંકો સહતે થે, નૃત્ય, ગીત, દયુદ્ધ ઔર મુષ્ટિયુદ્ધ આદિકો સુનને ઔર દેખને કે લિયે ઉન્હેં કુતૂહલતા નહીં હોતી મુનિશ્રી વર્ધમાન સ્વામી અન્ય સાધારણ પ્રાણી પણ જેને સહન ન કરી શકે એવા કઠોર વચનેની તરફ જરા પણ ધ્યાન ન દઈ સમ્યક્ પ્રકારથી સહન કરવાવાળા થયા–સર્વ પ્રકારથી તેઓ સહનશીલ વૃત્તિના બન્યા. આખ્યાન(કથાવાર્તા) નૃત્ય અને ગીતમાં તેઓને આશ્ચર્ય થયેલ નહીં, તેમ દંડયુદ્ધ અને મુષ્ટિયુદ્ધને જોઈ તથા સાંભળી રોમાંચિત–આશ્ચર્યચકિત બન્યા ન હતા. (૯) દસવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ! ફરી—વિ ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૯૮ Page #306 -------------------------------------------------------------------------- ________________ ભગવાને કભી કભી પરસ્પર કામક્યામેં સંલગ્ન સ્ટિયોંકો દેખા, પરન્તુ ઉન્હે રાગ નહીં હુઆ. ભગવાને સંયમકી આરાધનાનિમિત્ત પરીષહોપસર્ગો કો કુછ ભી નહીં ગિના ! એક સમયની વાત છે કે ભગવાન મહાવીરે પરસ્પર કામસંબંધી વાર્તાલાપમાં સ્ત્રીને આસક્ત બનેલી જેવા છતાં પણ એ બારામાં એઓ વીતરાગી જ રહ્યા, અર્થાત્ ભગવાનની તેમના તરફ રાગરહિતજ દષ્ટિ રહી. જ્ઞાતપુત્ર ભગવાન અશરણજ રહ્યા-સંયમની આરાધના માટે બીજાનું શરણ ન લીધું, અને ગમે તેવા પ્રતિકૂળ કે અનુકૂળ પરિષહ-દુસહ દુઃખ આવવા છતાં પણ અડેલ રહ્યા. (૧૦) ગ્યારહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ભગવાને દીક્ષા લીધા પહેલાં બે વર્ષથી પણ વધારે સમયથી ઠંડા પાણીને ત્યાગ કરી દીધેલો, આ વાત સૂત્રકાર પ્રદર્શિત કરે છે–ગરિ સા”િ ઈત્યાદિ. ભગવાન્ સાધિક દો વર્ષ સચિત જલકા પરિત્યાગ કર એકત્વ ભાવના ભાતે ઔર કાંધ છોડતે હુએ, સભ્યત્વભાવના એવં શાતિ સે યુક્ત હો કર પ્રવ્રજ્યા ગ્રહણ કી.. ભગવાને બે વર્ષથી પણ વધારે સમયથી ઠંડા પાણીને ત્યાગ કરી દીધેલ –અર્થાત્ –ઠંડુ (કાચું) પાણી પીધેલ નહી. આ એકત્વ-ભાવનાથી કે-“એક છું અને અસહાય છું, આત્મકલ્યાણના માર્ગમાં આગળ જવાવાળા મારા માટે આ માર્ગમાં કેઈ બીજે સહાયક નથી, મારે કોઈની સાથે નિરંતર પારમાર્થિક સંબંધ નથીઆ વિચાર કરી પ્રભુ સદા એકત્વ ભાવનામાં તત્પર રહેતા ક્રોધકષાયની જવાળાને પ્રભુએ સમાવી દીધી હતી. સમ્યકત્વની ભાવનાથી ભાવિત પ્રભુએ આને જ માટે શાસ્તચિત્ત બની દીક્ષા અંગીકાર કરેલી (સૂ૦૧૧) બારહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી–પુર્વ ૨” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર ૩ ૨૯૯ Page #307 -------------------------------------------------------------------------- ________________ ભગવાન્ ષજીવનિકાયકે સ્વરૂપો જાન કર ઉનકે આરમ્ભ કા પરિહાર કરતે હુએ વિચરતે થે . ભગવાને પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, શૈવાલ અને બીજહરિતાદિરૂપ વનસ્પતિકાય અને ત્રસકાય, આ છે કાયના જીવેને “આ બધા જીવસહિત છે” એવું જાણી સર્વ પ્રકારેથી એના આરંભને પરિત્યાગ કરતાં કરતાં જ વિહાર કરે. (૧૨) તેરહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ભગવાન દ્વારા પૃથ્વી વિગેરે જીવનિકાયો આરંભ તજવામાં આવેલે, આ વિષયને સૂત્રકાર પુનઃ પ્રદર્શિત કરે છે-“ચારું સંરિ’ ઈત્યાદિ. યે પૃથિવી આદિ ષજીવનિકાય સચિત હૈ. એસા વિચાર કર ઉનકે સ્વરૂપ ઔર ભેદ-પ્રભેદોંકો જાન કર ઉનકે આરમ્ભ કો પરિવર્જિત કરકે વિચરતે થે ભગવાન મહાવીરે આ પૃથ્વી વગેરે ષડૂછવનિકાયના જીના આરંભ પરિત્યાગ એ વિચારીને કરેલો કે એ બધા સચિત્ત-સજીવ છે. તથા આ બધાનું સ્વરૂપ શું છે ? એને પણ સારી રીતે જાણી એના ભેદ અને પ્રભેદને સંપૂર્ણ રીતે વિચારી એના આરંભથી રહિત થઈ પ્રભુ વિહાર કરતા હતા. (૧૩) ચૌદહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા | જીવેના ત્રસ અને સ્થાવરરૂપના ભેદને સમજાવવા માટે સૂત્રકાર કહે છે – બહુ થાકા” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ Page #308 -------------------------------------------------------------------------- ________________ સ્થાવર જીવ ત્રસ હોકર ઉત્પન્ન હોતે હૈ, ઔર ત્રસ જીવ સ્થાવર હો કર ! અથવા સભી જીવ અપને ઉપાર્જિત કર્માનુસાર સભી યોનિયોંમેં ઉત્પન્ન હોતે હૈ I પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિ, આ બધા સ્થાવરકાય એકેન્દ્રિય જીવ છે. એ કર્મના પ્રભાવથી દ્વીન્દ્રિયાદિક રૂપથી પરભવમાં ઉત્પન્ન થઈ જાય છે. બે ઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય, પાંચ ઈન્દ્રિય જીવ એ ત્રસ છે, કેમકે એમને ત્રસનામકર્મને ઉદય રહે છે. આ ત્રસ જીવ પણ કર્મની વિચિત્ર તાથી પૃથ્વી આદિ સ્થાવર-એકેન્દ્રિય--રૂપથી બીજા ભવમાં ઉત્પન્ન થાય છે. અથવા-સમસ્ત નીઓ જેમનું ઉત્પત્તિસ્થાન છે એવા સવનિક-ચાર ગતિમાં ભ્રમણ કરવાવાળા જીવ અજ્ઞાનથી આવૃત બની પોતપોતાના દ્વારા ઉત્ત -ગ્રહણ કરવામાં આવેલ અષ્ટવિધ કર્મના પ્રભાવથી જુદા જુદા રૂપમાં સર્વ નીમાં જાવાવાળા હોય છે. તાત્પર્ય એ છે કે દરેક એનીમાં રહેલ જીવ કર્મના ઉદયથી પરભવમાં બીજી એનિમાં જન્મ ધારણ કરી શકે છે. એવું નથી કે એક જ નિમાં નિયમિત રૂપથી તે જન્મ લેતે રહે. એ જ કહ્યું છે– “રામમિર્ન વિધા જાતિ વિદ્યા વિવિઃ મનેTચ્ચે-ચૈત્ર સજ્યનં નારિતમ્” i૧ જગતમાં એવી કઈ પણ, ભૂમિ શુદ્ધ નથી બચી કે જ્યાં કર્મની વિચિત્ર રચનાથી યુક્ત આ જીવે પોતાનું નાટક ન કર્યું હોય. (૧૪) પન્દ્રહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી—“માનવં જ ઈત્યાદિ. ભગવાનને ઇસ પ્રકાર સમઝા કિ યે મોહયુક્ત પ્રાણી દ્રવ્ય ઔર ભાવ ઉપધિસે યુક્ત હો કર કર્મક પ્રભાવશે ક્લેશકા અનુભવ કરતે હૈ ! ઇસ લિયે ભગવાન ને સભી પ્રકારકે કર્મો કા પરિત્યાગ કર દિયા ભગવાન શ્રી વર્ધમાન સ્વામીએ આ વાત જાણેલી કે જે અજ્ઞાની પ્રાણી દ્રવ્ય અને ભાવ ઉપાધિથી યુક્ત છે, તે કર્મના પ્રભાવ-ઉદયથી છેદાય અને ભેદાય છે. રાત દિવસ અનેક કલેશને અનુભવ કરતા જ રહે છે. આ માટે પ્રભુએ શ્રી આચારાંગ સૂત્ર ૩ ૩૦૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ કર્મના એ વિચિત્ર પ્રભાવને જાણી એ કમનું અને કર્મના કારણભૂત પાપજનક સાવદ્ય વ્યાપારનું સદાને માટે ત્રિગ અને ત્રિકરણથી પ્રત્યાખ્યાન કરેલ. (૧૫) સોલહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા | ફરી-ફુવિ ઈત્યાદિ. ભગવાનને દોનોં પ્રકારકે કર્મોકો જાનકર ઔર આદાનસ્ત્રોત, અતિપાતસ્ત્રોત ઔર દુપ્પણિહિત મનોવાક્કાયકો કર્મબન્ધના કારણ જાન કર સંયમકો પાલા હેય અને ઉપાદેયના જ્ઞાનથી યુક્ત તથા મતિ, મૃત આદિ ચાર જ્ઞાનધારી ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ઍર્યાપથિક અને સાંપરાયિકના ભેદથી કર્મોની વિવિધતા સ્વયં જાણી, અને આદાનોતરૂપ મિથ્યાવ વગેરે, અતિયાતસ્રોતરૂપ પ્રાણાતિપાતાદિ, એમ જ અશુભ મન વચન અને કાયાને “એ બધા સર્વ પ્રકારથી કમ બન્ધનના કારણ છે” આવું જાણી સંયમનું અનુષ્ઠાન-પાલન કરવારૂપ ક્રિયાનું કથન એટલે આચરણ કર્યું જેનાથી કર્મોનું બંધન થાય છે તે આદાન છે, અને તે અશુભારૂપથી પ્રવૃત્ત બનેલ ઈન્દ્રિરૂપ હોય છે. કર્મોના આવવાના માર્ગનું નામ સ્ત્રોત છે, તે મિથ્યાત્વ આદિરૂપ છે. આદાનરૂપ સોતનું નામ આદાનસ્ત્રોત છે. (૧૬) | સત્રહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા | ફરી–અર્વત્તિ' ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૦ ૨ Page #310 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને હિંસાનો સર્વથા છોડ કર અહિંસાના ઉપદેશ દિયા ઉન્હોંને સ્ત્રિયોંકો સકલ કર્મબન્ધકા મૂલ સમઝા, ઇસ પ્રકાર ઉન ભગવાને | સંસારકે યથાવસ્થિત સ્વરૂપકો દેખા | પ્રાણાતિપાતરૂપ પાપોથી રહિત હેવાથી શુદ્ધ, એવી અહિંસાને ભગવાને સ્વયં અનુસરણ કરી, બીજાઓને પણ હિંસાદિક કાર્યોને ત્યાગ કરાવ્યો. ભગવાને સર્વ પ્રકારથી કમબંધનું કારણ સ્ત્રી વર્ગને પરિણાથી જાણ પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી પરિત્યાગ કરી યથાવસ્થિત સંસારના સ્વભાવને જાણી લીધું. (૧૭) અઠારહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ! ભગવાનના મૂળગુણનું કથન કરી હવે સૂત્રકાર ઉત્તરગુણનું કથન કરે છે“” ઈત્યાદિ. વે ભગવાન્ આધાકર્માદિદોષયુક્ત આહારાદિકો જ્ઞાનાવરણીયાદિ કમકા બન્ધ સમઝા, ઇસલિયે ઉન્હોંને ઉસકા સેવન નહીં કિયા તથા ભગવાને પાપકારણ સદોષ અન્નાદિકકો સ્વીકાર નહીં કરતે હુએ પ્રાસુક આહારકા સેવન કિયા પૂછીને અથવા ન પૂછીને સાધુના ઉદ્દેશથી જે કરાયેલ છે તે યથાકૃત આહારાદિક છે, જે અધઃકર્માદિ દેથી દૂષિત રહે છે. ભગવાને આ યથાકૃત અધકર્માદિષદૂષિત આહારદિકનું સેવન કરેલ નથી, કારણ કે “ આવા પ્રકારના આહારાદિકના સેવનથી આત્મા કર્મોનું ઉપાર્જન કરે છે, અને તેને બંધ પણ કરે છે ” એવું ભગવાને પિતાના જ્ઞાનચક્ષુથી જોયું. આ રીતના બીજા પણ સદેષ પાપકારણવાળા અન્ન આદિ વસ્તુ ગ્રહણ કરવાને ભગવાને ત્યાગ કર્યો. તેઓ ફક્ત નિર્દોષ પ્રાસુક જ આહારદિક લેતા હતા. (૧૮) શ્રી આચારાંગ સૂત્ર : ૩ 303 Page #311 -------------------------------------------------------------------------- ________________ ઉન્નીસવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ! ફરી–“નો વર” ઈત્યાદિ. ઉન ભગવાનને દૂસરોકે વસ્ત્રકા કભી ભી સેવન નહીં કિયા, દૂસરેકે પાત્રમ્ ભી ઉન્હોંને ભોજન નહીં કિયા. ભગવાનું અપમાનકી ગણના નહીં કરકે આહાર બનનેક સ્થાનમેં આહાર કે નિમિત્ત જાતે થે . ભગવાને બીજાઓનાં વસ્ત્રોને પિતાના ઉપગમાં નથી લીધાં. તેમજ બીજાને પાત્રમાં ભેજન પણ કીધું નથી. પિતાના અપમાનને ખ્યાલ કર્યા વિના ભગવાને પિતે સંયમ આરાધનાના નિમિત્ત અદીનમન બનીને ગૃહસ્થોને ત્યાં તેમના ભેજનગૃહે જતા હતા. આમાં ભગવાને એવો ખ્યાલ નથી કર્યો કે આહાર લેવા જવામાં મારું અપમાન થાય છે. આવું કરવાથીજ સંયમની સારી રીતે પાલના થાય છે. એવી ભાવનાથીજ તેઓ જાતે આહાર લેવા જતા હતા. (૧૯) બીસવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી–“મા ” ઈત્યાદિ. ભગવાન્ અશનપાનકે માત્રાશ થે, વે કભી ભી મધુરાદિરસોંમેં આસક્ત નહીં હુએ ભગવાન્ સર્વદા અપ્રતિજ્ઞ રહે . ઉન્હોં ને આંખેં કભી ભી, નહીં ધોયી, ઔર ન ઉન્હોં ને કભી શરીર કો ખજુઆયા.. ભગવાન સદા અશનાદિકનું સેવન માત્રાનુસાર જ કરતા હતા, કેમ કે તેઓ સ્વયં “એને કેટલી માત્રાથી લેવાં જોઈએ તેનાથી પરિચિત હતા, તથા પ્રભુ ક્યારેય પણ કઈ પણ રસમાં વૃદ્ધિવાળા થયા નથી. ગૃહસ્થ અવસ્થામાં પણ તેઓ રસમૃદ્ધિથી અલિપ્ત રહ્યા હતા. આ કારણે ભગવાને કદી કોઈ રસ વિશેષને લેવાની પ્રતિજ્ઞા અંગીકૃત કરેલ ન હતી. “આજ હું લાડુ જ ખાઈશ” ઈત્યાદિ પ્રકારની પ્રતિજ્ઞા ભગવાને કદિ પણ ધારણ કરેલ ન હતી. શીતળ, પર્યેષિત-પિંડ અને જુની કળથી વગેરેને આહાર લેવામાં તે તેઓ પ્રતિજ્ઞાવાળા જ રહ્યા, ભગવાને પિતાની આંખમાં પડેલા રજકણેને બહાર કાઢવા નિમિત્તે પણ આંખોને કદિ મસળી ન હતી, તેમ ડાંસ, મચ્છરના કર ડવાથી શરીરને કદિ પણ ખંજવાળેલ નથી. (૨૦) શ્રી આચારાંગ સૂત્રઃ ૩ ૩૦૪ Page #312 -------------------------------------------------------------------------- ________________ ઇક્કીસવી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા | ફરી પણ “વું નિરિડ્યું ” ઈત્યાદિ. ભગવાન્ માર્ગ મેં ચલતે હુએ ન અપની દષ્ટિ કો તિરછી કરતે થે ઔર ન પીછે કી ઓર વે દષ્ટિપાત કરતે થે, કોઈ કુછ પૂછતા થા તો કોઈ ઉત્તર ભી નહીં દેતે થે, કિન્તુ આગે કી ઓર અપને શરીરપ્રમાણ ભૂમિ કો દેખતે હુએ | યતનાપૂર્વક વિહાર કરતે થે ભગવાન માર્ગમાં વિહાર કરતી વખતે આડું અવળું જોતા ન હતા, તેમ પાછળ પણ ફરીને જોતા ન હતા, પણ પિતાના શરીર પ્રમાણ ભૂમિને જ જોઈને ચાલતા. વિહારમાં કોઈના પૂછવા ઉપર પણ પ્રભુ કોઈથી બોલતા ન હતા અને યત્નાચારપૂર્વક પ્રભુ વિહાર કરતા હતા. (૨૧) બાઇસવી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા | ફરી–રિસિદંતિ' ઈત્યાદિ. માર્ગમેં ચલતે હુએ ભગવાન્ મહાવીર શિશિર ઋતુમેં વસ્ત્ર છોડ કર, દોનોં બાહુઓં કો કધોં પર નહીં રખ કર કિન્તુ દોનોં બાહુઓં કો પસાર કર - પરીષહ ઓર ઉપસર્ગો કો સહને કે લિયે યત્ન કરતે થે . મારૂઢ-વિહારમાં રહેતા–ભગવાને એ વસ્ત્રને ઠંડીના સમયે ત્યાગ કરી દીધેલ. ઠંડીને દૂર કરવા માટે તેઓએ પિતાના બને હાથને ખાંધ ઉપર રાખ્યા નથી, અર્થાત્ ઠંડીથી પિડાતી વખતે લોકે ડાબા હાથને જમણા કાંધ પર અને જમણા હાથને ડાબા કાંધ ઉપર રાખે છે, જેથી ઠંડીની પીડા એને સતાવતી નથી, પરંતુ પ્રભુએ ઠંડીથી બચવા વસ્ત્રત્યાગ કર્યા પછી પણ એમ કરેલન હતું, પરંતુ બન્ને હાથને ઉંચા કરી તેઓ શીત–પરિષહને સહન કરતા હતા. (૨૨) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૦૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ તેઇસવી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા ઉપસંહાર કરતાં કહે છે–“gણ વિઠ્ઠી” ઈત્યાદિ, ભગવાનને ઇસ પ્રકાર કા આચાર કા સેવન યિા | ઉન્હોંને યહ આચાર ઇસલિયે પાલા કિ દૂસરે મુનિ ભી ઇસી તરહ આચાર કાપાલન કરે ઉદેશ સમાપ્તિ સ્વયં હણવાદિક કાર્યોથી નિવૃત્ત બની બીજાઓને પણ મા સુન– હન-“મારો નહિ, મારે નહિ” આ પ્રકારનું કહીને તેનાથી નિવૃત્ત કરાવનાર, તથા હેય અને ઉપાદેયના વિવેકથી યુકત અને સર્વથા અપ્રતિ–નિદાનરહિત એવા શ્રી વર્ધમાન સ્વામીએ આ પૂર્વોકત આચાર સ્વયં પાલન કરેલ. એટલે આ રીતે બીજા માક્ષસાધક (મેક્ષના અભિલાષી) સાધુજન પણ પિતાના સમસ્ત કર્મોને નાશ કરવા માટે વિચરણ કરે. અર્થા—એવા પ્રકારથી એવી વિધિનું પાલન કરી બીજા મોક્ષાથી મુનિ પણ પિતાના કર્મોને નાશ કરવા માટે સંયમમાર્ગમાં લવલીન બને “કૃતિ ત્રવી” આ પદોની વ્યાખ્યા અગાઉના અધ્યયનમાં કહેવાયા પ્રમાણે સમજવી જોઈએ. ( ૨૩ ) નવમા અધ્યયનને પ્રથમ ઉદ્દેશ સમાપ્ત છે –૧ છે શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૦૬ Page #314 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ઉદેશ કા પ્રથમ ઉદેશ કે સાથ સંબધપ્રતિપાદન, પ્રથમ ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા નવમા અધ્યયનને બીજો ઉદ્દેશ આ નવમા અધ્યયનના પ્રથમ ઉદેશમાં શ્રી મહાવીર પ્રભુના વિહારનું વર્ણન કરવામાં આવેલ છે. એ વિહારમાં પ્રભુની શય્યા અને આસન જે પ્રકારનાં હતાં એ સમજાવવા માટે સૂત્રકાર આ બીજા ઉ દેશને પ્રારંભ કરે છે. અહિં જબૂસ્વામી શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે-“વરિચાસ રૂં” ઈત્યાદિ. વિહાર મેં ભગવાનને જિન આસનો કો, શય્યાઓ કો સેવિત કિયા ઉન્હ કહે-ઇસ પ્રકાર જમ્મુ સ્વામી કા પ્રશ્ન | ભગવન્! એ તે બતાવે કે ભગવાન શ્રી મહાવીરે વિહાર કરતી વખતે જે જે શય્યા અને આસનનું સેવન કરેલ તે એક જ પ્રકારનાં હતાં કે જુદા જુદા પ્રકારનાં ? (૧) દ્વિતીય ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા | આ રીતે પુછવાથી શ્રી સુધર્માસ્વામી જખ્ખસ્વામીને કહે છે-“આવેલા ઈત્યાદિ. સુધર્મા સ્વામી કા ઉત્તર--ભગવાનને વિહારકાલમેં શૂન્ય ગૃહોંમેં, સભાઓમેં, અપાશાલાઓમેં, પણ્યશાલાઓમેં, કારખાનાંમેં, પુઆલ કી બની કુટિયોંમેં નિવાસ કિયાા તે ત્રણ લેકમાં પ્રસિદ્ધ શ્રી મહાવીર ભગવાનની શય્યા અને આસન જુદા જુદા પ્રકારનાં હતાં તેઓ ક્યારેક ઉજડ ઘરમાં, કદી સભા-નગર અથવા ગ્રામવા સીઓએ લેકને બેસવા માટે અને મુસાફરોને ઉતરવા માટે બનાવેલ સાર્વજનિક આરામગૃહમાં, ક્યારેક પર માં, ક્યારે-ક્યારેક કઈ દુકાનમાં અથવા લુહારની કેડમાં અને ક્યારેક પરાળની બનાવેલી ઝુંપડીમાં નિવાસ કરેલે. “ સુ” ની સંસ્કૃત છાયા “દ્ધિતસ્થાનેપુ” છે. આને અર્થઝિમિય સ્કિત, , ચ, સ્થા=સ્થાન, વર્તાવાના આ વ્યુત્પતિ અનુસાર કર્મોના આદાનનું સ્થાન–કારખાનું પણ થાય છે ત્યાં. પરાળ આ એક જાતનું ઘાસ છે. (૨) શ્રી આચારાંગ સૂત્ર ૩ ३०७ Page #315 -------------------------------------------------------------------------- ________________ તીસરી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા | ફરી–“માતા” ઈત્યાદિ ભગવાનને કભી ધર્મશાલાઓમેં, ઉધાન સથિત ગૃહોંમેં, નગર કે મધ્યભાગમેં, શમશાનમેં, શૂન્યગૃહમેં, વૃક્ષમૂલમેં નિવાસ ક્યિા ક્યારેક ક્યારેક પ્રભુ ગામ અથવા તે શહેરની બહાર બનેલી ધર્મશાળાઓમાં ઉતરતા તે ક્યારેક બગીચામાં રોકાતા. ક્યારેક નગરમાં તે કયારેક સ્મશાનમાં, કયારેક ઉજજડ ઘરમાં તે કયારેક કેઈ વૃક્ષના નીચે જ રહી જતા. આ રીતે પ્રભુના રેકાવાનું કેઈ નિયમિત સ્થાન ન હતું, જ્યાં અવસર મળતું ત્યાં પ્રાસુક સ્થાનમાં રોકાઈ જતા. (૩) ચૌથી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા ભગવાને કેટલા સમય સુધી તપ અને સંયમની આરાધના કરી ? આ પ્રકારની જીજ્ઞાસાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે-“હિં” ઈત્યાદિ. ભગવાનને ઇસ પ્રકારકે આવાસોંમેં કુછ અધિક તેરહ વર્ષો તક નિવાસ યિા, ઔર વહાઁ પર નિદ્રાદિપ્રમાદ ઔર વિસ્રોતસિકા સે રહિત ભગવાન્ ધ્યાનાવસ્થામેં રહે ! ભગવાને કેટલા સમય સુધી તપ અને સંયમની આરાધના કરી ? આ પ્રકારની જીજ્ઞાસાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે-“હિં” ઈત્યાદિ. વિહાર અવસ્થામાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર વસ્તીમાં ૧૩ તેર વર્ષથી છેડો ઓછો સમય રહ્યા હતા તેઓ રાત દિવસ સંયમની આરાધના કરતાં કરતાં તપશ્ચર્યામાં તત્પર રહેતા અને પ્રમાદરહિત થઈ સમાધિભાવયુક્ત ધર્મ, ધ્યાનમાં સદા એકરૂપ બની રહતા. (૪) પૉચવી ગાથા કા અવતરણ,ગાથા ઓર છાયા | ફરી—–“ગિરિ નો ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર ૩ ૩૦૮ Page #316 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર સ્વામી અધિક સોતે નહીં થે, યદિ નિદ્રાઆને લગતી થી તો ભગવાન્ સાવધાન હોકર જાગતે રહતે થે, અપ્રિતિજ્ઞ ભગવાન્ છદ્મસ્થાવસ્થામેં રાત્રિ કે અન્તિમ પ્રહરમેં અન્તર્મુહૂર્તમાત્ર શયન કરતે થે. ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કદી અધિક નિદ્રાનું સેવન કર્યું નથી, અર્થાત્ તેઓ નિદ્રાને આધીન બન્યા નથી. જે સમયે નિદ્રા આવવાને સમય હેય એ સમયે સાવધાન બની પિતાના આત્માને તપ અને સંયમની આરાધનામાં લગાડી દેતા હતા. તેઓ સ્વાપ–સુવાની પ્રતિજ્ઞાથી રહિત હતા, છઘાવસ્થાની છેલી રાત્રે અત્તમુહૂર્તકાળમાત્રમાં સ્વમદશી બન્યા. (૫) | છઠ્ઠી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા | 08 ફરી –“સંયુક્સમાં” ઈત્યાદિ. ભગવાન્ મહાવીરસ્વામી નિદ્રાકે દોષોંકો અચ્છી તરહ જાનતે હુએ નિદ્રા આનેકે સમય ઉઠ કર, બાહર નિકલ કર, એક મુહૂર્ત ભ્રમણ કર ફિર ધ્યાનમેં બૈઠ જાતે થે.. નિદ્રાને શ્રી મહાવીર પ્રભુ કર્મ બંધનું કારણ માનીને તેને ત્યાગ કરતા હતા. જ્યારે નિદ્રા આવતી તો શીતકાલની રાત્રીમાં મકાન બહાર જઈ મુહૂર્ત માત્ર ધર્મધ્યાનમાં તત્પર બની નિદ્રાના વિજેતા બનતા. (૬) સાતવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા | ફરી—–“ હિં” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ 3०८ Page #317 -------------------------------------------------------------------------- ________________ આશ્રયસ્થાનોંમેં ભગવાનકો ભયંકર, અનેક પ્રકારઉપસર્ગ હુએ ઔર સાંપ, નેવલે તથા ગીધ આદિકે ભી ઉપસર્ગ હુએ . શયનમાં આશ્રયવાળા સ્થાનમાં શ્રી મહાવીર પ્રભુ ઉપર ઘર ઉપસર્ગ ઉપસ્થિત થતા હતા. કયારેક ઉજજડ ઘરમાં રહેવાથી સર્પ વગેરે પ્રાણી તેમજ સ્મશાનમાં રહેવાથી ગીધ વગેરે પક્ષીથી અનેક પ્રકારનાં દુઃખ સહેવાં પડતાં હતાં ધીર વીર એવા પ્રભુ આ બધાં દુઃખને સહન કરતા તે ત્યાં સુધી કે જ્યારે ગીધ વગેરે પક્ષીયે તેમના શરીરના માંસને ચાંચથી ચાવતા તે પણ સમભાવથી બધુ સહન કરતા, પરંતુ તેનું નિવારણ કરતા નહીં. (૭) આઠવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી ” ઈત્યાદિ. ચોર વ્યભિચારી આદિ, શક્તિધારી ગ્રામરક્ષક, વ્યભિચારિણી સ્ત્રિયાં ઔર અન્ય પુરૂષ લોગ ભગવાન્કો ઉપસર્ગ કરતે થે . ચાર, વ્યભિચારી વિગેરે માણસ તરફથી ભારે રીતને ત્રાસ આપવામાં આવતે, જેનું કારણ એ હતું કે એ લેકે ભગવાનને પોતપોતાના કાર્યોમાં વિધ્વરૂપ ગણુતા, આથી તેઓ ભગવાનને ચાબખાથી મારતા હતા. ગામની રક્ષા કરવાવાળા પટેલ પસાયતા વગેરે લેકે પણ કે જેના હાથમાં શક્તિ નામનું શસ્ત્ર રહેતું હતું, ભગવાનને લૂટારા, ચેર વગેરે માનતા અને આ કારણે અવનવીન ત્રાસ આપતા. કઈ કઈ વખત કામથી મદનમત્ત બનેલી એવી સ્ત્રીઓ પણ ભગવાન પાસે એકલી આવતી અને તેમની પાસેથી વિષયભોગની લાલસા જણાવતી. આ કારણે આવી સ્ત્રીઓ પણ ભગવાનની ઉપર અનેક પ્રકારના ઉપદ્રવ વરસાવતી. કેઈ પુરૂષવર્ગ પણ ભગવાનનું અતિશય લાવણ્યમય શરીર જોઈ એવી શંકા ધરાવતા કે “અમારી સ્ત્રીઓ આમનું લાવણ્યમય શરીર જોઈ અમારાથી વિરકત બની જશે ખરાબ વિચાર મનમાં લાવી એમના ઉપર ત્રાસ વરતાવતા. (૮) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૧૦ Page #318 -------------------------------------------------------------------------- ________________ નવમી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી-ફોરૂચા” ઈત્યાદિ. * ભગવાન્ એહલૌકિક પારલૌકિક અનેક પ્રકારકે ઉપસર્ગો કો સહતે થે, ઔર અનેક પ્રકારને સુરભિ-દુરભિગધોં કો ભી સહતે થે ભગવાન આવા દુખ અને ઉપસર્ગોની લેશ માત્ર પરવા ન કરતાં મનુષ્ય દ્વારા કરાતા અનેક ભયંકર ઉપદ્ર, દેવ અને તિર્યથી કરાતા અનેક કઠેર ઉપસર્ગો, ચાહે તે અનુકૂળ હોય કે પ્રતિકૂળ, તેને સહન કરતા. પુષ્પોની માળા, મલીયાગિરી ચંદનથી ઉત્પન્ન સુગંધમાં, તથાસડેલા સર્પ, તેમજ અન્ય મરેલા પશુઓના સડેલા શરીરની દુર્ગધમાં, તથા મને જ્ઞ અને અમને જ્ઞ ઈન્દ્રિાના શબ્દાદિક વિષમાં એમને ન તે રાગ હતે ન ઢેષ, તેઓ દરેક અવસ્થામાં સમભાવી હતા. (૯) દસવ ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા | ફરી-મણિયારણ” ઈત્યાદિ. ભગવાન્ પાંચ સમિતિયોંસે યુક્ત હોકર અનેક પ્રકારકે સ્પર્શેકો સહન કિયે, અલ્પભાષી ભગવાન્ સંયમમેં અરતિ ઔર વિષયાનન્દમેં રતિ કો દૂર કર સંયમકે આરાધનમેં પ્રવૃત્ત હુએ . પ્રભુ નિરંતર પાંચ સમિતિયાના પાલનમાં સાવધાન રહેતા, અને અનેક પ્રકારના દુઃખને સહન કરતા. તેઓ સદા હિત મિત અને પ્રિય વચન જ બોલતા, એટલે બહુ જ થોડા બોલતા. સંચમથી અરતિભાવને અને વિષયથી રતિભાવને દૂર કરવામાં જાગૃત રહેતા. તપ અને સંયમનીજ આરાધનામાં સદા તૈયાર રહેતા. (૧૦) ગ્યારહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ! ફરી–સ જળછુિં” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૧૧ Page #319 -------------------------------------------------------------------------- ________________ શૂન્ય ઘરોંમેં અથવા નિર્જન પ્રદેશોંમેં લોગ ભગવાન્સે વિવિધ પ્રશ્ન પૂછતે થે, પરન્તુ ભગવાન્ મૌન રહતે થે । કભી કભી કોઇ કોઇ જાર પુરૂષ આદિ આ કર ભગવાન્સે પૂછતે થે, પરન્તુ ભગવાન્ મૌન રહતે થે, તબ વે ક્રુદ્ધ હો કર ભગવાન્ કો દણ્ડ મુષ્ટિ આદિસે તાડતે થે;લેકિન ભગવાન્ નિર્વિકાર હો વે કર સખ સહુ લેતે થે । ભગવાન સમય વિહારમાં રહેતા અને ઉજ્જડ ઘર વગેરે સ્થળે રોકાતા તે એ સમયે માણસા આવી અનેક પ્રકારના પ્રશ્નો કરતા. કાઇ પુછ્યું તમે કાણુ છે ? અહિં કેમ રોકાયા છે ? કાઈ કાઇ પુછતુ કે તમે કાંથી આવ્યા છે ? વગેરે. આ રીતે પુછનારાઓમાંના કેાઈને પણ પ્રભુ કાઇ પણ ઉત્તર આપતા નથી પરંતુ મૌન રહેતા. આજ રીતે કોઇ કોઇ વ્યભિચારી પુરૂષ એકલા આવી ભગવાનને કાંઈ પુછે તે પણ ભગવાન મૌન જ રહેતા, એને પણ કાંઈ જવામ આપતા નહીં. આથી એ લેાકેાના દિલમાં ભગવાન પ્રત્યે કષાયપરિણતિ જાગી જતી અને ક્રોધયુક્ત ખની આવા માણસે ભગવાનને લાકડીથી કે હાથથી ખુબ માર મારતા, છતાં પણ ભગવાનના દિલમાં તેમના પ્રત્યે બદલે લેવાની વૃત્તિ જાગતી નહીં. ગમે તેવા સમયે પણ તેએ સમાધિપૂર્વક ધર્મ ધ્યાનમાં જ તલ્લીન રહી આ બધા ઉપસર્ગાને સહન કરતા, (૧૧) બારહવીં ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા । ફ્રી—′ ચમત્તત્તિ' ઇત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૧૨ Page #320 -------------------------------------------------------------------------- ________________ ભગવાસે કભી કોઈ પૂછતા તુમ કૌન હો? તબ ભગવાન્ કહતે મેં ભિક્ષુ હું તબ વે ભગવાન્ કો નિકલ જાને કે લિયે કહતે તબ ભગવાનું | વહાંસે ચલે જાતે યદિ નહીં જાનેકો કહતે તો ભગવાન્ કષાયયુક્ત ઉન મનુષ્યને પ્રતિ સમભાવસે મૌન હોકર ધર્મધ્યાનમેં સંલગ્ન રહતે ! આ ઉજજડ ઘરમાં કે ઉતરેલ છે ” એ પ્રકારથી જ્યારે પ્રભુને કોઈ પુછતું ત્યારે ભગવાન એની શંકાનું સમાધાન કરવા એટલે જ પ્રત્યુત્તર આપતા કે ભિક્ષુ છું. આ જવાબ પછી પુછનારને આમાં કોઈ પ્રકારને સ્વાર્થ ન દેખાતે તે તે ભગવાન સામે ક્રોધિત બની કહેતો કે તમે અહિંથી નીકળી કોઈ બીજા સ્થાન ઉપર તાત્કાલિક ચાલ્યા જાવ. ભગવાન પણ આ પ્રકારની એની વાતથી મધ્યસ્થ ભાવયુક્ત થઈ એવું સમજીને એ સ્થાનને ત્યાગ કરતા કે “જ્યાં વિરોધ કરવામાં આવે એ સ્થાનમાં સાધુએ ન રોકાવું જોઈએ. એ જ સાધુને ઉત્તમ આચાર છે ત્યાંથી નીકળી જતા. જે તે ત્યાંથી નિકળવાનું નહિ કહેતા તે પણ પ્રભુ પિતાના ઉપર કષાયયુકત થતા તે માણસો પ્રત્યે સમભાવી બની ધમ ધ્યાનમાં મગ્ન રહેતા. ધર્મધ્યાનથી કદી પણ તેઓ સ્મૃત ન થતા. (૧૨) તેરહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી––‘વંસિને 'ઈત્યાદિ. શિશિર ઋતુ પવનકે ચલને પર કિતનેક અનગાર કાંપતે થે, કિતનેક અનગાર ઉસ હિમવાતસે બચને કે લિયે નિર્વાત સ્થાનકી ખોજ કરતે થે . શરદીની રૂતુમાં ઠંડા પવનના ચાલવાથી માણસેના શરીરમાં એને પ્રવેશ થતાં રૂવાડા ઉભાં થઈ જાય છે, દાંત સામે દાંત અથડાય છે, શરીરમાં કંપારી છુટે છે. આ રીતે ખુબજ મુશ્કેલીથી ઠંડીનું દુઃખ માણસ સહન કરે છે. કોઈ અનગાર તે આ ઠંડીથી બચવા એવા સ્થાનની તપાસમાં રહે છે કે ઠંડા વાયુને સંચાર પણ ન થઈ શકે અને ઠંડીથી એને બચાવ થઈ શકે. (૧૩) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૧ ૩. Page #321 -------------------------------------------------------------------------- ________________ ચૌદવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી—–“સંધાણીનો ઈત્યાદિ. ઉસ હિમતુમેં કિતનેક અનગાર શીતનિવારણકે લિયે સંઘાટી ઓઢતે થે. પરતીર્થિક તાપસાદિ ધૂની જલા કર શીતવારણ કરતે થે ઔર ગૃહસ્થ લોગ વિવિધ પ્રકારકે વસ્ત્ર ધારણ કરતે થે . કઈ કઈ સાધુજન ઠંડીના બચાવ માટે પિતા પાસે રાખેલાં વસ્ત્રાદિકથી પિતાના શરીરને ઢાંકી ઠંડીથી રક્ષણ મેળવે છે. ક્યારેક ઉની કમ્બલ ઓઢી લે છે. તે ક્યારેક સુતરનાં બે વસ્ત્રોથી પિતાની ઠંડીનું નિવારણ કરી લ્ય છે. પરંતુ જ્યારે ઠંડીને ઉપદ્રવ વધે છે, ત્યારે ઉની કમ્બલ અને સુતરાઉ વસ્ત્રો ભેળાં કરી ઓઢે છે અને ઠંડીથી પિતાનું રક્ષણ કરે છે. પરતીર્થિક તાપસજન તે આ સમયે લાકડાં બાળી ધુણી ધખાવી એની પાસે બેસી તાપે છે અને એ રીતે કડકડતી ઠંડીથી પોતાની રક્ષા કરે છે. ધનવાળા કેઈ ગૃહસ્થો આ સમયે શાલ દુશાલા ઓઢીને ઠંડીથી પિતાને બચાવે છે. (૧૪) પન્નાહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી—“તસિ” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૧૪ Page #322 -------------------------------------------------------------------------- ________________ ભગવાન્ મહાવીરને ઉસ શિશિર ઋતુકે હિમવાતમેં ભી અનાવૃત સ્થાનમેં હી રહ કર હિમસ્પર્શકો સમભાવસે સહતે થે . આવા ઠંડીના સમયમાં પણ શ્રી વીર પ્રભુએ સ્વપ્ન પણ એ વિચાર નથી કર્યો કે મને કે ઠંડીથી બચી શકાય તેવું સ્થાન મળી જાય. આવી કડકડતી ઠંડીના સમયે પણ પ્રભુ તદ્દન ઉઘાડા કે જ્યાં ચારે તરફથી ઠંડી પવન નને સુસવાટ લાગતું હોય તેવા સ્થાને સ્થિત બની યથાખ્યાત ચરિત્રની આરાધનામાં તલ્લીન રહી ઠંડીના ઉપદ્રવને સહન કરતા. કયારેક ક્યારેક આવી કડકડતી ઠંડીમાં રાત્રીના વખતે વસતીથી બહાર નીકળી જઈ ઉપશાંત ભાવથી ઠંડીના કષ્ટને સહન કરતા. આ સૂત્રમાં દ્રવિક શબ્દને અર્થ–“યથાખ્યાત ચારિત્રનું આરાધન કરવાવાળા એવે છે. “ટ્રાવળત પ્રથિનારાનાર્ દ્રા ” જેનાથી કમરૂપ ગ્રંથીને વિનાશ થાય છે તે દ્રવ-સંયમ અર્થાત યથાખ્યાત ચારિત્ર છે. આ દ્રવ જેનામાં હોય છે તે દ્રવિક છે. યથાખ્યાત ચારિત્રની આરાધનાથી જ જીવ પિતાના અવશિષ્ટ ચાર અઘાતિયા કર્મોને નાશ કરી મુક્તિસ્થાન મેળવવા ભાગ્યશાળી બની રહે છે, એના વગર નહીં. એ શાસ્ત્રસંમત સિદ્ધાંત છે. “ઘોવિર” શબ્દ ભીત વગેરેથી રહિત એવા સ્થાનને વાચક છે. એ સ્થાન કે જેને ભીત વગેરેને બચાવ ન હોય તેને ઉઘાડું સ્થાન કહેવામાં આવે છે, કેમકે ચારે તરફથી તે બીલકુલ ખુલ્લું હોય છે અને એવા સ્થાનમાં ચારે તરફથી મોટા પ્રમાણમાં ખુલ્લી હવા આવતી હોય છે. શમિતા શબ્દને અર્થ ઉપશાંત ભાવ છે. રાગ દ્વેષને સંબંધ જે ભાવમાં નથી તે ઉપશાન્ત ભાવ કહેવાય છે. (૧૫) સોલહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા | વિઠ્ઠી” હવે સૂત્રકાર આ ઉદેશના અર્થને ઉપસંહાર કરતાં કહે છે-“ ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૧૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ ભગવાન્ મહાવીરને ઇસ પ્રકારને દુઃસહ શીતોંકો અનેકબાર સહા ! ભગવાન્કા ઉદેશ ઇસમેં યહ થા કિ દૂસરે સાધુ ભી ઇસી પ્રકાર શીતકા સહન કરેં ! ઉદેશ સમાસિ | સ્વયં હનનાદિ કાર્યોથી નિવૃત્ત બની બીજાઓને પણ મા , મા દુમારે નહિં, મારે નહિ” આ પ્રકારનું કહીને તેનાથી નિવૃત્ત કરાવનાર, તથા હેય અને ઉપાદેયના વિવેકથી યુકત અને સર્વથા નિદાનશૂન્ય, એવા શ્રી વર્ધમાન સ્વામીએ આ પૂર્વોકત આચાર સ્વયં પાલન કરેલ, માટે આ રીતે બીજા મોક્ષ સાધક સાધુજન પણ પિતાના સમસ્ત કર્મોને નાશ કરવા માટે સંયમ માર્ગમાં વિચરણ કરે, અર્થાત્ એવા પ્રકારથી એવી વિધિનું પાલન કરી બીજા મોક્ષાભિલાષી સાધુજન પણ પિતાના કર્મોને નાશ કરવા માટે સંયમ માર્ગમાં લવલીન બને. “ત્તિ ત્રવી”િ હે જંબૂ! જેવું મેં ભગવાનથી સાંભળ્યું તેવું જ કહું છું, પિતાની કલ્પનાથી નહિં (૧૬) નવમા અધ્યયનનો બીજો ઉદ્દેશ સમાપ્ત . ૯-૨ છે તૃતીય ઉદેશકા દ્વિતીય ઉદેશકે સાથ સમ્બન્ધકથન, પ્રથમ ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા .. નવમા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ. આ ત્રીજા ઉદ્દેશથી પહેલાં બીજા ઉદ્દેશમાં સૂત્રકારે ભગવાન શ્રી વીરપ્રભુના શયન અને આસનેનું વર્ણન કરેલ છે. તે ઉદ્દેશમાં એવું બતાવ્યું છે કે તેવી અવસ્થામાં રહેલા પ્રભુએ અનેક પ્રકારના પરિષહ અને ઉપસર્ગો સહ્યા છે. આ ત્રીજા ઉદ્દેશમાં સૂત્રકાર એ સ્પષ્ટ કરશે કે ભગવાને કેવા કેવા પરિષહ અને ઉપસર્ગો સહન કર્યા છે. આથી સર્વ પ્રથમ તૃણસ્પર્શ આદિ પરિષહો સહન કરવાના વિષયનું સૂત્રકાર કથન કરે છે–“તારે” ઈત્યાદિ. ભગવાન્ સર્વદા સભી પ્રકારકે સ્પર્શી કો સહતે થે સમ્યગૃભાવ, અને પાંચ સમિતિથી યુક્ત તે પ્રભુ આતાપના આદિના સમયમાં અનેક પ્રકારના તૃણસ્પર્શજન્ય કને, ઠંડીના ત્રાસજન્ય દુઃખને, શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૧૬ Page #324 -------------------------------------------------------------------------- ________________ ઉષ્ણુપજન્ય વ્યથાઓને, અને ડાંસ તથા મચ્છર આદિના કરડવાથી ઉત્પન્ન થતી તીવ્ર અસહ્ય પીડાઓને સહન કરતા હતા. (૧) ફી— દ્વિતીય ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । अह दुच्चर० • ઈત્યાદિ. ભગવાને દુશ્વર લાઢ દેશકી વજ્રજભૂમિ ઔર શુભ્રભૂમિમેં વિહાર કિયા । વહાં અન્નપ્રાન્ત શય્યા આદિકા ઉન્હોંને સેવન કિયા । ભગવાન અનેક પ્રકારના પરિષદ્ધ અને ઉપસર્ગાને સહેતા સહેતા વિહાર કરતા કરતા જે દેશમાં પ્રવેશ કરવા મુશ્કેલ છે એવા અનાય લાઢ દેશમાં પહેચ્યા, ત્યાં વજ્રભૂમિ અને શુભ્રભૂમિ આ પ્રકારના બે ભાગેા છે. ભગવાને એ અન્નેમાં વિહાર કર્યાં. આ વિહારમાં તેમને પ્રાન્ત-અમનેાજ્ઞ-જીણુ એટલે પડતર એવા શૂન્ય ઘરોમાં અનેક પ્રકારના ઉપદ્રવોથી યુક્ત શય્યાવસતી અને ધૂળ વગેરેથી પરિપૂર્ણ એવાં ધુળીયાં મકાન જેને તુટેલ ફુટેલ કાઠમાળ છે, અને એવાંજ આસન–ફલક વગેરે મળેલાં જેને પ્રભુએ સમભાવથી પોતાના ઉપયોગમાં લીધેલ. (૨) તૃતીય ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । આ લાઢ નામના દેશમાં ભગવાનને ધણાં જ પ્રતિકૂળ ઉપસી સહેવા પડેલા. આ વાત ખતાવવા માટે સૂત્રકાર કહે છે—‘હાàર્દિ' ઈત્યાદિ. લાઢ દેશમેં વહાંકે લોગોંને ભગવાન્ કો બહુત ઉપસર્ગ કિયે । કિતનેક તો ભગવાન્ કી તાડના કરતે થે, ઔર કુત્તે ભગવાન્ કો કાટતે થે ઔર ગિરા કર ઉનકે ઉપર ચઢ બૈઠતે થે । આ લાઢ નામના દેશિવશેષમાં ભગવાને અનેક પ્રકારના ઉપસર્ગો સહ્યા. જેમ–તે દેશના અનાય મનુષ્યાએ ભગવાન ઉપર ઉત્સુક–મશાલ, દંડ, અન્ન શસ્ત્ર વગેરેથી અનેક પ્રકારે પ્રહારો કર્યાં એમને માર્યા–પીઢયા, ત્યાં તેમને અન્ત પ્રાન્ત આહાર મળેલ. ત્યાં કુતરાઓએ પણુ ભગવાનના શરીરને પોતાના તીક્ષ્ણ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૧૭ Page #325 -------------------------------------------------------------------------- ________________ દાંતોથી જુદે જુદે સ્થળે બટકાં ભરેલાં. ભગવાનને જોતાંજ એ એમના પર ધસી આવતાં અને બટકા ભરતાં. (૩) ચૌથી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા | ફરી--અ નો ઈત્યાદિ. બહુત થોડે એસે લોગ થે જો હિંસક મનુષ્યોંકો ઔર કાટતે હુએ કુત્તોં કો રોકતે થે; અધિકતર તો એસે હી મનુષ્ય થે જો ભગવાન્ કો તાડન કરકે | ઉનકે ઉપર કુત્તોં કો હુલ્કાતે થે એ દેશમાં એ કોઈ પણ માણસ ન હતું કે જે ભગવાનને મારવાવાળાઓથી કે કરડતા કુતરાઓથી બચાવે. ઉલ્ટા ત્યાંના લેકે એવી ભાવનાવાળા હતા કે “આ મુંડિત સાધુને કુતરાઓ કરડી ખાય એવા વિચારથી કુતરાઓને તેમના ઉપર ડચકારીને કરડાવવા માટે છોડી મુકતા. આવા પ્રતિકૂલ અવસ્થાવાળા દેશમાં પણ ભગવાને છ મહિના સુધી વિહાર કર્યો. (૪) પાંચવી ગાથાકા અવતરણ, ઔર છાયા | ફરી–“પુત્તિવ ના' ઈત્યાદિ. લાઢ દેશકી વજભૂમિકે લોગ તુચ્છઅન્નભોજી ઔર ક્રૂર સ્વભાવ કે થે . વહાં પર અન્યતૈર્થિક શ્રમણ લાઠી ઔર નાલિકા લે કર વિહાર કરતે થે. જો કે એવા પ્રકારના માણસે ઘણુ હતા તે પણ ભગવાને ત્યાંને વિહાર બંધ કરેલ ન હતું, અને તેઓ વારંવાર ત્યાં વિચરતા અને પ્રતિકૂલ પરિષહ તથા ઉપસર્ગને ધૈર્ય સાથે શાન્ત રીતે સહન કરતા. વજીભૂમિમાં ઘણા મનુષ્ય તુચછ આહાર કરે છે જેનાથી તેના સ્વભાવમાં કોઇજ ભરેલો રહે છે. કઈ પણ જાતના કારણ વગર પણ તેઓ ક્રોધયુક્ત જ રહે છે. સાધુ સંતને જોઈ તેમના ઉપર દ્વેષ કરે છે અને કુતરાઓ વિગેરેથી તેમને દુઃખ પહોંચાડે છે. શંકા--આવી વાત છે તે ત્યાં શાક્યાદિક સાધુ કઈ રીતે વિચારી શકે છે? શ્રી આચારાંગ સૂત્ર ૩ ૩૧૮ Page #326 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–તે સ્થળે તેવા સાધુ કુતરા વગેરેને જે ભગાડવા માટે અને તેને મારવા માટે પોતાના હાથમાં પોતાના શરીરપ્રમાણે લાકડી અને પોતાના શરીરથી ચાર આંગળ મોટો એ દંડ રાખે છે અને વિહાર કરે છે. શંકા–ભગવાને પણ એ દેશમાં વિહાર કરતાં પિતાના હાથમાં દંડ-લાકડી વગેરે કેમ ન રાખ્યાં? ઉત્તર–વૃદ્ધ અવસ્થા સિવાય દંડ ધારણ કરવાની આજ્ઞા ભગવાનના શાસનમાં રહેવાવાળા સાધુઓના સિદ્ધાંતમાં નથી, માટે ભગવાને પણ તે સમય તે સ્થળે દંડ વગેરે પાસે રાખેલ ન હતાં. વ્યવહાર સૂત્રમાં પણ એ જ કહેલ છે– “ઘેરા શેરમૂવિત્તા પર રં વાવે? ઈત્યાદિ. એ સૂત્રમાં “શેરા” આ પદ રેગી ગ્લાન અવસ્થાનું ઉપલક્ષક છે, માટે સ્થવિર આદિ અવસ્થા સિવાય અન્ય અવસ્થાઓમાં દંડને ધારણ કરવા એ યુક્ત માનેલ નથી, કેમકે એક તે દંડને ધારણ કરે તે બીજા જીને ભયજનક તથા હિંસાને પ્રોત્સાહન આપનાર છે. બીજું શાસ્ત્રમાં દંડ ધારણ કરવાનું કહીં પણ વિધાન નથી. “નિ સૂવું પ”િ આ સૂત્રાશથી આગળ ચાલી ભગવાને એ સ્પષ્ટ કરેલ છે. માટે એ અવસ્થામાં દંડ ધારણ કરે એ અગ્ય સમજી વીર પ્રભુએ દંડ ધારણ કરેલ ન હતું. જ્યારે બીજા મુનિને માટે પણ પૂર્વોક્ત અવસ્થાઓના અતિરિક્ત દંડ ધારણ કરવાની વીર પ્રભુની આજ્ઞા નથી ત્યારે વિચારવાની એ વાત છે કે જ્યાં બીજાને માટે દંડ ગ્રહણ કરવાની આજ્ઞા નથી ત્યાં પ્રભુ પોતે દંડ શી રીતે ધારણ કરી શકે? જે લોકો દંડ રાખે છે તે એવું સમજે છે કે દંડ રાખવે તે મુનિઓને કહ્યું છે તેથી સદા દંડ ધારણ કરે છે. એમની એ માન્યતા શાસ્ત્રીય માર્ગથી તદ્દન વિરૂદ્ધની છે તે પણ દંડરાખે છે, આનું કારણ કેવળ પ્રબળ મેહનો વિલાસજ સમજવું જોઈએ. (૫) છઠી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી—“”િ ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૧ ૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ ઉસ લાઢદેશમેં લાઠી ઔર નાલિકા લે કર યધપિ અનય સૈર્થિક શ્રમણ વિહાર કરતે થે તો ભી ઉન્હેં કુત્તે કાટ લેતે થે યહ લાઢ વસ્તુતઃ બડા હી દુશ્ચર થા. લાઢ દેશમાં એવી બળવાન કુતરા હોય છે કે હાથમાં દંડ લઈને ચિરણ કરવાવાળા શાક્યાદિક શ્રમણ એને ભગાડે છતાં તે સામે કુદીને કરડે છે. અગાઉ પણ ઘણું શાક્યાદિક શ્રમણોને એ કુતરાઓએ કરડી ખાધા છે. ત્યાંના ગામડાં આ કુતરાઓથી ગમ રહે છે એટલે અપરિચિત કઈ પણ વ્યક્તિ ત્યાં જઈ શકતી નથી. (૬) સાતવ ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા જ્યારે અન્ય સાધુજન દંડ વગેરેથી સજજ થઈ ત્યાં વિચરણ કરે છે ત્યારે ભગવાન વીર પ્રભુએ ત્યાં વિહાર કઈ રીતે કર્યો? આ વિષયને સૂત્રકાર સ્પષ્ટ કરે છે–નિદાચ હું ” ઈત્યાદિ. ભગવાનૂ લાઠદેશકી ઉસ અનય ભૂમિમેં ભી ડંડે આદિકે વિના હી વિચરણ કરતે હુએ સભી પ્રકાર, ઉપસર્ગો કો સહે ! એ લાઢ દેશમાં વિહાર કરતી વખતે ભગવાને અનેક પ્રકારના પરિષહ અને ઉપસર્ગોને કર્મોની નિજેરાનું કારણ માની ખુબ જ ધૈર્ય અને સમભાવ સાથે સહન કર્યા. પરંતુ છતાં પણ તેમણે લાકડી સરખીએ સાથે ન લીધી, એનું કારણ પ્રાણીને અભય આપવાનું હતું. જે એ સમયે પ્રભુ લાકડી વગેરે રાખત તે અન્ય પ્રાણીને એનાથી ભય અવશ્ય લાગત જે જૈન મુનિને માટે સર્વથા ત્યાજ્ય છે. ભગવાન શારીરિક મમત્વથી તદ્ન રહિત હતા. રક્ષાના સાધનને ઉપગ તો એ લેકે કરે છે કે જેમને બાહા પદાર્થોથી પિતાના બગાડને ભય હોય છે. ભગવાન નિર્ભય હતા આથી એમને ન અનાર્યોને ભય થયે કે ન તે એના તરફથી કરાયેલા ઉપસર્ગ અને ઉપદ્રને. સૂત્રને શબ્દાર્થ આ પ્રકારને છે–શારીરિક મમતાથી રહિત એ પ્રભુ “જીને મારાથી ભય ન છે. આ અભિપ્રાયથી દંડને અથવા મન વચન અને કાયાની અશુભ પ્રણિધાનરૂપ પ્રવૃત્તિને સર્વથા પરિત્યાગ કરી. “આ બધા બાહા ઉપસર્ગ અને પરિષહ મારા કર્મોની નિર્જરાના સાધક છે” એ વિચાર કરી અનાર્યોના સંસર્ગથી વિચલિત ન બનતાં સહન કરેલ. (૭) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૨૦ Page #328 -------------------------------------------------------------------------- ________________ આઠવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ! દુષ્ટાન્તદ્વારા સૂત્રકાર એ જ વાતની પુષ્ટિ કરે છે–“ના” ઈત્યાદિ. સંગ્રામકે અગ્રભાગમેં હાથી જ સે શત્રુસેનાકો જીત કર ઉસકે પારગામી હોતા હૈ ઉસી પ્રકાર ભગવાન ભી પરીષહોપસર્ગોકો જીત કર ઉનકે પારગામી હુએ 1 વિહાર કરતે હુએ ભગવાન્ કભી ૨ ગ્રામકો પ્રાપ્ત નહીં કરતે થે અર્થાત્ ગ્રામસે દૂર અરણ્ય આદિમેં સ્થિત માર્ગપર હોતે ઉસી સમય ગ્રામવાસી અનાર્યલોક આકર ભગવાનકો પરીષહોપસર્ગ કિયે . જે રીતે યુદ્ધક્ષેત્રમાં જેમ ગજરાજ શત્રુસેનાને પરાસ્ત કરી એની આરપાર નીકળી જાય છે. બરાબર એ જ રીતે મહાવીર પ્રભુ પણ લાઢ દેશમાં પરિષહ અને ઉપસર્ગરૂપ સેનાને જીતી એનાથી પાર થયા. એક સમયની વાત છે કે જ્યારે ભગવાન વિહાર કરતાં કરતાં એક એવા ગામમાં જઈ રહ્યા હતા કે જે છેડેલા ગામથી ઘણો દૂર હતું અને જ્યાં અગાઉ કદી પણ ગયા ન હતા. એ વખતે જંગલના માર્ગથી જતાં ઘણું અનાર્ય કે તેમની પાસે આવ્યા, અને એમના ઉપર અનેક પ્રકારના પરિષહ અને ઉપસર્ગ કરવા લાગ્યા. (૮) નવમી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા સૂત્રકાર એ પરિષહ અને ઉપસર્ગોને સમજાવવા માટે સૂત્ર કહે છે– “વસંમંત” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૨૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ ભગવાન્ વિહાર કરતે હુએ ગ્રામડે સમીપ પહુંચતે થે કિ ગ્રામવાસી લોગ આકર ઉન્હેં દડ઼ે આદિસે તાડિત કરતે થે ઔર કહતે થે કિ યહાંસે ચલે જાઓ । એ ગામના એ અનાય જન પાત-પોતાના ઘરેથી નીકળી નિયમિત સ્થાન પર રાકાવાના અથવા એક નિયત સ્થાન પર રહેવા આદિના બંધનથી રહીત એવા ભગવાનથી કે જે તે સમય રહેવા માટે તે ગામની તરફ આવી રહ્યા હતા, અને વસતીમાં આવી પણ નહિ શકયા તે પહેલાંજ સામને આવી કહેવા લાગ્યા કે તમે તાત્કાલિક અહીંથી બીજી જગ્યાએ ભાગી જાએ. એમ કહી એ લાકોએ ભગવાનને લાકડી, હાથની મુઠી વગેરેથી ખુબ પ્રહાર કરેલા. (૯) દસવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । ફ્રી‘ ચપુજ્રો’ ઈત્યાદિ. અનાર્ય લોગ ભગવાન્ કો દણ્ડ આદિસે આહત કર હલ્લા મચાતે થે । પ્રભુ જ્યારે રોકાવા માટે એ ગામની પાસે પહેાંચ્યા ત્યારે એક તા એ અનાર્યોએ તેમને ગામની ખહાર જ દંડ, મુષ્ટિ વગેરેથી માર મારેલા, ઇડથી ભાલાથી માટીના ઢેફાથી કે ઠીકરાથી માર મારી શાન્ત થયા તે ફરી તે રાડે પાડી પાડીને કહેવા લાગ્યા કે અરે ભાઇ ! જી એ આ મુ ંડિત કેવી વ્યક્તિ છે. (૧૦) ગ્યારહવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । şil-' frenfor› Scule. ', શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૨૨ Page #330 -------------------------------------------------------------------------- ________________ ભગવાકે શરીરમેં જહાં કહીં ધાવ થા વહીં યે અનાર્ય લોગ નોંચતે થે ઔર ભગવાન્ કે ઉપર ધૂલિ ડાલતે થે એ અનાર્ય લેકેએ ભગવાનના શરીરને પહેલેથી જ લાકડીઓ તથા હાથ વડે માર મારી ચીરા ઉજરડાવાળું બનાવી દેવા ઉપરાંત કઈ કઈ અવયવમાંથી માંસના લેચા પણ કાપી લીધેલા, આ પ્રકારના હિચકારા કૃત્યથી પણ ન સંતોષાતાં લેાહી નીતરતા પ્રભુના શરીરને એક બાજુથી બીજી બાજુ ઢસરડવાનું તેમજ ધુળ અને કાંકરાએથી વધુ દુઃખીત બનાવવાનું કરેલું. (૧૧) | બારહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી પણ––“૩ારૂ” ઈત્યાદિ. ભગવાન્કો કિતનેક અનાર્ય ઉપર ઉઠાકર પટક દેતે થે, કિતને ક ઉન્હેં આસનસે ગિરા દેતે થે; ઇન સભી ઉપસર્ગોકો કાયોત્સર્ગસ્થિત ધર્મધ્યાનલીન ભગવાને સમતાપૂર્વક સહા એ અનાયે લેકેને આટલેથી પણ સંતોષ ન થયો હોય તેમ ભગવાનના ક્ષત-વિક્ષત બની ગયેલા શરીરને ઉંચું ઉપાડી ફેંકવામાં પણ બાકી રાખેલ નહીં. પરંતુ ગેહિક આસન, ઉત્કંટક (ઉકડુ) આસન અને વીરાસન વગેરેથી ધ્યાનસ્થ થયેલા પ્રભુને એ લેકે ચલાયમાન કરી શક્યા નહીં. ભગવાને આ પ્રકારનાં માનવતાવિહેણું અનાર્યોદ્વારા અપાયેલાં કષ્ટોને કેવા પ્રકારે સહન કર્યા?એને જોઈ એ પરથી સ્પષ્ટ કરતાં સૂત્રકાર કહે છેઆ બધા ત્રાસ અને દુખો ભગવાન ધર્મ ધ્યાનમાં લીન હેવાથી જીતેલા. ધર્મધ્યાનમાં લીનતા હેવાથી જ કાયાના મમત્વને અભાવ થાય છે જ્યાં ધર્મ ધ્યાનને સદ્ભાવ હોય છે ત્યાં ગમે તેવાં દુઃખ આવી પડે તે પણ આત્મા વિચલિત થતું નથી. તે પ્રભુ અપ્રતિજ્ઞ–ગમે તેવા આક્રમણ થયા છતાં તેની સામે બચાવ કરવાની કે સામનો કરવાની ભાવનાથી રહિત હતા. (૧૨) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩ ૨૩ Page #331 -------------------------------------------------------------------------- ________________ તેરહવીં ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા । ભગવાને એ અનાર્યોનાં કઠાર વચનાથી તથા મારથી ઉત્પન્ન થયેલ પરીષહોને કઈ રીતે સહન કર્યાં ? આ વિષયના ખુલાસા સૂત્રકાર દૃષ્ટાંતથી કરે છે— તો ઈત્યાદિ. " સંગ્રામ કે અગ્રભાગમેં શૂર વીર પુરૂષકે સમાન ભગવાન વહાઁ પર મુખ મોડે વિના આગે આગે વિહાર કરતે થે । જે પ્રકારે કવચ ધારણ કરેલ કોઈ એક સબળ સૈનિક યુદ્ધમાં શત્રુ તરફથી ભાલાં, તરવાર વગેરે શસ્ત્રોથી થતા પ્રહારોની તેમ જ તેના શરીરના માંસના લેાચા બહાર નીકળી જતાં તેની પણ દરકાર ન કરતાં વિજય મેળવવામાં જ તન્મય બની શત્રુએને હરાવવામાં જ એટલે કે ધ્યેયની પ્રાપ્તિમાં જ મશગુલ રહે છે, અને વેદનાની કે પેાતાના શરીરના લખડતા માંસના લેાચાની જરા સરખીએ પરવા કરતા નથી, એ જ રીતે એ લાઢ દેશમાં ધૈર્ય વગેરે સદગુણુરૂપ કવચથી શોભતા અને તેમજ મન, વચન અને કાયાના ચેાગવાળા ભગ વાન મહાવીરે પણ અસહ્ય એવાં દુ:ખેને અડાલ રહી સહન કરતાં વિહાર કર્યાં. તાત્પર્ય એ કે-જે રીતે કવચ ધારણ કરેલા ચાદ્ધાને યુદ્ધમાં શત્રુએ તરફથી કરવામાં આવતા પ્રહાર-વારને બચાવતાં મચાવતાં તે ચક્રો પોતાના લક્ષથી જરા પણુ વિચલિત અનતે નથી, અને અ ંતે વિજય પ્રાપ્ત કરે છે, ઠીક એ જ રીતે ભગવાન મહાવીર પશુ એ લાઢ દેશમાં અનાર્યોં દ્વારા કરવામાં આવેલ અનેક ભય કર ઉપદ્રા આવવા છતાં પણ ધૈર્ય વગેરે ગુણાથી શોભતા શરીરવાળા હાવાથી આવી પડેલા ઉપદ્રવાને સહેવા છતાં પેાતાના ધમ ધ્યાનથી લેશ માત્ર પણ ચલિત બનેલ ન હતા. (૧૩) પ્રકારના ચૌઠહવીં ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા । આ ઉદ્દેશના અથ ના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે—‘ સ વિદ્દી ’ ઇત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ३२४ Page #332 -------------------------------------------------------------------------- ________________ ભગવાન્ મહાવીરને ઇસ પ્રકાર કે ઉપસર્ગ પરીષહોં કો ઇસલિયે સહા કિ દૂસરે મુનિ ભી મેરે દેખાદેખી ઉપસર્ગ-પરીષહોં કે સહનેમેં દઢ રહેં । ઉદ્દેશ સમાપ્તિ । આ સૂત્રની વ્યાખ્યા આ અધ્યયનના પથમ ઉદ્દેશમાં કહેવામાં આવી ગઈ છે, માટે ત્યાંથી સમજી લેવી જોઈએ. ‘ વૃત્તિ ત્રૌમિ’ આના અર્થ પહેલાં આવી ગયેલ છે. (૧૪) નવમા અધ્યયનના ત્રીજો ઉદ્દેશ સમાસ ue u ચતુર્થ ઉદ્દેશ કા તૃતીય ઉદેશ કે સાથ સંબન્ધકથન, પ્રથમ ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા । નવમા અધ્યયનના ચાથા ઉદ્દેશ ત્રીજા ઉદ્દેશમાં ભગવાને કેવા કેવા પરિષદ્ધ અને ઉપસર્ગો સહ્યા તેનુ વર્ણન કરવામાં આવેલ છે. આ ચાથા ઉદ્દેશમાં ભગવાને આચરેલી તપસ્યાનું વર્ણન કરવામાં આવશે. આ માટે સર્વ પ્રથમ સૂત્રકાર અવમૌર્ય તપનું કથન કરે છે... કોમોચિ’ ઈત્યાદિ. ભગવાન્ અવમોરિકા તપ કરતે થે ઔર કભી ભી ચિકિત્સા (ઇલાજ) નહીં કરવાતે થે । ભગવાન જો કે કોઈ પણ વાત આદ્ઘિના પ્રકોપથી ઉત્પન્ન થવાવાળા રોગથી સા રહિત હતા તે પણ ઉનાદરી તપ કરતા હતા, કારણ કે કર્મોની નિજ રાનુ પ્રધાન તપ જ છે. કર્મીની નિર્જરા સાધન તપ વગર શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૨૫ Page #333 -------------------------------------------------------------------------- ________________ બની શકતી નથી. તપથી બે લાભ થાય છે–એક તો સંચિત કર્મોની નિરા અને બીજુ સંવરની પ્રાપ્તિ, આ માટે મોક્ષાર્થીઓએ મોક્ષપ્રાપ્તિ માટે તપશ્ચર્યા કરવી જોઈએ એ અનિવાર્ય છે. ભગવાને પણ આ અભિપ્રાયથી તપસ્યા કરવામાં જરા પણ બાકી રાખેલ નથી, અને વધારેમાં વધારે તપસ્યા કરવામાં પોતે પિતાના આત્માને જોડેલ. આ બારામાં એમને અનેક પ્રકારનાં પરિષહ અને ઉપસર્ગો સહેવા પડયા જે સામાન્ય માણસે માટે અસહ્ય હોય છે. ભાવાર્થ-આથી એ વાત જોવામાં આવે છે કે જ્યારે કેઈ રેગ વગેરેથી પીડા ઉભી થાય છે ત્યારે તે ભુખે રહે છે જેથી તેને રોગ ઓછો થાય, પરંતુ ભગવાન તે જન્મથી જ ગાદિકથી રહિત હતા, તે પણ તપ કરવામાં તેઓએ જરા પણ ઉણપ રાખી નથી, તેનું કારણ ફક્ત કર્મોની નિર્જરા કરવાનું હતું. આ પ્રકારે ખાંસી–ઉધરસ વગેરેથી ભગવાન રહિત હતા. તેમના માટે ત્રણ લોકમાં એવી કઈ પણ વસ્તુ ન હતી કે જે તેમને માટે દુર્લભ હોય, તે પણ જ્યારે કુતરાઓ વગેરે તેમના ઉપર આકમણ કરતા અને ઉપસર્ગ આપતા, તેમના શરીર ઉપર ઝપટ મારી કરડતા-બચકાં ભરતા ત્યારે કઈ પણ ઔષધિને ઉપચાર પ્રભુ કરતા નહીં. (૧) દૂસરી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા ! આ વાતને વધુ સ્પષ્ટ કરવામાં આવે છે-સંશોળ ” ઈત્યાદિ. ભગવાન્ કભી ભી રેચન ઔર વમનકા ઔષધ નહીં લિયા ઔર ગાત્રામ્યજન, સંવાદન ઔર દત્તપ્રક્ષાલન નહીં કિયે . ભગવાને કદી પણ સંશોધન–બસ્તિકર્મ—એનીમા અથવા વિરેચક ઔષધી વગેરે દ્વારા મળશુદ્ધિની ક્રિયા, કય-ઉલટી કરાવનારા ઔષધના ઉપચારથી શરીરની અંદરના કફ વગેરે મેલને બહાર કાઢવે, શતપાકકે સહસંપાક તેલથી મદન અથવા ચંદન, કંકુ કે કેશર વગેરેથી શરીરનું લેપન, ગરમ અથવા ઠંડા પાણીથી દ્રવ્યસ્નાન કરવું, આવી બધી કિયાઓને ભગવાને સર્વથા ત્યાગ કર્યો હતે, કારણ કે આ પ્રકારની ક્રિયાઓ કરવા માટે તેમના આચારથી તેમને કલ્પ ન હતો દ્રવ્યસ્નાન-દેશસ્નાન તથા સર્વસ્નાનના ભેદથી બે પ્રકારના છે. હાથ પગ વગેરેની શદ્ધિના સિવાય આંખ અને તેની પાપણાનું પણ પ્રક્ષાલન કરવું એ દેશનાન, શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૨૬ Page #334 -------------------------------------------------------------------------- ________________ અને સમસ્ત અંગ ઉપાંગે સહિત શરીરનું પ્રક્ષાલન કરવું તે સર્વ-સ્નાન. અમાસુક જલથી સ્નાન કરવામાં અકાય જેની વિરાધના થાય છે, જેથી સ્નાન કરનારને તપ તેમજ સંયમને વિઘાત થાય છે. પ્રાસુક જળથી પણ સ્નાન કરવાથી જીની વિરાધના એ રીતે થાય છે કે તે પાણી વહેતું-વહેતું જમીનમાં સમાઈ જાય છે, તેમજ જમીનના છિદ્રોમાં ઉતરી જતું હોવાથી તેમાં રહેલા છ મરે છે, આ પ્રકારે તેના કષ્ટનું કારણ હોવાથી તેવા પ્રાસુક જળથી કરાયેલ સ્નાન પણ સાધુ માટે ત્યાજ્ય હેય છે. કહ્યું પણ છે– नोदकक्लिन्नगात्रोऽपि, स्नात इत्यभिधीयते । स स्नातो यो दमस्नातः, स बाह्याभ्यन्तरे शुचिः ॥१॥ चित्तमन्तर्गतं दुष्टं तीर्थस्नान शुद्धयति । शतशोऽपि वपुधौ तं सुराभाण्डमिवाशुचि ॥२॥ ફરી પણ-સ્નાન માં , મા બથમ રકૃતમ્ तस्मात् कामं परित्यज्य, नैव स्नान्ति दमे रताः ॥१॥ ફરી પણ–“મારૂઢાંમા , પૂરીમાન તે ન મરૂા. जे पापपंकमइला, ते मइला जीवलोयंमि" ॥१॥ ભાવાર્થ-પાણીને શરીર ઉપર ઢોળવું, અથવા તેનાથી શરીરને છેવું તેનું નામ સ્નાન નથી પણ એવા લૌકિક સ્નાનથી નથી બાહ્ય શરીરની શુદ્ધિ થતી કે નથી તેમ અંદરના આત્માની પણ, આ બન્ને પ્રકારની શુદ્ધિનું કારણ દમસ્નાન છે. પાંચ ઈન્દ્ર અને મનને વશ કરવાનું નામ દમ છે. આથી પાંચ ઈન્દ્રિયાને વશ કરવાથી શરીરની અને મનને વશ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. તેનું નામ અત્યંતર શુદ્ધિ છે. દમસ્નાન આ માટે કહેવાયેલ છે કે જે પ્રકારે જળસ્નાનથી શરીર વગેરે ઉપર લાગેલો મેલ દૂર થઈ જાય છે એ પ્રકારે આ દમકિયાથી ઈન્દ્રિય વગેરેની નિરળ પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ શારીરિક અને આત્મિક અપવિત્રતા પણ જેને મેલ જેવી માની લેવાયેલ છે તે નાશ પામે છે. દમસ્નાન વિના અન્તર્ગત ચિત્તની દુષ્ટતા હજારો તીર્થોમાં સ્નાન કરવાથી પણ નાશ પામતી નથી. જે રીતે દારૂ રાખવાનું કામ અનેક વખત સાફ કરવા છતાં પણ તે તેની વાસથી મુકત થઈ પવિત્ર બનતું નથી, તેવી રીતે બહારના સેંકડો ઉપાયથી છેવામાં આવેલ આ શરીર પણ કદી પવિત્ર થતું નથી, માટે જે સાધુ દમસ્નાન કરવામાં મસ્ત છે તેવા સાધુ આવા મદ અને દર્પકારી તથા કામના પ્રધાન કારણભૂત આ જળસ્નાનથી દુર રહે છે. આથી જ પ્રભુ આવી રીતથી દુર રહ્યા અને આત્મિક શુદ્ધિની વૃદ્ધિને માટે અગ્રેસર રહ્યા. ભગવાને આવી રીતે શરીરને સુખ મળે આ ભાવનાથી બીજાઓને પ્રેરિત કરી કદી પણ કોઈથી પિતાનું શરીર દબાવરાવ્યું નહિ, અને પિતાના દાંતેનું દેવું એટલે દાતણ કરવું વગેરે પણ કરેલ નહીં, કારણ કે આ બધી વાતે જૈનદીક્ષામાં હેય-ત્યાજ્ય-માનેલ છે. (૨) શ્રી આચારાંગ સૂત્ર ૩ ૩ ૨૭ Page #335 -------------------------------------------------------------------------- ________________ તીસરી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા ફરી– વિરણ ૨” ઈત્યાદિ. ભગવાન્ શબ્દાદિ વિષયોં સે નિવૃત, અહિંસક ઔર અલ્પભાષી હોકર વિરતે થે ઔર શીતકાલમેં વૃક્ષ યા લતામષ્ઠ૫ કી છાયામેં બૈઠ કર ધર્મધ્યાન ધ્યાને થે . શબ્દાદિક પાંચ ઈન્દ્રિયેના વિષયોથી સર્વથા વિરકત એવા ભગવાન સદા જીની અહિંસાના ઉપદેશક હતા. ડું બોલતા હતા. કદાચ બલવાને પ્રસંગ આવતે તે સદા હિત મિત અને પ્રિય વચન કહેતા હતા. કદી કદી શિશિર ઋતુમાં ભગવાન વૃક્ષ, લતામંડપ વગેરેની નીચે બેસી ધ્યાનમાં લીન થતી હતા. (૩) ચૌથી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા . ફરી પણ–“સાચા ૨” ઈત્યાદિ. ભગવાન્ ગ્રીષ્મ ઋતુમેં સૂર્યાભિમુખ ઉત્સુટુકાસન (ઉકડુ આસન) સે બૈઠ કર સુર્યકી તાપના લેતે થે, આર નીરસ ઓઠન, બેર કા ચૂર્ણ, કુલ્માષ આદિ આદિ સે શરીરનિર્વાહ કરતે થે . ગ્રીમઋતુમાં પ્રભુ સૂર્યની સામે ઉકુટુક (ઉકડુ) આસનથી બેસી આતાપના લેતા હતા, તથા અન્ત પ્રાન્ત અને પર્યુંષિત કેદરાનું અન્ન વગેરે, બોરનું ચૂર્ણ વગેરે તથા કળથી વગેરેથી પોતાના શરીરને નિર્વાહ કરતા. આ બધા રૂક્ષ આહાર છે. (૪). પાઁચવી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા ભગવાને કેટલા દિવસ સુધી રૂક્ષ આહારનું સેવન કર્યું? એને સૂત્રકાર પ્રગટ કરે છે–ાયા”િ ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૨૮ Page #336 -------------------------------------------------------------------------- ________________ ભગવાન્ ઇન નીરસ ઓદનાદિકોં કો સેવિત કરતે હુએ આઠ માસ બિતાયે, કભી અદ્ધમાસિક ચતુર્વિધાહારત્યાગરૂપ તપ કિયા ! ભગવાને એ એદન–કેદ્રવ, મંગુબેરચુર્ણ અને કલથી, એ ત્રણ પ્રકારના પષિત-વાસી રૂક્ષ આહાર જે સમયે ગોચરીમાં જે મળી જતું તે લેતા હતા. આ પ્રકારે આઠ માસ સુધી રૂક્ષ આહારનું સેવન કર્યું. ભગવાને પોતાની એ છવાસ્થ અવસ્થામાં કદી કદી અર્થોમાસ, અગર એકમાસ આદિ અનેક ચૌવિહાર તપશ્ચર્યા કરી. (૫) - છઠ્ઠી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા | ફરી પણ—“વિ gિg” ઈત્યાદિ. કભી કભી ભગવાન અઢાઈ મહીને તક, તો કભી કભી છ મહીને તક પાની ભી નહીં લેતે હુએ ચોવિહાર તપસ્યા કી, ઔર પારણા કે દિનમેં અન્ન પ્રાન્ત ઓદનાદિ સે પારણા કિયે . એટલું જ નહી પણ કઈ કઈ વખતે બબ્બે અઢી અઢી મહિના સુધી અથવા છ છ મહિના સુધી ચૌવિહાર તપસ્યા કરીને ભગવાન તપમાં લવલીન રહ્યા. પારણાના દિવસે અન્ત પ્રાન્ત અને વાસી ઓદનાદિનું સેવન કરતા હતા. (૬) સાતવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી—“જળ રાજા' ઈત્યાદિ. ભગવાન્ સંયમસમાધિકો દેખતે હુએ છઠ્ઠ, અષ્ઠમ, દશમ ઔર દ્વાદશ તપકા પારણા કરતે થે . કયારેક ભગવાન છઠ્ઠ કરતા હતા, કયારેક અઠમ કરતા હતા, કયારેક દ્વાદશભકત કરતા સમાધી ભાવમાં લવલીન રહેતા હતા. (૭) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩ ૨૯ Page #337 -------------------------------------------------------------------------- ________________ આઠવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । ફરી~ નખ્વા ।' ઈત્યાદિ. ભગવાનને પાપકર્મોકા તીન કરણતીન યોગસે પરિત્યાગ ક્રિયા । હેય અને ઉપાદેય તત્ત્વના જ્ઞાતા ભગવાન મહાવીરે કદિ પણ પોતે પાપકમ કર્યો નથી, અને ખીજા પાસે કરાવ્યા પણ નથી, તેમજ પાપકર્મ કરવાવાળાનું અનુ મેદન પણ કર્યું નથી. (૮) નવમી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । હવે ભગવાનની ગ્રાસ–એષણાવિધિને કહે છે— મં વિક્સ ’ઈત્યાદિ. ભગવાન્ ગ્રામ ઔર નગરમેં પ્રવેશ કરકે ઉદ્ગમદોષ ઔર ઉત્પાદનાદોષ રહિત શુદ્ધ આહારકો ગ્રાસૈષણાદોષકા પરિવર્જન કરતે હુએ ગ્રહણ કરતે થે ગામ અગર નગરમાં પ્રવેશ કરી ઉદ્દગમ અને ઉત્પાદનાના દોષોથી રહિત શુદ્ધ આહારની ગવેષણા કરી. ગવેષણા કરી ખાઇમાં જ્ઞાનચતુષ્ટયથી મન વચન અને કાય, આ ત્રણ ચૈાગોની શુભપ્રવૃત્તિપૂર્વક એ આહાર કે જે ગ્રાસૈષણાના ઢોષોના પરિહારથી સારી રીતે શુદ્ધ હેાય તેનુ સેવન કરેલું. (૯) દસવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । ગ્રાસ–એષણાની વિધિનું કથન સૂત્રકાર ત્રણ ગાથાઓથી પ્રગટ કરે છે,~~~ ‘ગટ્ટુ વાયત્તા ’ ઈત્યાદિ. 6 શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૩૦ Page #338 -------------------------------------------------------------------------- ________________ ભગવાન્ કૌલે ઔર કબૂતર આદિ પક્ષિયોંકો પૃથ્વી પર આહાર કે નિમિત્ત સ્થિત દેખ કર ઉન્હેં બાધા નહીં હો, ઇસ પ્રકારસે માર્ગકે એક ઓરસે ધીરે ધીરે ચલતે હુએ આહારકી ગવેષણા કરતે થે । ભગવાન આહાર માટે જે સમયે વિચરણ કરતા હતા એ સમયે ભૂખથી વ્યાકુળ અને તરસથી દુઃખી એવા કાગડા તથા કબુતરે વગેરે જીવે કે જે ભૂખને સંતાષવા રસ્તામાં જહીં કહીંથી આવી જ્યાં એક જગ્યાએ મળતા હતા. અને ખીજા પણ વધુ સ ંખ્યામાં આવી તેમની સાથે ભળતાં હતાં. આવા પક્ષિ ઉડી ન જાય અને તેને જરા પણુ કષ્ટ ન પહેાંચે આ રીતે સંભાળપૂર્વક એમની બાજુમાંથી ધીરે ધીરે નીકળી જતા તાત્પર્ય એ છે કે—પ્રભુ જે સમયે આહાર લેવા નીકળતા હતા ત્યારે એમના જવા આવવાથી કાઇ પણ જીવને કષ્ટ પહેાંચતુ નહીં, ત્યાં સુધી કે જે કન્નુતર વગેરે જીવ મામાં ચણુ ચણતાં આમ-તેમ કરતાં એ સમયે ભગવાન એમની નજીકથી સાવધાનીપૂર્વક નીકળી જતા. (૧૦) ગ્યારહવીં ઔર બારહવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । ફ્રી-‘ અનુવા ' ઇત્યાદિ. બ્રાહ્મણોં યા શાક્યાદિ શ્રમણોં યા અન્ય જીવોંકી વૃત્તિછેદ નહીં હો; ઇસ પ્રકારસે આહારકા અન્વેષણ કરતે થે । આ રીતે બ્રાહ્મણ, શ્રમણ, શાકય, આજીવક, પરિવ્રાજક, તાપસ અને ભિક્ષુક, આમાંથી કાઈને પણ તેમના તરફથી નડતર થતાં નહીં, અને અકસ્માત્ આવી ચડેલ ચાંડાલ, તેમજ દુધની લેાભી ખીલાડી, કુતરા વગેરેને જોઈ ભગવાન એ કાઈ ને વિઘ્નરૂપ ન થતાં યતનાપૂર્વક ધીરે ધીરે નીકળી જતા. એમના ચાલવાથી કુંથવા કે કીડી, મકેાડી વગેરે સૂક્ષ્મ જીવાને પણ કોઈ કષ્ટ થતું નહીં. (૧૧-૧૨) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૩૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ તેરવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા.. ફરી-કવિ (ચં' ઈત્યાદિ. ભગવાનકો નિર્દોષ આહાર જેસા–કેસા અન્ત પ્રાન્ત ભી મિલતા થા ઉસીકો લે કર સંયમમેં સ્થિત રહતે થે, ઔર યદિ નહાં મિલતા થા તો વે કિસીકી - નિન્દા નહીં કરતે થે . ભગવાને ભિક્ષા નિમિત્તે જવાના સમયે જે પણ ગૃહસ્થને ત્યાં શુદ્ધ નિર્દોષ આહાર મળી જતે તેને ગ્રહણ કરતા, ચાહે તે બીલકુલ રૂક્ષ પણ કેમ ન હોય. હીંગ અને જીરૂ વગેરેથી વઘારેલા વ્યંજનાદિથી યુકત એમજ તક્ર-છાસમાં પડેલા મગ અને ચણાની દાળને ભીજાવી વાટી તૈયાર કરવામાં આવેલા પદાર્થનું નામ સૂચિત છે. ભાષામાં એને “વહીવડા” કહેવામાં આવે છે, સૂચિત-પદથી રાયતા, કરંબા વિગેરે પણ લેવાય છે. શેકેલા ચણ વગેરે અન્નનું નામ શુષ્ક છે. પર્યેષિત (વાસી) આહારને, ટાઢી અને જુની અડદની દાળ અને કળથી વગેરેને કુલ્માષ કહે છે નીરસ ધાન્યના ચેખા, અથવા લાંબા વખતથી બનાવેલા સકતપિંડ-બુક્કસ, અને યવધાન વગેરે, જેને ભાષામાં “નવની ઘળી કહે છે, એનેજ પુલાક કહે છે. આહારમાં પ્રભુને દહીવડાં વગેરે મળી જાય તે હર્ષ નહીં અને શેકેલા ચણા વગેરે શુષ્ક પદાર્થ મળે તે કેઈ શક નહીં. આનાથી બીજી જાતને કઈ પણ પદાર્થ ભલે મળે પણ તે નિર્દોષ અને શુદ્ધ હોય તો પ્રભુ એને પિતાના આહાર માટે ગ્રહણ કરી લેતા શુદ્ધ અને નિર્દોષ એ કઈ પણ પદાર્થ પ્રભુ પોતાના આહાર માટે ગ્રહણ કરી લેતા, ન મળવાથી પણ સંયમથી પોતાના મનને ચલિત થવા ન દેતા. આહાર મળે તે ઠીક ન મળે તે ઠીક, આ રીતે બનેમાં સમભાવ રાખતા. મળવાથી તેઓ આપનાર ગૃહસ્થની અથવા એ ગામની પ્રસંશા ન કરતા, અને ન મળતાં પિતાની કે, ન આપનાર ગૃહસ્થની અથવા એ ગામની નિન્દા ન કરતા. સમભાવથી સંયમ માર્ગમાં એકચિત્ત રહેતા. (૧૩) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૩૨ Page #340 -------------------------------------------------------------------------- ________________ ચૌઠહવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા । ફરી પશુ—— વિ જ્ઞારૂ' ઈત્યાદિ. ઉત્ક્રુદુકાઠિ આસનસ્થિત ભગવાન્ નિર્વિકાર હો કર ઘ્યાન કરતે થે । ભગવાન મહાવીર, ઉત્કૃટુક ( ઉકડુ ) આસન, ગેદાહિકાઆસન, અને વીરાસન, આમાંના કોઈ એક આસનથી વિરાજમાન થઈ ધ્યાનમાં તલ્લીન રહેતા. ધ્યાન કરતી વખતે તેમનું શરીર નિષ્કપ રહેતુ. મુખ, નેત્ર વગેરે કેઈ પણ અવયવની હલન ચલનની ક્રિયા થતી નહીં. શરીરની શુશ્રૂષાની ભાવના એમનામાં કદી પણ થતી ન હતી. સદા આત્મશાન્તિની જ ભાવના રાખતા. ધ્યાનમાં ઉર્ધ્વ લેાક, મધ્યલેાક અને અધેાલાક, આ ત્રણે લેાકના સ્વરૂપના તથા પન્ત્રહવીં ગાથાકા અવતરણ, ગાથા ઓર છાયા । ફરી પશુ—′ અસારૂં ’ઈત્યાદિ. ભગવાન્ કષાય ઔર વૃદ્ધિ ઔર મમત્વરહિત હો કર ઘ્યાન યાતે થે । ભગવાને છાસ્થાવસ્થામેં ભી કભી પ્રમાદ નહિં કિયા । ક્રોધ વગેરે કષાય પરિણતિથી રહિત ભગવાન મહાવીર વિષયની આસકિતથી અને શબ્દ, રૂપ, અને ગ ંધ વગેરે પૌલિક ગુણામાં મમતાથી રહીત રહી ધ્યાનનું અવલમ્બન કરતા. જો કે ભગવાન ચાર જ્ઞાનના ધારક હતા આથી છદ્મસ્થ અવસ્થામાં વર્તમાન હતા તે પણ તપ અને સંયમમાં પોતાની શાકેતની સ્ફૂર્તિ કરીને તેઓએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી એકવાર પણ પ્રમાદ સેબ્યા નથી, જ્યારથી દીક્ષા ધારણ કરી ત્યારથી કેવળજ્ઞાન શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૩૩ Page #341 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થવાની અવસ્થા સુધી તેઓએ પોતાની છાસ્થ અવસ્થામાં પણ કઈ વખત પ્રમાદને અંશ પણ પોતાની પાસે આવવા દીધો નથી. કઈ કઈ આ ગાથાના “કરિ મા રાજાઊં” આ વચનને કેવળ ભગવાનની પ્રશંસાપકજ માને છે. પ્રશંસા પ્રાયઃ વસ્તુસ્થિતિથી રિકત હોય છે. એનું કારણ પણ આ બતાવે છે કે ભગવાન છલેચ્છાધારી હતા, પ્રમાદસહિત અને સંયમથી પણ યુત હતા. આ કારણે તે લોકો “મવાને વુક્યા” એવું કહ્યા કરે છે તેનું આ પ્રકારનું કહેવું નિર્મૂળ છે સત્યથી રહિત છે. માલુમ પડે છે કે આ પ્રકારની કલ્પના કરવાવાળા માણસેને આગમનું આ રહસ્ય જાણવામાં આવ્યું નથી કે સમસ્ત તીર્થકર પિતાના દ્વારા અનુષ્ઠિત તપ અને સંયમની વિધિને પોતપોતાના ગણધરને કહે છે, આ પ્રકારનું કથન કરવાને ઉદ્દેશ ફક્ત એજ હોય છે કે બીજા મોક્ષાભિલાષી મુનિ પણ તેમના આ પ્રકારના તપ અને સંયમની અનુષ્ઠિત પ્રવૃત્તિને સાંભળીને અથવા જાણીને મુક્તિમાર્ગમાં ઉત્સાહશીલ બને અને મુકિતનો લાભ કરતા રહે. માટે સમસ્ત આગમમાં ગણધારેએ જે તીર્થકરોના ચરિત્રનું સૂત્રરૂપે વર્ણન કરેલ છે તે આ ઉપધાનશ્રુત નામના અધ્યયનમાં અન્ય મુનિજનના ઉપકાર નિમિત્ત વર્ણન કરેલ છે. આમાં તેમની પ્રશંસા કરવાની વાત જ ક્યાં છે ? આ વિષયમાં તેમની પ્રશંસા અંગેની કલ્પના કરવી બીલકુલ નિર્મળ જ છે. કહ્યું પણ છે– " सव्वे तित्थयरा खलु, नियचरियं जं कहेइ उवहाणे । गंथति गणहरा त, तहेव नो नूणमब्भहियं” ॥१॥ આ આગમપ્રસિદ્ધ વાત છે કે પોતપોતાના ગણધર પાસે સમસ્ત તીર્થંકર પોતપોતાના ચરિત્રનું કથન કરે છે. તે ગણધર ઉપધાનમાં તે ચરિત્રનું એ જ રૂપથી (ન ઓછું ન વધારે) ગ્રથન કરે છે. (૧) આ જે કહેવાયું છે કે ભગવાન છ લેફ્સાવાળા હતા તે પણ કહેવું યુકિતસંગત નથી, કારણ કે સ્વભાવતઃ ધર્મપ્રકૃતિસંપન્ન પ્રભુને ફકત ધર્મલેશ્યા માત્રને જ સદૂભાવ હોય છે, પાપ-વેશ્યાને નહી. તેજ, પદ્મ, અને શુકલ, આ ત્રણ લેશ્યાઓ ધર્મલેશ્યા કહેવાય છે. કૃષ્ણ, નીલ અને કાપત એ, અધર્મ–લેશ્યા (પાપ–લેશ્યા) છે. એ અધર્મ–લેશ્યાઓને ત્યાં લેશ માત્ર પણ સભાવ દેખવામાં આવતો નથી. કેમકે એ જ ઉદ્દેશમાં– " णच्चा णं से महावीरे, णो चिय पावगं सयमकासी । અને િવ ન વારિસ્થા, તંત્તિ નાજુલાબિતથા ” (૧-૮) આ આઠમી ગાથા દ્વારા એ વાત સ્પષ્ટ કરેલ છે કે જ્યારે ભગવાને પોતે કદી પાપ કરેલ નથી, અને ન બીજાથી કરાવેલ, તથા કરવાવાળાઓને અનુદન પણ આપ્યું નથી. આ પ્રકારે જ્યારે તેઓ તીન કરણ અને ત્રણ વેગથી પાપના શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩ ૩૪ Page #342 -------------------------------------------------------------------------- ________________ ત્યાગી રહ્યા તે પછી તેમનામાં પાપલેશ્યાઓને સંબંધ કપિત કરે તે બીલકુલ મૂર્ખતાપૂર્ણ છે. આ માટે એ વાત અવશ્ય માનવી જોઈએ કે ભગવાનમાં અધ મલેશ્યા માટે જરાસરખુએ સ્થાન સંભવિત નથી. મવાન શુક્યા ” આ પ્રકારનું કહીને જે એ વાત સિદ્ધ કરવા ઈચ્છે છે કે ભગવાન પ્રમાદવશથી સંયમથી સ્મલિત થયા છે. આ કહેવું પણ એક તરેહના ઉન્માદને પ્રલાપજ છે, કેમકે-“જીસમથો લવ પર કામમાળો માર્ચ સપિ કુત્રિથા” માલૂમ થાય છે કે આવું આગમનું વચન તેની દ્રષ્ટીમાં આવ્યું નથી, નહીં તે તે આ પ્રકારને વ્યર્થ પ્રલાપ ન કરત. આવી રીતે જાણ્યા પછી પણ જે પોતાની હઠાગ્રહતા ન છોડે તે તેને માટે કહેવાનું શું હોય ? એવા જીવ પ્રબળ મેહથી અંધ બનેલ છે, જે જાણીબુજીને પણ વાસ્તવિક વસ્તુસ્થિતિથી અજાણ રહે છે. એવા ઇવે ઉપર સમ્યગ્દછી જીવ કેવળ દયા સિવાય પોતાના તરફથી બીજું શું કરી શકે ? હવે આ વિષયમાં અધિક કહેવાની જરૂરત નથી. (૧૫) સોલહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી પણ–રમેવ ઈત્યાદિ. માયારહિત ભગવાન્ સ્વયમેવસંસારકા સ્વરૂપ જાનકર સ્વયં સંબુદ્ધ હો તીર્થપ્રવર્તન કે લિયે ઉધત હુએ . ભગવાન્ કર્મો કે ક્ષયોપશમ, ઉપશમ ઔર ક્ષય સે સમુદ્ભૂત આત્મશોધિ દ્વારા મનોવાક્કાયયોગ કો સ્થિર રખ કર, કષાયાગ્નિ કે પ્રશમન સે શીતીભૂત હોકર માવજીવ પાઁચ સમિતિ ઔર | તીન ગુતિ સે યુક્ત રહે.. માયાચારીની પ્રવૃત્તિથી સર્વથા રહિત ભગવાન મહાવીરે પોતાની જાતે આ સંસારનું સ્વરૂપ ભલી-ભાંતિથી જાણ પરિત્યાગ કર્યો. તેઓએ સંસારની અસારતાને પાઠ બીજા કેઈ પાસેથી શીખેલ ન હતા. કેમકે તીર્થકર સ્વયં બુદ્ધ હોય છે. સાંસારિક અસારતા ચિત્તમાં ચડતાં દીક્ષાના ભાવ થતાં જ લોકાન્તિક દેવેનું શીધ્ર આગમન થાય છે. એ આવીને પ્રભુથી તીર્થપ્રવૃત્તિ કરવા માટે પ્રાર્થના કરે છે જે કે ભગવાન તીર્થપ્રવૃત્તિ કરવા માટે પહેલેથી જ તૈયાર રહે છે તે પણ કાંતિક દેને એ પરમ્પરાગત નિગઆચાર-છે કે પ્રભુ જ્યારે દીક્ષા લેવા માટે ઉદ્યત હેય છે ત્યારે તે આવીને પોતાની પરમ્પરાગત આ નિગની પૂર્તિ કરે છે. કહ્યું પણ છે– શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૩૫ Page #343 -------------------------------------------------------------------------- ________________ 'आदित्यादिर्विबुधविसरः सारमस्यां त्रिलोक्या, मास्कन्दन्तं पदमनुपमं यच्छिवं त्वामुवाच । तीर्थं नाथाऽलघुभवभयच्छेदि तूर्णं विधत्स्वे, स्येतद्वाक्यं त्वदाधिगतये नाकिनां स्यान्नियोगः " ॥ १ ॥ હે ભગવ!ન્! સારસ્વત આદિત્ય આદિ આઠ પ્રકારના લેાકાંતિકદેવે અનુપમ અને ત્રણે લેાકમાં સારભૂત એવા શિવપદ્મ-મેાક્ષપદ્મ-ને પ્રાપ્ત કરવા માટે ઉદ્યત તૈયાર થયેલ આપની પાસે આવીને આ પ્રકારે પ્રાર્થના કરે છે કે- હું નાથ ! આ સ ́સારરૂપી મહાભયને નષ્ટ કરવાવાળા તીની આપ શીઘ્ર સ્થાપના કરે ” આ પ્રકારની તેઓની પ્રાર્થના આપને માટે નિવેદનમાત્ર છે, કેમકે આપ તે સ્વયંભુધ્ધ છે. તે દેવાના આ કેવળ પર’પરાગત આચાર છે. (૧) ભગવાન પાતાના ચારિત્રમેહનીયરૂપ કર્મના ક્ષયાપશમ, ઉપશમ અને સથા ક્ષયથી આત્માની શુદ્ધિ કરી ચારિત્ર અંગીકાર કરી, દીક્ષા ધારણ કરી મન, વચન અને કાયાની પ્રવૃત્તિને સુપ્રણિધાનયુકત કરતાં કરતાં કષાયરૂપી અગ્નિના પ્રશમથી અત્યંત શીતળ બન્યા અને જીવનપર્યંત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત શૈાભિત થયા. (૧૬) સત્રહવીં ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા । 46 હવે સૂત્રકાર ઉપસંહાર કરતાં કહે છે- પણ વિલ્હી' ઈત્યાદિ. ભગવાનને ઇસ પ્રકાર કે આચાર કા વારંવાર પાલન કિયા । ભગવાનને યહ આચાર ઇસલિયે પાલા કિ દૂસરે ભી સાધુ મેરે દેખાદેખી ઇસી પ્રકાર સે આચાર કા પાલન કરેં । ઉદ્દેશ સમાપ્તિ આ સૂત્રની વ્યાખ્યા પ્રથમ ઉદ્દેશમાં કહેવાઈ ગયેલ છે, એટલે ત્યાંથી સમજી લેવી જોઈએ. (૧૭) નવમા અધ્યયનના ચેાથી ઉદ્દેશ સમાપ્ત ૫ ૯૪ ૫ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૩૬ Page #344 -------------------------------------------------------------------------- ________________ નવમ અધ્યયન કા ઉપસંહાર ઔર શાસ્ત્ર પ્રશસ્તિ aa. અધ્યયનના વિષયને ઉપસંહાર - આ અંતિમ સ્લેકદ્વારા ટકીકારે આ નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશમાં વર્ણવવામાં આવેલા વિષયના ઉપસંહાર રૂપે કથન કરેલ છે. તેઓ બતાવે છે કે શ્રી સુધર્માસ્વામીએ પહેલા ઉદ્દેશમાં ભગવાનના વિહાર બાબત, બીજા ઉદેશમાં એમના શયન અને આસન બાબત, ત્રીજા ઉ દેશમાં ઘોર પરિષહ અને ઉપસર્ગો સહેવા બાબત, અને ચોથા ઉદેશમાં ઘણું પ્રકારના કઠણ અભિગ્રહોથી મળેલ આહારનું વર્ણન કરેલ છે. (1) વિક્રમ સંવત 2002 મહાસુદિ 13 ગુરૂવાર પુષ્ય નક્ષત્રમાં આ ટીકા પૂર્ણ થઈ છે. (2) આ આચારાંગસૂત્રના ઉપધાનશ્રત નામના નવમા અધ્યયનની આચાર ચિંતામણિ-ટીકાને ગુજરાતી અનુવાદ સંપૂર્ણ 9 શ્રી આચારાંગ સૂત્ર : 3 3 37