SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ જો પ્રતિમાધારી સાધુ વસ્રરહિત હો કર સંયમમેં તત્પર રહતા હૈ ઉસ મુનિકે ચિતમેં યહ ભાવના હોતી હૈ કિ મૈં તૃણસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ ઔર દંશમશકસ્પર્શ સહ સકતા હૂં, ઔર ભી વિવિધ સ્પર્શો કો સહ સકતા હૂં; પરન્તુ લજ્જાકો નહીં છોડ સકતા હૂં । એસે સાધુકો કટિબન્ધન ધારણ કરના કલ્પતા હૈ । ચઃ મિન્નુ=જે પ્રતિમાપ્રતિપન્ન સાધુ, વેરુ=અભિગ્રહ વિશેષથી વસ્રરહિત હોવા છતાં, દ્યુતિઃ=સંયમ અને તપથી વ્યવસ્થિત છે, તસ્ય મિક્ક્ષોઃ તે મુનિને ચૈતસિક ચિત્તમાં, વ મત્તિ=આ પ્રકારને વિચાર આવે છે, કે =હું', તુળપર્શ =તૃણસ્પર્શવાળી પીડાને, ખ્યાતિનું=સહન કરવા માટે, “ છ્યું ” એ જ પ્રકારે શીતપશ=ઠંડીના ઉપદ્રવવાળી ખાધાને અધ્યાપ્તિનું=સહન કરવા માટે, તથા તેનઃસ્પર્શ =અતિ તપતા સૂર્યના ઉગ્ર કિરણોને ધ્યાપ્તિનું= સહન કરવા માટે, તથા વંશમાવો =ડાંસ મચ્છરના પરિસહ અધ્યાત્તિનું=સહન કરવા માટે, તાન્= કેવલ–ડેડી અથવા ગરમી આ બેમાંથી ગમે તે એક, અન્યતરાર્—તથા બીજા પ્રકારના ઘણા દુ:ખોમાંથી અન્યતર વિવા=અનેક પ્રકારના કાંકરાવાળી અને કઠાર ભૂમિના, અને કાંટા વગેરેથી ભરેલા, સ્પર્શ દુઃખાને, પ્રાપ્તિનું=સહન કરવા માટે રાજ્નોમિ=સમર્થ છું. "( (6 प्रतिच्छादनं ભાવા —કૃતિ અને સંહનનથી યુકત શ્રુતજ્ઞાનની દૃષ્ટિથી નરક અને તિર્યંચ્ ગતિના કષ્ટોને જાણવાવાળા વૈરાગ્ય ભાવનાથી ભાવિત અને પ્રતિમાપ્રતિપન્ન એવો મે જ્યારે જે જે દુઃખાના અગાઉ ઘણી વખત અનુભવ કરેલ છે તે પછી આ દુ:ખ મને દુઃખિત અથવા તિરસ્કૃત કરવામાં સમ અની શકનાર નથી. આ પદમાં મધ્યમ પદ શુદ્ઘ ”ના લાપ થયેલ છે. એ રીતે ચિા=લજ્જાથી, ગુહ્મચ=ગુહ્ય ભાગના, પ્રતિજ્જાન=આચ્છાદનરૂપ વસ્ત્રને, યવનું=છેડવા માટે હું', નાનોમિ=લજ્જાયુકત સ્વભાવ હોવાથી, અને સાધુના વેષની વિકૃતિ થઈ જવાની શકાથી સમથ નથી. =આ પૂર્વકત કારણેાથી તસ્ય એ પ્રતિમાપ્રતિપન્ન સાધુએ, ટિવન્યાં ચાર આંગળ અધિક એક હાથ પ્રમાણ પહેાળુ કડના પ્રમાણે લાંબુ એક વસ્ત્ર કેડ ઉપર ધારણ કરવું કલ્પિત છે—શાસ્ત્રમાં કહેલ માર્ગ છે, પરંતુ તે સાધુ લજ્જાપરિષહને જીતવામાં શિકતસપન્ન છે તેા પણ એણે દારાહિત મુહપત્તિ અને રજોહરણ, આ બે ઉપધિા તે રાખવી જ જોઈ એ. આને રાખવાથી પણ તે અચેલક જ છે. (સૂ॰૧) ܕܕ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૬ ૯
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy